Book Title: Samudrasuriji Jivan Prabha Part 2
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/002149/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ માધિ છે. HIT TTTTTTTTTTTTTITUTTITUITIllul TTTTTTTTTTTTER જિનશાસન ન શાંતમૂતિ 0ાચાર્યશ્રીનિઝામુEસૂSિ કથા હિ CO-Ual [TUSTITUTઈ HTTTTTTTT ΔΔΔΑΔΔΔΔΔΥ ΑΔΕΔΥ IYARTHINITIATIVYAN YAGNA EDITI મિ KATA : ASIએ (R yllLittling) shitati s Parconal Use O Membrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુદ્રસુરિજીની જીવન પ્રભા ભાગ-૨ પ્રાજક કુલચંદ હરિચંદ દોશી મહુવાકર પ્રકાશક રસીકલાલ નાથાલાલ કેરા ઉમેદમલ હજારીમલ જૈન દામજી કુંવરજી છેડા માનદ્દમંત્રીઓ શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : રસીકલાલ નાથાલાલ કેરા ઉમેદમલ હજારીમલ જૈન દામજી કુંવરજી છેડા, મુંબઈ વીર સંવત ૨૫૦૭ આત્મ સંવત-૮૫ મૂલ્ય રૂા. ૧૦-૦૦ મુદ્રક : દીપક દશરથલાલ પટેલ દર્શન પ્રિન્ટર્સ વિ. વત २०३७ ૧૩૫૭/૩ ગાંધીહાટ બિલ્ડીંગ સલાપસ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ઈ. સ. ૧૯૮૧ વલ્લભ સંવત-૨૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ ધન્યવાદ સ્વ. શ્રી બાબુલાલ રતિલાલ ભણસાળી ( પાલનપુરવાળા ) તા. ૨૩-૧૧-૮૫ ના રોજ અવસાન પામેલા સ્વ. શ્રી માથુભાઇની સૌરભ મુંખઈ અને પાલનપુર માં આજે પણ મઘમધી રહી છે. હાલોલ ગામમાં સ્વસ્થ્યથી શિખરબધી જિનાલય બનાવેલ છે. નામના કે પ્રસિદ્ધિથી હમેશ દૂર રહેલા તેઓશ્રી ગુપ્તદાન માં માનતા અને સાધારણ જૈન કુટુંબોને નિયમિત રોક્ડ સહાય માકલતા હતા. જે ક્રમ તેમના ધર્મપત્ની પ્રભાવતીબેને જાળવી રાખેલ છે. ગુરૂભક્તિથી પ્રેરાઇને જિનશાસનરત્ન શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરિજી ‘જીવન પ્રભા’ ભાગ બીજા માટે સ્વ. શ્રી બાબુભાઈના કુટુંબીજનાએ ઉદાર રકમ અર્પી છે. તે બદલ ધન્યવાદ મંત્રીઓ, શ્રી આત્માનંદ જૈન સભા - મુંબઇ પૂ. આ. શ્રી વિજય વલ્લભસૂરિજી મ. નો ૩રમો સ્વર્ગારોહણ દિવસ સવત ૨૦૪૨ ભાદરવા વદ ૧૦ તા. ૨૮-૯-૮૬ના રવિવાર Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ Supe B JUS #Foo PRE s] + htt યુગવીર આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શાંતમૂતિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય ઇન્દ્રહિન્નસૂરિજી Page #11 -------------------------------------------------------------------------- ________________ દિલ્હીમાં આચાર્ય શ્રીજીના દર્શનાર્થે પધારેલા રાષ્ટ્રપતિ શ્રી ફકરૂદીન અલી અહમદને ડે. કિશોરકુમાર જૈન વિજય વલ્લભસૂરિજીનું જીવન ચરિત્ર અને ફેટો આપી રહ્યા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ સમપણુ પૂજ્યપાદુ આચાર્યશ્રી ઈદ્રદિજાસૂરીશ્વરજી મહારાજ પરમાર ક્ષત્રિયના સૌથી પ્રથમ આચાર્ય શાસન દીપક ગુરુદેવ ના પ્રાણ પ્યારા-પરમાર ક્ષત્રિયો ના સમુદ્વારક-પંજાબ-રાજસ્થાનમાં જન ધમની પ્રભાવનાના પ્રેરક. દિલ્હી નગરમાં યુગ દણા ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનું ભવ્ય કલાત્મક સ્મારક માટે મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીને પ્રેરણા આપનાર–ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયઈન્દ્રદિજાસૂરીશ્વરજી આપના ગુરુ ભગવંત પ્રશાંતમૂતિ–જીનશાસનરત્ન-રાષ્ટ્રપ્રેમી પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીની જીવન પ્રભા આપના ચરણકમળમાં સમર્પણ કરું છું. મહુવાકર Page #13 -------------------------------------------------------------------------- ________________ બે બોલ જિનશાસનરત્ન શાંતમૂતિ આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરિજીની જીવન પ્રભાને પહેલે ભાગ પ્રકાશિત કર્યા પછી. બીજા ભાગ માટે અનેક પ્રેરક પ્રસંગે આલેખવા ભાવના જાગી અને આજે એ ગુરુ ભગવંતની જીવન યાત્રાના અનેક વિધા પ્રસંગે કંડારીને બીજો ભાગ પ્રકાશિત થાય છે તેને મને આનંદ છે. પૂજ્યશ્રી મને લખતા હતા કે મુરાવાબાદની પ્રતિષ્ઠાના પ્રેરક પ્રસંગો બીજા ભાગમાં લઈ લેશે અને એ. પ્રસગો લખાઈ રહ્યા હતા ત્યાં તે એ સેવામૂતિ મુરાદાબાદમાં પુષ્પપૈયામાં પિઢી ગયા છે કે બીજા ભાગના ઘણા ખરા પ્રસંગે. તેઓશ્રી જોઈ ગયા હતા. બીજા ભાગમાં શાસન દીપક પૂ. આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરનું હૃદય મંગલ મિલન રાધવપુરમાં ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા જન્મભૂમિ પાલીમાં સમુદ્રસ્મારક દિલહીનું ભવ્ય શાનદાર સ્વાગત ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલ અનેક મહાવીર સમારકે-૮૪માં જન્મ દિનની યાદમાં “જિનશાસનરત્ન” પદ પ્રદાન–આ સિવાય પ્રેરક પત્ર પ્રાણુદાયક પ્રવચને ૩૦ જેટલા અભિનંદન પત્રોની યાદી અને પૂજ્યશ્રી ના નિધન પછી આવેલા સંખ્યાબંધ પ્રેરણાત્મક શ્રદ્ધાંજલિએ અને ૨૫ જેટલા ફટાઓથી આ ગ્રંથરત્ન સમૃદ્ધ બન્યા છે. સેવા પ્રિય ભાઈશ્રી નગીનદાસ જસરાજભાઈએ કેટલાક પ્રસંગે ફરી લખાવીને મને ઘણી રાહત આપી છે. આત્માનંદ જેન સભા-મુંબઈ ના માનદ્ મંત્રીઓએ કાગળ-છાપકામબ્લેક તથા ફેટાએની છપાઈ વગેરેથી સત્યય મેંઘવારી For Page #14 -------------------------------------------------------------------------- ________________ .. હોવા છતાં પૂજ્ય સ્વ. આચાર્યં વિજયસમુદ્રસૂરિજી મહારાજ પ્રત્યેની અનન્ય ગુરુભક્તિથી પ્રેરાઈ બીજા ભાગનું પ્રકાશન કર્યું છે તે માટે ધન્યવાદ આ બીજા ભાગનું આખુય સાહિત્ય પ્રિય પ્રસિદ્ધ વકતા ડૉ. કુમારપાળ દેસાઈ M. A., P. H. D. ઘણા વ્યસ્ત હેાવા છતાં વખત મેળવી સુન્નુર પ્રસ્તાવના લખી આપવા માટે હાર્દિક આભાર માનુ છું. પુજ્યપાદ પરમાર ક્ષત્રિયના સમુદ્ધારક શાસન પ્રભાવક આચાર્ય શ્રી વિજયઇન્દ્રજિાસૂરિજીની પ્રેરણાથી મને જીવન પ્રભા કુંડારવામાં ખૂબ ઉમંગ રહ્યો છે. મુરાદાબાદમાં પૂજ્ય જીનશાસનરત્ન પ્રશાંતમૂતિ આચાય શ્રી વિજયસમુદ્રસૂરિનું સ્મારક તૈયાર થઇ રહ્યું છે. તેમજ દિલ્હી નગરમાં યુગદ્રષ્ટા પૂજય આચાય પ્રવટ શ્રીમદ વિજયવલ્લભસુરીશ્વરજીનું કલાત્મક ભવ્ય સ્મારક તૈયાર થાય છે. એક કરોડનું ક્રૂડ તેા થઈ ગયુ છે. આ બન્ને સ્મારકો જૈન સમાજના પ્રેરણા સ્રોત ખની રહેશે. આ જીવન પ્રભામાંથી આપણે શાસન પ્રેમ-રાષ્ટ્રભક્તિ-સેવા-મધ્યમ વર્ગના ઉત્કૃષ માટેની રચનાત્મક ચેાજના સવ ધમ શમ ભાવ અને ચારે ફિરકાઓની અકયતાની દૃષ્ટિ કેળવીએ અને જીવન ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના. ૨૦૩૭ અષાડ સુદ્ધિ પૂર્ણિમા મહુવાકર Page #15 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ મેાતીની મગલયાત્રા પ્રજાસમૂહના સાત્ત્વિક ચારિત્ર્ય ઘડતર માટે જીવંત અને વાંત ચરિત્રાની જરૂર રહે છે. આજે જ્યારે માનવીય મૂલ્યની કટોકટી સર્જા ઈ છે, ત્યારે ઉન્નત આધ્યાત્મિક વિકાસ સાધનારી વ્યક્તિનાં દૃષ્ટાંત ખાળવા ઘણા કઠિન છે અને તેને શબ્દરૂપે સાકાર કરવા અતિ દુર્લભ છે. પ્રસ્તુત ગ્રંથમાં જિનશાસનરત્ન શાંત મૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીની જીવન–પ્રભા આલેખાઇ છે. આમાં ‘જીવન-પ્રભા’ શબ્દની પાછળ સર્જકનું ઔચિત્ય પ્રગટ થાય છે. એમણે આ મહાજીવનના એકેએક કિરણે ચીવટથી એકત્રિત કરીને, સાત્ત્વિક પ્રભાના તેજપુંજ આપણને આપ્યો છે. યુગદૃષ્ટા આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજના જીવન ધ્યેય અને જીવન સંદેશ જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીના જીવન કાર્યોમાં સક્રિયરૂપે પ્રગટ થાય છે. એમનાં પ્રત્યેક કા ની પાછળ જે પ્રેરણા અને તમન્ના છુપાયેલાં છે એને ચરિત્ર આલેખક આબાદ કુશળતાથી હ્રદયવેધક પ્રસંગેામાં વણી શકયા છે. જીવનનું જે સમગ્રતયા અને અખિલાઈથી દર્શન કરે છે, તેની દૃષ્ટિ સીમિત કે સંકુચિત રહેતી નથી. એમના સ્વભાવમાં સમતા પ્રગટે છે. એમની નજર સમન્વય પર રહે છે. એમનું દર્શન સર્વજનહિતકારી હાય છે અને એમનું કાર્યં સર્વજન સુખકારી હેાય છે. સામાન્ય રીતે જૈનધર્મના ઉપાસકો પર અન્ય ધર્મી આરોપ મૂકે છે કે એમણે જેટલી અહિંસાની ઉપાસના કરી એવા એટલી Page #16 -------------------------------------------------------------------------- ________________ કરુણાની સાધના કરી નથી. અહિંસા અને કરુણા એક જ સિક્કાની બે બાજુ છે. આવા આક્ષેપને ઉત્તર જિનશાસનરત્ન શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીની જીવનપ્રભાને દર્શાવતા આ બે ગ્રંથો પૂર્ણપણે આપી શકે તેમ છે. અહિંસા અને અપરિગ્રહના પાલન માટે જેને જાગૃત કર્યા. સાધુ જીવનની શુદ્ધિ માટે સાવધ કર્યા. સાદવાસંઘના વિકાસ માટે અવિરત પ્રયત્નો કર્યા. જ્યાં વેદના અને વિખવાદ હતા, ત્યાં શાંતિ અને સમાધાન સ્થાપ્યા. જેનું દર્શન અનેકાંતનું હોય, તેના વ્યવહારમાંથી તો સમન્વય જ પ્રગટે ને ! આવા કરુણાસાગર માનવ યાતનાની ઉપેક્ષા કઈ રીતે કરી શકે ! કારમી ગરીબીમાં ખૂંપેલા જૈનોની દુર્દશા એમને બેચેન બનાવે જ. આથી જ આર્થિક રીતે ભીંસાઈને ઝુંપડપટ્ટીમાં રહેતા જેને માટે મહાવીરનગરની યોજના કરી. અનાથ અને નિરાધાર બાળકોને માટે બાળવિહારને વિચાર વહેતો મૂક્યો, જેનની અહિંસા એ વીરની અહિંસા છે. આથી જ ચીનના આક્રમણ સમયે તેઓએ પ્રેરક સંદેશ આપીને દેશ પરની વિપત્તિનાં વાદળો દૂર કરવા માટે સાવધ થવા કહ્યું. યાત્રા અને પ્રતિષ્ઠા દ્વારા જેમ ધર્મ પ્રવર્તનનું કાર્ય કર્યું, એ જ રીતે લોકસમૂહને માટે લોકકલ્યાણના પ્રવર્તનની પ્રવૃત્તિ આદરી. ગુરુદેવની જન્મભૂમિમાં “શ્રી વિજ્યવલ્લભ જેને હોસ્પિટલ” માટે નજરબાગમાં વિશાળ જગ્યા લીધી. આ રીતે આચાર્યશ્રીની કલ્યાણયાત્રામાં કેટકેટલાં ધર્મ અને માનવતાના કાર્યોની મહેક અનુભવાય છે ! આ ગ્રંથના રચયિતા શ્રી ફુલચંદ હરિચંદ દોશી “મહુવાકર”ને ચરિત્ર નાયકની સર્વ પ્રવૃત્તિઓને આલેખવાને આ મહાપ્રયન સાચે જ પ્રશંસનીય છે. લાંબા વર્ણન કે નિરર્થક વિશેષણોની ભરમારને બદલે વેધક પ્રસંગો અને રસપ્રદ વિગતે આલેખીને વાચકની સમક્ષ ચરિત્ર નાયકનું બહુમુખી વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. પ્રસંગરચના એટલી ત્વરિત છે કે ચિત્ત સમક્ષ એક પછી એક બનાવ ગતિભેર પસાર થતા રહે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા કે અતિશયોક્તિથી વેગળા રહીને લેખકે રોચક શૈલીમાં સમગ્ર ચરિત્રનું આલેખન કર્યું છે. જીવન મૂલ્યો મોંઘા બન્યા છે ત્યારે આવા પ્રવાહી શૈલીમાં લખાયેલા ઉત્તમ ચરિત્રને વાંચતાં હૃદયમાં ઉન્નત ભાવની ભરતીને આનંદ પ્રગટે છે અને આનું વાચન કરનાર સહુ કોઈને આવો અનુભવ થશે એવી પૂરી શ્રદ્ધા છે. ૧૩ બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુમાર્ગ, અમદાવાદ-૭ તા. ૧૦-૧-'૮૨ છે. કુમારપાળ દેસાઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ ફુલચંદ હરિચંદ દોશી (મહુવાકર) પરિચય જન્મ-૧૩-૭–૧૮૯૮ મોટા ખુંટવડા. નાનપણ મહુવા મોસાળમાંભાવનગર જૈન બોર્ડિગ અને કૅલેજમાં સમાજ સેવા અને દેશપ્રેમની ભાવના જાગી. પંજાબમાં જૈન ગુરુકુળ માટે પૂ. આ. વિજય વલભસૂરિજીને પ્રાર્થના કરી. પાંજાબ જૈન ગુરુકુળ-ગુજરાનવાલા-પાટણ જૈન મંડળ છાત્રાલય–ચી. ન. વિદ્યાવિહાર અમદાવાદ–વીર તત્વ પ્રકાશક મંડળ આગ્રા-જૈન ગુરુકુળ પાલીતાણા ૨૦ વર્ષ. જૈન બાલાશ્રમ પાલીતાણામાં ગૃહપતિ તરીકે અને નિયામક તરીકે ૪૫ વર્ષ કામ કર્યું. ૪રમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ કોમર્શીયલ સ્કૂલ માટેની યોજના આપી. પછી તે ભાવનગર-નવસારી-મહુવામાં કોમર્સ સ્કૂલો કરાવી. ૬૩માં પૂર્વ આફ્રિકા-કેનિયા મામ્બાસામાં નૂતન જૈન મંદિરની પ્રતિષ્ઠા માટે સંઘના આમંત્રણથી જતાં-ત્યાંના શહેરોમાં જૈન ધર્મના વ્યાખ્યાન આપ્યાં. ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રેરણાના પીયુષ પાયા છે તેને આત્મસંતોષ છે. ૬૦ જેટલાં ગ્રંથે આલેખ્યા છે. નિબંધમાં પુરસ્કાર મળ્યા છે. પ્રસંગે પ્રસંગે વ્યાખ્યાનો આપ્યાં છે. પૂ. નાનાભાઈના ગૃહપતિ તાલીમ વર્ગમાં તાલીમ લીધી તે સ્મરણીય બની છે. ૧૯૭૫માં સૌ. કેશર સાથે લગ્ન. પાંચ પુત્રો અને એક પુત્રીપુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓને સુખી પરિવાર. મારા કાર્યોમાં કુટુંબ વત્સલા સેવાપ્રિય સૌ. કેશરે નેધપાત્ર ફાળો આપ્યો છે. ત્રણ ભાઈઓ અને ચાર બહેને સુખી છે. ૭૫માં જન્મ દિવસે ભાઈશ્રી કીર્તિભાઈએ કેશર કુલ ફાશન શરૂ કર્યું છે. ૮૩ વર્ષની ઉંમરે મહાવીર વિદ્યા વિહાર-ગૃહપતિ તાલીમ કેન્દ્ર અને જૈન સાહિત્ય પ્રકાશન કેન્દ્રના સ્વપ્ન સાકાર કરવા ભાવના છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ મહુવાકરના પુસ્તકે યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી (૬ ભાગ) ૨૦૦૨ પૃષ્ઠ તીર્થોદ્ધારક આ. શ્રી વિજયનીતિસૂરિજી. ઉપાધ્યાય સહનવિજયજી કન્યા સદ્દબોધમાળા ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ (અંગ્રેજીનું ભાષાંતર) દીદ તપસ્વી આ. ઋદ્ધિસૂરિજી તીર્થોદ્ધારક આચાર્ય શ્રી વિજય નીતિસૂરિજી આ. શાંતિસૂરિજી (આબુ) આ. હર્ષસૂરિજી આ. વિજય ભકિત સૂરિશ્વરજી આ. વિકાસચંદ્રસૂરિશ્વરજી મુનિભૂષણ શ્રી વલ્લભદત્તવિજયજી ન્યા, ન્યા. શ્રી ન્યાયવિજયજી જીવન શાસનરત્ન આ. વિજય સમુદ્રસૂરિજી ભાગ-૧ સાધ્વી શ્રી દાનશ્રીજી શ્રી વિજયાલક્ષ્મી શ્રી કસ્તુરબા શત્રુંજય તીર્થદર્શન (૯ આવૃત્તિ). મંદિરોનું નગર ( ગુ. અં. હિ.) તારંગા તીર્થદર્શન ભારત જૈન તીર્થદર્શન પાટણ જૈન તીર્થદર્શન કદંબગિરિ તીર્થદર્શન બોડેલી તીર્થદર્શન કરિયાવર પ આવૃત્તિા Page #20 -------------------------------------------------------------------------- ________________ માટીના ચમત્કાર (૩ આવૃત્તિ). શૌર્યના તેજ (૪ નાટય પ્રયોગ) મહાવીર સંદેશ સ્વદેશીના મંત્રો ભકત કવિ શિવજીભાઈ પંડિત લાલન સેવામૂર્તિ સુલક્ષણા ગૃહલક્ષ્મી લમીબહેન મુનીમ સેજપાળભાઈ, મહેતાજી જૈન સમાજ દર્શન સાધ્વી રંજનશ્રીજી વર્ધમાન તપ ચિત્રદર્શન અક્ષય તૃતીયા વલ્લભ સુધાવાણી વર્ધમાન તપ પ્રબોધ જૈન કથાનકો ૧-૨-૩ ભાગ (ધા-શિ-સંઘ.) મહાન તપસ્વીઓ સૌરભ (શ્રી ચિત્રભાનું સંપાદન) જીવન જ્યોત (શ્રી ચિત્રભાનુ) મણી મહોત્સવ સ્મરણિકા (ભકત કવિ શિવજીભાઈ) સ્મરણિકા– ભારતીય આરોગ્યનિધિ સ્મરણિકા મહાવીર વાણી (હિન્દીનું ભાષાંતર) - પાટણ જૈન મંડળ-સુવર્ણ મહોત્સવ અંક (સંસ્થાઓને વિભાગ) પૂ. મુનિવર્યશ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ (સંપાદન) સેવામૂર્તિ પં. ચંદનવિજયજી ગણિ આદર્શ જીવન (હિન્દી) પૃષ્ઠ ૧૦૦૦ (આ. વિજયવલ્લભસૂરિજી) Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના વ્યાખ્યાને મનેરમાને પત્રો (અપ્રકાશિત) સરલ લગ્નવિધિ (અપ્રકાશિત) પૂ. યુગદિવાકર આ-વિજયધર્મસૂરિ જીવનપ્રભા (અપ્રકાશિત) કચ્છના શૂરા સપૂતની ગૌરવગાથા સેવામૂર્તિ મુનિશ્રી જીવનભદ્ર વિજયજી (અપ્રકાશિત) દોશી પરિવારની સ્મરણિકા જીનશાસનરત્ન-ભાગ-૨ શૌર્યના તેજ ભાગ-૨ (અપ્રકાશિત) (૮ નાટિકાઓ) પૂ. શાંતમૂર્તિ આ. વિજયપ્રેમસૂરીશ્વરજી જીવન પ્રભા (અ પ્રકાશિત) છાત્રાલય સંહિતા Page #22 -------------------------------------------------------------------------- ________________ ચિરાપુહા ધર્મપાલ જૈન B. A. ગેપડ ભગવાન મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દિનું વર્ષ વરદાન લઈને આવ્યું. આપશ્રીએ આ સેાનેરી અવસરને અધિકમાં અધિક લાભ લેવાને માટે તુરંત કમર કસી. શરીર વૃદ્ધ તથા કમજોર હાવા છતાં આત્મબળ–મનેાબળ બળવાન હતું. આપે અખિલ જૈન સમાજને આવારત કરીને સિંહ ગર્જના કરી કે આપણે બધા ગરછાના વાડામાંથી બહાર આવીએ અને શાસન પિત વીર ને શ્રદ્ધા ભાવથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. દિલ્હીમાં આપનું અભૂતપૂર્વ સ્વાગત થયું. નિર્વાણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયા. પંજાબ-હરિયાણા-જમ્મૂ-કાશ્મીરમાં પણ આ મહામહાત્સવના પવિત્ર પ્રેમની જ્યોતિ જળહળી રહે તે માટે આપે તે તરફ પ્રયાણ કર્યુ. જમ્મૂના નૂતન મંદિરની પ્રતિષ્ઠા ધામધૂમ પૂર્વક કરાવી, મારા શરીરમાં પ્રસરી રહેલ લેાહીના પ્રત્યેક બુંદ અને મારી પ્રત્યેક ક્ષણ રાષ્ટ્ર તથા ધર્મના ઉદ્ધાર માટે જ છે.' આવા પવિત્ર વિચારોથી અહંકાર તે દૂર જ રહે છે. ભય પાસે આવી શકતા નથી. સાહસ આપના ચરણ સેવક છે. કરુણાના જાણે હમેશાં આપની પાસે હાથ જોડીને ઊભી રહે છે. સેવાભાવ અને ગાંભીર્ય. આપને શ્રૃંગાર છે. આવા યુગ પુરુષ ચિરા પુહા. વીરશાસન વિશ્વમાં યશસ્વીહા ‘આપ જીયે હજાર સાલ સાલ કે દિન । હજાર' Page #23 -------------------------------------------------------------------------- ________________ નમેા આયરિયાણ શ્રી તિલકધર શાસ્ત્રી (સંપાદક આત્મરશ્મિ) આપણા ચરિત્ર નાયક આચાર્યશ્રી શૂત્રા વેત્તાના છે. તેમની વચન સંપદામાં વિનય, મધુરતા, અમેાઘતા, આકષઁણ અને અમૃત છે. કોણ હશે જેનું મસ્તક તેમની વચન સંપદા સમક્ષ અનાયાસ ન ઝૂકી જાય ! તેમની વાચના સંપદા ન જાણે કેટલાએ કલેશા પૂર્ણ થયા હશે ! તેમની મતિ સંપદાથી શ્રી સંઘ જનહિ પણ સારા રાષ્ટ્ર સમૃદ્ધ છે. આચાર્યશ્રીની શરીર સંપત્તિ પણ વૃદ્ધાવસ્થા હેાવા છતાં ઓજસ્વીની અને તેજસ્વી છે. જેનાથી મુંબઈથી જમ્મુ સુધીની પદયાત્રા સુખરૂપ બની રહી, તેની પ્રતિભા આકર્ષણનું કેન્દ્ર છે. આસપાસ આવનાર આત્મા અમૃત આશીર્વાદ મેળવતા રહે છે. આપના પરમ પાવન સાનિધ્યમાં આવનાર સર્વથા ચિન્તા મુક્ત બની જાય છે. આપના વરદ હસ્તનેા વાસક્ષેપ બધાને સુખ-વાસસુવાસથી સંપન્ન કરી દે છે. આચાર્યશ્રીમાં તેજસ્વીતા અને શીતલતાને સગમ સાકાર દષ્ટિ ગોચર થાય છે. સધન્નાઅ પુણાઅ, સબન્ધુ મુકતદાયણે. નમેા આયરિયાણં. Page #24 -------------------------------------------------------------------------- ________________ પંજાબના પ્રાણઘાટ શ્રી જ્ઞાનચંદ જૈન (માલેર કોટલા) આચાર્યશ્રીને વિશ્વાસ છે કે સમાજને મધ્યમ વર્ગ સુખી હશે તો ધર્મ સુરક્ષિત રહેશે. આત્માનંદ જૈન મહા સભા ઉત્તર ભારત તથા શ્વેતાંબર જૈન કોન્ફરન્સ શ્રી મહાવીર જૈન વિદ્યાલય-ફાળના કૉલેજ આદિ સંસ્થાઓ પર આપના શુભ આશીર્વાદ વરસી રહે છે. શાકાહાર, મધ-નિષેધપ્રચાર, પંજાબ સરકારની છાત્રોને ઈંડા આપવાની યોજનાને વિરોધ, મધ્યમ વર્ગની ઉન્નતિને માટે પ્રયત્ન વગેરે આપની સમાજ સેવાના મહત્ત્વના કાર્યો છે. આ સિવાય નવીન જિવા લયોના નિર્માણ, જિર્ણોદ્ધાર, અંજનશલાકા, ધાર્મિક સાહિત્ય સંપાદન તથા પ્રકાશન આદિ કાર્યો પણ આપ ઉસાહિત હૃદયથી કરી રહ્યા છે. હસ્તિનાપુરનું નૂતન મંદિર, જમ્મુના નૂતન મંદિરની પ્રતિષ્ઠાનું શ્રેય પણ આપશ્રીને ફાળે જાય છે. ભગવાન મહાવીરના નિર્વાણ મહોત્સવ નિમિત્ત પંજાબના જુદા જુદા શહેરોમાં જે સ્મારકો થયા છે તે ભારતભરમાં સૌથી વિશેષ છે અને તેમાં પૂ. આચાર્યશ્રીની પ્રેરણાના પીયૂષ રહેલા છે. આપશ્રી અનન્ય ગુરભકત, સમાજ સુધારક, શાસન–સેવક, શિક્ષા-પ્રચારક, દેશ ભક્ત, પરોપકારી, મંગળમૂર્તિ, પરમ વિનીત, પરમ શાંત, ક્રાનિતકારી, નિભીંક શત પંજાબના તો પ્રાણાધાર, કર્મનિષ્ઠ, દયાળુ, કૃપાળુ તથા તપોનિધિ પ્રસિદ્ધ. જન નાયક જુગ જુગ જીવે. Page #25 -------------------------------------------------------------------------- ________________ શત શત અભિનંદન શુકલા જેન B. A, B.ed. અંબાલા શહેર રોમરોમમાં ગુરુ-ભક્તિ અને શ્વાસ શ્વાસમાં ગુરુ-મિશનથી મૂર્તિ છે ઉત્કટ ભાવના આપના મહાન વ્યકિતત્વને આકર્ષક ગુણ છે. આપની ગુરુ-સેવા અને ધર્મનિષ્ઠાની અનેક આચાર્ય પ્રવરો અને મુનિ રાજોએ મુક્તકંઠથી પ્રશંસા કરી છે. સામાજીક ક્ષેત્રમાં પણ આપની સેવાઓ અમર રહેશે. સમાજને જગાડવા માટે આપે કહેલું ‘વીર પુત્રો જાગે! ઉઠો, યુગની સાથે કદમ મીલાવો. રૂઢીઓ અને મિથ્યા ભ્રમનું નિવારણ કરે. લોહી પીતી કુપ્રથાઓ અને સંકુચિત માનસને ત્યાગ કરો. આપણા દુઃખી દુ:ખી ગરીબ ભાઈઓને ગળે લગાવે. રાષ્ટ્રભાષા હિન્દી, હરિજન મંદિર પ્રવેશ, મધ નિષેધ, નારીશિક્ષા, વિધવા ઉત્કર્ષ સાધ્વીજીઓને સર્વાગીણ વિકાસ, તથા મધ્યમ વર્ગના કલ્યાણની ભાવનાના આપ સમર્થક રહ્યા. શાતિસ્થાપના, પ્રેમ વ્યવહાર, સામાજીક સંગઠન આદિ આપના કાર્યો ચિર સ્મરણીય બની રહેશે. રાષ્ટ્રભાવનામાં ઓત પ્રેત થઈને ભારત ચીન યુદ્ધ સમયે આપે પીડિત ભાઈઓને માટે લોહી આપવાની ઘોષણા કરી હતી. શત શત અભિનંદન–વાંદન વ તક તેરી કાયા રહે શ્રી સંઘ પર તેરી છાયા રહે” Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદ જૈન સભા : મુંબઈ સંસ્થાનો પરિચય પ્રાતઃસ્મરણીય પંજાબ કેસરી યુગવીર આચાર્ય પ્રવર શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી એક યુગદા, સર્વ કલ્યાણકારી ધર્મનાયક હતા, અગાઉથી પારખી કોઈપણ ભગીરથ કાર્યને પૂરું કરવાની તેઓશ્રીની શક્તિ, સુઝ અને ધગશ ખરેખર અદ્દભુત અને આદર્શ હતી. જૈન કુખે સુખી અને જૈન ધર્મ અને સંધ વધુ પ્રભાવશાળી બને, એ માટે આચાર્યપ્રવર સતત ચિંતા સેવતા અને સાથે સાથે અવિરત પુરૂષાર્થ પણ કરતા પરિણામે સમાજમાં અનેક સ્થળોએ કેળવણીની અને બીજી સેવા સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. શ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈ પણ એ પરમ ઉપકારી આચાર્ય મહારાજની ભાવનાનું સમાજને મળેલું ફળ છે. આજથી ૪૪ વર્ષ પહેલાં વિ. સં. ૧૯૯૭ના ચૈત્ર સુદ ૧ ના રોજ આચાર્યશ્રી મહારાજની પ્રેરણાથી જૈન સમાજની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉન્નતિ થાય, તેમજ જૈન ધર્મને પ્રચાર કરી શકે એવાં સાહિત્ય પ્રકાશન જેવાં કાર્યો થતાં રહે એ દૃષ્ટિથી આ સભાની સ્થાપના કરવામાં આવી હતી. સભાની સ્થાપના થયા પછી જૈન મહાપુરૂષના ગુણાનુવાદ કરવા માટે, પ્રવચને જવાનું શરૂ કરેલ; અને એ કેમ આજે પણ જાળવી રાખેલ છે. વિ. સં. ૨૦૦૮માં શ્રાવકશ્રાવિકાના ઉત્કર્ષ માટે આચાર્યશ્રીએ પાંચ લાખનો નિધિ એકત્ર કરવા સમાજ પાસે ટહેલ નાખેલ, જેમાં શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સની સાથે આ સંસ્થાએ પણ જીવંત રસ લીધો હતે. સાધાર્મિક બંધુઓને રાહત આપવા પસ ફંડ'ની જના વિ. સં. ૨૦૦૮થી આ સંસ્થાએ ચાલુ કરેલ છે. આ માટે મુંબઈ અને પરાંઓનાં દેરાસરમાં તથા વેપારી પેઢીઓમાં સાધાર્મિક સહાયની Page #27 -------------------------------------------------------------------------- ________________ પેઢીઓ મૂકવામાં આવી છે અને તેમાં એકત્ર થતી રકમનો ઉપયોગ સાધાર્મિક ભાઈ–બહેનેની ભકિત કરવામાં થાય છે. વધુમાં લાંબા ગાળાની અસહ્ય માંદગીથી પિડાતા સાધર્મિક જનની સહાય માટે દરરોજને રૂ. ૧ પ્રમાણે વર્ષ ભરના રૂ. ૩૬ની એક “સાધાર્મિક ભકિતની કુપન તૈયાર કરેલ છે અને આ કુપને ખરીદીને સમાજે ઉમળકા ભર્યો સાથ આપેલ છે. સાધાર્મિકના આ અનુપમ કાર્યમાં હજુ આપને પણ સોગ મેકલી શકે છે. વિ. સ. ૨૦૧૦માં આચાર્યશ્રીના સ્વર્ગવાસ પછી તેઓશ્રીની ચિંરજીવ સ્મૃતિ માટે શ્રી વિજય વલ્લભસરિ સ્મારક નિધિની રચના કરવામાં આવી છે અને આ નિધિમાંથી જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનું ઉત્તમ સાહિત્ય અંગ્રેજી તથા હિન્દીમાં પ્રગટ થાય છે. અત્યાર સુધીમાં ૧૬ પુસ્તક પ્રચારાર્થે પ્રગટ કરવામાં આવ્યાં છે. જિનશાસનરત્ન” ભાગ ૧લે સને ૧૯૭૭માં પ્રસિધ્ધ કર્યા પછી ભાગ ૨જે પણ શ્રી આત્માનંદ જૈન સભા-મુંબઈ પ્રગટ કરવાનું ગૌરવ અનુભવે છે. મહાવીરનગર અને ૩૪૪ કુટુંબે રહી શકે તેવા બ્લોક કાંદીવલીમાં બનાવેલ છે. જૈન કુટુંબોને રહેવા નાલાસોપારામાં સસ્તા મકાનની જના આ સંસ્થાએ હાથ ધરીને તેના માટે સ્વતંત્ર કમિટીની રચના કરી છે. સસ્તા ભાડાના બીજા મને થાય એ માટે સભાના પ્રયત્ન ચાલુ છે. | દર વર્ષે કારતક સુદ ૧૫ અને ચૈત્ર સુદ ૧૫ના દિવસે શ્રી વિજયવલ્લભ ચેકથી ભાયખલા શ્રી તીર્થરાજ શત્રુંજયના પટના Page #28 -------------------------------------------------------------------------- ________________ તથા ત્યાંના જિન મંદિરના દર્શનાર્થે જવા આવવા માટે બસ સેવાની વ્યવસ્થા સભા કરે છે. - સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ, તપસ્વી મુનિશ્રી અર્મકાન્તવિજયજી સ્મારક તથા સ્વ. આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી સ્મારક નિધિ વગેરેને પુષ્ટિ આપવાનાં કાર્યો મહત્વનો ફાળો આ સભામાં આવે છે. શ્રી જમ્મુ (કાશ્મીર, જિનાલય જિર્ણોધ્ધાર માટે આ સંસ્થાએ પ્રારંભથી જ રસ લીધા હતા અને તાજેતરમાં પ્રતિષ્ઠા પ્રસ ગે સ્પેશ્યલ ટ્રેન લઈને ૪૫૦ ભાઈ–બહેનેને યાત્રા પ્રવાસ યે હતે. આ સિવાય સંસ્થાના કાર્યકરોએ મુરાદાબાદ, બડૌત, અંબાલા, કરેડાપાર્શ્વનાથ, જડિયાલાગુરુનાં દહેરાસરના જીર્ણોધ્ધારમાં રસપૂર્વક સક્રિય ભાગ લીધો છે. સંસ્થાના બંધારણ અને ધારાધેરણ અનુસાર રૂ. ૫૦૧ આપનાર પિન, રૂા. ૧૦૧ આપનાર આજીવન સભ્ય અને રૂા. ૬ આપનાર વાર્ષિક સભ્ય બની શકે છે. ચેરિટેબલ ટ્રસ્ટ એકટ અન્વયે આ સભાની નેંધણી થયેલ છે. જૈન સમાજના નાના મોટા સૌને સહકાર મળતો રહે એ જ અભ્યર્થના માણેકલાલ પી. સવાણી પ્રમુખ રસિકલાલ નાથાલાલ કેર ઉમેદમલ હજારીમલ જૈન દામજી કુંવરજી છેડા માનદ્ મંત્રીઓ. અમરચંદ રતનચંદ ઝવેરી ઉપપ્રમુખ કાંતિલાલ હરગોવિંદદાસ શાહ કોષાધ્યક્ષ Page #29 -------------------------------------------------------------------------- ________________ સંવત શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ, સંવત ર૦૪-૨૦૪૧ના વર્ષની વ્યવસ્થાપક કમિટી ૧ શ્રી માણેકલાલ વી. સવાણી (પ્રમુખ) ૨ , અમરચંદ રતનચંદ જરી (ઉપપ્રમુખ) ૩ ,, કાંતીલાલ હરગોવિંદદાસ શાહ (ખજાનચી) ૪ ,, રસિક્લાલ નાથાલાલ કેરા (મંત્રી) ૫ ,, ઉમેદમલ હજારીમલ જૈન (મંત્રી) ૬ , દામજીભાઈ કુંવરજી છેડા (મંત્રી) ૭ , જે. આર. શાહુ, ૮ શ્રી દિપચંદભાઈ એસ. ગાર્ડી ૯ ,, મનસુખલાલ ડી. વોરા. ૧૦ ,, વસનજીભાઈ લખમશી શાહ ૧૧ ,, કાંતિલાલ ચુનીલાલ ચોકસી ૧૨ ,, જગજીવનભાઈ પી. શાહ ,, મોહનલાલ છોટાલાલ શાહ ૧૪ , શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી ,, જયંતભાઈ એમ. શાહ ૧૬ ,, જવાહરભાઈ મોતીલાલ શાહ ૧૭ ,, કુમારપાળ વી. શાહ ૧૮ ,, રમેશભાઈ જે. સંઘવી ૧૯ , મુકિતલાલ વી. વીરવાડીઆ ૨૦ , જયંતિલાલ મયાભાઈ શાહ ૨૧ , પ્રતાપભાઈ કે. શાહ ૨૨ ,, પનાલાલ ખીમજીભાઈ છેડા ,, જયંતિભાઈ મણીલાલ શાહ ૨૪ ,, ખાંતિલાલ લાલચંદ શાહ ૨૫ ,, નટવરભાઈ મુળચાંદ શાહ પાટીલ ૨૬ ,, બાબુલાલ હીરાલાલ જીનવાલ ,, નટવરલાલ એસ. શાહ ૨૮ ,, હરેશભાઇ પનાલાલ વોરા ૨૯ ,, બાબુલાલ કે દરલાલ શાહ ૩૦ ,, માંગીલાલ ચંદ શાહ ૩૧ ,, રસિકલાલ વી. પારેખ. ૨૦ વર્ષોથી વધુ સમયથી સભાને સેવા અર્પનાર એક્ષ એફીસીએ સભ્યો શ્રી ડાહ્યાભાઈ કક્કલદાસ જવેરી. શ્રી રમણલાલ નગીનદાસ પરીખ , જગજીવનદાસ શીવલાલ શાહ , કુછલાલજી એસ. જૈન ,, કેશરીચંદ જેશીંગલાલ શાહ ,, રસિકભાઈ બી. જવેરી. Page #30 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન રત્ન” ભાગ બીજા અંગે નિવેદન : મને ગત પરમ પૂજ્યપાદ, પ્રાતઃ સ્મરણીય યુગવીર આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ અને એમના શીલપ્રજ્ઞાની જીવન સ્પશી આરાધનાથી શોભતા વિશાળ સમુદાયે વિકમની વીસમી અને એકવીસમી સદીમાં ધમરક્ષા, સંઘ રક્ષા અને જ્ઞાનરક્ષાની પ્રવૃતિઓથી જે વિશિષ્ટ ફળ આપે છે તે અમૂલ્ય, ચિરસ્મરણીય અને વર્તમાન સમયના જૈન પરંપરાના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત થઈ રહે એ ભવ્ય છે. શાંતિ, સમતા અને સરળતાના સાવર, આદશ ગુરૂભકત પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયે સમુદ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન શ્રમણ–પરંપરાના એક તેજસ્વી સૂરિપુંગવ હતા; સમયદશી આચાર્યદેવ શ્રી વિજય વલભસૂરીશ્વરજી મહારાજના અનન્ય સેવક અને સમર્થ પટ્ટધર તરીકે, જૈન સંઘની ધર્મ ભાવનાને અને જૈન સમાજની શકિતને ટકાવી રાખવા માટે જિંદગીના છેડા સુધી અવિરત પુરુષાર્થ કર્યો હતે. આવા મહાન ઉપકારી મહાપુરૂષની જિંદગીભરની અવિરત, યશેજજવલ અને પ્રેરક કાર્યવાહીની વિસ્તૃત સામગ્રી, જિનશાસન રત્ન આચાર્ય શ્રી પ્રત્યે કૃતજ્ઞતાને વિનમ્ર ભાવ દર્શાવવાની દૃષ્ટિથી, શ્રી આત્માનંદ જૈન સભા- મુંબઈએ જાણીતા લેખક સૌજન્યમૂર્તિ શ્રી કુલચંદ હરીચંદ દોશી – મહુવાકર Page #31 -------------------------------------------------------------------------- ________________ પાસે લખાવીને “જિનશાસન રત્ન શાંતમૂર્તિ આચાય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી-જીવન-પ્રભા’′ નામે ભાગ ૧લે સંવત ૨૦૩૩માં પ્રગટ કરેલ હતા. પૂજય આચાર્યં શ્રી પ્રત્યેની અનન્ય ગુરૂ-ભકિતથી પ્રેરાઈને મીજા ભાગ માટે અનેક પ્રેરક પ્રસ`ગે આલેખવાની ભાવના શ્રી મહુવાકરને જાગી અને શ્રી આત્માનંદ જૈન સભા–મુ ખઇએ ખીજો ભાગ પ્રકાશિત કરવા માટે તૈયારી ખતાવતા બીજોભાગ લખીને અમદાવાદમાં દન પ્રિન્ટર્સ' ને આ બુક છાપવા આપી અને પ્રિન્ટીંગનું કાર્ય ચાલુ હતુ ત્યાં તા. ૧૦ – ૫ – ૭૭ મુરાદાખદમાં આંચાય શ્રી વિજય સમુદ્રસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. આચાર્ય શ્રીના કાળધમ પછી બીજા ભાગનું કામ લખ— ણમાં પડયું. મુરબ્બી શ્રી ફુલચંદભાઇનુ સ્વાસ્થ્ય પણ બગડ્યુ અને પથારીમાં રહેવાની તેને ફરજ પડી, આમ છતાં તેઓએ બીજા ભાગ માટે કાળધમ સુધીના પ્રકરણા લખી આપ્યા. લેખકનીશ્રીની ઉંમર વધવા સાથે કાર્યં શકિત ઘટતી જતી હતી અને ગુરૂભકિતથી પ્રેરાઈ ને કેટલાક પ્રસંગે તેમની સૂચનાથી મે લખી આપેલ હતા. એ પછી લેખક શ્રી મહુવાકર તા. ૪---- ૧૯૮૪ના રાજ અવસાન પામ્યા અને બીજા ભાગને પૂર્ણ કરવા માટે ગુરૂદેવના અનન્ય ગુરૂભક્ત અને શ્રી આત્માનંદ જૈન સભાના માનદ્મ`ત્રી શ્રી ઉમેદમલજીએ આ કામ મને સોંપ્યું. આ બીજો ભાગ અમદાવાદમાં છપાઈ રહ્યો હાય અમે અમદાવાદ ગયા તે છાપકામ પૂર્ણ થયાનું તેના માલિકે અમને જણાવ્યુ અને ૩૨૮ પાનાની એક નકલ અમને આપી. તે દિવસેામાં ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય ઈન્દ્રહિન્ન સૂરિશ્વરજી મહારાજ ચાર્તુમાસાથે અમદાવાદમાં બિરાજતા હતા. તેઓશ્રીએ અમને પ્રેરણા કરી કે આ બીજો ભાગ પૂરા Page #32 -------------------------------------------------------------------------- ________________ જોઈ જાવ અને જે પ્રસંગે બાકી રહી ગયા હોય તે લખી આપે. યુગવીર આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરિજી મ.ની જન્મ શતાબ્દી, અખિલ ભારતીય ધરણે મુંબઈમાં ઉજવવાનો નિર્ણય થતાં. આ અંગે નિમાયેલ સમિતિના સંચાલન અને કાર્ય માટે માનનીય શ્રી કાંતિલાલ ડી. કેરાની ભલામણથી, મને આ કામ સેંપવામાં આવ્યું. જિનશાસનરત્ન આચાર્યદેવશ્રી વિજય સમુદ્રસૂરિજી મહારાજ સંવત ૨૦૨૬માં મુંબઈ પધાર્યા અને શ્રી ડીજી જૈન ઉપાશ્રયમાં બિરાજતા હતા. જન્મ શતાબ્દી સમિતિના કામકાજ માટે અવર-નવર પૂજ્ય આચાર્યશ્રીને મળવાનું થતાં ખૂબ નિકટમાં આવવાને લાભ મને મળે. ગુરૂદેવને બહુજ નજીકથી જેવા જાણવાનું અને એમની શકિતઓ અને એમના સદ્દગુણોનું– સરળતાનું પ્રભાવશાળી તથા આહલાદકારી દર્શન કરવાનું સાંપડયું. નિકટમાં આવવાને આવો અવસર મળવાથી આચાર્યશ્રી પ્રત્યેની મારી ભકિતમાં ઘણું વધારે થયા હતા. મારે ઉપર પડેલા એમના પ્રભાવને કારણે ભાગ ૧લાના પ્રકાશનમા લેખકશ્રી મહુવાકરને કાચી સામગ્રી પૂરી પાડી હતી અને આ બીજા ભાગ માટે પણ સામગ્રી એકત્રિત કરી આપવા સાથે પ્રસંગે લખી આપેલ હતા. આમ ભકિત કરવાની આ રીતે મને અમૂલ્ય તક મળી હતી. - જિનશાસન રત્ન ભાગ બીજે બાઈડીંગ થાય તે પહેલા - સાધંત વાંચી ગયો. તેમાં અમૂક પ્રસંગે બરાબર ઉપસ્યા ન હતા અગર રહી ગયા હતા તે મેં લખી ને આપ્યા. તે દરમ્યાન કામ વિલંબમાં પડતાં દર્શન પ્રિન્ટર્સ ના માલિકે છપાયેલ બધા ફર્મા (પાના) મુંબઈ મોકલી આપ્યા. આ ફર્મો જોયા તે તેમાં WWW.jainelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ પાના ૧૪૫ થી ૧૬૦ એક ક્ર્માંના બધાં જ કાગળો ઉધઈ કે વરસાદના કારણે ખરાબ થઈ ગયેલા નીકળ્યા અને ૧૯૩ થી ૨૦૮ (એક) પાના પ્રેસમાંથી આવેલા જ નહિ. R પાના ૧૪૫ થી ૧૬૦ પુનઃ છપાવ્યા પણ ૧૯૩ થી ૨૦૮ પાનાનુ` મૂળ લખાણ કે છપાયેલ એક પણ કોપી અનેક પ્રયત્ના છતાં મળી શકી નહિ, જેથી પૂજ્ય ગુરૂદેવની ડાયરી વાંચીને અનુસંધાન મેળવી આટલા પાના પુનઃ લખીને છાપેલ છે. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ અને બીજા કામેામાં આ બાકીનું કામ કરવામાં મારાથી પણ અસાધારણ વિલંમ થયે છે. શ્રી ઉમેદમલજી જૈનની સતત માગણી અને કામ લેવાની નમ્રતાથી જ આ બીજો ભાગ પૂરા થયા છે તેથી આ અનન્ય ગુરૂભકતના અંતઃ કરણ પૂર્ણાંક આભાર માનુ` છું. આ બીજા ભાગનું અધૂરૂ` કા` પૂર્ણ કરવા માટે મે, વિકટર પ્રેસના માલિક શ્રી નિલેષભાઇ અનોપચ' શાહે પ્રેસની અનુકૂળતા કરી આપવા સાથે આત્મીયતાથી આ કામ પુરૂ કરી આપેલ છે, તે બદલ તેઓના તથા શ્રી મહેશભાઈના આભારી છું. અ'તમાં, આ બીજો ભાગ ચાર વર્ષ પછી પૂરા થાય છે ત્યારે જિનશાસન રત્નને હૃદયથી વંદના કરી મારૂ આ કથન પુરૂ કરૂ છું. સવત ૨૦૪૧ તા. ૧૧-૯-૧૯૮૫ પ્રથમ પર્યુષણું. નગીનદાસ જે શાહ-વાવડીકર 45 Page #34 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન-બન્ને ગુરુદેવાના આશીર્વાદ મેળવી રહ્યાનુ પ્રેરક દ્રશ્ય Page #35 -------------------------------------------------------------------------- ________________ आचार्य देव श्री मद विजयानन्द सूरीश्वरजी महाराज 'राष्ट्रीय सन्त आचार्य देव श्री मद्धः विजय समुद्र सूरीश्वरजी महाराज (धर्मलाभ फ्र पंजाब केशरी आचार्यदेव श्रीमद् विजयवल्लभ सूरीश्वरजी महाराज वर्तमान गच्छाधिपति आचार्य देव विजय इन्द्र दिन सूरीश्वरजी महाराज ધ લાભનુ` મ`ગલ દ્રશ્ય : પૂ. વિજયાનંદસૂરિજી પૂ. વિજય વલ્લભસૂરિજી પૂ. જિનશાસનરત્ન અને વર્તમાન ગચ્છાધિપતિ... Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧. બોડેલીમાં ગુરુમૂતિ પ્રતિષ્ઠા મથેણ વંદામિ બડેલીના સેવાપ્રિય સંચાલક ભાઈશ્રી કાન્તિભાઈએ વંદણ કરી. “ધર્મલાભ” આચાર્યશ્રીએ ધર્મલાભ આપે. “ગુરુવર્ય! બેડેલીમાં પૂજ્યપાદ ન્યાયાનિધિ જૈનાચાર્ય શ્રી ત્રિજ્યાનાં સૂરીશ્વરજી મહારાજ તથા પંજાબ કેસરી આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરિ મહારાજની પ્રતિમાઓની પ્રતિષ્ઠા માટે આપશ્રીને પધારવા વિનંતિ કરવા આવ્યા છીએ.” શ્રી કાંતિભાઈ તથા ડેલીના સંચાલકેએ વિનંતિ કરી. બન્ને મૂર્તિઓ બેડેલી આવી ગઈ?'- આચાર્યશ્રીએ પૂછ્યું. હાજી! બને મૂર્તિએ બેડેલી આવી ગઈ છે અને બને ઘણી સુંદર છે.” જહા સુખમ! તમારી ભાવનાને તે માન આપવું જોઈશે. મુહૂર્ત ક્યારનું આપેલ છે ?” આચાર્યશ્રીએ પૂછયું. સાહેબ! વૈશાખ સુદિ પંચમીનું મુહૂર્ત આવે છે. આપ મુનિમંડળ સહિત વહેલાસર પધારે.” શ્રી કાતિભાઈએ મુહૂર્તની સ્પષ્ટતા કરી. Page #37 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ‘ભાગ્યશાળી ! અહીં' વડોદરામાં બે સુંદર કાર્યાં થયાં. એક તે સાધ્વીસ'મેલન અને બીજી સામુદાયિક, ત્રણે સ'પ્રદાય તરફથી મહાવીરજયંતી.” આચાર્ય શ્રીએ વડોદરાનાં એ કાર્યાની વિગત જણાવી. ગુરુદેવ ! સાધ્વી સ ંમેલન વિષે જૈન’માં વાંચ્યું હતું. ખરેખર એ તે એક વિરલ અને અદ્વિતીય પ્રસ`ગ બન્યા કહેવાય. જો સાઘ્વીસમાજ જ્ઞાન, ધ્યાન, વકતૃત્વ આદિની તાલીમ લઇ તૈયાર થાય તે સ્ત્રીસમાજમાં નવી જાગૃતિ લાવી શકે. મહાવીરજ્યંતીના ત્રણે ફિકાના સામુદાયિક સમારોહ પણ સમાજ માટે દૃષ્ટાંતરૂપ ગણાશે.” શ્રી કાન્તિભાઈએ અન્ને પ્રસંગાને માટે આન'દ વ્યક્ત કર્યાં. ખાડેલીમાં એ મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે વિનતિ કરવા ખેડેલીના સેવાપ્રિય ભાઈશ્રી કાન્તિલાલભાઈ, શેઠ પે પટલાલભાઈ, શ્રી કેશરીચંદભાઇ તથા શ્રી રાઈચ`દભાઈ આવ્યા હતા. તેઓની વિનંતિના સ્વીકાર કર્યાં, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વર મહારાજ, પંન્યાસ શ્રી જયવિજયજી મહારાજ આદિ સાધુસમુદાય વડોદરામાં દોઢ માસની સ્થિરતા કરી નવપદની ઓળીની આરાધના કાવીને તથા ધર્મ જાગૃતિ લાવીને ૨૭ એપ્રિલ ૧૯૭૩ના વડોદરાથી વિહાર કરી કેલનપુર, ભીલાપુર, ડભેાઇ, વઢવાણા તથા બહાદુરપુર આદિ ગ્રામામાં ધમપ્રચાર કરતા કરતા Page #38 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન મહા સુદિ ૧૦ તા. ૨૧-૨-૭૩ સેમવારે બડેલી પધાર્યા. બોડેલીમાં આચાર્યશ્રીનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું. મંદિરમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમાનાં દર્શન કરીને આચાર્યશ્રી તથા મુનિમંડળ ઉપાશ્રયમાં પધાર્યા. અનેક ભક્તજનેએ આવીને આચાર્યશ્રીના દર્શનને લાભ લીધે. આચાર્યશ્રીએ બધા દર્શનાથીઓને ધર્મલાભ આપે. વાસક્ષેપ કર્યો. જનતાને આનંદ અનુપમ હતે. આ પ્રસંગે આસપાસનાં ગામેથી ભજનમંડળીઓ અને લગભગ ૫૦૦ ભાઈબહેને દર્શનાર્થે આવ્યાં હતાં. શાંનતલાવડીના સરપંચ, જે કબીરપંથી છે, તેઓએ જૈનધર્મને સ્વીકાર કર્યો. ગુરુમૂર્તિપ્રતિષ્ઠા વૈશાખમાં હોવાથી આપણા ચરિત્રનાયક તથા આચાર્યશ્રી ઈન્દ્રન્નિસૂરિ આદિ બોડેલીનાં પ્રાયઃ ૨૦-૨૫ ગામમાં ફર્યા. ગામના દહેરાસરે, પાઠશાળા, ઉપાશ્રયે જોઈને આનંદ થયે. કેટલાક નવા જૈનધર્મમાં જોડાયા. લેકે સરળ પ્રકૃતિના અને ભક્તિભાવવાળા છે. વૈશાખ સુદિ પાંચમી તા. ૭-પ-૭૩ ના રોજ શુભ મુહૂર્તમાં પરોપકારી ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રીમ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ તથા અજ્ઞાનતિમિરતરણ કલિકાલકલ્પતરુ, પંજાબકેશરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની મૂર્તિપ્રતિષ્ઠાને સમારેહુ આનંદપૂર્વક ઊજવાયે. Page #39 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ના આ બન્ને પ્રતિમાઓ આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજની પ્રેરણાથી પ્રેરિત થઈને મુંબઈ નિવાસી શેઠશ્રી પિપટલાલ ભીખાભાઈ તથા શ્રી કેશુરચંદ રાઈચંદ ઝવેરીએ. બનાવરાવીને પિતાના હાથે સ્થાપિત કરી હતી. પ્રતિષ્ઠાને સમયે સવારના ૧૮ અભિષેક કરવામાં આવ્યા હતા. બપોરના આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરિ રચિત બ્રહ્મચર્ય પૂજા ભણાવવામાં આવી હતી. રાત્રિના ભક્તિગીતે થયાં હતાં. વૈશાખ સુદ સાતમના રોજ ડેલીના મંદિરની વર્ષગાંઠ હોવાથી પૂજા ભણાવવામાં આવી હતી. આ શુભ અવસર પર વર્ધમાન જૈન આશ્રમના ટ્રસ્ટી શેઠ રમણલાલ નગીનદાસ, શેઠ પોપટલાલ ભીખાભાઈ, શ્રી રૂપચંદ કેશરીચંદ, વડેદરાથી શ્રી રમણલાલ ચંદુલાલ શ્રી શાંતિલાલ ઝવેરી વગેરે આવ્યા હતા. વૈશાખ સુદિ પહેલી તેરસના દિવસે સંક્રાતિ પર્વ હાવાથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મુંબઈ વડોદરા, સુરત આદિ ગ્રામ, નગર તથા રાજ્યમાંથી મેટી સંખ્યામાં ભક્તજન આવી પહોંચ્યા હતા. • આ દિવસે પન્યાસ શ્રીજયવિજયજી, મુનિ અમૃતવિજયજી, તપસ્વી મુનિ નયચંદ્રવિજ્યજી આદિ ધર્મપ્રચાર કરતાં કરતાં અહીં પધાર્યા હતા. Page #40 -------------------------------------------------------------------------- ________________ જનશાસનરત્ન બપોરના લગભગ દોઢ વાગ્યે સંક્રાન્તિ કાર્યક્રમ શરૂ થયું. આ શુભ અવસર પર સ્થાનકવાસી મુનિરાજ શ્રીકાંતિઋષિ મહારાજ તેમ જ બીજાં સાધ્વીઓ પણ પધાયાં હતાં. મુનિરાજ શ્રીકાંતિઋષિ મહારાજે માનવભવની દુર્લભતાના વિષય પર પ્રવચન કર્યું હતું. પન્યાસ શ્રીજયવિજયજીએ બડેલી પર કરેલા ઉપકારોનું સ્મરણ કરાવ્યું. બેડેલીનિવાસી શ્રી તારાચંદભાઈએ કહ્યું કે ગુરુદેવની કૃપાથી આજ ત્રણ લાખના ખર્ચે આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. સુંદર આશ્રમ તથા ધર્મશાળા પણ તૈયાર છે. વર્ધમાન જૈન આશ્રમ સુંદર રીતે ચાલી રહેલ છે. આત્માનંદ સભાના માનદ મંત્રી ગુરુભક્ત શ્રી રસિકલાલ કેરાએ કહ્યું કે સ્વર્ગસ્થ મુનિશ્રી જીનભદ્રવિજયજી મહારાજના ઉપકારોથી પરમાર ક્ષત્રિયમાં આચાર્ય વિજયેન્દ્રદિન્નસૂરિજી તથા ૮-૧૦ મુનિરને તૈયાર છે તે પરમાર ક્ષત્રિય ઉદ્ધારક સભાનું પણ ગૌરવ છે. હોશિયારપુરનિવાસી શ્રી શાંતિલાલજી નાહરે કાંગડા તીર્થના ઈતિહાસ પર પ્રકાશ પાથરતાં કહ્યું કે કાંગડાના સરકારી કિલ્લામાં પ્રભુ ઋષભદેવની પ્રતિમા મળી આવી હતી. તેને હનુમાન માનીને લોકે તેના ઉપર સિંદૂર ચડાવતા રહ્યા તથા પૂજા કરતા રહ્યા. પછીથી પંજાબ કેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને તેને ખ્યાલ આવ્યે. તેઓ સમુદાયની સાથે ત્યાં ગયા અને સાબિત કર્યું કે આ પ્રતિમા ભગવાન બાષભદેવની છે. સરકારે બીજું Page #41 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન મંદિર બનાવરાવીને આ ઋષભદેવની પ્રતિમાની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે મુનિશ્રી યશભદ્રવિજ્યજીએ સંતિક, લઘુશાંતિ તથા મેટીશાંતિ સંભળાવી. શ્રય આચાર્યશ્રીએ વૃષભ સંક્રાન્તિ સંભળાવી. જયનાદેની સાથે સભા વિસર્જન થઈ. બેડેલીમાં આનંદ આનંદ થઈ રહ્યો. ૧૫ મેના રોજ આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી મુનિ વરેની સાથે વિહાર કરીને ડેઈ સિનેર આદિ ગામ. નગરમાં ધર્મ પ્રભાવના કરતા કરતા ચાતુર્માસ વડેદરામાં નિશ્ચિત થયેલ હોવાથી જેઠ માસમાં વડોદરા પધાર્યા. ૨. વડોદરામાં ધર્મપ્રભાવના યુગદ્રષ્ટા આચાર્ય શ્રીમદ્ વિજ્યવલ્લભસુરીશ્વરજી મહારાજના જીવન ધ્યેય અને તેમના સંદેશને પ્રસરાવવાના પ્રયત્ન વડોદરામાં ચાતુર્માસ માટે પધારેલ તેમના પટ્ટધર આચાર્યશ્રી: વિજયસમુદ્રસૂરીશ્વરજી કરી રહ્યા છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન સમાજ-ઉત્કર્ષનાં કાર્યોના પ્રથમ સે પાન તરીકે ગુરુદેવની જન્મભૂમિમાં “શ્રી વિજયવલ્લભ જૈન હેસ્પિટલ ઊભી કરવાના પ્રયત્નો ચાલુ છે. આ માટે નગરબાગમાં વિશાળ જગ્યા લેવાનું પ્રાથમિક કાર્ય થઈ ગયું છે. આ ફંડમાં મળેલ ધનરાશિથી એક હોસ્પિટલનું નિર્માણ થશે આ કાર્યને માટે રૂ. ૧૫ લાખની આવશ્યકતા જણાય છે. જૈન સમાજના ધનકુબેરે-દાનવીરે, જૈન ટ્રસ્ટ, ગુરુદેવના પંજાબ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મદ્રાસ બેંગ્લેર, કલકત્તા આદિના ગુરુભક્તૌને શ્રી વલ્લભ મેડિકલ ફંડ સમિતિએ વિનંતિ કરી છે કે આ સ્મારક ફંડમાં સહકાર આપીને સમાજના ઉત્કર્ષની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપીને પિતાની ગુરુભક્તિ દર્શાવે. ૧૦૦૦૧ રૂા. આપનાર સદ્દગૃહસ્થનું તૈલચિત્ર રાખવામાં આવશે. ૫૦૦૧ રૂા. આપનાર સદૂગ્રહસ્થને બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો રાખવામાં આવશે. ૧૦૦૧ રૂા. આપનાર સંગ્રહસ્થનું નામ આરસની તખ્તીમાં અંકિત કરવામાં આવશે. અષાડ સુદ ૧૧ બુધવારના રોજ આત્માનંદ જૈન ઉપાશ્રયમાં પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજની અધ્યક્ષતામાં પૂજ્યપાદ પ્રવર્તક ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મહારાજની પુણ્યતિથિ ઊજવવામાં આવી. Page #43 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શ્રી રમણભાઈ ઝવેરીએ પ્રવતશ્રીના જીવન પર પ્રકાશ પાથયે. પન્યાસ ચંદનવિજયજી મહારાજે સ્તુતિ સંભળાવી. ગુરુદેવના ફેટાનુ પૂજન શ્રી હસમુખબહેને કર્યું. સ`શ્રી વાડીલાલ મગનલાલ વૈદ્ય, પજાબી સાધ્વી પ્રિયદશ નાશ્રીજી, ખાચાર્ય વિજયકીતિ ચંદ્રસૂરિજી, મહારાજ પન્યાઃ જયવિજયજીએ આ પ્રસ`ગે પેાતાના વિચાર કર્યાં હતા. છેવટે આચાર્ય શ્રીએ મહાન પુરુષાના જીવન અને તેઓનાં કાર્યો પ્રત્યે અનુરાગ દર્શાવવા જણાવી સમંગળ કર્યું.. શ્રી મનમાડુન પાર્શ્વનાથના મદિરમાં ઝવેરી ચ'દુલાલ પુરુષાત્તમ તરફથી પૂજા ભણાવવામાં આવી તથા આંગીભાવના થયાં. અષાડ સુદ્ઘ ૧૪ની આરાધનામાં આચાર્ય શ્રી તથા પન્યાસશ્રી વિજયજીનાં વ્યાખ્યાને થયાં, તેમાં ચાતુર્માંસ દરમ્યાન લેવાતા નિયમાના ઉલ્લેખ કરેલ. જપ, તપ, પૌષષ આદિ ધર્મ આરાધનાનાં કાર્યાં વિશિષ્ટ રીતે થતાં હતાં. રાત્રિના પ્રતિક્રમણ બાદ પ્રભાવના થઈ હતી તા. ૧૬–૭–૭૩ના રાજ વડોદરા સક્રાન્તિના પુણ્ય પ પર પંજાબ, ફ્રિલ્હી, મુંબઇ, આશ્ર, અંબાલા, અમદાવાદ, સુરત, લુણાવા, જયપુર, ઈંદોર, પૂના આદિ નગરાથી મેાટી સખ્યામાં ભાઈ એ આવ્યા હતા, પ્રાતઃ લગભગ ૯ વાગ્યે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ, પન્યાસ શ્રી ચ'નવિજયજી તથા પન્યાસ વિજયજી મહારાજની નિશ્રામાં સંક્રાન્તિ મહોત્સવ ઉલ્લાસપૂર્ણાંક Page #44 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ઊજવવામાં આવ્યું. મુંબઈથી શ્રી આત્મવલ્લભ સાદડી જૈનમંડળના ભાઈએ આવ્યા હતા. તેઓએ ગુરુદેવનાં ભજને -સ્તુતિની રમઝટ બોલાવી. લુધિયાનાનિવાસી લાલા પારસદાસે શ્રી વર્ધમાન આત્મવલ્લભ મિશનના સંબંધી વિગતે જણવી. દિલ્હીનિવાસી લાલા રતનચંદજી તથા શ્રી સત્યપાલજીએ ગુરુમહારાજનાં ભજને સંભળાવ્યાં. મુંબઈનિવાસી શ્રી રસિકલાલ ઝવેરી તથા શ્રી રસિકલાલ કેરાએ ગુરુમહારાજની સ્તુતિ સંભળાવી. સાધ્વી શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ પિતાની મધુર વાણમાં મનનીય પ્રવચન કર્યું. સાધ્વીશ્રી નિર્મળાશ્રીજીએ ગુરુમહારાજની સ્તુતિ ગાઈ સંભળાવી. સાધ્વીમંડળે ભક્તિભાવપૂર્ણ ભજનેની રમઝટ બોલાવી. લાલા શાન્તિસ્વરૂપજીએ ગુરુમહારાજનું સુંદર ભજન ગાઈ સંભળાવ્યું. અંતે આચાર્યશ્રીએ પિતાની સુધાભરી વાણીમાં સુંદર પ્રવચન કર્યું. બાલમુનિ ધર્માધુરંધરવિન્ચે સંતિકર, લઘુશાંતિ મોટી શાંતિ સંભળાવી. આચાર્યશ્રીએ માંગલિક પૂર્વક કર્કશ્રાવણ માસની સંકાન્તિનું નામ સંભળાવ્યું. લગભગ ત્રણ કલાક પછી ગુરુદેવના જયનાદ સાથે સંક્રાન્તિ મહેત્સવ પૂર્ણ થયે. શ્રી આત્મવલ્લભ જૈન મંડળ મુંબઈના ભાઈ એ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી. અષાડ વદ પાંચમના રેજ આચાર્યશ્રીની નિશ્રામાં Page #45 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયમાં મહામંગલકારી પંચ પરમેષ્ઠી નવ લાખ નમસ્કાર મહામંત્રની આરાધનાને કાર્યક્રમ રાખવામાં આવ્યું. પન્યાસશ્રી વિજ્યજી મહારાજે સૂત્રવાંચનમાં વિપાકસૂત્ર અને નમસ્કાર મહામંત્રને મહિમાં શરૂ કર્યો. સૂત્ર વહેરાવવાની બેલી રૂ. ૩૦૦ની થઈ અને નમસ્કારમાહાસ્યની બેલી રૂા. ૩૫૦ની થઈ બેલીને લાભ શેઠ ચંપકલાલ કેશરીમલ સંઘવીએ લીધે. નવ લાખ નમસ્કાર મંત્ર જાપ અષાડ વદિ અમાસના રોજ શ્રીસંઘે કરાવ્યું. પ્રભાવના થઈ. મુનિરાજશ્રી નયચંદ્રવિજયજીને ૧૬ ઉપવાસના પચખાણું લીધા. તેમની આગળ વધવાની ભાવના છે. સાધ્વીશ્રી ગુણપ્રભાશ્રીના ૨૦ ઉપવાસ પૂરા થઈ ગયા છે. તેમની પણ આગળ વધવાની ઈચ્છા છે. પન્યાસ જયવિજયજી તથા મુનિરાજ વસંતવિજયજી તથા મુનિરાજ જિતેન્દ્રવિજયજી તથા મુનિરાજશ્રી દિપવિજયજીને વર્ષીતપ ચાલી રહ્યો છે. વચ્ચે વચ્ચે છઠ-આઠમ પણ કરી લે છે. મુનિરાજ શ્રી દિપવિજયજીએ અઠ્ઠાઈનાં પચખાણ લીધાં છે. તેમની પણ આગળ વધવાની ભાવના છે. પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયસમુદ્ર સૂરિજી મહારાજની અધ્યક્ષતામાં સાધ્વીશ્રી અભયશ્રીજીની શિષ્યા સાધીશ્રી Page #46 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન કલ્પજ્ઞાશ્રીજીની વડી દીક્ષા અષાડ સુદ્ધિ દશમના રાજ આત્માન± જૈન ઉપાશ્રય વડોદરામાં થઇ. દીક્ષા કાર્યક્રમ પન્યાસ શ્રી ચંદનવિજયજી મહારાજે કાન્ચે, આચાર્ય શ્રી કીતિચ'દ્રસૂરિ તથા પન્યાસશ્રી જયવિજયજીએ નવદીક્ષિતાને ત્યાગ તથા તપના ઉપદેશ આપ્યા. આચાર્યશ્રીએ માંગલિક સભળાવ્યું. ૧૧ * સમાજનિર્માતા—વિધાથી આજના વિદ્યાથી ભવિષ્યના સમાજનેા નિર્માતા છે. જો તેને સુસ'સ્કારી અને ધર્મિષ્ઠ બનાવીશુ તે સમાજ પણ સુખશાન્તિમય બનશે. તે માટે આપણા ખાળકીના આત્માના ઉદ્ધાર કરવાવાળી ધામિક શિક્ષા તથા નીતિધમ યુક્ત વ્યવહારમાં દક્ષ બનાવવા વાળી વ્યાવહારિક શિક્ષા આપે. જગ્યાએ જગ્યાએ વિદ્યાલય, મહાવિદ્યાલય (કૉલેજ), પાઠશાળા તેમ જ પુસ્તકાલયેા સ્થાપિત કરે. વિજયવલ્લભસૂરિ Page #47 -------------------------------------------------------------------------- ________________ 3. મહાન તપસ્યાએથી ધન્ય અનેલ વડોદરા શહેર શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી સમુદૃાય સાથે વડેદરા ચાતુર્માંસ માટે પધાર્યાં છે ત્યારથી વડોદરા ધર્મપ્રભાવનાથી ગાજી રહ્યુ છે. પૂ. આચાર્ય શ્રી વયેવૃદ્ધ અનુચેગાચાર્ય પન્યાસશ્રી નેમવિજયજી, પન્યાસશ્રી ચંદનવિજયજી, પન્યાસશ્રી જયવિજયજી આદિ ઠાણા ૧૬ની નિશ્રામાં વડોદરા નાની શેરીના ઉપાશ્રયમાં પર્વાધિરાજ પર્યુષણુની આરાધના અપૂ` રીતે થયેલ છે, વડેદરામાં સાધ્વીસમુદાય ૪૭ ઠાણુા બિરાજે છે. આથી બહેને!માં અપૂર્વ જાગૃતિ આવેલ છે. તપસ્યાએ તે અભૂતપૂર્વ થયેલ છે અને તપસ્યાના વિક્રમ થયા જણાય છે. શ્રી રમણલાલ ચંદુલાલ ઝવેરી તથા શ્રી વાડીલાલભાઈ વૈદ્ય તા કહે છે કે વડોદરાના ઇતિહાસમાં આવી તપશ્ચર્યાએ પહેલી વખત થાય છે અને વડોદરા ધન્ય ધન્ય બની ગયું છે. સંવતત્સરીના દિવસે ૩૦૦ ભાઈઓએ પૌષધ કર્યાં હતા. આઠે દિવસ વ્યાખ્યાનામાં મેાટી સખ્યામાં ભાઈબહેનેાએ લાલ લીધા હતા. પર્યુષણુ કરવા માટે પંજાબ, મુખઈ, રાજસ્થાન, Page #48 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન પાલીતાણાથી ભાવિકે ખાસ આચાય શ્રીની નિશ્રામાં આરાધના કરવા આવ્યાં હતાં. તે ખાંની સગવડ શ્રીસ થે કરી હતી. ૬૪ પહારી પૌષધમાં ૫૩ ભાઈ એ હતા. તેમાં એક શા વષઁના હિતેશ રજનીકાન્તે પણુ આઠે દિવસ એકાસણા કરી ૬૪ પહેારી પૌષધ વિધિપૂર્વક આનંદથી કર્યાં હતા. આ ૫૩ પોષાતીઓમાં ૧૫ ભાઇઓએ અઠ્ઠાઇ કરી હતી. મહાન તપસ્યાની યાદી ૪૧ ઉપવાસ મુનિશ્રી નયચંદ્રવિજયજી મહારાજ સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી ૫૧ ૪૫ ગુણપ્રભાશ્રીજી ૩૧ પ્રમિતગુણાશ્રીજી માસક્ષમણુ નયપ્રજ્ઞાશ્રીજી 33 ,, "" ,, ૧૬ ઉપવાસ : ૧૫ "9 હ અઠ્ઠાઈ "7 ,, "" "" . "" '' ,, "" "" 77 "" "> }} "" 99 >" "" ,, 39 99 99 વિપુલ યશાશ્રીજી મૃદુતાશ્રીજી ધમ નાશ્રીજી જસવ'તશ્રીજી સમયજ્ઞાશ્રીજી પદ્મયશાશ્રીજી જિતેન્નાશ્રીજી દિવ્યયશાશ્રીજી શાભદ્રાશ્રીજી યશકીતિ શ્રીજી ૧૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જિનશાસનરત્ન આ સિવાય પન્યાસજી જયવિજયજી મહારાજને વષીતપ મુનિશ્રી વસંતવિજયજી વષીતપમાં વર્ષાવાસની સમાપ્તિ સુધી છઠના પારણુ સાથે મુનિ જિતેન્દ્રવિજયજી મહારાજ વર્ષીતપની આરાધના કરે છે. આ પ્રમાણે તપશ્ચર્યાઓ થઈ હતી. ભાઈબહેનેમાં અનેક તપસ્યાઓ થયેલી છે. શ્રી કલ્પસૂત્રને વરઘોડો ચૌદશના દિવસે નીકળેલ, જે નવાબજાર, માંડવી બજાર, ઘડિયાળી પિળ થઈ ઉપાશ્રયે આવે હતે. શ્રી કેસરીચંદ સાંકળચંદ ઝવેરીએ ઘેડિયા પારણાને લાભ લઈ રાત્રજ, પ્રભાવના કરી હતી. બારસાસૂત્ર બાલમુનિ શ્રી નિત્યાનંદવિજયજીએ શુદ્ધ ઉચારપૂર્વક વાંચેલ હતું. આથી શ્રીસંઘમાં આનંદની લહેર લહેરાણી. કેટલાયે ભાગ્યશાળીઓએ કામની વહેરાવવાની ઈચ્છા વ્યક્ત કરી પણ ચાતુર્માસ હેવાથી તે શક્ય ન હોવાથી રૂપિયા ૫૧–૫૧ આપવા જણાવ્યું. જેને મુનિશ્રી ઉચિત સમજે તે રીતે ઉપયોગ કરાવી શકશે, આથી બીજા લેકોએ પણ લાભ લીધું હતું. તપસ્વીએનાં પારણું શ્રી ચંદુલાલ પ્રભુદાસ વડતાલવાળાએ રૂા. ૩૦૦૧) ની બોલી બોલીને લાભ લીધું હતું. ૨૦૦ ઉપરાંત તપસ્વીએના પારણું પ્રસંગે આચાર્યશ્રી તથા કેઠીપળથી આચાર્ય શ્રી કીર્તિ ચંદસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણ વાડીમાં પધાર્યા હતા. Page #50 -------------------------------------------------------------------------- ________________ જિનશાસતરત્ન પૂ. સાધુ-સાપ્વીઓને પારણા કરાવવા માટે વહેારાવવાને લાલ રૂા. ૫૦૧) ખેલીને શ્રી શાંતિચંદ્ર કેશરીચંદ ઝવેરીએ લીધેા હતા. પેાતાના આંગણે મડપ બાંધી બેન્ડ સાથે સઘને નિમ'ત્રી લાભ લીધે। હૅતા. આ પ્રસ ંગે તપસ્યાના મહિમા વિષે પન્યાસ શ્રી જયવિજયજી મહારાજે વ્યાખ્યાન આપ્યુ હતુ. તપસ્વીએના સામુદાયિક વરઘોડો ત્રીજના દિવસે તથા અક્ષયનિધિ તપના વરઘેાડા છઠના દિવસે ભવ્ય રીતે શેઠ વરટ્ઠીચંદ્ન અનરાજજી વાસણવાળા તરફથી કાઢવામાં આવ્યા હતા. પર્યુષણ પર્વમાં આટલી મેટી તપસ્યાઓ વડેદરાના ઇતિહાસમાં પ્રથમ વાર થઇ હતી. આમ આચાર્ય શ્રીની નિશ્રામાં તપાદિ કાર્યાં અપૂ રીતે થયાં હતાં. ૧૫ ૪. વડોદરામાં સક્રાન્તિ મહાત્સવ યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહાશજ તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયકીતિ ચંદ્રસૂરીશ્વરજી મહારાજની Page #51 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના શુભ નિશ્રામાં વડોદરામાં જાની શેરીના શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયમાં રવિવાર તા. ૧૬-૬-૭૩ ના રોજ સંક્રાતિ મોત્સવને કાર્યક્રમ જવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંજાબથી બે બસમાં ભાઈબહેને આવ્યાં હતાં. તેમ જ દિલ્હી, પૂના, મુંબઈ રાજસ્થાન, ઇંદોર વગેરે શહેરથી સંક્રાતિ પસંગે લગભગ ૨૫૦ જેટલા ભાઈબહેને આવ્યાં હતાં. આ પ્રસંગે આગ્રાથી પધારેલ ગુરુભક્ત વયેવૃદ્ધ શ્રી કપુરચંદજી જેને વડોદરાની પુણ્ય ભૂમિમાં પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીજી મહારાજનું ગુરુમંદિર બનાવવા અપીલ કરી હતી. અને આચાર્યશ્રી આદિમુનિ ભગવાને પંજાબ તરફ વિહાર કરવા વિનંતિ કરી હતી. સાથે શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પૂ. આચાર્યશ્રી વિજયકીર્તિ ચંદ્રસૂરીશ્વરજી મહારાજને પણ પંજાબની ભૂમિમાં પધારી જૈનધર્મને પ્રચાર કરવા હાર્દિક ભાવના વ્યક્ત કરી. આચાર્યશ્રી કીર્તિ ચંદ્ર સૂરીશ્વરજીએ ઉપકારી ગુરુદેવનું ગુરુદેવનું ગુરુમંદિર બનાવવા ભક્તોને અનુરોધ કર્યો હતે. સાથે પંજાબ તરફ વિહાર કરવા તેઓના પૂ. ગુરુદેવની સંમતિ મેળવવા જણાવ્યું હતું. શ્રી રામરતનજી કેચરે પૂ. ગુરુદેવે કરેલા ઉપકારની યાદ આપી જૈન સમાજની એકતા માટે તેમ જ ભગવાન મહાવીરની ૨૫૦૦મા નિર્વાણ મહત્સવની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે સંયુક્ત રીતે ઉજવવા અનુરોધ કર્યો હતે. Page #52 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરને ૧૭ સાધ્વીશ્રી- પ્રિયદનાશ્રીજીએ ઉપદેશાત્મક પ્રવચન કર્યું હતું. સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી એ પૂ. ગુરુદેવની દીક્ષાભૂમિ રાધનપુરમાં ગુરુમંદિર માટે કાર્ય ચાલી રહ્યાનું જણાવી વડોદરામાં ગુરુમંદિર થવું જોઈએ તે માટે પ્રેરણા આપી હતી. શ્રી શાંતિચંદ્ર ઝવેરીએ વિજયવલ્લભ હૉસ્પિટલની ચેજના સાકાર સ્વરૂપ લઈ રહેલ છે અને તે માટે વિશાળ જમીન લેવાયાનું તથા તે માટે નિધિ એકત્ર કરવાનું કામ ચાલી રહેલ છે, તેની વિગત આપી હતી. આ પ્રસંગે હોસ્પિટલના ફંડમાં વધારો થયે હતા. શ્રી ફૂલચંદજી જૈન પંજાબીએ પણ આ અંગે પુષ્ટિ આપતું પ્રવચન કર્યું હતું. શ્રી ઠાકોરભાઈએ યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગારોહણતિથિના વિશિષ્ટ કાર્ય કમની વિગતો આપી હતી. આ પ્રસંગે પધારવા સૌને નિમંત્રણ આપ્યું હતું. મુંબઈથી પધારેલ શ્રી રસિકલાલ કેરા તથા પૂ. સાધ્વી શ્રી જસવંતશ્રીજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. શ્રી રઘુવીર જૈન, આશાવાળા શ્રી દેવરાજજી તથા શ્રી સત્યપાલજી જેને ગુરુભક્તિનાં ગીત ગાઈ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. • સંક્રાંતિ પ્રસંગે સંતિકર, લઘુશાંતિ તથા મેટી શાંતિ બાળમુનિ ધર્મધુરંધરવિજયે સંભળાવ્યા હતા. ૬ લે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂકિમીચંન્નાલાબાદી Page #53 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ક્ષમાપના કરી, વડોદરા સંઘના કાર્યકરની ભાવના અને ઉલ્લાસની અનુમોદના કરી હતી. સંઘે વિજયવલ્લભ હોસ્પિટલ માટે જે પેજના કરી છે અને તેને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તે માટે ધન્યવાદ આપ્યા હતા. સંક્રાંતિ સંભળાવી માંગલિક સંભળાવ્યું હતું. સભાનું સંચાલન શ્રી રસિકલાલ છગનલાલ શાહે જયનાદે વચ્ચે સભા પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે આવનાર મહેમાનની સંઘપૂજા તથા ભક્તિ શ્રીસંઘે કરીને લાભ લીધો હતે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫. પુણ્યતિથિની ભવ્ય ઉજવણી મ આપણા ચરિત્રનાયક શ્રી શાંતમૂર્તિ આચાર્ય શ્રી " વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળ સાધુસ,ધ્વીની નિશ્રામાં વડાદરામાં યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગાણુ પુણ્યતિથિ પ્રસંગે તેમ જ પર્યુષણુપ માં થયેલ મહાન તપશ્ચર્યા નિમિત્તે શ્રી દાદા પાર્શ્વનાથજી દહેરાસરમાં અઠ્ઠાઈ મહેશસવ સહિત બૃહત્ સિદ્ધચક્રપૂજન શ્રીસધ તરફથી ચેાજવામાં આવ્યું હતું. આ સિદ્ધચક્રપૂજનમાં તા. ૧૭-૯-૭૩ થી તા. ૨૪-૯-૭૩ સુધી હરહંમેશ વિવિધ પૂજા ભણાવવામાં આવી હતી. ૨૧-૯-૭૩ના રેજ બૃહત્ સિદ્ધચક્રપૂજન પૂ. સાધુસાધ્વીની તપશ્ચર્યાના ઉપલક્ષમાં ડભેઈનગરનિવાસી શ્રી મફતલાલભાઈ તથા તેમની મંડળીએ કરાવ્યું હતું. ૨૨-૯-૭૩ના રોજ શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયથી જૂસ નીકળ્યુ હતું તે લહેરીપુરા, જ્યુબિલી ખાગ, નવા બજાર થઈ ને દાદા પાર્શ્વનાથ મંદિરમાં પૂરું થયુ હતુ. આ પ્રસંગે જુદી જુદી સગીતમંડળીઓએ ભક્તિભજના તથા વિવિધ કાર્યક્રમ ચૈાજીને શ્રેતાઓને આનંદિત કર્યા હતા. Page #55 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરને ભાદરવા વદ ૧૧ તા. ૨૨–૯–૭૩ના રોજ ગુરુદેવના ગુણાનુવાદની સભા નિમિત્તે પૂ. ગુરુદેવના ફેટા સાથે ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યું હતું. જાની શેરીના પટાગણમાં બંધાવેલ ભવ્ય મંડપમાં સભા યોજવામાં આવી હતી. મંગલાચરણ બાદ શ્રી વલ્લભ મહિલા સમાજની બાળાઓએ સ્વાગતગીત તથા શ્રી કાન્તિલાલભાઈની ગુરુસ્તુતિ પછી પન્યાસ શ્રી જયાનંદવિજયજીના પ્રારંભિક પ્રવચનથી આજની સભાની શરૂઆત થઈ હતી. - શ્રી આમવલ્લભ સેવા મંડળ-સાદડીના મુંબઈ શાખાના સ્વયંસેવકે એ ગુરુભક્તિનું ગીત રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા. - આચાર્યશ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજે યુગવીર આચાર્યશ્રીના ગુણાનુવાદ કરવા સાથે ઉપદેશામૃતનું પાન કરાયું હતું. વડેદરા શહેરના મેયર શ્રી લલિતભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે શ્રી વિજયવલ્લભસૂરિજી આ ભૂમિમાં જમ્યા તેનું અમને ગૌરવ છે. આવા સંતના આશીર્વાદથી ભારત દેશ દુનિયામાં આગવી પ્રતિભા જાળવી રહેલ છે. શ્રી પ્રદ્યુમ્નકુમાર વકીલે કેળવણી અને ધાર્મિક સંસ્કારોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતે. અનન્ય ગુરુભક્ત શ્રી કુલચંદભાઈ શામજીભાઈ મુંબઈથી ખાસ પધારેલા અને તેમણે જૈન સમાજમાં એકતા, Page #56 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૧ મધ્યમ વર્ગના ઉત્કર્ષ અને કેળવણી માટે કરેલાં આચાર્ય શ્રી ના કાર્યોની ઝાંખી કરાવી ભાવભીની અંજલિ આપી હતી. વડોદરામાં પૂ. ગુરુદેવના શતાબ્દી સ્મારકરૂપે જૈન હૉસ્પિટલ સ્થાપવાનું નક્કી થયેલ હાઈ તેના આગેવાન ડૉ. આનંદીલાલ કાઠારીએ આ માટે ફંડની ચેાજના સમજાવી ફંડ માટે અપીલ કરી હતી. આ પ્રસગે શ્રી ચંપાલાલ કેશરીમલ સઘવીએ ડેસ્પિટલમાં જરૂરી કાપડ મફત પૂરુ' પાડવા જાહેર કર્યું હતુ. . ગુરુદેવની જન્મભૂમિમાં હૉસ્પિટલની સ્થાપના માટે વડેાદરા શ્રીસંઘને ઉત્સાહ અનેરા છે, ઝવેરી શાંતિલાલ ભગુભાઈ તે માટે ખૂબ રસ લઈ રહ્યા છે. તેએ આ માટે આગેવાનીભ ભાગ લે છે. આચાર્યશ્રીએ તેમને મગળ આશીર્વાદ આપ્યા છે કે તમારી તમન્ના અને ભાવનાથી હાસ્પિટલ થશે અને ગુરુદેવનુ' નામ અમર થઈ જશે. ઇંદોરથી પધારેલા શ્રી રતનચ'દ કોઠારીએ જણુાળ્યુ કે આપણા પ’જામકેસરી ગુરુદેવે ૬૮ વર્ષોના લાંખા સાધુજીવનમાં જૈન સમાજના ઉત્કર્ષ અને કલ્યાણ માટે તથા શિક્ષણુના પ્રચાર માટે અવિરત કાર્ય કર્યુ છે, હવે તેમના અધૂરાં કાર્યાંને પૂરા કરવાની આપણી સૌની ફરજ છે. મુખ્ય વકતા તરીકે દિલ્હીથી પધારેલ પ્રે. રામકુમાર જૈન એમ. એ. એ પેાતાના વકતવ્યમાં પૂ. શ્રી વિજયવલ્લભસૂરિજીને ભાવ ભરી અંજલિ આપતાં જણાવ્યુ. કેમ્પ Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસનરત્ન પંજાબને કર્મભૂમિ બનાવી પંજાબના જૈન-જૈનેતરોને નવું જીવનદર્શન આપ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીને જૈન સમાજે પૂરેપૂરો લાભ ઉઠાવવું જોઈએ. આવા સમયે વારંવાર આવતા નથી. ભગવાન મહાવીરને અહિંસાને સંદેશ જગતનાં ચેકમાં મૂકવાને આ સોનેરી અવસર છે. કલકત્તાથી પધારેલા શ્રી ઋષભચંદજી ડાગાએ પૂ. ગુરુદેવના જીવન અને કાર્ય ઉપર વેધક પ્રકાશ પાડ્યો હતે. પૂ. મુનિશ્રી ચંદ્રોદય વિજયજી એ ગુણાનુવાદ કરતાં જણાવેલ કે ધર્મક્ષેત્રમાં શ્રી વિજયવલ્લભ અને રાજકીય ક્ષેત્રમાં શ્રી વલ્લભભાઈ પટેલ અને કાન્તિકારી ડગલું ભરનાર મહાનુભાવે હતા. સાધુસમુદાયમાં ખાદીની પહેલ કરી સ્વદેશીની ભાવનાએ ગુરુવારે જાગૃત કરી હતી. લાઉડસ્પીકર વાપરવાની છૂટ દ્વારા કાંતિકારી દેરવણી આપી હતી. ધર્મક્ષેત્રમાં અને શિક્ષણક્ષેત્રમાં પૂ. ગુરુદેવે કાંતિકારી શરૂઆત કરીને જૈન સમાજને જાગ્રત કર્યા હતા. આપણુ ચરિત્રનાયક પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે સમીક્ષા કરતાં જૈન સમાજના સમુત્કર્ષ માટે ઘગશપૂર્વક કાર્ય કરવા, ગુરુદેવનાં અધૂરાં રવપ્ન પૂરાં કરવા ને અહિંસામૂર્તિ જગતવત્સલ ભગવાન મહાવીરને નિર્વાણ મહોત્સવ શાનદાર રીતે જગતભરમાં ઉજવવા અને અહિંસાને ગગનભેદી સંદેશ રાષ્ટ્ર રાષ્ટ્ર અને પ્રજાએ પ્રજામાં પહોંચાડવા કાર્ય કરવા અનુરોધ કર્યો હતે. WWW.jainelibrary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૨૩ મધુર મધુર સંગીતમય વાતાવરણમાં આજનો ભવ્ય સમારંમ પૂરો થયે હતા. શ્રી શાંતિલાલ ગાંધીએ આ માસ વ્યકત કર્યો હતો. બપોરના પૂ. આચાર્ય ભગવંત રચિત અષ્ટપ્રકારી પૂજા કલકત્તાનિવાસી, ગુરુભકત શ્રી રિષભચંદજી ડાગાએ સમારોહપૂર્વક ભણાવીસે કડે ભાઈબહેનોએ લાભ લીધે. રાત્રિના ભાવના થઈ અને સમયે ઉપાશ્રય ચિકાર ભરાયે હતો. વડેદરાના ઈતિહાસમાં પ્રથમ વાર તમામ ફિરકાના ઉપકમે તા. ર૩-૯-૭૩ ના રોજ ક્ષમાપના સંમેલન શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયમાં જવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી, આચાર્ય શ્રી વિજયકીર્તિચંદ્રસૂરિજી, સ્થાનવાસી મહાસતી શ્રી વાસંતી દેવી તેમ જ ત્રણે ફિરકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખત મખામણાનું મહત્વ તથા તેની ભાવના કેળવવા ઉપરોકત મહારાજ સાહેબ તથા પ્રે. રામકુમાર જૈન, સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજી આદિએ અનુરેપ કર્યો હતે. કલ્યાણકારી માર્ગની મંગળભાવના સહ સૌ વીખરાયાં હતાં. Page #59 -------------------------------------------------------------------------- ________________ Sિ ૬. હોસ્પિટલનું ખાત મુહુર્ત પૂજ્યપાદુ પંજાબ કેસરી યુગદષ્ટા સમયજ્ઞ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મભૂમિ વડોદરા વડેદરાના સંઘ ઉપર ગુરુદેવના મંગળ આશિર્વાદ હતા જ. પૂજ્યપાદ ન્યાયભેનિધિ આચાર્ય શ્રી આત્મારામજી ગુરુભગવંતને શતાબ્દી મહોત્સવ વડેદરામાં શાનદાર રીતે ઉજવાયો હતે. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને શતાબ્દી મહેસવ મુંબઈમાં અનુપમ રીતે ઉજવાયે અને તે યાદગાર બની ગ . વડોદરાના શ્રી સંઘની ભાવના ગુરુદેવનું અમર સમારક કરવાની હતી અને ઉત્સાહી ગુરુભક્તોએ વડોદરામાં વિજયવલ્લભ હેસ્પિટલ” કરવા નિર્ણય કર્યો. આપણું શાંતમૂતિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના આશીર્વાદ મળ્યા. ફંડની શરુઆત થઈ. સૌથી પહેલાં જગ્યા મેળવવા પ્રયાસો શરુ થયા, સદ્ભાગ્યે નજર બાગની જગ્યા મળી ગઈ અને તે માટે સરકારી મંજૂરી પણ મળી ગઈ. સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. Page #60 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૫ આ હોસ્પિટલનું ખાતમુર્હુત શનિવાર તા. ૧-૧૨-૭૩ના રાજ ગુરુભક્ત શેઠ શ્રી ચંપાલાલ કેશરીમલ સ`ઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું. શાંતમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીશિષ્ય પરિવાર સાથે તેમ જ આચાય વિજયકીતિ ચંદ્રસૂરિજી આદિની નિશ્રામાં આ ખાત મુહૂર્તની વિધિ કર વામાં આવી. વડોદરાના નામાંકિત ડાકટર શ્રી શાંતિલાલ શાહ, શ્રી પન્નાલાલ વૈદ વગેરેએ હાસ્પિટલના કાર્યોમાં પેાતાના તથા સાથીડાકટરના સંપૂર્ણ સહકારની આ પ્રસગે ખાતરી આપી. પૂ. આચાર્યશ્રીએ આ માનવતા લક્ષી ચેાજના પાર પાડવા વડોદરા સંઘને જવાબદારીપૂર્વક ઉત્સાહ પૂર્વક કામ કરવા અનુરોધ કર્યો આ કીતિ ચંદ્રસૂરિજી તથા ગુરુભક્ત શ્રી શાંતિલાલ ઝવેરીએ પ્રાસંગિક વક્તવ્ય કર્યુ.. શ્રી ચ’પાલાલજી સંઘવીએ. આજના પ્રસંગે પેાતાના તરફથી રૂ. ૨,૫૦૧, જાહેર કર્યાં અને ભક્તિભાવપૂર્ણાંક સહકાર આપવા જણાવ્યું, આવા ઉલ્લાસભર્યો, વાતાવરણમાં રૂ. ૩° તાર ૨કમ વધુ નોંધાઈ હતી આ ગુરુદેવના ચિરસ્મરણીય સ્મારક માટે મહારાષ્ટ્ર-રાજસ્થાન પંજાખના ગુરુભક્તો દાનૂની વહેવડાવે એવી ભાવના પૂ. આચાર્ય શ્રીએ, વેગ આપવા પ્રેરણા આપી सूरज्ञान Labe Page #61 -------------------------------------------------------------------------- ________________ Audinniverriti", #મ s ૭. ગ્રંથ પ્રકાશન સમારંભ જૈન સમાજના અગ્રગણ્ય નામાંકિત ઉદ્યોગપતિ શ્રીમાન કસ્તુરભાઈએ આપણા ચારિત્ર નાયક આચાર્યશ્રીને અમદાવાદ પધારવા વિનંતી કરી હતી. વડોદરાના સંઘે ભવ્ય વિદાય આપી. વિદાય સંદેશમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે વડોદરા શ્રીસંઘની ગુરુભક્તિ અનુપમ છે આ હોસ્પિટલમાં ગુરુદેવનું ચિરસ્મરણીય સ્મારક થશે. શ્રીસંઘના ભાઈ–બહેનેએ ફૂલ નહિ ને ફૂલની પાંખડી આપવાની છે. હોસ્પિટલ સમિતિ ખૂબ ઉત્સાહથી કાર્ય કરશે તે દાનની વર્ષા થશે અને ઉદ્ઘાટન સમારંભ ઉલ્લાસપૂર્વક ઊજવી શકાશે. અમદાવાદે આચાર્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. આ પ્રસંગે પંજાબથી ઘણા ભાઈ-બહેને દર્શનાર્થે આવેલા તેઓએ ભક્તિ ભજનોથી વાતાવરણ ભક્તિભર્યું કરી દીધું - ભાવનગરથી શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રસિદ્ધ કરેલ આગળ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીને શ્રદ્ધાંજલિ વિશેષાંક તેમ જ શ્રી શાકટાયનાચાર્યે ટીકા સાથે રચેલ અને જાણીતા વિદ્વાન મુનિરન શ્રી જબુવિજયજી મહારાજે સંશોધિત કરેલ “સ્ત્રી નિર્વાણ કેવલ મુક્તિ પ્રક Page #62 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૭ ૨ણ” આ બે ગ્રંથને ઉદ્ઘાટન સમારંભ પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીની નિશ્રામાં તા. ૬-૧-૭૪ ના રોજ અમદાવાદ શ્રી ઉજમફઈની ધર્મશાળામાં જવામાં આવ્યા હતા. આ સમારંભમાં ચતુર્વિધ સંઘે સારી સંખ્યામાં હાજરી આપી હતી. તેમ જ મુંબઈ, વડોદરા, કપડવંજ, રાધનપુર, ભાવનગર, પાટણ વગેરે સ્થાનના ભાવિકજને. સારી સંખ્યામાં આવ્યા હતા. પૂ. આચાર્યશ્રીના મંગલાચરણ અને બહેનની. સ્તુતિ-પ્રાર્થના જ્ઞાનપદ પૂજા બાદ શ્રી જૈન આમાનંદ સભાના ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહે સૌને ભાવ ભર્યો આવકાર આપ્યો હતો. આ પ્રસંગે પૂ. આચાર્યશ્રીની સાનિધ્યમાં જ શકાશે તે માટે પિતાનો આનંદ વ્યક્ત કર્યો હતે. પંજાબના લાલારતનચંદજી દિહીવાળા વગેરે એ પુણ્ય સ્મૃતિ નામે ભક્તિગીત ભાવ વાહી સ્વરે ગાઈ સંભલાગ્યું હતું. આચાર્ય મહારાજ શ્રી થશેભદ્રસૂરિજીએ શ્રી પુણ્યવિજયજી મહારાજની વીરતા અને સંશોધન માટેની નિપૂણતા દર્શાવી શ્રદ્ધાંજલિ આપી હતી, તેમ જ તેમણે પૂ. આચાર્ય સમુદ્રસૂરિજીને સરળતા, ભદ્રિક શાંતમૂત્તિ ચેથારાના માનવી તરીકે બિરદાવ્યા હતા. તે પછી કપડવંજ નિવાસી શ્રી બાબુભાઈ મણીલાલ, શ્રીમતી કાંતાબહેન, સાઠવીશ્રી નિર્મળાશ્રીજી એ ભક્તિ કાવ્ય ગાઈને તથા સાધવી શ્રી યશેદાશ્રીજી તથા સાધવી Page #63 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ પ્રસંગોચિત વક્તવ્ય કરીને પૃ. મહારાજશ્રી પુણ્યવિજયજીને પિતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુંબઈના શ્રી વીરવાડિયાએ પુણ્યવિજયજી મહારાજને અંજલિ આપીને રાધનપુરના સંઘ વતી આચાર્ય શ્રીને રાધનપુર પધારવા વિનંતી કરી હતી. આ પ્રસંગે પાટણ શ્રી સંઘના ભાઈએએ પણ આચાર્યશ્રીને પાટણ થઈને આગળ પધારવા વિનંતી કરી હતી. આચાર્યશ્રીએ આ બન્ને વિનંતીઓનો સ્વીકાર કર્યો, તેથી સો ખૂબ રાજી થયા, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ સંદેશાઓની રજુઆત કરી મહારાજશ્રીને ભવ્ય અંજલિ આપી હતી. તેમ જ શ્રદ્ધાંજલિ વિશેષાંકની વીગતે આપી હતી. શેઠ શ્રી મિશ્રીમલજીએ આચાર્ય શ્રી અમદાવાદ પધાર્યા તે માટે પિતાને આનંદ વ્યકત કર્યો. તેમણે શેઠશ્રી આત્મારામ ભેગીલાલ સુતરિયાને પરિચય આપીને એમને શ્રદ્ધાંજલિ વિશેષાંકનું પ્રકાશન જાહેર કરવા વિનંતી કરી હતી. અમદાવાદના જૈન અગ્રણી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિ શ્રી આત્મારામભાઈ સુતરિયાએ વિશેષાંકનું પ્રકાશન જાહેર કરીને એ ગ્રંથ પૂ. આચાર્યશ્રીને અર્પણ કર્યો હતે પિતાના વડતવ્યમાં તેમણે જણાગ્યું કે પૂજ્ય આગમ પ્રભાકર મુનિશ્રી પૂણ્યવિજયજી મહારાજ અમદાવાદમાં લુણાવાડાના ઉપાશ્રયમાં લાંબે વખત રહેલ હોવાથી મને તેઓશ્રીના જ્ઞાનને અનુપમ લાભ મળે હતું તે જણાવીને મહરાજશ્રીને હાદિક અંજલિ આપી હતી. Page #64 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરંત ૨૯ પંડિત શ્રી દલસુખભાઈ માલવણીઆએ પૂ. શ્રી પુણ્ય વજય જી મહારાજને શ્રદ્ધાંજલિ આપી ને “ શ્રી નિર્વાણુ કેવલ મુકિત પ્રકરણ ” ગ્રંથને પરિચય આપ્ટે હતા, તેમ જ આ ગ્રંથના સોંપાદક વિદ્વાન મુનિ શ્રી જ ખુવિજયજી મહારાજ તથા આ ગ્રંથના પ્રકાશનમાં સેવ! આપનાર ડૉ. શ્રી ભોગીલાલ સાંડેસરાની વિદ્વતાને ખીરદાવીને શ્રી ભગીલાલભાઈ ને આ ગ્રંથનું પ્રકાશન જાહેર કરવા વિનંતી કરી હતી. ગુજરાતના જાણીતા વિદ્વાન ડા. સાંડેસરાએ ગ્રંથના પ્રકાશન ઉપર પ્રકાશ પાડીને મુનિરત્ન શ્રી જંબુવિજયજી મહારાજની વિદ્નાતાની પ્રશંસા કરીને પૂ. આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને પોતાના ઉપર કેટલે બધા ઉપકાર હતા તે જણાવી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તે પછી આચાર્ય શ્રીએ મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી મહારાજની વીદ્વતા નમ્રતા સરળતા વગેરે ગુણાની મુકત કંઠે પ્રશસા કરીને સૌને જ્ઞાનની આરાધના કરવાને અનુરાધ કર્યાં હતા. પડિત શ્રી ગેવિંદરામ વ્યાસે મહારાજશ્રીને પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી. જૈનસ’ઘના વડીલ મહારથી શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીએ આચાય મહારાજની તંદુરસ્ત તબીયતને કારણે તેમેને આગામી સંક્રાતિ અમદાવાદમાં કરવાની વિનતિ કરી હતી. જે આચાય શ્રીએ માન્ય રાખી હતી. શ્રી ગુલામચ'દજી લલ્લુભાઈ શાહ તથા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના આભાર દર્શન પછી Page #65 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન ત આચાય શ્રીના મુખે સ મ’ગળ સાંભળીને આર વાગ્યે સમારાહુ આનંદપૂર્ણાંક પૂર્ણ થયેા હતા. આનંદની લહેર લહેરાણી હતી. ૩૦ આ શ્રદ્ધાંજલિ વિશેષાંક ૨૩૬ પૃષ્ઠ તેમ જ ૧૦૦ જેટલી છખીએથી સથેાભિત કર્યો છે. તેમાં છ ભાગમાં શ્રદ્ધાંજલિએ આપતી વિપુલ સામગ્રી આપવામાં આવી છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ Sણે ૮. ગુરુમંદિરનો શિલારોપણ વિધિ ~ ~ ~ ~~~ ~ ~ ~ યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીજીના શૈક્ષણિક તેમ જ સાધર્મિક સેવાના યાદગાર અને ચિંરજીવ કાર્યોને પગલે પગલે ચાલી તેને બલવત્તર બનાવવા સેવાસુધાના પ્રતીક સમા શાંતમૂતિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજ પિતાના શિષ્ય પરિવાર સાથે વડેદરાથી અમદાવાદ પધાર્યા. વચ્ચે વિહારમાં આવતાં ગામેગામ ધર્મપ્રચાર અને સાધાર્મિક ઉત્કર્ષ માટે પ્રેરક પ્રવચન આપી અનેરી જાતિ પ્રગટાવી હતી. અમદાવાદ જૈન નગરીમાં એક માસ સ્થિરતા કરી જુદા જુદા ઉપાશ્રયે. અને સે સાયટીમાં વિચરી અનેક કાર્યોની પ્રેરણા સાથે ધર્મના અજવાળાં પાથર્યા હતાં. રાધનપુર તે ગુરુ ભગવંતની દીક્ષાભૂમિ. અહીં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હોવાથી પૂ. આચાર્ય સપરિવાર મહાસુદ ૧૦ શનિવાર તા. ૨–૨-૭૮ ના રોજ રાધનપુર પધાર્યા. નગર પ્રવેશ પ્રસંગે હાઈસ્કૂલથી સામૈયું ચડયું હતું. હાથી-ચાંદીની બગીમાં પૂ. ગુરુદેવને ફોટા પાંચની હારમાં બહેનોના એક સરખા રંગીન પહેરવેશમાં ૧૨૫ બહેને Page #67 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ઉપરાંત મુંબઈથી આવેલી શ્રી જૈન સ્વંયસેવક મંડળનું બેંડ બહારગામથી આવેલ તથા સ્થાનિક આગેવાન અને હજારોની સંખ્યામાં ભાઈ–બહેને સામૈયામાં જોડાયા હતા. સામૈયું બજારમાં ફરી શ્રી આદીશ્વરજી દહેરાસર પાસે જ્યાં ગુરુમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યાં બપરના દેઢ વાગે ઉતર્યું હતું. ગુરુમંદિરની જગ્યા ઉપર ખનન વિધિ સવારના ૮ વાગે શ્રી રમણિકલાલ પ્રેમચંદ મસાલીઆનાં વરદહસ્તે થઈ હતી. આ જગ્યા શ્રી મસાલીઆ ભાઈએ ગુરુમંદિર માટે ભેટ આપી હતી બપોરના દેઢ વાગે એ. સી. સુભદ્રાબહેન સાકરચંદ મેતીલાલના શુભહસ્તે શિલારોપણ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે એકત્ર થયેલ વિશાળ જનમેદનીને પૂ. પંન્યાસશ્રી જયવિજયજી ગણિવરે પ્રવચન કરતાં જણાવ્યું કે-યુગવીર આચાર્ય ગુરુ ભગવંતની રાધનપુર દીક્ષા ભૂમિ છે ? આ ગુરુ મંદિર આપણું આચાર્યશ્રીની અમર સ્મૃતિ ગણાશે અને ગુરુ ભકિતને પ્રેરણા આપતું રહેશે. આ ગુરુમંદિરને અનુપમ–જીવંત સ્મૃતિરુપ બનાવશે. આ રાધનપુરની શોભા છે. આ પ્રસંગે ગુરુદેવના મંગળ આશીર્વાદ વરસતા હોય તેમ દાનની વર્ષા થઈ. આ પ્રસંગે શેઠ જમનાદાસ મનસુખલાલે વડોદરામાં બંધાનાર હરિપટલ માટે રૂ. ૧૦,૦૦૦ દસ હજારની રકમનું દાન જાહેર કર્યું, તેમ જ તેમણે રૂ. ૨,૫૦૦, સધાર્મિક ઉત્કર્ષ માટે અને રૂ. ૨,૫૦૦ . WWW.jainelibrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ જિતશાસનરત્ન કેળવણી માટે અને રૂ. ૭૨૫૦Àપાવરનાં ગુરુમંદિરના નિર્માણ માટે જાહેર કર્યો. શેઠશ્રી ગીરધર લાલ ત્રીકમલાલ તરફથી રૂ. ૫૦૦૦ વડોદરા હોસ્પિટલ માટે અને રૂ. ૧૧૧૧, કેળણી માટે જુડેર કર્યો હત. આજના મગળમય પ્રસ ંગે પૂ. ગુરુ ભગવંતની કાયમી યાદગીરી રૂપે તેમના શિક્ષણ પ્રચારના ધ્યેયને અનુરૂપ એક ચેાજના ઘડી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા રાધનપુર નિવાસી વિદ્યાથીઓ-વિદ્યાથી ઓ ને લેાન રૂપે સહાય આપવા શ્રી વિજયવલ્લભ અજયુકેશન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને એ જ વખતે રૂ. ૧૫,૦૦૦, જેટલી મેાટી રકમને નિધિ એકત્ર થયા હતા. તા-૩-૨-૭૪ ’રવિવારના રાજ શ્રીસિદ્ધચક્રપૂજન અનેરા ઉત્સાહ સાથે પૂ. આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરિજીની નિશ્ચામાં ભણાવવામાં આવ્યું હતું. અમદાવાદથી આવેલ ક્રિયાકારક શ્રી હિરાભાઈ એ ઉલ્લાસ પૂર્વક વિધિ વિધાન કરાવ્યાં હતાં. ૩૩ આ પ્રસંગે મુંબઈ વસતા ધનપુરના વતનીએ પોતાના કુટુ’ખસાથે માટી સખ્યામાં આવ્યા હતા. તેઓએ ભકિતના સારા લાભ લીધા હતા. પૂ. આચાર્ય શ્રીના પાવન પગલાં પેાતાના ઘર આંગણે થાય તેવી વિનતિથી તા. ૪-૨-૭૪ સેામવારના સવારે ૯-૩૦ વાગે પૂ. આચાર્ય શ્રીએ સઘ સાથે નીકળી દહેરા સરાના દન કરી ગામમાં ઘરે ઘરે પગલાં કરવા સાથે ૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસનને ધર્મોપદેશ આપે હતે. દરેકે ગુરુભક્તિનો ભાવભર્યો લાભ લીધે હતો. આ કાર્યક્રમથી વડેદરા હસ્પીટલ માટે રૂા. ૫૦૦૦ પાંચહજાર મળ્યા હતા. ત્રણ વાગે સંઘ સાથે શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ જૈન બેડિંગમાં આચાર્યશ્રી પધાર્યા હતા અહીં પન્યાસ શ્રી જયવિજયજી તથા પંડિત ગોવિંદ રામ વ્યાસ તથા મુનિ જયાનંદ, વિજયજી, ધર્મ ધુરંધર વિજય અને મુનિ નિત્યાનંદ વિજય તેમ જ સાવશ્રી નિર્મળાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રિયદર્શના શ્રીજીના પ્રેરક પ્રવચને થયાં હતાં. આ પ્રસંગે મુંબઈ આદિ બહારગામથી ખાસ આવેલ ગુરુભક્ત શ્રી ખીમજીભાઈ છેડા, શ્રી કુમારપાળ વિ. શાહ, શ્રી વિનુભાઈ કુંવરજી શાહ, તથા અન્ય ભાઈઓએ, પણ પ્રેરક ભાષણે આપતાં પૂ. આચાર્ય મહારાજ શ્રી આટલી જૈફ ઉમરે સમાજ શાસન અને ધર્મોના અવિરત કાર્યો કરી રહ્યા છે તે માટે હર્ષ વ્યકત કરી તેઓ શ્રીના ધર્મ પ્રભાવના-શિક્ષણ-સમાજ સમુકર્ષના કાર્યો વધુને વધુ થતા રહે તેવી ભાવના દર્શાવી હતી. - તા. ૫-૨-૭૪ ના રોજ જ્ઞાનશાળાના હેલમાં જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આનો લાભ જૈને તરો એ પણ મોટી સંખ્યામાં લીધું હતું. આ પ્રસંગે જુદા જુદા ત્રીસેક ગુરુભકત તરફથી પૂ. આચાર્યશ્રીને કામળી વહેરાવવામાં આવી હતી, લાડુની પ્રમાવના થઈ હતી, Page #70 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન પાટણના સંઘ તરફથી ૧૦૦ જેટલા ભાઈ-બહેને પૂ. આચાર્યશ્રીને પાટણ પધારવા વિનંતિ કરવા આવ્યા હતા. પાટણ શ્રી સંઘના આગ્રહ અને ઉત્સાહને ધ્યાનમાં લઈને પૂ. આચાર્યશ્રીએ વિનંતિને સ્વીકાર કર્યો હતે, પાટણના ભાઈ-બહેનોને ખૂબ આનંદ થયે હતે. વ્યાખ્યાતા સાધ્વી શ્રી જસવંત શ્રીજી તથા સાથ્વી શ્રી પ્રિયદર્શના શ્રીજીને આગામી ચાતુર્માસ મુંબઈમાં કરવા માટે અનુમતિ આપવા આમાનંદ જૈન સભામુંબઈના માનદમંત્રી શ્રી રસિકલાલ કેરાએ આગ્રહ પૂર્વક વિનંતિ કરી હતી, રાધનપુરે ગુરુદેવને ભવ્ય વિદાય આપી હતી. Page #71 -------------------------------------------------------------------------- ________________ S ૯. પૂણ્યભુમિ પાટણમાં પાવન પગલાં આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી પાટણના ભવ્ય બેનમૂન શ્રી પંચાસરાજીના દહેરાસરની પ્રાણપ્રતિષ્ઠા માટે સં. ૨૦૧૧ માં આવ્યા હતા. સં. ૨૦૨૬ માં થોડા સમય માટે પધાર્યા હતા. ત્યારબાદ લાંબા સમયે તેઓશ્રી માનવ કલ્યાણની ભાવનાને વિસ્તારવા પાટણ શહેરમાં પધારતા હોઈને શ્રી સંઘના આબાલવૃદ્ધ અને જનજનમાં આનંદ અને ઉત્સાહ પ્રગટ હતે. ગુજરાતભરમાં રેટી અને ભ્રષ્ટાચાર પ્રત્યે રોષ અને તેફાનની પ્રચંડ જવાલા ભભૂકી રહી હતી અને આવા ભીષણ વાતાવરણમાં આચાર્યશ્રીને પ્રવેશ કેમ થશે તેની સૌ કોઈને ચિંતા હતી, પણ આ હિંસાના પ્રચંડ પૂરને ખાળવા માટે જાણે પૂ. આચાર્યશ્રીની પધરામણ થઈ હોય તેમ પૂજ્યશ્રીની પધરામણી વેળા શાંતિ પ્રસરી ગઈ હતી. સ્વાગત જુલુસ માટે પોલીસ અધિકારીએ ખાસ પરમિટ આપી હતી. તા. ૧૧-૨–૭૪ને સેમવારના રોજ પાટણની ભૂમિને પાવન કરવા પૂજય આચાર્યશ્રી વિશાળ સાધુ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જિનશાસનરન સાધ્વી સમુદાય સાથે શ્રી પાટણ જૈન મંડળ છાત્રાલયમાં પધાર્યા. પાટણ શહેરના મુખ્ય માર્ગો ધ્વજા-પતાકા-વિવિધ સૂત્રો અને સ્વાગત બોડથી સુંદર રીતે શણગારવામાં આવેલ. તા. ૧૨-૨-૭૪ ને મંગળવારના સવારે ૮-૪૫ વાગે છાત્રાલયના દરવાજેથી સામૈયું ચઢી શહેરના આગેવાનો અને સેંકડે ભાઈ–બહેને, સ્થાનિક પાઠશાળા અને છાત્રાલયના વિદ્યાર્થી એ બેન્ડો–ડેસવાર-રથ તેમ જ શિર પર ચકચકતી હાંડી મૂકી પાટણના પટોળાની આગવી ભાત ઊભી કરતી એકસરખી રંગીન સાડીઓમાં સજજ શ્રી પંચાસરા પાર્શ્વનાથ મહિલા મંડળની ૫૦ બહેને, સાલવીવાડાની શ્રી શાંતિનાથ મહિલા મંડળની બહેને તથા મુંબઈથી પધારેલ શ્રી મુંબઈ જૈન સ્વયંસેવિકા મંડળની બહેને અને સાદડીના વતનીઓનું મુંબઈથી આવેલ ૪૧ ભાઈએને બેન્ડ સાથે શેભાયાત્રા શહેરના મુખ્ય મુખ્ય બજારે ને લત્તાઓમાં ફરીને ૧૨-૩૦ વાગેશ્રી પંચાસરા પાર્શ્વ નાથના દહેરાસરે આવી પહોંચ્યું. અહીં સામુદાયિક ચૈિત્ય વંદન કરી શ્રી સંઘના અપૂર્વ ઉલ્લાસભર્યા વાતાવરણમાં દેવગુરુના જય જયકાર સાથે સરળતાને સજજનતાની મૂર્તિ સમા પૂ. આચાર્યશ્રીનું સંઘે ભવ્ય સ્વાગત કર્યું. શ્રી નગીનદાસ પૌષધશાળામાં આવેલ સ્વ. આચાર્ય ભગવંત વિજય કમળ સૂરિશ્વરજી મહારાજના ગુરુ મંદિરમાં પધારી આચાર્યશ્રીએ ગુરુ મૂર્તિના દર્શન કર્યા અને Page #73 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન બિરાજમાન પૂ. આચાર્ય શ્રી વિજય માનતુંગસૂરિ આદિ મહારાજે સાથે મિલન થતાં પરસ્પર સુખશાંતા પૂછી હતી. સાગરગચ્છના ઉપાશ્રયે પૂ. આચાર્યશ્રી પધાર્યા ત્યારે પાટણના વતની મુંબઈ જૈન સમાજના જાણીતા યુવાન કાર્યકર શ્રી રસિકલાલ ભોગીલાલ ઝવેરીએ સભાનું સંચાલન કર્યું હતું. તેમણે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે, યુગદ્રષ્ટા ગુરુદેવના પગલે પગલે સમાજને ધર્મનાં ઉત્કર્ષના કાર્યો આગળ ને આગળ ધપાવતાં અને પિતાની મજલ સતત ચાલુ રાખતાં પૂ. આચાર્યશ્રી પાટણને આંગણે પધારતાં આજે આપણા સૌ આનંદને લહાવે માણી રહ્યા છીએ. જાણે કોઈ પાવનકારી પગલાં પાટણના પ્રાંગણમાં થઈ રહ્યા છે અને તેનો ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય તેમ સમગ્ર જૈન સમાજ અને જૈનેતરભાઈએમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે. શ્રી સવાઈલાલભાઈએ પિતાની આગવી શૈલીમાં જણાવ્યું કે પૂ. આચાર્યશ્રી આમ કલ્યાણની સાથે સાથે જૈન સમાજના ઉત્કર્ષ અને ક૯યાણ માટે રચનાત્મક કાર્ય કરી રહ્યા છે, તેમ જ શિક્ષણ સંસ્થાઓના વિકાસ માટે પણ ધ્યાન આપી રહ્યા છે. પૂ. આગમ પ્રભાકર મુનિરત્નશ્રી પૂણ્ય વિજયજી મહારાજે જ્ઞાન ભંડારોના ઉદ્ધાર સાથે આગમના સંશોધનનું જે કામ ઉપાડયું હતું તે તેઓશ્રીના નિધનથી અધૂરું રહ્યું છે. તે મુનિરત્નને પાટણ પર ભારે. Page #74 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ઉપકાર છે. તેઓશ્રીના સ્મારક માટે પાટણ શ્રી સથે કંઈક નક્કર ચેાજના કરવી જોઈએ. તે માટે પૂ. આચાય શ્રી પ્રેરણા આપે તેવી મારી વિન'તી છે. શ્રી કાંતિભાઈએ પ્રસંગને અનુલક્ષીને પોતાનું વક્તવ્ય રજૂ કરતાં ભક્તિભાવ દર્શાવ્યેા હતેા. ત્યારબાદ સ'ક્રાંતિ નિમિત્તે સ્મરણ આદિ સૂત્રો પૂ. ઉપાધ્યાયશ્રી સુરેન્દ્ર વિજયજી મહારાજે સાઁભળાવ્યાં હતાં. પંજાબ, રાજસ્થાન, મુખઈ આદિ સ્થળેાએથી દર સ‘ક્રાંતિ પ્રસંગે આવતા ભકત વગ પણ પધારેલ, તેઓએ ભક્તિગીતાની રસલ્હાણું પીરસી હતી. શ્રી આત્મવલ્લભ જૈન સેવા મંડળ, સાદડી(મુ ખઈના)ના ભાઈઓએ સુરીલુ - સંગીત પીરસ્યુ' હતુ. આ સંગીતે તા સભાને આન'વિશેાર બનાવી દીધી હતી. ઉપ ધ્યાયજી સુરેન્દ્રવિજયજી ગત ચાતુર્માસ મુંબઈ હતા. તેમની ભાવના ગુરુદેવનાં દર્શનની ડાઈ લાંબે વિહાર કરી આજે જ સામૈયા પ્રસગે આવી પહેાંચ્યા હતા. આ અવસરે વડાદરા શ્રી સંઘ વતી શ્રી શાંતિચદ્રભાઈ ઝવેરીએ ઉપાધ્યાયજીને આગામી ચાતુર્માસ વડોદરા પધારવા માટે પૂ. આચાર્ય શ્રી અનુમતિ આપે તે માટે વિનતિ કરી હતી. પૂ. આચાર્યશ્રી એ તે માટે પોતાની સંમતિ આપી હતી. વડોદરાના શ્રી સઘને આથી ખ આનંદ થયા હતા. પૂ. આચાર્ય શ્રીના નગરપ્રવેશ પ્રસંગે અહીના ‘ ઉત્તર ગુજરાત' તેમ જ મહાગુજરાત' પત્રાએ ખાસ પૂતિ પ્રગટ કરીને સારાયે પાટણ શહેરને યુગદૃષ્ટા ગુરુદેવ યુગવીર 6 ૩૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ No જિનશાસનનર આચાર્યશ્રી વિજયવલ્લભ સૂરિજી તથા શાંતમૂતિ આચાર્યશ્રી વિજયસમુદ્ર સૂરિજીના જીવન અને કાર્યોની ઝાંખી કરાવી હતી. શ્રી રસિકલાલ ભેગીલાલ ઝવેરીના પ્રયાસોથી અને અનેક કાર્યકરોના સહકારથી થયેલ આ કાર્ય પ્રશંસનીય અને અનમેદનીય બન્યું હતું. પૂ. આચાર્યશ્રી પાટણ પધારી રહ્યાનું જાણી મુંબઈથી ખાસ રેલવેની સ્પેશિયલ ડેબે કરાવી શેઠશ્રી પિપટલાલ ભીખાચંદ, શ્રી રમણલાલ નગીનદાસ દિહીવાળા, શ્રી જેસંગલાલ લલુભાઈ, શ્રી પન્ના લાલ મતલાલ, શ્રી કાંતિલાલ ચૂનીલાલ ચેકસી, શ્રી દીપચંદભાઈ ગાડી, શ્રી સુંદરલાલ રાયચંદ, શ્રી નવીનચંદ્ર ઝવેરી, શ્રી પ્રદીપકુમાર રમણીકલાલ, શ્રી જયંતિલાલ ઘડિયાળી શ્રી પ્રતાપભાઈ કે શાહ, શ્રી રસિકલાલ કેરા, શ્રી કુંજીલાલજી જૈન, શ્રી વિલાયતીરામજી જૈન, શ્રી નગીનદાસ વાવડીકર, વગેરે ૮૦ ભાઈબહેને આવ્યાં હતાં તેમ જ પંજાબ, આગ્રા, બિકાનેર, વડોદરા વગેરેથી મોટી સંખ્યામાં અગ્રણી કાર્યકરો અને ગુરુભક્તો આવ્યા હતા. મહેમાનના ઉતારા-જમવા આદિની વ્યવસ્થા શ્રી સંઘે સુંદર રીતે કરી હતી. સ્થાનિક કાર્યકર શ્રી મફતલાલ અંબાલાલ શ્રી સેવંતીલાલ પાનાચંદ, શ્રી સારાભાઈ મોહનલાલ શ્રી રમણલાલ ભગવાનદાસ ઝવેરી, શ્રી હેમચંદ મેહનલાલના કુંટુબીજને, શ્રી જે.ડી શાહ, શ્રી કાંતિલાલ સૂરજમલ વગેરેએ આ પ્રસંગને સફળ અને યાદગાર બનાવવા સારી એવી જહેમત લીધી હતી. Page #76 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન પાટણુ આચાર્ય શ્રીના પ્રવેશ દિવસે ખુશાલીમાં ગુરુભક્ત લાલા શાદીલાલજી દેશરાજજી પ જામીએ સામિક ખંધુઓને ઘેર ગુપ્તપણે વીસ-પચીસ મચ્છુ અનાજ મોકલાવ્યુ હતુ. તા. ૧૧-૨-૭૪ સેામવારની રાત્રિએ સાગરગચ્છના ઉપાશ્રયે પૂ. આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરિજીની મુંબઈમાં ઉજવાયેલ જન્મ શતાબ્દીની ફિલમ બતાવવામાં આવી હતી. આને માટી સખ્યાના ભાઈ બહેનેાએ લાભ લીધેા હતે. પાટણના શ્રી સંઘે ગુરુદેવને ભવ્ય વિદાય આપી હતી. ૪૧. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૦, બીજાપુરમાં ભકિત મહાત્મવા મથ્થણ વંદામિ શ્રી ઉમેદમલજીએ આચાર્યશ્રીને વંદણ કરી. “ધર્મલાભ ભાગ્યશાળી” ગુરુદેવે ધર્મલાભ આપ્યો.. “કૃપાસિંધુ ! એક પ્રાર્થના છે.” “બલે બે લે. તમે તે ગુરુદેવના અનન્ય ભક્ત સાહેબ ! મારા પિતાજી બીમાર રહે છે? તેમની ભાવના આપનાં દર્શનની છે. વળી આપ પધારો તે. આરાધના ભવન”નું ઉદઘાટન પણ આપશ્રીના શુભ હસ્તે કરવાની ભાવના છે. ભાગ્યશાળી ! શેઠ હજારમલજી તે ગુરુદેવના પરમ પ્યારા ભક્ત છે. મારે થડે સમય ફાલની સ્થિરતા કરવાની ભાવના છે. બીજાપુર થઈને પછી ફૂલના જઈશું ? આચાર્યશ્રી એ બીજા પુર આવવા વચન આપ્યું. ગુરુદેવ ! આપ પધારો તે અમારી ભાવના સાનિત. Page #78 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન સ્નાત્ર અને સિદ્ધચકપૂજન અને અષ્ટાહનિકા મહેસવ જિનેન્દ્ર ભકિત મહેસે છે” ભાઈ ઉમેદમલજીએ. પૂજનની ભાવના દર્શાવી આપશ્રીના ચેસઠ વર્ષના દીર્ઘ. દીક્ષા પર્યાયનો ઉત્સવ પણ આ પૂજન સાથે ઊજવવાનો લાભ અમને મળશે.” ભાઈ ઉમેદમલજીએ આનંદ વ્યકત. કર્યો. આ ઉત્સવે અંગે ભાઈશ્રી ઉમેદમલજીની વિનંતિને માન આપી આપણા ચરિત્રનાયક આચાર્યશ્રી પરિવાર સાથે બીજાપુર પધાર્યા. બીજાપુરમાં આપનું ભવ્ય સ્વાગત થયું. શેઠ હજારમલજીને પૂ. ગુરુદેવના દર્શનને અપૂર્વ લાભ મળે. તેમના આનંદને પાર નહોતો. પૂ. આચાર્યશ્રીના શુભ હસ્તે આરાધના ભુવન”ના ઉદઘાટન કરાવવાને લાભ લીધે. આ સાથે શાંતિસ્નાત્ર સિદ્ધચક્રપૂજન, અાહુનિકા, જીનેન્દ્રભક્તિ મહોત્સવ આનંદપૂર્વક થયા. આ નિમિત્તે અઠ્ઠાઈ મહેત્સવ અને વિધવિધ પૂજાએ ભણાવવામાં આવી. ફાગણ વદિ ૨ ના રોજ આચાર્યશ્રીના શુભ હસ્તે સવારના ૯-૧૫ વાગે શ્રી “આરાધના ભવન નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. બપરના પંચજ્ઞાનની પૂજા ભણાવવામાં આવી. ફાગણ વદિ ૩ વિજય મુહુતે સિદ્ધચક મહા પૂજન ભણાવવામાં આવ્યું. ફાગણ વદિ ૪ના જલયાત્રાને વરઘેડે જેવા શહેરના ભાઈ- બહેને ઊમટી આવ્યા. ફાગણ વદિ ૫ ના રોજ પૂ. પ્રાતઃસ્મરણીય આચાર્યશ્રી Page #79 -------------------------------------------------------------------------- ________________ ४४ જિનશાસનરત્ન વિજયસમુદ્રસૂરિજીના ચોસઠ વર્ષના દીર્ઘ દીક્ષા પર્યાય નિમિત્તે વિજય મુહૂર્ત બૃહશાંતિસ્નાત્રનું પૂજન થયું. ફાગણ વદિ ૬ ગુરૂવાર તા ૧૪-૩-૭૪ના રોજ શ્રી હથ્થુડીરાતા મહાવીર સ્વામીના તીર્થમાં આચાર્ય ભગવંતના સંયમ પર્યાય નિમિત્તે અનુદના તથા સંકાન્તિ મહત્સવ મનાવવામાં આવ્યો. આ સંક્રાન્તિ મહોત્સવ પ્રસંગે પંજાબ-દિલ્હી– આગ્રા-બીકાનેર, ગુજરાત, મુંબઈથી ઘણા ભક્તજનો આવ્યા હતા. આ પ્રસંગે વિધિવિધાન માટે ગુરુભક્ત ભૂરાભાઈ ફૂલચંદ પિતાની મંડળી સાથે આવ્યા હતા અને સંગીતકાર ભાઈ જેઠાલાલ હેમચંદે પૂજા–ભાવનામાં એવે તે ભકિતરસ જમાવ્યું હતું કે શ્રોતાઓ મંત્ર મુગ્ધ થયા હતા. આ નિમિત્તે પ્રતિદિન પ્રભુજીની અંગરચના—ભવ્ય રેશની–ભાવના વગેરે થતાં રહ્યાં. શ્રી સિદ્ધચકમહાપુજન વિધિ વિધાન માટે અમદાવાદવિાસી શેઠશ્રી હરીલાલ મણીલાલ પિતાની મંડળી સાથે આવ્યા હતા. આ પૂજનને લાભ લેવા અને પૂજનવિધિ સાંભળવા ઘણા ભાઈ-બહેને ઉમટી આવ્યા હતાં. બીજાપુરના સંઘમાં આ મહત્સવના અનેરા પ્રસંગથી પૂ. રપાચાર્યશ્રી તથા અન્ય મુનિવર્યો અને પૂ. સાદવજીએના આગમ નથી આનંદની લહેર લહેરાણી હતી. બીજાપુર સંઘે તેમ જ અનન્ય ગુરુભક્ત શ્રી ઉમેદમલજી અને શ્રી હજારીમલજીએ Page #80 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૪૧ અધાને ભાવભર્યો સત્કાર કોં અને તેઓની સેવા ભકિતના અનેરે લાભ લીધેા હતેા. ચેર્યાશી વર્ષના યુવાન હૃદયી શુરુવર્યના ચોસઠ વના દીર્ઘ દીક્ષા પર્યાયના ઉપલક્ષમાં ગુરુદેવને હજાર ધન્યવાદ ગુરુભક્તો તરફથી મળ્યા અને ખીજાપુરમાં આ નિમિરો તેમના શુભ હસ્તે ‘આરાધના ભવનનુ ઉદ્ઘાટન અને પૂજન આદિ મહાત્સવા થયા તે ખીજાપુરના ઇતિહાસમાં યાદગાર બની જશે. Page #81 -------------------------------------------------------------------------- ________________ મન્થેણ 'દામિ' સાદડીના શ્રી આત્મવહલભ જૈન સેવા મંડળના ભાઈ આએ વાંદણા કરી. ૧૧. સમાધાનના સમર્થ સારથી • ધર્મલાભ ' પૂ. આચાર્ય શ્રીએ ધ લાભ આપ્યું. ‘કરુણાસાગર ! અમે સેવા માંડળના કાકારે આપને સાદડી પધારવા વિનંતિ કરવા આવ્યા છીએ, એક ભાઈએ ખુલાસા કર્યાં. ભાગ્યશાળીએ ! તમારી વિનતિ ખરાબર છે, પણ તમે તે જાણા છે, જ્યાં ઝગડો હોય ત્યાં જવાનું હું પસંદ કરતા નથી, તમારા સાદડી, ગામમાં સમાધાન થવાની શકયતા હોય તે હું જરૂર આવીશ.' આચાર્ચે શ્રીએ પેાતાની ભાવના દર્શાવી. ‘ કૃપાસિંધુ ! સમાધાન માટે આપ પ્રેરણા આપશે. અમે પણ તે માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. ’કાર્યકરે એ ખાતરી આપી. k જીએ જયાં સુધી ઝગડાનું સમાધાન ન થાય ત્યાં સુધી હું એન્ડ-વાજા'થી પ્રવેશ કરીશ નહિ. આ કુસંપને દૂર Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જિનશાસનરત્ન કરવા તમારા આગેવાને વગેરેએ પૂરા પ્રયત્ન કરવાના રહેશે. - પૂ. આચાર્ય શ્રી સાદાઈથી સાદડી પધાર્યા. વ્યાખ્યાન સમયે બધા હાજર હતા. અરોના માજી ધારાસભ્યશ્રી ફૂલચંદજી બાફણાએ જણાવ્યું કે, આપણા સદભાગ્યે પૂ. આચાર્યશ્રી પધાર્યા છે. પૂ. ગુરુ ભગવંત આચાર્યશ્રી વિજયવલ્લભ સૂરિજી સંપ અને સંગઠનની ભાવનાને પ્રતિષ્ઠિત કરવા પુરુષાર્થ કરતા હતા. લેકે આ ઝગડાથી તંગ આવી ગયા છે. એકતા ઝંખે છે. ગેડવાડ સમાજમાં કલેશ ચાલુ રહે એ શોચનીય બીના ગણાય. આ અવસરે આચાર્ય મહારાજે સમાધાન માટેની ભાવના દર્શાવી છે, ત્યારે બન્ને પક્ષના આગેવાને સહર્ષ આગળ આવે તેવી હું ભારપૂર્વક વિનંતિ કરું છું. ધાર્મિક શિક્ષણ શિબિરના સંનિષ્ઠ કાર્યકર ભાઈશ્રી કુમારપાળ શાહે હૃદયસ્પર્શી વાણીમાં જણાવ્યું કે, આપણે જૈનદર્શનના અનેકાંતવાદના સિદ્ધાંતને ભૂલી ગયા છીએ-આપણે કલેશથી સંઘસમાજ-શાસનને કેટલું બધું નુકસાન કરી રહ્યા છીએ– હઠાગ્રહ છેડી શાંતિ ને સંપની ભાવનાથી સૌનું કલ્યાણ થશે. પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં અને પવિત્ર ભૂમિમાં તમે સૌ એકત્ર થયા છે તે કુસંપનું નિવારણ કરે જ કરો. - સાધ્વીશ્રી નિર્મળાશ્રીજીએ પૂનાના ચાતુર્માસની વાત કરતાં જણાવ્યું કે, પૂ. આચાર્યશ્રી મુંબઈથી પૂના પધારતા હતા, પણ ત્યાં જાણ્યું કે સંઘમાં આપસ આપસમાં ઝગડા Page #83 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનત ચાલ્યા કરે છે, આ ઝગડાને દૂર કરવા ગુરુદેવે શ્રાવિકાઆને પ્રેરણા આપી અને શ્રાવિકાઓએ પ્રેરણા ઝીલી અને આગેવાનને કહી દીધુ કે, જ્યાં સુધી કુસંપ ક્રૂર નહિ થાય ત્યાં સુધી ઘરઘરના ચૂલા બંધ થશે, અને પૂ. આચાર્ય શ્રીએ પૂનામાં સુલેહ કરાવી. આ ભૂમિની મહેનેાએ પણ કુસંપ દૂર કરાવવા અનતા પ્રયત્ન કરવા જોઈએ. ૪૮ આ પછી ખીકાનેરના અગ્રગણ્ય આગેવાન ગુરુભક્ત શ્રી રામરતન કેચરે કલેશ દૂર કરવા દર્દભરી અપીલ કરી. ઈન્દારનિવાસી શ્રી રતનજી કેડારીએ સમયને પિછાણી એકતા સ્થાપવા જોરદાર શબ્દોમાં અપીલ કરી. આત્માનાં જૈન સભા મુંબઈના મત્રી અને ગુરુભક્ત શ્રી રસિકલાલ કારાએ જણાવ્યુ` કે, આ કુસંપથી આચાય મહારાજશ્રીને આત્મા કકળી ઊઠયો છે ? અને પક્ષના આગેવાન સભાના મંચ ઉપર આવે અને ખટરાગને અહી જ નામ શેષ કરે, ત્યારબાદ એક પક્ષ વતી શ્રી મેાતીલાલજી અને બીજા પક્ષ વતી શ્રી મૂળચ દજીએ કહ્યું' કે, પૂ. આચાય મહારાજ જે નિર્ણય આપે તે અમને માન્ય છે.’ તેમ જણાવી પૂ. આચાય શ્રી માટે જે અનુમાદના-અભિનંદનપત્ર અપણુ કરવાનું હતું તે સ્વીકારવા આચાય શ્રીને વિનતિ કરી. બન્ને પક્ષના આગેવાનાની એકતા માટેની આટલી તૈયારી જોઈને આ સમયે શ્રી આત્મવલ્લભ જૈન સેવામડળના કાર્યાંકરાએ આ કુસ'પનું સમાધાન અહી નહેર Page #84 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન રતન ૪૯ કરવા વિનંતિ કરી, પણ એક પક્ષના આગેવાન શ્રી મૂળચંદજીએ જણાવ્યું કે, અમારા પક્ષના કેટલાક કાર્યકરો અને સંઘને સંપર્ક સધા નથી તે દરેકને વિશ્વાસમાં લેતાં થોડો સમય લાગશે. તે તે માટે સમય આપવા વિનંતિ કરી.” વધુમાં બન્ને પક્ષે ચાર દિવસ બાદ ૧૯-૩-૭૪ ના પૂ આચાર્યશ્રી સાદડી પધારતાં પહેલાં તા. ૧૮-૩–૭૪ના લઠારા ગામમાં બન્ને પક્ષના આગેવાનેએ મળવું અને પૂ. આચાર્ય શ્રી જે નિર્ણય આપે તે સ્વીકારવા તૈયારી દર્શાવી. વડોદરાથી પધારેલા ગુરુભક્ત શ્રી શાંતિચંદ્ર ઝવેરીએ આચાર્યશ્રીના એકતા માટેના પ્રયાસે દઢ બનાવવા અને ઝગડાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પિતે ઘીને ત્યાગ કરવાના નિયમની જાહેરાત કરી. બધા ચકિત થઈ ગયા. ઉપસ્થિત સંઘના આગેવાનો અને ભાઈ-બહેનના અત્યંત આગ્રહ બાદ અનુમોદના-અભિનંદન પત્રના વાચન માટે પૂ આચાર્યશ્રીએ સંમતિ આપી, પણ તેને સ્વીકાર તે ઝગડો નામશેષ થયા પછી જ કરશે તે સ્પષ્ટતા કરી. ડે. ભંવરલાલ જૈને અનુમોદના પત્રનું વાચન કર્યું સુલેહ- સંપ અને શાંતિના ચાહક પૂ. આચાર્યશ્રીએ ગોઠજાડ એસવાળ સંઘેમાં એકતા સ્થાપવા જે પ્રયાસ કર્યો છે તે સફળ થાય એવી ભાવના વ્યકત કરવા સાથે ઉપાધ્યાયશ્રી સુરેન્દ્ર વિજયજી મહારાજે સંક્રાન્તિ સંભ FO | Page #85 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ળાવી હતી. મુનિશ્રી નિત્યાન વિજયજી મહારાજે નવસ્મરણ ઉચ્ચાર્યાં હતા. ૫૦ શ્રી થુડી રાત! મહાવીર તી ની છાયામાં આ રીતે એકતાની ભાવનાના આહ્લાદક દન કરતાં કરતાં સભા ત્રણ વાગે પૂરી થઈ. આ સ'ક્રાંતિના અવસરે પુજામ, -ગુજરાત, મુંબઈ, બીકાનેર વગેરેથી ૨૦૦ આગેવાન ભાઈઅહુના આવ્યાં હતાં. જ્યારે રાજસ્થાનથી અને ખાસ ખીજાપુર અને આસપાસનાં ગામાથી ૪૦૦૦ ભાઈ-બહેનેા વિશાળ સખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. શ્રી ઉમેદ્ર મલજી હેજારીમલજી તથા ખીજા કાર્ય - કરાએ આવેલ મહેમાનાની જમવા-રહેવા આદિની વ્યવસ્થા ખડે પગે ઊભા રહી સાચવી હતી. શ્રી હશ્રુ'ડી રાતા મહાવીર તીમાં પૂ. આચાર્ય મહારાજની પ્રેરણા અને ઊંડી લાગણીથી ગેાડવાડ આસથાલ સમાજના એ પક્ષેા વચ્ચે સમાધાનની પૂર્વ ભૂમિકા તૈયાર થતાં અને ત્યાં નિ ય થયા મુજખ તા. ૧૮-૩-૭૪ નારાજ પૂ. આચાય શ્રીની નિશ્રામાં બન્ને પક્ષના ૨૫૦ જેટલા આગેવાને લારા મુકામે એકત્ર થતાં વાટા ઘાટ આગળ ચાલી હતી ખીકાનેર નિવાસી ગુરુ ભકત શ્રી રામરતન કેચર( માજી ધારા સભ્ય ) તથા ઈદાર નિવાસી શ્રી રત્ન'દજી કોઠારી એડવાકેટની મધ્ય સ્વીકારી બન્ને અને પાલી નિવાસી પદ્માને માન્ય એવા Page #86 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન નિય આપતાં સત્ર ખૂબ જ ઉમંગ ભર્યું વાતાવરણ સાયું અને આનંદથી લહેર લહેરાણી, પૂ. આચાયશ્રી એ આ લાંખા ઝગડાના સમાધાન માટે બન્ને પક્ષેાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને અધું ભૂલી જઈ ને સમાજના ઉત્કર્ષ અને શાસનના કલ્યાણ માર્ગે આગળ પ્રગતિ સાધવા બન્ને પક્ષોને પ્રેરણા આપી માંગલિક સભળાયું. ૫૧ ગુરુદેવના જય ઘાષથી વાતાવરણ ગુજંજી ઉઠયું. પૂ. આચાર્યશ્રી પરિવાર સાથે સાદડી પધાર્યા ત્યારે સંઘના આખાલવૃદ્ધે ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું સઘમાં અનેરા ઉત્સાહ પ્રગટયા હતા. આચાય શ્રીને ૮૪ વર્ષ થયાં હાઇ ૮૪ દરવાજા ઉભા કરવામાં આવ્યા હતા. શહેરને ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું હતું. સમાધાનના સારથી પૂ. આચાર્યશ્રીને જોવા જૈન જૈનેતર ઉમટી આવ્યા હતા. પૂ. આચાય શ્રીએ જણાવ્યું કે-મને ખૂબ આનંદ થયા છે. મારા હૃદયની ભાવના મન્ને પક્ષેા સમજ્યા અને તેનું સુખદ પરિણામ આવ્યું-હું તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન અને મંગળ આશીર્વાદ આપું છું. તમે તમારત • શહેરના ઉત્કર્ષ અને કલ્યાણ માટે મળીને કાર્યકર જય જયકાર કરે-આનંદ જૈનશાસનને આચાય શ્રીના જયનાદોથી વાતાવરણ ગુંજી સાદ सीकर सूि जैन R) ( Page #87 -------------------------------------------------------------------------- ________________ Dr ૧૨. હૃદયંગમ મિલન સાદડીથી આપણા ચરિત્રનાયક આચાય શ્રીએ રાણકપુર તીર્થોના દઈને જવા પ્રસ્થાન કર્યું.... રસ્તામાં અગ્રગણ્ય શેઠશ્રી ભૂરમલજી તથાશ્રી જેઠમલજી (તખતગઢ નિવાસી) જેઆએ હાલમાં રાણકપુર તીમાં પ્રથમવાર ઉપધ્યાન તપની આરાધના કરાવવાને લાભ લીધા હતા. તેઓએ શ્રી આત્મવલ્લભ જૈન સેવા માંડળ તથા શ્રી જગદ્ગુરુ હીરસૂરિ સેવા સંઘની એન્ડ પાર્ટીએ સાથે પૂ. આચાય શ્રીનું સ્વાગત કર્યુ-એજ વખતે રાણકપુર તીમાં ખીરાજમાન આચાર્ય શ્રી તપેાનિધિ પૂછ્યુંનંદસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી ડી કારસૂરીશ્વરજી મહારાજ સાહેબે રાણકપુરના દરવાજા હાર આવીને આચાય શ્રી પેાતાના ગુરુ બંધુનુ સ્વાગત કર્યું-યાદ રહે ઓ માત્ર સ્વાગત નહિ પણ બન્ને ગુરુભાઇઆનુ ૨૦ વર્ષ ખાદ પ્રથમ મિલન હૃદયંગમ ખની ગયુ. અને ગુરુભાઈ એ ગદ્ગદ્ બની ગયા–મિલનની ખુશીમાં બન્નેની આંખડીએમાંથી અશ્રુબિંદુએ ચમકી રહ્યા-સે’કડા નરનારી d Page #88 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરને ૫૩ એ ભાવવિભોર થઈને ગુરુદેવના જય જયકારથી વાતાવરણ ગુંજાવી દીધું. બન્ને મંડળીઓની બેન્ડ પાર્ટીઓએ ઢેલ ઢમકાથી પિતાને હર્ષોલ્લાસ પ્રગટ કર્યો. વ્યાખ્યાન સમયે ધારાવ નિવાસીશ્રી મદનલાલ આદિ કવિ ગાયકે એ ગીત દ્વારા બને આચાર્યોના હૃદયંગમ પ્રેમ ભર્યા મિલનની અવિસ્મરણીય ઝલકીઓ રજુ કરી. તનિષિ તિષમાર્તડ આચાર્યશ્રી વિજ્યપૂર્ણ નંદસૂરિજી એ દર્શાવ્યું કે અમારા બંને ગુરુ બંધુઓમાં કઈ જીતનો વિરોધ નહે. હેઈપણ કેમ શકે ! દુનિયા દારી લેકે એમજ પક્ષ વિપક્ષની વાત ફેલાવે છે. કેટલાએ વર્ષો પછી અરિહંત ભગવાનની પરમ કૃપાથી આજ રાણકપુરની પવિત્ર ભૂમિમાં અમારા બંનેનું પ્રેમ ભર્યું મિલન થયું છે. આચાર્ય વિજયસમુદ્રસૂરિજીએ જણાવ્યું કે અમારું આ મિલન અમર રહેશે. તે પછી રાણકપુરમાં જ આ મિલનના આનંદમાં સાદડી સંઘ તરફથી સ્વામી વાત્સલ્ય થયું. પિરવાળ સમાજની ઐકયતા પણ રાણકપુર તીર્થમાં જ થઈ–આ પ્રસંગની ખુશાલીમાં શ્રી જગદગુરુહીર સૂરિ સેવાસંઘ સાદડી તરફથી પણ સ્વામી વાત્સલ્ય થયું. તા. ૨૪–૩–૭૪ના રોજ રાણકપુરથી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ, આચાર્યશ્રી હીરસૂરિ તથા અન્ય મુનિ ગણ જ્યારે સાદડી પધાર્યા ત્યારે શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય-છાત્રાવાસ “વિદ્યાશાળામાં પૂ. ગુરુદેવ આચાર્યશ્રી Page #89 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન વિજયરામચંદ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન શાંતમૂતિ વિદ્યાવારિધિશ્રી ભકરવિજયજી મહારાજ સાહેબનું અભૂતપૂર્વ મિલન થયું હતું. મિલનની આ અવિસ્મરણીય ઘડીમાં સાદડી સંઘે બને મંડળની બેન્ડ પાર્ટીઓનું ભાવભીનું સ્વાગત કર્યું. સાથે સાથે તખતગઢ નિવાસી સંઘવી ભૂરમલજી તથા શ્રી જેઠમલજી જે મહાભાગ્યશાળી મહાનુભાવોએ ઉદારતા પૂર્વક બે મહિના અભૂતપૂર્વ ઉપધાન તપ રાણકપુર તીર્થ ભૂમિમાં કરાવ્યું તેનું પણ જનસમુદાયે હાર્દિક અભિનંદન કર્યું. વિશાલ જુલુસ પૂરું થયા પછી ત્યાંની જેહરામાં વ્યાખ્યાનમાં આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજીએ કહ્યું કે આ દિવસોમાં આપસૌએ ખૂબ ખૂબ ખુશીઓ મનાવી સાદડીવાળા ભાઈઓએ ગેડવાડ જૈન સમાજની એકતા માટે અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી પરંતુ આ જ રણકપુર રોડ પર વિદ્યાશાળા-જૈનમંદિર-વિદ્યાલય તથા છાત્રાવાસ સામે જ દારૂની દુકાને જોઈને મને પારાવાર દુઃખ થયું. આ દુકાન ગમે તે ભોગે બંધ થવી જ જોઈએ. આચાર્યશ્રી સમુદ્રસૂરિએ કહ્યું કે, અહીં બેઠેલા બધા મહાનુભાવે પ્રતિજ્ઞા કરીને જ ઉઠે કે સાદડીમાંથી દારૂની દુકાન અને કસાઈબાનું બંધ કરાવીને જ રહીશું. આચાર્યશ્રી હીંકાર સુરિજીએ કહ્યું કે આ ભૂમિ પહેલેથી પવિત્ર રહી છે સાદડી નિવાસી ભાઈઓએ એવાં ઘણાં ઘણાં કાર્યો Page #90 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૫૫ કર્યા છે કે આજે પણ આ કાર્ય હાથમાં લઈને સફળતા મેળવે છેવટે વિદ્વાન મુનિશ્રી જયવિજ્યજીએ કહ્યું કે અમે અહીંથી દિલ્હી તરફ વિહાર કરવાના છીએ તે આપ સૌને નિવેદન છે કે શ્રી ઓસવાળ તથા શ્રી પિરવાળનું પ્રમમિલન મુંબઈ તરફ વિહાર ન કરે–આપ સૌ ઐક્યતા ને મજબૂત બનાવતા રહે અને ધર્મ પ્રભાવના તથા સમાજ કલ્યાણના કામે કરતા રહે એજ અભ્યર્થનામિલનના આ ઐતિહાસિક સપ્તાહની ખુશીમાં સ્વામી વાત્સલ્ય થયું બધે આનંદ આનંદ થઈ રહ્યો. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પ્રેરણાના પરમ પ્રભાવ આપણા ચરિત્રનાયક શાંતમૂર્તિ આચાર્ય પ્રવર ૧૨ ઠાણા સહિત પાતાની જન્મભૂમિ પાલીમાં તા. ૧૨-૪-૭૪ ના રાજ પધાર્યા. જુલુસમાં અનેક સ્થળેાના જૈન જૈનેતરા પેાતાના પનાતા પુત્ર ધર્મવીરનું સ્વાગત કરવા ઉમટી આવ્યા હતા. શહેરમાં બાવન દરવાજા ખડા કર્યા હતા સવારે ૯ વાગે પ્રવેશ યાત્રા શરુ થઈ રાહેરના મુખ્ય મુખ્ય માર્ગોએથી પસાર થઈ લગભગ ૧૨-૩૦ કલાકે પૂર્ણ થઈ પ્રવેશયાત્રા જોવા સે’કડા ભાઈબહેનેા ઉમટી આવ્યા હતા, સભામાં મંગલાચરણુ ખાદ પ્રવચને થયાં. પૂ. આચાર્યશ્રીની ગુરુ સેવા-સમાજ અને શાસનના ઉદ્યોગ માટેની ઝ‘ખના અકયતાના સારથી તથા પાલી જન્મભૂમિને ધન્ય ધન્ય બનાવનાર તરીકે બધા વકતાઓએ જૂરિ જૂરિ અભિવાદન કર્યું હતું. ખરાખર દેઢ વાગે માંગલિક સાંભળી Page #92 -------------------------------------------------------------------------- ________________ પ૭ જિનશાસનરત્ન સૌ પંજાબ કેશરી તથા શાંતમૂર્તિગુરુવર્યના જયનાદે સાથે તેઓ વીખરાયા હતા. તા. ૧૩-૪-૭૪ના રોજ સંક્રાન્તિ હતી. આ પ્રસંગે પંજાબ-દિલહી હોશિયારપુર-અંબાલા–જડીયાલા મહાદપુરા ઈન્દર આદિ સ્થળોએથી ગુરુ ભક્તો આવી પહોંચ્યા હતા. એકંદર ૮૦૦ જેટલી સંખ્યા આવી હતી. શ્રી સંઘ પાલીએ તેઓની સુંદર વ્યવસ્થા કરી હતી. પ્રારંભિક મંગલાચરણબાદ શ્રી માંગીલાલજી શ્રી પારસમલજી ભણશાળી, શ્રી રતનચંદજી ઠારી, શ્રી માણેકચંદજી નવલખા, આમાનંદ જૈન સભાના માનદ્ મંત્રી ગુરુભક્ત શ્રી રસિકલાલ કેરા આદિએ પ્રવચનો કર્યા. શ્રી નવલખા જૈન મંડળ-પાલી તથા બીકાનેરના કે ચરમંડળે ભક્તિ ભજનો રજુ કર્યા, શ્રી. માંગીલાલજી ધકાએ જણાવ્યું કે શાંતમૂતિ પૂ. આચાર્યશ્રી વિજય સમુદ્રસૂરિજીની આ જન્મભૂમિ છે. તેઓશ્રી તે અમારા ધર્મરત્ન છે. તેને સંઘને આનંદ છે પણ એ ધર્મપુત્રની સ્મૃતિ કાયમ રહે તે માટે જન્મભૂમિમાં કાંઈ રચનાત્મક કાર્ય થવું જોઈએ. આ વિચાર બધાને પસંદ પડયો. “શ્રી આમવલભસમુદ્ર વિહાર, બનાવવાનું નકકી થયું, પૂ. આચાર્યશ્રીએ પિતાનું નામ ન જોડવા આગ્રહ કર્યો પણ શ્રી સંઘની ભાવના તેમનું નામ જોડવાની હતી. આ વિહારમાં જૈન ભોજનશાળા કીર્તિસ્તંભ-આય Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જિનશાસનને બિલ ખાતું –જૈન પાઠશાળા અધ્યયનમંદિર તથા વૃદ્ધ સાધુ-સાધ્વી માટે ભક્તિ સદન વગેરે વિષે વિચારણા થઈ આ જનાને મૂર્તિ સ્વરૂપ આપવા પાલીના પ્રમુખશ્રી જાવંતરાજજી હરડેએ રૂ. ૧૧ ૧૧ આપવાની જાહેરાત કરી એટલું જ નહિ પણ વિહારની જગ્યા માટે છલાખ આશરેની જમીન અર્પણ કરવાની વિધિ સંઘના દ્રષ્ટીએાએ કરી હતી આથી સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. પંજાબકેશરીની. જય બોલાવી સૌ વીખરાયા હતા. બીજા દિવસે શ્રી કાનમલજી સંઘવીના ધર્મપત્ની વંદનાર્થે આવ્યા ત્યારે તેમને પૂ. આચાર્યશ્રીએ સાદવજીના ઉપાશ્રય માટે પ્રેરણા કરી તેને આદેશ તેમણે સહર્ષ સ્વીકારી લીધું. પૂ. આચાર્યશ્રીની ત્રણ દિવસની સ્થિરતામાં ધર્મમય આરાધનામય વાતાવરણની સૌરભ પસરી રહી. અહીં પૂ આચાર્યશ્રીના સંસારી બહેન સાધવી હસ્તીશ્રીજીનું મિલન હૃદયંગમ હતું. અત્રેથી નીમલી-જીથડા-ભરનુડ આદિ ગામોમાં લેકેને ધર્મ બોધપાપતા પલાસણીની પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. અહીં સંઘે ધૂમધામપૂર્વક પૂ. આચાર્યશ્રીને પ્રવેશ કરાવ્યું. આ પ્રસંગે જોધપુરથી ઘણું ભાઈ એ દર્શનાર્થ આવ્યા હતા. પલાસણીના સં. ૧૪૧૪ના જૂના પ્રસિદ્ધ મંદિરને Page #94 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન જીર્ણોદ્ધાર પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીના આજ્ઞાવર્તી સાધ્વી શ્રી સંતશ્રીજીના વિદુષી શિખ્યા સાધ્વી શ્રી. સુમંગલાશ્રીજના સદુપદેશથી શ્રી સંઘે કરાવ્યું હતું. આ જિનાલયના મૂળ નાયક શ્રી આદીશ્વરજી આદિ જિનબિંઓની પ્રતિષ્ઠા કરાવવાના પ્રસંગે અઠ્ઠાઈ મહેસવ કરવાનું શ્રી સંઘે નકકી કર્યું હતું. આઠ દિવસનો અડ્રાઈમહત્સવ તા. ૨૪-૪-૭૪ના શરૂ થશે. આ પ્રસંગને પિતાને જ પ્રસંગ ગણને સ્થાનક વાસી ભાઈઓના દસ ઘરોએ પણ સારો લાભ લીધો હતો. મૂર્તિપૂજકનું એક જ ઘર હોવા છતાં તેમણે સારે લાભ લીધે હતે. કળશની બેલી રૂા. ૨૦૫૦૦ની શ્રી નેમીચંદજી મુથાએ બોલીને સારો લાભ લીધું હતું. ધ્વજાદંડના રૂ. ૧૫૦૦૧ બેલીને શ્રી પારસમલ ઝવેરચંદ રાંકાએ લાભ લીધે હતે. ઍકદર પ્રતિષ્ઠા પ્રસંગે એક લાખ જેટલી ઉપજ થઈ તેમાં પણ શ્રી પારસમલ ઝવેરચંદે સારે એ લાભ લીધે હતે. ત્રણે પ્રભુજીનો પ્રવેશ પણ તેમણે કરાવ્યું હતું. પ્રતિષ્ઠા પ્રસંગે અખાત્રીજના પારણા તેમજ દીક્ષા મહેસવની ઉજવણી પણ ઉલ્લાસપૂર્વક થઈ હતી. એકંદર ઉપજ અઢી લાખની થવા પામી હતી. જેની બેલીને લાભ ગામ લેકેએ જ લીધું હતું. આઠે દિવસ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસનરત્ન જુદી જુદી વ્યક્તિઓ તરફથી પૂજા-પૂજન-અંગરચનાસ્વામીવાત્સલ્ય થયાં હતાં. તા. ૨૫-૪-૭૪ના રોજ પ્રતિષ્ઠા અને શાંતિસ્નાત્રના કાર્યક્રમે ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવાયાં હતાં. બલાસ નિવાસી કુ. કંચનકુમારી સંપતરાજે ૨૦ વર્ષની યુવાન વયે વૈશાખ સુદ ૩ ના શુભ દિવસે ભાગવતી દીક્ષા લીધી તે અંગે રથયાત્રા વરડા ધામધુમથી નીકળ્યા હતા. નવદિક્ષિતને પૂ. આચાર્ય વિજયસમુદ્રસૂરિજીના આજ્ઞાવતી સાધવીશ્રી કુસુમપ્રભાશ્રીજીની નૂતન નામે જાહેર કરવામાં આવ્યા. દીક્ષા અંગેની ઉપજ રૂા. ૮૫૦૦ લગભગ થઈ હતી. વિશાળ મેદની સમક્ષ દીક્ષા વિધિ ભાવલાસ પૂર્વક કરવામાં આવી. પૂ. આચાર્યશ્રીની શુભ નિશ્રામાં શ્રી સંઘે પંન્યાસશ્રી જયવિજ્યજી ગણિવર–તપસ્વી મુનિશ્રી વસંતવિજયજી, મુનિશ્રી દીપવિજયજી તેમજ સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી અને શ્રાવિકાઓના વષીતપના પારણા શાતાપૂર્વક થયા હતા. પારણા કરાવવાની બેલી રૂા. ૭૫૦૦ લગભગ થઈ હતી. આઠ દિવસમાં એકંદર ૪-૫ વરઘોડાએ નીકળ્યા હતા. એમના મંદિરના જીર્ણોદ્ધાર પાછળ શ્રી લાલચંદજી Page #96 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૬૧ સુરાણા અને શ્રી શરખતમલ જૈન જોધપુરનિવાસીએ અથાગ શ્રમ લીધેા હતે. આ પ્રસ`ગે પાલીથી ખાલીકાઓનુ મંડળ આવ્યું હતું. આ જિનાલયના જીર્ણોદ્ધાર પાછળ સાધ્વી શ્રી સુમ’ગળાશ્રીની પ્રેરણા હતી. તેમના ઉપદેશથી જોધપુરમાં ધમ શાળા-જિનાલયને જીર્ણોદ્ધાર તાજેતરમાં થયે। હતા. પૂ. આચાર્ય શ્રી આદિ ઠાણા ૧૨ અત્રેથી કાપરડાજી આદિ થઈ અજમેર સ’ક્રાંતિ મહાત્સવ અને ગુરુ મહારાજના ઉપદેશથી થયેલ ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે અજમેર પધાર્યા હતા. આચાર્ય શ્રીએ પેાતાની જન્મભૂમિ પાલી અને પલાસણી તીથમાં પ્રેરણાને પરમ પ્રભાવ દર્શાવી ધમ ના. અજવાળા પાથર્યા હતા. Page #97 -------------------------------------------------------------------------- ________________ નો ( ૧૩. શ્રી પાલી સમસ્ત શ્રી સંઘનો પ્રસ્તાવ શ્રી આત્મવલ્લભસમુદ્ર મારક ગુજરાતી. આજ તા. ૧૩-૪-૮૪ શાખ વદી ૯ શનિવાર આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રી સમુદ્રસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં સમસ્ત ચતુર્વિધ સંઘ એકત્રિત થયે અને પાલીનગર આચાર્ય ભગવંતની જન્મભૂમિ છે. આ આ પવિત્ર ભૂમિમાં “આમવલ્લભસમુદ્રવિહાર' નામનું એક વિશાળ ભવન બનાવવામાં આવે આ વિહારમાં ભેજનશાળા, પુસ્તકાલય, વૃદ્ધ સાધુ-સાધ્વીને રહેવા માટે ઉપાશ્રય પૂ. આચાર્યશ્રી આત્મારામજી, શ્રી વલ્લભસૂરિજી, શ્રી સમુદ્રસૂરિજીના ચિત્રો તથા મૂર્તિઓ, જૈનધર્મની મહાન આજ્ઞાઓ, જૈન ભાઈઓને ઉતરવા માટે દાદાવાડી, ઈત્યાદિ આવશ્યક સ્થાને કરવામાં આવશે. પાલી સંઘ આ મહાન કાર્યને માટે સ્વામી વિવેકાનંદ સ્મારક પાસેની પોતાની જમીન સર્વ સંમતિથી સમર્પિત કરે છે. આના વિશેષ વિસ્તાર માટે પ્રયાસ કરવામાં આવશે. આ સ્મારક સમસ્ત Page #98 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૬૩ જૈન સમાજના સહુચેાગથી કરવામાં આવશે. આ માટે પાલી સ`ઘ વ્યવસ્થા કાય માં પૂર્ણ સહુયાગ આપશે. મધુ કાર સંચાલન સમિતિ દ્વારા કરવામાં આવશે. પણ અથ વ્યવસ્થાના હિસાબ દહેરાસરની જૈનની પેઢીમાં રહેશે. અ સમિતિ તથા કાર્યકારીણી સમિતિના સભ્યે બધા સ્થાનામાંથી પસંદ કરવામાં આવશે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૪. દિલ્હીમાં અભૂતપૂર્વ અભિનંદન સમારેાહ યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર અને શ્રી મહાવીરના ૨૫૦૦મા નિર્વાણુ મહાત્સવની રાષ્ટ્રીય સમિતિના અતિથિ વિશેષ શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ દિલ્હી તથા પજાબ જૈન સથેાની વિનતિથી ૨૫૦૦મી શતાબ્દિના પ્રસ`ગે ભારતની રાજધાની દિલ્હીમાં અષાઢ સુદિ ૧૧ રવિવાર તા. ૩૦ જૂન ૧૯૭૪ના રોજ પધાર્યાં. આ પ્રસંગે દિલ્હી પ્રદેશ ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણુ શતાષ્ઠિ સમિતિના ઉપક્રમે ભવ્ય રીતે નગર પ્રવેશ થયા. ૧૯૭૦માં ૫ જામ કેસરી આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દિ અખિલ ભા૨તીય ધેારણે મુંબઈમાં શાનદાર રીતે પૂજ્ય આચાર્ય શ્રી સમુદ્રસૂરીશ્વરજી તથા આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજીની નિશ્રામાં ઉજવાઈ હતી અને પૂના, ઈન્દોર તથા વડેાદરામાં ચાતુર્માસ કરી ગુજરાત રાજસ્થાનના અનેક ગામ નગરેમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ i %8 : દિલ્હીના ચાંદની ચોકના દિગમ્બર જૈન લાલમંદિરના દર્શનાર્થે આચાર્ય શ્રી તથા ચતુર્વિધ સંઘનું એક દ્રશ્ય. Page #101 -------------------------------------------------------------------------- ________________ તા. ૩૦-૬-૭૪ ના દિલ્હીના પ્રવેશ વખતે શોભા યાત્રાનું એક વિરલ દ્રશ્ય.. Page #102 -------------------------------------------------------------------------- ________________ श्राआत्मवल्लभमहिमामण्डल : ર - - દિલ્હીના જુલુસમાં ૨૫ અ, સૌ. બહેને માથા ઉપર કળશ લઇને યાત્રામાં શાભા વધારી રહ્યા છે, ભા Page #103 -------------------------------------------------------------------------- ________________ દિલ્હીના પ્રવેશ પ્રસંગે ચાંદની ચોકમાં મુની સુશીલકુમાર શોભા યાત્રામાં પૂજય આચાર્ય શ્રી સાથે..... Page #104 -------------------------------------------------------------------------- ________________ * જિનશાસનરલ ૬પ વિચરી જૈનધર્મને જય જયકાર કરતાં ૮૩ વર્ષની ઉંમરે ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ રાષ્ટ્રીય સમિતિમાં ભાગ લેવા દિલ્હી પધારનાર હોઈ દિલ્હી પ્રદેશ સમિતિએ ભવ્ય રીતે સ્વાગત કરી પ્રવેશ કરાવ્યો. શેભાયાત્રા રવિવાર તા. ૩૦-૬-૭૪ના રોજ સવારના ૭ વાગે હજારે ભાઈ-બહેનો સ્વાગત માટે નેશનલ કલબને મેદાનમાં (દિલ્હી રેલ્વે સ્ટેશન સામે) ઉમટી આવ્યા હતા. અહીં પૂ. આચાર્ય મહારાજ તથા વિદુષી સાધ્વી. શ્રી. વિચક્ષણાશ્રીજી તથા વિદુષી સાધ્વી શ્રી મૃગાવતી શ્રીજી આદિ શ્રમણસમુદાય પધારતાં જયનાદોથી આકાશ ગજાવી દીધું હતું. શેભાયાત્રા ૭-૩૦ વાગે શરૂ થઈ અર્ચર મિશન રેડ, ફતેહપુરી, ચાંદની ચેક, થઈ ૯-૩૦ વાગતાં પ્રસિદ્ધ લાલ કિલ્લાના મેદાનમાં આવી હતી, જે સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. શેભાયાત્રાની વિશિષ્ટતા જનજનમાં જયજય કાર ? શોભાયાત્રા પૂર્વસંજિત અને ભક્તિરસથી ભરપૂર અને ખૂબ લાંબી હતી. આ શોભાયાત્રા પ્રસંગે બે માઈલના રસ્તા ઉપર સેનેરી–રૂપેરી ચંદનીએ બાંધી રસ્તે સજાવવામાં આવ્યું હતું. રાષભદેવ, શંકર, ભિક્ષુ મણિધારીજી, ગુરુનાનક આદિ ૧૧ વિભૂતિઓનાં નામ ૧૧ દરવાજા બનાવવામાં આવ્યા હતા અને મીઠા પાણીની પરબની ઠેર ઠેર વ્યવસ્થા રાખી હતી. - સરઘસમાં સૌથી આગળ હાથી ઉપર શરણાઈ મધુર સ્વરમાં ગુંજારવ કરી રહી હતી. એ પછી ૧૧ ઘોડા ઉપર ૧૧ યુવાને જેનધ્વજ લઈને હારબંધ ચાલતા હતા. દિલ્હીનું Page #105 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરાન સુપ્રસિદ્ધ માસ્ટરબેન્ડ, બળદગાડીમાં ભગવાન મહાવીર સ્વામીને માટે ફેટો, તેની પછી કેસરિયા રંગમાં વચ્ચે પહેરેલી નાની બાલિકાઓ મહાવીરનાં સ્તવને અને જય બોલાવતી વ્રજ, લઈ ને ચાલતી હતી. તેની પાછળ સૌભાગ્યવતી બહેને શિરપર મેતીના શ્રીફળ અને કળશ લઈને લાઈનસર ચાલતી હતી. પછી આનંદબેન્ડ પાછળ પૂજ્ય આચાર્યશ્રી અને દરેક ફિરકાના શ્રમણ ભગવંત પૂ. આચાર્યશ્રી પ્રકાશચંદ્રસૂરીજી, આચાર્યશ્રી ઈદ્રદિન્નસૂરીજી, પૂ. મુનિશ્રી જનકવિજયજી ગણીવર્યના તથા આદર્શ ગુરુભક્ત મુનિશ્રી વલ્લભદત્ત વિજચક, તેમજ સ્વાગત સમિતિના સભ્ય, નિર્વાણ સમિતિના કાર્યકરે, તેમજ આગેવાને ચાલતા હતા. પછી જિયાબેન્ડ તેની પાછળ વિશ્વપ્રેમ પ્રચારિકા સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીજી અને વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી આદિ દરેક સંપ્રદાયનાં સાધ્વીજીઓ, તેની પાછળ જૈન બહેને લઈનમાં જુદા જુદા રંગની સાડીઓમાં સુસજજ જયકાર બોલાવતી ચાલી રહી હતી. પછી વલ્લભબેન્ડ, તેની પાછળ કમશઃ શ્રી મહાવીર જૈન મહિલા સંઘ–ઉત્તર ભારત, જૈનમિત્રમંડળ મેરઠ, શ્રી આત્મવલ્લભ સંધ-આગ્રા, શ્રી સંઘ-સમના, શ્રી સંઘ–હાશિચારપુર, શ્રી સંઘ–પટ્ટી, શ્રી સંઘ-જમ્મુ, શ્રી કેચર મંડળી, બળદગાડીમાં શ્રી વિજયાનંદસૂરી મહારાજને મેટ ફેટ, શ્રી આત્માનંદ જૈન સભા-લુધિયાણું તથા તેનું બેન્ડ, તેની પાછળ નૃત્ય કરતાં બાળકો, મુંબઈની હારબંધ-શિસ્તબદ્ધ ચાલતાં હતાં. ગુરુભક્તિ અને ધર્મભક્તિથી ભાગીરથી–મેર વહીને સૌને અંતરને ગદ્ગદ્ બનાવતી હતી. આ સરઘસ ચાંદની ચેકમાં આવતાં વિમાન દ્વારા પુછપ અને સ્વાગતની પત્રિકાઓની વૃષ્ટિ કરવામાં આવી હતી. શીશગંજના ગુરુદ્વાર આગળ હજાર શીખાએ ગુરુનું અભિવાદન કર્યું હતું. Page #106 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૬૭ આખા રસ્તે અને બધી અટારીએ અને ખારીઓ, ઝરૂખા અને અગાશીઓમાંથી હજારે ભાઈ-બહેનેાએ શેાભાયાત્રાનાં દર્શન કર્યા હતાં. જેએએ આ શિસ્તબદ્ધ શૈભાયાત્રા નજરે નિહાળી તેઓને માટે એ સદાને માટે યાદ રહી જાય અને જીવનનો લ્હાવા હાય તેવા અદ્ભુત ભવ્ય રામાંચક પ્રસંગ હતા. આ શોભાયાત્રા દિલ્હીના ઇતિહાસમાં ચિરસ્મરણીય બની રહેશે. આ જૈન સંગઠન-એકતાના અનેાખા પ્રસંગ હતા, ભજન મડળીઓએ સમગ્ર વાતાવરણ મગળમય ભક્તિભાવ ભર્યું બનાવી દીધું હતું, આનંદની લ્હેર હેરાઈ રહી હતી. મંદિરમાં દર્શીન કરી લાલકિલ્લાના શમિયાણામાં પધાર્યા હતા, લાલ કિલ્લામાં લલકાર....જૈનધર્મના જય જય કાર....! શેશભાયાત્રા ૯-૩૦ વાગે લાલકિલ્લાના વિશાળ પટાંગણમાં સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી, ત્રીસ હજાર વ્યક્તિને સમાવતું આ મેદાન માનવમહેરામણને લઈ ને સાંકડું પડતું હાવાથી ઘણાને બહાર રહેવું પડ્યું હતુ. વિશાળ મેદાનમાં હજારો માણસે બેસી શકે તેવી ગેાઠવણુ સાથે ત્રણ વ્યાસપીઠ ઊભી કરવામાં આવી હતી. એક મ'ચ ઉપર વિશ્વપ્રેમ પ્રચારિકા - સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજી, વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી, સાધ્વી શ્રી પ્રતિસુધાશ્રીજી, શ્રી કનકપ્રભાશ્રીજી, શ્રીમણિપ્રભાશ્રી આદિ દરેક સ`પ્રદાયના સાધ્વીજીએ બીરાજ્યા હતા. વચ્ચેના મંચ ઉપર પૂ. આચાર્ય શ્રી વિય સમુદ્રસૂરીજી મહારાજ, આચાર્ય ઈન્દ્રદિન્નસૂરીજી, આચાય શ્રી તુલસીજી, દ્વિગ'ખર સમાજના સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી વિદ્યાનંદજી, વિશ્વ ધર્માંસંમેલનના પ્રેરક શ્રી સુશીલમુનિજી, શ્રી રાકેશ મુનિજી, આચાય પ્રકાશચંદ્ર સૂરીજી, શ્રી ગણિવર્ય શ્રી જનક વિજ્યજી, મુનિભૂષણ શ્રી વલ્લભદત્ત વિજયજી મુનિ ♦ Page #107 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૬૮ શ્રી ફૂલચંદજી આદિ ચારે ય સંપ્રદાયના શ્રમણ ભગવ મિરાજ્યા હતા. ત્રીજા મચ ઉપર આજના અતિથિ વિશેષ અને ભારત સરકારના રક્ષામંત્રી શ્રી જગજીવનરામ, અંગાળના ભૂતપૂર્વ નાયમમંત્રી શ્રી વિજયસિંહજી નડાર, મેયર શ્રી કેદારનાથ, શ્રી શાંતિપ્રસાદ જૈન, શ્રી સિતાખચંદજી ફોલિયા, શ્રી રામલાલજી જૈન, શ્રી દૌલતસિડુજી જૈન અને તન મન ધનથી આખાયે પ્રસંગને દીપાવનાર દાનવીર શેડ શ્રી મણિલાલ દોશી આદિ બીરાજ્યા હતા. .. સભાને પ્રારભ સુપ્રસિદ્ધ જૈન સગીતજ્ઞશ્રી ઘનશ્યામજી જૈનના સ્વાગત ગીતથી થયા હતા. સ્વાગત ભાષણ કરતાં શ્રી શાહુ શાંતિ પ્રસાદજી જૈને બધાંનું ભાવભર્યું સ્વાગત કરતાં જણાવ્યું કે આ વીર નિર્વાણુ શતાબ્દિ પ્રસ ંગે આપણે ચારે ય ફ્રિકાએ સ‘ગતિ બનીને મહેાત્સવને ભવ્ય અને શાનદાર રીતે ઉજવવા છે. અને ભગવાન મહાવીરના અહિં’સાના સંદેશ જગતના ચાકમાં, દેશદેશમાં અને રાષ્ટ્ર રાષ્ટ્રમાં ગૂજતા કરવાને છે. આ અપૂર્વ અવસર છે, અને આખા યે વર્ષ સુધી આ મહાત્સવ વિવિધ રીતે ચાલુ રાખવાના છે. સતના સદેશ મુનિ શ્રી જનક વિજયજી મહારાજે તપ, ત્યાગ અને કરુણાના મંત્રદાતા આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીજી મહારાજના પરિચય આપ્યા પછી જણાવ્યુ' કે આચાય તુલસીજી, મુનિ શ્રી વિદ્યાનંદજી, મુનિ શ્રી સુશીલકુમારજીએ સ’ગઠન સ્વરૂપ સુંદર વાતાવરણ બનાવ્યું છે. તેને વધુ બળ આપવા માટે આચાય શ્રી પધાર્યાં છે. બધા ફિકાએ ભગવાન મહાવીરના એક ઝડા નીચે આવી કઈક સક્રિય કરી બતાવીએ તે Page #108 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન $& જરૂરતું છે. વિજ્ઞાનના આ યુગમાં તીર્થંકર મહાવીર સ્વામીના અહિંસા અને અપરિગ્રહના, ઉપદેશના પ્રચારની જગતને ખૂબ જરૂર છે. તેને વિશ્વમાં પ્રસરાવીએ. મુનિશ્રી સુશીલકુમારજીએ કહ્યું કે, જૈન સમાજ સમન્વયની ભૂતિ છે. આજે ભગવાન મહાવીરના ચારે ય પુત્રા મૂર્તિ પૂજક, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપથી એકત્ર થયા છે. ચારે ય પુત્રો સંગઠન મજબૂત કરે તે મહાન કાર્યાં પણ સરળ બની શકે. પૂ. સમુદ્રસૂરીજીના આગમનથી રાજધાનીમાં એક સ`પ્રદાયના અભાવ હતા તે દૂર થયા છે. ભગવાન મહાવીરના સાવ ભામ સિદ્ધાંતના પ્રચાર આપણે વ્યાપક રૂપે કરવા જરૂરી છે. આ પ્રેરણા તે સ્વ. પ ́જાબકેસરી આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીજીએ આપી છે. આચાય શ્રી તુલસીજીએ કહ્યું કે-ત્યાગના પથ પર ચાલ હાર આપણા ભગવાન મહાવીરના સિદ્ધાંતાનું નક્કર કાર્ય નહિ કરીએ તે નવી પેઢી આપણને છેડી જશે. આજે ચારેય સૌંપ્રદાયના ત્યાગવીનુ મિલન થયું છે તે ઔપચારિક ન અને અને સૌએ સાથે મળીને રચનાત્મક સમાજકલ્યાણુ અને ધર્મપ્રભાવના તથા ભગવાનના અહિંસાના સદેશના પ્રચારનું જગતભરમાં નક્કર કાર્ય કરવું જ પડશે. મુનિશ્રી વિદ્યાનંદજી મહારાજે જણાવ્યું કે, ભગવાન મહાવીરને જન્મ આપનાર વંદનીય માતા ત્રિશલા હતા. સાધ્વીજી શ્રી વિચક્ષણાશ્રીજી મહારાજે બહેને નુ સંગઠન *નાવી તેમને આદર્શ ગૃહિણીએ, કુલ દીપિકાએ બનાવે તે રીતે બહેનેાએ પણ આ શતાબ્દિ અંગે કઈક કા ભાર ઉપાડવા જોઇ એ. વધુમાં તેઓશ્રીએ કહ્યું કે, આપણે હિંદુ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જિનશાસનના સમાજને પણ સાથે લઈને આગળ વધવું જોઈએ. સાથ લઈશું તે દેશ આદર્શ થશે. વિશ્વપ્રેમ પ્રચારિકા સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજી મહારાજને પણ આ સમયે નગરપ્રવેશ હતે. અને તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે હું તે આપણું મહાન ત્યાગી આત્માઓના આશીર્વાદ ઈચ્છું છું. મારી ભાવના તે એ છે કે વીર નિર્વાણ શતાબ્દિના આ અપૂર્વ અવસરે કાંઈક રચનાત્મક કાર્ય થવું જોઈએ. ચારે ય સંપ્રદાયના ત્યાગી વગે એક અવાજે પ્રભુ મહાવીરના સંદેશને દેશ-વિદેશમાં પ્રસરાવવા માટે ફિકાભેદના ભેદભાવ એક બાજુ રાખી સંગઠિત રીતે કાર્ય કરવાની જરૂર છે. આજે ચારે ય સંપ્રદાયના આચાર્યો અને વિદ્વાને એક જ પલેટફર્મ ઉપર આવ્યા છે. તે ઘણી જ ખુશીની વાત છે. હવે પરસ્પર વિચાર વિનિમય કરીને સમાજને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ, આજના અતિથિવિશેષ અને કેન્દ્રના સંરક્ષણ પ્રધાન શ્રી જગજીવનરામે આચાર્યશ્રી તથા સાધુસમાજનું સ્વાગત કરતાં જણાવ્યું કે- “ત્યાગ ભાવનામાં જ મહાનતા છે. આ સિદ્ધાંત શાશ્વત સત્ય છે સાધુ મહાત્માઓ. તથા મહાસતીજીઓનું જીવન આ પરંપરાના માર્ગ ઉપર ચાલે છે. ભૌતિક સુખસગવડે માણસને સુખી કરતી નથી. ભારત, ત્યાગ પ્રધાન દેશ છે, આધ્યાત્મિકતા તે દેશની વિશિષ્ટતા છે. પ્રાચીન ભારતમાં વૈભવ ત્યાગની પાછળ દોડતે હતે. આજે વિભવ પાસે ત્યાગીઓની ભીડ જમા થઈ છે. જીવનની આ કડવી વિટંબણા છે, જેને દૂર કર્યા વિના કામ નહિ ચાલે. વધુમાં તેઓએ જણાવ્યું કે ભૌતિક સુખ સગવડથી સાચી શાંતિ મળતી નથી. અમેરિકા સૌથી વૈભવશાળી દેશ છે, છતાં પણ ત્યાં શાંતિ નથી. ભારતમાં આધ્યાત્મિકતા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા છે. અને તે જ દુનિયાને શાંતિનો સંદેશ Page #110 -------------------------------------------------------------------------- ________________ ७१ જિનશાસનન આપી શકે. એ પણ ખરુ છે કે વિજ્ઞાન ઉપર જ્યારે આધ્યામિકતાને અંકુશ હશે, ત્યારે સાચી શાંતિ પ્રાપ્ત થશે. પ્રભુ મહાવીરના સંદેશ માટે ભારત સરકાર તરફથી દરેક સહકારની ખાત્રી આપી હતી. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્વાગત કરતાં શાહ શ્રી શાંતિપ્રસાદજી જેને કહ્યું કે, જૈન સમાજનાં અહોભાગ્ય છે કે આટલી મોટી સંખ્યામાં ચારે ય સંપ્રદાયના સાધુ સાધ્વીઓ હાજર છે. આ શ્રમણ-ભગવંતે ઉપર જ જૈન સંસ્થાઓ ચાલે છે. આ વર્ગ જેન સમાજને પ્રેરણા કરે તે નક્કી જૈન સમાજની ઉન્નતિ થશે. મારી આ તકે વિનંતિ છે કે ભગવાન મહાવીરને સંઘ આજે વેર વિખેર બની ગયા છે. તેને એક બનાવવામાં સૌ શક્તિ કામે લગાડે. દિલ્હીના મેયરશ્રી કેદારનાથજી સાહનીએ દિલ્હીના નાગરિકે વતી આચાર્યશ્રીનું સ્વાગત કરતાં જણાવ્યું કે આજના સમયમાં રૂપિયાની બેલબાલા છે. તે માણસને માહિત કરે છે. પરંતુ આજે રાજધાની નિવાસીઓના અહેભાગ્ય છે કે અહીં એવાં સાધુ સાધ્વી પધાર્યા છે જેઓ પૈસાને અડકવામાં પણ પાપ સમજે છે. આ મહાન સાધુ સાધ્વીઓના ચાતુર્માસ રાજધાનીમાં થવાનાં છે. તેઓ આપણને સૌને નૈતિક અને ચારિત્રની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપશે. ભગવાન મહાવીરને અહિંસાને સંદેશ વિશ્વમાં પ્રસરાવવા પ્રયત્ન કરે જરૂરી છે. છેવટે આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજે જણ_વ્યું કે, હાથ એક છે તેમાં નાની મોટી આંગળિયે પાંચ છે. કામના સમયે પાંચે આંગળિયેને એક થવું પડે છે. તે રીતે જનધર્મ એક છે, તેમાં સંપ્રદાયે છે પરંતુ ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણશતાબ્દિ પર જે કંઈ પણ કરવું હશે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જિનશાસનરન તે ત્યારે જ થશે, જ્યારે દરેક ફિરકા એકત્ર થઈને કામ કરશે. આપ સૌએ મારું સ્વાગત અને અભિવાદન કર્યું છે. તે મારું નહિ પણ આપ સૌનું અભિવાદન છે. અભિવાદનને પાત્ર હું નથી, હું તે મારા ગુરુદેવને સંદેશવાહક સિપાહી છું. આજે આ સમારંભમાં આપ સૌ આવ્યા છે તે જોઈને આનંદ થાય છે. આપ સૌને અમારા મંગળ આશીર્વાદ છે. સભાનું સંચાલન શ્રી દૌલતસિંહજીએ કર્યું હતું. ભગવાન મહાવીરના જયનાદોથી આકાશ ગૂંજી ઊઠયું હતું. આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં સભા પૂર્ણ થઈ હતી. બાદ આચાર્યશ્રી આદિને શેઠ મણિલાલ દોશીના પિતાના નિવાસસ્થાને (બૅદવાડા) બેંડ સાથે, લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી દોશીએ “દવાડાની ગલી સુશોભિત કરી હતી. શ્રી મણિલાલ દોશી તથા તેમના કુટુંબીજનેએ સૌનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. પૂ આચાર્યશ્રીએ બધાને માંગલિક સંભળાવી મંગલ આશીર્વાદ આપ્યા હતા. આજના દિવસે દાદાગુરુ શ્રી જિનદત્તસૂરીજીની સ્વર્ગવાસતિથિ હોઈને તે નિમિતે શ્રી મણિલાલ દેશી તરફથી નૌઘરા દેરાસરજીમાં બપોરના પૂજા ભણાવવામાં આવી હતી. તેમાં આચાર્યશ્રી આદિ સમુદાય તથા સ્થાનકવાસી, તેરાપથી સાધુ સાધ્વી સમુદાય પધારેલ હતે. રવિવાર રાત્રે ૮-૦૦ વાગે રાજઘાટ પાસે બનાવેલ વિશાળ “વિજયવલભનગરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, મુંબઈ નિવાસી શેઠશ્રી શાંતિલાલ મગનલાલ શાહના પ્રમુખ સ્થાને જવામાં આવ્યા હતા. ગરબા, ભજન, કીર્તન, કવિ સંમેલન દ્વારા બહારગામની શિક્ષણ સંસ્થાઓ અને સંગીતકારો-કવિજ આદિએ વિવિધ કાર્યક્રમ આપીને સૌનું મનરંજન Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ૧૪. ભગવાન મહાવીર ચિત્ર સંપુટને સમર્પણ વિધિ તા. ૩૦ મી જૂને પ્રશાંતમૂતિ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજનું અભૂતપૂર્વ ઐતિહાસિક સ્વાગત લાલકિલ્લામાં થયું. તા. ૩૧મી જૂને ધૂમધામથી રૂ૫ નગરમાં પધરામણી થઈ. આ પ્રસંગે પૂ. સાહિત્ય કલારત્ન મુનિ પુંગવ શ્રી યશોવિજયજી સંપાદિત અને ચિત્રકલા વિશારદ શ્રી ગેકુલભાઈ કાપડિયા ચિત્રિત તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચિત્રસંપુટો પૂ. આચાર્ય શ્રી, મુનિભગવંત તથા પૂ. સાધ્વીજીઓને જૈન ચિત્રકલા નિદર્શન સમિતિ તરફથી સમર્પણ કરવાને વિધિ તા. ૩૧ મી જૂને રૂપનગરના પ્રવેશ સમયે જવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈથી શ્રી આત્માનંદ જૈન સભાના સભ્ય તથા અન્ય ગુરુભક્તો આવ્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય દેવ, પ્રવક્તા મુનિ શ્રી જનક વિજયજી, દિલ્હી પંજાબના અગ્રગણ્યની આ ગ્રંથ પ્રત્યે એટલી બધી શુભ ભાવનાઓ હતી, કે રૂપનગરના આચાર્યશ્રીને પ્રવેશ પ્રસંગે આ ગ્રંથને હાથી પર પધરાવી વરઘેડામાં ફેરવવાનું નક્કી કરેલું અને વરઘોડે ઉતરે ત્યારે તેનું બહુમાન કરવાનું નકકી કરેલું. પરંતુ સાનુકૂળતા ન થતાં પંજાબી બહેનો પંજાબના રિવાજ મુજબ જુદા જુદા ગ્રુપ દ્વારા ફરતી મસ્તક ઉપર લઈ Page #113 -------------------------------------------------------------------------- ________________ - જિનશાસનને ને ગીત ગાતાં ગાતાં વઘેડામાં ફર્યા હતાં. રૂપનગરમાં વરઘોડે પહોંચ્યા પછી કમલાનગરના ભવ્ય મંડળમાં ગ્રંથની પધરામણી કરવામાં આવી. પ્રાથમિક પ્રવચન થયા બાદ જૈન ચિત્રકલા સમિતિ તરફથી આવેલા શતાવધાની વિદ્યાવારિધિ પં. શ્રી ધીરજલાલ ટોકટશી શાહ તથા સુંદરપાળ ઝવેરીની વિનંતિથી ભગવાન મહાવીરનું ચિત્ર સંપુટ મુંબઈના અગ્રણી આગેવાન શેઠ કાંતિલાલ ચેકસી તથા દિલ્હીને સંઘના અગ્રણી લાલા સુંદરલાલજી તથા લાલા ધર્મપાલજીએ પૂજ્ય આચાર્ય દેવને ગ્રંથ અર્પણ કર્યો હતે, આ પ્રસંગની ખુશીમાં શેઠ શ્રી કાંતિલાલભાઈએ યુગવીર આચાર્યશ્રીના સ્મારક ફંડમાં રૂપિયા પાંચ હજારની જાહેરાત કરી પ્રસંગનું ગૌરવ વધાર્યું હતું. તે પછી શ્રી શાંતિલાલ મગનલાલ, શ્રી કાંતિલાલ હરગોવિંદદાસ અને સ્વાગત પ્રવેશ કરાવનાર દાનવીર શ્રી મણિભાઈ દોશીએ કામળીઓ વહેરાવી હતી. ત્યારપછી વિદુષી સાધ્વી શ્રી મૃગાવતી શ્રીજીને લાલા કુજીલાલજીનાં ધર્મપત્ની રાજકુંવર બહેને તથા શ્રી દામજીભાઈ છેડાનાં ધર્મપત્ની નિર્મળાબહેને પુસ્તક અને કામની વહેરાવ્યાં હતાં. વિદુષી સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજીને લાલા ઘનશ્યામજીના ધર્મપત્ની ભાગ્યવતી દેવી અને શ્રી રસિકલાલ કેરાના ધર્મપત્ની સુશીલાબહેને પુસ્તક તથા કામની વહેરાવ્યાં હતાં, લોકેએ જયષ કર્યા હતા. ૧ જુલાઈએ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને પુસ્તક સમર્પણને વિધિ પં. ધીરજલાલભાઈ શ્રી કીર્તિકુમારભાઈ તથા શ્રી સુંદરભાઈ એ કર્યો હતો. ભગવાન મહાવીરનું ચિત્ર જોઈ નમન કરી પુસ્તકની ભવ્યતાની પ્રશંસા કરી અને દેશની મહાન વિભૂતિનું જીવન સમય મેળવીને હું વાંચી જઈશ” તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ સંરક્ષણ પ્રધાન શ્રી જગજીવનરામ, Page #114 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૭૫ પટન ખાતાના પ્રધાન ડો. કરણસિહ જેએ કલામમા છે તેને પુસ્તક અર્પણુ કરવામાં આવ્યા હતા. બન્નેએ ગ્રંથ જોઈ ને ભારે પ્રસન્નતા અનુભવી હતી. અને મુનિશ્રી યશવિજયજીના પ્રયાસને અંજિલ આપી હતી. આવાં પુસ્તકને હજારાની સખ્યામાં છપાવીને પ્રચાર કરવા જોઇ એ અને ભારત સરકારે તેમાં સહકાર આપવા જોઈએ તેમ જણાવ્યું હતું. એક સમારંભ તેરાપંથના પ્રમુખ જાણીતા આચાર્ય શ્રીમાન્ તુલસીજી તેએશ્રીના પ્રધાન શિષ્ય શ્રી નથમલ આદિ મુનિમડળની નિશ્રામાં ગોઠવવામાં આવ્યેા હતા. પ્રારંભમાં મુનિ શ્રી નથમલજીએ કલાની શક્તિ પર વિવેચન કર્યા બાદ મુનિ શ્રી યશે.વિજયજી મહારાજના ભગીરથ પ્રયાસને ભાવભીની રીતે બિરદાવી અભિનંદન આપી જણાવ્યુ કે આ ગ્રંથ એક અદ્ ભુત અને અજોડ બન્યા છે. બાદમાં આચાર્યશ્રી તુલસીજી મહારાજે ચિત્રમાં શું તાકાત છે તે જણાવી અમે આ સમારંભમાં સહભાગી બન્યા તેના આનંદ દર્શાવી, ગ્રંથને સર્વાં'ગી શ્રેષ્ઠ અને અનુપમ જણાવી સહુને આ ગ્રંથના લ ભ લેવા અનુરોધ કર્યા હતા, તેમણે એમ પણ કહ્યું હતું કે મારા આત્મ બધુ મુનિશ્રી યશેોવિજયજીએ ગાગરમાં સાગર ભરી દીધા છે. દિવસે અને મહિનાઓ સુધી વાંચ્યા કરીએ તેય તૃપ્તિ રહે તેવી આ ભવ્ય પ્રેરક કલાકૃતિ બની છે. તેઓશ્રી દિલ્હી આવ્યા રાત તે અમને આ નિર્વાણુ તાબ્દિના પ્રસગમાં ઘણું બળ મળેત. અત્યારે ઉપસ્થિત હેત તે આ મહાન કાર્યો કર નાર મુનિને અભાવે ભેટી પડત.’ તેરાપ'થી શ્રાવકોએ પણ ગ્રંથ પરત્વે પ્રશંસાત્મક ખૂબ જ સદ્ભાવ દર્શાવ્યેા, ત્યાર પછી શતાવધાની પ. શ્રી. ધીરજલાલભાઈ એ સુંદર વક્તવ્ય કરી આચાર્ય શ્રી તથા અન્ય મુનિવરોને આભાર માની ૨૫મી નિર્વાણુ શતાબ્દિ સંગઠિત રીતે ઉજવાય એ માટે આચાર્ય શ્રીને . Page #115 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન રતન પ્રયત્ન શીલ રહેવા વિનંતિ કરી હતી. દિગંબર સમાજના જાણીતા મુનિ શ્રી વિદ્યાનંદજી તેમજ કેબીનેટના પ્રધાન શ્રી સરોજિની મહિષીને પણ ગ્રંથ અર્પણ કર્યો હતો. તેમણે પ્રસન્નતાપૂર્વક ગ્રંથકાર પ્રત્યે પ્રશંસાના ઉદ્ગારે કાઢયા હતા. ચાતુર્માસ પ્રવેશ – શ્રી વલ્લભ સ્મારક જના સોમવાર તા. ૧-૭–૭૪ના રોજ સવારના ૭ વાગે આપણા ચરિત્ર નાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિ મુનિમંડળના ચાતુર્માસના પ્રવેશ નિમિત્તે મલકાગંજથી સ્વાગત યાત્રાને પ્રારંભ થયો હતે. આ ધર્મયાત્રામાં પણ ત્યા બેંડ, કુતુબમિનાર આકારનું બીજું બંડ, ભજન મંડળીઓ, પૂજ્ય યશવિજયજી મહારાજ પ્રકાશિત ભગવાન મહાવીર ચિત્રમયગ્રંથ તેમજ મતીને શ્રીફળ લીધેલી મહિલાઓ, આગેવાનો, કાર્યકરે. આ ધર્મયાત્રામાં સામેલ થયા હતા. ઠેર ઠેર ગહુંલીઓ થઈ હતી ઠંડા, મીઠા પાણીને પ્રબંધ આજે પણ રાખવામાં આવ્યો હતે. ત્રણ બગીચા રસ્તામાં આવે છે. ત્યાં અનેરી સજાવટ કરી હતી. આખે રસ્તે જરીની ચાદર બાંધી હતી. મલકાગજથી શરૂ થયેલ આ યાત્રા કમલાનગર, રૂપનગર થઈ ત્યાં શ્રી શાંતિનાથજીનાં દર્શન કરી બિરલા સ્કૂલના મેદાનમાં પહોંચી હતી. સૌ વિશાળસભામાં ફેરવાઈ ગયાં હતાં. આ સભામાં શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ દાનવીર ગુરુભક્ત શ્રી ધર્મપાલજી ઓસવાલ અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા. મંગલાચરણ બાદ સંગીત વિશારદ ગુરુભક્તો શ્રી ઘનશ્યામજી તથા શ્રી સત્યપાલજીએ ભાવવાહી ભજને રજુ કર્યો હતાં. મુનિશ્રી જનકવિજયજી ગણિવરે યુમવીર અચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજનું દિલ્હીમાં કાયમી મારક કરવા માટે બે વર્ષથી પરમવિદુષી સાધ્વી શ્રી મૃગાવતી Page #116 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શ્રીજી પ્રયત્ન કરી રહેલ છે અને તે માટે જમીન ન લેવાય ત્યાં સુધી ચારે ય સાધ્વીજીએએ મીઠાઈ ના ત્યાગ કરેલ અને ૩૨ તુજાર વાર જમીન ૧૫મી જૂનના રોજ ખરીદી લેવામાં આવી છે. તે માટેની વિધિ પણ થઇ ગઈ છે. તેની વિગતવાર હકીકત રજુ કરી તે માટે વિશેષ પ્રયત્ન કરવા ગુરુભક્તોને અનુરાધ કર્યા હતા. વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીએ વલ્લભ સ્મારક ચેાજના અંગે જણાવ્યું કે આ યેાજના ગુરુદેવનું ઋણ અદા કરવાની ભાવનાથી દિલ્હી શ્રી સ'ઘ તરફથી થઈ રહેલ છે, તેમાં એક સ્કૂલ, એક દવાખાનું તેમજ જૈન કલાની અનાવવાની ભાવના છે. આ માટે ત્રણેક લાખના નિધિ એકત્ર થયેલ છે. કા વિશાળ છે. પૂ આચાય વિજય સમુદ્રસૂરિજી પધાર્યાં છે તે અમારે મન હર્ષના વિષય છે. અને અમને શ્રદ્ધા છે કે હવે આ સ્મારક ચેાજના વહેલી તકે પૂર્ણ થશે. સ્મારક ચેાજના માટે નિધિ એકત્ર કરવાની શરૂઆત થતાં રૂ. ૨૫,૦૦૦, અને રૂા. ૮૪,૦૦૦,ના સારાં એવાં વચને મળ્યાં છે. શ્રી મુબઈના શ્રી સોંઘ તરફથી ૮૪,૮૦૦ની રકમ એકત્ર કરી આપવાની જાહેરાત મુખઇથી પધારેલા મહેમાના તરફથી કરવામાં આવી હતી. અને છ લાખનુ' ફંડ થયું હતું. ભગવાન મહાવીર સ્વામીના ચિત્ર સપૂટને પરિચય વિદ્યાવારિધિ શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહે આપ્ય હતા. આ ગ્રંથ શ્રી કાંતિલાલ ચુનિલાલ ચેકસી, શ્રી મેાતીલાલ બનારસીદાસ, શ્રી સુંદરલાલજી શાહના વરદ હસ્તે આચા શ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા. આ ગ્રંથઅપ ણુના ખુશાલીમાં સ્મારક યેાજનામાં શ્રી કાંતિલાલ ચુનિલાલ ચાકસી ગુરુભકતે રૂ. ૫૧૧૧ લખાવ્યા હતા. બીકાનેરની ભજનમ’ડનીનાં સ્વાગત ગીત ગવાયાં બાદ વિશ્વપ્રેમ પ્રચારિકા પૂ. ७७ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જિનશાસનરતને સાધ્વીશ્રી વિચક્ષણશ્રીજીએ સ્મારક જના માટે સૌને પ્રેરણું કરી હતી. આચાર્યશ્રીનાં સાંનિધ્યમાં રહી ભગવાન મહાવીર સ્વામીની ૨૫ મી શતાબ્દિ ઉલ્લાસપૂર્વક ઉજવવા સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પૂ. આચાર્યશ્રીને અંબાલા, સમાના, લુધિયાણ આદિ સંઘ તરફથી અભિવાદન પત્રો સમર્પિત કરવામાં આવ્યાં હતાં. મુંબઈ સંઘ તરફથી પૂસાધ્વીજી શ્રી મૃગાવતી શ્રીજીને કામળ વહેરાવવામાં આવી હતી. છસરા સંઘવતી શ્રી દામજીભાઈ છેડાએ પૂ. આચાર્યશ્રીને કામળ વહેરાવી હતી. આ પ્રસંગે પંજાબ, રાજસ્થાન, જમ્મુ, યુ.પી, મહારાષ્ટ્ર, ગુજરાતથી સ્પેશિયલ ડબ્બાઓ, બસમાં બે હજારથી વધુ ભાઈ–બહેને આવ્યાં હતાં. મહેમાનોની ઉતરવાની વ્યવ સ્થા રાજઘાટ પાસે ગાંધી દર્શન સામે વિશાળ મંડપ ઊભે કરી કરવામાં આવી હતી. ત્રણ મંડપ ઊભા કરવામાં આવ્યા હતા. જેના નામ ખાદી મંડપ, મૈસુરમંડપ અને આંધ્ર મંડપ રાખ્યા હતા. આ રથળે સૂવા, શરીર સુખાકારી, ભેજન ઈત્યાદિની સુંદર સગવડ શ્રી મણિલાલ દેશી તરફથી કરવામાં આવી હતી. મુંબઈથી પણ સારી સંખ્યામાં ભાઈ-બહેને આ પ્રસંગે પધાર્યા હતાં. પૂ. આચાર્યશ્રીનાં સાંનિધ્યમાં દિલ્હી શ્રી સંઘે કરેલ અભૂતપૂર્વ સ્વાગત અને અનેરી ભક્તિ બદલ સેવાપ્રિય શ્રી કુમારપાળ બી. શાહ તથા શ્રી. ચીમનલાલ પાલિતાણાકરે આભાર માન્યો હતે. પૂ. આચાર્યશ્રીએ મંગલાચરણ કરી ગુરુદેવના પગલે ચાલીને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે વિશેષ પ્રયત્ન કરવા તથા પ. ગુરુદેવના દિલ્હીના સ્મારકને વહેલામાં વહેલી તકે ઉપાડી લે અનુરોધ કર્યો હતે, ગુરૂદેવે પિતાનું જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તે ગુરૂદેવના પુણ્ય પ્રભાવને કારણે હતું તેમ કહી સૌને આશીર્વાદ આપ્યા હતા. ગુરુદેવનું દિલ્હીનું સ્વાગત ભારતના ઈતિહાસમાં યાદગાર બની રહેશે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચાતુર્માસ અને શાસનપ્રભાવના ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણુ મહેાત્સવ પ્રસંગે શાન્તમૂર્તિ આચાય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજનું દિલ્હીનું ચાતુર્માસ એક મહત્ત્વના પ્રસંગ ગણાશે, આ ચાતુર્માસમાં પ્રાતઃસ્મરણીય પંજાબકેસરી આચાય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજનાં સ્મારકનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ચાતુર્માસ દરમ્યાન અહીં ધ ધ્યાન તથા તપશ્ચર્યા દેવ-દન વ્યાખ્યાનાદિમાં દરેક સાધુ-સાધ્વી શ્રાવક, શ્રાવિકા ખૂબ ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે. અનેકવિધ તપશ્ચર્યા- મુનિ નયચંદ્ર વિજયજીને તા. ૫-૯-૭૪ના ૩૬મા ઉપવાસ હતા, તેમની ૫૧ ઉપવાસની ભાવના છે. મુનિશ્રી દીપવિજયજી ૯ ઉપવાસ ચત્તારી, અઠ્ઠ, દસ, દાયની તપશ્ચર્યા ચાલુ છે. મુનિ શ્રી નયરત્ન વિજયજીએ અઠ્ઠમ તપશ્ચર્યાં, તપસ્વી મુનિશ્રી ગૌતમવિજયજીને ૨૩મી વમાન તપની એળી, હરિષેણ વિજય ખાળમુનિએ વમાન તપની ૧૩મી ઓળી કરી છે. સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી મહાધમ ચક્રતપ કરી રહ્યા છે. લગાતાર ચારમાસ કરવાના છે. સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજી ચેાથભત્તિ આળી, સાધ્વીશ્રી બાલચદ્રાજી વીશસ્થાનકની એની Page #119 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન તથા સાધ્વી શ્રી દિવ્યયશાશ્રીજી ૫ મી એની કરી રહ્યા છે. શ્રી સંઘમાં ચિંતામણિ તપ અને ચ'દનમાલાના અર્જુમા સાથે વિશ્વશાંતિના જાપ થયા છે. સાધુસાધ્વીમાં તથા શ્રી સધમાં હમેશાં આંખિલ ચાલુ છે. શ્રી નવકાર મહામંત્રના જાપ સાથે અખંડ જાપ અને આંયખિલ તા. ૮–૯–૭૪ના થયા હતા. આમ દિલ્હી રૂપનગરમાં ધર્મની મેાસમ ચે તરફ દેખાઈ રહી છે. આખાલવૃદ્ધમાં આનદ મગલ વરતાઈ રહ્યા છે. ८० દાનવીર શેઠ શ્રી મણિલાલ દેશીની પ્રેરણાથી નિશ્ચય કરવામાં આવ્યે કે પૂ. આચાર્યશ્રીના સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ ને માટે અધા શક્તિશાળી અર્જુમ તપ કરે. પૂજ્ય આચાર્ય શ્રીનુ આયુષ્ય ૮૪ વષઁતું થવા આવ્યુ હાવાથી ૮૪ અર્જુમ થયા હતા. સ‘ક્રાંતિ ઉત્સવ– તા. ૧૬-૮-’૭૪ના રાજ સ’ક્રાન્તિ પ્રસંગે જુદા જુદા શહેરના ગુરુભક્તો આવ્યા હતા, આચાર્ય શ્રી ઈન્દ્રન્દ્વિન્ત સૂરીજી, મરૂધરરત્ન મુનિશ્રી વલ્લભદત્તવિજયજી, ગણિવર્ય શ્રી જનક વિજયજી, મુનિશ્રી જયંતવિજયજી, મુનિશ્રી જયાનંદ વિજ્યજી, મુનિશ્રી ર ધરવિજયજી, જૈનભારતીવિદુષી સાધ્વીશ્રી મૃગાવતી શ્રીજી વગેરેએ પ્રસંગેાચિત પ્રવચના કર્યાં હતાં. ખાસ કરીને ભગવાન મહાવીર સ્વામી ૨૫મી શતાબ્દિ નિર્વાણુ મહેાત્સવ શાનદાર રીતે ઉજવાય તથા પૂ. ગુરુદેવ શ્રી વિજ્ય વલ્લભસૂરીશ્વરજી મહારાજનું સ્મારક તૈયાર થાય તે માટે પ્રવચને થયાં હતાં. આ પ્રસગે વલ્લભ સ્મારક યોજનામાં શ્રી ચદ્રપ્રકાશજી હેશિયારપુર નિવાસીએ રૂ।. ૨૫ હજાર તથા એચ. પી. કું, એ રૂા.-૧૧ હજાર આપવાની જાહેરાત કરી હતી, પ્રેા. પૃથ્વીરાજજી જૈનનુ' તેઓએ પંજાબમાં કરેલ સેવાકાર્યની કદર Page #120 -------------------------------------------------------------------------- ________________ પબઈ-૪ee @ /રીજ રેડ, વાલ કેશ્વર ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, અમીદ પન્નાલાલ આદી દિલ્હીના લાલ કિલ્લાના પટાંગણમાં જિનશાસનરત્નનું અભિવાદન કરવામાં આવી રહેલ છે તે પ્રસંગે આચાર્યશ્રી તુલસીજી, દિગમ્બરમુનિશ્રી વિદ્યાનંદજી, સ્થા. મુનિ સુશીલકુમારજી વિજય ઈન્દ્રદિન્નસૂરિજી, ગણિશ્રી જનકવિજયજી અને મુતિવૃદ..... Page #121 -------------------------------------------------------------------------- ________________ www.jainelibrary. उत्तरा કાન હમ હ દિલ્હીના પ્રવેશ સમયે ઝુલુસમાં સાધ્વીજી વિચક્ષણાશ્રીજી તથા જૈન ભારતી મૃગાવતીબાજી આદિસાધ્વીગણ અને મહિલા મ`ડળે Page #122 -------------------------------------------------------------------------- ________________ ]]>1pe all»è13[ ]ght la lક fhe Page #123 -------------------------------------------------------------------------- ________________ તા. ૩૦-૬-૭૪ ના જિનશાસનરત્ન અભિવાદન સમારોહમાં તે વખતુના સંરક્ષણ મંત્રીશ્રી જગજીવનરામ, દિલ્હીના મેયરશ્રી કેદારનાથ સહા ની તથા શાહ શાતિપ્રસાદજી માલા રામલાલજી જૈન. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૧ જિનશાસનન તરીકે પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં સન્માન કરવામાં આવ્યું અને શ્રીમતી ઓશવાલના વરદ હસ્તે રૂ. ૭૦૦૦)ને નિધિ તેમને અર્પણ કરાયે. સંક્રાન્તિ સમાપ્તિ પહેલાં શ્રીઅનચંદજી કોઠારી (ઇદર) શ્રી લીલાવતી બહેન, શ્રી. બલદેવરાજજીનાં વકતવ્ય. થયાં હતાં, આચાર્યજીએ સંક્રાન્તિ સંભળાવી વાસક્ષેપ નાંખે હતે, શ્રી નિર્મલકુમાર જેને આભાર વ્યક્ત કર્યો હતો, જૈનએકતા સંમેલન રવિવાર તા. ૧૮-૯-'૭૪ ના રોજ ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવ નિમિત્તે જૈન એકતા સંમેલનનું આયોજન વીરનગરના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ.શ્રી વિજ્ય સમુદ્રસૂરીજી, આ શ્રી તુલસીજી આ શ્રી દેશભૂષણજી, મુનિશ્રી હેમચંદ્રવિજયજી, મુનિ શ્રી નથમલજી, મુનિશ્રી જનક વિજયજી, મુનિશ્રી સુશીલકુમારજી, મુનિશ્રી વિદ્યાનંદજી આદિ વિશાળ સમુદાય એક જ મંચ પર એકત્ર થયે હતે. આ પ્રસંગે જૈન સમાજમાં એકતાનું વાતાવરણ ફેલાવવા અને ચારે ફિરકાઓમાં સંપ-સમાધાન –એકતાના પ્રયાસે કરવા વિચાર વિનિમય તથા વક્તવ્ય થયાં હતાં બધાં વક્તતાઓની એક માત્ર એ જ ભાવના હતી કે ભગવાન મહાવીર સ્વામીના આ નિર્વાણ મહોત્સવ પ્રસંગે જૈનજગતમાં એકતા અને શાંતિ પ્રસરે એ અત્યંત જરૂરી છે. આવા પ્રસંગે વારંવાર આવતા નથી. આ તે જૈન સમાજ માટે અનુપમ પ્રસંગ છે. બપરતા ૨-૩૦ થી ૩-૩૦ સુધી ધર્મષ્ઠી થતી રહી અને સંતમિલનનું અપૂર્વ દર્શન દશ્યમાન થયું. Page #125 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન જેનયુવક સંમેલન તા. ૧૮-૮-૭૪ના રોજ બપોરના દિલ્હી પ્રદેશ ભગવાન મહાવીર સ્વામી ૨૫ મી નિર્વાણ શતાબ્દિ સમિતિના ઉપક્રમે જૈન યુવક સંમેલન મળ્યું હતું. જેમાં શ્રી મહેતાબચંદ જૈન પ્રિન્સીપાલ પીંડીસ જૈન, પ્રે. આર. એસ. મિત્તલ આદિએ કાર્યની ભુમિકા બતાવી. માર્ગદર્શન કરતાં પ્રવચને કર્યા હતાં. આ રીતે દિલ્હીમાં ચારેય ફિરકાઓના કાર્યકરે સંયુક્ત રીતે જુદા જુદા સ્થળમાં સભા-પ્રવચને જતા હતા તેથી સુંદર વાતાવરણ સર્જાયું હતું. રવિવાર તા. ૨૩-૮-૭૪ ના રોજ આચાર્ય શ્રીજીની નિશ્રામાં જાહેર પ્રવચને જાયાં હતાં, જેમાં જુદા જુદા વક્તાઓનાં પ્રભાવશાળી પ્રવચને થયાં હતાં. દર રવિવારે વિવિધ વિષ ઉપર ચારેય સંપ્રદાયના વક્તાઓનાં જાહેર પ્રવચને બેઠવાયાં હતાં. આ પ્રસંગે દસ દસ બાર બાર હજાર ભાઈબહેને લાભ લઈ રહ્યા હતા. બપોરના બધા જ સાધુ સાધ્વીઓ સાથે બેસીને ધર્મગઠી કરતા હતા. વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર હમેશાં ચાલતું હતું. શ્રોતાઓ સારી સંખ્યામાં હાજર હતા. આ આચાર્યશ્રીની નિશ્રામાં વિવિધ આરાધના—તપશ્ચર્યાએકતાનાં પ્રવચને અને ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ અંગે રચાતી સુંદર ભૂમિકાથી રાજધાની ગૂંજી રહી હતી. ચારે સંપ્રદાયના કાર્યકરો શતાબ્દિની યાદગાર ઉજવણી કરવા દરેક સ્થળે જઈ બધાને મળીને દરેક કાર્ય માટે સલાહ સૂચને અને શુભસંદેશાઓ મેકલી ગ્ય તૈયારીઓમાં લાગી ગયા હતા. આપણા ચરિત્ર નાયક આચાર્યશ્રીની નિશ્રામાં પર્યુષણ પર્વ ખૂબ ઉત્સાહને ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યા હતા Page #126 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન આ દિવસે માં પ્રભુ-પૂજા વ્યાખ્યાન પ્રતિક્રમણ વિવિધપૂજાઓ આંગી, આરતી, મંગળ દીવે ભાવનાઓ થતાં રહ્યાં. - પૂજ્ય આચાર્યશ્રીજીના પ્રવેશની ફિલ્મને શે પણ રાખવામાં આવ્યું હતું. ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ-વાચનને દિવસે પ્રાતઃ મંગળવનિ શરણાઈ વાદન તથા સ્વપ્ન મહત્સવ આનંદપૂર્વક ઉજવાયા હતા, ભાદરવા સુદી ના રોજ બાલપ્રતિયોગિતા નાટય પ્રવેગ અને નૃત્યાદિને કાર્યક્રમ જા હતું, પર્યુષણ પર્વમાં પાંચમા પર્યુષણના દિવસે સવારથી બે વાગ્યા સુધી પિતપતાને વ્યવસાય બંધ રાખવામાં આવ્યું હતું. તેમ જ સંવત્સરીના દિવસે આખે દિવસ વ્યવસાય બંધ રખાયા હતા. રવિવાર તા. ૨૨-૯-૭૪ ના રેજ ક્ષમાપના સંમેલન તથા બાલપ્રતિગિતા પારિતોષિક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર તા. ૨૯-૯-૭૪ ના રેજ રથયાત્રા તથા સાધમી વાત્સલ્યનું આયેાજન થયું હતું. આ પર્યુષણ પર્વમાં તપશ્ચર્યા તથા આરાધનામાં ઘણું ભાઈબહેનેએ લાભ લીધો હતો. વ્યાખ્યાનમાં સારી એવી ભીડ રહેતી હતી. દિલ્હીના ઇતિહાસમાં આ પર્યુષણ પર્વ યાદગાર બની રહ્યું. હજારે ભાઈબહેનેએ પિતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૬. મહાવીર નિર્વાણ શતાબ્દિ ભવ્ય મહોત્સવ - તીર્થંકર પરમાત્મા જગત્ વત્સલ અહિંસા મૂર્તિ ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦ મા નિવણિ કલ્યાણક વર્ષના પુનિત પ્રસંગે રાષ્ટ્રીય નિવણિ મહોત્સ સમિતિના ઉપક્રમે દિલ્હીમાં દિવાળી તા. ૧૩ નવેમ્બરથી તા. ૨૦ નવેમ્બર સુધી આઠ દિવસને ભવ્ય અને ઉત્સાહ પ્રેક કાર્યક્રમોનું આયેજન કરવામાં આવ્યું હતું. પિસ્ટલ સ્ટેમ્પનું ઉદ્ઘાટન દિવાળી તા. ૧૩ નવેમ્બરના રોજ સવારે ૧૧-૦૦ વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ભગવાન ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦માં નિવણિ મહોત્સવ રાષ્ટ્રીય સમિતિના સંરક્ષક અને રાષ્ટ્રપતિ શ્રી ફખરૂદીન અલી અહમદના હસ્તે પાવાપુરી તીર્થની ૨૫ પૈસાની સ્ટેમ્પ અને કવરનું ઉદ્દઘાટન થયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભગવાન મહાવીરને ઉપદેશ આજે એટલે જ ઉપગી છે. સમયે સમયે મહાપુરુષે જન્મે છે. અને મુશ્કેલીમાં જગતને મુક્તિને માર્ગ દર્શાવે છે. તેઓએ અહિંસા અને પ્રેમને ભારે ઉપદેશ આપેલ છે. તેનું પાલન Page #128 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૮૫ કરવું જોઈએ, આ પ્રસંગે ડે. શંકરદયાળ શર્માએ રાષ્ટ્રપતિને સ્મારક ટિકીટનું આલબમ અપર્ણ કરતાં પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું, ઉપશિક્ષણ મંત્રી પ્રે. ડી. પી. યાદવે સમારોહના પ્રારંભમાં, સરકારે સ્મારક પોસ્ટ ટિકિટ પ્રસિદ્ધ કરી ભગવાન મહાવીર સ્વામીની ૨૫૦૦મી નિવણિ શતાબ્દિની ઉજવણીને પ્રારંભ કર્યો છે તેમ જણાવ્યું હતું. શ્રી શાહ શાંતિપ્રસાદ જૈને નિવણિ મહોત્સવ સમિતિ તરફથી આભાર વ્યક્ત કર્યો હતે, ૨૫ પૈસાની સ્ટેમ્પમાં પાવાપુરી જલમંદિરનું ચિત્ર છે. અને ફર્સ્ટ ડે કવર ઉપર રાણકપુર તીર્થના મંદિરનું ચિત્ર છે. નિગ્રંથ પરિષદ વંદના. - દિવાળીના દિવસે લાલ કિલ્લાના મેદાનમાં સવારના ૧૦ વાગે ચારેય સંપ્રદાયના સાધુ સાધી શ્રમણ સંસ્થાની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વંદના થઈ હતી, જૈનાચાર્યોના મધુર મધુર તેત્ર સાથે સારગતિ નિગ્રંથ પરિષદનું સુંદર આયેાજન થયું હતું, શ્રી. વિમલકુમાર જૈન તથા શ્રી ભીકમરામ જૈન અને શ્રી મહેતાબચંદ જેને કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. ગૌતમ ગણધર સ્મૃતિદિન બેસતા વર્ષના દિવસે સવારે ૧૦-૩૦ વાગે લાલકિલ્લાના મેદાનમાં હજારો માણસની હાજરી વચ્ચે ગૌતમ સ્વામીનો ગુણાનુવાદ કરવામાં આવ્યો હતો. વિજ્યવલ્લભસૂરી જન્મજયંતિ તથા શ્રમણ સંસ્કૃતિ પરિષદભાઈબીજના દિવસે યુગવીર આચાર્ય શ્રી વિજય વલ્લભ Page #129 -------------------------------------------------------------------------- ________________ 'જિનશાસનરત્ન સૂરીજી મહારાજને જન્મદિન હેઈરૂપનગર ઉપાશ્રયમાં આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજી મહારાજ તથા આચાર્ય વિજયેન્દ્ર દિન સૂરીજી મ.ની નિશ્રામાં પ્રાતઃ આઠ વાગે ગુણાનુવાદ સભા મળી હતી, જેમાં બીકાનેર મંડળીએ ગુરુભક્તિના ગીતે સંભળાવ્યાં હતાં, બાદ ૧૦ વાગે આચાર્ય શ્રી સાથે ચારે ય ફિરકાના સાધુ સાધ્વીજીઓ લાલકિલ્લાના મેદાનમાં પધાર્યા હતા. આચાર્યશ્રી દેશભૂષણ, પૂ. આ. ધર્મસાગરજી ઉપાધ્યાય શ્રી વિદ્યાનંદજી, પૂ. સુશીલ કુમારજી પૂ. જનક વિજયજી આદિનાં પ્રવચને શ્રમણ સંસ્કૃતિને અનુરૂપ થયાં હતાં. વિરાટ અને ભવ્ય રથયાત્રા. સમારોહના એક વિશિષ્ટ ભાગ રૂપે ચારે ય ફિરકાના ઉપક્રમે રથયાત્રા (ધર્મયાત્રા) ને કાર્યક્રમ શનિવાર તા. ૧૬–૧૧–૭૪ ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા અજમલખાન પાર્ક પરથી દસ વાગતાં શરૂ થઈ હતી. રથયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીજથી મેટી મનહર છબી તથા જેન વિજેને કાપડમાંથી બનાવેલી એક જ રંગની સાડી એથી જ બહેને, જૈન સાધ્વીજીએ, પાંચ હાથી પર બત. ૧૧ ઊંટ પર શરણાઈઓ, ભાંગડા નૃત્ય મહારાણા પ્રતાપ અને ભામાશાને એતિહાસિક દરબાર, સતિ ચંદનબાલાની રચના મુલતાન જૈન પરિષદની ભજન મંડળી, પાવાપુરીનું મંદિર, જૈન યુવકમંડળ, જયપુરની બાળાઓના સંસ્કૃતિક કાર્યક્રમ, સપાટ સિકંદરની રચના, વિશ્વ શાંતિનું પ્રતીક ધર્મચક, ૭૨. ઘેડા. ૬ બળદ ગાડીઓ, ૧૨ સ્ટેશન વેગન ૯ રથ, ૧૨ ઓટો રીક્ષા, ૧૨ જીપગાડીઓ, ૨૧ ખટારા, ૬ બેન્ડ, ૪ સ્કૂલના બાળકના બેંડ ૨૫ શાળાઓના બાળકો એક જ ગણવેશમાં સજજ, ગામ પરગામના હજારે ભાઈ–બહેને, ચારે Page #130 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૮૭ ફિરકાઓના સાધુ સાધ્વીઓ, અગ્રગણ્ય આગેવાનો આ શેભાયાત્રામાં વધારો કરી રહ્યા હતા, ૪૫ ગેઈટ બનાવ્યા હતા. શ ઠાઇ ભાદાં જુદાં હતું એ આ રથયાત્રા અજમલખાન યાર્ડથી શરૂ થઈ માડલ વસ્તી, હિન્દુ પહાડી ધીરજ, સદર બજાર, ખારી બાવલી ફત્તેહપુરી, ચાંદની ચેક બાલમંદિર થઈને પૂરા આઠ કલાકને અંતે સાંજે ૮ વાગે લાલ કિલા પહોંચી હતી. ભગવાન મહાવીર સ્વામીના જય જય કાર સાથે છ માઈલ લાંબા સરઘસમાં અનેક બજારે શણગારવામાં આવી હતી, અને સાકરનું પાણી, સાકર એલચી અને મીઠાઈ ભાવિકે એ સરઘસમાં વહેંચી. ભક્તિ કરી હતી દિલ્હીમાં હંમેશાં જુદાં જુદાં પ્રકારનાં સરઘસ નીકળે છે પણ આ સરઘસ વિરાટ અને ભવ્ય હતું. પાંચ લાખ માણસે બહારથી જોવા માટે આવ્યા હતા. દિલ્હીના મેયર શ્રી કેદારનાથ સાહનીએ આ સરઘસમાં ઉપસ્થિત રહી કેના ઉત્સાહમાં વધારો કર્યો હતો. જેના– ચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી, આચાર્યશ્રી ધર્મસાગરજી આચાર્યશ્રી દેશભૂષજી, આચાર્ય શ્રી તુલસીજી, આચાર્યશ્રી વિજયેન્દ્રદિન સૂરીજી, મુનિશ્રી સુશીલકુમારજી, યુનિશ્રી વિદ્યાનંદજી, મુનિશ્રી જનક વિજયજી, સાધ્વીઝી વિચક્ષણશ્રીજી, સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી વગેરે શોભામાં અતિવૃ ધ કરી રહ્યા હતા. આ સરઘસમાં એક લાખ લોકેએ ભાગ લીધો હતો, આખા રસ્તે દસ લાખ જેટલાં ભાઈ-બહેને એ દર્શન કર્યા હતાં, સરઘસની સમાપ્તિ પછી મેટી માનવમેદની વચ્ચે મુનિશ્રી *વિદ્યાનંદજી આચાર્ય તુલસીજીએ પ્રાસંગિક ઉદ્દબેધન કર્યું હતું. રવિવાર તા. ૧૭ નવેમ્બર ૧૯૭૪ ના રોજ બપોરના બે Page #131 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન વાગે રામલીલા મેદાનમાં પ્રધાનમ`ત્રી શ્રીમતી ઈંદિરા ગાંધીની ઉપસ્થિતિમાં જૈનાચાર્યાં અને મુનિરાજોની અધ્યક્ષતામાં ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦ મા નિર્વાણુ મહેાત્સવની રાષ્ટ્રીય સમિતિના ઉપક્રમે વિરાટ સભા યેજાઈ હતી. રવીન્દ્ર જૈનના મ'ગલાચરણ અને સ્તુતિગાન ખાદ શ્રી. શાહુશાંતિપ્રસાદ જૈને રાષ્ટ્રીય તથા સમસ્ત જૈન સમાજ મારફત ભગવાન મહાવીર નિષ્ણુિ મહે।ત્સવના કાર્યક્રમાનુ આયેાજન આખા વર્ષ માટે કરેલ હતુ. તેને વિસ્તાર કરી ભગવાન મહાવીર સ્વામીના અહિંસાને સ ંદેશ જગતમાં ફેલાવા અપીલ કરી હતી. શાંતભૂતિ આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરીજી મહારાજ વતી આચાય શ્રી ઇન્દ્રહિન્ત સૂરજીએ પ્રભુ મહાવીર સ્વામીનું જીવન અને વાણીને દેશે દેશેામાં પ્રચાર કરવા તથા જૈનેામાં એકતા સ્થાપવાના અનુરાધ કર્યાં હતા. આચાય શ્રી દેશ ભૂષણુજીએ જૈનેને એક જ મચપર આવી ભગવાનને મહાન સંદેશ જગતમાં પ્રસરાવી સૌનાં કલ્યાણનાં કાર્યાં કરવા જણાવ્યું હતું. ८८ વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ અહિંસાની અગત્ય પર સંતાએ ચૂકેલા ભારની જનતાને યાદ આપી હતી અને ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશાને જીવનમાં ઉતારી દેશની પ્રગતિમાં મદદ કરવા જનતાને હાકલ કરી હતી. મડ઼ા સમિતિના પ્રમુખ શ્રી. કસ્તુરભાઇ લાલભાઈ એ શ્રીમતી ગાંધી સભામાં આવ્યા ત્યારે તેમને આવકાર્યાં હતા. આચાર્ય તુલસી, આચાર્ય ધર્મ સાગરજી, મુનિ શ્રી વિદ્યાનંદજી મુનિ શ્રી જનર વિજયજી મુનિ શ્રી હેમચદ્રજી, મુનિ શ્રી નથમલજી, મુનિ શ્રી સુશીલ કુમારજી, સાધ્વીશ્રી પ્રતિ સુધાશ્રીજી આદિએ પેાતાના અંતરના ભાવાને વ્યક્ત કરીને ભગ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૮૯ જિનશાસનરત્ન વાન મહાવીરને અંજલિ આપી હતી તેમજ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને જીવનમાં ઉતારવા અને આચરવા હિમાયત કરી હતી. - શ્રી લક્ષ્મી પી. જૈન, શ્રી. ગિરિજાબાઈશ્રી રવીન્દ્ર જૈને જૈન સ્તવને સંભળાવ્યાં હતાં આભાર નિવેદન તથા “સર્વમંગલ' બાદ સભા પૂરી થઈ હતી. ચારેક લાખ જેટલા જૈન અને જૈનેતર આ સભામાં સામેલ થયા હતા. તા. ૧૯મીના રોજ અનેકાન્ત તત્ત્વ વિચાર, ૨૦મીના રેજ વિકાસ યોજના, રાત્રે કવિ સંમેલન, તથા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા યાદગાર અને ઐતિહાસિક પ્રસંગે ઉજવાયા હતા. લાકમાર , શ્રી ઉત આ પ્રસંગે બહાર ગામથી હુજારે ભાઈ–બહેને આવ્યા હતા બધા કાર્યક્રમને સફળ બનાવવા સાહુ શાંતિપ્રસાદજી જૈન, લાલા રામલાલજી, લાલા ઈદ્રપ્રકાશજી, લાલા રાજકુમારજી, લાલા શ્રેયાંસકુમારજી, મંત્રી શ્રી નિર્મલકુમારજી, લાલા સુંદરલાલજી ડે. વિમલકુમારજી, શ્રી લખપત રાયજી શ્રી પ્રેમચંદજી, શ્રી આદીશ્વર પ્રસાદજી, આદિએ રાત-દિવસ જોયા વિના ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમે સુંદર રીતે ઉજવાય તે માટે પ્રયત્ન કર્યા હતા. પાટનગર દિલ્હીએ એનાં નામ અને ગૌરવને છાજે એવી રીતે મંગલ ઉજવણીની શરૂઆત કરી હતી. એક વાત ઉલ્લેખ કરવા જેવી અને હર્ષ પામવા જેવી છે. * ૧૬ નવેમ્બરના રોજ વિરાટ રથયાત્રા બાડા હિંદુરાવ વિસ્તારમાં આવી પહોંચી ત્યારે મુસ્લીમ ભાઈએ ભગવાન મહાવીરની જય બેલીને રથયાત્રામાં જોડાયા હતા. એટલું જ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જિનશાસનરત્ન નહિ પણ રથયાત્રામાં ભાગ લેનારાઓને ઈલાયચી અને ગળી બુંદીની છૂટે હાથે પ્રભાવના કરી હતી. એટલું જ નહિ પણ રથયાત્રા વાજતે ગાજતે સદર બજારમાં આવી ત્યારે પયગ.' અર મહમદને આ અનુયાયીઓએ ભગવાન મહાવીર સ્વામી તથા સાધુસાધ્વીઓ પર પુષ્પની વૃષ્ટિ કરી હતી. ભગવાન મહાવીર સ્વામીને તપત્યાગ અને અહિંસાના સિદ્ધાંતને અલૌકિક પ્રભાવ જોવા મળ્યું હતું. ધન્ય એ ત્યાગ! ધન્ય એ તપ! ધન્ય એ અહિંસા ! Page #134 -------------------------------------------------------------------------- ________________ ક ૧૭. ફરીદાબાદમાં પાવન પગલાં N ફરીદાબાદના શ્રી લાભચંદજીએ પૂજ્ય આચાર્ય શ્રી ને ફરીદાબાદ પધારી આશીર્વાદ આપવા વિનંતિ કરી, ગુરુદેવે એ માન્ય રાખી અને લાભચંદજી તથા તેમના સુપુત્ર ભાઈ રાજકુમારને ખૂબ આનંદ થયે આપણું ચરિત્ર નાયક દિલ્હી રૂપનગરથી તા. ૩ ડીસેમ્બરના રોજ ફરીદાબાદ પધાર્યા શ્રી લાભચંદજી, તેમના કુટુંબીજને તથા તેમની ઓસવાલ ઈલેકટ્રીકસના કારીગરે આદિએ આચાર્યશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું. સ્થાનિક શ્રી સંઘે વિશાળ શોભાયાત્રા સાથે નગર પ્રવેશ કરાવ્યું. આચાર્યશ્રીએ જૈન ભવનમાં ચારેય સમુદાયના શ્રાવકોને ધર્મબોધ આપતાં જણાવ્યું કે આપણે સંગઠિત થવાની ખાસ જરૂર છે. આચાર્યશ્રીએ ભગવાન મહાવીર સ્વામીની નિવણિશતાબ્દની ઉજવણીમાં એક સ્મરણીય કાર્ય કરવા પ્રેરણા આપી હતી. બીજે દિવસે શ્રી લાભચંદજીના એસવાલ ઈલેકટ્રીકલ્સમાં વ્યાખ્યાન આપ્યું આચાર્યશ્રીનાં પગલાં ફેકટરીમાં થતાં તે નિમિત્તે રૂ. ૧૦૧, ની ગહેલી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફેકટરીના માલિકે કર્મચારીઓ તથા ગરીબેને ૧૦૦ ઊનના ધાબળા વહેચ્યા. અને રૂ.૨૦૦૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જિનશાસનરત્ન જુદી જુદી સંસ્થાઓને દાનમાં આપ્યા. બપોરે જૈન ભવનમાં પવચન થયું. મુનિ કનક વિજ્યજીએ બધાને સુસંસ્કાર ગ્રહણ કરવાની પ્રેરણા આપી તેમજ કારીગર ભાઈઓને મઘમાંસને ત્યાગ કરવા અનુરોધ કર્યો શ્રી લાભશૃંદજી તથા તેમના સુપુત્ર રાજકુમારે પૂ. આચાર્યદેહને એસવાલ ઈલેકટ્રીકલ્સની કાર્યપ્રભુલી દર્શાવી. શ્રી. ભૂપેન્દ્રનાથ જૈન પ્રબંધ સંચાલકે ફરીદાબાદના જૈન સંઘવતી પૂ. આચાર્ય શ્રી તથા સકલસંઘને હાર્દિક આભાર મા. શ્રોતાઓને ધન્યવાદ આપ્યા. આચાર્ય શ્રી ૯ ડીસેમ્બરના રેજ વિહાર કરી દિલ્હી રૂપનગર પધાર્યા. Page #136 -------------------------------------------------------------------------- ________________ M. ૧૮. ભવ્ય અભિવાદન સમારોહ યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શાંતિમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્ર સૂરીશ્વરજી મહારાજના ૮૪મા જન્મદિન પ્રસંગે દિલ્હીમાં એક ભવ્ય અભિવાદન સમારોહ તથા ઉત્તર ભારતના યુવકે “ યુવા ચેતના દિન” શ્રી આમાનંદ જૈન મહાસભાના ઉપક્રમે તા. ૨૫-૧૨-'૭૪ના રોજ ઉજવવામાં આવ્યું હતું. મંગળવાર તા. ૨૪–૧૨–૭૪ ના હંસરાજ કેલેજના હાલમાં સંગીત પ્રતિયોગિતાને કાર્યક્રમ જવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બનેલાઓને દિલ્હીના મેયર શ્રી કેદારનાથ સહાનીના વરદહસ્તે ઈનામ અપાયાં હતા. બુધવાર તા. ૨૫ રોજ સવારના ૧૦ વાગે. કેલેજના પટાંગણમાં આચાર્યશ્રીનું અભિવાદન કરવા માટે દશહજારની માનવમેદની એકત્ર થઈ હતી આ પસંગે ઉપાધ્યાય શ્રી વિદ્યાનંદજી, મુનિશ્રી સુશીલકુમારજી, મુનીશ્રી રાકેશકુમારજી, મુનીશ્રી જનકવિજયજી, સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજી, સાધ્વી શ્રી પીતિસુધાશ્રીજી, સાધ્વી શ્રી મૃગાવતી શ્રીજી આદિ પધાર્યા હતા. Page #137 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શ્રી સુદેશ એન્ડ પાર્ટી અંબાલા, શ્રી સુશીલકુમાર એન્ડ પાટી, લુધિયાના, શ્રી જીવન ચંચલ એન્ડ પાર્ટી, જમ્મુ તથા સિંગાપુર નિવાસી શ્રી દેવરાજ વગેરેએ આચાર્ય શ્રી પ્રતિ પિતાની ગીતાંજલિ સમર્પિત કરી. સાધ્વી શ્રી પતિસુધાશ્રી મહારાજ દ્વારા માંગલિક સમારેહને પ્રારંભ થયે. બહેન શિવરાની એ આચાર્યશ્રીના જન્મદિવસ નિમિત્તે મંગલગીત ગાઈ સંભળાવ્યું. સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીએ જણાવ્યું કે મહાપુરૂષનાં જીવન પ્રેરણાસ્ત્રોત હોય છે. આચાર્યશ્રીજીના જીવનમાં તપ, ત્યાગ તથા સંયમને સમાવેશ યથાનામ સમુદ્રસ્વરૂપ છે. આ અવસર પર મારે યુવકેને અનુરોધ છે કે યુવકનું સામર્થ્ય અને વડીલેને અનુભવ મળી જાય તે દેશ સમાજ અને સંસ્કૃતિ તથા ધર્મની બહુ મેરી સેવા થાય. યુવકે જાગૃત થાય અને યથાનામ તથા ગુણ બને. શ્રી શકેદિવસે કિસ શ્રી રાકેશમુનિજીએ આચાર્યશ્રીનું અભિવાદન કરતાં જણાવ્યું કે પ્રેરણાના દિવસોમાં આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે આ સમાજ સાંપ્રદાયિક સંકીર્ણતામાં જકડાયેલ હતું ત્યારે સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ સાંપ્રદાયિક મતભેદોને દૂર કરવાની દિશામાં પહેલ કરી અને આજે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજી એ દિશામાં જોરદાર પ્રયાસો કરી રહ્યા છે અને જૈન શાસનની શોભા વધારી રહ્યા છે. સાદેવી શ્રી મૃગાવતી શ્રીજીએ જણાવ્યું કે આચાર્યશ્રીના જન્મદિનના ઉપલક્ષયમાં હું સમાજ પાસેથી એવી અપેક્ષા રાખું છું કે પંજાબ શ્રીસંઘ આચાર્યશ્રીએ દર્શાવેલ સાધર્મિક વાત્સલ્યનાં કાર્યો પૂરાં કરે અને તેમણે યુવકને અપીલ Page #138 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન મક કે આ કરીએઆચાર્ય શ્રી આર. એમ કરતાં જણાવ્યું હતું કે આપણી મંજિલ હજી દૂર છે અને આપણે સમાજ સમુત્થાનનાં ઘણું ઘણું કાર્યો કરવાનાં છે. શ્રી વલ્લભસ્મારકનું લક્ષ્ય અંતિમ લક્ષ્ય નથી. સમાજઉત્થાનનું લય મુખ્યત્વે રહેવું જોઈએ. સાવીશ્રી પીતિસુધાશ્રીએ જણાવ્યું કે–ભારતભૂમિમાં ભેગીઓનાં નહિ પણ ત્યાગીઓનાં સન્માન થાય છે. આચાર્ય. શ્રી સાગરસમાં ગંભીર અને હિમાચલ સમા અટલ છે. આવા મહાપુરુષની જન્મજયંતિ મનાવવાને મૂળ ઉદ્દેશ્ય એ હવે જોઈએ કે આપણે પણ યંતિના નાયકના ગુણેને આપણામાં ધારણ કરવા પ્રયત્ન કરીએ. મુનીશ્રી વિદ્યાનંદજીએ પોતાનાં પ્રવચનમાં ફરમાવ્યું કે સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીજીની પ્રતિકૃતિરૂપ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીજી આજે આપણી વચ્ચે છે. એઓ આયુષ્યમાં વૃદ્ધ છે. પણ એમને આત્મા બાલક જેવો છે. આચાર્યશ્રીની પ્રેરણાથી જ જેન એકતાની દિશામાં ઘણું કાર્ય થઈ શક્યું છે. આપણે એક ધ્વજ એક ગીત, એક પ્રતીક તથા શ્રી વિનોબાજીની સભાવનાથી શ્રમણસૂત્ર સુધી પહોંચી શક્યા છીએ. આપણે જ યુવકને ધર્મવિમુખ રાખ્યા છે. તેઓને સાથે રાખીને આપણે અનુભવ દેવે જોઈ છે. યુવકેની જાગૃતિથી ધર્મની સુરક્ષા શક્ય છે. - શ્રી ધર્મપાલજી એ સવાલે જણાવ્યું કે આચાર્યશ્રી દ્વારા ગત ૮૩ વર્ષમાં કરેલ ધર્મભાવનાના કાર્યો, ઉપદેશ અને “સંદેશનું પણ તે આપણુ પર છે તે અદા કરવાને માટે આપણે ભાગ્યશાળી છીએ, આચાર્યશ્રી નામથી સમુદ્ર ઉદારતા અને શાંતિના પૂજારી છે. શાસ્ત્રની વાણીમાં સમાજ કલ્યાણથી ભાવ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૬ જિનશાસનરન નાથી હજારો માઇલેાના પાદ વિહાર કરી લાખ્ખાને ધમ એપ આપી શીતળતા અપી રહ્યા છે. આચાય શ્રી પ્રત્યે અહેાભાવ દર્શાવતા શ્રી જગન્નાથજી પહાડિયાએ આચાય શ્રીનું ક્રીયે। પુષ્પ ઇચ્છયું હતુ... આચાર્ય શ્રી શતાયુ અને અને જો તેમાં વર્ષોં ખૂટે તે મારા આયુષ્યના વર્ષાં ઉમેરવામાં આવે એમ ઇયું હતું; તેમણે કહ્યું હતુ, હુ' જન્મથી જૈન બનવાની તમન્ના રાખુ છુ. ભવિષ્યમાં જન્મ, જૈન કુળમાં લેવાની ભાવના રાખુ છુ. શ્રી ખાત્માનંદ જૈન મહાસભાના પ્રધાન શ્રી ધમ પાલજી આસવાલે આચય શ્રીની દીર્ધાયુની કામના વ્યક્ત કરતાં શાસન તેમ જ સમાજ પ્રત્યેની આચાય શ્રીજીની અપૂર્વ સેવાના ઉપલક્ષમાં તેમને ‘· જૈનશાસન રત્ન ’ના અલ'કારથી વિભૂક્ષિત કરવાની દ્વેષણા કરી. આ સાથે યાએન્ડ સલામી ધ્વનિ ખજાન્યા અને જયનાદોથી વાતાવરણ ગૂ*જી ઊઠયું. સુચના અને પ્રસારણ મન્ની શ્રી ઇન્દુકુમાર ગુજરાલે સમાજ તરકથી આચાર્ય શ્રીનુ' અભિનદન કરતાં તેમને ચાદર ભેટ કરી. આ પ્રસંગે યુવકસ`ઘા દ્વારા એકત્રિત કરેલ રૂ. ૮૪૦૦૦, ને એક ચેક શ્રી મહાવીર જૈન યુવક મ`ડળના ઉપપ્રધાનશ્રી સિક દરલાલજી એડવાકેટે મહાસભાના પ્રધાન શ્રી ધર્મ પાલજી આસવાલને ભેટ આપ્યું. આ પ્રસગે યુવક મંડળના પ્રધાન શ્રી નિમ ળકુમારજીએ મ`ડળ તરફથી આચાર્ય શ્રીય અણુ કરવા માટેનું અભિનંદનપત્ર વાંચી સ ́ભળાવ્યુ. યુવક મંડળના પદાધિકારીઓએ આચાય શ્રીને અણુ કર્યું. દિલ્હીના મહાપૌર શ્રી કાન્નુરનાથ શાહનીએ આચાય Page #140 -------------------------------------------------------------------------- ________________ હ૭ જિનશાસનરત્ન શ્રી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિનું ઝરણું આજે પણ જીવંત છે. તેનું મૂળ કારણ આચાર્યશ્રી જેવા મહાન સંતો દ્વારા સમાજને માર્ગદર્શન મળતું રહે છે તેના ફલસ્વરૂપ છે. શ્રી સાહનીએ આચાર્યશ્રીજીના ૮૪મા જન્મ દિવસ માટેની વધાઈ આપતાં યુવકેને તેમના દર્શાવેલા માગે ચાલવા સલાહ આપી મુનિશ્રી સુશીલકુમારજીએ આ સુઅવસર પર આચાર્યશ્રીને પિતાના ધર્મગુરુ તરીકે ઓળખાવી તેમના જેવા સંતે દ્વારા બતાવેલ માર્ગે ચાલવાથી જ જીવનની સફલતા રહેલી છે તેમ જણાવ્યું પૂ. આચાર્યશ્રીને ત્યાં જન્મમહોત્સવ પ્રસંગે યુવક સંમેલનમાં યુવકોએ આચાર્યશ્રી પ્રત્યે ભક્તિભાવ જાહેર કરી નીચે પ્રમાણે સંકલ્પ કર્યો. ૧. અમે ભગવાન મહાવીરના શાસનના અનુગામી ગુરુઆત્મ તથા ગુરુવલ્લભ દ્વારા નિર્દિષ્ટ સેવા, સાદગી, શુદ્ધ ખાનપાન તેમ જ આચાર વિચાર અપનાવીને દેશ, ધર્મ તેમ જ સમાજ પ્રત્યે અમારા કર્તવ્યે કરતાં રહીશું. ૨. અમારી જીવનવૃત્તિને સહિષ્ણુતા પરેપકાર અહિંસા અને અનુશાસનયુક્ત બનાવીશું. ૩. અમારા તથા સમાજના નૈતિક ઉત્થાનમાં સદૈવ સક્રિય રહીશું. ૪. અનાવશ્યક સંગ્રહ, શેષણ, તથા દુર્વ્યસનથી દૂર રહીને જીવનને મર્યાદિત તેમ જ સંયમિત બનાવવાનો પ્રયત્ન કરીશું ૫. બૌદ્ધિક વિકાસને માટે સંસ્કારી સાહિત્યનું અધ્યયન તેમ જ સ્વાધ્યાય દ્વારા આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધતા રહીશું. WWW.jainelibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ 2 જિનશાસનરત્ન પિતાના અભિનંદન સમારંભને જવાબ આપતાં આચાર્ય. શ્રીએ જણુવ્યું કે આ યુવકને જમાને છે. તેઓ ચાહે તે કરી શકે છે. મારી ભાવના છે કે શરાબબંધી હોવી જોઈએ. તેમજ સાત વ્યસનેને ત્યાગ થ જોઈએ. હું યુવકને ધન્યવાદ આપું છું કે જે આહાર શુધ્ધિ, વચન શુદ્ધિ અને કાર્ય શુદ્ધિ થશે તે ભાગ્યશાળીએ, એ શુભકાર્યોથી આ જન્મમાં તે ભલું થશે પણ બીજા જન્મમાં પણ ભલું થશે. મારી કામના છે કે તમારા ૮૪ ના ફેરા માટે અને જીવન મંગળમય બની જાય. દિલ્હીથી પંજાબ તરફ વિહાર. આચાર્યશ્રી વિજય સમુદ્ર સૂરીશ્વરજી મહારાજે ૬ મહિના દિલ્હીમાં રહી તા. ૨૬ ડીસેમ્બરના રોજ પંજાબ તરફ વિહાર કર્યો ત્યારે વિદાય સમારંભની એક સભામાં સર્વશ્રી સુદર્શન કુમારજી શ્રી સુંદર લાલજી તથા દિલ્હી સભાના પ્રધાન શ્રી. રામલાલજી એ આચાર્યશ્રી પ્રતિ આભાર પ્રકટ કરતાં ચાતુર્માસ દરમ્યાન કંઈ અવિનય થયો હોય તે બદલ ક્ષમા માગી હતી. બધો ભાઈઓએ આચાર્યશ્રીની સાથે પગે ચાલીને તેમને ભાવભરી વિદાય આપી હતી. આ ચાતું માસ તથા ભગવાન મહાવીર નિવણમહત્સવના અનેરા ભવ્ય પ્રસંગે તેમજ આચાર્યશ્રીને ૮૪ મે જન્મમહોત્સવ તેમજ યુવક સમેલન દિલ્હીના ઇતિહાસમાં ચિરસમરણીય બની રહેશે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૯. અંબાલા શહેરમાં ભવ્ય પ્રવેશ આપણા ચિત્ર નાયક આચાય શ્રી વિજયસમુદ્ર સૂરી– શ્વરજી મહારાજ તથા ગણિય શ્રી જનક વિજયજી મહારાજ આદિ ઠાણા ૯ દિલ્હીથી ગ્રામાનુગ્રામ પ્રચાર કરતાં કરતાં તા. ૧૩-૧-૭૫ ના રોજ અંબાલા કેન્દ્રમાં સ્થાનકવાસી સઘની જોરદાર વિનતિ ને માન આપી પધાર્યાં. સ્થાનિકવાસી સ'ઘે બહુજ ધામધૂમ અને બેન્ડવાજા સાથે પ્રવેશ કરાવ્યે. સરઘસમાં સ્થાનકવાસી, શ્વેતામ્બર, દિગમ્બરાદિ જૈન જૈનેતર સામેલ હતા આચાય શ્રી સ્થાનકમાં પધાર્યાં અહી સ્થાનકમાં બિરાજમાન મુનિરાજ શ્રી શ્રી પન્નાલાલજી મહારાજશ્રીએ આચાય શ્રીનુ' ઉમદા શબ્દોથી પ્રેમભર્યું સ્વાગત કર્યું. આપણા ચરિત્ર નાયક આચાય શ્રીએ એકતા ઉપર મનનીય પ્રવચન કરી મ’ગલિક સભળાવ્યું. ભગવાન મહાવીર સ્વામીના જયનાદો સાથે સભાનું વિસર્જન થયું. Page #143 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન. અપેારના અખાલા જૈનનગરમાં તેઓશ્રી પધાર્યા ત્યારે જૈન ભાઈઓએ ભાવભીનું સ્વાગત કર્યું. શહેરથી આવેલ ભાઈ એ પણ સ્વાગતમાં સામેલ હતા. જૈનમંદિરની પાસે ભવ્ય મંડપ રોશનીથી જગમગતા હતા. અહી શ્રી મુનિલાલજી જૈને આચાર્યશ્રીને અભિન દનપત્ર અપણુ કર્યું હતું. ગણિવર્ય શ્રી જનકવિજયજીએ સમયેાચિત પ્રવચન કર્યુ હતુ. ૧૦૦ તા. ૧૪-૧-૭૫ના રોજ પૂ. આચાર્ય વિજય સમુદ્રસૂરીજી મહારાજના નગરપ્રવેશતુ' જુલુસ સવારના ૯ વાગે ધૂમધામ થી શરૂ થયું. ખા જુલુસમાં અબાલાના જૈન શ્વેતામ્બર, દિગમ્બર સ્થાનકવાસી સંઘ તેમજ અખાલા નગરના લાકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઝુલુસમાં શ્રી આત્માનંદ જૈન હાઈ સ્કુલ, શ્રી આત્માનંદ જૈન કન્યા ઉચ્ચ વિદ્યાલયના બાળકે એ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. રામબાગથી મહાવીર માગની આગળ શ્રી દિગ'ખર સ`ઘે—જૈનમંદીરમાં પધારવા વિનતિ કરી. મહાવીર જૈન ભવન પર શ્રી સ્થાનકવાસી સ`ઘ તથા તપસ્વી મુનિશ્રી દશ`ન મુનિજી આદિ મુનિમ’ડળે આચાર્યશ્રીનું સ્વાગત કર્યું'. બહારથી આવેલા ભાઈ એએ બહુંજ ઉત્સાહથી જુલુસમાં ભાગ લીધા. આ પ્રસંગે જડિયાલા ગુરુ, હેાશિયારપુર, જલ ધર લુધિયાણા, સમાના, દિલ્હી, રોયડ, જગાદરી, મીરટ, જમ્મુ, પતિયાળા, અમૃતસર, મલેરકટલા, મુઝક્ર નગર મુરાદાબાદ, જયપુર, મુંબઇ, વડોદરા, ગાઝીયાબાદ, આદિ દૂર દેશાન્તરેથી હુજારા ભાઈ ઓ ઉમટી આવ્યા હતા. વરઘેાડી મહાવીર મા થી હલવાઈ બજાર, જૈન બજાર, કલીગટાં, સાફામજાર, કોટવાલીબજાર થઇને અપેારના ૧ વાગે શ્રી વલ્લભવિદ્વાર પહોંચ્યા. રસ્તાએની ખારા ખૂબ શાનદાર Page #144 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૦૧ રીતે સજાવી હતી. ભિન્ન ભિન્ન પ્રકારના સ્વાગત દરવાજા બના વ્યા હતા. આ દશ્ય ઈન્દ્રપુરી જેવું મનહર બની ગયું હતું. મંત્રીશ્રી રિખવદાસ જેને કાર્યક્રમની શરૂઆત કરી હતી. એસ એ. જૈન મોડેલ સ્કૂલ, એસ. એ. જૈનકન્યા ઉચ્ચ વિદ્યાલયના બાળકે અને બાળાઓએ સ્વાગતગીત ગાયું. શ્રી સુદેશજીએ ગુરુભક્તિગીત સંભળાવ્યું. સંઘના પ્રધાન લાલા પન્નાલાલજી એ શ્રી જૈન વે. મૂર્તિપૂજક સંઘ- અંબાલા શહેર તરફથી આચાર્યશ્રીનાં ચરણોમાં અભિનંદન પત્ર અર્પણ કર્યું સ્થાનક વાસી સંઘના પ્રધાનશ્રી ગેરેલાલજી તથા મહાવીર યંતિ કમિટી અંબાલાના પ્રધાને આચાર્યશ્રીનુ હાર્દિક સ્વાગત કર્યું હતું એસ. એ. જૈન મહાસભા તરફથી મંત્રી શ્રી બલદેવ જીએ “ વિજ્યાનંદ સ્મારક ગ્રંથ આચાર્યશ્રીને અર્પણ કરવાની જાહેરાત કરી અને દિલ્હી નિવાસી લાલા હરબંશલાલજી ના શુભહસ્તે આચાર્યશ્રી ને એ સ્મારક ગ્રંથ અર્પણ કરવામાં આ જડિયાલા ગુરુ, હોશિયારપુર, જમ્મુ, જમનાનગર, અમૃતસર માલેર કેટલા, લુધિયાના, પડ આદિ સંઘે એ ગુરુદેવને પિતાના શહેરમાં ચાતુર્માસ કરવા પધારવા ભાવભરી વિનંતીઓ કરી. સેક્રેટરી શ્રી રિખવદાસ જેને અંબાલા શહેર તરફથી અંબાલામાં ચાર્તુમાસ કરવા માટે જોરદાર વિનંતિ કરી. સ્થાનકવાસી જૈન સંઘે પણ અહીં ચાતુર્માસ કરવા વિનંતી કરી. બાલમુનિશ્રી જયાનંદ વિજયજી, શ્રી ધર્મધુરંધર વિજયજી શ્રી નિત્યાનંદ વિજયજી, આદિએ પ્રવચન કર્યા. ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજશ્રીએ પ્રભાવશાળી પ્રવચન કરતાં જણાવ્યું કે દિલ્હી વલભસ્મારકનું કાર્ય પૂરું કરવા સૌ પંજાબી છે કે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જિનશાસનરત્ન. ભાઈઓ એ પ્રયત્ન કરવાને છે. તે સિવાય આપણુ મહાસભા તથા વિજ્યાનંદ માસિકને વિશેષ પ્રચાર કરવા કાર્ય કરવું જરૂરી છે. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીએ પણ મનનીય પ્રવચન કર્યું હતું. ચંડીગઢનિવાસી કવીશ્વર ગુર્ભક્ત શ્રી નાઝરચંદ જૈન તથા લાલા લાલચંદજી અને સંગીતકારોનાં ભક્તિગીતે. થતાં રહ્યા. સંક્રાન્તિ ભજન લાલા શાંતિ સ્વરૂપજી તથા લાલા રતનલાલજીએ સંભળાવ્યું. છેવટે મંગળ પાઠશ્રી ધર્મધુરંધર વિજયજી મહારાજે આચાર્યશ્રીની આજ્ઞાથી સંભળાવ્યો. અંબાલા શ્રી સંઘના મંત્રી શ્રીએ જાહેરાત કરી કે ઘણા વર્ષો પછી આપણું પ્રાણપ્યારા ગુરુભગવત આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજ્યાનંદસૂરીજીના સમાધિ મંદિરનાં દર્શન માટે સરકારે આપણી દરખાસ્ત મંજૂર કરી છે. જે ભાઈ-બહેન સમાધિ મંદિરનાં દર્શન માટે ગુજરાનવાલા જવા ઈચ્છતા હોય તે પિતાનાં નામ ઠામ એક અઠવાડિયામાં મેકલવાની કૃપા કરે જેથી તેનું લીસ્ટ સરકારને મેકલી શકાય. તેમજ પાસપોર્ટ સાઈઝના ફેટા તૈયાર રાખે. આચાર્ય ભગવતે સંક્રાન્તિનું નામ સંભળાવ્યું અને મંગળ પાઠ સંભળાવ્યું. શ્રી આત્મવલ્લભ જૈન યંગ સાયટી તરફથી પ્રભાવના કરવામાં આવી. તથા મહેમાનોના ભજનને માટે એસ. એ. જેન હાઈસ્કૂલમાં પ્રબંધ કરવામાં આવેલ છે ત્યાં મહેમાનેને પધારવા વિનંતિ છે. શ્રી આત્મવલ્લભ જૈન યુવક મંડળના યુવકે એ પ્રેમપૂર્વક સુંદર સહગ આપે, સાથે સાથે શ્રી. મુનિ શાહ, શ્રી. Page #146 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૦૩ ચરણદાસજી, શ્રી મોતીલાલ શ્રી શીનચંદજી, શ્રી કેસરલાલજી આદિએ આ કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધે. સક્રાન્તિને સવારને નાતે લાલા ગણેશદાસજી પ્યારેલાલજી બરડની તરફથી હતે. મંત્રીશ્રી, જૈન યુવક સંઘ, જૈન યંગ સેસાયટી, દિગબર જેન સંધ, સ્થાનકવાસી જૈન સંઘ, પોલિસ અધિકારી નગરપાલિકાના ચેરમેન સાહેબ વગેરે એ ખૂબ ભાવપૂર્વક સહગ આપ્યું હતું. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૦. લુધિયાનામાં અભૂતપૂર્વ સ્વાગત શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના ૨૫૦૦ મા નિર્વાણુ કલ્યાણક મહાત્સવ વ માં જૈનઘમના જગ્યાએ જગ્યાએ પ્રચાર કરતાં રાષ્ટ્રીય સમિતિના અતિથિ વિશેષ જૈનશાસન રત્ન શાંત સ્મૃતિ" આચાય શ્રી વિજ્ય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ પુજાખ ની ધરતી પર પાવન પગલાં કરી દિલ્હી ચાતુર્માસ પૂર્ણ કરી અમલા પધારી ખન્ના સાહેવાલ થઇ ૧૪-૪-૭૫નારાજ આચાય શ્રી લુધિયાણા પધાર્યાં. સાહેવાલમાં ૧૫૦૦ જનસમુદાય સ્વાગત માટે ઉમટયા હતા. શ્રી મયારામ માનકચ'દ પટ્ટીનિવાસી એ આત્મવલ્લભ ફ્રી હામીયે પેથિક હોસ્પિટલ માટે રૂ. ૧૦૦૧ જાહેર કર્યાં હતા. આજ પ્રાતઃકાળથી લુધિયાણાના માલ વૃદ્ધમાં આનંદની લહેર લહેરાઈ છે. પૂ ગુરૂદેવ યુગવીર આચાર્ય વિજખ્મલ્લભસૂરીશ્વરજી મહારાજનાં અધૂરા કાર્યા અને સ્વપ્ના ને સાકાર કરવા સ'ક્રાંતિના દિવસે મુનિમ'ડળ સહિત આચાયૅ - શ્રીનુ' લુધિયાના ઉદ્યોગ નગરીમાં અભૂતપૂર્વ સ્વાગત થયું. આચાર્ય શ્રીનુ સ્વાગત પ'જાબ સરકારના શિક્ષણ પ્રધાન Page #148 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૦૫ સરદાર ગુરુમેલસિંહે કર્યું હતું. ગુરુદેવના દર્શનાર્થે ભિન્નભિન્ન નગરોથી ખૂબ ઉલ્લાસપૂર્વક ગુરુદેવને જયજયકાર બેલાવતા હજારો ભાઈ-બહેને આવી રહ્યા છે. લુધિયાનાનગરના નરનારીઓ પરમશ્રદ્ધેય ગુરુદેવના આ સ્વાગતને એતિહાસિક બનાવવાની ધૂનમાં જુલુસની તૈયારીમાં મસ્ત છે. રેલવે સ્ટેશન આગળથી પૂ. ગુરુદેવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત સરઘસમાં પંજાબ પ્રવર્તક શ્રી ફૂલચંદજી, પંડિતરત્ન શ્રી હેમચંદ્રમુનિ આદિ ચારે ફિરકાને મુનિરાજે, પંજાબના કેળવણી પ્રધાન શ્રી ગુરુમેલસિંહજી ચૌધરી ડેપ્યુટી કમિશનર શ્રી સરદાર સેવા સિંહજી, શ્રી આત્માનંદ જેન સભાના પ્રમુખશ્રી ધર્મપાલ એસવાલ, મંત્રી શ્રી ડે. વિમલચંદ્રજી આદિ જેડાયા હતા. શેભાયાત્રા પ્રસંગે રેલ્વે સ્ટેશનથી મહાવીરનગર સુધીના રસ્તાઓ ઉપર જૈન જૈનેતરે એ અપૂર્વ ઉત્સાહ સાથે ૮૫ - ભવ્ય પ્રવેશદ્વાર ઊભાં કર્યા હતાં. રસ્તાઓ કાગળનાં ફુલોથી સુંદરરીતે શણગાર્યા હતા. હેલિકોપ્ટર દ્વારા જગ્યાએ જગ્યાએ પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. જુલુસમાં સામેલ થનાર દરેકનું સ્થળે સ્થળે મીઠાપાણી, ફળ આદિથી સ્વાગત કરવામાં આવ્યું - હતું શોભાયાત્રાના પ્રારંભમાં આચાર્યશ્રીને પરિચય આપતી ગાડીમાં શ્રી માધીશાહ તથા શ્રી ગુણચંદ્ર પરિચય આપી રહ્યા હતા. આલસા બેન્ડ, કાલાસિંહ બેન્ડ, પતિયાલા બેન્ડ, પવન બેન્ડ. મિલિટરી બેન્ડ, ભારત પ્રસિદ્ધ દિહીનું માસ્ટર બેન્ડ. તથા જીયા બેન્ડ, અંબાલાનું બેન્ડ, એસ. એ. એન. જૈન સ્કૂલનું વલ્લભ બેન્ડ વગેરે બેન્ડે ભગવાન મહાવીર તથા ગુરુભક્તિનું સંગીત રેલાવતા હતા. ૮૫ સૌભાગ્ય વતી બેને એકજ સરખી કેસરી સાડીમાં મંગલ કળય લઈને ચારચારની લાઈનમાં ચાલતી WWW.jainelibrary.org Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જિનશાસનરને હતી. જાણે સ્વર્ગની દેવીઓ ભક્તિ પ્રદર્શિત કરવા ધરતી ઉપર ઉતરી આવી હોય તેવું મને તારી દ્રશ્ય ખડું થતું હતું. જુદી. જુદી ભજનમંડળીઓ પ્રભુભક્તિનાં ભજનો દ્વારા જનતાને ધર્મ ભક્તિથી તરબળ બનાવી રહી હતી. હાથી-ઘડેસ્વારે દિલ્હી મહિલા સંઘના ગુજરાતી ગરબા. સ્કૂલના કિશોરોના ભાંગડા નૃત્ય, વગેરેની રમઝટ જામી હતી. પ્રભુ મહાવીર, ગુરુ આત્મારામજી મહારાજ, પંજાબકેસરી શ્રી વિજયવલ્લભ સૂરીજી આદિની છબીઓ સૌનું ધ્યાન આકષી રહી હતી. આમ લુધિયાણ શહેરનું વાતાવરણ ધર્મભાવનાથી અત્યંત રંગાયેલું અને આકર્ષક બની ગયું હતું. હજારે ભાઈબહેને શહેરમાંથી આ અનુપમ ભવ્ય જુલુસ જેવા ઉમટી પડયા હતા. વૃદ્ધો કહેતા હતા કે આવું મનરંજક ભવ્ય દૃશ્ય લુધિયાનાની ભૂમિમાં પ્રથમવાર જોવા મળે છે. આ શોભાયાત્રા બપોરના બે વાગે મહાવીર નગરના વિશાળ મંડપમાં ઉતરી સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. મંડપમાં ત્રણ ત્રણ મંચ ઊભા કરવામાં આવ્યા હતા. વચ્ચેના મ ચપર આચાર્યશ્રી તથા મુનિભગવંતે બિરાજ્યા હતા. બાજુના મંચ ઉપર સાધ્વીઓ બિરાજી હતી. ત્રીજા મંચ ઉપર આગેવાન શ્રાવકો બેઠા હતા, સભાસ્થળ ગુરુદેવોના જયજયકારથી ગૂંજી ઊઠયું હતું. મંગલાચરણ પછી શ્રી આત્માનંદ જૈન મહાસભાના. પ્રમુખ શ્રી ધર્મપાલજી એ સવાલે શ્રી સંઘ તરફથી ભક્તિપૂર્વક આચાર્યશ્રી નું સ્વાગત કર્યું હતું. શ્રી ભેજરાજજી જેને જણાવ્યું કે પ્રભુ મહાવીર પરમાત્માના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવ વર્ષમાં નકકી થયેલા કાર્યક્રમને Page #150 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૦૭ પૂજ્યશ્રીના પાવન પગલે પૂરું બળ મળશે. એસ. એસ. જેને મહાગયા ઉત્તરી ભારત તરફથી મહામંત્રી શ્રી પુખરાજજી જેને તથા એસ. એસ. જેને બિરાદરી-લુધિયાણા તરફથી પ્રમુખશ્રી કસ્તુરીલાલજી જેને આચાર્યશ્રીને અભિવાદન પત્ર અર્પણ કર્યા હતાં. ભગવાન મહાવીર સ્વામીની નિવણશતાબ્દિ મહોત્સવ સમિતિ, પંજાબના અધ્યક્ષ તથા ડેપ્યુટી કમિશનર સરદારશ્રી સેવાસિંહજીએ પિતાના વિચારો જણાવી આચાર્યશ્રીનું સ્વાગત કર્યું હતું. શ્રી હીરાલાલજી જેને પિતાના વક્તવ્યમાં જણાવ્યું કે આચાર્યશ્રી ની નગર પ્રવેશની સ્મૃતિ કાયમ જળવાય રહે તે માટે ૪૦૦૦ ચોરસ મીટર જગ્યા સિવિલ લાઈન લુધિયાણામાં સરકાર તરફથી આપવામાં આવશે, જ્યાં શુદ્ધ આહારને માટે શાકાહારી હોસ્ટેલ બનાવવામાં આવશે. ડેપ્યુટી કમિશનર સાહેબ આ માટે સહગ આપશે. શ્રી રવીન્દ્રકુમાર જેને પંજાબીમાં લખેલ “ભગવાન મહાવીર ઉપદેશ અને સિદ્ધાંત' નામે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી કાન્તિમુનિજી એ નેહભરી વણી માં આચાર્યશ્રીનું સ્વાગત કરી શ્રી સંઘની એકતા માટે અપીલ કરી હતી. ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજે જૈન સમાજની એકતા અને ઉન્નતિમાટે રચનાત્મક જનાઓ કરી સેવાકાર્ય કરવા યુવાનને હાકલ કરી હતી. શોભાયાત્રાના સંયોજક શ્રી લછમનદાસ સવાલે શ્રીપાલજી તથા સહયેગી મિત્રોની અનુપમ સેવા આપવા બદલ તેમજ સફળ આયોજન કરવા બદલ હાર્દિક આભાર માન્ય હતે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જિનશાસનરત્ન પૂજ્ય આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, “આપ સૌએ મારું અભિવાદન કર્યું છે તે મારું નહિ પણ પૂજ્ય ગુરુદેવનું છે એમ હું માનું છું. હું તે માત્ર ગુરુદેવને સિપાઈ છું તેમના અધુરા કાર્યો અને સ્વપ્ન સાકાર કરવા મથામણ કરી રહ્યો છું મારી એવી અભિલાષા છે કે ભગવાન મહાવીરના આ નિર્વાણ કલ્યાણક મહત્સવ વર્ષમાં કેઈ સમાજના સમુત્થાન માટેનું રચનાત્મક કામ થવું જોઈએ હું તે પૂજ્ય ગુરુદેવના શિષ્યપ્રશિષ્યો-સાધ્વીજીઓ અને ગુરુભકતને આ માટે કાર્ય કરવા અનુરોધ કરું છું. ત્યારબાદ પૂજ્યશ્રીએ શૈત્ર માસની સંક્રાતિ સંભળાવી હતી. ભગવાન મહાવીર સ્વામી તથા ગુરુદેવના જય જય કારથી સભા પૂર્ણ થઈ હતી. શ્રી પાર્શ્વદાસ જૈને આભાર દર્શન કર્યું હતું. શ્રીપાળ કસુરવાલા તથા મે. મયારામ માણેકચંદ પટટીવાળા તરફથી ભેજનની વ્યવસ્થા હતી. લુધિયાણાના ઉદ્યોગ નગરનું આ સ્વાગત શાનદાર અને યાદગાર બની ગયું હતું. Page #152 -------------------------------------------------------------------------- ________________ છે. ૨૧. લુધિયાનામાં જનજાગૃતિ આ પણ ચરિત્રનાયક આચાર્યશ્રીને જમ્મુના નૂતન મંદીર ની પ્રતિષ્ઠા માટે જવાની ઉતાવળ હતી પણ લુધિયાનાના શ્રી મહાવીર જૈન સંસાયટીના સેક્રેટરી શ્રી હીરાલાલ જેન તથા બીજા ભાઈઓ દર્શનાર્થે આવ્યા અને આચાર્યશ્રીને વિનંતિ કરી કે આપની તબિયત પણ કથળી છે. વળી શ્રી મહાવીર જયંતિ ને ઉત્સવ આવી રહ્યો છે. વળી અહીના મહિલામંડળ ની મીટીંગ થવાની છે તેમાં આપના મંગળ આશીર્વાદ અને પ્રેરણાની જરૂર છે. બીજા પણ ધર્મ પ્રભાવનાનાં અને જનજાગૃતિ નાં કાર્યો આપના કરકમળથી થવાનાં છે. તે આપ હમણાં સ્થિરતા કરે પછી આપ સુખેથી જમ્મુ પધારે. આગેવાની વિનંતિને માન આપી પૂ. આચાર્યશ્રીએ થોડાક દિવસ સ્થિરતા કરવા સંમતિ આપી. બધાંને ખૂબ આનંદ થયો. તા. ૬-૪-૭૫ના રવિવારના રોજ હાઈસ્કૂલ ના મંડપમાં વ્યાખ્યાનને કાર્યક્રમ રાખવામાં આવ્યું. શ્રી શર્માજીએ મહાવીર Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જિનશાસનરત્ન સંદેશ પર વ્યાખ્યાન આપ્યું. તેમજ ગુરુભક્તિનું ભજન સંભલાવ્યું. તે પછી બાલમુનિ કેકીલકંઠી શ્રી નિત્યાનંદ વિજયજી એ વ્યાખ્યાન આપ્યું. શ્રી ધર્મ ધુરંધર વિજયજીનું પણ વ્યાખ્યાન થયું. આત્માનંદ જૈન સભાના સેક્રેટરી શ્રી બળદેવરાજજીએ જમુપ્રતિષ્ઠા નિમિત્તે જે ફંડ થયું હતું તેની જાહેરાત કરી. લુધિયાણું ના ડેપ્યુટી કમિશનર સરદાર સેવાસીંગ મ ડપમાં આવ્યા તે વખતે શ્રી શાંતાબહેને જણાવ્યું કે આજે આપણે માનવતા મહેમાન પધાર્યા છે. તે આપણને માટે ઘણી યેજનાઓ લાવ્યા છે. તેમજ તેમણે અહિંસા પર વ્યાખ્ય ન આપ્યું. શ્રી ડેપ્યુટી કમિશ્નરે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું કે મહાવીર નિર્વાણ શતાબ્દિ માત્ર એક વર્ષ માટે જ મનાવાય છે પણ હું તે કહીશ કે જ્યાં સુધી હિંદુસ્થાનનું અસ્તિત્વ છે ત્યાં સુધી મહાવીર ભગવાનને સંદેશ જગતમાં ગુંજતું રહેશે. ભગવાન મહાવીરના સિદ્ધાંત જનજનમાં અને જગતમાં પહોંચે તે શતાબ્દિ દીપી ઊઠે. તેમણે જણાવ્યું કે હાયરને મહાવીર હાયર સ્કૂલ અને પ્રસિદ્ધ રસ્તાનું નામ મહાવીર માર્ગ અને થઈ શકે તે મેલ ટ્રેઈનનું નામ મહાવીર મેઈલ રાખવામાં આવે. અંતે પૂ. આચાર્યશ્રીએ ભગવાન મહાવીર ને અહિંસાને સંદેશ દેશ-વિદેશમાં ગૂંજત કરવા અને ભવ્યજીએ પિતાને જીવનને ધન્ય બનાવવા જનધર્મના આચારે પાળીને ઉચ્ચગતિ પામવા મથામણ કરવી જોઈએ. મંગળ પાઠ પછી ભગવાન મહાવીર સ્વામીના જ્યનાદથી સભા પૂર્ણ થઈ હતી. તા. ૭-૪-૭૫ સોમવારના રોજ શાળાના મંડપમાં લુધિયાના મહિલામ ડળની મિટીંગમાં પૂ. આચાર્યશ્રી પધાર્યા. અધ્યક્ષતા કસૂરનિવાસી શ્રીમતી દુર્ગાદેવીએ શેભાવી. મહિલા મંડલની અધ્યક્ષ શ્રીમતી અંજનાદેવી તેમજ સ્થાનકવાસી મહિલા Page #154 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૧૧ મંડળની અધ્યક્ષ શ્રીમતી રામપ્યારીજી આ કાર્યક્રમમાં આવ્યા હતાં હવામાન વિજયી છીએ કુમારી કંચનબેન તથા સુમનબહેને સ્વાગત ગીત સંભલાગ્યું હતું. મંગલાચરણ બાદ મહાવીર જૈન મહિલા સંઘના પ્રચારમંત્રીએ સમાજસુધારા પર પિતાના વિચારો દર્શાવ્યા હતા. સમાજસુધારે અને મહિલાઓના ઉત્કર્ષ વિષે મુનિશ્રી નિત્યાનંદવિજયજી તથા શ્રી જયાનંદ વિજયજીએ પોતાના મંતવ્ય દર્શાવ્યા હતાં. મહિલા જૈન સંઘના મંત્રી શ્રીમતી નિર્મળબહેન જેને ગુરુદેવનું સ્વ ગત ભાષણ કર્યું પૂ. આચાર્ય શ્રીએ સમાજસુધારા પર પોતાના વિચારો દર્શાવતાં જણાવ્યું કે આપણે નારી સમાજ જાગે અને બહેનેના કલ્યાણ માટે જરૂરી સુધારો કરે તે આખો સમાજ સુધરી જાય. આ માટે પ્રસંગેપાત બહેને એ વિચાર વિનિમય ક જોઈએ. સૌથી પહેલાં ઘર ઘરમાં આવશ્યક સુધારે થવું જોઈએ. આપણા પરમ પૂજય પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજી મહારાજે નારી સમાજના સમુદ્ધાર માટે જે પ્રયત્ન કર્યા હતા. તે યાદ કરીને નારી સમાજ ઘર ઘરમાં સુસંસ્કારોની જીત પ્રકટાવે તે સંસાર સ્વર્ગ બની રહે. મંગળ પાઠ બાદ સભા પૂર્ણ થઈ બહેને આનંદિત થઈ ૌત્ર સુદિ એકમનું સુવર્ણ પ્રભાત નવા નવા મંગળ સંદેશ લઈને આવ્યું. આજ ગુરૂભગવંત ન્યાયાંનિધિ આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજીની જન્મજયંતી તેમના જન્મસ્થાન લહેરામાં આચાર્ય શ્રી વિજયેન્દ્રદિન સુરીજી ઉજવી રહ્યા છે અને અહીં લુધિયાનામાં ગુરુદેવના ગુણાનુવાદની સભાનું આયોજન જિન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જિનશાસનરત્ન શાસનરત્ન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજીની નિશ્રામાં થઈ હ્યુ છે. આ સભાનું અધ્યક્ષ સ્થાન લાલા શ્રીપાલજીના સુપુત્ર લાલા બિહારીલાલ ક્યુર નિવાસીએ સંભાળ્યું હતું. પ્રધાનશ્રી અમૃતલાલજી જૈન મરડ તથા સેક્રેટરી સાગરચંદજી જૈન ખરડે. અધ્યક્ષ મહાયનું સ્વાગત કર્યું. પ્રારંભમાં ચનખાળાનુ ગુરૂભકિત ગવાયુ` હતુ` શ્રી મનેાહશ્લાલજી કડીવાલાએ પણ ગુરૂભકિતનું જ્ઞાન ગાયું હતું. શ્રી મહેન્દ્રકુમારજીનું ગુરૂભકિતનું ગાન પણ સુંદર હતું. શ્રી મહાવીર જૈન મહિલા સંઘના મ`ત્રી શ્રીમતી નીલમ બહેને પેાતાના વિચારા રજુ કર્યાં, શ્રી જયાનંદવિજયજી, શ્રી શ્રી નિત્યાનંદેં વિજયજીએ ગુરૂભગવતના ગુણાનુવાદનું પ્રવચન કર્યું.. સવ ધમ સમન્વયી ગણિવર્ય શ્રી જનકવિજયજીએ બુલંદ સ્વરમાં કહ્યું કે ન્યાયમાંભેાનિધિ આચાર્ય શ્રી વિજયાન'નૃ સુરીશ્વરજી મહારાજશ્રીની એવી તીવ્ર ભાવના હતી કે પ૨દેશામાં જૈનધર્મીના સંદેશ અને સિદ્ધાંત પહોંચાડવામાં આવે એ માટે તે તેએએ મહુવાના બેરીસ્ટર શ્રી વીરચંદ રાધવજી ગાંધીને પેાતાની પાસે રાખી તૈયાર કરી અમેરિકા માકલ્યા. અને તેમણે અમેરિકામાં લાકોને ૫૦૦ જેટલા વ્યાખ્યાને આપીને મત્રમુગ્ધ કર્યાં હતા. આપણે વ્યાપારી સમાજના હાઈ ને બીજા વીરચંદ ગાંધી આપી ન શકયા. પન્યાસ શ્રી જયવિજયજી મહારાજશ્રીએ કહ્યું કે મહાપુરૂષોની જયંતિ ઉજવવાના અર્થ તે એ છે કે આપણા જીવનમાં ઊંચા આદશ ઉતારી સત્ય અને અહિંસાનુ પાલન ભવસાગર પાર કરવા Page #156 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન કરવા માટે જરૂરી છે– લાલા અમૃત લાલજી જૈને અભિનદન પત્ર ગુરૂદેવને અપણુ કર્યુ. અધ્યક્ષ મહાય શ્રી શ્રીપાલજીએ દર્શાવ્યું કે આપણે જેટલા ખાદ્યધમ આચરીએ છીએ એટલા જ જો આંતરિક ધ આચરીએ ને આત્મશુદ્ધિ કરીએ તે મનુષ્ય જન્મ સફળ થઈ જાય. ખામાગજથી જૈનસભાના મંત્રી શ્રી સાગરચંદજીએ ધમ શાળા માટે નવી ચેાજના મનાવતાં કહ્યું કે રૂ. ૧૦૦, ત્રણ વર્ષ માટે આપનાર ૩૦૦ સભાસદો મળી જાય તે ધર્મ શાળાનુ કામ સરળતાથી થઇ શકે. અધ્યક્ષ મહેદય શ્રીપાલજીએ રૂ.૧૦૦૦ ત્રણ વર્ષ માટે આપવાની જાહેરાત કરી. અંતમાં પૂ. આચાર્ય શ્રીએ જણાવ્યું કે સ ંઘનુ' ઘણું મોટુ પુણ્ય છે કે આજ હું અહી બેઠો છું. હું ઈચ્છુ છુ કે વિજ્યાન' પત્રિકા ના આજીવન સભ્ય મેટી સંખ્યામાં થશે જેથી પત્રિકા વિશેષ સેવા આપતી રહે. પછી આચાર્ય શ્રીએ નવકારમંત્ર અને ઉષ સગહર' સ્વેગ સ'ભળાવ્યુ` મુનિ ધમ ધરધર વિજ્યે અતિકર’ લઘુ-શાંતિ, માટી–શાંતિ સભળાવી આ માસના શુભદિન ચૈત્ર સુદ ૧ નવા સંવતની જાહેરાત કરી મંગળપાઠ સભળાવ્યે. ભગવાન મહાવીર અને ગુરુદેવના જયનાદોથી સભા પૂર્ણ થઇ. ૧૧૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ સંક્રાન્તિ તથા વિદાય તા. ૧૪-૪-૭૫ ના સમવાર ૨૦૩૧ ચૈત્ર સુદ ૩ ના રોજ સંક્રાન્તિને ઉત્સવ ઉજવવા વલ્લભનગરમાં એક વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યું હતું. રવિવાર ચૈત્ર સુદ ૨ ના રોજ ઘરદેરાસર માટે જે મૂર્તિઓ અંબાલાથી લાવવામાં આવી હતી તેની બેલી સભામાં બેલાવામાં આવી હતી. શ્રી મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાન બિરાજમાન કરવા માટે ૪૦૧, મણ ઘી લહેરનિવાસી લાલા દુર્ગાદાસ કિશોરલાલ શ્રી શીતલનાથ ભગવાનને બિરાજમાન કરવા માટે ૨૦૧, મણ ઘી પટ્ટી નિવાસી લાલા દ્વારકાદાસ શ્રી સંભવનાથની પ્રતિમા બિરાજમાન કરવા માટે ૨૧૧, મણ ઘી લાલા બુદ્દે શાહ નગીનચંદે લાભ લીધે. ૌત્ર સુદ ૩ ના સવારના ભગવાનને રથમાં બિરાજમાન કરી ને વરઘોડે વલ્લભનગર આવી પહોંચે. ભગવાન વિમલ નાથની પ્રતિમા ઘરદહેરાસરમાં બિરાજમાન કરવામાં આવી. પૂ. આચાર્ય શ્રીએ મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિને વાસક્ષેપ કર્યો પછી બધા સંકાન્તિ સાંભળવા વિશાળ મંડપમાં ઉમટી આવ્યા. આ Page #158 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન કાર્યક્રમની શરૂઆતમાં શ્રી વૈશાલી શાહુના સુપુત્ર શ્રી અભય કુમારજીએ પ્રમુખસ્થાન શાભાન્યુ. પ્રથમ શ્રી આહ્યારાણીએ ભગવાન કે સચ્ચે ભક્તોકે પલપલમે સહારા મિલતા હૈ” ભજન સંભળાવ્યું. પછીતે અન્યભાવિકોએ ભજનેાની ધૂન મચાવી. સભાને રસતરમેળ કરી દીધી, સવ ધમ સમન્વયી ગણિવર શ્રી જનક વિજયજીએ શિંબર ની આવશ્યકતા પર પ્રવચન આપ્યુ મુનિશ્રી નિત્યાનંદ વિજયજી તથા પૂ. શ્રી જયવિજયજીએ યુગવીર આચાર્ય શ્રી ગુરૂ ભગવત ના સ'દેશની ત્રણુ વાત જ્ઞાન, સાધર્મિક ભક્તિ અને એકતા તરફ સમાજનું ધ્યાન દોર્યું. અંતમાં આચાય શ્રીએ મેષની સક્રાન્તિ સ`ભળાવી મ’ગળપાઠ સ‘ભળાવ્યેા. ૧૧૫ આજ ઉદ્યોગનગરી લુધિયાનાથી જમ્મુ નૂતન દહેરાસરની પ્રતિષ્ઠા માટે વિહાર કરવાના હતા. સંઘના આખાલવૃદ્ધએ ભારપૂર્વક વિદાય આપી. કેટલીક આંખડીએ અશ્રુભીની થઇ ગઇ. ગુરુદેવે બધાને મગળ આશીર્વાદ આપ્યા. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨૩. પ્રતિષ્ઠાને પચે લુધિયાનાથી વિહાર કર્યાં અને નાનાં નાનાં ગામેમાં ધમ પ્રચાર કરતા કરતા પ્રતિષ્ઠાને પંથે આગળ વધતાં ફિાર, ફગવાડા, ખજુરલા, જલંધર, કિસનગઢ, ભેગપુર, ઉરપટ પર જયવિજય મહારાજની જન્મભૂમિ મીયાણી પાસે આવ્યા અને પૂ. આચાર્ય શ્રીની તબિયત બગડી ડૉકટરે આરામ લેવાની સલાહ આપી. પણ જમ્મુ પ્રતિષ્ઠા માટે તા સમયસર જવાનુ હાવાથી વિહાર ચાલુ રાખ્યો. સાથેના મુનિવૃ ંદે પુજ્ય આચાય શ્રીની ખૂબ સભાળ લીધી. મુનિ શ્રી. શાંતિવિજયજીની જન્મભૂમિ અહિયાપુરમાં ગુરુદેનું ભાવભયુ સ્વાગત થયું અહિંયાપુરથી વિહાર કરી ગરના સાહેબમાં ગુરુદ્વારમાં સ્થિરતા કરી. અહિંથી મુકેરિયામાં સ્થાનકવાસી શ્રી સંઘે ધામધૂમથી પ્રવેશ કરાન્યા. અહીંના લેાકેાના અત્યંત આગ્રહને વશ થઈ આચાય શ્રીએ અહી સ્થિરતા કરી બધાંને ખૂબ આન'દ થયા. સવારમાં જલ પરની જોગીન્દર એન્ડ પાર્ટી એ વીરનાં ભક્તિભજનાની Page #160 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન - ૧૧૭ રમઝટ બોલાવી પંન્યાસ શ્રી જય વિજયજીએ મનનીય પ્રવચન કર્યું. રાત્રિના પંજાબ વિધાનસભાના સ્પીકર ડે. કેવલ સિનજીની અધ્યક્ષતામાં સભા થઈ. પ્રારંભમાં જલધર એન્ડ પાર્ટીએ વીર નું ભક્તિગીત સંભળાવ્યું. મિનાક્ષી એન્ડ પાટી(મુકેરીઆ) એ ગુરુભકિતનું ભજન સંભળાવ્યું. શ્રીમતી કમલ જૈને પણ પ્રવચન કર્યું. પંન્યાસ જ્યવિજયજી મહારાજે ભગવાન મહાવીર ના સિદ્ધાંત સમજાવ્યા. અધ્યક્ષ મહોદયે જણાવ્યું કે ભારતમાં રામરાજ્ય ત્યારે જ શકય બને જ્યારે ભગવાન મહાવીરના સિદ્ધાંતોને અમલ થાય, મુકેરિયા સ્થાનકવાસી સમાજના સંઘના પ્રધાનશ્રી, કોડીલાલ જૈન તથા મંત્રી શ્રી પરસેનલાલ જેને ભારે જહેમત ઉઠાવીને શ્રી મહાવીર જયંતિને દિવસ સફળ બનાવ્યું અહીં આચાર્યશ્રીની તબિયત કથળી પણ તુરત ડોકટરને બેલાવવામાં આવ્યા અને આરામ લેવાની સલાહ આપવામાં આવી. જરા ઠીક થયા પછી જમ્મુ તરફ વિહાર શરૂ કર્યો જખ આગળ પરમાર ક્ષત્રિય ઉદ્ધારક આચાર્યશ્રી વિજયેન્દ્ર દિન્તસૂરી આવી ચડ્યા, બનેનું મિલન હૃદયંગમ બન્યું. અહીં જમ્મુના શ્રી સંઘે વ્યાખ્યાનને કાર્યક્રમ યેજ હિતે. લા. કસ્તુરી લાલજીએ જણાવ્યું કે જમ્મુ શ્રી સંઘના આબાલવૃદ્ધનું સૌભાગ્ય છે કે પૂ. જિન શાસનરત્ન શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજ્યસમુદ્ર સૂરીજી મંદીરની પ્રતિષ્ઠા માટે તબિયત નરમ હોવા છતાં જમ્મુ પધારી રહ્યા છે. એસ. એસ. જેન સભાના સેક્રેટરીશ્રી પ્રકાશચંદ્રજી એ પણ આનંદ દર્શાવ્યું પંન્યાસજી જયવિજયજી એ “આત્મઉત્થાન” વિષય પર પ્રવચન કર્યું. પરમાર ક્ષત્રિય ઉધ્ધારક આચાર્ય શ્રી વિજયેન્દ્રદિન સુરીજીએ જણાવ્યું કે ત્યાગમાં આત્માને ઉદ્ધાર છે. ભગવાન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનશાસનરને મહાવીર સ્વામીએ સાડાબાર વર્ષ ઘોર તપશ્ચર્યા કરીને કેવળ જ્ઞાન મેળવ્યું. એ ત્યાગને વારસે જૈન સમાજને આપી ગયા છે. અંતમાં જિનશાસન રત્ન આચાર્ય શ્રી વિજ્ય સમુદ્ર સુરીજી મહારાજે જણાવ્યું કે આત્માના ઉત્થાન માટે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની જરૂર છે. ચારે ફિરકાના સંગઠન ની આજે જરૂર છે. હું જૈન છું એ એકજ વિચાર બધાને હવે જોઈએ. અહીંથી વિહાર કરી શાસ્ત્રી નગર પધાર્યા. ત્યાં કાર્યકમ થયે. આચાર્ય શ્રી વિયેન્દ્ર દિન્ન સુરીજીએ દર્શાવ્યું કે સાધુસંતનાં દર્શનથી આત્મા પવિત્ર થાય છે. કર્તવ્ય પરાયણ વ્યકિતને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. પૂ. આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસુરી મહારાજે માંગલિક સંભળાવ્યું. ભગવાન મહાવીર અને ગુરુદેવને જયનાદ થયે. સભા વિસર્જિત થઈ. ઐતિહાસિક સંક્રાન્તિ કાર્યક્રમ જમ્મુને શ્રી સંઘ જે અવસરની રાહ જોઈ રહ્યો. હતું તે અવસર મંદિર પ્રતિષ્ઠાને. આવી ગયે. આપણું ચરિત્ર નાયક જિનશાસનરન શાંતિમૂર્તિ પૂ આચાર્યપ્રવર શ્રીમદ સમુદ્રસૂરીજી મહારાજ, શ્રી વિજયેન્દ્ર, દિનસુરીજીમહારાજ સર્વ ધર્મ સમન્વયથી ગણિવર્ય શ્રી જનક વિજયજી મહારાજ આદિ પરિવાર સાથે તેઓશ્રીની નાદુરસ્ત તબિયત છતાં જમ્મુ પધાર્યા. આજ સેનાને સૂરજ ઊગ્યા અને જમ્મુ શ્રી સંઘ તથા સ્થાનકવાસી જૈન સંઘ પૂ. આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કરવા ઉમટી આવ્યા. આનંદની લહેર લહેરાયું. - તા. ૧૪-પ-૭૫ ૨૦૩૧ વૈશાખ સુદ ૩ બુધવાર ના રેજ શાસ્ત્રીનગરથી જુલુસ શરૂ થયું. સેંકડે લેકે જુલુસની શેભા જેવા આચાર્યદેવ આદિ પરિવારનાં દર્શન કરવા ઉમટી Page #162 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન રત્ન ૧૧૯ આવ્યા હતા. પ્રવેશને મંગલદિવસે જેઠ માસની સંક્રાનિત હેવાથી શ્રી મહાવીર જૈન હાઈસ્કૂલ-વિમલમુનિ રેડ જૈન ભવનના વિશાળ મંડપમાં યોજવામાં આવ્યો હતો. પ્રથમ નમસ્કાર મહામંત્રનું મંગલ ગાન શરૂ થયું. શ્રીમતી કાંતાબેન, શ્રી મનહરલાલજી, શ્રીમતી કૃષ્ણબહેન, વગેરે એ ગુરૂ ભકિતનાં ગીતે સંભળાવ્યાં. ભગવાન શ્રી મહાવીરસ્વામી ૨૫૦૦મા નિર્વાણ શતાબ્દીના સ્થાનકવાસી સેક્રેટરી લાલા પ્યારેલાલ જૈને આચાર્ય શ્રીનું સ્વાગત કર્યું. ડીવીઝન કમીશનર શ્રી. આર. કે. એ આચાર્ય શ્રી ના આગમનને આનંદ વ્યક્ત કર્યો. એસ. એસ. જૈન મહાસભા જમ્મુની તરફથી આચાર્યશ્રી ને અભિનંદન પત્ર અર્પણ કર્યું. જુદી જુદી સંસ્થાઓએ આચાર્યશ્રી નું અભિવાદન કર્યું. ડે. કુશલી યાવતીએ આચાર્યશ્રી નું સ્વાગત કર્યું. સ્થાનકવાસી શ્રી જગદીશમુનિજી તથા શ્રી શાંતિમુનિજીએ ભગવાન મહાવીર સ્વામી ના સિધ્ધાતે જગતના ચેકમાં મૂકવા જૈન સમાજના બધા ફિરકાઓને એક થવા અનુરોધ કર્યો. પૂ. આચાર્યશ્રી વિજયેન્દ્રદિનનસૂરીજી એ બેધદાયક પ્રવચન કર્યું. સાધાર્મિક ભકિત માટે જોરદાર પ્રવચન કર્યું પંન્યાસ શ્રી જયવિજયજી એ આત્મ ઉત્થાનના વિષય પર પ્રવચન કર્યું. અંતમાં, પૂજ્ય આચાર્યશ્રીએ જણાવ્યું કે ચારે સંપ્રદાયના સંગઠનની આજે ભારે જરૂર છે. સંગઠન હશે તે સમાજનું કલ્યાણ થઈ શકશે. તે જ જૈનધર્મને જયજયકાર ભારત અને વિદેશમાં થઈ શકશે. મંગલાચરણ સંભળાવી સંક્રાતિનાં સૂત્રો બાદ ભગવાન મહાવીરના જયનાદોથી સભા વિસર્જિત Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જિનશાસનન કરવામાં આવી. ભેજન લાલા રતનચંદ ઈન્દ્રજિતના તરફથી હતું. આ સમારંભને બધે કાર્યક્રમ સેક્રેટરી શ્રી વિશ્વામિત્રજી તથા તેમના સહાયક કાર્યકરો તેમજ સ્થાનકવાસી ભાઈ બહેને એ ખૂબ આનંદપૂર્વક સંક્રાતિને ઐતિહાસિક બનાવી દીધી. પ્રભાવના લાલા અનંતરાય તલકચંદના તરફથી હતી. તેમની વિનંતિથી આચાર્યશ્રીએ તેમના ઘેર પાવન પગલાં કર્યા. ગંહુલી અને ૫૦૧, રૂપિયા વારણના કરી આનંદ અનુભવે. પૂજ્ય આચાર્યશ્રીએ તેમના કુટુંબીજનેને મંગળ આશીવાદ સાથે વાસક્ષેપ કર્યો. પિતાની કેડી પર સ્થિરતા કરવા વિનંતી કરી, બધા સ્થાનકવાસી ભાઈબહેનેની વિનંતિથી ગુરૂદેવે તેમને લાભ આપે. આખા જમ્મુ શહેરના જૈન ભાઈ બહેનને ઉત્સાહ અપૂર્વ હતે. Page #164 -------------------------------------------------------------------------- ________________ દર ૨૪. જમ્મુમાં નવનિર્માણ ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં જમ્મુ નગરની રળિયામણી ધરતી પર નવનિર્માણ પામેલ એક માત્ર જિનાલયને પૂર્વ ઇતિહાસ અનેરે છે. અહીં જિનાલય તે હતું પણ ઘર દેરાસર હતું તે નવનિર્માણ માંગતું હતું. દિવંગત યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજે તે માટે વર્ષો પહેલાં પ્રયત્ન પણ કરેલા પરંતુ ભવ્યતાની પાર પર જુદા જ અક્ષરે લખાયા હતા. સને ૧૯૬૩ “જિન શાસનરત્ન” આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરીજી મહારાજ ત્યારે હોશિયારપુર ( પંજાબ ) માં બિરાજમાન હતા. તેઓશ્રીની નિશ્રામાં શ્રી આત્માનંદ જૈન મહાસભા (પંજાબ) નું અધિવેશન મળ્યું ત્યારે આ આ અધિવેશનમાં પંજાબ કેસરી ગુરૂભગવંતના અધૂરાં અરમાનને સાકાર કરવાનાં ચક્રો ગતિમાન બન્યાં. આ પ્રસંગે જમ્મુ સંઘના આગેવાનેએ જમ્મુ નગરમાં પણ મનરમ ભવ્ય જિનાલય નિર્માણ કરવાની આચાર્યશ્રીને વિનંતી કરી. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જિનશાસનરત્ન તેઓશ્રી એ પેાતાના પરમ પૂજ્ય ગુરૂ ભગવંતના આ અધૂરા સ્વપ્નને સાકાર કરવા પંજાબના ગુરૂભકતને તે માટે પ્રેરણા આપી. ત્યાં ગયેલા. મુંબઈ આત્માનă જૈનસભાના ઉત્સાહી અને જોશીલા ગુરૂભકત મંત્રી શ્રી રસિકલાલ નાથાલાલ કારાએ પૂજ્ય આચાર્યશ્રીની પ્રેરણાને વધાવી લેવા અનુરોધ કર્યાં. એટલું જ નહિ પણ સ્પષ્ટ વકતા આ અદના ગણાતા. માનવીએ મનમાં નિર્ધાર કર્યાં કે જમ્મુનગરમાં ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવવુ જ. આ માટે ભાઈ કારાએ જયાં સુધી જિતાલયનું નવ નિર્માણુ ન થાય ત્યાં સુધી મીઠાઈ ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. મીઠાઈ ત્યાગ જેવા તપ સાથે શ્રી રસિકભાઈ કારાએ આત્માન’દ જૈન સભાના ઉપક્રમે શ્રી પોપટલાલ ભીખાચ’દ્મની આગેવાની નીચે શ્રી ભોગીલાલ લહેરચ'દ, શ્રી ફુલચંદભાઈ, શામજી, શ્રી જેસ ગલાલ લલ્લુભાઇ, શ્રી રાયચંદ મગનલાલ આદી સભ્યની શ્રી જમ્મુજિનાલય જિણાáાર સમિતિની રચના કરી. માંગળ ચાઘડીએ મનની ઉત્કટ ભાવનાથી કરેલ વિચારની સિદ્ધિ થવાના સ ંજોગા મળી આવ્યા. તા. ૧૭-૬-૬૭ ના મગળદિવસે આ સૂચિત જિનાલયના શિલાન્યાસ વિધિ જ્ઞાનવારિધિ શ્રી માણેકચંદજી બેતાલએ કર્યો અને યોગાનુયોગ કેવા આ પ્રસંગે આત્માનંદ જૈન સભાના ૬ સભ્યા મુબઈથી ગયા હતા. શ્રી ખેતાલાજીએ આ પ્રસંગે રૂ. ૧૭૦૦૧ની જાહેરાત કરી હતી. જિતાલયના મનન અને શિલાન્યાસની વિધિ ક્રિયાકારક શ્રી લાલભાઇએ કરાવ્યા હતા. આ પ્રસ`ગે શેઠ પેપટલાલભાઇ, શ્રી જેસ'ગભાઈ, શ્રી કાંતિલાલ સી. પરીખ, શ્રી રસિકભાઈ કારા, શ્રી જગજીવનદાસ શીવલાલ શ્રી ઘનશ્યામજી, શ્રી રતનચંદ્રજી, શ્રી કુંજલાલજી આદ્ધિની Page #166 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન હાજરી હતી. જમ્મુ એટલે ભારતનું ઐતિહાસિક પ્રાચીન શહેર ધરતીનું સ્વર્ગ અને ભારતનુ નંદનવન. આ નંદનવનમાં નિર્માણુ પામતા ભવ્ય જિનાલય માટે મૂળનાયકની પ્રતિમા પણ પ્રાચીન મળી આવી. કકળ કાળ સ`જ્ઞ હેમચદ્રાચાર્યજી અને અકખર બાદશાહને પ્રતિખાંધ કરનાર શ્રી વિજય હીરસૂરીશ્વરજીનાં પાવન ચરણાથી અલ કૃત ઐતિહાસિક ત્રખાવતીનગરી આજના ખંભાત માંથી શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પણ ઐતિહુાસિક અને પ્રાચીન રાજા સંપ્રતિના સમયની ૧૧૦૦ વર્ષ જૂની, કાશ્મીર ના ભૌતિક મેહક સૌ' ને પણ આંખુ પાડી દેવી અલૌકિક દેદ્રીપ્તમાન તેમજ દેહભાન ભુલાવી આત્માને સ્વર્ગમાં જ એકાકાર કરાવી નવુ જીવન દર્શન આપે તેવી પ્રતિમા પરમપૂજય આ વિજયનંદનસૂરિજીની પ્રેરણાથી મળ્યાના આનંદ અનેરો હતા. આ સાથે બીજો પણ કેવા ભવ્ય ચેાગાનુંયેાગ ! ૧૯૭૫ એટલે ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦ મા નિર્વાણ કલ્યાણકનુ મંગળ વ. સમગ્ર વિશ્વ આજ ભગવાન મહાવીરના ગુણાનુવાદ કરી રહ્યું છે ! ભગવાનના અહિંસાના સંદેશા જગતના ચેાકમાં, પ્રજાએ પ્રજામાં, રાષ્ટ્રે રાષ્ટ્રમાં ગૂંજી રહ્યો છે ! તે જ વર્ષોમાં તેઓશ્રીની પ્રતિમાની પ્રતિષ્ઠા જમ્મુના નૂતન જિનાલયમાં થઈ. આ પ્રતિમા શ્રી નટવરલાલ માહનલાલ ખારેકવાલા તરફથી આપવામાં આવી હતી. ૧૨૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ NIL) ૨૫. અનુપમ યાત્રા પ્રવાસ જમ્મુના તન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે મુંબઈથી જમ્મુ સુધીની એક ખાસ ટ્રેઇન દ્વારા જમ્મુ પ્રતિષ્ઠાના યાત્રા પ્રવાસનું આયેાજન કરી ને મુંબઈની શ્રી આત્માનંદ જેન સભા એ પિતાની પ્રગતિની પગથારમાં એક વધુ સિમાચિહ્ન મૂકયું છે. સભાના સેવાભાવી ગુરુભકત શ્રી રસિકલાલ નાથાલાલ કરાએ જમ્મુમાં જિનાલય નિર્માણ કરવા સભાના ઉપક્રમે જમ્મુ જિનાલય જિર્ણોદ્ધાર સમિતિની રચના કરાવી. મુંબઈથી લગભગ અઢી લાખની રકમ એકત્ર કરાવી મેકલાવી હતી. આચાર્યશ્રી વિજય વલ્લભસૂરીજીના પરમશ્રદ્ધેય ભકિત અને સામાજિક કર્તવ્ય માટે ધંધાને પણ ગૌણ બનાવી તનમન અને ધનથી સેવા કરનાર સભાના ઉત્સાહી અને હસમુખા એવા મંત્રીશ્રી ઉમેદમલજી હજારી મલજીએ પ્રતિષ્ઠા પ્રસંગે મુંબઈથી જમ્મુ ની સ્પેશ્યલ ટ્રેઈન લઈ જવાના વિચારને સભા સમક્ષ રજૂ કર્યો તેને સૌએ વધાવી લીધું. અને જૈન સમાજના પીઢ અને Page #168 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૨૫ બાહેશ અગ્રણી શ્રી જયંતિલાલ રતનચંદ શાહના પ્રમુખપણું નીચે તે સભ્યની જમ્મયાત્રા પ્રવાસ સમિતિની રચના કરવામાં આવી. શ્રી ખીમજીભાઈ હેમરાજ છેડાએ ગુરુભકિતના આ પ્રશસ્ય કાર્યને દીપાવવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો. હદે દારે અને સભ્યોવાળી આ સમિતિ ઉપરાંત પાંચ સભ્યની સલાહકાર સમિતિ પણ નિમવામાં આવી. શ્રી માણેકચંદજી બેતાળા, શ્રી કુંજલાલજી સુંદરમલ, જૈનની સલાહસૂચના હેઠળ શ્રી ઉમેદમલ હજારીમલ, શ્રી કાંતિલાલ હરગોવિંદદાસ શાહ, શ્રી દામજીભાઈ કુંવરજી છેડા શ્રી વિલાયતી રામ જૈન અને શ્રી જયંતિલાલ મયાભાઈ શાહ શ્રી રમેશભાઈ જેસિંગભાઈ સંઘવી અને શ્રી કુમારપાળ વિ. શાહે આ લાંબા યાત્રા પ્રવાસ ને સફળ બનાવવા પ્રયત્ન કર્યો. શ્રી કાંતિલાલ ડી. કેરા અને શ્રી નગીનદાસ જશરાજ શાહે (તાવડીકર) પ્રચારકાર્ય સંભાળી લીધું. આ ઉત્સાહી કાર્યકરે એ યાત્રિકોને વધુ ને વધુ સુવિધા ધાઓ મળી રહે તે રીતે વ્યવસ્થા કરી. સ્પેશ્યલ ટ્રેઈન ૧૪ મી મે ના દિવસે બેએ સેન્ટ્રલ થી ઉપડવાની હતી પણ છેલ્લી ઘડીએ રેલવેએ તારીખ બદલતાં આ ટ્રેઈન ઉપડવાની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી. શ્રી ઉમેદમલજીભાઈયાત્રા પ્રવાસ ના કર્ણધાર બન્યા. મંગળમુડતે ૪પ૦ યાત્રિકને લઈને આ સ્પેશ્યલ ટ્રેઈન તા. ૧મી મે ૧૯૭૫ના રોજ બેએ સેન્ટ્રલ સ્ટેશનથી ઉપડી ત્યારે સેંકડે મિત્રોએ ભાવભરી વિદાય આપી. ટ્રેઈન ઉપડી ત્યારે સ્ટેશન ભગવાન મહાવીર સ્વામીના જયનાદો થી ગાજી ઉઠયું. યાત્રિકે સવારેમાં ઊઠીને ભગવાનના દર્શન પૂજન કરી શકે તે માટે ટ્રેઈનમા જિન પ્રતિમાજી પણ ખાસ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. ૨૦ મી મેના સવારે યાત્રિકે પુરા ૨૪ કલાકે ચૌમાલા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જિનશાસનરત્ન સ્ટેશને પહોંચ્યા. ટ્રેઈન અહીં એક કલાક થેભી આ સમયમાં યાત્રિકે એ અહીંના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં દર્શનનો લાભ લીધા. આ યાત્રિકોની સ ઘપૂજાના સૌથી પ્રથમ લાભ શ્રી નટવરલાલ એસ. શાહે લીધેા, ત્યારખા≠ શ્રી રમણલાલ ફકીરચંદ (અમદાવાદ) અને શ્રી લક્ષ્મીચંદ રાયચંઢ સરવૈયા ( મુ`બઈ) એ પણ યાત્રા દરમ્યાન સંઘપૂજનના લાભ લીધે હતા, આ યાત્રા પ્રવાસના યાત્રિકોને પેાતાનું ભવ્ય સ્વાગત જોવાના લ્હાવા અબાલામાં મળ્યા. અખાલાના શ્રી જૈન સ ંઘે દરેક યાત્રિકને ફૂલહાર પહેરાવીને ઉમળકાથી સ્વાગત કર્યુ, પછી સૌને વાજતે ગાજતે શ્રી ગણેશલાલ પ્યારેલાલના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા. ત્યાં સૌની આગતા સ્વાગતા કર વામાં આવી. અહી જિદ્ધિાર પામી રહેલ શ્રી સુપાર્શ્વનાથજી ના દહેરાસરનાં દન સૌએ કર્યાં. અખાલા શહેર એટલે શ્રી આત્મારામજી અને શ્રી વિજય વલ્લભ સૂરીશ્વવરજી મહારાજની યશસ્વી કર્મ ભૂમિ ! શ્રી આત્મારામજી મહારાજની સ્મૃતિમાં નિર્માણ કરાયેલી શ્રી આત્માનંદજી હાઈસ્કુલ તેમ શ્રી આત્માન'દજી જૈન કોલેજ યાત્રિકોએ જોઈ કૉલેજના સભાગૃહમાં શ્રી રસિક કેારાએ સ`ઘપતીની આળખવીધી કરાવી સઘને અપાયેલ માનપત્રના યાત્રાસંઘના પ્રમુખશ્રી ખૂબચંદ રતનચંદે સહર્ષ સ્વીકાર કર્યો તા. ૨૨મીએ સવારના દસ વાગે યાત્રિકા જમ્મુ સ્ટેશને પહોંચ્યા શ્રી સથે ખેડવાજા સાથે સત્કાર કર્યાં ત્યારે પ્રતિષ્ઠાની રથયાત્રા શરૂ થઈ ગઈ હતી, ટુરિસ્ટ હોટેલમાંના ઉતારામાં સ્નાનાદિ અને નાસ્તા વગેરે પતાવીને સૌએ રથયાત્રામાં ભાગ લીધેા, તા. ૨૩મી સવારના અધાયે અનેરા ઉત્સાહુથી પ્રતિષ્ઠા મહાત્સવમાં ભાગ લીધે. Page #170 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૨૭ શ્રી બઉ પ્રતિષ્ઠાની કરી રાત્રિના શ્રી જમ્મુ સંઘ તરફથી મહાવીર ભવન હોલમાં જૈન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રતિષ્ઠા પ્રસંગે વિશિષ્ટ સેવાઓ આપનારા કાર્યકરનું બહુમાન કરવાને કાર્યકમ જાયે હતું પ્રતિષ્ઠાની વિધિ કરાવનાર અનન્ય ગુરુભક્ત સંગીત વિશારદ શ્રી ભૂરાભાઈ કુલચંદ શાહ અમદાવાદ નિવાસીને પૂ. આચાર્ય શ્રીજી પ્રેરણાથી શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ તરફથી રૂ. ૨૫૦૦૧ બહુમાન પૂર્વક આપવાની જાહેરાત કરવામાં આવી. શ્રી જમ્મસંઘે આ પ્રતિષ્ઠાના પ્રસંગે એક અદના માણસને પણ ખાસ સંભા હતા, જમુજિનાલયને જિર્ણોદ્ધાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વેચ્છાએ મીઠાઈને ત્યાગ કરવાને અભિગ્રહ લેનાર ભાઈશ્રી રસિકલાલ નાથાલાલ કેરા (મંત્રી શ્રી આત્માનંદ જેન સભા) ને તેમની ઈચ્છા ન હોવા છતાં પ્રભુ મહાવીરની પ્રતિમાનું મેડેલ આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. યાત્રિકે અને શ્રી જમ્મસંઘ તરફથી શિબિર સંચાલનના નિષ્ણાત કાબેલ યુવાન સેવાભાવી કાર્યકર શ્રી કુમારપાળ વી. શાહનું બહુમાન જાયું હતું પણ લેકે. અષણ આત્મવિકાસમાં બાધક છે એ સત્યને સારી રીતે સમજનાર કુમારપાળ શાહ એ પ્રસંગે હાજર જ ન રહ્યા તે સમયે એક નાના સિપાહીની જેમ યાત્રિકોની બીજી વ્યવસ્થામાં તે રોકાયા હતા, આ રીતે સન્માનથી દૂર રહીને શ્રી કુમારપાળે યુવાને માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડયું. શ્રી જમ્મુ સંઘે સાથે સાથે પ્રતિષ્ઠા મહોત્સવને યશસ્વીને સફળ બનાવનાર સ્થાનિક શ્રી સંઘના પ્રમુખ શ્રી કસ્તુરીલાલ જૈન, મંત્રીશ્રી વિશ્વામિત્ર જૈન, સ્થાનકવાસી આગેવાન કાર્ય. કરે, શ્રી દર્શનલાલજી જૈન શ્રી હરબંશ લાલજી જેન, શ્રી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શાસન સત્યપાલજી, શ્રી બલવીરજી, શ્રી પ્યારેલાલજી આદિનું પણ બહુમાન કર્યું હતું. બહુમાન સાથે ભજનાદિ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ પણ જાયે હતે. તા. ૨૪ મીએ યાનિકે શ્રી નગરનું પ્રાકૃતિક સૌંદર્ય જેવા ઉપડી ગયા હતા. સર્વ ધર્મ સમન્વયી પૂ. જનકવિજ્યજી ગણી વર્ષ તથા તપસ્વીશ્રી વસંત વિજય મહારાજ પૂ આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરિજીની આજ્ઞાથી ર૫૦૦ નિર્વાણ શતાબ્દી નો મહોત્સવ શ્રી નગરમાં ઉજવવા માટે તા. ૨૪-૫-૭૫ ના જમ્મુથી વિહાર કર્યો. જમ્મુની એમ્બેસી હોટલમાં દહેરાસરની વ્યવસ્થા પણ ખાઈ હતી. તા. ૩૧મીએ જમ્મુથી યાત્રિકોએ વિદાય લીધી. મુંબઈના યાત્રિકનું શાનદાર સ્વાગત કરવા અમૃતસરના જૈન ભાઈ–બહેને એ કલાકે સુધી આતુર નયને સ્ટેશને રાહ ઈ પણ ટેઈન મેડી હતી, છતાં મોડી રાતે પણ યાત્રાળુઓનું સ્વાગત અમૃતસર શ્રી સંઘે કર્યું. સવારમાં સૌએ ચૈત્ય પરિપાટી કરી, પ્રભુપૂજા કરી, સંઘની સાધર્મિક ભક્તિને હાવે. લઈ યાત્રિએ એતિહાસિક સ્થળો જલિયાંવાલાબાગ સુવર્ણ મંદિર વગેરે અહંભાવથી જોયાં જેન ભાઈ–બહેનેએ ભરપૂર પ્રેમથી મહેમાનની આગતા સ્વાગતા કરી, બીજી જૂને યાત્રિકેએ જલંધરમાં વિવિધ જૈન ફિરકાઓની એકતા અને સંઘ. ભાવનાને પ્રત્યક્ષ અનુભવ કર્યો. ચારેય ફિરકાઓ શ્રી સંઘની પ્રવૃત્તિઓનું સંચાલન સુમેળથી કરે છે. જેન હાઈસ્કૂલ પણ ચાલે છે. જેનોની એકતા અને સંગઠનના કારણે જલંધરના મશહુર ચાર કિલેમીટર વિશાળ માર્ગ લિન્ડ રેડને સરકારે શ્રી મહાવીર માર્ગનું નામ આપ્યું છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન જલધર શ્રી સંઘે ખૂબ પ્રેમથી સાધમિ`ક ભક્તિ કરી, યાત્રિકોએ પ્રેમળભક્તિનું સ ́ભારણું લઈ લુધિયાણામાં દાપણુ કર્યું. લુધિયાણા શહેર પર આચાર્યશ્રી વિજય વલ્રભસૂરીશ્વરજી મહારાજના અનડુદ ઉપકાર છે. અત્રેના શ્રી સંઘે શ્રી આત્મા નંદ જૈન સેકન્ડરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં ગુરુદેવની પુનિત યાદમાં તેઓશ્રીના પૂરા કદની પ્રતિમા પ્રતિષ્ઠાપિત કરી ભવ્ય ગુરુમ'દિર બનાવ્યુ' છે. આ ગુરુમ'દિરનાં દશન યાત્રિકો એ કર્યાં. યાત્રાસ'ઘના પ્રમુખશ્રી ખૂબચ'દ રતનચ'દજીએ ગુરૂમા ને ખૂબ ઉલ્લાસથી હાર પહેરાયે અને સૌએ સેવાપૂજાના લાભ લીધા. ૧૨૯ અહી' લુધિયાણામાં જ શ્રી ભેલામલ હૈ'સરાજના ઘેર પધરાવેલ હીરા-પન્નાની નાની નમણી વીતરાગ ભગવાનની પ્રતિમાનાં દર્શન કરતાં યાત્રિકાનાં હૈયે ભક્તિભાવનાં પુર ઉમટયાં. ધરાઈ ધરાઈ ને સોંએ આ ભગવાનનાં દર્શન કર્યાં. સ્નેહ મિલનમાં શાળાની બાળાઓનાં કથ્થક નૃત્યના કાર્યક્રમ સૌની પ્રશ’સા મેળવી ગયા. મહાસભાના મત્રી શ્રી બલદેવરાજ જૈન, સમાજરત્ન શ્રી પાર્શ્વદાસ જૈન, શ્રી કુમારપાળ વિ.શાહે પ્રાસગિક પ્રવચન કર્યાં હતાં. યાત્રાસંઘે લુધિયાણાની વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય રસ લીધા હતા. જુદી જુદી સંસ્થાઓને રૂ-૫૫૦૧ ના ઉદાર સહયોગ આપ્યા હતા. શ્રી ઉમેદ્યમલજી હુજારીમલ જૈનના હસ્તે અત્રેની શ્રી આત્માનŁ જૈન સભાને ધાર્મિક પુસ્તકે અણુ કરાયાં. અહી' ધ લહાવા માણીને યાત્રિકાએ ઐતિહાસિક શ્રી કાંગડા ટ્ · Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જિનશાસનરત્ન તીર્થની યાત્રા કરી. હિમાચલ પ્રદેશમાં ટેકરીઓ, નદી અને કિલ્લાથી ઘેરાયેલું આ તીર્થ પાંડના સમયનું છે. પ્રાચીન અને જિર્ણ બનેલા આ મશહૂર તીર્થને પુનરૂદધાર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજી મહારાજે કરાવ્યા હતે. અહીં દર વરસે ફાગણ સુદ ૧૩ થી પૂનમ સુધી ત્રણ દિવસને ધર્મમેળો ભરાય છે. ૨૫ હજારની વસતિવાળા કાંગડા સીરીનું આ તીર્થ સરકારના તાબામાં હતું પણ છેલ્લા પાંચ વર્ષથી તે શ્રી શ્વેતાંબર જેન કાંગડાતીર્થ સંઘના સંચાલન હેઠળ છે. અહીંથી હોશિયારપુર આવ્યા. શ્રી રીખવદાસ જેને સૌનું સ્વાગત કર્યું. સૌ વાજતે ગાજતે શહેરના શ્રી વાસુપૂજ્ય સ્વામીના દહેરાસરે ગયા. દહેરાસરના ચોકમાં ગુરુભક્તિ અને જિનભક્તિ કાર્યક્રમ સહિત યાત્રિકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તા. ૪ જૂનના રોજ દિલ્હીમાં આવી પહોચ્યા. શ્રી આત્માનંદ જૈન સભા દિલ્હીના કાર્યકર્તાઓએ સૌનું સ્નેહ ભીનું સ્વાગત કર્યું. ગુરુભકત શ્રી મણીલાલ દોશીએ યાત્રિકનું સંઘપૂજન ભક્તિભાવથી કર્યું. યાત્રાસંઘને ઉત્સાહી કાર્યકર શ્રી ઉમેદ મલજી જૈન સર્વ શ્રી દામજીભાઈ છેડા, શ્રી રમેશચંદ્ર સંઘવી શ્રી જયંતભાઈ માયાભાઈ શાહ, શ્રી કુમારપાળ વિ. શાહ શ્રી કાંતિલાલ હરગોવિંદ શાહ સહિત યાત્રા સંઘના પ્રમુખ શ્રી ખૂબચંદ રતનચ દજી અને યાત્રા પ્રવાસના સલાહકાર શ્રી માણેકચંદજી બેતાલાનું શ્રી કુંજીલાલ જૈને પુષ્પહારોથી ભાવભર્યું સન્માન કર્યું. Page #174 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૭૧ દિલ્હીથી આગ્રા થઈ શૌર્ય પુરમાં શ્રી નેમનાથભગવાનનાં -દર્શન કર્યા. અહીં ચરૂધરરત્નશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજની પ્રેરક વાણી સાંભળી. પલ્લીવાલ જૈન જૈનેતરભાઈ બહેનોએ અભૂતપૂર્વ સ્વાગત કર્યું. પલીવાલ ક્ષેત્રના જેને ને પિતાના ભુલાયેલા જૈન સંસ્કાર અને આચાર પુનઃ સુદઢ કરવામાં ઉપયોગી થવા યાત્રિકોએ શિબિર માટે રૂ- ૨૦ હજારથી વધુ રકમને ઉદાર સહગ આપે. યાત્રિકો એક વધુ પ્રાચીન તીર્થ નાગેશ્વરની યાત્રા કરી. અહીંની ધર્મશાળાના મુખ્ય દ્વાર પર “ વિજયવલ્લભ વિહાર ” નામ લખવાની શરતે રૂા. ૧૧૦૦ ૧ની રકમનું દાન કર્યું. અહીંયા રતલામ થઈ યાત્રાનાં મીઠાં મધુરાં સંસ્મરણે યાદ કરતાં યાત્રિકે ત્રણ સપ્તાહ બાદ ૯ મી જુને મુંબઈ આવી પહોંચ્યા. યાત્રિકે જમ્મુથી મુંબઈ પાછા વળતાં શ્રી મહાવીરજી તીર્થ ધામમાં પલીવાલ ક્ષેત્ર ના જૈન સંઘની જરૂરિયાત સમજીને યાત્રિકેએ રૂ. ૨૧૦૦૧, ને ઉદાર સહયોગ આપે હતો. યાત્રિકે ન જમણ માટે ૧૩ મહાનુભાવ ભાઈ બહેને એ રૂ. ૫૦૧ , આપ્યા હતા. અને નાસ્તા માટે રૂ. ૫૦૧ , મહાનુભાવ ભ ઈ બહેનેએ આપ્યા હતા. વિશ્વના મશહૂર સૌદર્યધામ કાશ્મીર રાજ્યના જમ્મુનગરમાં નવનિર્માણ થયેલ જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે મુંબઈથી સ્પેશ્યલ ટ્રેઈન લઈને ગયેલા ૪૫૦ મુંબઈગરા યાત્રિએ ૨૧ દિવસની પિતાની યાત્રામાં રૂ. બે લાખ જેટલી જંગી રકમને વિવિધ ધર્મકાર્ય માં સદૃલાભ કર્યો હતો પહેલેથી નિર્ણય થયે હતું કે યાત્રામાં આવતાં તીર્થો Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જિનશાસનરત્ન ઉપાશ્રયે સંસ્થાઓ દહેરાસરોને આર્થિક સહકાર આપે. યાત્રાસંઘના હૃદયસમા શ્રી ઉમેદમલજી હજારીમલજી જૈને. અને શ્રી ખૂ બચંદજી અનચંદજી જેને પિત પિતાના તરફથી રૂ. ૨૫૦૧, ની જાહેરાત કરી હતી. અને જોત જોતામાં રૂ. ૪૧ હજાર થઈ ગયા. પછી બધાને ઉમળકે થઈ આ અને રૂ. બે લાખ જેટલી રકમ વિવિધ જગ્યાએ આપવાને. લાભ લીધે. આ યાત્રાપ્રવાસ યાદગાર બની રહ્યો. એટલું જ નહિ , બધાં ભાઈ બહેનેએ તેને અપૂર્વ આનંદ માણ્ય તીર્થયાત્રા થઈ, વિવિધ પ્રદેશે જોવા મળ્યા, તેમજ ભારતભરમાં. પંજાબી ભાઈઓની ગુરુભક્તિ અને પ્રેમભર્યું આતિથ્ય કેવું અજોડ છે. તેને સાક્ષાત અનુભવ માણવા મળ્યા. બધાના હૃદયમાં આવા અનુપમ યાત્રા પ્રવાસને લાભ ફરી મળે તેવી. ભાવના જાગી ઉઠી. Page #176 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ધરતીપરના સ્વર્ગ ગણાતા કાશ્મીર રાજ્યની રળિયામણું જમ્મુની ધરતી પર નવનિર્માણ પામેલ એક માન્ન જિનાલયનાં સોનેરી શિખર પર ૨૩ મી મે ૧૯૭૫ ના રોજ પહેલી જ વાર જેન વિજ લહેરાતાં દિવંગત પંજાબ કેસરી યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજનું એક અધૂરું સેવન સફળતાથી યશસ્વી રીતે સાકાર બન્યું. જિન શાશનરત્ન શાંતમૂર્તિ ગુરૂદેવના પરમપ્રિય પટ્ટધર આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ દિલ્હીથી વિહાર કરી અંબાલા લુધિયાણ વગેરેમાં પાવન પગલાં કરતાં જમ્મુ નગર આવી પહોંચ્યા. શ્રી સંઘના આબાલવૃદ્ધના આનંદની સીમા નહોતી. - તા. ૨૦-૫-૭૫ ના ૨૦૩૧ વૈશાખ સુદ ૧૦ ના રોજ સર્વધર્મ સમન્વયી ગણિશ્રી જનક વિજયજી તથા મુનિશ્રી જયશેખરવિજયજી સવારના ૮-૩૦ વાગે જમ્મુ આવી પહોંચ્યા. આચાર્યશ્રી પાસે વંદન કરવા આવ્યા ત્યારે આચાર્યશ્રીના ચક્ષુ હર્ષાવેશમાં આંસુથી ઉભરાઈ ગયાં. આ હદયંગમ મિલન હતું. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જિનશાસનર ૨૦૩૧ વૈશાખ સુદ ૧૧ બુધવાર તા. ૨૧-૫-૭૫ના. રોજ બહેન વીણાબેનની દીક્ષાને વરઘોડે હાથી પર ઠાઠમાઠથી બજારમાં નીકળ્યો, ત્યારે દીક્ષાથી બહેનને જોવા માટે લેકે ઉમટી પડયા હતા. સાથે સાથે પ્રતિષ્ઠા નિમિતે કુંભસ્થાપના ૧૮ અભિષેક વગેરે કિયા આચાર્યશ્રી વિજયેન્દ્રદિન સૂરિજીએ ભાઈ શ્રી ભૂરાભાઈ દ્વારા કરાવી. દક્ષાવિધિ જેવા સંઘના ભાઈબહેને ઉમટી આવ્યા, પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં દીક્ષા વિધિ સમાપ્ત થઈ પ્રતિષ્ઠા મહોત્સવને ઉમંગ જમ્મુના શ્રી સંઘના ભાઈ-બહેનોમાં જોવામાં આવતું હતું. ૨૦૩૧ વૈશાખ સુદ ૧૨ ગુરુવાર તા. ૨૨-૫-૭૫ ના રોજ પ્રતિષ્ઠાને શાનદાર એતિહાસિક વધેડો કાઢવામાં આવ્યું.. જૂલુસની શરૂઆતમાં પાંચ દેશભક્ત ઘોડેસ્વાર હતા. હાથીપર બે રાજાઓની સ્વારી હતી. શાળાનાં બાળકનું મ્યુઝીક બેન્ડ હતુ. ભગવાન શ્રી નેમિનાથના વિવાહની ઝાંખી હતી. બંને ગુરુ ભગવંતે આચાર્ય વિજય સમુદ્રસૂરીશ્વરજીને આશીર્વાદ અર્પતા હોય તેવી અનુપમ ઝાંખી (રચના) હતી કેસરી સાડી. પરિધાન કરેલી બહેને, મુંબઈ મહિલા સમાજની બહેને, ભગવાન મહાવીર ઉપસગો સહન કરતા હોય તેવું દશ્ય. કેસરી સાડી પરિધાન કરેલ લુધીયાણાની બહેને શિર પર કુંભ કળશ લઈ ચાલતી હતી. અકબર બાદશાહ અને શ્રી હીરસુરીશ્વરજી મહારાજની ઝાંખી પણ વરડામાં હતી, એસ. એસ. જૈન હાઈસ્કુલ લુધીયાણાની બહેનેની પાસે, સત્ય અને અહિંસા ના પુરકતાં શ્રી જવાહરલાલ નેહરુ તથા શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી મહાવીર જૈન સોસાયટીની ભજન મંડળી (લુધીયાણું) દિલ્હીનું જયાબેન્ડ, હેશિયારપુર શ્રી વાસુપુજ્ય ભજન મંડળ, ભગવાનને રથ આ બધુ નિહાળતાં Page #178 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન પૂ. આચાર્ય શ્રી મત્રમુગ્ધ થઈ રહ્યા, ગુરુ ભગવંતનુ અધૂરૂ સ્વપ્ન સાકાર થઈ રહેલ જોઈ આનંદમગ્ન મની રહ્યા. આજે મુ`બઈથી ૪૫૦ યાત્રિકોની સ્પેશ્યલ ટ્રેઈન આવી પહેાંચી. જમ્મુમાં આનંદની લહેર લહેરાણી. 6 ૨૦૩૧ વૈશાખ સુદ ૧૩ તા. ૨૩-૫-૭૫ નું સેનેરી પ્રભાત ઝગમગી રહ્યુ હતું. પ્રતિષ્ઠાનુ વિધિવિધાન જોવા હજારો ભાઈ બહેના ઊમટી આવ્યાં હતા. જમ્મુનગરી ધમ નગરી મની ગઈ. સવારના ૮-૫૬ કલાકે જિનશાસન રત્ન શાંતમૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજીએ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાને તન જિનાલયમાં પ્રતિષ્ઠાપિત કરવાની ક્રિયા કરી ત્યારે સૌ ધામ જમ્મુનુ જમ્મુનું ગગન ભગવાન મહાવીરના જયનાદૃથી ગૂંજી ઊઠયું. ૩ પુણ્યાહુ પુણ્યાહ ના નાદોથી જમ્મુની શેરીએ ગૂ'જી ઊઠી હતી. કાશ્મીરની સ્વગીય ધરતીએ તે દિવસે પહેલી જ વાર્ ગગનમાંથી વરસતી દેવતાઇ અમીધારાની મહેક માણી. ઘડીભર તે સૌને લાગ્યુ કે નિશાતખાગ કાશ્મીરની ધરતીનાં ગુલાબનાં મનહર ફૂલા જાણે મેાજમાં આવી પેાતાની સૌરભ છાંટી રહ્યા છે ? જમ્મુના માત્ર જૈનસમાજ માટે જ નRsિ' સમગ્ર જમ્મુ નિવાસી માટે ૨૩મી મેને પ્રતિષ્ઠા દિવસ ચિરસ્મરણીય બની ગયા. જમ્મુના તમામ મુખ્ય માગે†એ તે દિવસે નવાં રૂપ સજયાં. કમાન, તારણેા મહાવીર વાણીથી અને વલ્લભ વાણીથી શેાભતાં ર’ગબેરગી ચિત્રપટો આજે ચારે બાજુ નજરે તરતાં હતાં ૧૩૫ પ્રતિષ્ઠા મહાત્સવમાં ત્યાંના સ્થાનિક અને આસપાસનાં ગામનાં સ્થાનકવાસી દિગંબર આદિ સપ્રદાયના ભાઈ બહેના " Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિનશાસનરત્ન મોટી સંખ્યામાં ભાગ લીધે હતે. જમ્મુની સાંકડી શેરીઓમાં તે દિવસે મહેરામણ ઉમટયે હતે. વિવિધ પર્વતેમાંથી નીકળી જુદી જુદી નદીઓ સમુદ્રને ભેટવા દેડે છે તેમ જમુનાં પ્રતિષ્ઠા પ્રસંગમાં ભારતના લગભગ તમામ પ્રાંતમાંથી જૈને આવીને ઉલટભેર સમાયા હતા. મુંબઈથી શ્રી આત્માનંદ જૈન સભાના ઉપક્રમે ખાસ સ્પેશ્યલ દ્વારા ૪૫૦ ભાઈ–બહેને આવી પહોંચ્યાં હતાં. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, વગેરે પડોશી રાજ્ય અને શહેરોમાંથી જૈન ભાઈ–બહેને બસ કરીને કે મેટરો લઈને તે કેટલાંક ટૂરીગ કારમાં આવ્યા હતા. પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ ૨૨મી મે ગુરૂવારે જમુવાસીઓએ કૌતુકભરી નજરે જૈનેની રથયાત્રા નિહાળી હતી. બબ્બે હાંથી પાંચ પાંચ ઘોડેસ્વાર, બે ગાડી, શણગારેલા ખટાશ, બેન્ડ, દાંડિયારાસ, ભાંગડાનૃત્ય, ઉઘાડાપગે સફેદ વસ્ત્રોમાં નીચી નજરે ચાલતાં જેન શ્રમણે આ ભવ્ય રથયાત્રાને પોતાની શેરીઓમાં ફરતી જોવા જમ્બુવાસીઓ ચારે બાજુ હકડેઠઠ જામ્યા હતા. દુકાનના ઓટલા, મકાનોની ઝરૂખાઓ, અને છાપર, અગાસી પર નજર કરો તે દકે જ દર્શકો! વિવિધ પ્રતિષ્ઠાઓને લાભ નીચેના જિનવર ભક્તોએ લીધે હતે. શ્રી મૂળનાયકને બિરાજમાન કરવાને લાભ મુંબઈના શ્રી વસ્તીમલ ઉમેદમલજીએ લીધો હતે શ્રી નેમિનાથ પ્રભુને બિરાજમાન કરવાને લાભ મુંબઈના શ્રી ચાંદમલ ધીરજમલ રંકાએ લીધું હતું. શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરવાને લાભ મુબઈના શ્રી કુંજલાલ સુંદરમલ જેને લીધે હતે. શ્રી મહાવીર સ્વામીને બિરાજમાન કરવાનો લાભ મુંબઈના શ્રી ઉમેદમલ હજારીમલ જેને લીધો હતો. શ્રી શાંતિનાથ Page #180 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૩૭ પ્રભુને બિરાજમાન કરવાને લાભ મુંબઈના શ્રી પોપટલાલ નાથાલાલ કેરાએ લીધો હતે. શ્રી આત્મારામજી મહારાજની પ્રતિમા પધરાવવાને લાભ જમ્મુના શ્રી મુનિલાલ શ્રીમાલજીએ લીધો હતે. શ્રી વલ્લભસૂરીજી મહારાજની પ્રતિમાને પધરાવવાને લાભ જમ્મુના શ્રી રતનચંદજી ઈદ્રજીતે લીધો હતે પ્રથમ અધિષ્ઠાયક દેવીને બિરાજમાન કરવાને લાભ મુંબઈના શ્રી રસિકલાલ ભેગીલાલ ઝવેરીએ લીધો હતે. મદ્રાસના દાનવારિધિ પરમ ગુરુભક્ત શ્રી માણેકચંદજી બેતાલાએ વિજ ચઢાવવાને લાભ લીધો હતે. કળશ ચઢાવવાને લાભ મુંબઈના ખૂબચંદ રતનચંદે લીધો હતે. તેરણ બાંધવાને લાભ મુંબઈના શ્રી ચાંદમલ ધીરજમલ રાંકાએ લીધો હતે. દ્વારોદ્ઘાટન દિલ્હીના શ્રી રતનચંદ રિખવચંદે રૂ – ૬૧૦૧ની બેલીથી ઘણુ ઉત્સાહપૂર્વક કર્યું હતું. આપણા જિનશાસનને શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રી વિજયેન્દ્રદિન્ન સૂરીશ્વરજી તથા ગણિવર્ય શ્રી જનક વિજયજી અને પન્યાસ શ્રી જ્યવિજયજી આદિ શ્રમણભગવ તે તથા સાવળી યશપ્રભાશ્રી સાધ્વી હેમેન્દ્રશ્રી સાધી નિર્મલા શ્રી આદિની નિશ્રામાં પવિત્ર મંત્રોચ્ચારના નાદ વચ્ચે જમ્મુના નૂતન જિનાલયને પ્રતિષ્ઠા પ્રસંગ શાનદાર રીતે ઊજવાયે વિધિ-વિધાન માટે સેવા પ્રય ગુરુભક્ત અમદાવાદ નિવાસી શ્રી ભૂરાભાઈ કુલચંદ શાહ તથા સંગીત વિશારદ જેઠાલાલ આવ્યા હતા. આ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ખૂબ યાદગાર બની ગયું હતે હજારો ભાવિકેએ આ મહોત્સવ માણ્યો હતે. જૈન શાસનનો જયજયકાર -વાતાવરણમાં ગૂંજી રહ્યો હતો. પંજાબ કેસરી યુગવીર આચાર્ય Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જિનશાસનરત્ન ભગવંત શ્રી વિજયવલ્લભસૂરીજીના અમૃત આશીર્વાદ વરસી રહ્યા હતા. જમ્મુની ભૂમિ ધર્મભૂમિ બની ગઈ હતી. આજને દિવસ જૈન સમાજને માટે ગૌરવપૂર્ણ બની ગયે હતે. એટલું જ નહિ પણ જૈન ધર્મના ભવ્ય ઈતિહાસમાં સેનેરી અક્ષરે ચિરસ્મરણીય બની ગયે હતે. કાશ્મીરના વડા પ્રધાન શ્રી શેખ અબદુલ્લા તથા તેમના મંત્રી મંડળે પ્રતિષ્ઠાના કાર્યમાં પૂર્ણ સહકાર આપે હતો. શ્રી સંઘના આગ્રહથી પૂ. ગુરુદેવે પૂ. સાધ્વી શ્રીજી યશપ્રભા શ્રી જી. આદીને સ. ૨૦૩૧ નું ચાતું માસ જમ્મુમાં કરવા આજ્ઞા આપી હતી. ધન્ય જમ્મુ ! ધન્ય પ્રતિષ્ઠા ! ધન્ય ગુરુદેવે ! ધન્ય ગુરુભક્તો ! જમ્મુ નૂતન મંદિરની પ્રતિષ્ઠાનો લેખ : કેરિંગણ – ચન્દ્રકુલ, વજીશાખા, તપગચ્છાધિપતિ વાર્યાનિધિ પંજાબહેશે દ્ધારક જૈનાચાર્યશ્રી ૧૦૦૮ શ્રીમ વિજ્યાન દ સૂરીશ્વર (પ્રસિદ્ધ નામ આત્મારામજી) મહારાજના પટ્ટધર અજ્ઞાન તિમિર તરણી કલિકાલ કલ્પતરુ, પંજાબ કેસરી ભારત દિવાકર યુગવીર યુગદ્રષ્ટા શાસનસમ્રાટ આચાર્ય પ્રભુશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ભગવાન મહાવીર સ્વામીની ૭૫ મી પાટપર પ્રતિષ્ઠિત જિનશાસન ન, સંયમ શાર્દૂલ શાન્તતપમૂર્તિ શાસન ચુડામણું Page #182 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૩૯ આચાર્યસમ્રાટશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયસૂરીશ્વરજી મહારાજના કરકમલે દ્વારા વૈશાખ શુદિ તેરશ શુક્રવાર તા. ૨૩–૫–૭૫ પ્રાતઃકાળ ૮-૫૫ મીનીટ ને ૧૭ સેકન્ડે શુભમુહર્ત તન પટ્ટધર પટપાટ યતિ પ્રતિબંધક શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન સૂરીશ્વરજી મહારાજ ૧૭ મુનિ પુંગવે એવં સાધ્વી શ્રી હેમેન્દ્રશ્રીજી મ. સાત સાધ્વી ઈત્યાદી શ્રી સંઘની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠા હુઈ. દિનાંક ૧૪-૫-૭૫ કે તપસ્વી પં. તપવિજય એવંમ આત્માથી તપસ્વી મુનિ વસંત વિજયજી મ. કા દ્વીતીય વષીતપ કા પારણું સમુત્સુકતા પૂર્વક સંપત આ વિસલપુર નિવાસી વિણ બહેનકી બૈશાખ સુદિ ૧૧ તા. ૨૧-૫-૭૫ ને ઉત્સાહપૂર્વક દીક્ષા સંપન્ન હુઈ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #183 -------------------------------------------------------------------------- ________________ SC, ૨૭. લુધિયાણામાં – પર્યુષણારાધન પાવન પગલાં મુંબઈ ગુજરાત રાજસ્થાન,, દીલ્હી અને પંજાબનાં અનેક ગામ અને શહેરેને ધર્મ બંધ આપતા આપણું ચરિત્ર નાયક જૈનશાસનરત્ન પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરી શ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજ્યઈન્દ્રદિન સુરીશ્વર જી મહારાજ, પન્યાસ શ્રી જય વિજયજી આદિ ઠાણા ૧૫ જમ્મુ જિનાલયની પ્રતિષ્ઠા ભવ્ય રીતે ઉજવીને વિહારની તૈયારી કરતા હતા ત્યારે પંજાબનાં અનેક ગામના જૈન સંઘેએ પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે પધારવા વિન તીઓ કરી હતી. સૌની ઉત્કટ ભાવનાઓ હતી કે આપણું શહેરને લાભ મળવું જોઈએ. હેશિયારપુર અને લુધિયાણાના સંઘેએ વારંવાર આગ્રહભરી વિનંતી કરી હતી. ક્ષેત્ર સ્પર્શનાએ લુધિયાણને આ લાભ મળતાં જમ્મુ શહેરમાં જ લુધિયાણાના ચાતુર્માસની જ્ય બોલાઈ જતાં લુધિયાણા નગરમાં આનંદની લહેર લહેરાવ્યું. આમ લુધિયાણું ધન્ય બની ગયું. Page #184 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૪૧ .. પૂજ્યશ્રીની નાદુરસ્ત તખિયત છતાં જમ્મુથી વિહાર કરી ૫'જામનાં અનેક ગામામાં વિચરી. અનેક જૈનજૈનેતરાને માંસમીરાના ત્યાગ કરાવી, જૈન ધમ ની પ્રભાવના કરતાં કરતાં, તા. ૩૧-૭-૭૫ના રાજ લુધિયાણામાં પાવનપગલાં કર્યાં આચાય શ્રી ની ભાવનાનુસાર નગરપ્રવેશ અત્યંત સાદાઈથી કરવામાં આવ્યે છતાં શહેરનાં જૈન જૈનેતર ભાઇ-બહેનેાની ઉપસ્થિતિ હુજારાની સંખ્યામાં હતી. સાદું છતાં વિશાળ જનમેદનીયુક્ત પ્રભાવશાળી જૂલુસ શહેરના મુખ્ય ભાગમાં પસાર થઈ શ્રી આત્માનદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલમાં આવી સભાના રૂપમાં ફેરવાઇ ગયું. પાડશાળાનાં બાળકોએ ગુરૂદેવે નુ ઉમ'ગભેર સ્વાગત કર્યુ હતું. ભગવાન મહાવીર અને ગુરુદેવના જયજય કારથી આકાશ ગૂંજી ઊઠયુ હતુ. જૈન સ્કૂલમાં આચાર્ય દેવ નું શાનદાર સ્વાગત થયુ.. શ્રી ટી. આર. જૈન, શ્રી ખિવદાસ જૈન, પ્રિન્સીપાલ શ્રી કાન્તા જૈન, શ્રી અલદેવરાજ જૈન, આદ એ ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકારનાં પ્રવચન કર્યાં હતાં. તા. ૧૬-૭-૭૫ ના સંક્રાન્તિ ઉત્સવના પુનિત દિવસે જુદા જુદા પ્રાંતેમાંથી મેટી સંખ્યામાં ગુરુભક્તો પધાર્યાં હતા. શ્રી મહિલા મંડળના મત્રી શ્રી નીલમ જૈને સમાજ સુધારણા વિષે મનનીય અને સારગતિ પ્રવચન આપ્યુ હતુ. પુ. આચાય શ્રીએ મધ્યસ'ક્રાન્તિ સ'ભળાવી સૌને આશિવાદ આપ્યા હતા. વ્યાખ્યાનમાં ‘વિપાકસૂત્ર’ તથા ભાવનાધિકારે ‘નવકાર મહામ`ત્ર ચરિત' ને પ્રારભ થયા હતા. દર રવિવારે હાઇસ્કૂલ ના પટાંગણમાં પૂ. આચાર્ય શ્રી વિજય ઈન્દ્રન્ક્રિન સૂરીજી પન્યાસ શ્રી જયવિજયજીના આગવી શૈલીમાં જાહેર પ્રવચને ચૈાજાતાં હતાં અને આના લાલ જૈન જૈનેતર ભાઇ બહેને રસપૂર્ણાંક લેતાં હતાં. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જિનશાસનરત્ન પર્વાધિરાજનું અપૂર્વ આરાધન આચાર્ય દેવ શ્રી વિજય સમુદ્રસૂરીજીની નિશ્રામાં ધામધૂમ પૂર્વક શરૂ થયું મધુરભાષી પન્યાસ શ્રી જયવિજયજી ગણિએ અઠ્ઠાઈ વ્યાખ્યાન વાંચ્યું. કલ્પસૂત્ર વહેરાવવાને લાભ શ્રી જ્ઞાનચંદજીનાં ધર્મપત્ની તિલક સુંદરીએ લીધે. કપસૂત્રની વાચના આચાર્ય શ્રીવિજ્ય ઈન્દ્રન્નિસુરીજી તથા શ્રી જયાનંદ વિજયજી શ્રી ધુરંધર વિજયજી, શ્રી નિત્યાનંદ વિજયજી શ્રી વીરેન્દ્ર વિજયજી આદિએ કરી. ભગવાનના જન્મમહમાનું દશ્ય અવર્ણનીય હતું. આ પ્રસંગે આઠ હજાર ધર્મપ્રેમી ભાઈ બહેનોની ઉપસ્થિતિ હતી. ચૌદ સ્વપ્નની બોલીઓ અત્યંત ઉત્સાહ થી થઈ હતી. ભાગવાનનાં પારણુની બેલીને લાભ શ્રી રલિયારામ ધર્મપાલ મહાનીએ લીધો. આ પ્રસંગે ખૂબ રેનક રહી. સંવત્સરીને પાવન દિવસ ખૂબ સમારેહ પૂર્વક ઉજવાયે. સકલ સંઘે પરમ્પર હાર્દિક ક્ષમાપના કરી. વર્ધમાન યુવક મંડળે બહુ આકર્ષક સિનરી તૈયાર કરી હતી શ્રી મહાવીર જૈન યંગ સંસાયટી તરફથી ઉપાશ્રયના હેલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયેાજન થયું હતું. સામુદાયિક ક્ષમાયાચનાનું આજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલ, દરેસીના વિશાળ પ્રાંગણમાં વિશાળ મ ચ પર પૂજ્ય આચાર્ય ભગવંત તથા મુનિમંડળ બિરાજમાન હતા શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રધાન શ્રી ધર્મપાલ એસવાલની અધ્યક્ષતામાં સમારંભ શરૂ થતો હતે, પ્રારંભમાં આચાર્યશ્રી વિજ્ય ઈન્દ્રદિનસુરીજી મહારાજે સ વત્સરી પર્વની મહત્તા સમજાવતાં સારગર્ભિત શબ્દમાં આ મહાપર્વને જૈન ધર્મની મહાનતાનું પર્વ બતાવ્યું. અને સમાજને આ મહાન Page #186 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૪૩ પર્વને સહદયથી માનવીને ભગવાન મહાવીરના ૨૫ મા નિર્વાણ શતાબ્દિના વર્ષમાં સામાજિક એકતા સુદઢ કરવાને પયગામ આપે, બડતના શ્રી નિલેકચંદજી, સોનીપતના શ્રી નંદકિશોર જીએ ખમત ખામણુ કર્યા. શ્રી કરતારચંદજીએ દિલ્હી સંઘ તરફથી ગુરુભક્તિનું મનોહર ગીત સંભળાવ્યું જલંધરના શ્રી કસ્તુરીલાલજી એડકેટે ખમત ખામણુ કરતાં જલંધર પધારવા વિનંતી કરી. હોશિયારપુરના ગુરુભક્ત શ્રી શાન્તિપ્રસાદજીએ ખમતખામણ કરતા લુધિયાણુમાં થયેલ અભૂતપૂર્વ તપશ્ચર્યાની અનુમોદના કરી. અંબાલા શ્રી સંઘના મહામંત્રી શ્રી બાષભદાસજી જેને ખમત ખામણાં કરતાં કહ્યું કે, “ એ ગુરુ મુજે હૈ તેરી રહમત પે નાઝ.” શાયરી ઢંગમાં ગુરુમહિમા દર્શાવતાં અંબાલા પધારવા વિનંતિ કરી. શ્રી અંબાલવી દેવ રાજજી એ ભજન સંભળાવી ગુરુભગવંતની સ્મૃતિ તાજી કરી. અંતમાં પ્રમુખ શ્રી. ધર્મપાલજી એ સવાલે ગુરુદેવે અને સમસ્ત સંઘ સમક્ષ ક્ષમાયાચના કરતાં જણાવ્યું કે આ નિર્વાણ વર્ષમાં આપસના મતભેદ ભૂલીને એકતાનું વાતાવરણ સર્જવું જોઈએ. ગુરુદેવ દીર્ધાયુ બને ! અને પંજાબ હરિયાણામાં ધર્મની ત જવલંત રાખે ! શ્રી રતનચંદજી એ સવાલે સંઘ તરફથી શ્રી ધર્મપાલજીનું અભિનંદન કયુ. અને દર્શાવ્યું કે ભગવાન મહાવીર ની વાણુને વિશ્વભરમાં પ્રચાર કરવા જેને સાહિત્યનું વિધવિધ ભાષામાં પ્રકાશન થવું જોઈએ અંતે મંચ સંજક શ્રી બલદેવરાજજીએ ગુરુવલ્લભની સમાધિની * એજના રજૂ કરી અને આર્થિક સહગ માટે જોરદાર અપીલ કરી. અને થોડા જ સમયમાં લાખો રૂપિયાને વરસાદ વરસ્ય. આ પ્રસંગે પૂ. આચાર્યશ્રી એ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું મેચ વિધવિધારીને વિશ્વમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જિનશાસનરત્ન કે ગુરૂદેવની સમાધિ ઉદ્યોગનગરી લુધિયાનામાં થશે એ સાંભળી મારાં રેમ રેમમાં પ્રસન્નતા થઈ રહી છે. બંને ગુરૂભગવતના મંગળ આશિર્વાદો આપના નગરમાં વરસી રહેશે અને લુધિયાણું ધન્ય ધન્ય બની જશે. આ અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવાને યશ તમને શ્રી સંઘને મળશે. અને સંઘનું મહાકલ્યાણ થશે. ગુરુદેવે માંગલિક સંભળાવ્યું. અને ગુરુદેવોને બુલંદ જ્યનાદથી મંડપ ગૂંજી રહ્યો. Page #188 -------------------------------------------------------------------------- ________________ જરની છે. લુધિયાણા ખાતે સંવત ૨૦૧૯ કારતક સુદ બીજના પંજાબ કેશરીની જન્મ જયંતિ પ્રસંગે જિનશાસનરત્ન તથા સાધુગણું અને સ્થાનકવાસી મુનિશ્રી હેમચંદ્રજી વિગેરે. Page #189 -------------------------------------------------------------------------- ________________ કરી આ www.jainelibra.org લહરા ગામમાં પૂ. આતમરામજી મ. ના ગુરુમદિરના દર્શનાર્થે પધારેલા શ્રી વિમલમુનિજી વિગેરેરતા. ૪-૪-૧૯૭૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૮. તપાનગરી લુધિયાના પર્યુષણ પર્વ જૈન પર્ધામાં વિશિષ્ટ સ્થાન છે. આત્મ શુદ્ધિ, આત્મ સંયમ અને આત્મચિંતનનું આ પર્વ છે. તેમજ આ પર્વ પ્રત્યેક વ્યકિતને તપ, ત્યાગ અને આત્મચિતન તરફ અગ્રેસર થવાની પ્રેરણાં આપી જાય છે. લુધિયાનામાં જૈન સમાજની જાગૃતિને ક્રમ કદીપણુ એછે થયા નથી. અહીં ભગવાન મહાવીરના નિર્વાણ મહોત્સવ નિમિત્ત જેટલાં સ્મારકો થયાં છે તેટલાં કદાચ કોઈ જગ્યાએ નહિ થયાં હાય. આ વર્ષે અહી. સદ્ભાગ્યે જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી, આચાર્ય શ્રી વિજય ઈન્દ્ર દિન્તસૂરિજી, પન્યાસ શ્રી જયવિજયજી, મુનિ શ્રી શાંતિ વિજયજી, ઉગ્ર તપસ્વી શ્રી નયચંદ્ર વિજ્યજી તથા શાન્તમના તપસ્વી દ્વીપવિજયજી આદિની નિશ્રામાં આ વખતે પર્યુષણ અવસર પર જે વિભિન્ન તપશ્ચર્યાએ થઇ એ તે એક વિક્રમ સમાન ગણાશે. તપશ્ચર્યાની જાણે ઝડી વરસ એવું લાગતુ હતુ. અને ખરેખર આ લુધિયાણાની ભૂમિ તપસ્યાની નગરી તપેાનગરી અની ગઇ હતી. આચાર્ય શ્રી વિજયસમુદ્ર સૂરિજીની નિશ્રામાં ઉગ્ર તપસ્વી મુનિશ્રી નયચંદ્ર વિજયજીએ ૫૧ ઉપવાસ તથા સરલ ચેતા શ્રી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જિનશાસનન દીપવિજયજી મહારાજે ૪૨ ઉપવાસની તપશ્ચય કરીને શ્રી સંઘમાં તપશ્ચર્યા પ્રત્યે અનુરાગ પિદા કર્યો હતે. મુનિશ્રીના તપસ્વી જીવનથી પ્રેરણા પામીને આ વર્ષે લુધિયાનામાં ૧૨ વર્ષનાં બાળકથી માંડીને વૃદ્ધાવસ્થાના આરાધકે સુધી તપ શ્ચર્યાની ભાવના જાગી હતી. આ વર્ષે દુઃખ દારિદ્ર નિવારણ તપ, ચંદનબાલાના અઠ્ઠમ તપ, અષ્ટા મહાસસિદ્ધિ તપ, ક્ષીરસમુદ્ર તપ, અક્ષયનિધિ તપ આદિ અનેક વ્રત-તપ થયાં હતાં. એટલું જ નહિ પણ ૧૫-૧૪-૧૩૧૧ ઉપવાસે ઘણા થયા અને ૨૫૦ જેટલી અઠ્ઠાઈઓ થઈ ૬-૫-ક ઉપવાસની સંખ્યા પણ અગણિત હતી. આયંબિલ અને એકાંશણાં પણ ઘણાં થયાં સંઘમાં કઈ પરિવાર એ ન હતું કે જેના ઘેર કેઈને કોઈ તપ ન થયો હોય. ત્રણ વર્ષની તપશ્ચર્યાને આંકડે વટાવી જાય, તેવી સંખ્યાબંધ અજોડ તપશ્ચર્યાને વિકમ કરવાનું સૌભાગ્ય લુધિયાનાને પ્રાપ્ત થયું તેથી તે તપોભૂમિ નામ સાર્થક બન્યું. પર્યુષણ પર્વ દરમ્યાન સંવત્સરીના દિવસે બાલમુનિ નિત્યા નંદ વિજય એ અડ્રમની તપશ્ચર્યા હોવા છતાં બારસા સૂત્રનું વાંચન એકધારું કરીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. પૂજય ગુરૂદેવે આ બાલમુનિને ધન્યવાદ સાથે આશીર્વાદ આપ્યા. - પન્યાસ શ્રી જયવિજયજી મહારાજના શિષ્ય રત્ન શ્રી નયચંદ્ર વિજયજી મહારાજના પ૧ ઉપવાસના પારણાના દિવસે વાજતે ગાજતે શ્રી લાલચંદ પ્રેમચંદજીએ પિતાને ઘેર તપસ્વીનાં પગલાં કરાવ્યાં તેમજ રામનગરવાળા શ્રી શાદીલાલ સુભાષચંદ્રજીએ તપસ્વીશ્રી દીપવિજયજી મહારાજનાં પગલાં કરાવ્યાં તેમજ પૂજય આચાર્ય શ્રી તથા શ્રીસંઘે પધારીને શાસનની પ્રભાવના કરી. Page #192 -------------------------------------------------------------------------- ________________ ર૯. સામુહિક ક્ષમાયાચના સમારોહ પર્યુષણ પર્વનું સમાપન ક્ષમાપનાદિનથી થાય છે. આ દિવસનું જૈન સમાજને માટે એક વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ રહેલું છે. પ્રત્યેક વ્યકિત બધા આત્માઓ સાથે ખમત ખામણાં કરે છે જાણતાં અજાણતાં થયેલ ભૂલ અથવા મન દુઃખને માટે હૃદયપૂર્વક ક્ષમાયાચના કરવામાં આવે છે. કુટુંબીજનો નેહીઓ, અથવા બીજા કેઈપણ સાથે વર્ષભરમાં થયેલ મનદુઃખ ને માટે આ ક્ષમાપના દિન જૈન ધર્મની વિશિષ્ટતા છે. - આજકાલ હવે સામુદાયિક ક્ષમાયાચના થાય છે. વેરી પણ આ દિવસે દ્વેષભાવ ભૂલી ક્ષમાયાચના કરી એક બીજાને ભેટે છે અને નિર્મલ બને છે. લુધિયાનામાં આપણું ચરિત્ર નાયક જિનશાસનરત્ન પૂ–આ. શ્રી વિજય સમુદ્રસૂરીજીની નિશ્રામાં ૧૪ સપ્ટેમ્બરના દિવસે સામુહિક ક્ષમાપના દિન ઉજવવામાં આવ્યે, શ્રી આત્માનંદ જૈન હાયર-સેકન્ડરી સ્કૂલ દરેસીના વિશાળ પ્રાંગણમાંના મંડપમાં વિશાળ મંચ પરે પૂજ્ય આચાર્ય શ્રી પરમાર ક્ષત્રિય જેનો ઉદ્ધારક આચાર્ય શ્રી વિજય ઈદ્ર દિન્નસૂરિ, ગુરુભકત મધુરભાષી પન્યાસશ્રી જય વિજયજી ગણિ તથા અન્ય મુનિમંડળ બિરાજમાન હતા. શ્રી આત્માનંદ જૈન Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જિનશાસનરન મહાસભા તથા સ્થાનીય સભાના પ્રમુખ શ્રી ધર્મપાલ ઓસવાલના આ સમારંભના અધ્યક્ષ હતા, પ્રારંભમાં આચાર્ય શ્રી વિજય. ઈન્દ્ર દિન્નસૂરિએ સંવત્સરી પર્વની મહત્તા સમજાવતા આ પર્વને જૈન ધર્મનું મહાન પર્વને દર્શાવ્યું અને સમાજને પયગામ આપ્યું કે “આ મહાન પર્વને શુદ્ધ ભાવથી મનાવી ભગવાન મહાવીર નિર્વાણ શતાબ્દિ વર્ષમાં સામાજિક એકતા સુદઢ કરીએ. બડોતથી શ્રી ત્રિલેકચંદજીએ, એનીપતથી શ્રી નંદકિશોરજીએ ગુરુદેવને તથા સંઘને ખમત-ખામણું કર્યા. દિલ્હી શ્રી સંઘ તરફથી શ્રી કરતારચંદજીએ ગુરુભકિતનું એક મનોહર ગીત સંભળાવ્યું. - દિલ્હી શ્રી સંઘના પ્રધાન શ્રી રામલાલજીએ સંઘવતી ભાવપૂર્ણ ખમત-ખામણુ કર્યા, જાલંધરના શ્રી કસ્તુરીલાલજી એડકેટે ગુરુદેવને ખમત–ખામણુ કર્યા. હોશિયારપુરથી શ્રી શાન્તિદાસજીએ, અંબાલાથી અંબાલા શ્રી સંઘના મહામંત્રી શ્રી કષભદાસજીએ જેને ખમત-ખામણું કર્યા. અંબાલાના શ્રી દેવરાજજીએ ભજન સંભળાવ્યું. અને ગુરુભગવંતની યાદ તાજી કરાવી. મુઝફરનગરથી શ્રી ધીરૂમલજીએ ગુરુદેવને ખમત ખામણું કર્યા. મુંબઈ–વતી શ્રી કુમારપાળ વી. શાહ તથા ગુરુભકત શ્રી રસિકલાલ કેરાએ પંજાબમાં ધાર્મિક શિક્ષણ શિબિરનું આયોજન કરવા વિનંતિ કરી હતી. અંતે પ્રમુખશ્રી ધર્મપાલ ઓસવાલે શ્રી આત્માનંદ જૈન સભા લુધિયાણા તરફથી ગુરુદેવ અને સંઘની ક્ષમાયાચના કરી. શ્રી રતનચંદજી ઓસવાલનું અભિવાદન સંઘ તરફથી કર્યું. શ્રી સ્તનચંદજી ઓસવાલે જૈન સાહિત્ય પ્રકાશનની ચેજના રજૂ કરી. બહેન શિવરાણી જેને “ઈન્સાફ કી મંજિલ હૈ યહ તપત્યાગકા ઘર હૈ” એ મનહર ભાવપૂર્ણ ભજન ગાઈ સૌને મંત્રમુગ્ધ કર્યા. આ અભદાસ ભજન સંભારમલજીએ નિctવને એક કયાં Page #194 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૪૯ છેવટે શ્રી બલદેવ રાજજીએ ગુરૂ વલ્લભની સમાધિજના રજુ કરી, અને સમાજને આ પવિત્ર કાર્યમાં સહયોગ આપવા જોરદાર અપીલ કરી. આ અપીલ સાંભળતાં જ દાનની વર્ષા વરસી પૂજ્ય આચાર્ય શ્રી એ પણ તે માટે પ્રેરણા કરી અને છેલ્લે ઉોધન કર્યું કે, ગુરૂ ભગવંતની સમાધિ લુધિયાનામાં બનશે તે જાણી મારા રામ રેમમાં પ્રસનનતા થાય છે બંને ગુરૂ ભગવંતેના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. આ સ્વપ્ન પૂરું થશે ને સંઘનો જયજય કાર થશે. પછી સભાનું વિસર્જન થયું. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અપૂર્વ અવસરો આપણું ચરિત્રનાયક જિનશાસન રત્ન શાંતમૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજીની લુધિયાનાનામાં ઉપસ્થિતિથી દરેક અવસર અપૂર્વ બની રહ્યો છે. તા. ૫-૧૧-૭૫ ના રોજ યુગવીર આચાર્ય ગુરુભગવંત શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજીના જન્મદિને વલ્લભ જયંતીને સમારેહ આમાનંદ જૈન હાઈસ્કૂલના વિશાળ પ્રાંગણમાં આચાર્યશ્રીની છત્રછાયામાં ઉજવવામાં આવ્યું. આ સમારોહનું પ્રમુખ સ્થાન સાધ્વીજી શ્રી પુપાશ્રીજી ના સંસારી ભાઈ માનનીય દાનવીર ગુરૂભકત શેઠ બાબુરામ જેને સંભાળ્યું હતું. શ્રી આત્મારામ જૈન હાઈસ્કૂલ, જૈન મેડલ હાઈસ્કૂલ, તથા શ્રી આત્મવલ્લભ જૈન કન્યા પાઠશાળાનાં બાળકે બાલિકાએએ પ્રભાવશાળી કાર્યક્રમ રજૂ કર્યો. પ્રમુખ શ્રીએ ગુરૂદેવને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે, “ગુરૂદેવ તે પંજાબના રાહબર હતા. પંજાબને સમુદ્ધાર સમુત્કર્ષ અને ધર્મભાવનામાં ગુરુદેવે પ્રાણ પાથર્યા હતાં. ગુરુભગવંતની હંમેશાં એ જ ભાવના હતી કે, મારે કોઈ સાધમી ભાઈ નાગે – ભૂખે અને સહારા વિનાને તેમજ અશિક્ષિત ન રહે. પૂજ્ય ગુરુભગવંતની આ ભાવનાની પૂતિને Page #196 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૫૧ માટે હું રૂા. ૫૧૦૦૦) સાધમિક સમુદ્ધાર માટે આપું છું. અને હું ઈચ્છું છું કે આપણા સમાજને બળવાન અને શકિત શાળી બનાવવા સાધમભાઈ બહેનોનો સમુદ્વાર અત્યંત જરૂરી છે. આ જાહેરાતનું સૌએ હાર્દિક સ્વાગત કર્યું જૈન સાયટીના પ્રધાન શ્રી સિકંદરલાલજી જૈને પણ ગ્ય છાત્રોને સાયટી તરફથી પ્રતિવર્ષ ૧૦ છાત્રવૃત્તિઓ તથા સાધનહીન છાત્રોને પુસ્તકે તથા ગરમ કપડાં આપવાની જાહેરાત કરી. અંબાલા નિવાસી શ્રી રાજકુમારજી બરડેએ બાળકોને પારિતોષિક આપ્યાં પૂજ્ય આચાર્ય શ્રીએ પ્રધાન શ્રી બાબુરામજી જેન તથા શ્રી સિકન્દરલાલજી જૈનની ઉદારતાની પ્રશંસા કરી અને ગુરુભગવંતનો પંજાબ ઉપર થયેલ ઉપકાર, સમાજકલ્યાણની ગુરુદેવની ઝંખના શિક્ષણ પ્રચાર માટેની તમન્ના તથા ગુરુભગવંતનું ઉચ-આદર્શ તપસ્વી જીવનનો ઉલ્લેખ કરતાં ગુરુભગવંતનાં અધૂરાં કાર્યો આપણે સૌ ગુરુભક્ત પૂરાં કરીને સાચી શ્રધાંજલિ આપીએ. એમ કરી વકતવ્ય સમાપ્ત કયું આચાર્ય શ્રીએ માંગલિક સંભળાવીને સૌને મંગલ આશીર્વાદ આપ્યા આ એક અપૂર્વ અવસર બની રહ્યો. તા. ૧૬-૧૧-૭૫ના રવિવારના રોજ શ્રી આત્મવલ્લભ જૈન પાઠશાળાનો વાર્ષિક સમારોહ ઉલાસપૂર્ણ વાતાવરણમાં પૂજ્ય આચાર્યશ્રીની છત્રછાયામાં ધામધૂમથી ઉજવાય. જ આ સમારંભનું પ્રમુખસ્થાન શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલના મેનેજર દાનવીર નિભીક આદરણીય શ્રી શ્રીપાળ જેને સંભળાવ્યું હતું – જૈન સ્કૂલ તથા પાઠશાળાના છાત્રોએ મને રંજન કાર્યક્રમ રજુ ર્યો હતો. પ્રદીપકુમારે બહારથી આવેલા મહાનુભાવોના સંદેશાઓ સંભળાવ્યા મહાસભાના મહામંત્રી શ્રી મબલદેવરાજજીએ પાઠશાળાના Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જિનશાસનના વિકાસવર્ધનને રિપોર્ટ વાંચી સંભળાવ્યું. તેમણે જણાવ્યું કે “પાઠશાળા દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે. તેના વિકાસ માટે સ્થાયી ફડની જરૂર છે. બધાએ આ પેજના હર્ષથી વધાવી લીધી અને સહગ આપવા આશ્વાસન આપ્યું. પ્રધાનશ્રીએ પણ મંત્રીશ્રીની યેજનાનું સમર્થન કર્યું એ એ વખતે ૬૫ સભ્યએ પાઠશાળાને ત્રણ વર્ષ સુધી પ્રતિ વર્ષ ૧૦૦ રૂપીયા આપવાની જાહેરાત કરી તેથી આનંદની લહેર લહેરાઈ આચાર્ય શ્રી ઈન્દ્રન્નિસુરિજીએ આ પ્રસંગે દર્શાવ્યું કે આચાર જ પ્રથમ ધર્મ છે. જ્ઞાનદાન એ સર્વોત્તમ દાન છે. આવી પાઠશાળાઓ પ્રત્યેક સ્થળે ખુલવી જોઈએ, જેથી ભાવિ પેઢી સુસંસ્કારી અને ધર્મનિષ્ઠ બને.” પન્યાસ શ્રી જયવિજથજી મહારાજે પણ એ વિષય પર વિદ્વતાપૂર્ણ પ્રવચન કર્યું જિનશાસનરત્ન આચાર્યશ્રીએ સંઘને પ્રેરણા આપતાં કહ્યું કે, “ગુરુ વલભના આશીર્વાદથી સિંચિત આ પાઠશાળા દિન પ્રતિદિન ફૂલતી ફલતી રહેવી જોઈએ.” ભગવાન મહાવીર નિર્વાણ વર્ષ નિમિત્તે લે મહાવીર ફાઉન્ડેશનના મંત્રી શ્રી હીરાલાલ જેને યોગ્યતા મેળવનાર છાત્રને મહાવીર ડાયરી ઈનામમાં આપી પાઠશાળાના પ્રાણ શ્રી ગાંધી શાહજીને ચારે જૈન સંપ્રદાયના સમન્વયના પ્રતીકરૂપે લેર્ડ મહાવીર ફાઉન્ડે. શનની તરફથી સેનાને મેડલ અર્પણ કરવામાં આવ્યો. આજે સંક્રાન્તિને સમારેહ પણ ઉત્સાહથી ઉજવાયે. આચાર્યશ્રીએ માંગલિક તેત્રે સંભળાવી સંક્રાન્તિનો પ્રકાશ દર્શાવ્યું. જયનાદો સાથે સમારેહુ આનંદપૂર્વક સમાપ્ત થયા. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૩૧. પંજાબ સ્મારકોનાં પ્રેરણામૂર્તિ પંજાબ – પૂજય દાદા ગુરુ ન્યાયનિધિ આચાર્ય ભગવંતની કર્મભૂમિ પૂ. પંજાબ કેસરી, યુગદષ્ટ્ર આચાર્ય પ્રવર શ્રીમદ વિજય વલ્લભસૂરિજીની પુણ્યભૂમિ અને જિન શાસનરત્ન શાંતમૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્રસુરિની ગુરૂભૂમિ છે. પંજાબની ગુરુભકિત અજોડ છે. પંજાબનું આતિક્ય પણ અજોડ છે. અને પંજાબની સેવા ભાવના પણ અજોડ છે. અત્રે કલકત્તા, મદ્રાસ, મુંબઈ જેવા કડપતિઓ કે લખપતિઓ ન હોવા છતાં ગુરુવચને પંજાબી ભાઈ બહેનો હજાર રૂપિયા ગુરુભકિતમાં આપીને અનુપમ દષ્ટાંત પુરું પાડે છે. અહિં સામૂતિ જગવત્સલ ભગવાન મહાવીરના નિર્વાણ મહોત્સવ નિમિત્તે પંજાબભરમાં જેટલાં નાનાં મોટાં સમારકે થયાં છે તેટલાં બીજે કયાંય નથી થયાં. આપણું ચરિત્રનાયક જિનશાસનરત્ન ભગવાન મહાવીર ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવના અતિથિવિશેષ તરીકે દિલ્હી પધાર્યા અને પંજાબના શહેરે શહેર અને મંદિરે મંદિરે અને સંસ્થાએ સંસ્થાએ આનંદની લહેર લહેરાણી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જિનશાસન પૂજ્યશ્રીએ પંજાબી ગુરૂભકતેને આ નિર્વાણ મહત્સવને વધાવી લેવાની હાકલ કરી કારણ કે જૈન જગત માટે આ અવસર અને હતે. “અવસર બેર બેર નહિ આવે, પૂજય શ્રીની આ વાત ગુરુભકતનાં હૃદયમાં કેતરાઈ ગઈ અને આ સાથે આ મહોત્સવ નિમિત્તે નાનાં મોટાં સ્મારક માટેનું આયોજન થયું. વળી શહેર શહેરના અધિકારી, મંત્રીમંડળના મંત્રીઓ વગેરે એ આ સ્મારક માટે સક્રિય સાથ આપે. એટલું જ નહિ પણ જરૂરી સહાય પણ આપી બધાના આનંદમાં અભિવૃદ્ધિ કરી. પૂ. આચાર્યશ્રીના પાવન સાન્નિધ્યમાં લોર્ડ મહાવીર ફાઉન્ડેશન (રજી.) પંજાબ, પચીસમી મહાવીર નિર્વાણ શતાબ્દિ સમિતિ (પંજાબ રાજય) શ્રી મહાવીર જૈન સંઘ, એસ. એસ. જૈન મહાસભા, પંજાબ શ્રી આત્માનંદ જૈન મહાસભા, ઉત્તરભારત શ્રી તેરાપંથી મહાસભા-પંજાબ, શ્રી દિગબર મહાસભા-પંજાબ, પચ્ચીસમી મહાવીરનિર્વાણ શતાબ્દિ સંયોજન સમિતિ દ્વારા થયેલા સમ્મિલિત સ્મારક તથા વિવિધ આજની યાદી જૈન જગતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે. આ સમારકે નવી પેઢીને પ્રેરણા આપશે અને ભગવાન મહાવીરના તપ, ત્યાગ, સંયમ અને અહિંસાને વિજય સંદેશ અમર બની રહેશે. ૧. મહાવીર ફાઉન્ડેશન ૨. અહિંસા વર્ષમાં શિકારબંધી ૩. કેદીઓની સજામાં છૂટ ૪. મહાવીર સચિત્ર ડાયરી પ. વિશેષાંકનું પ્રકાશન Page #200 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને ૧૫ ૬. મહાવીર પાષાણુ સ્તની સ્થાપના ૭. મહાવીર જીવનદર્શન અંગે પંજાબી ભાષામાં ગ્રંથ ૮. મહાવીર યુવક મંડળની સ્થાપના જુદા જુદા નગરમાં વિશેષ ધર્ય ચંડીગઢ ૧. પંજાબના મુખ્ય મંત્રી છે. ઝેલસિંહની અધ્યક્ષતામાં લોર્ડ મહાવીર ફાઉન્ડેશન પંજાબની સ્થાપના અને સરકાર દ્વારા રૂ. – ૫ લાખની ગ્રાંટ ૨. મહાવીર પબ્લીક સ્કૂલ ૩. મહાવીર જૈન અમર હોસ્ટેલ ૪. મહાવીર કી ડિસ્પેન્સરી ૫. અનેકાન્ત પત્રિકાનું પ્રકાશન ૬. મહાવીર ભવન, સેકટર ૧૮-ડી માં - લુધિયાના ૧. સિવિલ હોસ્પિટલનું નામ ભગવાન મહાવીર સિવિલ હોસ્પિટલ રાખવામાં આવ્યું. ૨. ઐતિહાસિક કલેક ટાવર (ઘંટાઘર) નું નામ ભગવાન મહાવીર કલેક ટાવર રાખવામાં આવ્યું. ૩. લુધિયાના ફિરોજપુર રોડનું નામ ભગવાન મહાવીર માર્ગ રાખવામાં આવ્યું. ૪. મહાવીર ભવન-પુરાણાબજાર ૫. મહાવીર ભવન-સિવિલ લાઈન્સ Page #201 -------------------------------------------------------------------------- ________________ '૧૫૬ જિનશાસનન ૬. મહાવીર કમ્યુનિટી હેલ, માછીવાડા ૭. મહાવીર માર્ગ–જગરવાં ૮. ગર્વમેંન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ રાયકેટનું નામ ભગવાન મહાવીર ગર્લ્સ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું. ૯. લુધિયાનાનું નવીની કરણ-મહાવીર ભવન-દાલબજાર ૧૦. મહાવીર આઉટ કેમ્પ-રાયકેટ ૧૧. લુધિયાનાનું નવીનીકરણ મહાવીર ભવન-ચાવલ બજાર ૧૨. મહાવીર જૈન બાખા ગંજથી જૈન ધર્મશાળા-લુધિયાના ૧૩. મહાવીર હોમિયોપેથિક ડિસ્પેન્સરી જગરાવા (શ્રી રૂપચંદજી મહારાજનું સમાધિ સ્થળ.) ૧૪. સન્મતિ ભવન – જગરાવા, ૧૫. સન્મતિ વિમલ કન્યા કેલેજ – જગરવા. આ સિવાય પંજાબમાં સાહિત્ય પ્રકાશનનું કામ પણ સારૂં એવું થયું છે. સ્થાનાંગ સૂત્ર, ઉતરાધ્યયનસૂત્ર, પંચકલ્યાણક સુત્ર, પ્રશ્ન વ્યાકરણ સુત્ર, ઉતરાધ્યયન-સૂત્રને પંજાબી ભાષામાં અનુવાદ, પ્રભુશ્રી મહાવીર વિષે પંજાબી ભાષામાં કથાઓ તથા મહાવીર સિદ્ધાન્ત અને ઉપદેશ. શ્રી મહાવીર નિર્વાણ શતાબ્દિનાં સ્મારકમાં પંજાબ મોખરે છે તે જૈન જગત માટે ગૌરવ લેવા જેવું ગણાય. આ સિવાય જલંધર, અમૃતસર, હેશિયાપુર, ફરીદકેટ, Page #202 -------------------------------------------------------------------------- ________________ જિનશાસતરત્ન ૧૫૭ ભરિજડા, સ`ગસર, પતિયાલા, ફ્રિજપુર, કપુરથલા, રાયડ, સુરદાસપુર આદિમાં પણ ઘણાં સ્મરરક થયાં છે. --- આ ઉપરાંત પતિયાળા પ'જાબી યુનિવર્સિટીમાં તી કર મહાવીર અધ્યયન કેન્દ્ર, મહાવીર કમ્યુનિટી હાલ – લુધિયાના, મહાવીર મેટરનીટી હાસ્પિટલ રાયકા, મહાવીર ભવન-અરનાલા, મહાવીર બહુ ઉદ્દેશીય કેન્દ્ર-ફરિદકોટ, મહાવીર જૈન હાસ્પિટસુનામ, મહાવીર કમ્યુનિટી હાલ-સમાના, તથા ફગાવાડ અને માલેર કોટલા, રાજયની યુનિવર્સિટીએમાં પાષાણુ સ્તંભાદિક થશે. Page #203 -------------------------------------------------------------------------- ________________ NITIIM ૩ર. લુધિયાનાએ લીધેલે લહાવે . .. -- શાંતમૂર્તિ જિન શાસનરન પરમ પૂજય આચાર્ય શ્રી વિજય સમુદ્ર સુરીશ્વરજી મહારાજને ૮૫મે જન્મદિવસ લુધિ. યાનામાં શ્રી આત્માનંદ જૈન હાઈકુલના વિશાળ પ્રાંગણમાં સંઘના ઉપપ્રમુખ લાલા દેશરાજજી ધાંવાળાની અધ્યક્ષતામાં અત્યંત ઉલાસ પૂર્વક ઉજવવામાં આવ્યો હતે. આ પ્રસંગે આચાર્ય શ્રી ઇન્દ્રદિન્ન સૂરિજી, ૫. શ્રી જયવિજયજી, બાલમુનિ નિત્યાનંદ વિજયજી, શ્રી રસિકલાલ કેરા, શ્રી કુમારપાળ વિ. શાહ, શ્રી ગોવિંદરામ વ્યાસ, શ્રી બલદેવરાજજી આદિએ આચાર્યશ્રીના જીવન ઉપર સારગર્ભિત પ્રવચન કર્યા સંઘના મંત્રી શ્રી બિપીન વી. શાહે શુભકામનાઓના સંદેશાઓ વાંચી સંભળાવ્યા. અંગેની જૈન સ્કુલ, જેન મિડલ સ્કૂલ, જેને કન્યાશાળાએ રંગબેરંગી કાર્ય કર્મો રજુ કર્યા હતા. આ પ્રસંગે આવેલા ભાઈ-બહેનની આગતા સ્વાગતતા સુંદર ભેજન વ્યવસ્થા વડે કરવામાં આવી હતી. શ્રી આમ વલલભ જૈન યંગ સોસાયટીએ આ વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગે FOT Page #204 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન આચાર્ય શ્રી વિજય સમુદ્રસુરિજીએ જણાવ્યુ` હતુ` કે ‘જયતિએ સ્વર્ગવાસી આત્માની ઉજવવી જોઇએ. મારા જન્મદિન માટે તે હું ખધાના આશીર્વાદ માગું છું, હું જૈન શાસન અને જૈન સમાજની સેવા કરવા ઇચ્છતા, ગુરુભગવ ́તના સિપાઇ છું.' પૂ. આચાર્યશ્રીની ભાવનાના પ્રત્યુત્તરમાં ૨૫ મી નિર્વાણ શતાબ્દિના ઉપલક્ષ્યમાં ૨૫૦૦ આયખિલ કરાવવાની ચેાજના એટલી બધી સફળ થઈ કે ૫૦૦૨ આયબિલ તપની આરાધના થઈ આયંબિલ કરાવવાનો લાભ ગુરુભકત શ્રી હંસરાજજી જૈન ખાનકા ડોગરા, ના શ્રી ધનપતરાય ચરણદાસે લીધા હતા. તા. ૧૪-૧-૭૬ ના આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરિજીની નિશ્રામાં બહારગામથી આવેલ અનેક ગુરૂભકતાની હાજરીમાં સંક્રાન્તિ સમારેહની ઉજવણી કરવામાં આવી હતિ. આ પ્રસંગે આચાય શ્રી પ્રકાશચંદ્રસુરિજીએ સિવિલ લાઈન્સમાં થઈ રહેલા તન જિનાલયના કાને તુરત પૂર્ણ કરવા પ્રેરણા કરી હતી. મધુર વકતા પ’. શ્રી જયવિજયજીએ જીવનમાં ધર્માંની મહત્તા વિષે પ્રકાશ પાડયા હતા. માલમુનિજી તથા સાધ્વી શ્રી નિમળા શ્રીજી દાનના મહેવ અંગે પ્રવચન આપી ગુરુવલ્લભના જન્મ સ્થળે કોઇ ભવ્ય સ્મારક બનાવવા અને વલ્લભ હાપિ ટલમાં ભાગ લેવા જણાવેલ. શ્રી અલદેવરાજજીએ આ હાસ્પિ ટલ અંગે વિસ્તૃત વિગતા રજૂ કરી હતી. આથી લુધિયાના ના સમાજે તે વખતે રૂા. ૧૧,૫૦૦ની રકમ નેધાવી હતી. ૧૫૯ શ્રી શાંતિ સ્વરૂપજીએ સક્રાન્તિ ભજન ગાયા બાદ પૂ. આચાર્ય શ્રીએ મ’ગલાચરણ કરીને સ`ક્રાન્તિની જાહેરાત કરી હતી. મહાર ગામના મહેમાને માટે નાસ્તાની તથા ભાજનની વ્યવસ્થા ઉદારદિલ શ્રી કપુરચંદ ધરમચંદ ઓસવાલે કરી હતી. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જિનશાસનરત્ન આચાર્ય શ્રીની શુભનિશ્રામાં પેાષવદી ૯-૧૦-૧૧ ત્રણ દિવસ સુધી મહા શતિ સ્નાત્ર પૂજા ભણાવત ખેલીઓના લાભ સારા લેવાયા હતા. આ અગેના વરઘેાડે નીકળતાં લેાકેા પર સારા પ્રભાવ પડયા હતા. દાળબજારના જિનાલયે અઢાર અભિષેકની પુજા ભણાવવામાં આવી હતી. આ દરેક સમયે આ. પ્રકાશચ સૂરીજીએ સફળતાપૂર્વક સચાલન કર્યું હતું. જીવદયા માટે પણ સારુ ફંડ એકત્ર થયું હતુ. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૩૩. લુધિયાનાના નવિનિમ ત મંદિરમાં પ્રતિમાજીની સ્થાપના ફાગણ સુદ ૪ તા ૫-૩-૭૬ ના શુભ દિવસે લુધિયાના શહેરના મુખ્ય ઉપનગર સિવિલ લાઇન્સમાં તૈયાર થયેલ નૂતન જિનાલયમાં જિનશાસન રત્ન તપેામૂર્તિ આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજી મહારાજના સદ્ગુપદેશથી મૂર્તિ મૂર્તિસ્થાપનના વિશાળ કાર્યક્રમ યાવામાં આવ્યેા હતા. આ નિમિત્તે શ્રી આત્માનંદ જૈન હાયર સેક'ડરી સ્કૂલના પ્રાંગણથી વિશાળ વરઘાડા શરૂ થયા હતા. મૂળ નાયક ભગવાન શ્રી આદિનાથ શ્રી શાંતિનાથ, શ્રી સ‘ભવનાથ તથા યક્ષાદિની ભવ્ય મૂર્તિઓ એક સજાવેલી ટ્રોલીમાં બિરાજમાન કરવામાં આવી હતી. એક ખીજી ટ્રોલીમાં ગુરુ આત્મવલ્લભ અને સમુદ્રનાં મનેાહર ચિ હતાં. આ પ્રસગે ૭૨ બહેનાએ કેસરી ર'ગની સાડીએ ધારણ કરી હતી. લગભગ સવાખાર વાગે વિજય મુહુતૅ` મ`દિરના પ્રાંગણમાં તૈયાર કરવામાં આવેલા એક એરડામાં બધા ભગવાના તેમજ ચૈક્ષાદિ મૂર્તિઓને જયજયકાર અને ૐ પુણ્યાહ ૐ પુણ્યાહ ૐ પ્રિયન્તાં પ્રિયન્તાં આદિ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક ૧૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જિનશાસનને બિરાજમાન કરવામાં આવ્યા. આચાર્યશ્રીએ આ પ્રસંગે વાસક્ષેપ કર્યા પછી સભામંડળમાં પધાર્યા, મંગલા ચરણ પછી પન્યાસ જય વિજયજી, સાધ્વી શ્રી નિર્મળા શ્રીજી તથા સ્થાનકવાસી જૈન સભાના પ્રધાન શ્રી ટી. આર. જૈન, આત્માનંદ મહાસભાના પ્રધાન શ્રી ધર્મપાલ ઓસવાલ આદિનાં પ્રેરક ભાષણે થયાં હતાં. અંતે આચાર્યશ્રીએ ઉપસંહાર કરતાં પ્રભુ દર્શનની ઉપયોગિતા પર વિશદ વિવેચન કરતાં કહ્યું કે, આપણે આપણા સુષુપ્ત આત્માને જાગ્રત કરી પરમાત્મા જેવા બનવાને માટે પ્રભુ દર્શન ગુરુદૃર્શન કરીએ છીએ. આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા માટે આજ એક સુગમ માર્ગ છે. તેઓ શ્રી એ બધાંને પ્રભુ–દશન પ્રભુપૂજા કરવા પ્રેરણા આપી મંદિરની સહાયતા માટે રૂ. ૧૦૧ ની ટીકીટ લગભગ ૨૫-૩૦ હજારની ખપી ગઈ અને બધાએ સહયોગ આપવા વચન આપ્યું. છેવટે મંગલાચરણ બાદ સભા સમાપ્ત થઈ આજની પ્રભાવને શ્રી સંઘ તરફથી થઇ. બપોરના પંચકલ્યાણક પૂજા ઠાઠથી ભણાવવામાં આવી અને પ્રભાવના પણ થઈ પૂજ્ય આચાર્યશ્રીએ પરિવાર સાથે જ્યારે લુધિયાનાથી લહેરાગામ જવા વિહાર કર્યો ત્યારે હજારો ભાઈ–બહેનેએ પૂજ્યશ્રીને વિદાય આપી. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩૪. લહરામાં દાદાગુરુનું ભવ્ય સ્મારક ~ ~~~~ જિનશાસન રત્ન શાંતિસૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીશ્વરજી, પન્યાસ જય વિજયજી આદિ તથા સાધ્વી હેમેન્દ્ર શ્રીજી, નિર્મલા શ્રીજી આદિ લુધિયાનાથી વિહાર કરી તા. ૨૯–૩–૭૬ના શ્રી શાંતિલાલ અગરવાલજીની મીલમાં (જીરા) પધારતાં શ્રી શાંતિલાલજાએ અપૂર્વ સ્વાગત કર્યું હતું. તા. ૩૧-૩-૭૬ના રોજ જીરા ગામમાં નગર પ્રવેશ ભવ્ય સામૈયા સાથે શ્રીસંઘે કરાવેલ નગરપ્રવેશ વખતે ગામને શણગારવામાં આવેલ તથા જુદા જુદા પ્રવેશ દ્વાર ઊભા કરવામાં આવ્યા હતા, બહેને એ કેસરી સાડી પહેરી કળશ લઈને ભાયાત્રાની શેભા વધારી હતી, પંજાબ ભરમાંથી ૫૦૦ ભાઈબહેનેએ આ પ્રસંગે પધારીગુરુદેવ પ્રત્યેની ભક્તિના સાચાં દર્શન કરાવ્યાં હતાં. શ્રી ચિંતામણિ પાશ્વનાથનાં નયન રમ્ય જિનમંદિરના દર્શન કરી ત્યાં જ મંગલાચરણ બાદ દર્શન કરી જયનાદે વચ્ચે સૌ વિખરાયા હતા. ન્યાયાંનિધિ આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજને જન્મ જીરાથી દેઢ માઈલ દૂર લહેરા ગામમાં ૧૪૦ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જિનશાસનની વર્ષ પહેલાં ચિત્ર સુદ એકમના રોજ થયે હતે. પિતાના ઉપકારી ગુરુદેવના જન્મસ્થાનમાં આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીજી મહારાજની તબિયતની પ્રતિકૂળતા છતાં ચૈત્ર સુદ ૧ તા. ૩૧-૩-૭૬ ના રોજ લહેરા પધાર્યા હતા, દાદાગુરૂની મૂર્તિનાં દર્શન કરતાં કરતાં હર્ષાશ્રુ વહી રહ્યાં હતાં. જીરાથી દેઢ માઈલ દૂર ગુરુ પ્રત્યેને ભક્તિભાવ પ્રગટ કરવા હજારો. ભાઈ–બહેને યાદ વિહાર કરીને આચાર્યશ્રી સાથે આવ્યાં હતાં. લહેરા ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી ભજન–મંડળીઓએ ગુરુભક્તિના ગીતે સંભલાવી અનેરો ઉત્સાહ રેલાવ્યું હતું. હાલા રામલાલજી દિલ્હી નિવાસી આજના મુખ્ય મહેમાન હોઈ તેઓને અભિનંદનપત્ર જીરા સંઘવતી લાલા મદનલાલજીએ અર્પણ કર્યું હતું આગરા નિવાસી લાલા કપૂરચંદજી, લાલાધર્મપાલ, લાલા હીરાલાલજી લાલજી, લાલા મેઘરાજજી, લાલા બળદેવ લાલજી પ્રો. રામકુમાર જેન, પન્યાસ જયવિજયજી, બાલમુનિઓ, સાધ્વી નિર્મળાશ્રીજી આદિએ પ્રાસંગિક પ્રવચનમાં પૂ-ગુરુ ભગવંતનાં જીવનકાર્યો પર પ્રકાશ પાડે હતે. આ સભામાં શ્રી શ્રવણસિંહ, સુંદરસિંગ, જંગલસિંગ, દિલિપસિંગ, મેટાસિંગ અને વિચંમદજીએ હંમેશ માટે માંસ -શરાબ ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી અને ગામમાં માંસ - શરાબ ત્યાગ કરવા સૌને સમજાવાની જાહેરાત કરી હતી. આ છ ભાઈઓને લાલા રામલાલજીએ ચાંદીના સિક્કા આવ્યા હતા. લહેરા ગ્રામ પંચાયત તરફથી એક સભા થઈ હતી. ગુરૂદેવના ગુણાનુવાદ કરવા આત્માનંદ જૈન સભા તરફથી ડિસ્પેન્સરી ખેલવાનું નકકી કર્યું હતું. શ્રી વલ્લભ યુવક મંડળ લુધિયાના તરફથી આંખેની સારવાર માટે ફ્રી કેમ્પની યોજના થઈ હતી Page #210 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૬૫ થઈ હતી. જેમાં ૨૦૦ આંખના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. લહેરાથી એક માઈલ દૂર હૈયાવાલા ગામ છે ત્યાં સરપ ́ચ શ્રી નાની હરરાસિંહૈ સાડાબાર એકર જમીન જેની કિમત રૂા. એક લાખ ખાવીસ હજાર થાય તે શ્રી આત્મારામજી ગુરુભગવતનું સ્મારક બનાવવા ભેટ આપવા આપણા આચાર્ય શ્રી પાસે પેાતાની ઇચ્છા પ્રદશિત કરી અહી. ગુરુભગવ'તના સ્મારક અંગે ફંડ પણ થયેલ. ડે. સી. એમ. (સીવીલ) સાહેમ પ્રાયમરી સ્કૂલ અને મિડલ સ્કૂલ લહેરામાં બનાવવા અપીલ કરતાં સારી સગ મળ્યા હતા પ્રભાવના પ્રવચને માદિકા ક્રમે થયાં હતાં. મહાવીર જન્મ કલ્યાણક અને સક્રાંતિ મહેાત્સવ જીરામાં થયા હતા. ગુરુ ભગવંતની જન્મભૂમિમાં તેમના સ્મારકથી લહેરાગામ ધન્ય ધન્ય અની ગયુ .... Page #211 -------------------------------------------------------------------------- ________________ ૩૫. પગલે પગલે સમાજોત્કર્ષ જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરી મહારાજ આદિ ઠાણ લુધિયાણુથી વિહાર કરી જીરા, મટ્ટી, અમૃતસર, જડિયાલાગુ, વેરાવલ થઈ તા ૨૦-૫-૭૬ ના સુલતાન પધારતાં ભવ્ય સામૈયા સાથે પ્રવેશ થયો. આચાર્ય શ્રી ઈન્દ્ર દિનસુરીજી પણ બિકાનેરમાં ઉપધાન કરાવી આચાર્ય શ્રીની સેવામાં મુલતાનપુરમાં સાથે થઈ ગયા. સાથે સાધ્વી હેમેન્દ્રથીજી, શ્રી યશપ્રવર્તક શ્રી જી, શ્રી નિર્મલાશ્રીજી આદિ કીણાને પણ પ્રવેશ સાથે થયો હતે. શાળામાં બાળકોને ઈંડા આપવા સામે વિરોધ પંજાબ સરકારે શાળાઓમાં બાળકોને ઈંડા ખવરાવવા માટે ચૌદ વર્ષ બાદ પુનઃ નિર્ણય જાહેર કર્યો હતે. આજના વ્યાખ્યાનમાં પૂજ્ય શ્રીએ સરકારના નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢી જગ્યાએ જગ્યાએ વિરોધ કરવા અને આ કાર્યને અટકાવવા પંજાબભરમાંથી સરકારને વિરોધની હજારો સહીઓ કરાવી પણ સ્કૂલમાં ઈંડાં આપવાનું નક્કી કરેલ, ત્યારે આચાર્ય શ્રીએ વિરોધને સૂર બુલંદ બનાવીને તે અટકાવેલ બધા સંપ્રદાયના અહિંસાપ્રેમી વક્તાઓએ આ સભામાં ઈંડા પ્રકરણના વિરોધમાં પ્રવચને કર્યા. Page #212 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૬૭ સુલતાન પરાથી વિહાર કરી લસુડી પધારતાં શ્રી સરદાર મલજી ખત્રીએ ભક્તિભાવથી પેાતાને ઘેર પગલાં કરાવ્યાં હતાં યાબિહારમાં પંજામનાં ગામામાં પ્રવચના ગેાઠવાતાં જમીનદારી શીખ-સરદારા પ્રભાવિત થઇ માંસાદિ વ્યસન ત્યાગની પ્રતિજ્ઞા લેતા આચાર્ય શ્રી ઇન્દ્રન્નિસૂરીજી તથા પન્યાસશ્રી જયવિજયજી આલમુનિએ વ. એ વ્યાખ્યાનમાં સચોટ ઉપદેશ આપતાં જૈને તરા પણ ખૂબ જ પ્રભાવિત થયા હતાં. પંજાખભરમાં ઉનાળાની અસહ્ય ગરમીના દિવસે હાવા છતાં પંજાબના ગામેગામ વિચરી ઉપદેશનું અમૃતપાન કરાવી ભગાન મહાવીરના સ ંદેશને વ્યાપક મનાવવા ૮૫ વર્ષની જૈફ ઉમરે પણ અનેરા ઉત્સાહથી ધમ પ્રચારનું કાય કરી રહ્યા હતા. શાહુકોટ થઈ તા ૫-૬-૭૬ ના નર્કાટ્ટુર પધારતાં પ્રવેશના સમયે વરસાદ વરસતાં શીતળ વાતાવરણ પ્રસર્યુ.” ભવ્ય સ્વાગત થયું. ઝુલુસ નીકળ્યું ચાર દિવસની સ્થિરતામાં લાકાએ વ્યાખ્યાનવાણીના સારા લાભ મેળવ્યેા. નકેન્નરથી ત્રણ માઈલ દૂર ક્રેગ્રેસ પ્રમુખ સ્વર્ણસિંગની જન્મભૂમિ શકર ગામમાં આચાર્ય શ્રી પધાર્યાં હતા. આ ગામની વસતિ આઠ હજાર, તેમાં ચાર હજાર તે વિદેશમાં રહે છે. પણ ગામ ખૂબ સુખી છે. આચાય શ્રી નાં પગલાંથી જૈનેતરો ખૂબ જ પ્રભાવિત થયા હતા. તા ૯-૫-૭૬ ના રાજ જડિયાલા ગુરુમાં ઐતિહાસિક પ્રવેશ થયે. આચાય શ્રી ના સ્વાગતમાં હજારી નરનારીએ ઉમટી પડયાં હતાં. શ્રી ચંદ્ર પ્રકાશ કોમલકુમાર તરફથી શ્રી કમલકુમારે હવાઈ જહાજથી પુષ્પાની વર્ષા કરી હતી. ઉપાશ્રયમાં આચાય શ્રી ને કેટલી યે સભાએ તરફથી માનપત્રો અર્પણ થયાં. જ્યેષ્ટ સ'ક્રાન્તિને પ્રકાશ પણ આચાર્ય શ્રીએ અહી' કર્યાં હતા. તા ૧૪-૫-૭૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જિનશાસનરત્ન ના રેજ આચાર્ય શ્રી ની છત્રછાયામાં સંઘ વેરાવલ ગયે. સંઘપતિ શ્રી ચંદ્ર પ્રકાશ શરાફ હતા. સંઘપતિએ રૂ. ૫૦૧, જૈન મંદિર, આગ્રા અને રૂ. ૨૫૦૧, શ્રી આત્મવલ્લભ જૈન ધર્મશાળા, અજમેરને દાનમાં આપ્યા હતા. ૧૪-૬–૭૬ ના રેજ પૂજ્ય આચાર્યશ્રી પરિવાર સહિત તથા સાધ્વી હેમેન્દ્રશ્રી યશપ્રભા શ્રી, નિર્મળા શ્રી, આદિને કપુરથલામાં ભવ્ય પ્રવેશ થયે. સંક્રાંતિના પુણ્ય દિવસ આગરા, હેશિયાનપુર, લુધિયાના-જીરા આદિ સ્થાનેથી સેંકડો ગુરુ ભક્તો આવ્યા હતા. સમાચિત પ્રવચને થયાં હતાં. અનેક ગીતે અને ભજનો ગવાયાં. માંગલિક સ્ત્રોત્રો પછી આચાર્ય શ્રી એ અઢાર સંક્રાન્તિને પ્રકાશ કર્યો. વાસક્ષેપ ફંડમાં ૯૭૧) રૂ. એકઠા થયા. કપુરથલામાં દેશવાસીના ચાર જ ઘર છે પણ સ્થાનકવાસી જૈનેએ એક દિલથી અને લાભ લઈને સંગઠન મજબૂત હેવાની પ્રતીતિ કરાવી હતી નગરજનેની ઉત્સાહ અને હતે. સંક્રાંતિ ઉજવણું પ્રસંગે વડેદરા હોસ્પિટલ તથા શાહકેટના મહાવીર ભવન માટે આચાર્ય શ્રીના ઉપદેશથી સારે ફાળે થયે હતે. તા ૨૧-૬-૭૬ ના રોજ જલંધરમાં પ્રવેશ થયે હતે. અત્રે પન્યાસ શ્રી જય વિજયજી મહારાજનું પથરીનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. અને તે સારી રીતે સફળ થયું હતું. લુધિયાનાથી વિહાર કરી પંજાબમાં જગ્યાએ જગ્યાએ ધર્મપ્રચાર દ્વારા જેનેરેને માંસાદિનાં વ્યસનમાંથી મુક્ત કરીને પોતાના સાધુ-જીવનને ધન્ય બનાવી રહ્યા હતા. ધન્ય છે એ ત્યાગ સેવાની ઝંખના ! સમાજ ઉત્કર્ષની ઉચ્ચ ભાવના ! ધર્મનાં અજવાળાં પાથરતી અલૌકિક દૃષ્ટિ ! Page #214 -------------------------------------------------------------------------- ________________ કી ૩૬. હેશિયારપુરમાં ભવ્ય પ્રવેશ મહોત્સવ જિન શાસન રાન શાંત મૂતિ આચાર્ય શ્રી વિષે સમુદ્ર સૂરીજી મહારાજ આદિ લુધિયાનાથી હેશિયારપુર સુધીના નાના મોટાં ગામમાં શાસન પ્રભાવના કરતાં કરતાં તા. ૩૦-૬-૭૬ ના રોજ હોશિયારપુર પધાર્યા, આચાર્યશ્રી ૧૩ વર્ષ પછી આ ભૂમિ પર પુનઃ પધારી રહ્યા હોવાથી જૈન–જેનેતરમાં એક અપૂર્વ ભાવના પ્રકટી હતી. નગરપ્રવેશનું સામૈયુ ભવ્ય રીતે કરવામાં આવ્યું. સ્વાગત સરઘસમાં પૂ. શ્રી આ વિજ્યાનંદ સૂરીજી, પૂ. આ વિજ્યવલ્લભ સૂરીજીની અનુપમ ઝાંખી કરાવે તેવા ફેટા એનું દશ્ય તથા ભગવાન મહાવીર સ્વામીના જીવન ચરિત્રનું ગેળ ફરતું દશ્ય, મહાસતી ચંદનબાલાનું દશ્ય, આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરીજી મહારાજને બંને ગુરુ ભગવંતે આશીર્વાદ આપી રહ્યા હોય તેવું દશ્ય, સૌને માટે આકર્ષણ બની રહ્યાં હતાં. ૮૫ બહેને કેસરી સાડીમાં સજજ થઈ માથે કળશ લઈને આગળ ચાલતી હતી. આચાર્ય શ્રી ના સ્વાગતમાં અત્રેના જીલ્લાના શિક્ષણ મંત્રી શ્રી ગુરુમલ સિંહજી, યુ. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જિનશાસનરત્ન કમિટીના એફિસર અને શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાગ. લીધે હતે. ઘણા સ્થળેએ ઉત્સાહી ભક્તોએ પૈસા અને રૂપિયા ઉછાળ્યા હતા. ઠેર ઠેર ગહેલીઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું. લુધિયાના, અમૃતસર, અંબાલા, દિલ્હી, ગઢવાવાલા મુકેરિયા, નકદર, જલંધર. શાહકેટ, કરતારપુર મટ્ટી અને જીરા વગેરે ગામોમાંથી હજારો ભાઈ–બહેને એ પ્રવેશ સમયે પધારી શેભામાં અભિવૃદ્ધિ કરી હતી. સરઘસ પછી સૌ સભાના રૂપમાં ફેરવાઈ જતાં હોશિયારપુર સુધરાઈના એકઝીક્યુટીવ ઓફિસર શ્રી મદન મેહન સુંદરજીએ આભાર અને અભિનંદન પત્ર આચાર્ય શ્રી ને અર્પણ કર્યા હતાં. આચાર્ય શ્રી વિજ્ય ઈન્દ્રદિન સૂરીજી મહારાજે કહ્યું કે, ૮૫ વર્ષની ઉંમરે પણ શાસન અને સમાજનાં કામે માટે આચાર્ય શ્રી કાર્યરત રહે છે. તેઓશ્રીને ઉપદેશ આપણું જીવનમાં ઉતારીએ અને ચાર્તુમાસમાં તેઓની છાયામાં અનેક સંઘ, શાસનનાં કાર્યો થાય તેવી શુભેચ્છા ! સ્થાનકવાસી મુનિ શ્રી વિમલમુનિજીએ પ્રવચનમાં જણાવ્યું કે રાષ્ટ્ર સંત આચાર્ય શ્રી એ હોશિયારપુરમાં પધારી સકલ જૈન સમાજને જાગૃત કર્યો છે દહેજ પ્રથા તથા ભ્રષ્ટાચાર આદિ કુરિવાજે આપણા સમાજમાંથી દૂર થાય તેવા પ્રયત્ન આચાર્ય શ્રી ની નિશ્રામાં થાય તે સમયને પુકાર છે, છેલ્લે આચાર્ય શ્રીએ શાળાઓમાં બાળકોને ઈડ આપવાની ચેજના બંધ કરાવવા માટે ઝુંબેશ ઉપડવાની સલાહ આપી. શિક્ષણમંત્રી શ્રીએ આ અંગે એગ્ય કરવાનું આશ્વાસન આપ્યું. હેશિયારપુરમાં આનંદની લહેર લહેરાઈ.. કે રાજા આપણા સમાજ કહેજ થીમ પધારી WWW.jainelibrary.org Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩૭. તપાભૂમિ હેાશિયારપુર જિન શાસનરત્ન સેવામૂર્તિ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજ્ય સમુદ્રસૂરીજી જ્યારથી હેશિયારપુર પધાર્યા છે. ત્યારથી સઘના આખાલવૃદ્ધમાં આનંદ ફેલાઇ રહ્યો છે. તેઓ શ્રીની છત્રછાયામાં ચાતુર્માસ દરમ્યાન અનેક વિશિષ્ટ ધાર્મિક ક્રિયાએ પૂજન-તપશ્ચર્યા થઈ. સક્રાન્તિ મહેાત્સવ આ ભવ્ય કાર્યક્રમ શ્રી સનાતન ધર્મ હા. સે. સ્કૂલમાં યેાજવામાં આન્યા હતા. પુ. આચાય શ્રી તથા પરિવાર અને ઘણા ભાઈ-બહેને આ પ્રસંગે ઉમટી આવ્યા હતા, આ પ્રસંગે મુનિરાજો તથા ભાઇબહેના દ્વારા પ્રવચના થયાં હતાં. સંગીતના પણ સુંદર કાર્ય ક્રમ થયા હતા, સેંકડો ભાઈ--બહેને ગુરુદર્શોન માટે બહારથી પધાર્યાં હતાં, શાંતિપાઠ થયા પછી આચાય શ્રી એ સંક્રાન્તિનુ શુભ નામ સંભળાવ્યું હતુ, બહારથી આવેલ મહેમાનેાની ભાજન વ્યવસ્થા લાલા તારાચંદજી શાંતિ સ્વરૂપ મેાહનલાલ જૈન કલેાથ હાઉસ) ના નિવાસસ્થાને કરવામાં આવી હતી, લાલા શાલીગરામ રામચંદજી તથા લાલા રાશન લાલુ બિપિન કુમાર તરફથી મદિરજીમાં મહાપૂજન-પ્રભાવના જ્ઞાનાદિના લાભ લેવાયા હતા, પૂર્વાધિરાજ પર્યુષણ શ્રધ્ધા અને Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જિનશાસનરત્ન ભક્તિભાવ પૂર્વક ઉજવાયાં હતાં, મંદિરમાં પ્રતિ દિન રાત સુંદર આંગીએ અને કીર્તનને કાર્યક્રમ થયે હતે અઠ્ઠાઈવ્યાખ્યાન, કલ્પસૂત્રવાચન, બારસા સૂત્ર વાચન, જજ મહિમા મહોત્સવ, સંવત્સરી ક્ષમાપના-બધાં કાર્યક્રમે ખૂબ જ ઉત્સાહથી થયાં હતાં, બેલીઓ પણ સારી એવી સંખ્યામાં થઈ હતી. ભગવાન મહાવીરનું પારણું લાલા વિદ્યાસાગર રતનચંદજી ઓસવાલ (મહાવીર સ્પીનીંગ મિલ) હોશિયારપુરને નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યું હતું, રથયાત્રા ધામધૂમથી નીકળી હતી, કેટલાક ભાઈઓ તરફથી સાધમ વાત્સલ્ય થયું હતું. તપશ્ચર્યા પણ ગુરુભગવંતની નિશ્રામાં અભૂતપૂર્વ થઈ હતી, અને હોશિયારપુર તપોભૂમિ બની ગયું હતું. તપમૂર્તિ મુનિશ્રી નયચંદ્ર વિજયજી મહારાજે ૬૧ ઉપવાસ કર્યા હતા, તપોનિધિ મુનિરત્ન શ્રી દીપ વિજયજીએ પણ ૬૧ ઉપવાસ કર્યા હતા, સાધ્વી શ્રી દિવ્યય શાસ્ત્રીએ ૩૦ ઉપવાસ કરી સંઘની શોભામાં વૃદિધ કરી હતી, મુનિરાજ શ્રી રતન વિજયજી મહારાજને ૧૩ મી વર્ધમાન તપની ઓળી ચાલતી હતી, સાધ્વી શ્રી નિર્મલા શ્રીજી સાધ્વી શ્રી પક્ષય શાસ્ત્રીજી, સાધ્વી ચંદ્રાશ્રીજી આદિને પણ વર્ધમાન તપની શેપીની તપસ્યા ચાલુ હતી, આ સિવાય ૧૫ ઉપવાસ-૨ અઠ્ઠાઈ ૩૯. નવ ઉપવાસ ૪, છક્કાઈ–૫ અઠ્ઠમ-૩૫ અને છઠ્ઠ ૫૦ એમ જુદી જુદી તપસ્યાઓ થતાં પર્યુષણના દિવસે ધર્મારાધન મય અને તમય બની ગયા હતા, હજારે ભાગ્યશાળીઓ તપસ્વીઓનાં અને આચાર્યશ્રીનાં દર્શને આવતાં તપસ્યા નિમિત્તે તા. ૨૭-૮-૭૬ થી બૃહત્ સિદ્ધ ચક પૂજન તથા શાંતિ સ્નાત્ર આદિમહોત્સવ ઉજવાયા હતા. તા. ૩૦-૮-૭૬ના રેજ સ્થાનકવાસી શ્રી સંઘ તથા જૈન Page #218 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૭૩. યુવક સંઘ દ્વારા આચાર્યશ્રી ને સ્થાનકમાં પધારવાની પ્રાર્થના કરવામાં આવતાં આચાર્ય શ્રી મુનિમંડળ, સાધ્વી મંડળ તથા સંઘ સહિત સ્થાનકમાં પધાર્યા હતા. ક્ષમાપના અને ઐય પર આચાર્યશ્રી વિજય ઈન્દ્રદિનસૂરીજી, મુનિશ્રી આનંદ વિજયજી, મુનિ શ્રી ધુરધર વિજયજી, સાધ્વીશ્રી નિર્મળાશ્રી ૬ ના જ્ઞાન ગર્ભિત પ્રવચને થયાં હતાં, આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજીએ મૈત્રી ભાવ કેળવવા પર વિશેષ ભાર મૂક્યો હતે, આ મધુર મિલન બંને સંઘે માટે પ્રેરણાદાયી તથા આન દદાયી થયા હતે. બપોરના ત્રણ વાગ્યે ટાઉન હેલમાં આચાર્યશ્રીની અધ્યક્ષતામાં સંસ્કૃત પરિષદ તરફથી સંસ્કૃત સંમેલનનું આયોજન થયું હતું, શ્રી જયાનંદ વિજયજી, શ્રી ધર્મ ધુરંધર વિજ્યજી, પૂ. શ્રી શેવિંદ રામ શાસ્ત્રી, સ્થાનિક વિદ્વાને, વજ કેસરી શેસમલ સત્તાવત વગેરે એ સંસ્કૃત ભાષામાં જૈન સાહિત્યના ગદાન વિશે પ્રભાવશાળી પ્રવચને કર્યા હતાં. સંસ્કૃત શ્લોકે વડે આચાર્યશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ રીતે આચાર્યશ્રી દ્વારા જૈન શાસનની મહાન પ્રભાવના થઈ લાલા શાલગરામ રામચંદજી તરફથી સ્થાનકવાસી તથા મૂર્તિ પૂજક બંને સંઘના ભાઈ-બહેનનું ભાવપૂર્વક પ્રીતિભેજન સાધમી વાત્સલ્ય થયું હતું બહારથી પણ લગભગ આઠ સે ભાઈ-બહેને ગુરુદર્શને પધાર્યા હતાં. તપસવીએનાં પારણું મેટી તપસ્યા કરનારા મુનિશ્રી દીપ વિજયજી મહારાજ તથા સાધ્વી શ્રી દિવ્યશા શ્રીના પારણના ઉપલક્ષ્યમાં પોતાને ઘેર પગલાં કરાવવા અને પારણું માટે ગેચરી વહેરાવવાને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જિનશાસનરત્ન લાભ શ્રી સતપાલ કૈલાસચંદ્રજી રખડીવાળાએર ૧૦૩ મણુની એલી ખેલીને મેળવ્યેા હતા. આ મહા તપસ્વીઓ તથા પુ, આચાર્ય શ્રી તથા મુનિ મંડળના સન્માનને માટે લાલા સતપાલ કૈલાસ ચદ્રજીએ ભારે લગન અને શ્રદ્ધા ભક્તિ દર્શાવ્યાં હતાં. પાતાને ઘેર સકલ શ્રી સધનાં પગલાં કરાવ્યાં હતાં સ'ઘપૂજન કરી પ્રભાવના કરી ભક્તિભાવથી દાનાદિ દ્વારા આત્મ કલ્યાણ સાધ્યું પૂ આચાર્ય શ્રી તથા મુનિવરે એ મંગલ આશીર્વાદ આપી આનંદ પ્રદશિત કર્યાં. મુંબઇથી ગુરુદેવના અન્નયભક્ત શ્રી ઉમેદમલજી. શ્રી રસિકલાલ કારાભાઇશ્રી કુમારપાળ, શ્રી જ્યતિલાલ મયાભાઇ, શ્રી જ્યંતિ મણીપાળ, શ્રી કુજીલાલજી, શ્રી શેષમલજી, પડિત હષદભાઈ વગેરે આવ્યા હતા અને મુખઈ પધારવાની. આગ્રહ ભરી વિનતિ કરી હતી. પૂજ્ય આચાર્ય શ્રી તથા મુનીશ્વરાનાં દન તથા સુખ શાતાપૃચ્છા માટે માટી સખ્યામાં ભાઈ–અહેનેા મહારગામથી આવતા રહ્યા. લુધિયાનાથી, અબાલાથી, જમ્મુ અમૃતસર મટ્ટીરાપડથી ખસેા મારફત ભાઈ-બહેના આવતા હતા. દિલ્હીથી શ્રી મણુિલાલ ભાઈ દોશીના નેતૃત્વમાં દિલ્હીના ગુરુભક્તો ખસ દ્વારા આવી પહેાંચ્યા હતા. પૂ આચાય† શ્રી આ સૌ ગુરુભક્તોને વાસક્ષેપ સાથે મંગળ આશીર્વાદ આપ્યા હતા. હૅાશિયારપુર શ્રી સંઘે બધા ગુરુભક્તોની સેવા આતિથ્ય સુંદર રીતે કર્યુ હતુ. ગુરુભગવ'ત યુગવીર આચાર્ય પ્રવર શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીની સ્વર્ગારાgણ તિથિ તા. ૧૯—૨૦ સપ્ટેમ્બરના રાજ ધામધૂમથી ઉજવવામાં આવી આ પ્રસંગે ગુરુભગવ ́તના જીવન અને સદેશ પર પ્રવચન થયાં. ભક્તિ ગીતા દ્વારા ગુરુ ભગવ'તને શ્રદ્ધાંજલિ અર્પિત થઈ હતી અને કલક્ત્તા Page #220 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૭૫ નિવાસી શ્રી ઝાષભદાસ ડાગાએ સ્વરચિત ગુરુપૂજા ભણુવી હતી. શ્રી સંઘે તેમને શાબાશી આપી સન્માન કર્યું હતું. તા. ૨૬-૯- ૭૬ રવિવારના રોજ હેશિયારપુર નિવાસી લાલા રેશનલાલ બલવીર કુમાર તસ્કુથી બૃહત્ સિદ્ધ ચક્ર મહા પૂજન તથા ૩-૧૦–૭૬ રવિવારના રોજ લુધિયાના નિવાસી લાલા વિદ્યાસાગર રતનચંદજી ઓસવાલ તરફથી શાંતિનાત્ર અષ્ટાફ્રિકા મહા પૂજન ઉત્સાહ પૂર્વક થયાં હતાં હોશિયાપુર ખરેખર તપોભૂમિ બની ગઈ હતી. આબાલવૃદ્ધમાં આનંદની લહેર લહેરાઈ હતી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૩૮. તપમાળા ઉપધાન હેાશિયારપુરમાં લાલા રતનચંદ્ર ઋષભદાસ તરફથી ઉપધાન તપનું આયેાજન થયું હતું. ઉપધાન કરનાર તપસ્વીએમાં ૬૫ થી દસ વર્ષની ઉંમરના ભાઈ બહેન જોડાયાં હતાં. પૂજા આચાર્ય શ્રી તથા સાધુ પરિવાર ઠાણા ૧૨ તથા સાધ્વી પરિવાર ઠાણા ૭ ની નિશ્રામાં ઉપધાનતપના માળારેપણુ મહેાત્સવની ઉજવણી શાનદાર થઈ હતી. ૧૫-૧૧-૭૬ રવિવારના રોજ સવારે ૯ વાગે તપસ્વી એ માટેની શેભાયાત્રા નગરમાં આનંદ પૂર્વક નીકળી હતી અપેારના લાલા ધરમચંદ્ર અભયકુમાર તરફથી મદિરજીમાં નવાણું પ્રકારની પૂજા ભણાવવામાં આવી હતી રાત્રે મદિનાં આંગણામાં સંકીત નના સુંદર કાર્યક્રમ હતા. બૈશ્નોદાસ દિલ્હીવાળાનાં ધર્મપત્ની શ્રીમતી પ્રકાશરાણીના તરફથી મનાર ક લઘુ નાટક રજૂ થયું હતું. તેમાં પૂ. શ્રી વિજયવલ્લભ સુરીશ્વરજી મહાાજની સ્મૃતિમાં થનાર સ્મારકના નિર્માણમાં ચેગદાન દેવા માટેની પ્રેરણા હતી. ૧૫–૧૧–૭૬ ના સામવારના રોજ માલારાપણુ મહાત્સવ તથા સક્રાંન્તિ મહાત્સવ એકી સાથે સનાતન ધમ હાઈસ્કૂલમાં ઉત્સાહ પૂર્ણાંક ઉજવવામાં આવ્યા. શ્રી તીરામ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જિનશાસનરત્ન અરછર કુમારની વિનંતિથી પૂજ્ય આચાર્ય શ્રી તેમને ઘેર પધાર્યા હતા આ પ્રસંગની ખુશીમાં તેમણે રૂ. ૬૫૦૦ ) જુદી જુદી સંસ્થાઓને ભેટ કર્યા હતા. તથા આવેલા બંધુઓનું સંઘપૂજન કર્યું હતું. આચાર્યશ્રીએ તેમના સકલ પરિવારને આશીર્વાદ આવ્યા હતા. ત્યારબાદ સનાતન ધર્મ સ્કૂલમાં સુંદર કાર્યક્રમ યોજાયા હતા. તેમાં અનેક બંધુઓએ ભાષણે તથા સંગીત દ્વારા પૂજ્ય આચાર્યશ્રીનાં ચરણોમાં શ્રધ્ધાનાં પુષ્પ અર્પણ કર્યા હતાં, સામવીશ્રી નિર્મળાશ્રીજીએ ઉપધાન તપની મહત્તા ઉપર પ્રકાશ પાથર્યો અને મુનિશ્રી જયાનંદ વિજયજીનું પ્રવચન પણ થયું અંબાલા નિવાસી શ્રી વિજ્યકુમાર આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજની વિદ્વત્તા, જવલંત બુધિપ્રભા તથા સંસ્કૃત ભાષાની અપૂર્વ પ્રવિણતાનાં પ્રમાણે રજૂ કર્યા હતાં. મહાસભાના મહામંત્રી શ્રી લાલા બળદેવરાજજીએ પોતાના મનનીય વિચારો રજૂ કર્યા હતા, જૈન સભાના પ્રધાન લાલા રેહાનલાલજી એ મુશદાબાદમાં બની રહેલ મંદિર તથા ઉપાશ્રયને ઉપગિતા તથા મહત્તા પર વિવેચન કર્યું હતું. જૈન સભાના મહામંત્રી શ્રી શાન્તિલાલ નાહરે હોશિયાર પુર ચાતુર્માસમાં પૂજ્ય ગુરુદેવની પ્રેરણા અને મંગળ આશીર્વાદથી થયેલ અનેક ધર્મ પ્રભાવનાએને ઉપલબ્ધિઓ માટે હર્ષ પ્રકટ કર્યો હતો. આચાર્યશ્રીના પુણ્ય પ્રતાપની ભૂરી ભૂરી પ્રશંસા કરી હતી. આ સિવાય એવા પ્રેમી બંધુઓ સંસ્થાઓ; મુનિમંડળ તથા સાધ્વી ગણ વગેરેએ વિશેષ યોગદાન આપેલ તે માટે ધન્યવાદ આપ્યા હતા. માલાપણની બેલીઓ પણ ઉત્સાહપૂર્વક થઈ હતી. લાલા નાષભદાસજી જેમણે ઉપધાન તપનું આયોજન કર્યું હતું ૧૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જિનશાસનરત્ન તેમનું હાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે અષિકેશવાળા શ્રી ઓમપ્રકાશભાઈએ ૧૧૫૧ મણની બેલી બેલીને ઉપધાન કરાવનાર લાલા રતનચંદ રિખવદાસને તથા તેમના ભાઈ અને ધર્મ પત્નીને માળા પહેરાવી હતી. * - શ્રી શ્યામલ ગંગાનગરવાળાએ ૫૫૧ મણે પહેલી, દિલ્હી વાળા નથુરામ રામભાઈ એ ૫૦૧ મણે ત્રીજી, હેશિયારપુર નિવાસી જૈન કલેથ હાઉંસવાળા લાલા તારાચંદ શાંતિ સ્વરૂપે ૩૦૧ મણે શ્રી તિલકચંદ નારાવાલી નિવાસીએ ૨૫૧ મણે અને બીજી બોલીએ પણ ઘણી સુંદર થઈ હતી. શ્રી રતનચંદ રિખવદાસે ૫૫૧ મણ બેલી બેલી તપસ્વી ભાઈઓને માળા પહેરાવી હતી. ઉપધાનતપ કરનાર કમાવાળા શ્રી નરેશત્તમભાઈને તાર મળે કે તેમની પુત્રી દેવલોક પામી છે. છતાં તેમનું મન ખૂબ જ દઢ રહ્યું હતું અને જે બન્યું તે ખરું તેમ માની ઉપધાન તપ પૂર્ણ કરી ને જ જંપ્યા. બીજે દિવસે ઉપધાન કરનાર તપસ્વીઓ તરફથી પંચ કલ્યાણની પૂજા ઠાઠમાઠથી ભણાવવામાં આવી લાલા 2ષભદાસજીએ આ પ્રસંગે ચાંદીના સિક્કા બધા તપસ્વીઓને ભેટ આપ્યા બીજી પણ પ્રભાવનાઓ થઈ હતી. સંક્રાતિ મહોત્સવના ઉપલક્ષ્યમાં લાલા શાંતિસ્વરૂપજીએ સંક્રાન્તિ ગીત ગાયું. પૂજ્ય આચાર્યશ્રીએ માગસર માસની સંક્રાન્તિ નું શુભનામ સંભળાવી બધાને વાસક્ષેપ કરી આશિર્વાદ આપ્યાં. ઉત્સવ પછી બેન્ડવાજા સાથે તપસ્વીઓનું શાનદાર જલુસ નીકળ્યું, જેનાથી જિનશાસનની સુંદર પ્રભાવના થઈ લાલા રોશનલાલ, બલવીરકુમાર તરફથી બધા અતિથિ બધું Page #224 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન એને પ્રિતિ ભેાજન દ્વારા સન્માન્યા હતા. લગભગ ૧ હજાર યાત્રી બધુ પધાર્યાં હતા. માયારીપણુ તથા સક્રાન્તિને કાર્યક્રમ ખૂબ જ આન ંદપૂર્વક થયે.. હાશિયારપુરમાં સત્ર આનદની લ્હેર લહેરાઈ ગઈ. તા. ૨૮-૧૧-૭૬ ના રાજ સવાર ના ૯ વાગે સ્વણુ જૈન મંદિરમાં ઉપધાત તપમાં બેઠેલા તપસ્વીએની તરફથી મહાપૂજન થયુ` હતુ` હૅશિયારપુરમાં બિરાજમાન ચારે બાલમુનિ મહારાજો, શ્રી જયાનંદ વિજયજી, શ્રી ધર્મ ધુરંધર વિજયજી, શ્રી નિત્યાનંદ વિજયજી, શ્રી વિરેન્દ્ર વિજયજીના ચેાગા દહનની પાયન ક્રિયા થઈ ચૂકી હતી. તેમ જ સાધ્વી નિમલાશ્રી તથા સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજીએ યવના સૂત્રના ચેગ કર્યાં હતા, આ ઉપલક્ષ્યમાં મુનિવરે એ તથા સાધ્વીજીઆએ તપશ્ચર્યા સાથે યાત્રાનુષ્ઠાના કર્યાં હતાં અને શાસનના મહિમામાં ખૂબ વૃધ્ધિ થઈ હતી. ૧૭૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૩૯. જન્મોત્સવનો ભવ્ય સમારોહ આપણા ચરિત્ર નાયક પૂ. આચાર્ય શ્રી જીનશાસન રત્ન વિજયસમુદ્ર સૂરિજીને ૮૬ મે જન્મત્સવ ૨-૧૨-૭૬ મૌન એકાદશીના દિવસે શાનદાર રીતે ઉજવવામાં આવ્યું. સવારના ૯ વાગે સભાને પ્રારંભ થયે, પ્રથમ આચાર્ય ઈન્દ્રદિન સૂરિજીના પ્રવચનમાં તેમણે પૂજ્યશ્રીના જીવન પર પ્રકાશ પાથરતાં કહ્યું કે પૂજ્યશ્રીનું અતઃકરણ એવું તે કરુણા ભીનું સ્ફટિક જેવું નિર્મળ છે કે જૈન અને જૈનેતર બધા પર તેમની વાણીને અને પ્રભાવ પડે છે. બધા તેમના ઉપદેશેને હોંશે હોંશે ઝીલે છે. અને પોતાના જીવન આદર્શ બનાવવા પ્રયત્ન કરે છે. તેમની વાણીમાં જાદુ છે. અનેક શાસન પ્રભાવતાના કામ સરળ રીતે થઈ જાય છે. તેમના મેરેમમાં આખા વિશ્વમાં શાંતિ ફેલાય એવી ઉચ્ચતમ ભાવના છેસરકારી સ્કૂલમાં બાળકોને ઈડ આપવાની યેજ Page #226 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૮૧ નાથી તેઓ સમસમી ગયા જબર આંદોલન જગાવ્યું અને અંતે તે પેજના બંધ કરવા કે સરકારને ફરજ પડી. શ્રી વાસુપૂજય પ્રચારક મંડળે મધુર સંગીત દ્વારા ગુરુ ગુણથી ભરપૂર ભજન ગાયું. મંત્રી શ્રી શાન્તિલાલ નાહેર આચાર્ય શ્રીના જીવન પર પ્રકાશ પાથરતાં જણાવ્યું કે આપ એક મહાન વિભૂતિ છે. તેથી જ સમાજ ઉથાનના અનેક કાર્યો થઈ રહ્યા છે. કાંગડા તીર્થ ના ઉદ્ધારને માટે પૂજ્યશ્રીએ આશ્વાસન આપ્યું છે કે હું પંજાબમાં એક એક ઘર પણ હોય એવા ગામમાં વિચરવા ચાહું છું. પંજાબમાં ફરીને કાગડાતીર્થના ઉદ્ધાર માટે સંઘની સાથે જવાની મારી ભાવના છે. આ તીર્થને હું પંજાબનું સિધ્ધાચળ બનાવવા ઈચ્છું છું. ત્યાર પછી જન્મ દિનની શુભેચ્છા માટે બહારથી આવેલ જુદા જુદા ગામના અને સંઘના ૧૨૩ જેટલા તાર-ટપાલ આદિના સંદેશા વાંચી સંભળાવવામાં આવ્યા. પંડિત ગોવિન્દરાય વ્યાસે ગુરુદેવના ગુણગાન ગાતાં દર્શાવ્યું કે પૂજ્ય શ્રી જેવા મહાન આત્માના ગુણેથી આકર્ષિત થઈ ને હું દૂરના ક્ષેત્રથી પંજાબમાં હોશિયારપુર આ છું અને પૂજ્ય શ્રીને વર્ષને અનુભવ છે. હું તેમના શિષ્ય પ્રશિષ્યને અધ્યાપક રહ્યો છું પૂજ્યશ્રીના શાંત-સરલ–ઉચ્ચ પ્રેમાળ અને કરુણાભીના સ્વભાવથી જનતા આકર્ષાય છે તેઓ એક મહાન વિભૂતિ છે. મુનિશ્રી જ્યાનંદ વિજયજી, મુનિ ધર્મ ધુરંધર વિજયજી, મુનિશ્રી નિત્યાનંદ વિજ્યજી, મુનિ વિરેન્દ્ર વિજયજી, મુનિ હરિ સેનવિજયજી પંન્યાસ, શ્રી જયવિજયજી તેમજ શ્રી ગૌરી Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જિનશાસનરત્ન શંકર સુદ જૈનેતર હાવા છતાં કહ્યું' કે પૂજ્ય શ્રીનાં દશનથી મારા દિલના વિકાર દૂર થઈ ગયા તેમજ તેમના ઉપર મને અતૂટ શ્રદ્ધા છે. ઉપસંહાર કરતા પૂ. આચાય શ્રી એ પેાતાના પ્રવચનમાં ફરમાવ્યું કે મારા ગુણ ગાન તમે બધાંએ ગાયા, પણ મારામાં કેટલા ગુણ છે તે તે હું જ જાણું ને ! હું તે ગુરુ ભગવતાના ઉપકાર માનુ છું તેમના એક સીપાઈ છે મારી ત્રુટીએ દૂર થાય તેમ હું પૂજ્ય ગુરુ ભગવંતો ના આશીર્વાદ માંગુ છુ તેમની કૃપાદૃષ્ટિથી જ આજે હું તમારી વચ્ચે બેઠો છુ. આ બધા ગુણગાન ગુરુદેવના ગણું છું અને મને આપેલ બધા ગુણા હું. ગુરુદેવ ના કરકમળમાં અણુ કરૂ છું. ગુરુદેવાના જયનાદોથી વાતાવરણ ગુજી ઉઠયુ હર્ષોંની લહેર પ્રસરી ગઈ આચાય શ્રી ના જન્મ જયંતી વિશેષાંક ‘વિજ્યાન'' પત્ર તરફ S પ્રકાશિત થયેા હતેા આ વિશેષાંકમાં અનેક વિદ્વાને ગુરુભકતા પૂ. મુનિરાજો તેમજ પૂ. સાધ્વીજીઓના, પૂ. આચાર્ય શ્રી ના જીવન, કવન, ભાવના, શાસન પ્રભાવનાનાં કાર્યાંની નોંધ પૂજ્ય શ્રીની સમાજકલ્યાણની અ'ખના, ગુરૂદેવ પ’જાબ કેસરીનાં અધૂરાં કાર્યાં ને વેગ આપવાની તમન્ના હજારાને શીતળતા આપવાની તેમની સુધામયી વાણી, તેમનાં ગુણગાન પૂજ્ય શ્રી ના રાષ્ટ્રપ્રેમ તથા ચારે ફિરકાઓનુ ઐકય અને યુવકોને પ્રેરક ઉધન આદિથી સભર સમૃદ્ધ અને રસપ્રદ માહિતી પૂર્ણ છે. આ વિશેષાંકમાંથી થોડાં તેજ કિરણા પૂ. આચાર્યશ્રીની પ્રતિભા, સહૃદયતાનાં આપણને દન કરાવે છે. યેગક્ષેમ સમતાના વાહક ગુરુસેવાના મહાન સાધક Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ જિનશાસનરત્ન વિશ્વપ્રેમ-મૈત્રીના નાયક મિક્ષપથ ઉપદેશ વિધાયક આચાર્યશ્રી શાંતિ, વત્સલ્ય, મૃદુતા, ક્ષમા, સમતાની મૂર્તિ છે. એમની ગુરુભકિત અનન્ય છે. પંજાબીઓ પ્રત્યે અદ્વિતીય પ્રેમ છે. શાસન પ્રભાવનાની ધગશ અપૂર્વ છે. આપની આ મશક્તિનું તે શું કહેવું ? ભીષણ રેગ પણ આપને શાસન સેવાથી વિચલિત કરી શકતું નથી. ગુરુદેવે ગડવાડ (રાજસ્થાન) ના ઓસવાલ સમાજના ૯૦ ગામે કુસંપ મટાડયે મનેમાલિન્ય ધેયું. લાખ રૂ. મુકદ્દમા (કે) માં ખર્ચાઈ રહ્યા હતા તે રેક રા. ભાઈ ભાઈ ને એકબીજા પ્રત્યે પ્રેમ જગાડ રાગદ્વેષ દૂર કર્યા. બાલશિ પર આત્મીયતાનું અમૃત વરસાવી રહ્યા છે. ગુરુદેવની હૃદયરૂપી સરિતાથી સહજ નેહરૂપી સલિલનાં ઝરણું વહે છે. વાણીમાં વિનમ્રતા, આકૃતિમાં સહજ સ્નિગ્ધતા હૃદયમાં જવલાંત આચાર પ્રિયતા, આત્મામાં અપૂર્વ વિરક્તિ, વિદ્યા પ્રચારની મંગલમયી અભિલાષા ગુરુદેવના મિશનના પ્રચારાર્થ રથાને સ્થાન પર સતત વિહાર, ગુરુદેવ એક મહાન વિભૂતિ છે. વૃદ્ધાવસ્થામાં આ શ્રદ્ધેય આચાર્યનું દિલ યુવાન છે. લલકાર કરી રહ્યા છે. કુરીતિઓ દૂર કરે, એકતાને અપનાવે ભૂખ અને દીનતા જેવા ભયાનક રોગોને જડથી ઉખેડી નાખે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જિનશાસનરત્ન વિદ્યાજલ થી જનજન ને પ્લાવિત કરે, કેઈ બેકાર, રેજી રોટી વિના ન રહે. ધારણું માતાના લાલ જે લાખે ધારણી માતાઓના સુપુત્રો-પુત્રીઓના તારણહાર બની ગયા આજ સમુદ્રના રૂપમાં હજારો માઈલોની યાત્રા કરીને પ્યારા દાદાગુરુ “આત્મ” અને પ્રાણપ્યારા ગુરુ “વલ્લભ” નાં નામ રોશન કરી રહ્યા છે. ગુરુ સમુદ્ર સાગર સમાન ગભીર અને મર્યાદાશાલી છે. ત્યારે કાર્ય અને કર્તવ્યનાં ક્ષેત્રમાં દઢ પણ એટલા જ. પિતાની ધૂનના પક્કા, હંમેશા ઠંડા સ્વભાવે ખૂબજ વિચાર પછીજ કાર્ય ઉપાડે છે. એમણે જે કાર્ય ઉપાડયું તે સમાજને સુખશાન્તિ અને ગૌરવ આપનાર છે. હંમેશા કેમલ અને મૃદુ હોવા છતાં દઢતાના આગ્રહી છે જેમાં સમુદ્રના શીતલજલને જોઈ ને કોઈ એમ ન જાણી શકે કે આ સમુદ્રની અંદર પ્રચંડ શકિત અને અસંખ્ય મણિ-માણેક કે રત્ન હશે. તેમજ આપણા સમુદ્ર એક મહાન ગુણેના ભંડારી છે. તે તેમના વિશેષ પરિચય પછી જ જાણું શકાય છે. મૌનની મહત્તા એમના માનસમાં દ્રષ્ટિગોચર થાય છે. જીવન સ્વચ્છ અને સાદુ. વિવાદને કદિ આગ્રહ નહિ, પ્રત્યેક કાર્યમાં વિવેક હદય ખૂબ વિશાલ, ગુરુવરે પ્રત્યે અસીમ શ્રદ્ધા ભક્તિ, સદાચારની પ્રતિષ્ઠા, સદેવ ઉદીયમાન, વિદ્વાને પ્રત્યે ખૂબ ઉદારમન, કર્મયેગી, જ્ઞાનયેગી, સમદર્શી, વાત્સલ્યમૂનિ, શાસનસેવામાં સેવાવૃત્તિ, સંયમની નિરતિચારિતા, તનિધિ, અહનિશ ભદ્ર સૌમ્ય અને સરલ, વિદ્યાપ્રચાર, સમાજ સંગઠન અને સમાજોત્કર્ષના પ્રસારક. Page #230 -------------------------------------------------------------------------- ________________ કોર્ટે ૪૦. મહત્વપૂર્ણ યાત્રાઓ હોશિયારપુરમાં ધર્મ પ્રભાવનાનાં અનેક કાર્યો કરી ૩૧૨–૭૬ ના રોજ પૂજ્યશ્રીએ વિહાર કર્યો. સંઘના આબાલવૃધે ભાવભરી વિદાય આપી. ગુરુભકતની આંખે ભી જાઈ હોંશિયારપુરના શ્રી સંઘ તથા અનેક ભાઈ બહેનેએ જે ગુરુભકિત દર્શાવી, ગુરુસેવા કરી, ધર્મમાં ઉમંગ ઉત્સાહ દર્શાવ્યો તે બધાંથી ગુરૂદેવ ખૂબ જ ગગદ્ થઇ ગયા. ગુરુદેવે બધાને આશીવાદ આપ્યા વિહાર કરીને આચાર્ય શ્રી મુનિમંડળ સાથે ૫-૧૨-૭૬ ના દાદીઠી પધાર્યા. નાહર, બાબુ, મહમી, દુગડ આદિ પ્રમુખ જૈનવંશના પૂર્વજોની આ પુણ્યભૂમિ પર આચાર્યશ્રી નાં પગલાંથી એક સભા બોલાવવામાં આવી. આ પ્રસંગે હાશિવૈર પુર, નવા શહર આદિ નગરે થી લગભગ ૧૫૦ ભાઈબહેને પહોંચી ગયાં હતાં. ગામના સરપંચ-પંચ તથા અન્ય ગામ વાસીઓએ ગુરુદેવનું અભિનંદન કર્યું હતુ. આ સ્થાન પર કદિ કેઈ જૈન મુનિ આવ્યા જ ન હતા. તેથી આ સમાગમ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જિનશાસનરત્ન ને ઐતિહાસિક માનવામાં આવ્યું. શ્રી શાંતિલાલ નાહરે આ તીર્થસ્થળની મહત્તાનું વર્ણન કર્યું. શ્રી વાસુપૂજ્ય પ્રચારક મંડળ તથા અન્ય બધુઓએ ભકિતગીત ગાયાં. આ સભામાં કેટલાંક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણ કરવામાં આવ્યા. મેરને શિકાર બંધ મોર આ તીર્થભૂમિની શોભા છે પણ શિકારી લે કે એ કેટલાયે મેરેને મારી નાંખ્યા છે. તેથી ગ્રામવાસીઓએ મેરને શિકાર બંધ કરાવવા પ્રાર્થના કરી અને ગામના બધા પ્રમુખ ભાઈઓએ પૂરેપૂરી સંમતિ દર્શાવી, અને મેરની સુરક્ષા માટે પૂરેપૂરો વિશ્વાસ આપ્યા. આચાર્યશ્રીએ ફરમાવ્યું કે મેર અને બીજા પશુ પક્ષીઓ ને આ તીર્થભૂમિમાં શિકાર ન જ થ. જોઈએ. મંદિરનું નિર્માણ આચાર્યશ્રીએ જણાવ્યું કે પૂજ્ય પૂર્વજોની પૂજાની સાથે સાથે આ પૂર્વજો ના દાદા શ્રી જિનેશ્વર ભગવાનની પૂજાભાકત ને માટે ભકિત મંડળ અથવા જિનમંદિર બને તે વિશેષ શેભાયુકત થશે. નવી પેઢીને પ્રેરણા મળશે. તમારા ઘર ઘરમાં આનંદ મંગલ થશે. એ જ વખતે આ શુભ કાર્ય માટે રૂ. ૪૬૦૦) લગભગનાં વચને મળી ગયાં. આચાર્યશ્રીની નિશ્રામાં શિલાન્યાસ લાલા મુનિલાલ નેહરલાલ મહમી દ્વારા મળેલ નવીન જમીનના ઉપર મંત્ર વાસક્ષેપ નાખીને આચાર્યશ્રીએ તીર્થોદ્ધારને શુભ આરંભ કર્યો. અહીં પૂર્વજો તથા પ્રમુખ વિશેની નામાવલી Page #232 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૮૭ યુકત સંગેમરમરના પથ્થરને શિલાન્યાસ થશે. ગામવાળાઓને આથી ખૂબજ આનંદ થયે. આ મંગળ પ્રસંગે એક હજારથી વિશેષ ગ્રામવાસીઓએ હલવાપુરીનું ભજન કરી પોતાની હાર્દિક પ્રસન્નતા દર્શાવી. આચાર્ય શ્રી ઈંદ્રદિન્ન સૂરીજીએ “દાદીઠી” ની બધી પવિત્ર યાદગાર કેડીઓ પર વાસક્ષેપ નાંખીને મંગળ આશીર્વાદ આપ્યાં. આ પ્રસંગે ભારે ઉત્સાહ-આનંદથી ઉજવાયે. પ્રબંધક કમિટીના પ્રધાન શ્રી રેશનલાલ બાબુ તથા શ્રી રેશન નાહર મંત્રી ની નિયુકિત થઈ. જેમાં અપૂર્વ સ્વાગત પૂજ્ય આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસુરીજી મહારાજ શ્રીએ મુનિમંડળ સહિત જેની પ્રાચીન વાસ્તમાં આનંદપૂર્વક પ્રવેશ કર્યો. નગરપ્રમુખ, જૈન જૈનેતરેએ બેન્ડવાજા સાથે સ્વાગત. કર્યું. પુ. આચાર્ય શ્રી તથા મુનિખંડળે ભગવાન શ્રી ચંદ્રપ્રભુની મનહર પ્રતિમાના પ્રકાશમાં નગર પ્રવેશ કર્યો. શેભાયાત્રા આકર્ષક બની રહી, જિનમંદિરની પાસે સભાનું આયોજન થયું. તેનું સંચાલન નગરના પ્રમુખ બધુ શ્રી દોલતરાય સુદે કર્યું. શ્રી વાસુપૂજ્ય પ્રચારક મંડળના યુવકે ભક્તિ ગીત ગાયા, શ્રી શાંતિલાલ નાહરે આ નષ્ટ પ્રાય પ્રાચીન નગરીના પુન રધ્ધારને માટે પોતાના વિચારે પ્રગટ કર્યા. જિનમંદિરમાં મૂળ નાયકની ખાલી વેદી પર ચન્દ્ર પ્રભુ ભગવાનને બિરાજમાન કરવાને માટે આચાર્યશ્રીના શુભ આશીર્વાદ પછી સભા વિર્સર્જિત થઈ તથા મૂર્તિની સ્થાપનાને માટે બધાં યે મંદિરમાં પ્રવેશ કર્યો આચાર્ય ભગવાનની નિશ્રામાં હોશિયારપુર નિવાસી લાલા રેશનલાલ બલવીરકુમારે ચન્દ્રપ્રભુ Page #233 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ભગવાનને મૂળ નાયક રૂપમાં વેઢી પર બિરાજમાન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું, સ્થાનકવાસી સમાજના પ્રમુખ લાલા પન્નાલાલજીએ જિનાલય પર ધ્વજ ચઢાવવાના લાભ લીધેા બધા એ જય જય નાદથી વાતાવરણ ગજાવી મૂકયું. ભગવાનની પૂજા આન દથી ભણાવવામાં આવી ચૌધરી સરદારીલાલજીએ આરતી ઉતારી લાલ દોલતરામજી સૂદે મગળદીપ દ્વારા આત્મ કલ્યાણ કર્યું' લાલા કરૂણામલજી તથા તેમના સુપુત્ર પવનકુમાર શાંતિ અભિષેક કર્યાં. શ્રી શાંતિલાલ નાહર તથા ચૌધરી સરદારી લાલ તરફથી પ્રભાવના કરવામાં આવી. લાલા પન્નાલાલ રામચંદ્રજીએ અતિથિ ખ ધુએને ભક્તિભાવથી ભોજન કરાવ્યુ તથા મુનિમ`ડળના ભક્તિ કરી અહી' લાલ જશવ'તરાય જ્ઞાનચ ંદજીનુ મૂર્તિ પૂજકનુ' એક જ ઘર છે, પણ સ્થાનકવાસી બધા ભાઇએ તથા અન્ય નગરવાસીઓએ જે સન્માન કર્યું. તે ધન્યવાદને પાત્ર છે. ૧૮૮ નવા શહેરમાં ભવ્ય સ્વાગત દાદી કેડી, જેજો આદિ વસતિમાં શાભા વધારતા વધારતા પૂ. આચાય શ્રી વિજય સમુદ્રસૂરીજી મુનિમડળ સહિત નવાં શહેર પધાર્યાં અહીં તેઓશ્રીનુ અદ્વીતીય સ્વાગત થયુ જેજો થી આવેલ કેવળ એક જ મૂર્તિ પૂજક પરિવાર સિવાય અહી બધા ભાઈ એ સ્થાનકવાસી સંપ્રદાયના છે. બધા ભાઇએ પેાતાના વહીવટ બંધ કરીને શોભાયાત્રામાં સામેલ થયા હતા, બજારોમાં હજારો લોકોએ ગુરુદન-વંદનના લાભ લીધો હતેા. જય જય નાદ કરતાં કરતાં અને ભક્તિ ગીત ગાતાં ગાતાં બધા જૈન ભવનમાં પધાર્યાં જૈન સ`ઘ તરફથી આચાર્ય શ્રીનુ' અભિનદન કરવામાં આવ્યું. Page #234 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૮૯ આચાર્યશ્રીએ ફરમાવ્યું કે “નવાં શહેરને પ્રવેશ મારા. હૃદયમાં કેતરાઈ ગયું છે. સંઘને મંગળ આશીર્વાદ આપ્યા. હોશિયારપુર, જડિયાલા, લુધિયાના, રહે, બલચીર આદિ કેટલાયે સ્થાનેથી ભાઈઓ અહીં આવ્યા હતા. નગર પ્રવેશ ખૂબ જ ઉત્સાહ પૂર્વક થયે. આ દિવસે રાત્રે જૈન ભવનમાં પ્રવચન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી ઈન્દ્રન્નિસૂરી, મુનિ શ્રી જ્યાન દ વિજ્યજી મહારાજનાં મધુર પ્રવચને થયાં. શ્રી શાંતિલાલ નાહરે આચાર્યશ્રીના જીવન પર પ્રકાશ પાથર્યો. મુનિરાજેના ઉપદેશથી બધા ખૂબ જ પ્રભાવિત થયા, સંઘના પ્રમુખ લાલા ચીમનલાલજી, લાલા વેદ પ્રકાશજી આદિ બધા બંધુઓએ સેવા ભક્તિમાં સુંદર સહકાર આપે. અને ભારે પ્રસન્નતા દર્શાવી સંઘના આગ્રહથી આચાર્યશ્રીએ એક દિવસ વિશેષ સ્થિરતા કરી. સંઘમાં આનંદ આનંદ થઈ રો . રૂપનગરમાં પ્રવેશત્સવ તા. ૧૫-૧૨-૭૬ ના પૂ. આચાર્યશ્રી વિજય સમુદ્રસૂરીજી પરિવાર સહિત રૂપનગર પધાર્યા રૂપનગરમાં શાનદાર પ્રવેશત્સવ થયે. સામાના તથા હોશિયારપુરની ભજન મંડળીઓ જલસમાં કીર્તન કરી રહી હતી, શ્રી આમાનંદ જૈન હાઈસ્કૂલનું બેન્ડ, ભજનમંડળી સાથે નગરના મુખ્ય મુખ્ય બજારમાં થઈ જલુસ અનાજ મંડી પહોંચ્યું અહીં સભાનું આયોજન થયું માર્ગમાં એસ. એસ. જૈન સભા રોયડના આર. એન. ઓસવાલ લુધિયાનાના માલિક શ્રી ઓમપ્રકાશે શાનદાર અભિનંદન કર્યું સમારેહની અધ્યક્ષતા શ્રી ઓમપ્રકાશ જેને સંભાળી હતી, આ પ્રસંગે મુનિરાજ શ્રી નૌબત રાયજી, વ્યાખ્યાનભૂષણ શ્રી Page #235 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન વિમલમુનિજી તથા વિદુષી સાધ્વી શ્રી હેમેન્દ્ર શ્રીજી તથા શ્રી નિર્મલાશ્રીજી આદિ પણ પધાર્યાં હતા. માન્ય અતિથિમાં ૫ જાખ વિધાન સભાના સ્પીકર, શ્રી કેવલકૃષ્ણજી મહાસભાના પ્રધાન શ્રી ધમ પાલ એસવાલ, એસ.એસ. જૈન મહાસભાના પ્રધાન શ્રી ટી. આર. જૈન, લાડ ફાઉન્ડેશનના મહામત્ર શ્રી હીરાલાલજી જૈન આાત્માનદ જૈન સભાના મહામંત્રી શ્રી બલ દેવરાજ વગેરે પધાર્યાં હતા. ૧૯૦ આચર્ય શ્રીનું શાનદાર અભિનંદન થયું. માંગલિક સ્તોત્ર પછી આચાર્ય શ્રીએ સક્રાન્તિનાં પ્રકાશ કર્યાં. આ પ્રસંગે સમારાહુના પ્રધાન શ્રી એમ પ્રકાશજીએ રૂ. ૩૧૦૦) એસ.એસ. જૈન મહાસભા તથા રૂ. ૫૦૧) એસ. એસ. જૈન સભા રાયડને દાન માં આપવાની ઉદારતા દર્શાવી હતી. દિલ્હી, આગ્રા, ચ’ડીગઢ, લુધિયાના, સમાના આદિ સ્થાનાના ભાઇએ પધાર્યાં હતા. મહાર થી પધારેલા સાધમી ભાઈ એના ભાજનને પ્રમ ધ ક્રમન હેઝયરી લુધિયાનાના માલિક લાલા વૈશાખી રામ તરફથી કરવામાં આવ્યે હતેા. રૂપનગર (૨ાપડ) રાયકોટ, માલેર કોટલા અને સુનામ આ ચારેય ગામાના સ ંધામાં ઝઘડા હતા. પુજ્ય આચાય શ્રીએ બધાને ખૂબ ખૂબ સમજાવ્યા. તેમની વાણીમાં જાદુ છે. બધાએ પૂજ્યશ્રીની વાત માન્ય રાખી. સમાધાન થયુ અને આન≠ આનન્દ્વ થઇ રહ્યો. ગામે ગામ ધર્મોપદેશ દ્વારા અનેક જીવાને ધમમાગ માં જોડયા. કેટલાય લાકોએ પૂજ્યશ્રીના ઉપદેશથી શરાબ, માંસ, ઈંડા ન લેવાની પ્રતિજ્ઞા લીધી. કેટલાય લેાકેાએ પૂજા, દેવ-દશ ન, સામાયિક, અમુક સમય મૌનધારણ કરવાની પ્રતિજ્ઞા લીધી આચાર્યશ્રીના આ યાત્રા પ્રવાસથી હજારાના જીવનમાં શીતળતા છવાઈ રહી. અને જૈન શાસનના જયજયકાર થઈ રહ્યો. Page #236 -------------------------------------------------------------------------- ________________ પગલે પગલે પ્રભાવના - ~ જિનશાસન રત્ન આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરીશ્વરજી પરમાર ક્ષત્રિના ઉદ્ધારક આચાર્ય શ્રી ઈન્દ્રદિન સૂરીજી આદિ મુનિમંડળ સહિત ૧૬-૧-૭૭ના રોજ માલેર કેટલા નજદિક શ્રી આત્મવલ્લભ જૈન ભવન (જૈન કોલેજ) માં પધાર્યા બીજે દિવસે માલેર કેટલા શ્રી સંઘ તરફથી ભવ્ય નગર પ્રવેશ કરવામાં આવ્યો. સમરન બજાર વજપતાકાઓ થી શણગારવામાં આવી હતી. શહેર નિવાસીઓ તરફથી જગ્યા એ જગ્યાએ દરવાજા ઊભા કરવામાં આવ્યા હતા. શેભા યાત્રા જન ગર્લ્સ હાઈસ્કૂલ પાસે પહોંચતાં હાઈસ્કૂલની મુખ્ય ધ્યાપિકા કુમારી જેને આચાર્યશ્રીને શાળામાં પગલાં કરવા વિનંતિ કરી અને આચાર્યશ્રી એ શાળામાં પધારી બધાને મંગલ આશીર્વાદ આવ્યા. આત્માનંદ જૈન હાઈસ્કૂલના પ્રાંગણમાં સભા યોજાઈ આચાર્યશ્રીએ જનતાને ધર્મને સંદેશ આપે ગુરુદેવના જયજયકારથી વાતાવરણ ગૂંજી ઊઠયું. સામનામાં પાવન પદાર્પણ માલેર કેટલા તથા સુનામથી વિહાર કરી પૂ. આચાર્ય Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જિનશાસનરત શ્રી જિનશાસન રત્ન શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ-માચાર્ય શ્રી ઈન્દ્રદિન સૂરીજી તથા મુનિમ’ડળ ૨૯-૧-૭૭ના રાજ સામાના પધાર્યાં જે સ્થાનમાં પ'જામ કેસરી યુગવીર આચાર્ય શ્રી વિજ્યુવલ્રભસૂરીશ્વરજી એ અનેક કષ્ટો સહન કરીને ૭૨ વષઁ પહેલાં શ્રી સંઘરુપી ફૂલ વાડીનું સિંચન કર્યું હતુ ત્યાં આજે તેઓશ્રીના પટ્ટ ધર, ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિયસમુદ્રસૂરીશ્વરજીની શૈાભા યાત્રા શાહી ઠાઠથી નીકળી રહી હતી. અપેારના ૧૧ વાગે શેાભા યાત્રા—જૈનમદિર, જૈન સ્ટ્રીટથી શરૂ થઈ જૂલુસમાં ઢોલ-નગારાં ધ્વજા પતાકાઓ ત્રણ જુદી એન્ડ પાટી આ જૈન ધ્વજ સાથે ઘેાડે સ્વાર, શ્રી વિજયાનઃસૂરીશ્વરજીના પૂરા કદના ફોટા, પુજામ-કેસરી શ્રી વિજયવલ્લુભ સૂરીશ્વરજીના લાઈફ સાઇઝ ફોટો, હાથી અને સિહુવાળા રથમાં શ્રી ગૌતમ સ્વામીની ભવ્ય પ્રતિમા, તથા બીજા રથમાં ભગકુથુનાથજીની અતિ મનેાહર અને પ્રભાવક પ્રતિમાસામાના મહિલામ`ડળની ભજન મંડળી તથા સ્થાનીક અને બહારથી આવેલ શ્રી સંધાના ભાઇબહેનેા ધીમે ધીમે ચાલી રહ્યા હતા. આખું શહેર સુ ંદર રીતે શણગારવામાં આવ્યું હતું. ઝુલુસ નગરની મુખ્ય સડક પર પહેાંચ્યુ કે તુરત જ હવાઈ જહાજ પરથી એક કલાક સુધી વાર વાર પુષ્પવૃષ્ટિ થયા કરી તેમ જ નચર ઉપર ગુરૂદેવના આગમન અને અભિનંદનના હેન્ડખીલા નાખવામાં આવ્યા હતાં હવાઈ જહાજે ઝૂકીને ગુરૂદેવને સલામી આપી ત્યારે ખાનગરની ગલી ગલીમાં ‘સમુદ્ર વિજયકી જયજયકાર'ના અવાજોથી વાતાવરણ ગૂ ́જી ઊઠયુ', દાદા શ્રી કુ ંથુનાથ ભગવાનને સલામી આપીને હવાઈ જહાજ ઉપડી ગયું. Page #238 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૧૯૩ સામાનાના નગરવાસીઓએ સામૈયા-જલુસમાં ઉલ્લાસથી ભાગ લીધો. મંડીમાં પૂજ્ય ગુરૂદેવ સાથે ચતુવિધ સંઘ પધારેલ અને શણગારેલ વિશાળ મંડપમાં પૂજ્ય ગુરૂદેવનું નાગરિકો તરફથી અભિવાદન કરવામાં આવેલ. આ સમારોહ ના પ્રમુખસ્થાને શ્રી માલેરકોટલા જૈન સંઘના અધ્યક્ષશ્રી મુન્નાલાલજી હતા. શશી અને બિંદી નામની બે બાલિકાઓએ હે વિજૂથ સમુદ્રસૂરીશ્વરજી યુગ-યુગમેં તુમ્હારી શાન બટે આ પંકિતઓ દ્વારા સ્વાગત-ગીત સંભળાવ્યું. મંત્રીશ્રી શાંતિકુમારે પોતાના સ્વાગતીય પ્રવચનમાં પૂજય ગુરૂદેવના વિશુદ્ધ સંયમ વૃત્તિ, તપ, કરૂણા, એકતા, મૈત્રી, વિધ્યતા તથા સંઘ નેતૃત્વ આદિ ગુણનું વર્ણન કર્યું હતું. પ્રધાનશ્રી મહેન્દ્રકુમાર મસ્તે સામાના શ્રી સંઘ તરફથી અભિનંદન પત્ર વાંચેલ અને પૂજય ગુરૂદેવને અર્પેલ હતું. તેરાપંથી જૈન સભાના મંત્રીશ્રી રમેશભાઈએ પણ તેને સમાજ વતી અભિનંદન પત્ર આપી સ્વાગત કર્યું હતું. જિનશાસન રત્ન આચાર્યશ્રીએ પિતાના માંગલિક પ્રવચન નમાં જણાવ્યું હતું કે, પ્રાણી-પ્રાણી વચ્ચે મૈત્રી-ભાવ વધે તથા માનવી શરાબ અને માંસ જેવી તિરસ્કારયુકત ચીજોને ત્યાગ કરે એવી ભાવના અત્રેના નગરજનો પાસે વ્યકત કરું છું. સામાના તથા મંડીના નગરવાસી. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ એની ભક્તિ જોઇને વધુમાં પૂજય આચાર્ય શ્રીએ આભાર પ્રદર્શિત કરતાં કહ્યું કે, આપનુ સ્વાગત અને સન્માન અને ગુરૂદેવેશના મહાન આદેશ્ પ્રતિ સમર્પિત કરું છુ • જિનશાસનરત્ન આ શહેરમાં સાધર્મિક વાત્સલ્ય પ્રથમવાર રાખવામાં આવેલ અને તેના લાભ શ્રી સુમતીસાગરજી (લાલા રખીરામ સાધુરામજી) એ લીધા હતા. શ્રી સ ંઘ તરફથી ચાંદીના સિક્કો, નારીએલ અને ગુરૂદેવનું ચિત્ર તેમજ પુષ્પહાર અપીને શ્રી સુમતીસાગરજીનું સન્માન કરવામાં આવેલ હતું, જિનશાસન રત્ન આચાય ગુરૂદેવના પાવન આશીર્વાદ અને આચાર્ય શ્રી વિજય ઇન્દ્રઢિન્નસૂરિજીની નિશ્રામાં રજી ફેબ્રુઆરી ૧૯૭૭માં નૂતન દેરાસર માટે ખાતમૂ હત' (ભૂમિ પૂજન) સમસ્ત શ્રી સંધની ઉપસ્થિતિમાં શ્રાવકરત્ન સુમતિ સાગર ખલવીરિસ’હુના વરદ હસ્તે કરવામાં આવેલ. સંઘના પ્રમુખશ્રી મહેન્દ્રકુમાર મતે ‘ચાંદીનું તવધુ અને પાવડા’ શ્રી સુમતીસાગરજીને ભેટ આપેલ હતા. ‘શાંતિ સ્ત’ મુનિશ્રી નિત્યાનંદ વિજયજીએ સભળાવેલ આ પ્રસંગે શ્રીમાન રખીરામ સાધુરામ પરિવાર તરફથી રૂા. ૧૧૦૦૦, દેવદર્શન ધુપ ઈન્ડસ્ટ્રીજ- સામાના તરફથી રૂા. ૧૦,૦૦૦, શ્રી કુંદનલાલ જગમ`દરલાલ પરિવાર તરફથી Page #240 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૧૯૫ રૂા. ૧૦,૦૦૦ તથા લાલા રતનચંદ પ્રવિણકુમારજી તરફથી રૂા. ૨૧૦૦ની રકમ મંદિર નિર્માણમાં લખાવી હતી. તેરાપંથી સેક્રેટરી તથા અગ્રવાલ સમાજના સાધુરામ તેમજ બીજા ભાઈ એ નૂતન મંદિરના નિર્માણમાં પિત–પિની નાની–મેટી રકમ લખાવી સંગઠનની ભૂમિકા રચી સૈને પ્રભાવિત કર્યા હતા. દિનાંક ૩૨-૧૯૭૭ ના સવારે ૯ વાગે આપણા ચરિત્રનાયક સ્વાગ્યે બરાબર ન હોવા છતાં વ્યાખ્યાનમાં પધાર્યા હતા. પૂજય આચાર્યશ્રી વિજય ઈન્દ્રદિવસૂરિજી તથા મુનિશ્રી જયાનંદ વિજયજી મહારાજના પ્રાસંગિક વ્યાખ્યાન પછી શ્રાવકરત્ન શ્રી સાગરચંદજીએ સામાના–મંડીનું જિનાલય પૂર્ણ થયે પ્રતિષ્ઠા કરાવવા જલદી પધારવા ગુરૂદેવને વિનંતી કરી હતી. તેના જવાબમાં આચાર્યશ્રીએ જણાવેલ કે, મારું સ્વાય બરાબર નથી, ઉમર પણ થઈ છે. તમે આ મંદિર વહેલાસર પૂરું કરશે. મારા દિલની ભાવના છે કે, સામાનામડીના દેરાસરની પ્રતિષ્ઠામાં પુનઃ આવી શકું ! બીજા દિવસે થી તારીખના સવારે સાધુવંદ સાથે વિહાર કરીને ૧૩ કિલોમિટર દૂર ઢકરબા-મંડીના ડાકબંગલામાં પધાર્યા અને તા. ૫-૨-૧૯૭૭ ના રોજ પતિયાલા શહેરમાં પાધારતા અત્રેના શ્રી સંઘે ભવ્ય સ્વાગત સાથે ગુરૂદેવને પ્રવેશ કરાવ્યું. Page #241 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન તા. ૬ના રોજ સવારના વ્યાખ્યાનમાં સ્થાનકવાસી સંતજ્ઞાન મુનિજી તથા મહાસતી આજ્ઞાવતીજી પધાર્યા હતા.' - અંબાલાથી પ૦ ભાઈઓ અત્રે આવેલા અને સંઘ તરફથી અંબાલા પધારવા વિનંતી કરી હતી. અત્રેના સુશીલકુમાર, ઓમપ્રકાશજી, હીરાલાલજી, નંદલાલ બેંકર, વિજયકુમાર, દર્શનલાલજી, જ્ઞાનચંદજી, ભેજદેવજી વિગેરે એ પતિયાલામાં નૂતન મંદિર તથા ઉપાશ્રય નિર્માણ કરવા માટે પેજના આચાર્ય શ્રી પાસે રજુ કરી હતી. પોલીસ ઈન્સપેકટર શ્રી રામપ્રકાશ પૂજયશ્રીના દર્શનાર્થે આવતા શરાબને ત્યાગ કરવા સમજાવ્યા હતા. ૭મી તારીખના વિહાર કરી કેલી અને બીજે દિવસે રાજપરા આવી સ્થાનકવાસી ઉપાશ્રયમાં સ્થિરતા કરી હતી. વ્યાખ્યાન બાદ સ્થાનકવાસી શ્રી ટેકચંદજીએ અભિવાદન-રૂપે સન્માન પત્ર આચાર્યશ્રીને અર્પણ કર્યું. “જીવન-શુદ્ધિ વિષય ઉપર મુનિશ્રી નિત્યાનંદ વિજયજી મહારાજનું જાહેર વ્યાખ્યાન થતાં નગરજનેએ મોટી સંખ્યામાં લાભ લીધે હતે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૪ર પંચાસી વર્ષના વૃદ્ધ સંત જિનશાસન રન આચાર્ય ભગવંત વિજય સમુદ્રસૂરિશ્વરજી મહારાજનું સ્વાધ્ય બરાબર ન હોવા છતાં વિહાર ચાલુ રાખેલ અને તા. ૧૨-૨-૧૯૭૭ના સંક્રાતિપર્વ હાઈ ચંડીગઢમાં શ્રી રાજકુમારજીના બંગલામાં પધાર્યા હતા. સંક્રાતિ સભાને પ્રારંભ વિજય ઈન્દ્રદિન્નસૂરિજી મ. ના મંગલાચરણથી થયું. શ્રી વિમલમુનિજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેલા અને તેઓએ ધુન લગાવી હતી. ચંડીગઢ જૈન સંઘ તરફથી લાલા રામલાલજીના વરદ હસ્તે અભિવાદન પત્ર આચાર્યશ્રીને અર્પવામાં આવેલ. જેમાં લખવામાં આવેલ કે “પંચાસી વર્ષના વૃદ્ધ સંત” જેઓએ પોતાના જીવનના ૩૧૦૨૫ (એકત્રીસ હજાર પશ્ચીસ દિવસ)માં નિરાશા અને ઉદાસીનતાને સ્થાન આપેલ નથી. પૂજય વિજયાનંદસૂરિજીએ જૈન સમાજના ઉત્કર્ષ માટે પાયે નાખેલ અને પંજાબકેશરી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જિનશાસનરત્ન વિજય વલભસૂરિજીએ આ વાતને ઉપાડી લઈ મહત્વ આપી અનેક શાસન પ્રભાવનાના કાર્યો કર્યા. શાંતમૂતિ આચાર્યશ્રી આ બાગને નવપલ્લવિત રાખવા “માળી જેવું કાર્ય કરી જૈન સમાજની રક્ષા કરી રહેલ છે. આચાર્યશ્રી, સરળ સ્વભાવી, દિવ્યદ્રષ્ટા, સાંપ્રદાયિકતાથી દૂર–બધા મારા છે, હું બધાનો છું એવું ઉદાર દિલ ધરાવે છે. ગુરૂદેવની નિકટમાં આવવાનું અને તેઓને અથાગ-શાંતિ પ્રાપ્ત થાય છે. આ વયેવૃદ્ધ અવસ્થામાં પણ હંમેશા બે કલાક મૌન અને ચારેક કલાક સ્વાધ્યાયમાં પસાર કરે છે. આચાર્યશ્રી સમાજ માટે આશાનું, વિકાસ અને શ્રદ્ધાનું કિરણ છે. અમે પંજાબ નિવાસીઓ-જન્મજાત ગરમ સ્વભાવના છીએ જેથી જુસ્સામાં અકળાઈએ એટલા માટે અમને પ્રેમથી અંકુશમાં રાખવા ગુરૂદેવ વિજય વલ્લભસૂરિજી મહારાજે શાંતમૂતિ આચાર્યશ્રી ને અમારી રક્ષા-સંભાળ રાખવા મોકલ્યા હશે ! એવી પ્રતિતી-કપના કરીએ તે ખોટું નથી. આમ, જુદા-જુદા દ્રષ્ટિકોણથી લખાયેલ અભિવાદન પત્ર પૂજય ગુરૂદેવને આપવામાં આવ્યા બાદ શ્રી હસ્તિનાપુર તીર્થના મંત્રીશ્રી નિર્મળકુમારજીએ અખાત્રીજના દિવસોમાં હસ્તિનાપુર પધારવા વિનંતી કરી હતી અને મેરઠથી દિલ્હી સુધીના વિહારમાં પદયાત્રામાં જોડાનાર ભાઈઓ વતી ભાવના જાહેર કરી હતી. આ પ્રસંગે સ્થાનક્વાસી શ્રી શાંતિમુનિજીએ પિતાના પ્રવચનમાં સમાજ-રાષ્ટ્રના ઉત્કર્ષના કાર્યો માટે જૈન સાધુઓએ વાહન-વ્યવહારના ઉપયોગને મહત્વ આપતી વાત કરી. એજ Page #244 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૧૯૯ સમયે આપણું ચરિત્ર નાયકે મુનિજીને અટકાવી તેની સ્પષ્ટતા કરી જૈન સાધુના આચાર-વિચારમાં શિથિલતા લાવી સમાજના કાર્યો ન કરવા સમજણ આપી હતી. શ્રી મહેન્દ્રભાઈ મસ્તે, શ્રી શાંતિમુનિજીની વાતને પ્રતિકાર કરતા સ્પષ્ટતા કરી કે અમારા ગુરૂદેવ વૃદધ થયા છતાં સાધુઓના આચારવિચારમાં શિથીલ બન્યા નથી અને સમગ્ર સમુદાય ગુરૂની આજ્ઞામાં રહે છે. આત્મ-પ્રશંસાથી દૂર રહેતા આચાર્યશ્રી પિતાની સાધુતાને ચાર ચાંદ લાગે તેવું પવિત્ર અને દુષ્કર જીવન જીવી રહ્યા છે. શ્રી લાભચંદજીએ જગાધારી પધારવા વિનંતી કરી હતી. આ પછી સંક્રાતિ ભજન લાલા શાંતિસ્વરૂપજી હોશિયાર. પુરવાલાએ સંભળાવ્યું હતું. મુનિશ્રી નિત્યાનંદ વિજયજી મહારાજે શાંતિસ્નાત્ર સંભળાવ્યું હતું. આચાર્યશ્રીએ કુંભ સંકાતિ-ફાગણ મહિનાનો પ્રારંભ સંભળાવી સૌને વાસક્ષેપ નાખેલ હતે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શ્રી આત્માનદ જૈન મહાસભાનું ૨૩મું અધિવેશન પંજાબના શ્રી સ`ઘ, ભાતૃભાવ વધારી એકતાના ઝંડા નીચે કાર્ય કરી શકે તે માટે પૂજય ઉપાધ્યાય શ્રી સાહનવિજયજી મહારાજે આજથી ૫૧ વર્ષ પહેલા શ્રી માનદ જૈન મહાસભાની સ્થાપના કરવા પ્રેરણા આપી ‘મહાસભા’ સંસ્થાની સ્થાપના કરાવી હતી. જિનશાસન રત્ન આચાર્ય શ્રી વિહાર કરતાં ચંડીગઢ પધારતા પૂર્વ નિયેાજિત શ્રી આત્માનંદ જૈન મહાસભાનુ ૨૩મું અધિવેશન તા. ૧૪-૨-૧૯૭૭ના મેલાવવામાં આવેલ અને આચાર્ય શ્રીની પાવનકારી નિશ્રામાં આચાર્ય શ્રી વિજય ઇન્દ્રહિન્તસૂરિજી મહારાજ તથા ગણિવર્ય શ્રી જનકચંદ્ર વિજયજી મહારાજની દોરવણીથી આ અધિવેશન યશસ્વી બની ગયું. Page #246 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૦૧ પૂજય આચાર્યશ્રીના મંગલાચરણથી ૧૦-૩૦ કલાકે મહાસભાના અધિવેશનને પ્રારંભ થયેલ અને પ્રારંભમાં તાજેતરમાં કાળધર્મ પામેલા પૂજય સાધુ-સાધ્વીજીઓને વંદના જલિરૂપે અને ભારતના રાષ્ટ્રપતિ શ્રી ફકરૂદ્દીન અલી અહમદ, જૈનસંઘના અગ્રણીઓ-કાર્યકરના થયેલા અવસાન બદલ શ્રધ્ધાંજલિ અર્પતે શાક ઠરાવ પ્રા. પૃથ્વીરાજજી જેને રજૂ કરેલ, જેને ત્રણ નવકાર ગણ મંજુર રાખેલ હતો. ૨૩ મા અધિવેશનના અધ્યક્ષ શ્રી ધર્મપાલજી સવાલે પિતાના પ્રમુખ તરીકેના પ્રવચનમાં સમયજ્ઞ આચાર્યશ્રી વિજય વલ્લભસૂરિશ્વરજી મ. તથા મહાસભાના સ્થાપક પ્રેરક ઉપાધ્યાય શ્રી સેહનવિજયજી મ. ના ઉપકારને મરી અધિવેશનમાં પધારેલા સૌનું હાર્દિક સ્વાગત કરેલ અને નારી જાગૃતિ, સમાજ ઉત્કર્ષ, શાકાહારને પ્રચાર, યુવા શક્તિને કાર્યરત કરવા બાબત પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૂજય સાધુ-સાધ્વીજીઓને વિનંતી કરતાં વધુમાં તેઓએ કહેલકે, પંજાબમાં શ્રદ્ધાળુ વર્ગ છે. પણ અજ્ઞાનતા વધુ છે, એટલે પંજાબના ગામમાં વિહાર કરી શ્રાવક-શ્રાવિકાઓમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવશે. મહાસભાના મહામંત્રીશ્રી બલદેવરાજ જેને વાર્ષિક રિપિટ આપી સંસ્થાના કાર્યોની ઝાંખી કરાવી હતી. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૨ જિનશાસનરત્ન પૂજય ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ સાહેબે પિતાના પ્રેરક પ્રવચનમાં શાકાહાર પ્રચાર, નારી જાગૃતિ, જૈન બંધુઓની સ્થિતિ સુધારવાના ઉપાયે, યુવા સમાજમાં ધમ સંસ્કારો ટકી રહે તે માટે જ્ઞાન શિબિર યોજવા તથા બીજા કા “મહાસભા દ્વારા કરવા માટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રથમ બેઠકનો પ્રારંભ પૂજય જિનશાસન રત્નના મંગલાચરણથી થયેલ અને પૂ. આ. શ્રી વિજય ઈદ્રદિન્નસૂરિજીએ પ્રતિનિધિઓનું ધ્યાન દેરતાં જણાવેલ કે, ચંડીગઢ શહેરમાં મહાસભાનું, ૨૩મું અધિવેશન મળેલ છે ત્યારે પંજાબમાં એકતા સ્થપાય અને તે વધુ મજબૂત બની રહે તેવા પ્રયત્ન કરજો. મુનિશ્રી ધુંરધર વિજયજી તથા મુનિશ્રી નિત્યાનંદ વિજયજી મહારાજે ગુરૂદેવના અધૂરા કાર્યો પંજાબમાં થાય અને તે માટે મહાસભા દ્વારા દરેક ગુરુભકત કાર્યશીલ બની રહે તેવી પ્રેરણા આપી હતી. પ્રા. રામકુમાર દુગડની પ્રસંશનીય સેવા બદલ પાંચ હજારની રકમ આપી આ અધિવેશનમાં બહુમાન કરી કાર્યનિષ્ઠ કાર્યકરોની કદર કરી હતી. Page #248 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન છેલ્લે જિનશાસન રત્ન ગુરુદેવે અધિવેશનમાં થયેલી કાર્યવાહીને આશીર્વાદ આપ્યા હતા અને જૈન સમાજની ધાર્મિક-સામાજિક અને રાષ્ટ્રીય સેવા સાથે પૂજય ગુરુદેવના પગલે સૌને ચાલવા અને સંગઠિત રહી કાર્યાં કરવા જણાવ્યુ' હતું. મુરાદાબાદની પ્રતિષ્ઠા પ્રસંગે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું અધિવેશન મેલાવવા અ ંગે મુંબઇથી શ્રી રસીકલાલ કારા તરફથી આવેલ પત્રના ઉલ્લેખ આચાય શ્રીએ આ પ્રસંગે કરી કાન્ફરન્સ સસ્થાના પરિચય આપેલ હતા, ૨૦૬ જ છેલ્લે આ અધિવેશનમાં મહાસભાના પ્રમુખ તરીકે શ્રી શમલાલ તેલવાળા શ્રી રાજકુમારજી ખરડ (અમાલા) શ્રી રાજકુમારજી ફરીદામઢવાળા અને શ્રી ધર્મપાલ એસવાલના નામે રજૂ થતાં સર્વ સંમતીથી શ્રી ધર્માં પાલજીએસવાલને પુનઃ મહાસભાના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. આ અધિવેશનમાં ચારેક હજાર ભાઇ-બહેનેાની હાજરીથી પ્રસ'ગ યશસ્વી બની ગયા અને આચાર્યશ્રીની હાજરી અને આર્શીવાદે ‘મહાસભા'ના વૃક્ષને પ્રગતિના અદભૂત વીંઝણા તે સમયે સાંપડી ગયા. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રેરક સંસ્મરણુ પુના ચાતુર્માંસને આ પ્રસ`ગ છે. મળમુનિએ અને બીજા સાધુઓને જિનશાસનરત્ન વાંચના આપી રહ્યા હતા. તે સમયે પાઘડી આંધેલા એક પડિતજી આવીને બેઠયા. વાંચના આપી રહ્યા. ખાદ આવેલા પડિતજી તરફ જોઇને આચાર્ય શ્રીએ પૂછ્યું. કહે, ભાગ્યશાળી, આપ કેમ પધાર્યા છે? પડિતજીએ ઉડીને પ્રણામ કરીને કહ્યું : હું પડિત છુ' અને સામુદ્રિક શાસ્ત્રને વેતા (જાણકાર) છે. આપશ્રી બેન્ડ-વાજા સાથે મારા આગળથી પસાર થઇ રહ્યા હતા ત્યારથી આપના દર્શન કરવાની ભાવના હતી. મહારાજજી ! હું આપને એક વાત કહેવા ઇચ્છુ છું કે, મેં આજ સુધી ધણા પંડિત, સાધુ-સંતો, મહાપુરૂષ, જાણીતા રાજનેતાઓ અને સામાન્યજનના સામુદ્રિક શાસ્ત્રના આધાર પર અભ્યાસ કરેલ છે પરંતુ આપશ્રીનું લલાટ, મુખ, ઋજુ નાસિકા, હાથ અને મસ્તકમાં મેં જે વિશિષ્ટ લક્ષણા જોવા મળ્યા, તે લક્ષણા આજ સુધી બીજા કોઈમાં પણ મે જોયા નથી. મેં આજ સુધી માત્ર આ લક્ષણાના ફળ અંગે જ વાંચેલ હતું, પરંતુ આ લક્ષણા એકજ વ્યક્તિમાં મે' આપના સિવાય મેં આજ સુધી જોયા નથી. આ લક્ષણા માટે સામુદ્રિક શાસ્રના વતાઓએ કહેલ છે કે આવા લક્ષણાવાળા પુરૂષ ચિથરે વિટેલ ચિંતામણી રત્ન સમાન પરમાત્મા સ્વરૂપ હાય છે. આવા પરમાત્મા સ્વરૂપ આપશ્રીના દર્શન અને આશીષ મેળવવા માટે આવીને બેઠો છું. જિનશાસનરત્ન આચાય શ્રીને ધમ લાભ' કહીને આશીવાદ આપ્યા તે પછી પડિતજી ઉઠતી વખતે ખેલતા ગયા. આજકા દિન મેરે જીવન કા અવિસ્મરણીય દિન રહેગા, Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ગણિવર્ય શ્રી જનવિજ્યજીને આર્શીવાદ આચાર્યશ્રીએ ચંડીગઢમાં દેરાસર ઉપાશ્રય બનાવવા પ્રેરણા આપી તા. ૧૭-૨-૧૯૭૭ના વિહાર કરી પંચકૂલા પધાર્યા અત્રે જેન ગુરૂકુળ છે. જૈન વિદ્વાન દાર્શનીક પં. શ્રીકૃષ્ણચંદ્રાચાર્યજીએ અત્રેના ગુરૂકુળની સ્થાપના કરેલ છે. પંડિતજીને જન્મ શીખ કુટુંબમાં થયો હતો પણ પૂજય આત્મરામજી મહારાજના ઉપદેશથી ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ હતી. સંસ્કાર સંપન્ન જૈન વિદ્વાનો તૈયાર કરવાની ભાવનાથી શમણજીવનનો ત્યાગ કરી આ સંસ્થામાં આજે પણ તેઓશ્રી કાર્ય કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ ચારિત્ર્ય ઘડતર માટે ઉપદેશ આપી અંબાલા જિલ્લાના ગ્રામ્ય પ્રદેશે કે જ્યાં ગણિવર્ય શ્રી જનક વિજયજી મહારાજ દ્વારા અહિંસક Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જિનશાસનરત્ન સમાજ રચના માટે પ્રયત્ન કરેલા તે ડેરાવસી, બરવાલા, રાયપુરરાની થઈ ગઢી કેટહામાં તા. ૨૦મી ના રોજ પધાર્યા. શ્રી રણજિતસિંહ ભર્ત કરીને અોના એક ભાઈએ પૂ. ગણિજીના ઉપદેશથી બીડી, શરાબ, માંસને ત્યાગ કરી પિતાનું સમગ્ર-જીવન અહિંસક સમાજ રચના માટે પૂ. ગણિજીને સમર્પિત કરેલ છે, અને તેમની સાથે જ વિહારમાં રહી નાના-નાના ગામમાં જઈ નવી ચેતના પ્રગટાવી છે. નારાયણગઢ પધારતા જનતાએ બેડ-વાજા સહિત પ્રવેશ કરાવ્યું રાત્રે પણ વ્યાખ્યાન રાખવામાં આવતા માંસ, શરાબ, વિગેરે વ્યસને ત્યાગ કરવા સમજાવ્યા હતા. શહજાદાપુર ગણિવર્યજીનું ચાતુર્માસિક ક્ષેત્ર હોવાને લઈ અત્રેની જનતામાં ભકિત-ભાવના વિશેષ જોવા મળી. શહજાદાપુરના સરપંચશ્રી અમરનાથજીએ પિતાના સ્વાગત પ્રવચનમાં કહેલ કે, અમારા જિલ્લાના ગ્રામ-પ્રદેશમાં પૂજય ગણિજી જનકવિજયજી મહારા જશ્રીએ વિહાર કરી અનેક તકલીફ ઉઠાવીને અમારા ઉપર ઉપકાર કરેલ છે. અત્રે તેઓએ કુવ્યસનેના પરિણામ બતાવી બીડી, શરાબ, માંસને ત્યાગ સ્વેચ્છાએ કરાવેલ છે. અહિં જે પ્રજામાં ચેતના દેખાય છે, તે ગણિજીની કૃપાનું પરિણામ છે અને આજે તેઓશ્રીના જ ગુરુદેવને જોઈ મન પ્રસન્નતા અનુભવે છે.” Page #252 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શ્રી ગણુજી દ્વારા સ્થાપિત ‘હરિયાણા ગ્રામ પ્રાયેાગિક સંઘ'ના મહામંત્રી ડો. ખલવીરિસ હજીએ ગણિજીને કાર્યાની વિશદ રૂપરેખા સમજાવી હતી. અત્રે એકત્ર થયેલામાં એક પણ જૈન નથી છતાં ગણિજીના પ્રયત્નોથી જૈનાચાર પાળનાર મેટો વર્ગ તૈયાર થયા છે. ૨૦૩ ગણિજનકવિજયજી મહારાજે પેાતાના પ્રવચનમાં જણાવેલ કે, જિનશાસનના રત્ન સમા આચાર્ય શ્રી માત્ર જૈનાચા નથી પણ ભારતીય પર’પરાના એક મહાન રાષ્ટ્રીય સ ંત છે. જ આચાય શ્રીએ આ અવસર પર આશીર્વાદ આપતાં કહેલ કે, ગણુજીએ અમાલા જિલ્લાની જનતાને જાગૃત કરી નિષ્ય સની સમાજ રચનાને પ્રયાગ કરેલ છે તે ખૂબ આવકાય છે. સાધુ-સંતે આ રીતે કાર્ય કરે તે સમગ્ર ભારતદેશ વ્યસનેાથી મુકત થઇ શકે. આ સમયે આચાય શ્રીએ ગણિજીની પીઠ ને પેાતાના હાથથી થાખડતા કહ્યુ કે, ગણિજીને આશીર્વાદ દઉં છુ. અને ઇચ્છુ છું કે તેઓની દરેક ભાવનાઓ સફળ થાય અને આ પ્રકારના કાર્યો દ્વારા જનતાને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જિનશાસનરત્ન સાચા માર્ગ ઉપર લાવી માનવામાં માનવતા પ્રગટાવી તેને સાચે માનવ બનાવે. માનવ સચ્ચા માનવ કેસે બન સકતા હૈ” આ વિષય ઉપર રાત્રીના પ્રવચનમાં પૂ. ગણિજી, મુનિશ્રી જયાનંદ વિજયજી, મુનિશ્રી ધુરંધર વિજયજીના પ્રભાવિક વિચારવાળા પ્રવચને થયા હતા. તા. ૨૪-૨-૧૯૭૭ ને હોંડાસર, બલદેવનગર, થઈ તા. ૨૬મીના અંબાલા શહેરમાં ધામધુમથી પ્રવેશ થયો જૈન, કેલેજને વાર્ષિક દિવસ બપોરના ઉજવવામાં આવેલ હતા. મુરાદાબાદ જિનાલયની પ્રતિષ્ઠા ઉત્સવમાં સાતેક હજારની રકમ જુદા જુદા ભાવિકજનેએ લખાવી હતી. અત્રે સ્થિરતા કરી તા. પ-૩-૧૯૭૭ ના વિહાર કરી જૈનગર, છાવની, મલાના, બિજલપુર, સાઢૌરા બિલાસપુર વિગેરે ગ્રામ્ય પ્રદેશમાં ધર્મ પ્રચાર કરતા જગાધારી પધાર્યા હતા. ઋષિકેશમાં પધારતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જન્મ કલ્યાણક દિવસ ચૈત્ર સુદ – ૧૩ના હેઈ ચારેય Page #254 -------------------------------------------------------------------------- ________________ અંતિમ દર્શન Page #255 -------------------------------------------------------------------------- ________________ કોને ખબર, કે પૂજયશ્રી આમ મહાયાત્રામાં પોઢી જશે. Page #256 -------------------------------------------------------------------------- ________________ | L) કરી શકો . શો છે ? $ છે. આ R જ s કાર 1 A . ચિરશાન્તિ Page #257 -------------------------------------------------------------------------- ________________ आत्मबलका विनाश मतकरी TIC Ih111 . Page #258 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૦૯ સંપ્રદાયોએ મળી જુલુસ સાથે ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. * ત્રણે જૈન સંપ્રદાયે તથા અજેવી લોકોએ મળીને વીરજયંતી–સમારોહ ખૂબ ઠાઠમાઠપૂર્વક ઉજવ્યો. ઋષિકેશમાં મહાવીર જયંતીને આ સમારે પ્રથમ જ હશે. આ સમારોહ પ્રસંગે પણ શાનદાન જુલુસ કાઢવામાં આવ્યું. આચાર્ય શ્રી દિગંબર જેવી મંદિરમાં પધાર્યા. બપોરના બે વાગ્યે પ્રવચને શરૂ થયાં. બાલમુનિઓ તથા ઋષિકેશના બે વિદ્વાનોએ ભગવાન મહાવીરના જીવન પર મનનીય વિચારે પ્રદર્શિત કર્યા. પૂજ્ય આચાર્યશ્રીએ ભગવાન મહાવીરના પરિસહદીધ તપશ્ચર્યા–તથા મહાવીરવાણીની દિવ્યતાનું રસપ્રદ વર્ણન કર્યું. જયનાદે સાથે સભા વિસજિત થઈ. આનંદની લહેર લહેરાણી. જંગલી હાથી શાંત સ્વાગત ૩ એપ્રિલના રોજ વિહાર કરી ૧૨ માઈલ ચાલી ચીલા ગામ આવ્યા. આખે રસ્તે જગલ જંગલ! ૪થી એપ્રિલના રેજ ચીલાથી ૨૦ કિલોમીટર પર શામપુર ગામ જવું હતું. માર્ગ વિક–જંગલને હતે. હાથીઓનાં ટોળાં ઘૂમતાં હતાં. આચાર્ય શ્રી ઈન્દ્રદિનસૂરીજી આગળ હતા. ૨-૪ સાધુ તેમની સાથે હતા. આચાર્ય મહારાજે એક વિશાળકાય હાથીને છે. તેમણે અવાજ દઈને જણાવ્યું કે “સંભાળજે હાથી આવે છે. તેઓ બીજે માગે ચડી ગયા. હાથી તે સડકને મગ રેકીને ઊભે. મેટર તથા બે ટ્રકને માર્ગ પણ રોકી લીધે. આચાર્ય ઈન્દ્રદિન સૂરી મહારાજ સડકથી નીચે ઊતરી બીજે માર્ગે આગળ નીકળી ગયા. એવામાં આચાર્ય શ્રી ૧૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જિનશાસનરને વિજયસમુદ્રસૂરીજીની ઓળી હાથીની પાસે થઈને નીકળી. હાથીએ ચિત્કાર કર્યો. બાળમુનિઓ ઝડપથી નીકળી ગયા હતા. આચાર્યશ્રીનું સ્વાગત કરતે હેય તેમ હાથીએ સૂંઢ નમાવી. આચાર્યશ્રીએ હાથના ઈશારાથી આશીર્વાદ આપ્યા. દેવગુરૂ ધર્મ પસાથે બધાં આનંદપૂર્વક પહોંચી ગયા. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૪૫. મુરાદાબાદમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્ય આચાર્યશ્રી આદિ ૧૩ ઠાણું ત્રાષિકેશથી ચીલા, નજીઆબાદ, નગીના, થાળપુર વગેરે નગરોમાં ધર્મોપદેશ આપતા તા. ૧૩-૪-૭૭ના ભવ્ય સામૈયાપૂર્વક મુરાદાબાદ પધાયો. આ જ દિવસે સંક્રાન્તિ હેવાથી જુદા જુદા સ્થળોએથી આવેલા ગુરૂભક્તો પણ સામૈયામાં જોડાયા. શ્રી શ્રીચંદજી (દિગંબરભાઈ) એ ઉપાશ્રયના ઉદ્દઘાટનની બેલી ઉત્સાહથી ગુરુદેવને પ્રવેશ કરાવ્યું હતું. સંકાન્તિ મહોત્સવ એક વાગ્યા સુધી ચાલ્યા. આ. શ્રી વિન્મેન્દ્રદિનસૂરી, શ્રી જયાનંદ વિજ્યજી, શ્રી ધર્મ ધુરંધરવિજયજી, શ્રી નિત્યાનંદ વિજયજી આદિનાં પ્રવચને થયાં. સભાના અધ્યક્ષ શ્રી રતનચંદજી દિલ્હી નિવાસીએ સંઘ તરફથી પૂજ્ય આચાર્યશ્રીને અભિનંદનપત્ર અર્પણ કર્યું. પૂ. આચાર્યશ્રીએ સંક્રાતિ સંભળાવ્યું. તા. ૨૫-૪-૭૭થી પ્રતિષ્ઠા મહત્સવને પ્રારંભ થશે. આઠે દિવસ વિધવિધ પૂજાએ ભણાવવામાં આવી. નવગ્રહ, દસ દિપાળ, અષ્ટમંગળ, આદિ વિધિવિધાન મચ્ચારપૂર્વક થયાં. દરેક ક્રિયાઓ વિધિકાર શ્રી ભૂરાભાઈ ફૂલચંદ શાહ અમદાવાદ નિવાસી ગુરુભક્ત કરાવી. તા. ૩૦ના ભવ્ય Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જિનશાસનરને શોભાયાત્રા નીકળી. તેમાં મીલીટરી બેન્ડ, બે હાથી વગેરે આકર્ષક બન્યાં હતાં. દિગંબર ભાઈઓએ આ શોભાયાત્રામાં કેટલીએ જગ્યાએ શરબત આદિ જલપાનની સુંદર વ્યવસ્થા કરી હતી. તા. ૧-૫-૭૭ના સવારે “૩% પુણ્યાહં પુણ્યાતું, પ્રિયંતાં પ્રિયંતાના સુંદર નાદા અને મધુર અવનિ સાથે ભગવાન સુમતિનાથ આદિ જિનબિંબની આ. શ્રી વિજ્યસમુદ્રસૂરીજી મહારાજના વરદહસ્તે વાસક્ષેપ કરવાપૂર્વક પ્રતિષ્ઠા થઈ. શ્રી. સુમતિનાથ પ્રભુને ગાદીનશાન કરવાને લાભ લાલા સાધુરામ એન્ડ બ્રધર્સ–સુરાદાબાદ નિવાસીએ બેલીપૂર્વક લીધે. બપોરના વિજયમુહૂતે ઘણું હર્ષોલ્લાસપૂર્વક શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. મુરાદાબાદના શ્રી સંઘના આબાલવૃદ્ધના આનંદને પાર નહોતે, આનંદની લહેર લહેરાણી હતી. આ દિવસે રાત્રે એક સભા દિલ્હીનિવાસી લાલા ઐરાતીલાલની અધ્યક્ષતામાં જવામાં આવી હતી. સ્વાગતાધ્યક્ષ શ્રી વિનોદભાઈ દલાલ (દિલહી) શ્રી વીરચંદજી (દિલ્હી) શ્રી ભૂરાભાઈ વિધિકારક વગેરેનું પુષ્પહારથી બહુમાન કરવામાં આવ્યું હતું. - તા. ૨ મેની સવારે દ્વાદુઘાટનવિધિ લાલા ચેનલાલ સુશીલકુમાર લુધિયાના નિવાસીએ બેલીને આદેશ લઈ વાજતે ગાજતે કર્યું. આ પ્રતિષ્ઠા મહત્સવમાં દિગબરભાઈઓએ પણ ખૂબ જ આનંદપૂર્વક સહકાર આપ્યા. હજી તે મુરાદાબાદની પ્રતિષ્ઠાની ઉજવણીની વાતે ચાલે છે, ઘેર ઘેર અને દુકાને દુકાને બધા પ્રતિષ્ઠા સમારોહ અને પૂજ્ય શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીજીની સમતાપ્રતિભા-સેવાભાવના રાષ્ટ્રપ્રેમ અને સાધર્મિક ભાઈઓના Page #262 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૧૩ ઉત્કૃષ ની ઝ ́ખના તથા ચારેય ફિરકાઓના સાંગઠનની તેમની તમન્નાની વાતે કરી રહ્યા છે. ત્યાં તેા બીજા અઠવાડિયામાં તે એ જૈનશાસના ચમકતા સિતારા એકાએક ચિર નિદ્રામાં પોઢી ગયા. કોને ખબર હતી કે આ મુરાદાબાદની પ્રતિષ્ઠા એમનુ છેલ્લુ શાસનપ્રભાવનાનું કાયા હશે ? આગ્રાના ચાતુર્માંસની વિચારણા ચાલતી હતી ત્યાં જ મુરાદાબાદની ભૂમિને તીથ બનાવવા માટે જ ત્યાં જ સ્વગે સિધાવી ગયા. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૪૬. શાસનદીપ મુજાયા ? મુરાદાબાદની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક પૂરી થઈ. હજી તા દસ દિવસ થયા નથી અને ઉપાશ્રયમાં બિરાજમાન જિનશાસનરત્ન શાંતમૂર્તિ આચાર્ય પ્રવર શ્રી વિજયસમુદ્રસૂરીજી મહારાજ વહેલી પરોઢે રાત્રિના ત્રણ વાગે ઊડી ગયા. પ્રાત:વિધિ કરી સૂરિ મ`ત્રના જાપ શરૂ કર્યાં. પ્રતિક્રમણ કર્યું". ખાદ અડ્ડિયા ખામ્યા, બાદ થોડીવાર પછી મુનિશ્રી વીરેન્દ્ર વિજયજી મહારાજને કહ્યુ. ભાઇ, વાસક્ષેપના બટવા આપ તે !' અહી સાધુએ સિવાય કઈ નહેાતુ'. ખટવે કેમ માંગ્યા હશે ? મુનિશ્રીએ આશ્ચય ભાવે કહ્યું, બાપજી ! અત્યારે અહી કોઇ આવેલ નથી. શું જરૂર છે? લાવું. ‘ઠીક, ભાઈ! કઈ નહિ.' કહી પૂજ્યશ્રી નવકારમંત્ર ગણવા લાગ્યા. સવારના છ વાગ્યા હતા. નવકારમતંત્રનું સ્મરણ બેઠા બેઠા કરતા હતા, પાંચ-દસ-પંદર મિનિટ થઈ ત્યાં એકાએક શરીર નમી પડયું'. ખરાખર ૬-૧૫ મિનિટે સમાધિપૂર્વક પૂજ્યશ્રીના નશ્વર દેહ છેડી આત્મા ચાલતા થયે. આ સમયે પૂજ્યશ્રીના પટ્ટધર આચાય વય ઇન્દ્રક્રિન્તસૂરીજી, મુનિશ્રી વસંત વિજયજી, તપસ્વી મુનિશ્રી દીપ વિજયજી, આદિ સાધુમુનિરાજો સામે જ બેઠા હતા. આચાર્યશ્રીની અસ્વસ્થતા જાણી માજુમાં રહેતા શ્રાવક શ્રી રોશનલાલજી Page #264 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ફેબરને જૈન, શ્રી અભયકુમારજી જૈન, શ્રી ચીમનલોલોજી જે ખાલાવી લીધા. ડોકટર પણ આવી ગય પશુપ’ખે મેરું પાડી ગયું હતું. દરમ્યાન નવકારમંત્રની ધૂન સતત ચાલુ હતી, ન જીરવાય એવા ઊંડા આઘાત વ્યાપી ગયા. આમ તે એ દિવસ પહેલાં અસ્વસ્થ હતા પણુ ખીજે દિવસે તમિયત સુધારા પર હતી. હાથ પકડીને રૂમમાં ફર્યા પણ હતા. પણ કાળની ગતિને કાણુ જાણી શકયું છે ? છતાં સમતાના સાગર એવા પૂજ્યશ્રીએ અંતિમ પળેા પણ સમતા અને સમાધિમાં જ વિતાવી. મા દુ:ખદ સમાચારની જાણ સારાયે પજાખમાં અને દેશના મુખ્ય મુખ્ય શહેરામાં તાથી કરી દેવામાં આવી. મુરાદાબાદમાં તેા શાકની છાયા ફરી વળી. તમામ મજારા ખધ રહી હતી. દિલ્હીના શ્રી સંઘે પૂજય આચાર્ય પ્રવરની અંતિમ યાત્રા અને અગ્નિસ'સ્કાર સરકારી માનપૂર્વક દિલ્હીમાં થાય તેવી વિચારણા સાથે તૈયારી કરી હતી. કેન્દ્ર સરકારે પણ આ કા માં સહુયાગ આપવા તત્પરતા બતાવી હતી, સુરાદાબાદ શ્રી સાંધની પેાતાના શહેરમાં જ અગ્નિસ'સ્કાર થાય તેવી તીવ્ર ઇચ્છા હતી. અંતે મુરાદાબાદ શ્રી સંઘની ભાવનાને માન આપી ત્યાં જ તા. ૧૧મી મેના અપેારે ચાર વાગ્યે અતિમ યાત્રા કાઢવાના નિણૅય લેવામાં આવ્યા. સદ્ગત આચાર્યપ્રવરશ્રીની અંતિમ યાત્રામાં ભાગ લેવા પજાબ અને દેશના અન્ય પ્રાંત-દિલ્હી-અમૃતસર–અંબાલા, લુધિયાણા, સમાના, હોશિયારપુર, જમ્મુ, મુંબઈ, વડોદરા, અમદાવાદ આદિ અનેક સ્થળેાથી આગેવાન અને ગુરુભક્તો દોડી આવ્યા હતા. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જિનશાસનરત્ન અંતિમ યાત્રા પહેલાં નૂતન જિનાલયની બાજુમાં આવેલા મંડપમાં શ્રીસંઘ એકત્રિત થયું હતું. ત્યાં સહજ રીતે પૂજ્ય ગુરુદેવના સ્મારકની વાત નીકળી. અને તુરત જ રૂપિયા બે લાખની રકમ બેંધાઈ ગઈ તેમજ મુરાદાબાદના નૂતન જિનાલયમાં મૂળ નાયકશ્રી સુમતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવનાર મુરાદાબાદનિવાસી ગુરુભક્ત લાલા સાધુરામજીએ દિલ્હી, મુરાદાબાદના રસ્તે આવેલ પિતાની લાખેક રૂપિયાની જમીન પૂજ્યશ્રીના સ્મારક માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. અગ્નિ સંસ્કારની બેલને જેઓ વર્ષોથી પ્રત્યેક સંક્રાન્તિ સમયે પૂજ્ય ગુરુદેવ જ્યાં બિરાજતા હોય ત્યાં પધારીને લાભ લેતા ગુરુભક્ત શ્રી શાંતિસ્વરૂપજી મેહનલાલજી જૈન હોશિયારપુરવાળા એ રૂ. ૫૫૫૦૧ ની બેલીને લાભ લીધો હતે. વર્ષ દાનની બેલીને પણ તેમણે જ રૂ. ૧૬૦૦૧ માં લાભ લીધેલ. ધૂપની બેલીને વડેદરાવાળા શ્રી ફોહચંદ શાંતિલાલ ભગુભાઈ ઝવેરીએ લાભ લીધું હતું. અન્ય આદેશ પણ સારી એવી ઉછામણીથી લેવાયા હતા. તા. ૧૧ બપોરના એક વાગે નૂતન ઉપાશ્રયથી ગુરુદેવની પાલખી નીકળી હતી. આ અંતિમ યાત્રામાં હજારો ભાવિકે તેમજ મુરાદાબાદ, અંબાલા, માલેર, કેટલા-લુધિયાણું, દિલ્હી વગેરેથી પ્રસિદ્ધ બેન્ડે ભક્તિભાવે વિનામૂલ્ય આવી જેડાયા હતા. તેમજ અંબાલા જડિપાલા ગુરુ, અમૃતસર, આગ્રા, લુધિયાના, સમાન વગેરેથી આવેલ ભજનમંડળીઓએ અપૂર્વ ભક્તિભાવ પ્રસરાવ્યો હતે. દિલ્હીના શ્રી સંઘે ગુરુદેવની અભૂતપૂર્વ પાલખી તૈયાર કરાવી હતી. ફક્ત લુધિયાણાથી ૨૦૦૦ ભાવીકે દેડી આવ્યા હતા. Page #266 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૧૭ દિહી, આગ્રા હેશિયારપુર, અંબાલા- જમ્ભ, અમૃતસર, સમાના, બડેત, મુજફરપુર, શ્રીનગ૨, મુંબઈ વડેદરા-ઝંડીપાલાગુરૂ, જલંધર, ચંડીગઢ આદિ અને સ્થળેથી બેન્ડવાજા સાથે બસમાં દસથી બાર હજારની સંખ્યામાં ગુરુદેવને અંતિમ શ્રધ્ધાંજલિ અર્પવા ગુરુભકતે ઉમટી આવ્યા હતા. પંજાબી ગુરુભકતોએ સફેદ ટોપી અને કાળી પટ્ટી લગાવી હતી. શિસ્તબદ્ધ સમશાન યાત્રામાં પિતાના શહેરના બેન્ડ સાથે ચાલી રહ્યા હતા. ચારે ફિરકાના જેન તથા જૈનેતરે હજારોની સંખ્યામાં પાલખીયાત્રામાં જોડાયા હતા. બધા ગુરુદેવનાં અંતિમ દર્શન કરતાં કરતાં અશ્રુ વહાવી રહ્યા હતા. અગ્નિ સંસ્કારની જગ્યા હજારે માનવીથી ઘેરાઈ ગઈ હતી. દિલહીના જીયા બેન્ડે શેકગ્રસ્ત ગીત રજુ કર્યું હતું. ય જ્ય નંદા, જ્ય યે ભા” ના ગગનભેદી અવાજેથી આકાશ ગૂંજી ઊઠયું હતું. ત્રણ માઈલ દુર અગ્નિસંસ્કાર સ્થળે જૈન ધ્વજ તથા શેકપ્રદશિત કાળે વિજ ફરકાવવામાં આવ્યું હતું. વેદિક ઊંચી રાખવામાં આવી હતી જેથી બધા સારી રીતે અંતિમ દર્શન કરી શકે. અગ્નિસંસ્કાર બાદ લગભગ દા વાગે શેકાતુર હદયે સૌ પાછા ઉપાશ્રયે આવ્યા. આચાર્યશ્રી ઈન્દ્રન્નિ સૂરીજીએ માંગલિક સંભળાવ્યું હતું, Page #267 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭. સક્રાંતિને સન્માન સમારંભ ઉત્તર ભારત અને તેમાં ખાસ કરીને તે પંજાબી જેને સંક્રાતિ પર્વનું મહત્વ વિશેષ માનતા આવ્યા છે. આ પર્વની ઉજવણું વર્ષોથી પંજાબકેસરી આ. શ્રી વિજયવલ્લભસૂરીજી મ. ના સમુદાયમાં મુખ્ય આચાર્યશ્રીની નિશ્રામાં પરંપરારૂપે થતી આવી છે. આ વર્ષના જયેષ્ઠ મહિનાનું સંક્રાન્તિ પર્વ ઉજવવા પંજાબના ગુરુભકતો વિશાળ જનસંખ્યામાં મુરાદાબાદના તા. ૧૪-૫-૭૭ ને આવ્યા હતા. પણ જિનશાસનરત્ન શાંતમતિ તનિધિ આચાર્યશ્રીના ૧૦-૫-૭૭ ના થયેલા કાળધર્મથી બધાનાં મન ગમગીન હતાં, ગુરુદેવની યાદ સૌને સતાવી રહી હતી. ગુરુદેવના પટ્ટધર પરમાર ક્ષત્રિય ઉધ્ધારક પૂ. આચાર્ય શ્રી વિજેન્દ્રન્નિસૂરીજી મ.ની નિશ્રામાં ૮-૩૦ વાગે સભાને પ્રારંભ થયો. આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યું. શ્રી રઘુવીરજી (આગ્રા) શ્રી અશોક કુમારજી (આગ્રા) શ્રી સત્યપાલજી (મુંબઈ) વગેરેએ સ્વર્ગસ્થ પૂ. આચાર્ય ભગવતને કાવ્યાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કરૂણ દેશ્યથી દરેક શ્રોતાઓનાં નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. Page #268 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૧૯ પૂ.સ્વ. ગુરુદેવના સમાધિ મંદિર માટે ૧૫૩૦ ગજ જમીન આપનાર શ્રી સાધુરામજી અને તેમના ભાઈઓ શ્રી અમૃતલાલજી, શ્રી રેશનલાલજી, શ્રી ચંદ્રમેહનજી તેમજ ગુરૂદેવને અગ્નિસંસ્કારને મહાન લાભ લેનાર અને છેલ્લા ચાલીસ ચાલીસ વર્ષથી પ્રત્યેક મહિને અવિરત સંક્રાતિ પર્વ મનાવવા તથા ગુરુદેવનાં દર્શનને લાભ લેવા પૂજ્ય ગુરૂદેવ જ્યાં હોય ત્યાં દેડી જનાર હોંશિયારપુર નિવાસી શ્રી શાંતિસ્વરૂપજી મેહનલાલજી જૈનનું શ્રી સંઘ તરફથી અનુક્રમે બનારસી લાલજી જૈન તથા સંઘના મંત્રીશ્રી અભયકુમારજી જૈનના વરદહસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. બહુમાનના જવાબમાં શ્રી રોશનલાલજીએ જણાવ્યું કે અમારા એવા ભાગ્ય ક્યાંથી કે ગુરુદેવનું સમાધિમંદિર અમારી ભૂમિમાં થાય-આ તે શું પણ ગુરૂદેવને માટે સર્વ અર્પણ કરીએ તો પણ ઓછું છે. અહીં ગુરુદેવને સ્વર્ગવાસ થયે તેથી અમારું શહેર મુરાદાબાદ તીર્થ બની ગયું છે. આ અમારાં અહોભાગ્ય છે. શ્રી શાંતિસ્વરૂપજીએ પણ સન્માનને જવાબ આપતાં ગુરુભક્તિ કેવી અનુપમ હોય છે તેની પ્રતીતિ કરાવી હતી. તેમણે કહ્યું- મને તે આટલાં વર્ષે ગુરુદેવનાં દર્શનવંદનને જે લાભ મળે છે તે અપૂર્વ છે. મારી આપશ્રી સંઘને આગ્રહભરી પ્રાર્થના છે કે પૂજ્ય ગુરુદેવનું સમાધિમંદિર વહેલામાં વહેલી તકે શરૂ થાય અને તેમાં મારે પિતાને સક્રિય સાથ હશે જ. દિલ્હીનિવાસી શ્રી વિનોદભાઈ દલાલે જણાવ્યું કે શ્રી વિજયસમુદ્રસુરીજી મેમેરિયલ ટ્રસ્ટ બનાવેલ છે, તેની વિગતે આપી હતી. મુરાદાબાદ નિવાસી શ્રી દશનલાલજી તથા લુધિયાણ નિવાસી શ્રી પાર્ષદાસજીએ પૂજ્ય ગુરુદેવનાં સંસ્મરણ રજૂ કર્યા હતાં. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જિનશાસનરત્ન મુનિશ્રી નિત્યાનંદ વિજયજીએ જણાવેલ કે “આચાર્યશ્રી ઈન્દ્રન્નિસૂરીશ્વરજી ગુરુદેવના પ્રતિનિધિ છે. તેમની નિશ્રામાં સંગઠન બળ કાયમ ટકાવી રાખી ગુરુદેવનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરીએ એ જ ગુરુદેવની સાચી શ્રધ્ધાંજલિ છે.” - આચાર્યશ્રી વિજ્ય ઈન્દ્રદિનસૂરીજી મહારાજે જણાવ્યું કે, ગુરુદેવના કાળધર્મથી મારી જવાબદારી વધી છે. હું ગુરુદેવના રાહ પર ચાલી શકું અને દરેક પ્રત્યે વાત્સલ્યભાવ રાખી શકું એવા આશીર્વાદ ગુરુદેવ પાસે માંગુ છું. આપના બધાના સહકારની અપેક્ષા રાખું છું, અને ગુરુદેવનાં અધૂરાં કાર્યો પૂરી કરવાની શક્તિ આપણને સૌને મળે એવી પ્રાર્થના છે. ગુરુદેવની ભાવનાનુસાર સંક્રાન્તિ પર્વ નિયમિત મનાવવામાં આવે છે. તમે સૌ તેને નિયમિત લાભ લેશે એવી આશા રાખું છું.” લાલા શાંતિસ્વરૂપજીએ સી ગુરુભક્તો વતી આચાર્ય શ્રી ઈન્દ્રજિન્નસૂરિજી મ. ને કહ્યું કે, “અમે પહેલાંની જેમ જ દરેક સંક્રાન્તિમાં આવીને ધર્મલાભ પ્રાપ્ત કરીશું. પૂ. આચાર્ય શ્રીએ નમસ્કાર મહામંત્ર વગેરે અને વૃષભ સંક્રાન્તિ સંભળાવી સૌને વાસક્ષેપ નાંખ્યું હતું. તા. ૧૫––૭૭થી મુરાદાબાદમાં આચાર્યશ્રીના કાળધર્મ નિમિત અઠ્ઠાઈ મહેત્સવ ભવ્ય રીતે ઉજવાયે. તેમજ તા. ૧રમીના રોજ વિશાળ ગુણાનુવાદની સભા મળી હતી, જેમાં સૌએ શેકાતુર હૃદયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ. વિજ્યઈન્દ્રિદિસૂરિજીની રાહબરી નીચે ગુરૂદેવના પગલે ચાલવાની ભાવના વ્યક્ત કરી હતી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૪૮. સેવામૂર્તિની સૌરભ જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજીના કાળધર્મથી જૈન સમાજમાં ભારે શોકની છાયા છવાઈ ગઈ ગામે ગામ, શહેરે શહેર, સંઘે સંઘથી તારેને ધેધ વરસ્ય. રેડીઓ, ટી. વી. પર શેકદર્શક સમાચાર આવ્યા. સેંકડે ગુરૂભક્તો, પૂ. આચાર્ય ભગવતે-પદસ્થ–મુનિવરેના પત્રે ને તારે આવી રહ્યા. મુરાદાબાદ સંઘ અને આચાર્યશ્રી વિજય ઈદ્રદિનસૂરીજી પર આવેલ તારેની સંખ્યા ૨૧૪ હતી. એક પછી એક શ્રદ્ધાંજલિઓના સમાચાર આવવા લાગ્યા, સુપ્રસિદ્ધ “જૈન” પત્રે આચાર્યશ્રીને સ્વર્ગવાસ, મુરાદાબાદને અગ્નિદાહ-સમાધિ મંદિરની યેજના તથા જુદા જુદા શહેર ને સંઘ તરફથી થયેલ ગુણાનુવાદ સભાઓ તથા ઠરા, અઠ્ઠાઈ મહેત્સ વગેરેની નેંધ લેવા ઉપરાંત “સમતામૂર્તિને અગ્રલેખ લખી ભવ્ય શ્રદ્ધાંજલિ આપી લુધિયાનાના “વિજયાનંદ” પત્રે તે જિનશાસનરત્ન, શાંતમૂતિ શ્રી વિજયસમુદ્રસૂરીજી મહારાજના દેવકગમન નિમિત્તે શ્રદ્ધાંજલિ વિશેષાંક આપી ગુરુદેવનાં જીવન-ધર્મ પ્રભાવના–સેવા-સહૃદયતા–પંજાબ માટેની તમન્ના અને શાસન સેવાન અનેકવિધ કાર્યોની વિગત ઉપરાંત પૂ. આચાર્યો–પદસ્થ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જિનશાસનરત્ન મુનિવરે-પૂ. સાધ્વીજીઓ, વિદ્વાને, ગુરુભક્તોના લેખે અને ગુરુદેવના અનેક ફટાઓ આપી અમર સમારકરૂપ સમૃદ્ધ અંક આપવા સાહસ કર્યું તારે ઉપરાંત ભારતભરમાંથી અનેક જગ્યાએથી પડ્યું, સભાએ, ઠરાની ટુંક નેંધ જોઈએ? મુંબઈ ઉપનગર-થાણું, મદ્રાસ, અમદાવાદ, વડોદરા, પાલીતાણ, મુરાદાબાદ, આગ્રા, દિલહી, અંબાલા, હોંશિયારપુર, પટ્ટી જલધર, શિવપુરી, રતલામ, ફેંગવાડા, લુધિયાના, નાદર બીકાનેર, શ્રીનગર, ઈન્દોર, શાહકેટ, મદ્રાસ, પાલ-શાજીપુર, ફાજલકા, ગઢ દીવાલ, પંચકૂલા, અલવર, અમૃતસર, ગંગાનગર, જગરાંવ, ભટિંડા, જડિયાલાગુરુ, પૂના. ખ્યાવર, વીરાયતન, રાયકેટ, મારકેટલા, જોધપુર-ફોધી, હસ્તિનાપુર, જમ્મુ તાવી, ફિરોજપુર, જયપુર, કલકત્તા આ સિવાય અનેક સંસ્થાઓ, પેઢીઓ અને કારખાનાઓના ટ્રસ્ટીઓ, માલિકેની શ્રદ્ધાંજલિ આવી હતી. હૃદયના ઉદ્ગારમાં અપ્રતિમ સ્મરણાંજલિઓઆશીર્વાદ દેગા કૌન અબ ભાગ્યશાળી કહેગા કૌન અબ મઝધારમેં નૈયા હમારી બનેગા ખેવૈયા કૌન અબ ભાગ્ય શાલી’ સબકે પુકારને વાલે, સબકી બિગડી કિરમત બનાને વાલે સીંચકર વાસક્ષેપસે ઠંડક પહુંચાને વાલે. મહાવીરકા ઉપદેશ ઘર ઘર પહુંચને વાલે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ જિનશાસનરત્ન કહાં ગયે હમેં છોડ કર? ચલે ગયે. કામ હાથ પર લિયા વહ પૂરા કિયા. સંકલ્પ અપના સદા હિ પૂરા કિયા બસ મુરાદાબાદ કા હી શેષ થા યહ કામ હાથસે અપને કરાયા કામ હે નિષ્કામ ! જાનેવાલે ફિર નહીં આવે જાનેવાલે કી યાદ આતી હૈ. સમુદ્ર નામ હૈ તેરા એર હે ભી એક સમુદ્ર તુમ, જહાં હીરે વ અને મેતી નીલમ - આમ મીલતે હૈં. ભારતકે સંત, તુમ્હારા જીવન હૈ જગમેં આદર્શ, પાપ પાવન હુએ તુમ્હારે ચરણ ચણિકા પાકર સ્પર્શ. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૪૯. પ્રેરક પ્રવચનો મારી ભાવના વંદનીય તથા માનનીય સુશીલ સાધુ-સાધ્વીવૃન્દ તથા ધર્માનુરાગી શ્રાવક શ્રાવિકાગણ! મને ખૂબ હર્ષ થાય છે કે પરમપકારી ગુરુદેવના જન્મશતાબ્દી મહોત્સવ તથા ગુરુમંદિરનાં દર્શન નિમિત્તે આ મુંબઈ શહેરમાં આવવાથી આગમ પ્રભાકર, શ્રુતશીલવારિધિ, પૂણ્યમૂર્તિશ્રી પૂણ્યવિજયજી મહારાજ વગેરેની સાથે આપણા સંધાડાના પ્રાય: સમસી સંયમી શ્રમણ-શ્રમણ સમુદાયનાં દર્શન તેમજ એમને મળવાનું અને એમની સાથે વિચાર વિનિમય કરવાને મેટો લાભ મળ્યો. આથી હું ચિત્તમાં એક પ્રકારની પસન્નતા અને સંતોષને અનુભવ કરું છું. દેવગુરુધર્મને પ્રતાપે જે શુભ કાર્યને માટે આપણે બધાં અહીં આવ્યા હતાં, તે પરમ પૂજ્ય ગુરુદેવ જન્મશતાબ્દીની સફળ ઉજવણીનું શુભ કાર્ય આનંદપૂર્વક પૂરું થયું. અને ગઈકાલે પરમ સૌમ્ય, સરળ, સુશીલ બાલબ્રહ્મચારિણી કુમારી જયાભારતીબહેન દીક્ષાને મંગલ સમારોહ પણ હર્ષોલ્લાસપૂર્વક સફળ થયે. આ બધાં કાર્યો સારી રીતે પૂરાં થતાં અમારા અને આપના વિહારને સમય પણ હવે નજીક આવી ગયે Page #274 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૨૫ છે. અને આચાર્ય શ્રી વિજયેન્દ્રદિનસૂરીજી તથા ગણિ શ્રી જનકવિજ્યજી વગેરેએ તે ગઈકાલે વિહાર પણ કરી દીધે છે. આપણા સમુદાયનાં સાધુ-સાધ્વીઓ, અન્ય સમુદાયનાં સાધુ સાધ્વીઓની જેમ જુદા જુદા પ્રદેશમાં વિચરતા રહેતા હોવાથી આપણે સહુનું આ રીતે વારંવાર મળવાનું બનતું નથી. તેથી આપ સહુની સમક્ષ મારી ભાવનાને ટૂંકમાં રજૂ કરવાની મારી ઊર્મિ હું રેકી શકતું નથી. હું અવસ્થાથી વૃદ્ધ છું. શરીર પણ પિતાના ધર્મ મુજબ અસ્વસ્થ તથા અશક્ત બની રહ્યું છે, આમ છતાં આપ સહુની સભાવનાથી અને ગુરુદેવ પ્રત્યેની ભક્તિથી ઉત્સાહિત છું. મારા મનમાં ત્રણ બાબતે અંગે વારંવાર વિચારે આવતા રહે છે. આ ત્રણ બાબતો છે. ૧. પંજાબ પહોંચવું ૨. આપણું સાધુજીવનની શુદ્ધિને માટે વિશે જાગૃત રહેવાની જરૂર અને ૩. આપણુ સાધ્વી સંઘના વિકાસ માટે વિશેષ પ્રયત્નશીલ થવાની અનિવાર્યતા. પંજાબનું સ્મરણ જ્યારથી પંજાબ છેડયું ત્યારથી જ મન ગુરૂદેવના પ્રિયક્ષેત્ર પંજાબનું સ્મરણ દિનરાત કરતું રહે છે. બુદ્ધિ વારંવાર એ જ સલાહ આપે છે કે બને તેટલું જલદી વિહાર કરીને પંજાબની પવિત્ર અને પ્યારી ધરતીમાં પહોંચી જવાની જરૂર છે. વિહારની બાબતમાં મારે પ્રયત્ન હવે આ દિશામાં જ રહેશે, એવી હું ખાત્રી આપું છું. સાધુજીવનની શુદ્ધિ શ્રમણ-શ્રમણ સંઘના આચારની ભૂમિકા જે રીતે નીચે જઈ રહી છે અને સાધુ-સાધ્વી જીવનમાં શિથિલતાને જે ૧૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જિનશાસનરત્ન આશ્રય મળી રહ્યો છે તે આપણું અહિંસા-સંયમ-તપ-પ્રધાન, ત્યાગ-બૈરાગ્યના અખંડ તેમજ ઉત્કટ પાલન ઉપર આધારિત ધર્મના ભવિષ્યને માટે કંઈક ચિંતા ઉપજાવે તેવે છે. હું તે શ્રી સંઘને નમ્રાતિ-નમ્ર સેવક છું એટલે આ બાબતમાં વધારે કહેવું મને ઉચિત નથી લાગતું. મારી તે એટલી જ પ્રાર્થના છે કે આપણું સંઘના નાયક પૂજ્ય આચાર્ય મહારાજ આદિ આ બાબતમાં વિચાર-વિમર્શ કરે અને આ દિશામાં શ્રી સંઘને સમુચિત માર્ગદર્શન કરાવે. અમારા સમુદાયનાં સાધુ-સાધ્વીઓને મારી ભારપૂર્વક ભલામણ છે કે તેઓ પોતાની સંયમયાત્રામાં વિશેષ જાગૃત રહે અને પિતાની જરૂરિયાતને એટલી મર્યાદામાં રાખે કે જેથી દેષ-પેષણને કેઈ અવકાશ રહેવા ન પામે. આ બાબતમાં આટલે ઈશારે જ બસ છે. સાધ્વી સંઘને વિકાસ ' ત્રીજી વાત છે આપણું સાધ્વી સંઘના વિકાસની. ભગવાન મહાવીરે નારી સમુદાયની શક્તિને પિછાનીને એને મેક્ષને પૂરે અધિકાર આપવા સાથે પોતાના સંઘમાં આદરભર્યું સ્થાન આપ્યું હતું. આજ તથ્યને ધ્યાનમાં લઈને આપણું યુગદશી પરમઉપકારી પૂજ્યપાદ ગુરુદેવે (આચાર્ય શ્રી વિજ્યવલ્લભ સૂરીશ્વરજી મહારાજે) પિતાના આજ્ઞાવતી સાધુ સમુદાયને શાસ્ત્રાધ્યયન, શાસ્ત્ર વાચન તેમજ ધર્મોપદેશની જે અનુજ્ઞા આપી હતી એનું સુપરિણામ સ્વ. પ્રવતિની સાધ્વીજી શ્રી દેવશ્રી, સ્વ. પ્રવતિની સાધ્વીજી શ્રી દાનશ્રીજી તેમજ એમની શિષ્યા રવ. પ્રવતિની સાધ્વીજી શ્રી માણેકશ્રીજી તથા સ્વ. તપસ્વિની સાધ્વીશ્રી શીલવતીશ્રીજી તથા સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી કુસુમશ્રીજી વિદ્યાશ્રીજી, વિનયશ્રીજી, પુણ્યશ્રીજી, પુપાશ્રીજી, Page #276 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન જશવ'તશ્રીજી, કારશ્રીજી, પ્રવચન પ્રભાવક સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી કે જેઓએ મુંબઇ, મૈસુર, ખેંગ્લર તેમજ ભારતભરમાં વિહાર કરી શાસન પ્રભાવનાનાં અનેક કાર્યાં કર્યાં છે, વગેરે તેજસ્વી વિદુષી અને ધમ પ્રવચનનિપુણ સાધ્વીરૂપે શ્રીસંઘની સામે મેજુદ છે. ગુરુદેવના આ ઉપકારને શ્રી સંધ કયારૈય નહીં ભૂલી શકે. મારી ભાવના છે કે વિકાસની આવી તક આપણા સમસ્ત સાવો સઘને આપવામાં આવે અને એમના અધ્યયનને માટે ચેાગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આપણા યુગના શાસન પ્રભાવક, આગમાધ્ધારક, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી સાગરનંદ સૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં સાધ્વીજીશ્રી રજનશ્રીજીના ઉપદેશથી શ્રી સમ્મેત શિખર મહાતીથ ના ઉદ્ધાર થયા હતા. તીર્થાંદ્ધારક આચાય દેવ શ્રીમદ્ વિજયનીતિ સૂરીશ્વરજી મહારાજના સમુદાયની વિદુષી સાહૅત્રીજીશ્રી નિમ ળાશ્રીજીએ અમદાવાદમાં ચામાસુ કરીને કોલેજની વિદ્યાથીનીએ તથા બહેને માટે જ્ઞાન શિબિર ચલાવીને જૈન ધર્મોનાં તત્ત્વાના પ્રચાર કર્યાં અને વ્યાખ્યાન પણ આપ્યાં. ખરતર ગચ્છમાં સાધ્વીજી શ્રી વિચક્ષણશ્રીજી પેાતાની વિદ્વત્તા અને પ્રવચન શક્તિથી લાકોપકારનું મોટું કામ કરી રહ્યાં છે. સાધ્વીજીશ્રી ‘સૂય શિશુ’ એટલે કે શ્રી મયણાશ્રીજીએ પણુ ઘણુંા વિકાસ કર્યાં છે. સ્થાનકવાસી તથા તેરાપથી સંઘમાં પણ સાધ્વીએ બહુ પ્રભાવશાળી છે. આ બધાં સારી રત્નાથી ઉત્સાહિત થઈને શ્રી સ`ઘે સાધ્વી સંધના વિકાસ માટે પૂરી વ્યવસ્થા કરવી જોઈએ. ૨૨૭ એક જરૂરી ખુલાસા પરમ પૂજય સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજના એક પ્રાચીન અભિપ્રાયને આધારે સાધ્વીઓના Page #277 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન વ્યાખ્યાન તથા કલ્પસૂત્ર આદિના વાચનની ખાખતમાં જે વિરાધ કરવામાં આવે છે એ સ'મ`ધી ખુલાસા કરવાની જરૂર છે. આ સંબંધમાં મે. આગમ પ્રભાકર શ્રુતશીલવારિધિ શ્રી પુણ્યવિજયજી મહારાજની સાથે જે પરામશ કર્યાં છે, એને આધારે મારું એટલું જ કહેવું છે કે-જે આચાર્યાં તેમજ મુનિભગવતે તથા શ્રાવક મહાનુભાવા સ્વર્ગસ્થ ગુરુદેવના એ થનને લઇને સાધ્વીઓનાં વ્યાખ્યાન અને કલ્પસૂત્ર આદિના વાચનના વિરાધ કરે છે, તેઓ ગુરુદેવે સમયની ગતિને અને યુગની આવશ્યક્તાને પારખીને, પેાતાની હયાતી દરમ્યાન જ આ દિશામાં જે પ્રત્યક્ષ કાર્ય કરી બતાવ્યું હતું અને પોતાના સાધ્વીસમુદાયને વ્યાખ્યાન આપવાની અને ક્લાસૂત્ર-વારસાસૂત્ર વાચન આદિની જે અનુમતિ આપી હતી તે વાતને પણ ધ્યાનમાં લેવાનુ કષ્ટ કરે. ૨૨૮ મારા આ સમગ્ર કથનના સાર એ જ છે કે શ્રી સંઘને અભ્યુદય જે રીતે થાય એ રીતે શ્રી સઘ સદાય પ્રયત્નશીલ રહે. આ જ મારી ભાવના છે. [મૂળ હિંદી ઉપરથી અનુવાદિત ] જૈન સમાજ ઠેકેદારી પ્રથા બંધ કરે— ૧૬ જુલાઈ, ૧૯૭૨, ઇંદાર હું ચાતુર્માસના અવસર પર જૈનસમાજના કધારાને કંઇક પૂછવા ઇચ્છું છું, કઈક સાફ સાફ વાત કરવા ચાહું છું. મારી ઇચ્છા કોઇ સંત મહાત્મા પ્રત્યે અન્યથા ભાવ કરવાની નથી. તે મારા પણ પૂજ્ય છે. તેઓને નમન કરતા આવ્યે છુ', અને હમણાં પણ કરું છું. કહેવાનુ' તે સમાજના મેટા માટા ઠેકેદારો, ગાદીપતિએ, હાથી-ઘોડા કે મેટર મંગલા Page #278 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૨૯ વાળાઓને માટે છે. જે જૈન સમાજના પ્રમુખ માનવામાં આવે છે. 1. જૈન ધર્મ કહે છે કે અપરિગ્રહ કરે. અહિંસાનું પાલન કરે. દરેક સંત મહાત્મા પિતાના પ્રવચનમાં લગભગ એ જ ઉપદેશ આપે છે. દરેક સંત મહાત્મા કહે છે કે સત્યના માર્ગ પર ચાલે, ચેરી ન કરે, જૂઠું ન બોલે વગેરે વગેરે પરંતુ તેને અમલ થાય છે ખરો? આ પ્રવચનેથી સ્મશાન વૈરાગની ભાવના માત્ર છેડે વખત રહે છે. પરંતુ પાછળથી એજ ગેરખધંધા ચાલુ થઈ જાય છે. ખેર! હું અહીં મહાત્માઓની જેમ માત્ર પ્રવચન આપવા નથી આવ્યો. માત્ર જૈન સમાજના કર્ણધારેને કહેવા ઈચ્છું છું કે હવે તેઓ ધર્મનું પાલન કેટલું કરે છે ને કેટલું નહિ એ તે પ્રત્યેકને વ્યક્તિગત પ્રશ્ન છે, જ્યાં સુધી સમાજને પ્રશ્ન છે ત્યાં હું ભારપૂર્વક કહેવા ઈચ્છું છું કે- આપસ આપસને ઝઘડા બંધ કરે. આ સ્થાનકવાસી છે, આ મંદિરમાર્ગે છે કે આ દિગંબર છે કે આ તેર પંથી છે તેવા ભેદભાવ રાખવાથી પ્રત્યેક વર્ષે અંદર અંદર વૈમનસ્ય કે મનદુઃખ વધતાં જાય છે. મારું પ્રત્યેક જૈન સમાજના બંધુઓને નમ્ર નિવેદન છે કે આ વર્ષે ચાતુર્માસમાં ચાલુ ચીલાથી જરા દૂર રહીને આખા જૈન સમાજને એક છત્ર નીચે એકત્રિત કરવાના પ્રયાસ કરવા જોઈએ. તેમજ સામાજિક સેવાને માટે સેવાભાવી સેવકે અને સેવા માટે જરૂરી ધન બંનેની વ્યવસ્થા વિચારે. એવા સેવાભાવી સેવકેની સેના તૈયાર કથ્વી જોઈએ જે મધ્યમવર્ગના તથા નિરાધાર ભાઇબહેનની સેવાનું વ્રત લે. ગ્રામ જનતામાં જઈને હરિજને અને આદિવાસીઓની સેવા કરે. જૈનધર્મની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ-શાખાઓની Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જિનશાસનરત્ના. પાસે પૂરતું ધન પડયું છે માલુમ પડયું છે કે એ ધનને ઉપગ કઈ કઈ વ્યાપાર વગેરેમાં કરે છે. ખેર ! દુનિયામાં લોભી લાલચુઓની કમી નથી. આપણે ત્યાં પણ એમ જ ચાલે છે. તેઓને સદ્બુદ્ધિ મળે એ જ પ્રાર્થના કરવી રહી. જૈન સમાજ પિતાના ધનનું પ્રદર્શન કરીને જૈન ધર્મની કોઈ જાતની સેવા નથી કરી શકતે. મધ્યમ વર્ગ અને નિરાધાર આપણું જ ભાઈઓના ઉત્કર્ષ અને કલ્યાણને માટે સમાજ કઈ રચના ત્મક સક્રિય કાર્ય કરે. હું સાધુ મહાત્માઓને હાથ જોડી. નિવેદન કરું છું કે “જૈન સમાજના કલ્યાણ અને સમુન્નતિને માટે કાંઈ પ્રયાસ કરે. જે સમાજમાં આજે ઈંડા વગેરે ખાનારાની સંખ્યા વધી રહી છે. મદિરા પીવાવાળા પણ નીકળે છે. આ દુગુણ પણ ભયંકર છે. આ કાળા નાણુને પ્રતાપ પણ હેઈ શકે. આપણી નવી પેઢીમાં સુસંસ્કાર તથા ધર્મ ભાવના સીંચવાના પ્રયત્નો આપણું શાસનદીપક આચાયે-પદ -મુનિગણે-સાધ્વીઓ કરે તે સમાજની કાયાપલટ થાય. અને શાસનને જય જયકાર થઈ રહે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૫૦. જેન એકતાના સારથી જૈન ઐક્યના સંબંધમાં જ્યારે જ્યારે હું વિચારું છું, મારી શ્રદ્ધાના સર્વસ્વ ગુરુવર આચાર્ય વિજય વલભસૂરીજી મહારાજ જે આ યુગના જ્ઞાનગી તથા મહા કર્મયેગી તેમજ જે આજીવન સમાજ અને ધર્મને માટે એકતાની નીતિ પર ચાલતા રહ્યા તેઓશ્રીએ ઘણું વર્ષો પહેલાં જૈન સમાજને માટે એવી ભાવના દર્શાવી હતી કે, “મારે આત્મા એ ચાહે છે કે ચાહે શ્વેત મ્બર છે કે દિગંબર હે, ચાહે સ્થાનક વાસી હે. કે તેરાપંથી હા–પિતાની માન્યતા રાખીને સાંપ્રદાયિક્તાથી દૂર રહીને જૈન સમાજ શ્રી મહાવીર સ્વામીના ઝંડા નીચે એકત્ર થઈને શ્રી મહાવીરની જય બેલાવે.”—ગુરુદેવની આ ભાવનાને લઈને હું જ્યાં જાઉં છું ત્યાં તેની જ પૂતિના પ્રયાસમાં તલ્લીન રહું છું. આપણુ આપસ આપસના કલેશ અને પર પર દ્વેષનું જ આ દુષ્પરિણામ છે કે જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંત શાંતિ તથા અહિંસાને વિદેશમાં પ્રચાર કરવું તે દૂર રહ્યો, આપણા સમાજને કેટલાયે ભાગે સુધી–પ્રસારિત કરી શકયા નથી, આજે પણ દેશના કેટલાક પ્રાંતે એવા છે કે જ્યાં લેકે જેનધર્મ નું નામ પણ જાણતા નથી. આ ક્ષેત્રેના Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જિનશાસનરત્ન નિવાસી જૈનધર્મીના જીવન નિર્માણકારી પવિત્ર સિદ્ધાંતા અને વ્રતાથી તે અપરિચિત છે જ. પણ જૈન સાધ્વીએના અસ્તિવથી પણ તે સર્વથા અનભિજ્ઞ છે. એ પ્રશ્ન વિચારણીય છે કે આ જ દુનિયાના ઘણાખરા ભાગના લોકો ભગવાન બુદ્ધને જાણું છે. ઈસા મસીહના નામથી પરિચત છે. હજરત મહ મદના નામને પણ જાણે છે. પર`તુ જે પરમાત્મા મહાવીરે માનવજાતિને અહિંસાના મૂળ મંત્ર આપ્યા, જે ભગવાને સ્રોપુરુષ બંનેને સમાજમાં જ નહિ પણ ધર્મ સાધના તથા મેાક્ષના સમાન અધિકાર આપ્યા, શૂદ્ર તથા સદીઓથી શેષિત લેાકાને ઉચ્ચ સાધક બનવાને અવસર આપ્યા એ મહામાનવ ભગવાન મડાવીરને થોડા જ લાકે જાણતા હશે. તેનુ કારણ શુ? અને આ પ્રશ્નને સીધેા સાદા જવાબ એ છે કે જૈન સમાજમાં એકચ નથી. પરસ્પર વિદ્વેષ દેખાય છે. એક દિવસ જૈન કરાડોની સભ્ય:માં હતા, આજ પરસ્પરના વિદ્વેષને લીધે લાખાની સ ખ્યામાં જ જૈત સમાજ રહી ગયા છે. A આજે દુનિયા સતત નજીક આવતી જણાય છે. વિજ્ઞાન પ્રગતિ કરી રહેલ છે. આપણા પૂર્વજો બળદગાડીમાં પ્રવાસ કરતા હતા. આજ રેલ-મોટર-વાયુયાન અને કેટ સુધીના આવિષ્કાર થઇ ચૂકયા છે. દિવસે દિવસે બદલાતા આ જમાનામાં આપણે કયાં સુધી આપણી સાંપ્રદાયિક માન્યતાએ ચાલુ રાખી શકીશું ? હું એમ નથી કહેતા કે આપ આપની ક્રિયાએ છોડી દો. પરંતુ એટલું તે અવશ્ય છે કે ભગવાન મહાવીરના નામ પર તેા એક થવું જ પડશે. આજની પેઢી દિન પ્રતિ દિન ધર્માંથી વિમુખ થતી જાય છે. હુ' સમજુ છુ કે પહેલાં જે સાંપ્રદાયિક અલગતાવાદ હતા તેમાં હવે ઘણા ફેર જણાય છે. સમય સમય પર જૈનધમના જુદા જુદા સ`પ્રદાયાના બધા લેાકેા મળીને ધાર્મિક સમાર'ભા ઉજવવા લાગ્યા છે. તેનુ‘ Page #282 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૩૩ સ્પષ્ટ પ્રમાણ મને જ્યાં જ્યાં જાઉં છું ત્યાં બધા ધર્માવલબીઓ વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી સાધુ સાધ્વી તથા શ્રાવક શ્રાવિકાઓને સહગ મને બરાબર મળતા રહ્યો છે, આથી એ સ્પષ્ટ સમજાયું છે. હજી પણ એ દિશામાં વિશેષ પ્રયત્ન કરવાની અને એકતા સાધવાની ભારે જરૂર છે. હું દિગબર છું, શ્વેતામ્બર છું, મૂર્તિપૂજક છું, તેરાપંથી છું-એ બધાથી પહેલાં હું જૈન છું અને ભગવાન જિનેશ્વર દેવે જે ધર્મ બતાવ્યું છે તે મારો ધર્મ છે. એમ આપણે સૌએ માનવું જોઈએ. આપણે બધા મળીને ભગવાન મહાવીરના બતાવેલા માર્ગ પર ચાલીએ, આ કાર્યમાં બધા જૈને તત્પર બને, અને થોડા સમય પછી ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવને સમારંભ ઉજવવાને છે તે માટે બધી તૈયારીઓ થઈ રહી છે, તેમાં તનમન ધનથી આપ સૌ સહકાર આપે. જેથી સર્વત્ર વ્યાપી રહેલ હિંસાના નગ્ન તાંડવને કારણે જોખમાયેલી વિશ્વશાંતિની રક્ષા થઈ શકે તથા અહિંસામૂર્તિ જગત્ વત્સલ ભગવાન મહાવીરની અહિંસાને ગગનભેદી સંદેશ ઘર ઘર-ગામે ગામ-શહેરે શહેર-પ્રજાએ પ્રજાએ રાષ્ટ્ર રાષ્ટ્ર અને વિશ્વમાં પહોંચાડી શકાય. સમાજની પરિસ્થિતિની વેદના - જેમ આપણે પંજાબ કેસરી સમાજકલ્યાણ સાધક ગુરુદેવ આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વર મહારાજને સમાજઉત્કર્ષનીજવલંત ભાવના હતી અને તે માટે વૃદ્ધ ઉંમરે પણ તેમણે પ્રતિજ્ઞા કરી હતી તેમજ આપણું ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને સમાજોત્કર્ષ માટે ઝંખના અને તમન્ના હતી. નીચેનાં ત્રણ પ્રસંગે તેનાં દૃષ્ટાંત છે. WWW.jainelibrary.org Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જિનશાસનરત્ન આચાર્ય શ્રી મુંબઈથી પરાઓમાં વિચરતા હતા, એક દિવસ એક ભાઈ આચાર્યશ્રી ને વિનંતિ કરવા આવ્યા. - ગુરુદેવ! મારી પત્નીને છઠ્ઠનું પારણું છે. કૃપા કરી લાભ લેવા પધારે. આપના આશીર્વાદ આપે.” ગુરુદેવ પિતે એ ભાઈની સાથે નીકળ્યા. થોડે દૂર જવાનું હતું. ગુરુદેવ એ ભાઈને ઘેર તે પહોંચ્યા પણ ઝૂંપડપટ્ટીમાં સ્વામી આ ભાઈનું ઘર જોઈ સમસમી ગયા. બહેન તે ગુરુદેવનાં દર્શન કરી ધન્ય બની ગઈ. ગુરુદેવે ધર્મલાભ આપે. ગુરુદેવ મને આશીર્વાદ આપો. આજ આપનાં દર્શન કરી હું ધન્ય ધન્ય બની ગઈ.” ગુરૂદેવ ઉપાશ્રયે આવ્યા પણ વિચારધારા ચાલુ હતી. નમસ્કાર મહામંત્ર ગણનાર, ગરીબીમાં પણ તપસ્યા કરનાર, આવી ઝૂંપડપટ્ટીમાં રહેનાર –આ આપણે સમાજ ? પારણામાં ન મળે બને છાંટો-ડાલડા પણ ક્યાં મળે છે?— પછી સૂઠ, પીપરીમૂળ અને ગેળની લાડુડી તે કયાંથી હોય? -આ આપણું શ્રાવકની દશા! આ ઝૂંપડપટ્ટી-ઝૂંપડપટ્ટીનું દશ્ય અને બાઈની ધર્મભાવના ભુલાતાં નહોતાં. જે સમાજનાં સેંકડે કુટુંબે આ રીતે જિંદગી વીતાવતાં હોય તે કેમ જોઈ રહેવાય? જૈન સમાજ તે શ્રીમંત સમાજ ગણાય છે. દર વર્ષે ધર્મપ્રભાવનામાં લાખ રૂ. ખર્ચે છે. તે આવાં કુટુંબ માટે નાની મોટી ચાલીઓ કરવામાં આવે-૪૦૦-૫૦૦ કુટુંબે એક સાથે રહે-ધર્મ પાળે–દેવદર્શન કરે-બાળકોને ધર્મના સંસ્કાર મળે ! અને સમાજને ઉત્કર્ષ સાધી શકાય. આ પ્રસંગ ઉપરથી આપણું ચરિત્ર નાયકને “મહાવીર નગરની એજનને વિચાર મ્ફર્યો. અને તે માટે દઢ સંકલ્પ કરી મીઠાઈ વગેરેને ત્યાગ કર્યો સમાજના કલ્યાણની કેવી વેદના? Page #284 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન બીજો મસગ પણ એવા જ કરુણ છે. એક ખહેન વંદન કરવા આવ્યા ગુરુદેવે ધ બહેન ઉદાસ થઇ ગયા. ગુરુદેવને લાગ્યુ કે આ લાગે છે. એટલામાં તે મહેન મેલી ઊઠેચા – ૨૩૫ ‘કૃપાળુ, મારે પાંચ ખાળકે છે. ત્રણ નાનાં છે. તેના પિતા નાની ઉંમરમાં ચાર મહિના પહેલાં ગુજરી ગયા. સાધારણ સ્થિતિ છે. આ મેઘવારીમાં જેમ તેમ નિર્વાહ ચલાવતા, પણુ હવે તેા નિરાધાર થઈ ગયા. હું થાડું' શીવણકામ કરું છું. તા મારા આજો આછે થાય. એક કરી ૧૩ વર્ષના છે તે બે વરસમાં મને મદદરૂપ થઈ જશે આ નાના છેકરા માટે મે' ખાળાશ્રમ-ગુરુકુળમાં લખી જોયું પણ ત્યાં તા ૪-૫ ચાપડી ભણેલાને દાખલ કરે છે ત્યારે મારાં બાળકો નાનાં છે. લાભ આપ્યા. બહેન દુઃખી ગુરુદેવ ! એવા કોઈ આશ્રય નથી જ્યાં નાનાં બાળકોને દાખલ કરી શકાય ? અનાયાશ્રમ માટે મને એક બે જણાએ કહ્યું પણ એ અનાથાશ્રમમાં તે બધા વર્ણના બાળકો હાય. ત્યાં આપણાં બાળકોને સારા સ'સ્કાર ન મળે.' ગુરુદેવ આ બહેનની વાતથી ચિંતાતુર થઈ ગયા. શુ જવાબ આપે ? બહેન, એવા કોઇ આશ્રમ જૈન સમાજમાં નથી, તમે બાળકોને તમારી પાસે રાખીને ઉછેરા. કાલે માટા થઇ જશે. હું તમને એક ચિહ્નો લખી આપુ છુ. તમને એક સીવવાના સ ચા મળી જશે એટલે કપડાં સીવીને કુટુ અને ગુજારે કરી શકશે, ખાળકે કાલે મેાટાં થઈ જશે, તમારી એક એખીને પાલિતાણા-શ્રાવિકાશ્રમમાં દાખલ કરાવશે. તે માટે પણ હું એક ચિઠ્ઠી લખી આપીશ.’ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જિનશાસનરત્ન બહેનની આંખમાં આંસુ ઉભરાયાં. ગુરુદેવની કૃપાદૃષ્ટિથી તે ભારે સંતોષ થયો. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ તે બહેનને એક ગુરુભક્ત ઉપર ચિઠ્ઠી લખી આપી. તેમણે બહેનને સીવવાને સંચે અપાવી દીધો. તેમજ એક બીજા શ્રાવક ઉપર શ્રાવિકાશ્રમમાં દાખલ કરવા ચિઠ્ઠી લખી આપી. તેના સ્કલર તરીકે તે બહેનની પુત્રી શ્રાવિકાશ્રમમાં દાખલ થઈ ગઈ. બહેનના ગયા પછી સમાજનાં દુઃખી લેકેની સ્થિતિ પર ઘણું દુઃખ થયું. પૂજ્યશ્રીને વિચાર આવ્યું કે જેના સમાજમાં પ૦ જેટલી શિક્ષણ સંસ્થાઓ ગુરુકુળ-બાળાશ્રમશ્રાવિકાશ્રમ-વિદ્યાથી ગૃહે છે. તેમાં લગભગ ૫-૬ ચોપડી ભણતા હોય તેવાં બાળકને દાખલ કરવામાં આવે છે. એ તે સારું છે. ગ્રામજનતાના મધ્યમ વર્ગનાં બાળકોને વ્યાવહારિક ધાર્મિક શિક્ષણ મળે છે અને સારા સંસ્કારો મળે છે. પણ મા કે બાપ વિનાનાં નાનાં બાળકને માટે એક પણ સંસ્થા જૈન સમાજમાંથી પાલિતાણું જેવા તીર્થ સ્થાનમાં એક બાલવિહાર જેવી સંસ્થા સ્થપાય જ્યાં માતાપિતાવિહેણું નાનાં નાનાં બાળકોને રાખવામાં આવે. તેમના ભજન–ખાનપાન-રહન-સહન-સુસંસ્કાર તથા બાળમંદિરમાં શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે. સમાજના દાનવીરોમાંથી એક જ ભાગ્યશાળી આ બાળવિહારના સ્થાપક બની નિરાધાર બાળકના ધર્મપિતા બની રહે. ત્રીજો પ્રસંગગુરુદેવ પર એક પત્ર આવ્યું. તેને સાર નીચે પ્રમાણે છે. “કૃપાળું ગુરુદેવ ! હું ગરીબ જૈન છું. ઘરમાં એક વૃદ્ધ માતા, ત્રણ બાળકે અને પત્ની એમ છ જણ છીએ. કાપડના વેપારની નોકરી હતી ને ગુજરાન ચાલતું હતું પણ બિમારીમાં દોઢ મહિને ઘેર રહેવું પડયું એટલે શેઠે રજા આપી. મને Page #286 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૩૭ એક બે જણાએ મદદ માટે કહ્યું પણ મારે મદદ નથી જોઈતી. તેથી તે પાંગળા બની જવાય. મારે તે કામ જોઈએ છે. મેં બે ત્રણ ગ્રેડને ત્યાં નોકરી માટે આંટા માર્યા. પણ નેકરી ન મળી. હું કાપડનું કામ જાણું છું મને થેડી લેન મળે તે હું કાપડની ફેલ કરવા ઈચ્છું છું. સાધારણ સ્થિતિ હોવાથી મૂડી તે કયાંથી હાથ પણ હતું તે માદગીમાં ખર્ચાઈ ગયું. હવે તે ઘરખર્ચની ચિંતા છે. તેમાં આ ભીષણ મેંઘવારી! કઈ વસ્તુ સસ્તી નથી. મારે રેજી જોઈએ, તે રેટી મળી રહેશે. એરડીનું ભાડું-ઘર ખર્ચ બાળકના અભ્યાસને ખર્ચ કપડાં લત્તા વગેરે માટે હવે ખરેખર શું જાઉં છું, આપ ગુરુદેવ, મને લેન અપાવે. હું કાપડની ફેરી કરી હસ્તે હપ્ત પૈસા ભરી દઈશ. ઘરમાં કઈ ઘરેણું રહ્યું નથી કે વેચી શકું ! લેન માટે હું મારા મિત્રની જામીનગીરી પણ આપીશ.” આ ભાઈની પરિસ્થિતિથી ગુરુદેવને ભારે વેદના થઈ. તે ભાઈને લાવ્યા. આશ્વાસન આપ્યું. અને એક ભક્ત પર પત્ર લખી આપે, ને તેનું કામ થઈ ગયું છે. ભાઈ હવે કામે લાગી ગયેલ છે, એટલું જ નહિ પણ હમેશાં પૂજા કરે છે વખતે વ્યાખ્યાનમાં પણ આવે છે અને પેલા ધનદાતાને આભાર પણ માને છે. આપણું ચરિત્રનાયકશ્રીને વિચાર આવ્યું કે આવા કેટલાયે ભાઈઓ કામ વિના–નેકરી વિનારેજી વિનાના હશે ? દુઃખી જીવન ગુજારતાં કુટુંબને સમુત્કર્ષ કર એ પણ એક પુણ્યકાર્ય છે. સદ્ભાગ્યે આપણું જાની જાણીતી પ્રસિદ્ધ સંસ્થા શ્રી વેતામ્બર જૈન કોન્ફરન્સ વર્ધમાન બેન્કની સ્થાપના કરી છે. આ બેન્ક બીજી બેનકેની જેમ આવા આપણા જ સાધમી ભાઈઓને નાની મોટી લેન આપી તેમને નાના ઉદ્યોગ કરવા કે કેઈપણ ધધ કરવા Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જિનશાસનરત્ન આ છે સહાયતા કરે તે ઘણું કુટુંબને ઉદ્ધાર થાય. જૈન સમાજના દાનવીરે, ટ્રસ્ટી અને ઘડવૈયાઓએ અને તે આ બેન્કની ૪-૫ શાખાઓ છેલવી જોઈએ, આપણું મંદિર સંસ્થાઓ આદિનાં ગ્ય નાણું આ બેન્કમાં મુકવામાં આવે તે કઈ કામ વિનાના ન રહે. ધર્મ પાળે અને હેતાના કુટુંબનું ભરણપોષણ કરે અને જૈન ધર્મમાં સ્થિર રહે. અન્કમ તા ? Page #288 -------------------------------------------------------------------------- ________________ રાવળTS ૫૧. પ્રેરક સંદેશા તિજોરીઓ ખોલે !! ચીનના આક્રમણ વખતે આપણું ચારિત્રનાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે એક પ્રેરક સંદેશ જૈન સમાજને આપે હતે. આપણું પ્રાણપ્યારા ભારત દેશ પર ચીને જે આક્રમણ કર્યું છે અને હવે લજિજત થઈને લડાઈ બંધ કરવાની વાત કરે છે, કદી પીછે હઠ માટે તે કદી મિત્રતાને હાથ લંબાવવા માટે તે કદી આંખે દેખાડવાની વાત કરે છે. આવી બધી વાતેથી આપણે તેની ચાલબાજીમાં આવીને કદી શિથિલ ન થઈએ. આપણે ઘણું કાર્ય કરવાનું છે. માતૃભૂમિની એક એક ઈંચ જમીન શત્રુ પાસેથી ખાલી કરાવવાની પ્રતિજ્ઞા આપણે હંમેશા આપણી નજર સામે રાખવી જોઈએ. હિમાલયની બરફ છાયેલી પહાડીઓમાં સ્વદેશની રક્ષા માટે પ્રાણ પાથરતા આપણુ યુવાને ને ઉત્સાહ વધારે જોઈએ. વળી, આપણી સરકાર આપણા દેશની સુરક્ષા કરી શકે તે માટે અધિક સુવર્ણની આવશ્યકતા માટે શ્રીમતે તિજોરીઓનાં તાળાં ખેલીને ભામાશાહના ઈતિહાસને ફરી સજીવન કરીને સરકારને સુવર્ણ અર્પણ કરે, જેથી ભારે જહેમતથી પ્રાપ્ત કરેલી Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જિનશાસનરત્ન આઝાદીની આપણે રક્ષા કરી શકીએ. જે દેશ સુરક્ષિત હશે તે આપણે બધા જ સુરક્ષિત રહીશું. આ જ ભારતના સૌભાગ્યના રક્ષાને માટે ભારતીય નારીઓ માટે પરીક્ષાને સમય છે. હું એક જૈન સાધુ હેઈને અપીલ કરું છું કે આજે રક્ષા કેષમાં અધિકથી અધિક સેનાનું દાન આપે અને રાષ્ટ્રભક્તિને આદર્શ ઉપસ્થિત કરે. આ સિવાય મારા દેશના પ્રત્યેક કુટુંબીજને પાસેથી એવી આશા રાખું છું કે ઓછામાં ઓછા બે સભ્ય પરિવારમાંથી હે મગાર્ડમાં મોકલી પિતાની તથા દેશની રક્ષાને માટે તૈયાર કરવામાં આવે. દેશની રક્ષાને માટે સાધુઓએ પણ પાછળ નહિ રહેવું જોઈએ. અમે જૈન સાધુઓ કાંચન કામિનીના ત્યાગી છીએ. અમારી પાસે ફૂટી કેડી પણ નથી હોતી તે પણ અમે અમારું રક્ત તે આપી શકીએ છીએ. ઉપદેશ દ્વારા લેકે ને જાગૃત કરી, સંગઠિત થઈ દેશની રક્ષા કરવા પ્રેરણું આપવાનું કાર્ય કરી શકીએ છીએ. મેં તથા મારા સમુદાયના સાધુઓએ એક મહિના પહેલા રક્તદાનની છેષણ કરીને ગામે ગામ જન જાગરણનું કામ શરૂ કર્યું છે. હું આપણુ લાડીલા ગૃહમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની અપીલને સહર્ષ સ્વીકાર કરીને તેનું સ્વાગત કરું છું. અને વિશ્વાસ આપું છું કે આપશ્રીની ભાવનાઓને સાકરરૂપ આપવાને માટે અમારો જૈન સંઘ અને અમારા સંતે ભરચક પ્રયત્ન કરતા રહેશે. છે કેાઈ નરરત્ન-માઈનો લાલ ! મુજફફર નગરથી આચાર્યશ્રી આદિ સાધુ સમુદાયે મહાસુદ બીજ તા. ૬ના રોજ વિહાર કર્યો. રેહાના થઈ મહા Page #290 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૪૧ સુદ ૪ના રોજ દેવબંદ પધાર્યા. અહીં દિગંબર જૈનેનાં ૫૦-૬૦ ઘરે છે. ચાર દહેરાસરે છે. અહીં મુસ્લિમ ધર્મનું વિશ્વવિદ્યાલય છે. તે જોવા જેવું છે. લાઈબ્રેરી-વિદ્યાથીગૃહવિઘાલયાદિ માઈલેમાં વિસ્તરેલાં છે. પહેલાં અહીં ૩૦૦૦ વિદ્યાથીઓ હતા. હાલ ૧૯૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૬૦ શિક્ષક અને ૨૫૦ જેટલા નેકર-ચાકરાદિ છે. વિદ્યાર્થીઓ પાસેથી ફી બિલકુલ લેવામાં આવતી નથી. તેમજ ખાવા-પીવા-પુસ્તક-વસ્ત્રો વગેરે મફત પૂરું પાડવામાં આવે છે. વાર્ષિક સાત લાખ રૂપિયા ખર્ચ છે. અરબી, ફારસી, ઉર્દુ હાલ હિન્દીને અભ્યાસ કરાવવામાં આવે છે. ઈસ્લામ ધર્મને પણ અભ્યાસ કરાવાય છે. આ વિશ્વવિદ્યાલયનું નામ છે “મદ્રેસા દારુલ ઉલૂમ–એટલે જ્ઞાનને દરવાજે. આ સંસ્થાને–ઉન્નતિના શિખરે લઈ જનાર મૌલાના હુસેન મહંમદ સાહબ મદની છે. આજ-કાલ રજાના દિવસે હેવાથી સંસ્થા બંધ હતી. આ બધી હકીકત મુનિરાજ શ્રી વિજયશ્રીના મેઢેથી સાંભળી આચાર્ય શ્રીના મુખમાંથી સહસા ઉદ્દગાર નીકળ્યા. “આપણા જૈન સમાજમાં છે કે આ નરરત્ન-માઈને લાલ જે જૈન ધર્મના અભ્યાસ માટે આવું વિશ્વવિદ્યાલય ઊભું કરે અને સવ. પરમ ગુરુદેવ શ્રી આયાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરીજી મહારાજની ભાવનાને પૂર્ણ કરે.” આત્મા નથી ચમાર કે નથી બ્રાહ્મણ આપણુ ચરિત્રનાયક આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહરાજ ગણિવર શ્રી જનકવિજયજી આદિ સમુદાય લુધિયાના (પંજાબ) ખાતે બિરાજી અપૂર્વ શાસન પ્રભાવના પ્રસરાવી પિષ વદી ૨ના રોજ વિહાર કર્યો. Gર " Page #291 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન શ્રી સઘનાં સેકડો ભાઈબહેનાએ ભવ્ય વિદાય આપી. વિહારમાં ભારા, લેર બેગમપુરા, શ્યામપુરા, નૂરમહેલ, શ્રી શકર થઈ નકાદર પધાર્યાં. ૨૪૨ પૂ. આચાર્ય શ્રી આદિ ગુરૂવર્યાં જેમ ફૂલ પેાતાની સૌરભ ફેલાવે છે તેમ વિહારમાં સ્થળે સ્થળે ધર્મ-ન્યાય નીતિની વાત સમજાવતા મનાવતા ધમની અનેરી શાભા વધારતા નકાદર પધાર્યાં. લુધિયાનાના વિહાર સમયે આચાય શ્રીએ માંગલિક ઉપદેશ –પ્રવચન આપતાં ધર્મ-પ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને સંગઠન આદિનુ મહત્ત્વ સમજાવ્યું હતુ`. લાકોએ અશ્રુભીની આંખે વિદાય આપો હતી. શ્યામપુરાથી નૂરમહેલ પધારતાં મામા એક શીખ સરદારે પૂજ્ય આચાર્યશ્રીને નમસ્કાર કરી પૂછ્યું –આપ ક્રિસ મજહબ કે હૈ ? આપ જૈસે સતાક મૈને આજ હી દેખા.’ આપણા ગણિવર શ્રી જનકવિજયજીએ તેમને જૈન સાધુઓના આચાર વિચાર સમજાવ્યા. અને પૂજ્ય આચાર્યશ્રીએ માનવ કર્તવ્ય પર ઉપદેશ આપતાં માંસ-મદિરા-આદિને ત્યાગ કરવા જણાવ્યું. આથી એ શીખ સરદારે સૂર્યની સાક્ષીએ તેના ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. નૂરમહેલથી ત્રણ માઈલ ઉપર પહોંચતાં એક યુવાન દોડતા દોડતા પુ. આચાયશ્રીને એક પીપળાના ઝાડ નીચે મળ્યો. એ યુવાન ગુરુદેવાનાં દશન કરી ગÇગદ્ સ્વરે આણ્યે. મહારાજજી હું... જાતે ચમાર છું. મારું નામ બાબુરામ છે. ત્રણ માઇલ દૂરથી આપનાં દન કરવા દોડતા આવ્યે છું. જાતિના ચમાર છું એટલે આપની શું સેવા કરી શકું ?” આપણા ચારિત્રનાયકે જવાબ આપતાં કહ્યું-ભાઇ, આત્મા નથી Page #292 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૪૩ ચમાર કે નથી બ્રાહ્મણ, નથી ક્ષત્રિય કે નથી વૈશ્ય, શરીરથી જે કુળમાં જન્મ લીધે એ કુળના આશ્રયી કહેવાય છે. એક નીચ કુળમાં જન્મેલે આત્મા મહાન કાર્યો કરવાથી મહાન બની જાય છે, અને પૂજ્ય પણ બની જાય છે. આચાર્યશ્રીએ માંસ-મદિરા અને પરસ્ત્રીના ત્યાગને ઉપદેશ આપે. આ ચમાર યુવાને ઘણી જ હોંશથી આ ત્રણેય પ્રતિતાઓ લીધી. આ સમયે સાયકલે ઉપર આવતા અન્ય પાંચ ભાઈઓએ જીવનનાં મૂલ્યો અને કર્તવ્ય વિષેને સચોટ ઉપદેશ સાંભળી એ ત્રણેય વસ્તુઓને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. શ્રી શંકર ગામે પધારતાં અહીં જેનેના ચાર-પાંચ જ ઘર હોવા છતાં બેન્ડ વાજા લઈ સ્વાગત કરવા દૂર સુધી લેકે આવ્યા હતા. તેઓને ખબર નહિ કે દેશની કટોકટીને લક્ષ્યમાં લઈ બેન્ડ વાજ સાથે નહિ પધારવાની આચાર્યશ્રીની પ્રતિજ્ઞા હતી. છેવટે પૂ. ગણિવરના કહેવાથી સાદાઈથી પ્રવેશ કરાવવામાં આવ્યા. અહીં એક સપ્તાહની સ્થિરતા દરમ્યાન સવાર-સાંજ સર્વ ધર્મ સમન્વયી ગણિવર શ્રી જનકવિજયજીનાં પ્રવચને જિાતાં. જન જૈનેતરે સારા પ્રમાણમાં લાભ લેતા હતા. વસંતપંચમીના અહીથી નકદર પધારતાં સાદા અને જુલુસ સાથે જૈન જનેતર સંમિલિત પ્રવેશ થયો હતે. જૈન ભવનમાં સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ભજને, પ્રવચન થતાં હતાં. આજે રાષ્ટ્રપિતા ગાંધીજીને સ્વર્ગવાસ દિન હતે. તેથી ગાંધીરેડ ઉપર એક જાહેર સભા યેજાઈ હતી. અહીંના આગેવાની વિનંતિથી ગણિવર શ્રી જનકવિજયજીએ પધારી રાષ્ટ્રપ્રેમ તથા મહાત્મા ગાંધીજીના જીવન અને ચીને કરેલા આક્રમણ વિષે આપણી ફરજે દર્શાવી સુંદર પ્રવચન કર્યું હતું.. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જિનશાસનરત્ન શુભ સંદેશ કુલદીપ નગર ૧૨–૩–૭ શ્રી મહાવીર જૈન યુવક સંઘ (ઉત્તર ભારત) ભાગ્યશાળી મહાનુભાવે! મને સમાચાર મલ્યા કે આજ શ્રી મહાવીર જૈન યુવક સંઘના સભ્યોની વિચાર-વિમર્શ માટેની સભા થઈ રહી છે. આપ ભાગ્યશાળીઓએ મૌન એકાદશીના દિવસે તા. ૨૫–૧૨–૭૪ ના રોજ હજારોની સંખ્યામાં જે ૫ સંકલ્પ કર્યા હતા. (પ્રતિજ્ઞા રૂપે) તેનું તમે બધા બરાબર પાલન કરશે એવી મને શ્રદ્ધા છે. પ્રાણ જાય પણ પણ ન જાય એ વાતને જરૂર ખ્યાલ શખશે. તેમાં કિંચિતમાત્ર પણ ફરક ના આવે. અને વિશેષે કરી જુગાર, માંસ ભક્ષણ, ચેરી, શરાબ, વેશ્યાગમન, પરસ્ત્રી ગમન, શિકાર–આ સાતે કુવ્યસન ઘર નરકમાં લઈ જના છે. એટલે પ્રત્યેક સત્યે તેને ત્યાગ કરવું જોઈએ. તે આપ બધા ભાગ્યશાળીએ ભગવાન અને ગુરૂદેવનું સ્મરણ કરીને સંક૯પ કરશે કે આજથી એ સાત કુવ્યસનને ત્યાગ કરીએ છીએ. તેનું કદી સેવન કરીશું નહિ. જૈન કુળમાં જન્મ લેનાર આ સાત વ્યસનેનું કદી સેવન કરે જ નહિ તે પણ આજકાલની દેશ કાળની અનુસાર બધાએ પ્રતિજ્ઞા કરવી જોઈએ. જેથી જૈન ધર્મ અને જૈન સમાજ તથા ભારત દેશ આદિનું કલ્યાણ થાય-અમારી તે એ ભાવના છે. તમે સ્વયં પ્રતિજ્ઞા કરે અને બીજાને પણ પ્રેરણું આપો. મારે આ શુભ સંદેશ છે. વિજયસમુદ્રસૂરિના ધર્મલાભ. Page #294 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૪૫ અહિંસાને સંદેશ હું બધા સાધુઓ, સંતે, કષિઓ, મહર્ષિએ તથા ધર્મગુરુઓને સવિનય પ્રાર્થના કરું છું કે તેઓ બધા દેશના નૈતિક તથા સાંસ્કૃતિક ઉત્થાનને માટે અહિંસાધર્મના પ્રચારને માટે શાકાહારના પ્રચારને માટે ભ્રષ્ટાચારને રોકીને, સદાચારના પ્રચારને માટે પોતાનું કર્તવ્ય સમજી ઘર ઘરમાં પિતાને અહિંસાને મંગળ સંદેશ પહોંચાડે એ જ મારી શુભકામના છે.” [તા. ૧૮ ઓકટોબર ૧૯૬૪ના દિને અખિલ પંજાબ પ્રાંતીય શાકાહાર સંમેલનના પ્રસંગે પૂજ્ય આચાર્યદેવવિજયસમુદ્રસૂરીશ્વરજીએ ભારતવાસીઓને આપેલ પ્રેરક સંદેશમાંથી) Page #295 -------------------------------------------------------------------------- ________________ છે. પ૨. પ્રેરક પત્ર પ્રેરક 1 આપણા ચારિત્રનાયક આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરીજી મહારાજે વડેદરામાં સાધ્વી સંમેલન થયું તેની વિગત શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને જણાવી અને સાધ્વીઓના શાસ્ત્રાભ્યાસ માટે સુવ્યવસ્થા કરવા સૂચન કર્યું. તેના જવાબમાં શેઠશ્રી કસ્તુરભાઈએ આચાર્યશ્રી પર લખેલ પત્ર પાનકેર નાકા અમદાવાદ તા. ૨-૫–૭૩ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરિજી. આપને તા. ૩૦-૪-૭૩નો પત્ર મળ્યો. આપના વિહારને કાર્યક્રમ જા. પૂજ્ય સાધ્વીજી મહારાજના ઉત્કર્ષ અંગે મારે મત આપના મત સાથે મળતે છે. અને શેઠ આ. કે. પેઢી તરફથી જ્યાં જ્યાં સાધ્વીજી મહારાજને અભ્યાસ કરવાની જરૂર જણાય અને શાસ્ત્ર ઉપલબ્ધ હોય ત્યાં ત્યાં વ્યવસ્થા કરી આપવાની બેઠવણ પણ કરવામાં આવી છે. For Priva Page #296 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૪૭ સાધ્વીજી મહારાજે વ્યાખ્યાતા થાય તે ઘણું જરૂરી છે. અને તેમાં તેઓને જે કંઈ મદદ કરી શકાય તે કરવા હું તૈયાર રહીશ. શ્રી કસ્તુરભાઈ લાલભાઈના ૧૦૦૮ વાર વંદણ. અવધારશોજી. શ્રીમાન શેઠ કસ્તુરભાઈ ઉપરને પત્ર છે ૩% અહં નમઃ વીર સં–૨૪૯૯ વિક્રમ સં–૨૦૩૦ વન્દ શ્રી વીરમાનંદમ વલ્લભ સદ્ગુરુ સદા ! શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય, જાનીશેરી-ઘડિયાળી પોળ, વડોદરા (ગુજરાત તા. ૨૫-૧૧-૭૩ ધર્મ પ્રાણ પૈર્યવાન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ધર્મલાભ સહિત વિદિત હૈ કિ શ્રમણ ભગવાન મહાવીર કી પંચકલ્યાણક ભૂમિ પર સુંદર કીર્તિસ્તંભ પાંચ લગ જાયે તે બહુત હી ઉચિત હેગા. ઉન સ્તુતિ સ્તંભ પર વીતરાગ કે વિવેકશીલ અમૃતમય વચન ઔર જીવન ઘટનાકી કુછ જકિયાં ઉત્કીર્ણ હા જાય તે વિશેષતયા યે પાંચે તીર્થ બનકર સર્વજન હિતાય દર્શનીય હે સક્ત હૈ. આપ નિર્વાણ શતાબ્દી સમિતિ સે સંબંધ જેડકર પૂર્ણ પ્રયાસ કરે. યહ મેરી શુભ ભાવના હૈ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જિનકાસનરત્ન દેવગુરુ ધર્મ કે પ્રતાપસે સફલતા હ રહેગી. સ્વાવ સુધાર પર હૈ. શેષ શાંતિ. –સમુદ્રસૂરિ પૂજ્ય આચાર્ય મહારાજ વિજય સમુદ્રસીશ્વરજી આપને તા. ૩૧-૧૨-૭૪ને પત્ર મળ્યો. આપને ૮૪ જન્મદિવસ ઘણું ધામધુમથી ઉજવાય જાણી આનંદ થયે. આવે સૌ કેઈને પ્રેમ એટલા મેટા પ્રમાણમાં મેળવીને જીતી લીધે છે, કે આપના જન્મત્સવની સંભામાં દશહજાર માણસની મેદની જામી તેમાં મને નવાઈ લાગતી નથી. જૈન યુવક સંઘના સભ્ય પાસે પાંચ પ્રતિજ્ઞા કરાવી તે જાણું આનંદ. મારું સ્વાથ્ય સારું છે. આપ ચાર પાંચ દિવસમાં અંબાલા પહોંચશે તે જાણ્યું. લી. કસ્તુભાઈ લાલભાઈના ૧૦૦૮ વાર વંદણ વિધારશે પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીને પત્ર છે કે અહં નમઃ વીર સં-૨૪૯. આમ સં–૭૭ વિક્રમ સં-૨૦૩૦ વલ્લભ સં–૧૯ | વન્દ શ્રી વરમાનદ વલ્લભ સદ્ગુરુ સદા આમાનંદ જૈન ઉપાશ્રય ઘડિયાળી પોળ, જાની શેરી બડૌદા તા ૨૨-૧૧-૭૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૪૯ ધર્મકર્મ કેવિદા, સંસ્કૃતિ સાહિત્ય સંક્ષિકા, રાષ્ટ્રીય ભાવ ભૂષણ, શ્રીમતી ઇંદિરા ગાંધી ધર્મલાભ. અહિંસા પ્રધાન દેશમેં પકા પુનિત સ્વરૂપ સદૈવ હી લેકમાનસમેં સુરક્ષિત રહા હૈ! સ્વતંત્ર રાષ્ટ્ર કે જન જીવનમેં આધ્યાત્મિકતા કા બલ કૂટ કૂટ કર ભરને કે લિયે હમેં ઉદારતા સે અહિંસા કા આહવાન કરના પડેગા ! ચારે તરફસે ઉઠતી હુઈ હિંસાકે શમિત કરને કે લિયે નહી પ કે દિને મેં વિશેષરૂપ અહિંસા કે મહત્તવ દિયા જાય ઔર સાથ સાથ ઉન્હી દિનેમેં હિંસા પ્રધાન કcખાને કે બંદ કિયા જાય જિસસે રાજ્ય સરકારકી અહિંસા પ્રિયવૃત્તિ વિશેષ પ્રમાણિત માની જા સકતી હૈ! યે રાષ્ટ્રીય પર્વ દિવસ નિગ્ન લિખિત ૧ કૃષ્ણ જન્માષ્ટમી ૨ મહત્મા ગાંધી જન્મદિન ૩ આઝાદી દિવસ ૪ દિગંબર જૈન સંવત્સરી ૫ પર્યુષણ જૈન મહાપર્વ ૬ ગણેશ ચતુથી ૭ નામદેવ જન્મ જયંતી ૮ ત્રાષિ પંચમી ૯ મહાત્મા બુદ્ધ જન્મદિન ૧૦ રામનવમી ૧૧ પૂર્ણિમા એવં અમાવાસ્યા Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જિનશાસનરત્ન ૧૨ નાગપંચમી ૧. મહોરમ ૧૪ ગુરુનાનક જયંતી ૧૫ કીસમસ ડે ૧૬ ૨૬ જાન્યુઆરી ૧૭ વસંતપંચમી. ૧૮ દીપાવલી ૧૯ મહાવીર જયંતી ૨૦ વિજયાનંદસૂરિ જમ એવં નિર્વાણ ૨૧ ભાઈબીજ ૨૨ હનુમાનજયંતી –સમુદ્રસૂરિ પ્રખર શિક્ષા પ્રચારક, મરુધરેદ્ધારક આચાર્ય શ્રી વિજય લલિત સૂરિજી મહારાજના બે આશીર્વાદજનક પત્રાનું ગુજરાતી ભાષાંતર– (૧) પુણ્યાત્મા, આત્મબંધુ પન્યાસશ્રીની સેવામાં. વન્દનાદિ પુરસ્સર નિવેદન કે તમે સ્વર્ગથી ઉતરી આવ્યા છે. અને સ્વર્ગનાં દ્વારે તમારે માટે ખુલ્લા છે. નિકટભવી છે અમે તે અધમ જીવ છીએ. જે દૂર દૂર ભાગતા રહીએ છીએ. હવે માગશર મહિનામાં ઉપધાન સમાપ્ત કરાવીને બિકાનેરની તરફ ડબલ માર્ચ કરીશું. અને શ્રીજી સાહેબ (ગુરુદેવ)ના ત્યાં પહોંચવા પહેલાં અમે બિકાનેર પહોંચી જઈશું. જે દિવસે ગુરુદેવનાં દર્શન કરીશું તે દિવસને ધન્ય ગણીશું ઈત્યાદિ. સં. ૨૦૦૦ ભાદરવા સુદી ૧૦ બીજોવા (રાજસ્થાન) Page #300 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૫૧ (૨) સનેહી પન્યાસજી, તમે પણ મનુષ્ય છે, હું પણ મનુષ્ય છું તમારાથી વૃદ્ધ છું પણ ભાવના એવી થાય છે કે જે હું રાજગુરુ હોઉં તે તમારા પ્રમાણની સેનાની મૂર્તિ બનાવરાવીને નિત્ય તમને નમન કરું. વંદન કરું. તમારી ભક્તિ, તમારી વિશુદ્ધ લેશ્યા, તમારે સરળ સ્વભાવ એ બધું તમારા ભભવ તમને ગુરુભક્તિ ફલાવતી બને. ૨૦૦૪ શ્રાવણ સુદી પંચમી પાલનપુર. શ્રી નાજરચંદ (ચંડીગઢ)ને પ્રેરક પત્ર હિન્દીનું ભાષાંતર શ્રી આત્મ વલ્લભ સદ્દગુરુભ્ય નમ: શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી જગતાચાર્ય, જગત્પતિ, જગરક્ષક, માનવતાના ચમન, કરુણાના સાગર, પ્યારની ખુશબુ, શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ સમસ્ત મુનિરાજના ચરણકમળમાં અમારા બધાની વિધિપૂર્વક વંદણું સ્વીકારશે. અગણિત વાર આપના પવિત્ર અંગ અંગને વંદણું–નમસ્કાર. આપના પવિત્ર જીવનરૂપી બાગની ડાળી ડાળી–પત્તા પત્તાને વંદના નમસ્કાર. જે રજ આપના પાવન ચરણને ભેટીને તીર્થ બની ચૂકી છે તેને વંદના નમસ્કાર. વિચારું છું કેવા સુંદર ભાગ્યના મતીઓથી સુશોભિત આ ઘડી છે! જ્યાં દિલ અને નમનને આપસમાં મેળ થઈ • રહ્યો છે. - જ્યાં ભક્ત અને ભગવાન, ચાંદ અને ચકેર, સામસામે ઊભા દેખાય છે. ખરેખર આ કલમ એક ગેબી ઈશારા પર આજ પતિત પાવન ગુરુ ભગવાન સુધી શ્રદ્ધાનાં પુપ પહે F Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જિનશાસનરત્ન ચાડવાને માટે ભક્તિ અને ભાવથી નાચી રહી છે. આજ સમસ્ત બીકાનેર પિતાના ભાગ્ય બદલીને રંગીન આધ્યાત્મિક સિતારાથી ચમકી રહેલ છે. દરેક દિલનાં નયન આધ્યાત્મિક અમૃતના ઘૂંટ ભરવાને માટે સવાર-સાંજ આપનાં પાવન ચરણેમાં નમન કરે છે. સન ૧૯૮નું ચાતુર્માસ રાજસ્થાનની ગલીઓને માટે ઈતિહાસનું રૂપ ધારણ કરી ગયેલ છે. આપ એ પણ છે જેમાં સ્વર્ગીય ગુરુદેવ વલ્લભ દેખાય છે. તેના ચમકતા પાણીથી જેસલમેરની પશ્ચિમી હવા પશ્ચિમી સીમાથી ઉડતી ઉડતી ગરમ લૂ ભટકતી તથા પાગલની જેમ ચિનગારીઓ વેરતી સ્પર્શ કરીને શાંત થઈ જશે. એ લાખ ભાવનાઓના ચાંદ! તારી ચાંદનીમાં ફરીથી રેતીના ઢોએ નૃત્ય કરવાનું શરૂ કરી દીધું છે. કણકણમાં અરમાને અને આરઝૂઓના મેળા લાગી ગયા છે. તારી વાણીથી તૃપ્ત કરવાને શ્રાવણની ઘટાઓએ પણ પોતાની દિશા બદલી નાખી છે. તારો મહિમા અને સ્તુતિ ગાવાને માટે દિલની કઈ દષ્ટિને દેડાવું? કઈ સુગંધને નીચવીને રાખું? સમજાતું નથી. હું એક અજ્ઞાન, બુદ્ધિહીન, ભૂલેલા ઈન્સાનની દુનિયાનું પંખી છું. પૂર્વપુણ્યના ઉદયથી મારા જેવા અંધને કઈ લાકડીથી પકડીને આપને દ્વારે લાવ્યું છે. હે નાથ, મને પણ તારે. દેવ, જય હે ! * ગઇ ! શ્રી સંઘ બીકાનેરને આપને ચરણ સેવક નાજર જૈન Page #302 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૫૩ જૈન ઉપાશ્રય જૈન મરચંટ ઍસાયટી પાલડી અમદાવા-૭ નમે નમ: શ્રી ગુરુમિ સૂર શ્રી શત્રુજ્ય પાર્શ્વનાથાય નમેનમ: લિ. વિજય નંદસૂરિ, પં. સૂર્યોદય વિજયજી ગણિ આદિ તત્રશ્રી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી આદિ સર્વ મુનિરાજે, યેગ્ય અનુવંદના-વંદના-સુખ શાતા શ્રી દેવગુરુ પસાથે તથા પરમ પૂજ્ય પરોપકારી પ્રાતઃ સ્મરણીય તથા ગચ્છાધિપતિ શાસન સમ્રાટ સૂરિચક ચક્રવર્તિ જગદ્ગુરુ બાળ બ્રહ્મચારી પરમકૃપાળુ આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી ગુરુભગવંતના પુણ્ય પ્રતાપે થઈ અહીં સુખશાતા વર્તે છે. તમારા કુશલાદિ સમાચાર જાણ સંતેષ જવાબમાં–શ્રી શાંતિચંદ્ર ભાઈ સાથે પત્ર મળે છે. વાંચી પરમ આનંદ વિગતવાર તવામ હહીk જાણી. અમારા પ્રત્યેને તમારો ભાવ ખૂબજ અનુ મેદનીય છે અને મળવાની તમારી ભાવના પણ ખૂબજ સુંદર છે. છતાં પંજાબી ભાઈઓ જે ગુરુ પરંપરાથી તમારા પરમ ભકત છે અને તમારી પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનારા છે. તેઓને સંતોષ થાય તેમ કરવામાં પણ અમને આનંદ છે અને તે રીતે કરવામાં તમારા માટે વધારે ઉચિત ગણાશે એમ અમારું માનવું છે. વિશેષ આવતી કાલે માગશર સુદી ૧૨ના રોજ ખ્યાંશી વર્ષ–૮૨ પૂરા થાય છે. અને ૮૩ વર્ષમાં તમારે મળપ્રવેશ થાય છે તે જાણી ખૂબજ આનંદ. પ. પૂ. ગુરુદેવના શુભ આશીર્વાદથી તમારુ ૮૩ મું વર્ષ રત્નત્રયીની મહાન આરાધના સાથે શ્રી વીતરાગ શાસનની Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જિનશાસનના અનેકાનેક સેવા અને પ્રભાવનાના ઉત્તરોત્તરોત્તર વૃદ્ધિવાળા મહાન કાર્યો કરવા સાથે મંગળમય સફળ નીવડે એ અમારી શુભેચ્છા અને એ શાસનદેવ પ્રત્યે અમારી શુભ પ્રાર્થના છે. અહીંથી આચાર્ય પદ આદિ મુનિરાજેએ વંદના સુખશાતા જણાવ્યા છે. –નંદનસૂરિ શ્રુતશીલવારિધિ આગળ પ્રભાકર મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી મહારાજને આપણા ચરિત્રનાયક આચાર્ય વિજય સમુદ્ર સૂરિ મહારાજ પ્રત્યે પૂજ્યબુદ્ધિ હતી. તેમની આજ્ઞા ચાતુર્માસ માટે પણ મેળવતા હતા. તેઓ તે જ્ઞાનવારિધિ હતા. આગમ પ્રકાશન અને જ્ઞાન ભંડારોના પુનરોદ્ધાર માટે આખું જીવન વિતાવ્યું હતું તે એવા તે કર્મ કરતા કે રાત દિવસ જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન! ગોચરી-પાણી કે આરામની પણ ચિંતા કરતા ન હતા. તેમના પત્રમાં તેમની વિનમ્રતા. ઉદાતા અને પ્રતિમાનું દર્શન થતું હતું. એક પત્ર ઉધૃત કરવામાં આવ્યું છે. જયન્ત વીતરાગા મુ. અમદાવાદ. ૨૦૨૨ ટ્વિ. શ્રા. વ. ૭ કીકાભટની પિળ-જૈન ઉપાશ્રય પૂજયપાદ શાત્યાદિ ગુણ ભંડાર પ્રાતઃ સ્મરણીય શ્રી ૧૦૦૮ આ. શ્રી વિજયસમુદ્રસૂરી શ્રીજીમહારાજ સપરિવારની સેવામાં મુજારા મુનિપુણ્ય, તરફથી સબહુમાન ૧૦૦૮ વાર વંદના સહ સુખશાતા. અહીં ધર્મપસાથે સુખશાતા છે. આપશ્રી પણ સુખશાતામાં હશે. વિ. આપના ઘણુ કૃપા પગે પણ મલ્યા. હું આપની સેવામાં પત્ર લખી શક્યો નથી તે બદલ ક્ષમા કરશે. કાંઈક Page #304 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૫૫ આળસ, કાંઈક કામ અને છેલ્લા ત્રણ મહિનામાં મારાં માતુશ્રી સાધ્વી બિમાર હતા તે પણ કારણ હતું. બા-સાધ્વી બહુ જ સમાધિપૂર્વક બાણું વર્ષની વય વીતાવી વગે સીધાવ્યા. અંત સુધી ધર્મશ્રદ્ધા એવી કે એક પણ ધર્મક્રિયા વિસારી નથી. તેમજ સુતાં સુતા એક પણ ધર્મ ક્રિયા કરી નથી. જેમાસી-પાખી પ્રતિકમણ જેવી લાંબી ક્રિયા પણ બેસીનેજ આરાધી છે. ફક્ત છેવટના એક અઠવાડીયામાં તેઓ એ પાચક જેવા હતાં તેપણ કયારેક હે દાદા! એ ઉચ્ચાર કરતાં હતાં. એકંદર સમાધિ ઘણી હતી. કેઈ દિવસ દરદને અરેકોરે કે કાંઈ ન હતું. આપના પસાયે મેં છેલ્લા શ્વાસ સુધી તેમની પાસે બેસીને આરાધના કરાવી છે. છેલ્લા પંદર દિવસ હું તેમના નજીકના ઘરમાં જ રહ્યો હતે. આપના પસાથે બધુ જ આનંદથી પાર પડયું છે. તેમની પાછળ અમદાવાદમાં ત્રણે પાળે અડ્રાઈમહત્સવ ઉજવાય છે. જ્યાં રહેતા હતા તે નગીના પળમાં તે ભવ્ય ઉત્સવ ઉજવાયે હતે. કીકાભટની પિળે અને લુણશાવાડે પણ સારી રીતે ઉત્સવે થયા. કેઈને કહ્યા સિવાય જ બધું તે તે પળાના સંઘ આદિ તરફથી થયેલ હતું. આપની કૃપાથી મારું શરીર સારૂં છે. આંખે મોતીઆ ધીરે ધીરે વધે છે, છતાં આપ જેવા સંત પુરૂષેની આશિષથી બધું કામ ચાલે છે. હજુ સુધી તે લખવા-વાંચવા-સંશોધનમાં અડચણ નથી આવતી. હમણાં શ્રી મહાવીર વિદ્યાલય તરફથી ખૂબ આગમનું કામ ચાલે છે. નદ અનુગ તથા પન્નવણનું કામ ચાલે છે. બે વેલ્યુમે ચાર પાંચ મહિનામાં પ્રકાશિત થશે, ગુર્ભાગવંતની સ્થાયેલી આ સંસ્થાનું મહાન કાર્યગણશે. પર્યુષણ પછી ડોકટરને આંખે બતાવીશું. આપશ્રી મંગળ આશીર્વાદ મેકલતા રહેશો. આપની સેવામાં વિલંબથી પત્ર Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જિનશાસનન લખ્યું છે તે બદલ ક્ષમા કરશે, આપ તે અપેક્ષા રાખેજ પણ મારે કેટલીક અગવડોને લીધે આમ બને છે. ક્ષમા કરશો. લિ. પુણ્ય તરફથી ૧૦૦૮ વાર વંદણ. સાહિત્ય કલારત્ન મુનપુંગવ શ્રી યશોવિજયજી મહારાજ (હાલ આચાર્ય દેશદેવ સૂરિજી)ને પ્રેમાળ પત્ર વાલકેશ્વર પીજ રોડ મુંબઈ તા. ૨૧-૩–૭૩ પરમ પૂજ્ય શાન્ત પ્રશાન્તસૂતિ શાસન પ્રભાવક અને સદગુણલંકૃત ૧૦૦૮ આચાર્ય ભગવંત શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિ મુનિવરની પુનિત સેવામાં સેવક યશેવિજય આદિ મુનિવરેની સાદર સવિનય કટાનુકેટી વંદના સ્વીકારશે. આપશ્રીને કૃપા પત્ર મ. આનંદથ. કેટલાએ વખતથી આપને પત્ર લખવાની ભાવના છતાં પ્રમાદાદીના કારણે લખી શક્ય નથી, મુંબઈથી વડોદરા આવનારા બે ત્રણ ભાઈને પણ કહેલું કે જતાં પહેલાં આચાર્ય ભગવંત ઉપરને પત્ર લઈ જજે. છતાં પણ પત્ર લખી ન શકાય તે માટે ક્ષમા ચાહું છું. આપનું સ્વાચ્ય બરાબર નથી રહેતું તે જાણીને ફીકર થાય છે. તે આપ યંગ્ય ઉપચાર દ્વારા તબીયત સંભાળશે એવી નમ્ર વિનંતી. આપે મારી બાબતમાં ઓપરેશનનું લખ્યું પણ દહેરાસરને દાદર ઉતરતાં પગ ખસી જવાથી દાદરમાં ગબડતાં જમણે હાથનું ફેકચર થયું હતું. બે દિવસ પહેલાં પાટો છેડી નાખે છે. હાડકું જોડાઈ ગયું છે. હવે ઘણું સારું છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૫૭ ફિકર ચિંતા કરશે નહિ. આપની કૃપાથી જમણે હાથ જલ્દી કામ આપતે થઈ જશે. વડેદરાને આપને પ્રવેશ અસાધારણ ઉત્સાહપૂર્વક સંઘે કર્યો તેમ જ સ્થળે સ્થળના ધર્મ પ્રચારના સમાચાર જાણું ખૂબ ખૂબ અનુમોદના થઈ. હોસ્પિટલ માટે પણ સારું ફડ થયું તે જાણું પ્રસન્નતા અનુભવી. આપના હાથે શાસન પ્રભાવનાના તેમજ સમાજ કલ્યાણના અનેક શુભ કાર્યો થતાં રહે તેવી શાસનદેવને મારી શુભ પ્રાર્થના છે. ભાઈ જયન્તી તથા ભાઈ કેરા સાથે ભગવાન મહાવીરની શતાબ્દી અંગે જે સૂચના કરી તે ધ્યાનમાં રાખીશું. હાલમાં મહારાષ્ટ્રમાં દુષ્કાળની પરિસ્થિતિ ઘણી વિકટ હોવાથી, મુંબઈના શતાબ્દી સાથે સંકળાયેલા મુખ્ય કાર્યકર્તાઓ તે તેમાં રોકાયેલા હેવાથી કામની ગતિ થેડી મંદ છે. શેઠ કરતુરભાઈ તથા શાહ શાન્તીપ્રસાદ જૈન વગેરેની હાજરીમાં બે મીટીંગ થઈ હતી, તેમાં કેટલાક નિર્ણ લેવામાં આવ્યા છે. વિગતો પૂરી મળશે એટલે જણાવીશ. ભગવાન મહાવીરનું ચિત્ર શ્વેતાંબર-દીગંબર બન્નેની માન્યતાઓને માન્ય રાખીને તૈયાર કરાવાય અને સંયુક્ત રીતે તે પ્રકાશિત થાય તે અંગે તથા જૈન ચિત્રકળાના અન્ય પ્રકાશન અંગે કેટલીક વિચારણુ શ્રી શાંતીપ્રસાદ સાથે થઈ હતી. * આ કાર્યની જવાબદારી તેમની ઈચ્છા પ્રમાણે મારે લેવી જોઈએ પરંતુ મારી પાસે કાર્યનું ભારણ અને બેજ એટલે બધે છે કે નવી જવાબદારી લેવા મન ઉત્સાહિત ન થાય એ ૧૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જિનશાસનરત્ન કાર્ય કરનાર છે ત્યારે એવું કેમ કરી શકે સ્વાભાવિક છે. બીજી બાજુ આવાં કેટલાંક કાર્યો કરનાર બીજ કઈ નજર સામે ન હોય ત્યારે એવું સત્કાર્ય કરવાને કાર પણ કેમ કરી શકાય ? એટલે હવે થોડા વખતમાં હું નિર્ણ કરીશ. કામ ઘણું મોટું છે. સમય ઘણે માગી લે તેવું છે પણ એક ઉપયોગી કાર્યો હોવાથી બધી સાધનસામગ્રીને અનુકૂળતા ઉભી થશે તે એ કાર્ય લેવા ધારું છું. મારે દિલ્હી જવા માટે શ્રી શાહજીએ પણ આગ્રહ કર્યો હતો. બીજાએ તરફથી પણ આગ્રહ રહે છે. અને બધાં કરતાં આપને હાર્દિક આ ગ્રહ ઘણું જ છે. પંજાબી ભાઈઓ તરફથી પણ ખૂબ ઉત્સાહથી તથા અત્યંત ભક્તિભાવભર્યા શબ્દોમાં ખૂબજ આગ્રહ થયે છે આપના વતી તેઓએ ઘણું કહ્યું છે કે મેટું મ્યુટેશન લઈને પણ આવીશું અને ગમે તે હિંસાબે અમે આપને દિલ્હી લઈ જઈશું એમ ત્યાં સુધીના ઉદ્ગારે પણ કાઢયા છે. પણ મારી શારીરિક તેમજ અન્ય સંયેગે જોતાં એ બનવું અત્યારે અશક્ય દેખાય છે મેં તે આપ પધારવાના છે એટલે મૂર્તિપૂજક સંપ્રદાયના આચાર્ય તરીકેનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે અને પંજાબી ભાઈઓના સહકારથી શાસન પ્રભાવનાને વેગ મળશે. એમ સમજી સંતોષ લઉં છું. માશ લાયક કામ સેવા ફરમાવશે. કૃપા દ્રષ્ટિમાં વૃદ્ધિ કરશે. દાદાગુરુની અનુવંદના. યશવિજય સાદર સવિનય વંદના પરમ ગુરુભક્તની ભાવના મુંબઈ નિવાસી શ્રી કુલચંદભાઈ શામજી સ્વ. પંજાબ કેશરી સમયજ્ઞ યુગદછા ભાચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજીના Page #308 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૫૯ પરમ ભક્ત છે. વર્ષોંથી તેએ ગુરુદેવના સ`સારી શિષ્ય બની રહ્યા છે. ગુરુદેવ પજામમાં હાય કે દિલ્હીમાં, રાજસ્થાનમાં હાય કે પાટણમાં–પાલીતાણામાં હોય, કે અમદાવાદમાં-પૂનામાં હાય કે મુંબઈમાં જયાં જ્યાં ગુરુદેવ હોય ત્યાં આપણા શ્રી ફુલચંદભાઈ પહોંચ્યા જ હાય. ગુરુદેવની તેમના તરફ આશિષ કૃપા હતી અને ગુરુદેવ તેમને મગળ આશીર્વાદ વરસાવતા રહેતા હતા. શ્રી કુલચંદભાઇ ગુરુદેવના દર્શનાર્થે જતા પણુ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે કોઇ જગ્યાએ સ્વામી વાત્સલ્ય, ફાઇ જગ્યાએ ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા, કોઈ અઠ્ઠાઈ મહેાત્સવ, કાઇ દીક્ષા, કેાઈ પદવીદાન સમારભ વગેરેમાં પેાતાની સત્કમાઈને ખર્ચ કરવામાં ઉદારતા દર્શાવતા. આ ઉપરાંત જે કોઈ કામ માટે જે રકમની જરૂર હાય તે વિના સચે આપવામાં તેમને ગુરુભક્તિના દર્શન થતાં. ગુરુદેવના સ્વર્ગવાસ પછી તેમના પટ્ટધર શાંતમૂર્તિ આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજી માટે એવી જ ગુરુભક્તિ દર્શાવે છે. પ્રસગે પ્રસગે તેમના પ્રમાણે ખર્ચ કરવામાં એવી જ ઉદારતા દર્શાવે છે. તેમના ઘણા પત્રમાંથી ૩પતા ઉલ્લેખ કરુ છુંઃ મુંબઈ તા. ૭-૬-૬૧ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરિજી સવિનય વદા આપને કૃપા પત્ર મહ્યા. આપે મારા જેવા સાધારણ માણસને આપના અંત:કરણમાં આટલું મોટુ સ્થાન આપ્યું છે તે માટેની ઉદારતા અને મમતા માટે મારા જેવા પામર પ્રાણી આભારની લાગણી કયા શબ્દોમાં વર્ણવી શકે ? આપશ્રીનુ નામ જે ગુરુભગવ'તે સમુદ્રસુરિ રાખ્યું છે તે સમુદ્ર જેવા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જિનશાસનરત્ન ગંભીર અને ઉદાર છે. પ્રભુ પાસે પ્રાર્થના છે કે આ ભવ તે નકામે ગયે પરંતુ ભભવ આપની સેવામાં ગાળી શકું તેવા મંગલ આશીર્વાદ વરસાવતા રહેશે. મારી જીંદગીની સંધ્યારે પ્રકાશિત કરવા છેલ્લા દિવસોમાં આપના ચાતુર્માસને લાભ એક સ્વપ્ન માફક ચાલ્યા ગયે. હવે ફરીથી એ મેકે કયારે મળશે? આપનો દાસાનુદાસ કુલચંદના સવિનય વંદણા. પરમ પૂજ્ય આર્ચાય દેવ ૧૦૦૮ શ્રી વિજ્યસમુદ્રસુરિજી તથા અન્ય સાધુ મહાત્માઓની સેવામાં. આપને ૨૮-૧૨-૭૪ને પત્ર મળે. વાંચી ખૂબ આનંદ થયે છે. છેલ્લા ત્રણ ચાર પત્રો લખ્યા–મુબારકબાદને તારા વગેરેની પહોંચ પણ ન હતી તેથી ચિંતા થતી હતી. એક દિવસ પત્ર મેડે આવે ત્યારે તબીયત બાબત ચિંતા થાય છે, પત્ર વાંચી બધા સમાચાર જાણ્યા. ગુરુદેવના પ્રતાપે દિલ્હીમાં ડકે વગડાવી પંજાબ પધારે છે તે જાણ્યું –ગુરુભગવંતને પ્રભાવ જ એવે છે. હવે તે પરમાત્મા પાસે અંતઃકરણની પ્રાર્થના છે કે આપને લાંબું આયુષ્ય અને સમાજ ઉત્કર્ષના કામે ખૂબજ થાય. તબીયતના સમાચાર મને મળતા રહે તેમ કરવા વિનંતી. અત્રે આનંદ છે. ઘરમાં આપને દરરોજ વંદના કરે છે. અમારું આખું જીવન ગુરુદેવ અને આપને આભારી છું. ગુરુદેવના અને આપશ્રીના આશીર્વાદ મળ્યા કરે છે, અને તબીયત સંભાળું છું કામ સેવા જણાવશો. લિ. સેવક ફુલચંદ શામજીના ૧૦૦૮ વાર વંદણું Page #310 -------------------------------------------------------------------------- ________________ ૫૩. આત્મવલ્લભના સેવામૂતિ વારસ -~~~~ ~ ~~ ~~ એવા તે કેવા આપણા પોપકારી ન્યાયનિધિ આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજ ભવિષ્યદશી અને આત્મજ્ઞાની હતા કે આપણને ગુરુવલ્લભ જેવા સંરક્ષક આપી ગયા અને કલિકાલ કલ્પતરુ અજ્ઞાનતિમિરતરણી શ્રી વલ્લભ ગુરુદેવ આપણને સમુદ્રગુરુ જેવા સમતાવાન સેવામૂર્તિ ગુરુ સેંપી ગયા. ગુરુદેવે ભવિષ્યને વિચાર કરીને જ તેમનું નામ સમુદ્ર રાખ્યું હતું. પૃથ્વી પરના સમુદ્રમાં તોફાન આવી શકે, પરંતુ આ સમતાના સમુદ્રમાં કદિ સંક્ષેપ દષ્ટિગોચર થયે નથી. ગુરૂ વિજ્યાનંદના પરિવારમાં જ્ઞાની આદર્શ ચારિત્રવાન સાધુએની કમી નથી, પરંતુ ગુરુ વલ્લભ જાણતા હતા કે યુગ બદલાઈ રહ્યો છે. ઉદારતા, સમાનતાને સૂર્ય પ્રકાશી રહ્યો છે. એવા સમયે સંઘની ઉન્નતિને ભાર સમતા, ક્ષમતા, સૌમ્યતા અને ઉદારતા ધરાવનાર વ્યક્તિત્વ જ વહન કરી શકે. ગુરુ સમુદ્રના વ્યકિતત્વમાં આ ચારેયનું એકીકરણ હતું. આ વ્યક્તિત્વમાં ચાલીસ ચાલીસ વર્ષની ગુરૂસેવાની સૌરભ તથા દીર્ધસહિષ્ણુતાના દર્શન થાય છે. પર વ્યક્તિ, સમતા, ક્ષય રહ્યો છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જિનશાસનરત્ન સ્વાધીનતા પછી સંકીર્ણતા, સંક્ષેભ, અહંકારવાળી વ્યક્તિ સમાજને સચેતન અને શક્તિશાળી રાખી ન શકે. આજે ઉદારતા, નમ્રતા, સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવવાળા વ્યક્તિત્વની આવશ્યકતા છે. ગુરુ સમુદ્રમાં આ બધા ગુણેને સમાવેશ હતું. ચાલીસ ચાલીસ વર્ષ સમતા રસમય ગુરુસેવા એ સ્વયં મરણીય વ્યક્તિત્વનું ઘોતક છે. શું આ ચાલીસ વર્ષમા કદી ગુરુદેવનાં કડવાં વચન નહિ સાંભળવાં પડયાં હેય? શું કદી આરામની ઈચ્છા નહિ થઈ હેય? પરંતુ જેમણે પિતાનું વ્યક્તિત્વ ગુરુદેવના વ્યક્તિત્વમાં સંલગ્ન કરી દીધું હતું તેમને માટે આ બધું નિરર્થક શૂન્ય જેવું હતું. ગુરુની સત્તા એ જ જેની સત્તા છે, ગુરુને ભાવ એ જ જેના ભાવ છે, ગુરુને આદર્શ એ જ જેને આદર્શ છે, ગુરુની મનભાવન એજ જેની મનેભાવના છે-તેવા ગુરુ સમુદ્ર સૂરિજીની પેતાની હસ્તી આ રીતે ગુરુના ચરણમાં આનંદમયી હતી. જે રીતે સમુદ્રના તરંગે સમુદ્રના જળમાં વિલીન થઈ જાય છે તે જ રીતે ગુરુના જીવનમાં તેમનું જીવન વિલીન ઇબન્યું હતું. આવું આત્મસમર્પણ વિરલ વ્યક્તિત્વને નિધિ હોય છે. સર્વોચ્ચ શ્રમણ પદ પ્રાપ્ત થવા છતાં બાળક જેવા વિનમ્ર, સૌમ્ય, અને પ્રશાંત હતા, પોતાના ભકતે અને હજારો શ્રોતાએને “ભાગ્ય શાળીઓ’ કહેતાં કહેતાં તેમની જીડુવા પર મધુસુધા આવી બિરાજતી. તેમના વ્યક્તિત્વ પ્રત્યેક સમુદાયના સાધુ મહાત્માઓ તથા શ્રાવકેમાં આપ્તજન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્થાનકવાસી સંઘના પ્રધાન પૂજ્યશ્રી આત્મારામજી મહારાજ, પ્રધાનાચાર્ય શ્રી આનંદ ત્રાષિજી મહારાજ, તેરાપંથી Page #312 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૬૩ સમુદાયના પૂજ્ય આચાર્ય તુલસી ગણિજી મહારાજ, કવિ૨ શ્રી અમરચંદજી, મહારાજ, પ્રેમવિભૂતિ શ્રી પ્રેમચંદજી મહારાજ, માલવકેસરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ, શ્રી વિજય મુનિજી મહારાજ, શ્રી નેમિચંદ્રજી મહારાજ આદિ બધા સાથે તેમને આત્મીયતાપૂર્વકને ઘનીષ્ટ સંબધ હતું, દિગંબર આચાર્ય શ્રી દેશભૂષણ મહારાજને મેળાપ સંવત ૨૦૨૦ માં આગ્રામાં થયે હતું, તે વખતે એક સાથે વ્યાખ્યાન થયું હતું. સં. ૨૦૨૪માં નાગર રાજસ્થાનમાં દિગંબરાચાર્ય શ્રી વિમલ સાગરજી મહારાજને મેળાપ થયે હતે. વ્યાખ્યાન પણ સાથે જ થયું હતું. વેતાંબર સમાજના પૂજ્ય આચાર્ય ભગવંતનાં નામ તે અનેક છે, તેઓ સાથે પૂજ્ય ગુરુદેવને આત્મીયતા હતી. બધા આચાર્યો, પદસ્થ સાથે તેમને આત્મીયતાને સંબંધ હતે. આવું પ્રખર વ્યક્તિત્વને કેઈક જ ભાગ્યશાળી શ્રી સંઘના ભાગ્યમાં હોય છે. “ભૂલી જા અને માફ કરે”—એ તેમનું સૂત્ર હતું. દર્પણ પર માટી પડી ગઈ તે શું થયું? કપડું ફેરવવાથી દર્પણ સ્વચ્છ થઈ જાય છે. હૃદયનું પાત્ર સમતાજલથી ધોવાઈ જાય છે. આવા વ્યક્તિત્વના સ્વામી તે ભૂલેકનું ગૌરવ કહેવાય. તેમને મન બધા જ આત્મીય હોય છે, પરાયા કેણુ? શત્રુ કેણ ? એ તેમના જેવા સમતારસલીન આત્માને કઈ હેતું જ નથી. તેઓ પિતાના શિષ્ય સમુદાયની ભૂલ પ્રત્યે ખૂબ ઉદાર હતા. તેઓ પિતાને પથપ્રદર્શક તરીકે જ માનતા હતા. બધા પિતાના સ્વભાવને અનુકૂળ રહીને જ શિક્ષાબંધગ્રહણ કરે છે તેવું તેઓ માનતા હતા. સંસાર પ્રેમની નિઃસ્પૃહતા પરમહંસ સંન્યાસી જેવી હતી. તેમની વસ્તુસ્વભાવનું જ્ઞાન હોવાથી તેઓ કદી પણ ક્ષુબ્ધ થયા નથી. તેમને અટલ વિશ્વાસ હતું કે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જિનશાસનરત્ન વીતરાગે જે જોયું હશે તે જ થશે હું તે ગુરુભગવંતના અતિ વિનય તુચ્છ દાસનુદાસ છુ” એવી એમની ઉદાત્ત ભાવના હતી. સતાના બધાજ ગુણા જાણે પ્રકૃતિએ તેમને જ સેાંપી દ્વીધા હતા. તેએ સાચા ગુરુના સાચા પટ્ટધર હતા. ગુરુદેવની ચરિત્ર ચાદર પર ન તા કોઈ ડાઘ હતે, ન શિષ્યની ચારિત્રચાદરમાં કોઈ વિરૂપતા, ધન્ય ગુરુ, ધન્ય શિષ્ય, ધન્ય ભક્તા ! સંત હાવાની સાથે સાથે તેઓ આધ્યાત્મિક શૂરવીર પણ હતા. પ્રતાપસિંહ કૈરાનની સરકારે કરેલા ઇંડા વિતરણ યોજના બંધ કરાવવાનુ કાર્ય સરળ નહેતું. કૈરાન તા શ્રી નેહરુના જમણા હાથ હતા. પર`તુ સમુદ્રગુરુના વ્યક્તિત્વે તેમના જેવા દૃઢસંકલ્પીને પણ પીગળાવીને સમુદ્રજળવત્ અનાવી દીધા હતા. કહેવાય છે સેાનામાં સુગધ ભળે તે તે મહામૂલ્યવાન અની જાય છે.' અહીંતે શ્રી સમુદ્ર ગુરૂના વ્યક્તિત્વમાં ચારિત્રનુ સુવણૅ સમતાની સૌરભ સાથે વિદ્યમાન હતુ. તેમ છતાં તેમના ધ્રુમ પ્રભાવનાના કાર્યોમાં આપણે સહભાગી નહીં થઇ શકીએ તે આપણા જેવા અભાગી કાણુ હશે ? મેં' તે આ વ્યક્તિત્વને થોડા જ આભાસ આપ્યા છે. તેઓશ્રીના વ્યક્તિત્વના પ્રતિપાદત ને માટે તે એક મહાનિબધની આવશ્યકતા છે. રકતદાન તથા દેશરક્ષાની પ્રેરણા તેઓશ્રીના વ્યક્તિત્વના રાષ્ટ્ર પ્રેમદર્શાવે છે. મધુર શાંત વાણી, પ`જામની કાળજી, સંગઠન પ્રેમ, માલબ્રહ્મચારી, ચારિત્રનિધિ, મૌન સેવામૂર્તિ, સ્વારહિત, ક્ષમાના સમુદ્ર, ક્રમણ્યતાના પ્રતીક, વૃધ્ધાવસ્થામાં પણ સ`ઘ સેવાની તમન્ના, સ્થિર બૈરાગી પરમહંસ, વલ્લભ ગુરુના વિશ્વાસુ મત્રી, ભૂત–વત માનના સમન્વયની કડી,દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પારખુ, વિવેકી, વ્યક્તિના પારખુ અને વિશ્વપ્રેમ-વિશ્વશાંતિના Page #314 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૬૫ ઉપાસક, શાંતમૂતિ ક્ષમાંસિંધુ એવાં અનેકવિધ પાસાં આપણું ચરિત્ર નાયકના વ્યક્તિત્વનાં હતાં. એક ભજન શ્રી રામકુમાર જૈન (એમ.એ.બી.ટી.) (તર્જ–બહારે કુલ બરસાઓ) બહાર ફૂલ બરસાઓ, મેરે ગુરુરાજ આયે હૈ! દુવાઓ રાગિની ગાઓ, મેરે ગુરુરાજ આયે હૈ! ૧ યે વલ્લભ ગુરુકે પટ્ટધારી, બ્રહ્મચારી ગુરુ મેરે ! કરેગે ચરણેકી ભક્તિ, મિટે ગે મેરે ભાવફેરે ! સિતારે તુમ ભી મુસ્કાઓ, મેરે ગુરુરાજ આયે હૈ! ૨ કમલ કે રંગ સા પ્યારા, યે પીલા બાના કેસરિયા! બહાથે યે દિલ્લીમેં નયા ઈક પ્રેમકા દરિયા ! ઘટા ઝૂમકર આઓ, મેરે ગુરુરાજ આયે હૈ! ૩ સમુદ્રર નામ હૈ ઇસકા યે મેગી હૈ, યે જ્ઞાની હૈ ! “રામ” મેરી નિગાહોમે યે વલ્લભકી નિશાની હૈ! નિગાહ પુણ્ય ફલ પાઓ, મેરે ગુરૂરાજ આયે હૈ! ૪ વહaછી એને પ્યાસે ન હમ રહેશે, હમને સમુદ્ર પાયા! વલ્લભ ગુરૂને ઈસકે અમૃતસા જલ બનાયા ! " Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણામૂર્તિને પુષ્પાંજલિઓ ગુરુદેવની વૃદ્ધાવસ્થા તથા શરીરની અશક્તિ જોઈને પંજાબ સંઘે તથા ગુરુભક્તો તેમને એક સ્થાન પર સ્થિરવાસ કરવા ભાવભરી વિનંતી કરતા હતા. પણ પ્રચુરમાં તેઓશ્રી કહેતા કે– “મારું જીવન સમાજઉત્કર્ષ માટે છે. જે જે સ્થાનમાં જૈન સમાજનું એક પણ ઘર છે. તે તે સ્થાનમાં જઈને ગુરુવલ્લભનો સંદેશ આપતે રહું, તેમની ભાવના ને સાકારરૂપ દઈ શકું તેમજ તેને વિશેષ વિશેષ પ્રચાર-પ્રસાર કરી શકું-ગુરુદેવની ભાવના પૂર્ણ કરવામાં જ મારું કર્તવ્ય છે. હું મારાં કર્તવ્ય માર્ગને કેમ છોડું ! તેમાં કદાચ મારે દેહ સમાપ્ત થઈ જાય તે તેથી વિશેષ બીજું કયું સૌભાગ્ય હોઈ શકે ?” તેઓ રાષ્ટ્રસંત, શાંતતનિધિ, તેમના નિષ્કલંક સુદી નિરતિચાર સંયમી જીવનમાં અનેક જીવે પર અવિસ્મરણીય ઉપકાર કરીને નવું જીવન દર્શન આપ્યું – નિરભિમાન તે એવા કે તેમની જય બોલાય ત્યારે ગુરુદેવેની જય બેલાવવા આગ્રહ રાખતા, વાણુમાં ગંભીરતા, મુખારવિંદપર આત્મશાંતિની શીતલછાયા, સરલ જીવન, નિર્મલ પવિત્ર હૃદય –સ્વાધ્યાયપર પ્રગાઢ Page #316 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન પ્રીતિ-સમર્પણ ભાવ-નાના મેટાં–ગરીબ-દુઃખી પ્રત્યે સમભાવ, આવી હતી મારા ગુરુદેવ મરી પ્રેરણામૂર્તિ! –આચાર્ય ઈન્દ્રજિન્ન સૂરિ. મહાન ત્યાગી તપસ્વી, ઉગ્ર વિહારી, શાંતમૂર્તિ આચાર્યશ્રી જેવા મહાપુરુષને માટે વાસ્તવિક શ્રદ્ધાંજલિ તે તેમને દિવ્ય સંદેશ-દિવ્ય જીવન જે આપણી સન્મુખ છે. જે આપણે તેમની ઉચ્ચતમ સાધના અને સમાજસેવામય જીવનમાંથી પ્રેરણું લઈને કાંઈને કાંઈ સમાજ કલ્યાણનું સક્રિય કામ કરી શકીએ તે એ તેમની સાચી શ્રધ્ધાંજલિ ગણાય. ગુરુદેવ ૮૬ સાલની વૃધ્ધાવસ્થામાં ૩૫ સાલના યુવાન સાધુને પણ પાછળ રાખી દઈ પિતે આગળ દડી જતા, ગામે ગામના ઉગ્ર વિહારમાં જનતાને ધર્મપ્રેરણું દઈને સંઘ-સેવાસંગઠન-રાષ્ટ્રપ્રેમ-સમાજ કલ્યાણને સંદેશ આપતા જોવાને પણ એક હા હતે. એ એક અપ્રમ યેગી હતા. –સર્વધર્મ સમન્વયી શ્રીજનક વિજયજી ગણિ પંચમ કાળમાં દુર્લભ, સમતાન સાગર, કરૂણાનિધિ, માન સન્માનથી દુર રહેનાર આપે તે અભુત યોગીરાજ શ્રી આનંદઘનજીના પદને ચરિતાર્થ કરી બતાવ્યુંમાન અપમાન જે સમગણે સમગણે કનક પાષાણ રે આપ તરફની શ્રદ્ધા ભક્તિથી પ્રેરાઈને બે શબ્દ-ગુણાનુવાદના લખ્યા છે. આપશ્રીના ચરણોમાં એક જ પ્રાર્થને છે કે દેશમાં શાંતિ રહે, સમાજ અને સંઘમાં એકતા સ્થપાય-સંગઠન Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જિનશાસનરત્ન બળ વૃદ્ધિ પામે, જિનશાસન પ્રત્યે અટલ શ્રધા રહે-એવી આશિષ વરસાવતા રહો ! હદય સમ્રાટ, આપશ્રીને ઉચ્ચ પવિત્ર આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી આશીર્વાદ વરસાવતા રહેશે –સાધ્વી નિર્મલા શ્રીજી આભગુરુને જે બાગ લગાયા હાથ સે વલ્લભને થા સીંચા ઉસકે પ્રાણસે સૂરિ સમુદ્ર રક્ષક થે ઉસ બાગકે છેડકે ઉસ બાગકે ચલે ગયે સુરધામમેં ડૂબ રહી યા અબ મજધારમેં આપ હી ઉસકે ગુરુવર ખેવનહાર થે સપનેમેં આકર દેને કભી દીદાર તે જસ શિશુ કે હૃદયકી પુકાર યે, -સાધ્વી પ્રગુણાશ્રી જિનશાસનરત્નનું ભવ્ય આદર્શજીવન ચ દનના કણ કણવત્ સૌરભમય, ઈક્ષુ રસ જેવું મધુર, તેમજ અનુકરણીય હતું. તેમના જીવનમાં વિનમ્રતા ઓતપ્રેત હતી. વાણીમાં મધુરતા, સ્વભાવમાં સરળતા, વ્યવહારમાં દક્ષતા, હૃદયમાં પવિત્રતા, પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ, વિચારોમાં વિશુદ્ધતા, પ્રતિક્ષણ-અપ્રમાદ આદિ અનેક ગુણેની સૌરભ જૈન સમાજના લાખે લેકમાં પ્રસરી રહી છે. આ વિભૂતિની ક્ષતિ તે પુરાય તેમ નથી જ તે પણ તેમનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરીએ– વહ રહનુમા બિછડ ગયા, યહ કારવાં બિખર ગયી, વહ બાગમાં કિધર ગયા, યહ ગુલિસ્તાં ઉજડ ગયા ! Page #318 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૬૯ ગુરુદેવ! આપ પંચકૂલા ગુરુકુળ પધાર્યા. આપે વિદ્યાથીઓને જે સુધાભર્યો ઉપદેશ આપે તે જેણે જેણે સાંભળે તે કહેશે કે અહીં તે આચાર્યશ્રીના મુખારવિદમાંથી અંતરઆત્મામાં છુપાયેલ દિવ્યશક્તિને પ્રેરણું સ્ત્રોત વહી રહ્યો હતે. આવે જુસ્સ-બુલંદ-અવાજ અમૃત ધર્મબોધ શ્રેતાઓ ને મંત્ર મુગ્ધ કરી ગયે. પ્યાર અને મહાબતની સુંદર મૂર્તિ ! માનવતાની જાતિ સ્થાન સ્થાનને પવિત્ર કરી રહી હતી-તુમહે ભૂલ સકતા નહીં હૈ જમાના કે ઈન્સાન નહીં થે. તુમ દેવતા છે.” –શ્રી નાજરચંદ જૈન ગુરુદેવની સેવામાં પોતાની જાતને અર્પણ કરી દીધી. સ્વર્ગીય આચાર્ય શ્રીમદ્ વિજ્યલલિત સૂરીશ્વરજીએ એક પત્રમાં લખ્યું હતું કે શ્રી પન્યાસશ્રી, તમારા જેવા સાચા ગુરુભકત શોધ કરવાથી પણ નહિ મળે. અરે, તમારી સુવર્ણમૂર્તિ બનાવીને પૂજવામાં આવે તે પણ ઓછું છે. સ્વયં ખાદીધારી હતા. સ્વદેશીના પ્રચારક હતા, ચીન આક્રમણ અને ભારત-પાક. યુદ્ધ સમયે દેશવાસીઓને તનમનધન છાવર કરવા હકાલ કરી હતી. સ્વયં રક્ત દાનને માટે સૌથી પહેલાં તૈયારી દર્શાવી હતી, વાણમાં વિનમ્રતા, ઠાંસી ઠાંસી ને ભરી હતી. બધાને ભાગ્યશાળી' શબ્દથી સંબંધિત કરતા હતા. પિતાનું સાધ્ય વિશ્વમંગળની પુનિત ભાવના ને પિતાને આદર્શ બનાવ્યું. ગુરુદેવ તે તપ ત્યાગ અને કરુણાના મંત્રદાતા હતા. –સંપતરાય બાઠીયા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જિનશાસનરન સમુદ્રપ્રશસ્તિ– સંયમની આરાધનામાં તરપર. જૈન શાસનના ભૂષણરૂપ અને સાગર સમાન ગંભીર આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વર તા. ૧ અહંકાર આદિ શત્રુઓને જીતનાર, ઉત્તમ આચારમાં તત્પર, જ્ઞાનધીર. શાસ્ત્રાભ્યાસી, ગુરુભક્ત અને વિવેકપૂર્ણ આચાર્ય હતા. ૨ આચાર્યશ્રીના સ્વર્ગવાસથી જૈન શાસન અનાથ બની ગયું છે. બધા જૈન-ગુરુભકતે શેકાતુર બની ગયા છે. સાધુસંઘ પણ વિહવલ થઈ ગયેલ છે. ? ભાવભાવને શ્રી તીર્થકર પણ ટાળી શક્તા નથી. આ પ્રમાણે જ્ઞાન દષ્ટિએ વિચારીને કલ્યાણકારી બધાં કાર્યો કરતાં રહેવું જોઈએ. ૪ જોકે સૂરીજી હવે આપણી સામે સદેહે નથી પરંતુ તેમને યશેદેહ તે આ જગતમાં હંમેશાં તે માટે વિજયવંત રહેશે. ૫ –પં. બેચરદાસ દેશી અમદાવાદ, આચાર્ય શ્રી બાલબ્રહ્મચારી, મનસ્વી, મહાન તપસ્વી ગીરાજ, મહાન ત્યાગી, હિતૈષી, વિદ્યા–પ્રચારક અને પ્રસારક, અહિંસા પરમોધર્મના મહાન પૂજારી, શાંતમૂતિ, સાચા ગુરુભક્ત, કટ્ટર રાષ્ટ્રપ્રેમી, ભગવાન મહાવીરની વાણીના મહાન ઉપદેશક, જિનશાસનરત્ન ભારતના ખૂણે ખૂણે હજારે ગુરુભક્તો તેમની યશોગાથા ગાઈ રહ્યા છે. –શ્રી જ્ઞાનચંદ જેન, માલેર કેટલા, Page #320 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૭૧ * તા ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીજીએ કહયું ‘વત્સ, તુ મારા પ્રાણપ્રિય છે, સમુદ્ર તા સમુદ્ર જ રહેશે-મહાગભીર, વિશાલ હૃદયી, સતત ક્રિયાશીલ. સદા મર્યાદામાં રહેનાર, સેવામૂર્તિ, સમુદ્ર નામ ધારણ કરવાવાળા જયારે આચાર્ય બને છે ત્યારે ગુરુએ પણ તેમને આચાય’ કહેવા જોઈએ. એથી જ મે' તમને પ્રેમ ભાવથી ‘સૂરિજી’ કહીને ખેલાવ્યા. ગુરુની મર્યાદાઆચાર્યશ્રીએ દર્શાવી, ગુરુદેવના પ્રેમભર્યાં મધુર મધુર શબ્દો શબ્દો સાંભળી નૂતન આચાર્યની આંખડીએ ભીની થઇ ગઈ. અને પ્યારા ગુરુદેવનાં નેત્રો જલથી પરિપૂર્ણ થઈ ગયાં. ધન્ય ગુરુ ! ધન્ય શિષ્ય ? કેવલચંદ્ર જૈન, ગુરુ સમુદ્રસૂરીશ્વર ભારતના જૈન-માનસના સૂર્ય હતા. એ આજે નથી એમ ન કહે. તેમને પવિત્ર આત્મા અમારી વચ્ચે છે, રહેશે. ગુરુવરના આત્મા અમારાથી દુર નહિ રહી શકે-ન અમારાથી, ન સમાજથી. પુસ્તક, સસ્થાઓ, ધમ શાળાઓ, દેવાયતન અને આદમી આદમીના મન ગુરુદેવની સ્મૃતિને ઇતિહાસ બની ગયા છે. એ પુણ્યાત્માને જન્માજન્મ શ્રદ્ધાંજલિ દઉ' તે પણ મારી શ્રધ્ધા-સરિતા સુકાશે નહિ. —સુરેશ ‘સરલ’ * જૈન જગતની દિવ્યવિભૂતિ, જિનશાસનરત્ન, પૂ. આચાર્ય શ્રીમદ વિજયસમુદ્રસૂરિજીનું મહાન વ્યક્તિત્વ. સમતા-ગભીરતા, સહૃદયતા, દયાળુતા, વાત્સલ્ય, વિશાલતા, પરોપકાર પરાયણતા, સહનશીલતા આદિ અનેક ગુણેથી પરિપૂર્ણ હતુ. તેમનુ' જીવન Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જિનશાસનરત્ન યથા નામ તથા ગુણ અનુસાર ચરિતાર્થ તથા પૂર્ણ વિકસિત હતું. જીવનની સંધ્યાએ પણ તેમનું જીવન ગતિશીલ હતું. તેમનું જીવન દિવ્યત્વથી દેદીપ્યમાન, આભાથી આલેક્તિ તથા પ્રભાથી પ્રભાવકારી હતું. શિથિલ શરીરની પરવા કર્યા વિના શાસન પ્રભાવનામાટે સદા જાગરૂક રહેતા. અને નિરંતર કાર્યદક્ષ રહેતા. તેમના દ્વારા પ્રદર્શિત પથ પર પૂર્ણ પ્રગતિ કરીએ એ જ સાચી શ્રધ્ધાંજલિ. -- મુનિ વીરેન્દ્રવિજય, જે શાંત તનિધિ આચાર્યશ્રીએ જીવનભર બધાને સાથે લઈને ચાલવાને પ્રયત્ન કર્યો, જેના જીવનનું લક્ષ્ય હતુંઐકય. ઐકયથી જ સમાજનું કલ્યાણ થઈ શકે છે. માનવતાને લઈને તે માનવમન સુધી પોતાને દિવ્ય સંદેશ પહોંચાડવા ઈચ્છતા હતા. મ. બુદ્ધ કહે છે કે “એવા સાત સંત, પ્રશાન્ત મુનિ ન કદી ઉત્પન્ન થાય છે ને કદિ મરણ પામે છે. ન કદી જીર્ણ થાય છે. ન કદી કુપિત થાય છે, ન કદી ઈચ્છા કરે છે. એ ખરેખર “ઉચ્ચ” “દિવ્યામાં છે. એવી દિવ્યમૂર્તિનાં દર્શન કરવા હોય તે સમતામૂર્તિ-ધર્મમૂર્તિ–સેવામૂર્તિ-શાંતમૂતિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિને યાદ કરે. –મુનિ જયાનંદ વિજય. સમાજ સેનાના સેનાપતિ, જૈનજગતના શિરેમણિ, ચતુર્વિધ સંઘના સમુધ્ધારક, ગુરુદેવના પુણ્યપ્રતાપી પટ્ટધર, ગુરુચરણ સેવી, ક્ષમામય મેરૂ, જ્ઞાન અજુદાની, જેની રેમરોમમાં ગુરૂદેવનું નામ અંકિત હતું. જેણે પિતાનું આખું જીવન જિનશાસન સેવા, પ્રાણીમાત્રના ઉધ્ધારને માટે છાવર કર્યું હતું એ મહાન Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જિનશાસનન વિભૂતિ ૮૬ વર્ષની અમર અમર સ્મૃતિઓ છેડી ગઈ. તેમણે અંતિમ શ્વાસ સુધી ગુરુદેવની ભાવનાઓને સાકારરૂપ આપીને ચિરવિદાય લીધી. તેમના જીવનમાં મહાન પુણ્યશાળી આત્માનાં. દર્શન થાય છે. શત શત વંદન એ મહાન વિભૂતિનાં ચરણેમાં. – સત્યપાલ જેન (જી) ઉપકારી ગુરુવર્ય, આપના પ્રેરક પ્રવચને અને વેધક વાણીને ઇવનિ આજે પણ અમારા કાનમાં ગૂંજી રહ્યો છે. એને અનુસરી આપે ચીંધેલ ધર્મ કાર્યમાં આગળ ધપતાં ધપતાં ધર્મને દેવજ ફરકાવીશું અને શાસનની ઉન્નતિને સમાજને ઉત્કર્ષ સાધતાં સાધતાં આપને પગલે ચાલીશું. આપની જય બેલાવીશું. જિનશાસન દીપક! સમાજઉધારક, ગુરૂભક્તવત્સલ પૂ. આચાર્યદેવ શ્રી સમુદ્રસૂરીશ્વરજી ગુરુદેવની જય! ધન્ય ધન્ય શાસન શણગારી. બાળ સમા ભક્તો અમે વિયેગે વિરહી રહયા શીલ-સંયમ તમ ઝીલતા ભક્તિતણાં ઝરણું વહયાં. –ડૉ. ભાઈલાલ એમ. બાવીશી પાલિતાણું, M.B.B.S પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની કરુણા-માનવતાના આપમાં દર્શન થાય છે આથી ભારે પ્રસન્નતા થાય છે. જે જે ભાઈ મુશીબતમાં હતા તેને પૂરી શહત પહોંચાડી છે આ સાધર્મિક ભાઈએ આવી અણધારી મદદ મેળવી ભારે આનંદિત થયા છે. તેઓના હૃદયમાં એ અવાજ નીકળે છે કે આવા દયાળુ ધર્માત્મા આચાર્યને શાસનદેવ હજાર વર્ષ જીવન ૧૭, Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જિનશાસનરત્ન અપે. આ રીતે આપની કરુણ-માનવતા જોઈ ને હું અને મારા સાથી અત્યંત હર્ષિત થયા છીએ-આપ શાતામાં હશે. દુઃખી સાધમી ભાઈઓને બેઠા કરવા માટે ભારે પ્રયત્નાની જરૂર છે, મે’ તે માટે ઉપધાન આદિ પ્રસગાએ અનેક પત્ર લખ્યા પણ કોઇને સાધમી ભાઈ એ માટે દ્રુ નથી. જોકે તેમાં અપવાદ પણ છે. પણ આપશ્રીને જે દ-સહાનુભૂતિ સાધમી કભાઈ આના ઉત્ક માટે ઝ'ખના છે અને આપની વાણીમાં જે મધુરતા છે તે હૃદયને સ્પર્શી જાય છે. મદિરા પ્રતિષ્ઠાએ ઉપાધાના અને પૂજન ભલે થાય. ભાગ્યશાળીએ તે માટે પેાતાની લક્ષ્મીના ઉપયેાગ કરતા રહે પણ સાથે સાથે સાધસી ભાઈ એના સમુદ્ધારનુ કાર્ય થતું રહે તે આવતી કાલના સમાજ શકિતશાળી અને ધમપ્રેમી બની રહે. —રતિલાલ મફાભાઈ શાહ, માંડલ. સ્વ. આચાર્ય શ્રી સંત-સાધક અને શાંત મૂર્તિ હતા. જીવનમાં શિષ્યત્વભાવ અતિ વિકસિત હતા. તેમના ઉપર ગુરુદેવના આશીવાઁદની વર્ષાં થતી હતી, અને પટ્ટધર તરીકે ગુરુદેવની આજ્ઞાનુ પાલન કર્યું. તેમણે તન-મનથી જીવનભર સેવા કરવામાં આનંદ માન્યા હતા, તેઓ તેા ગભીરતામાં સમુદ્ર નામને સાથ ક કરી ગયા. તેમના શાંત ગુણુ પણ અદ્ભુત હતા. તેઓ પોતાની સાધનામાં સલગ્ન રહેતા. ચારિત્રધર્મનું પાલન કરી આત્મવિકાસ કર્યાં. ગુરુનુ નામ અને જિનશાસનનાં કામમાં તેએ સફળ રહ્યા. પ્રત્યેક દર્શાનાથી ને તેઓશ્રી તરફથી જીવન જીવવાની પ્રેરણા મળતી હતી. આચાય શ્રીનાં ચરણામાં શ્રદ્ધાંજલિ સમપિત કરી આત્મભાવથી નમન કરું છું. —પ્રવર્તિની સાધ્વી વિચક્ષણાશ્રી " Page #324 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન ૨૭૫ મહામાન્ય પ્રાઈમ મીનીટર, સ્વાથ્ય કલ્યાણ મંત્રીશ્રી રાજના રાયણજી, લોકસભાના સભ્ય શ્રી યદત્ત શર્મા, પૂ. સાધ્વી શ્રી મૃગાવતીશ્રી, ઉપાધ્યાય અમરમુનિ, ઉપાધ્યાય મુનિ ફૂલચંદ, ઉપાધ્યાય સુરેન્દ્રવિજય, મુનિ હરિપણ વિજય, મુનિ જિતેન્દ્ર વિજય પંજાબી, સાધ્વી પ્રિયધર્માશ્રી, સાધ્વી જશવંતશ્રી, શ્રી કસ્તુરીલાલ જૈન એડવાકેટ, સરુ શ્રેયાંસ પ્રસાદ જૈન, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, પં.બેચરદાસ દેશી, શ્રી શ્રેણિક કે. લાલભાઈ, અમરચંદ જૈન-એડકેટ, શ્રી ચુનીલાલ જૈન પ્રિન્સીપાલ શ્રી આત્માનંદ જૈન કેલેજ, જયપુર) શ્રી બાષભચંદ ડાઘા, શ્રી હીરાચંદ જૈન જયપુર, જિતેન્દ્રપાલ જૈન વિદ્યાલય પિરવાર, વરકાણુ, સુગનમલ ભંડારી ઈદેર, સુશીલ કુમાર જૈન, પતિયાલા, આત્માનંદ જૈન સભા, મુંબઈના માનદ્દમંત્રીશ્રી રસિકલાલ કેરી, શ્રી ચમનલાલ જૈન. પ્રધાન, એસ. જૈન સભા નવા શહેર-દુઆલા જાલંધર, શ્રી વિમલાબહેન કન્યાશાળા-લુધિ ચાણું, શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી મગનલાલ સુખલાલ કરજણ, શ્રીસંઘ, નગરશેઠ વિમળ ભાઈ, માયાભાઈ-અમદાવાદ, શ્રીભગવાનદાસ કેશવલાલ, નગરશેઠ પાટણ-આદિ મહાનુભાવની શ્રદ્ધાંજલિઓ પ્રેરણાત્મક હતી. સંયમ સાધનાના અમર નાયક, શાંતિના મહાસાગર, સમતાના અદ્ભુત ખજાના, ત્યાગ-તપના ઉત્કટ નિધિ, ગુણોના અણમેલ સૂર્ય, વૈરાગ્યના પરમ ધની, જનજનના આરાધ્ય દેવ, જિનશાસનરત્ન હતા. જીવનપર્યત અમૃતવાણુથી ગામે ગામનગર નગર શાસનની પ્રભાવના કરી. જ્યાં જ્યાં તેમનાં પાવન પગલાં થતાં ત્યાં ત્યાં જનસમુદાય તેમનાં દર્શન અને અમૃતવાણી સાંભળીને મંત્રમુગ્ધ થતું હતું. આવા મહાન જ્યોતિર્ધર ગુરુ દેવને યુગેયુગો સુધી કદિ ભુલાશે નહિ. આપના અનન્ય ઉપકારને દુનિયા સદા ગાતી રહેશે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જિનશાસનના પરમવંદનીય યુગ પુરુષ–સંયમના અમર નાયકને શત શત નમન ! –મુનિ જયશેખરવિજ્યા શ્રી ન્યાયામ્બેનિધિ વિજ્યાનંદસૂરીશ્વરજી પરિવારના એક દુલારા, સૌમતાસમતાની નદીના કિનારા, શ્રમણ ગગનના એક ચમકતા સિતારા, લાખે ભક્તોના–સહારા, જૈન શાસનરનના ભવ્ય ઉજાલા શ્રી સમુદ્રસૂરિગુરુવર ભક્તોની આશાના ધ્રુવતાર દેવલેક સિધાવી ગયા. - આપનું સક્ષમ પરંતુ નિસર્ગ મુખરિત મૌન જૈનસંઘનું મહાલય હતું. આપનું ભક્તગણુ માત્ર નહિ સમસ્ત આચાર્ય સંધ-મુનિસંઘ આપના આદરની સ્પૃહા કરતા હતા. શાસનદેવને સંકેત છે કે દેવકગામી સદા સૌભાગ્યશાળી હેય. છે. પાલી નગરીના વનમાળી ભક્તોના રખવાળ-આપ હમેશા શ્રી સંઘના વેગક્ષેમ માટે આશીર્વાદની વર્ષા કરતા રહેજે. - હે ભક્તગણ! ગુરુદેવના અમર અમરસ્મારક, મહાવીર વિશ્વવિદ્યાવિહાર તથા અધૂરાં કાર્યો માટે જોળી છલકાવી દેશે. ફલા ફૂલા રહે યહ રબ્બ, ચમન મેરી ઉમીદેકા. જિગા ખૂન દે કર કે થે ખૂટે હમને પાતે હૈ! –શ્રી રામકુમાર જૈન M. A. દિલ્હી Page #326 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૭૭ ગુરુદેવના પટ્ટધર, શાંત સૌમ્ય મૂતિ–મહાન તપસ્વી આધ્યાત્મિક નેતા, ચારિત્ર-ચૂડામણિ, ૮૬ વર્ષની જૈફ ઉમરે પણ અંતિમ શ્વાસ સુધી આત્મિક બળ, ત્યાગ, નિષ્કલંક ચન્દ્રવત્ નિર્મલ ચરિત્ર, ગુરુના મિશન પ્રત્યે અપૂર્વ નિષ્ઠાવાન હેવાથી શાસનને ઉદ્યોત કરતા રહ્યા. “મિત્તિમે સેવ ભૂસુને આદર્શ તેમનાં રામ-રોમમાં વિદ્યમાન હતે. વીતરાગ પંથના પથિક હતા. તેઓ સમતા-સરલતા-નિષ્કપટતા, નિર્મળતા, નમ્રતા અને સેવાની મૂર્તિ હતા. તેમની રાષ્ટ્ર સેવારક્તદાન માટેની તત્પરતા, ચારેય સંપ્રદાયની એકતાની ભાવના જવલંત હતી. મહાવીર નિવણ શતાબ્દિ સમારેહના તેઓ મહારથી હતા. પંજાબ આદિમાં જે જે મહાવીર સ્મારકે થયાં તેમનાં પ્રેરણાપૂર્તિ હતા. કોટિ કોટિ વંદન ! –છે. પૃથ્વીરાજ જેન M. A. (અંબાલા) આસ્થા અને વ્યવસ્થામાં તેમને અપ્રમત્તગ અનુપમ હતે. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જવું, ચિંતન-મરણમાં તન્મય રહેવું, નિયમિત ડાયરી લખવી, લખાવવી, દૈનિક કાર્ય કે મૌન, માલા, તપ, અનુષ્ઠાન બધું વ્યવસ્થિત. વેશભૂષામાં સાદગી, ભાષામાં સરળતા, ભામાં મધુરતા, તેમને આદર્શ હત–ખાદી, રાષ્ટ્રભાષા પ્રચાર, સમસ્ત ધર્મસંપ્રદાયને આદર તેમની વિશેષતા હતી. સ્વયં શ્રદ્ધાની પ્રતિમા હતા. સમુદ્ર ગંભીરતાના સમુદ્ર જ હતા. તેમનું વ્યક્તિત્વ વિવાદથી દૂર હતું. સરળતાના ઉપાસક અને સૌજન્યના સમુચિત સાધુપુરુષ હતા. જૈન જગતમાં અને જૈનેતરોમાં તેમને સારો એવો પ્રભાવ હતું. જે ગુરુ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જિનશાસનરત્ન પરંપરા આપ સૌને મળી છે તે શ્રધેય છે આ પરંપરાને પ્રાણવંતી બનાવવામાં બધા જાગૃત રહે-હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિરમું છું. –પં. ગોવિન્દરામ વ્યાસ. પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વર મહારાજનું જીવણ ગુણ-સંપત્તિથી એવું તે સમૃદ્ધ અને ભર્યું ભર્યું હતું કે તે સર્વગુણસંપન, સંઘના નાયક મહાપુરુષ હતા. તેમનામાં એક આદર્શ શ્રમણ શ્રેષ્ઠ, ભગવંતની ભવ્ય અને સુંદર તસ્વીરના આપણને પ્રેરણાદાયી આલ્હાદકારી દર્શન થાય છે. સાચા સંત જ્યાં જ્યાં જાય છે ત્યાં પ્રેમ અને શાન્તિના દૂત બનીને જાય છે. તેમના આગમનથી જનસમાજ મૈત્રીભાવ, ભાતૃભાવ અને પ્રેમભાવની અનુભૂતિ કરે છે. પુણ્યલેક આચાર્યશ્રી સાક્ષાત્ એકતાના અવતાર હતા. તેમણે સદા સર્વદા જોડવાનું મંગલ કાર્ય કર્યું. કલેશ-દ્વેષ, તેડવાના કાર્યથી તેઓ કેસે દૂર રહ્યા હતા. તેમણે પિતાના જીવનમાં કેટલાએ સમાધાન કરાવ્યાં હતાં. પુણ્યપુરુષ સમતાને કરુણાના ધર્મદૂત હતા. આવા ધર્મદૂત મળ્યા તે આપણું સૌભાગ્ય ! ભાવભીની વંદના ! –શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ જૈન સમાજના ઉજજવલ નક્ષત્ર સમા શાન્તસૂતિ આચાર્ય વિજયસમુદ્રસૂરીજીની મધુર મધુર સ્મૃતિઓ તેમના જીવનમાં વિદ્યમાન ઉત્તમોત્તમ ગુણેની સૌરભ આજ પણ આપણા સૌના માનસમાં વિદ્યમાન છે તે યુગેયુગો સુધી રહેશે. તેઓશ્રીનું સરલ સહૃદયી અંતકરણ આપણને સૌને ચુંબકની જેમ આકર્ષતું હતું. FO || Page #328 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૭૯ આપનું હદય ખુલલા પુસ્તકની જેમ નિષ્કપટ તેમજ નિર્મળ હતું. બધાને માટે તેમનું દ્વાર હંમેશને માટે ખુલ્લું રહેતું. અન્ય સમુદાયને માટે પણ તેઓ હંમેશાં ઉદારદિલના હતા. તેમનું સમગ્ર જીવન સરળતા અને આત્મીયતાથી ભર્યું ભર્યું હતું. તેમાં વલ્લભ પ્રચનના ત્રણ ભાગેનું પ્રકાશન થયું અને મેં પૂર્ણ સહયોગ આપે ત્યારે તેમને અત્યંત આનંદ થયે અને વલ્લભ શતાબ્દીના અવસર પર “સર્વધર્મ સમભાવી પદની વિભૂષિત કર્યો. કેવી અદમ્ય ઉદારતા! તેમનું નિધન જૈન સમાજના સમસ્ત ફિરકાઓ માટે જ નહિ પણ જૈનેતર સમાજને માટે પણ દુઃખદ બની ગયેલ છે. તેની પૂર્તિ નિકટના ભવિષ્યમાં થવી મુશ્કેલ છે. તેમના ચરણમાં શત શત શ્રદ્ધાંજલિ. –વિદ્વદુવર્ય મુનિ નેમિચંદ્રજી હે માનવતા કે દિવ્ય દ્વાર, હે જગતિતલ કે દિવ્ય દ્વાર, હે સબ સંતે મેં દર્શનીય યુગ યુગ તવ ગાથા વર્ણનીય, તુમહી “સમુદ્ર' હા અગ્રણીય તુમ હે સબસે ભાવનીય, –શુંભુદયાલ પડેય “પ્રવીણ સ્વ. આચાર્ય શ્રી સરલતા, સૌમ્યતા, કરુણા, નિષ્કલતા, વિનમ્રતા, તેમજ વિવેકશીલતા જેવા ગુણોથી સભર સાક્ષાત્ મૂર્તિ હતા. તેઓ સાધુતા અને શ્રમણ જીવનના સર્વોત્તમ પ્રતીક હતા. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જિનશાસનરત્ન તે ગુરુ વલ્લભના પથના સાચા રાહબર હતા. ધાર્મિક એકતા, દીન દુઃખીઓની સહાયતા, તેમજ ધાર્મિક જાગૃતિને માટે પિતાનું સમસ્ત જીવન અર્પણ કરી દીધું હતું. આજના યુગમાં બધા સંપ્રદાયે પરસ્પરનાં સૌહાર્દના તેઓ મુખ્ય પ્રેરક હતા. તેમણે જૈનશાસનની ખૂબ સંભાળ કરી. આપણું શિક્ષણ સંસ્થાએના તેઓ મુખ્ય પ્રેરણાસ્ત્રોત તેમજ માર્ગદર્શક હતા, આવા ગુરુદેવના ચરણમાં અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ તેમજ કેટ કેટિ વંદન શ્રી મહાવીર જૈન વિદ્યાલય. મુંબઈ ભવિષ્યદષ્ટા ગુરુ વલ્લભે જાણ્યું કે સમય બદલાય છે. શાસન પ્રભાવનાને સૂર્ય ચમકશે ત્યારે સંઘના સમુત્થાન મેગક્ષેમ માટે કુશળ માળીની જરૂર રહેશે અને એ યુગ પુરુષે પિતાનું ઉત્તરદાયિત્વ આચાર્ય વિજ્યસમુદ્રસૂરીને પિતાના પટ્ટાલંકાર બનાવીને સેંપ્યું અને એ માળીએ ૮૬ વર્ષ સુધી ગામે ગામ શહેરે શહેરના હજારો માઈલના વિહાર કરીને ગુલશન હર્યોભર્યો બનાવ્યું. દિલ્હીમાં ચારેય સંપ્રદાયોએ જ નહીં પણ બધા સંપ્રદાયએ આપનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. ભારત સરકારે પણ આપનું હાર્દિક સ્વાગત કર્યું. અને રાષ્ટ્રસંત કહેવાયા. લુધિયાણું આપનું સ્વાગત-પ્રવેશત્સવ અભૂતપૂર્વ હતે. આપની દિવ્યપ્રેરણાથીજ લુધિયાણુ–પટિયાલા-ચંડીગઢ, ભટિન્ડા, જાલંધર, હોંશિયારપુર, અમૃતસર, ફિરપુર આદિનગરમાં સરકાર તરફથી વિશાલ સ્તર પર મહાવીર સ્મારકે થયાં અને જૈનસંઘેએ તેમાં સહકાર આપ્યો. આપ તે ઉદારમના, ભક્તવત્સલ, કરુણમૂર્તિ મહાન સંત હતા. Page #330 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૮૧ એ શાંતમૂર્તિ ગુરુભગવંતા ચરણામાં શ્રદ્ધાંજલિ સમર્પિ ત કરતાં આનંદ થાય છે. શ્રી પાર્શ્વ દાસ જૈન (લુધિયાણા) * ગુરુદેવ સહિષ્ણુતાની સાક્ષાત મૂર્તિ હતા, જીવનના અંતિમ વર્ષોમાં શરીર રાગેથી ઘેરાયેલુ હેાવા છતાં–દેહની પરવા કર્યાં વિના પેાતાના દ્વિવ્ય આત્મત્રળથી શાસન પ્રભાવનાનાં કાર્યાં કરતા રહ્યા. ભાવના તે એવી ઉચ્ચ કે ગુરુ વલ્લભની વાણીના પ્રચારપ્રસાર કરતાં કરતાં દેહવિલય થઈ જાય એવું સૌભાગ્ય કયાંથી? અગરખત્તી સમાન સ્વયં બળી બળીને જગતને સૌરભ આપી ગયા. આત્મરમણુતા, આત્મશાંતિ, તેમજ આત્મશક્તિનું અપૂર્વ તેજ મુખારવિંદ પર પ્રતિબિબિ થતું હતું. આપ સહિષ્ણુતાનાં અવતાર હતા. હજારો-લાખ્ખા જીવાને શીતળતા, શાંતિ-જીવન દર્શન આનાર આશાદીપ હતા. વિરલવિભૂતિ ગુરુદેવને કોટિ કોટિ વદન ! મુનિ નિત્યાનંદવિજય * આપણા પરમેાપકારી, ચારિત્ર ચૂડામણિ જગમ યુગપ્રધાન, આદશ ગુરુભક્ત, આચાય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીના હૃદયમાં ઝંખના હતી કે સામિક ભાઈ આ પરસ્પર સ્નેહભાવપૂર્વક સુખી રહે. સામાજિક ઐકય માટે તેમણે આખું જીવન સમર્પિત કર્યું હતું. તેમના ઐકય-સ’ગઠન-સમાજ કલ્યાણુ–જ્ઞાન પ્રચાર અને મહાસભાની સમુનીતિના સંદેશને રચનાત્મક રૂપ આપવું જોઈએ. મહાવીર નિર્વાણુ શતાબ્દી શાનદાર અને ગૌરવપૂર્વક મનાવવામાં આવી-શાસનની પ્રભાવના થઈ ત્યારે સપ્રદાયોની Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જિનશાસનરત્ન એક્તાને ચમકા થયે. આ બધાનું શ્રેય આપણા જિનશાસનરત્ન શાંતમૂતિ આચાર્યને ઘટે છે. તેમના મિશનને અને ભાવનાએને સાકારરૂપ આપવા માટે પ્રયત્નશીલ રહીએ એ આપણું દિવંગત આચાર્યશ્રી પ્રતિ સાચી શ્રધ્ધાંજલિ ગણાશે! –શ્રી ધર્મપાલ ઓસવાલ, પ્રધાન-મહાસભા. સમતા મૂતિ આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરીશ્વરજીને નિર્મળ અખંડ અને અપ્રમત્તી સંયમની આરાધના કરીને અને પિતાનાં મન, વચનકાયાને ધમસેવા, ગુરુસેવા, સંઘ-સમાજસેવા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત કરીને પૂર્ણરૂપે કૃતાર્થ થઈ ગયા. પણ આપણને સદાય શુભવૃતિ અને પ્રવૃત્તિના મંગળ માર્ગનું દર્શન કરાવતે એ પ્રકાશમાન દીપક બુઝાઈ ગય! હવે તે, સ્વર્ગસ્થ આચાર્ય શ્રીની સર્વનું કલ્યાણ કરવાની એ પ્રેરણા, ઝંખના અને અવિરત પ્રવૃત્તિ એનું જ સ્મરણ અને અનુકરણ કરવાનું રહે છે. અને એ બાબત એમની કીર્તિકથા પણ બની રહેવાની છે. આચાર્ય મહારાજને સૌથી મોટો આગળ તરી આવતે અને એમના સર્વગુણેને વધારે શેભાયમાન બનાવતે ગુણ હતે. સમતાને. એમની અણિશુદ્ધ નિરતિચાર અને સતત જાગ્રત સંયમ સાધનાની સફળતાના આહલાદકારી દર્શન એમના આ ગુણમાં પણ થતાં હતાં. એમ લાગે છે કે શારીરિક અવસ્વસ્થતા, આંતરબાહય સંગેની પ્રતિકૂળતા, નિંદા-સ્તુતિમાં ચિત્તને આવેશ કે હર્ષમાં ખેંચી જાય તેવા પ્રસંગે એવાં એવાં સબળ નિમિત્ત આવી પડવા છતાં તેઓના સમભાવમાં કયારેય ખામી આવવા પામી ન હતી. આવા આકરી અગ્નિપરીક્ષાના સમયે તે ઉલ્ટો એમને સમતાગુણું વધારે પ્રકાશી ઉઠતે હતે. એમ લાગે છે કે સમતાને આ ગુણ એમના રમ Page #332 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૮૩ રામમાં વસી ગયા હતા: સાચે જ તેએનું સમગ્ર જીવન અને કાર્ય સમતારસના સ્થિર, ધીર, ગાંભીર સરાવર સમુ બની ગયું હતું, અને ભગવાન શ્રી તી કરે ઉપદેશેલી ‘સમયા એ સમણા હાઇ” સમતા વડે જ શ્રમણ થવાય અને વસમસાર સમણાં’ ઉપશમ એજ શ્રમણુપણાને સાર છે, એ શ્રમણુજીવનના મહિમા વર્ણવતી ઉક્તિએ આચાર્ય મહારાજના જીવનમાં પૂરેપૂરી ચિરતા થયેલી જોવા મળતી હતી. આવી દાખલારૂપ સમતભરી સાધુતાનું જાણે એમને ઇશ્વરી વરદાન મળ્યું હતુ પણ એ માટે અમણે કેટલી ખધી સહનશીલતા, સત્યપ્રિયતા અને ઉદારતા કેળવવી પડી હશે ! એતે એમનું મન જ જાણતું હશે. વિચાર વાણી અને વનરૂપે પ્રકટ થતા સમગ્ર જીવન વ્યવહારને અહિંસા, સયમ, તપ અને સત્યના પ્રકાશથી આલેક્તિ કરતી આવી સમતા ધરાવતી વ્યક્તિએ શ્રમણુ સમુદાયમાં વિરલ ગણાય એટલી ઓછી છે, અને એમાં સ્વ. આચાર્ય મહારાજનું સ્થાન પ્રથમપક્તિમાં અગ્રસ્થાને થેાલી રહ્યું છે. સમતાની આવી સાધનાના જ એ પ્રતાપ હતા કે એમના વ્યવહાર વનમાં ક્યારેય કડવાશ, ક્રોધ કે કલેશ-દ્વેષની વૃત્તિ જોવા મળતી ન હતી અને એમના પરિચયમાં આવનારના મન ઉપર એમના થ્યાત્મા હળુકમી, અલ્પ કષામી, સરળ, ભરિણામી અને નિખાલસ હાવાની છાપ પડયા વગર ન રહેતી. એમના જીવનનુ આજ સાચું આંતરિક બળ હતુ' અને પેાતાની આવી ગુણિયલતાને લીધે તીર્થંકર ભગવાનની જીવમાત્ર સાથે મૈત્રીભાવ સાધવાની અને કેઇ પણ જીવ પ્રત્યે વૈવિરેધના ભાવ ન રાખવાની” આજ્ઞાનું સારા પ્રમાણમાં પાલન કરી શક્યા હતા, અને પેાતાની જીવન સાધનાને શુષ્કતાથી મુક્ત રાખીને, પ્રસન્ન મધુર બૈરાગયથી વિશેષ અહિંસા કરુણા અને વાત્સલ્યમય બનાવી શક્યા હતા. એમની આવી વાત્સલ્ય સભર સાધુતાને Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જિનશાસનરત્ન પ્રભાવ એમના અનુરાગીઓ ઉપર તથા એમનાથી અપરિચિત જૈન જૈનતર વ્યાપક જનસમુહ ઉપર પડતે જ, ઉપરાંત એમના પ્રત્યે વિરોધને ભાવ ધરાવનાર વ્યક્તિનું મન પણ એથી શાંત - થઈ જતું અને એની ઉગ્રતા શમી જતી. નાના મેટા-પરિચિત અપરિચિત સૌ કેઈને માટે એમના મુખમાંથી નીકળતું “ભાગ્ય શાળીએ!” આ સંબંધનની પાછળ રહેલી આત્મીયતાની લાગણી ભૂલી ભૂલાય તેમ નથી. એક વક્તા તરીકે વધુ પ્રભાવશાળી ન હોવા છતાં, જરૂરત કરતાં પણ ઓછું બોલવાની અને મૌન પળવાની એમની ટેવ હોવા છતાં તેઓ જનસમૂહ પર પ્રભાવ પાડી શક્તા, અને એની પાસે અનેક સત્કાર્યો કરાવી શકતા તે એમની આવી વિરલ આંતરિક ગુણસંપતિને કારણે જ. મૌનભાવ પ્રત્યે આવી રુચિ કેળવીને તે તેઓએ પૌતાના જન્મની મૌન એકાદશીની પર્વ તિથિને જાણે સાર્થક કરી બનાવી હતી. - ૨૦૦૯માં થાણામાં ગુરુદેવ પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે તેમને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. તે બીજી બાજુ એમને ગુરુદેવના વિશ્વાસપાત્ર વજીર (રહસ્ય મંત્રી તરીકેનું અને છેવટે પટ્ટધર તરીકેનું પણ વિરલ ગૌરવ મળ્યું. તેમના રોમરોમમાં ગુરુદેવ વલ્લભનું જ નામ અને ત્રણ ધબકતું હતું. તેથી તે તે સેવામૂર્તિ હતા. પિતાના ગુરુદેવનાં કાર્યોને આગળ વધારવાની તેમની ઝંખના–તાલાવેલી બેનમૂન હતી. શ્રી સંઘ અને સમાજને પ્રેરણા આપતી વખતે પિતાની ઊંઘ-આરામ–નાદુરસ્ત તબિયત અને વૃદ્ધાવસ્થાને પણ વીસરી જતા હતા, ભગવાન મહાવીરના પચ્ચીસેમા નિર્વાણ વર્ષની સરકારી રાહે થયેલી ઉજવણી વખતે એ સમિતિના અતિથિવિશેષ તરીકે તેઓએ વિરાધના Page #334 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન વટાળ સામે જે અડગતા દાખવી હતી અને જે કામગીરી બજાવી હતી કે ચિરસ્મરણીય બની રહે એવી અને એમના ઉદાર અને સકલ્યાણવાંછુ વ્યક્તિત્વની યશોગાથા બની રહે એવી હતી. સાધ્વી સમુદાયને વિકાસ એમના અંતર સાથે જાણે વણાઇ ગયા હતા. જૈન સઘના વિશિષ્ટ અંગ સમા સાધ્વી સમુદાય ખૂબ આગળ વધે અને વિકાસ સાધે એવી એમની ઝ ંખના હતી. પ'જાખ, હરિયાણા જૈન સધના તે તેએ શિરછત્ર હતા અને પેાતાના ગુરુદેવની આજ્ઞા મુજબ તેમણે આ સાની ખૂબ સંભાળ રાખી હતી. અને એની ધભાવનાની ઘણી માવજત કરી હતી. ૨૮૫ નિભિમાનીતા, નમ્રતા, વિવેકશીલતાના અવતાર સમા આપણા આ મહાપુરુષના પુણ્યાભારે અમે અમારી 'તરની શ્રદ્ધાંજલિ અર્પણ કરીયે છીએ. જૈન સ`ઘે તેઓને જૈન શાસનના રત્ન'નું બિરુદ આપી એમના પ્રત્યેની આભાર લાગણી વ્યક્ત કરી હતી. ખરેખર તેઓને જેમ શાસનના રત્નસમા મહાપુરુષ જૈન' ૧૪-૬-૭૭ હતા. મહાન ગુરૂના મહાન શિષ્ય પૂજ્ય આચાર્યશ્રીએ ૮૬ વર્ષના જીવન કાળ દરમ્યાન આત્મકલ્યાણુ સાથેાસાથ પૂ. ગુરુદેવની માનવ કલ્યાણની ભાવનાને વિકસાવી હતી. સમતાના સાગરસમા સૌના કલ્યાણુકારી એ વંદનીય વિભૂતિને આપણા સૌના હાર્દિક વંદન ડા ! કાન્તિલાલ ડી. કારા, મહામાત્ર શ્રી મહાવીર જૈન વિદ્યાલય (‘જૈન’ ૨૧-૫-’૭૭) Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જિનશાસનરત્ન યુગ યુગ સુધી સ્મરણીય આચાર્ય ઉપાધ્યાય અમર મુનિ આચાર્ય પ્રવર શ્રીવિજયસમુદ્રસૂરિજી વસ્તુતઃ “યથા નામ તથા ગુણના જવલંત પ્રતીક હતા. તેમનું ગાંભીર્ય, સૌજન્ય તેમજ વ્યાપક સહજ પ્રકૃતિસિદ્ધ હતું. કૃત્રિમતા તેમજ પ્રદર્શનની ભાવનાના શ્રદ્ધોથી તેઓ સર્વથા દૂર હતા. સ્વચ્છ, સરલ, સૌમ્ય નિગ્રન્થ મુદ્રા એવી કે તેમાં સાધુતાનું નિર્મલ રૂપ જ્યારે જુઓ ત્યારે પ્રતિબિંબિત થતું હતું. મન વાણું કર્મનું એકત્વજ સાચી સાધના છે. અને તે આચાર્યશ્રીના જીવનમાં સહજ સિદ્ધ હતી. સંપ્રદાયવાદના પરસ્પર વિરોધી દળમાં વિખરાયેલા જૈન સમાજને એકજ મંચ પર જોવાની અને તે માટે જીવનભર પ્રયત્ન કરવાની તેમની ઝંખના યુગ યુગ સુધી મહાન આદર્શ આચાર્યોની કટિમાં ગણાશે. આ દિશામાં સમાજ પર એમનું જે પુણ્ય ત્રણ છે. તે ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેવાની સાથે સાથે ભાવી પરંપરાની માટે પ્રેરણાને અખંડ સ્ત્રોત બની રહેશે. જેન એકતાના અગ્રદૂત જિનશાસનરત્ન જૈનભૂષણશ્રી જ્ઞાનમુનિજી જે મનુષ્ય જનતા જનાર્દનની સેવા કરે છે. અહિંસા સત્યનું પાવન અમૃત ઘર ઘરમાં વહેંચી જનજીવનનું કલ્યાણ અને અભ્યત્થાન કરે છે તેમને જન્મ સફલ તેમજ સાર્થક મનાય છે. પરમસંત આચાર્ય પ્રવર પૂ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના જીવનમાં અનેકવિધ વિશેષતાઓ હતી. તેમનામાં Page #336 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન - ૨૮૭ એક તે સામાજિક એકતાની ઉત્કટ ભાવના હતી. તેઓ હમેશાં ઉદાર ચરિત રહ્યા. તેમના મનમાં સંકીર્ણતા હતી જ નહિ. સ્થાનકવાસી વગેરે બધી પરંપરાના સાધુ મુનિરાજે સાથે ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધાથી સંપર્ક સ્થાપિત કરતા રહેતા હતા. હું એ દિવસ ભૂલ્યા નથી જ્યારે આચાર્ય શ્રી લુધિયાણાના જેન સ્થાનકમાં જૈનધર્મ દિવાકર આચાર્ય સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી આત્મારામજી મહારાજને મળવા પધાર્યા હતા. મારા પરમનેહી ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ તેમની સાથે હતા. એ વખતનું દશ્ય હૃદયંગમ હતું. બન્ને આચાર્યો કેટલીય નેહપૂર્ણ વાત કરી રહ્યા હતા તે પ્રસંગ પ્રેરક બની ગયું હતું. આ બન્ને મહાપુરુષની સનેહભરી વાતેથી મારા હૃદયમાંથી એ ભાવ નીકળી રહ્યો હતે કે આ આચાર્ય યુગલની જેમજ તેના અનુયાયીઓ પણ સામ્પ્રદાયિકતાની તંગ ગલીઓમાંથી બહાર નીકળી સમાજનું ભવિષ્ય ઉજવળ બનાવવાને માટે કેઈ નક્કર કદમ ઉઠાવે. રાષ્ટ્રસન્ત આચાર્ય દેવને મારા પર ભારે કૃપા ભાવ હતે. જ્યારે જ્યારે તેમની સેવામાં ઉપસ્થિત રહેવાને અવસર મળતે ત્યારે ત્યારે મેં એ અનુભવ કર્યો કે આચાર્યશ્રી જેને ના બધા સંપ્રદાયમાં એકતા સ્થાપિત કરવાની ઉત્કટ ભાવના રાખે છે. પૂજ્ય આચાર્યશ્રીના જીવનેદાનમાં મેં અનેક સુગંધી પુપે નીરખ્યા છે. પરંતુ બધાથી ઉત્તમ સુગંધીત પુષ્પ તે જેની બધી પરંપરાઓમાં અકય સ્થાપન કરવાની મંગલમયી ભાવનામાં દશ્યમાન થતું હતું. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જિનશાસનન વિરાટ વ્યક્તિત્વના સ્વામી સુનિશ્રી નગરાજજી ડી.લિટું મુંબઈથી વિહાર કરી અમે વડેદરા પહોંચ્યા. સંજોગવશ પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરિજી પણ એ અરસામાં વડેદરા આવી પહોંચ્યા. સહજરૂપે મિલન થઈ ગયું. મેં ભગવાન મહાવિરના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવની રૂપરેખા તેમને દર્શાવી અને વે. મૂર્તિપૂજક સંપ્રદાય તરફથી આપનું નામ આપવાની મારી ભાવના દર્શાવી. તેઓ તે સરલ હતા. આવા શુભ કાર્યમાં હું મારા નામનો નિષેધ કેમ કરી શકું. મેં કહ્યું પણ આ મહોત્સવ પ્રસંગે ચારે સંપ્રદાયના આચાર્યે દિલ્હીમાં હોય તે જરૂરી છે. આપશ્રી પહોંચી શકશે. તેમને જવાબ સાંભળી હું દિંગ થઈ ગયો. તેમણે કહ્યું–‘હું વૃદ્ધ છું પહોંચવાનો પ્રયત્ન કરીશ. તેમ કરતાં માર્ગમાં આ શરીરને અંત આવી જાય તે એના જેવું રૂડું શું ! ભગવાન મહાવીરના નિર્વાણસમારોહમાં રાષ્ટ્રીય સંમેલનમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવા જતાં જતાં શરીગંત થઈ જાય એ તે મારે માટે વિશેષ સૌભાગ્યની વાત હશે.” આચાર્ય સમુદ્રસૂરિજીના ઉપરના ઉદ્ગારે સાંભળીને તેમના વિરાટ વ્યક્તિત્વનું દિગ્દર્શન મને થયું. સમાજ ઉન્નતિના પ્રેરણાદાતા સાધ્વીશ્રી નિર્મલાશ્રીજી એમ. એ, સાહિત્ય રત્ન હું માત્ર આચાર્યશ્રીના નામથી પરિચિત હતી. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ જિનશાસનરત્ન હસ્તિનાપુરમાં દર્શન થયા. અમે વંદના ગયા. આચાર્યશ્રીએ ચિરપરિચિત વ્યક્તિ સમક્ષ અમને બોલાવ્યા અને આદેશ આપે “આજે તમારે વ્યાખ્યાન આપવાનું છું. હું મૌન રહી, મને સંકેચ થતું હતું. પણ આચાર્યશ્રીએ કહ્યું, મારી આજ્ઞા નહિ માને શું!” મેં કહ્યું, “ગુરુદેવ, અમે સાંભળવા આવ્યા છીએ. મને નથી આવડતું.” આચાર્યશ્રીએ ભારપૂર્વક કહ્યું હું તમને ઓળખું છું. મારું કહેવું માનવું પડશે.” “આપ ન પધારશે. હું આપની આજ્ઞા પાળીશ.” “પણ હું તે જરૂર આવીશ, અને મુનિશ્રી જનકવિજયજી પણ પ્રવચન કરશે.” પણ ટ્રસ્ટીઓએ કહ્યું “સમય સાંજને છે. અને સ્વામી વાત્સલ્ય છે. વ્યાખ્યાન કેવી રીતે ગોઠવાશે ?” - આચાર્યશ્રીએ જોરદાર સ્વરમાં કહ્યું “વ્યાખ્યાન થશે જ. તૈયારી કરે.” સૂચના મળતાં જ સેંકડો શ્રાવક શ્રાવિકાઓ મંડપમાં ઉમટી આવ્યા. આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું. મુનિશ્રી જનક વિજયજીને ટુંકુ પ્રવચન કર્યું. સાધ્વી નિર્મળાશ્રીજીએ મધુર ભાષામાં પ્રેરક પ્રવચન કર્યું. સભા મુગ્ધ થઈ ગઈ. ફરી મને બોલાવીને કેટલીએ સાદેવી સમાજના ઉત્કર્ષ માટે સૂચનાઓ કરી. આજ એ મધુર સમરણે ભૂલાતાં નથી. તેમની ઉદાત્ત વિચારધારાઓ સાથ્વી ગણને આગળ વધારવાના તેમના પ્રયાસે સ્વપર સમુદાયને ભેદરહિત દષ્ટિકોણ ખરેખર પ્રશંસનીય છે. આવા સ્વ. ગુરુજી સૌમ્ય અને સરલ હતા. સત્કર્તવ્ય તેમના જીવનને વિશિષ્ટ પ્રકાશ હતે. S Page #339 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન વિશાળ વ્યકિતત્વના ધની –આ. વિજયઈન્દ્રન્નિસૂરિજી ગુણેના ભંડાર, જિનશાસનરત્ન, રાષ્ટ્ર સન્ત, શાંતતપોભૂતિ આ. વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના દિલમાં ગુરુદેવે પ્રતિ અખૂટ શ્રદ્ધા હતી. કેઈ કામની સંભાવના ન હોય ત્યારે વારંવાર કહેતા-ગુરુદેવની કૃપાથી સફળ થશે જહું કેણ માત્ર! મહાવીર શતાબ્દી પ્રસંગે તાંબર-સ્થાનકવાસી-દિગંબર તેશપંથી બધાએ મળીને કલ્પનાતીત કાર્ય કર્યું. લેકે તે દંગ રહી ગયા, માને કેઈ દિવ્ય શક્તિએ જ કામ કર્યું. શેભાયાત્રા તે એવી આકર્ષક હતી કે ત્રણ માઈલ લાંબું જલુસ આજ સુધી કદી નીકળ્યું નહોતું. આપને વાત્સલ્ય ભાવ નાના મેટા, શ્રીમંત–ગરીબ-બધા પર એક સરખે રહેતે. મારા તરફ તે તેમને પ્રેમ ભર્યો વાત્સલ્યભાવ હતું. તેમના ગુણોથી મધુર મધુર સુગધ દૂર સુધી જતી અને હજારે ગુરુભક્તો તેનાથી આકર્ષાઈને દર્શને પધારતા અને ગુરૂદેવ બધા પર મંગળ આશીર્વાદ વરસાવતા. ૮૬ વર્ષની ઉંમરમાં દીવાળીને અઠ્ઠમ અને સૂરિમંત્ર જાપ કરતા હતા. પોતાના શરીરની કદી પરવા કરી નથી. આખા પંજાબમાં ગામેગામ પાવન પગલાં કરતાં કરતાં ત્રષિકેશ, હરદ્વાર અને લક્ષમણ ઝૂલા થઈ મુરાદાબાદ પ્રતિષ્ઠા કરી અને પુષ્પ શૈયામાં પોઢી ગયા. આવી દિવ્ય વિભૂતિ હજાર વર્ષે એક જ પાકે. હજાર હજાર જીભેથી પણ સંતના ગુણ નથી ગાઈ શકાતા. પૂજ્ય ગુરુદેવ એવા સંયમી પુરુષ હતા કે જેના દર્શન માત્રથી કામદેવના હાથથી પુષ્પ ધનુષ છૂટી જતું હતું, વાસનાઓ વનમાં પિતાના મસ્તક છૂપાવતી હતી. પાપ તાપ સ્વત: શાંત થઈ જતા હતા, તેમના તપની ઉગ્રતામાં પાપ ભસ્મીભૂત થઈ જતાં હતાં અને તેમના સંયમ સૂર્યના પ્રકાશમાં Page #340 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન અજ્ઞાનરૂપી અંધકાર અનાયાસે વિલીન પછી તેા હતેા. આપ એવા સમતા સમુદ્ર હતા જેના દર્શને આવનાર રાજા, ૨'ક, ઊંચ-નીચ–સુખી-દુઃખી બધા સમતાથી પ્લાવિત થઈ જતા હતા. એ સત્ય છે કે જે જવાબદારી પૂજ્ય ગુરુ ભગવંત મને આપી ગયા છે તેને પૂર્ણ કરવાને માટે અક્ષય શક્તિ સ્રોતની જરૂર છે, પણ મને શ્રદ્ધા છે કે ભલે શારીરિક દૃષ્ટિથી તેઓ ચાલ્યા ગયા છે, પણ આધિદૈવિક દૃષ્ટિથી તેઓ આપણી પાસે જ છે. તેને આત્મા કદી આપણાથી દૂર થઈ જ ન શકે. ગુરુદેવ દેવલે કમાંથી હમેશાં તેમના મગળ આશીર્વાદ વરસાવતા રહેશે. હૈ! મારા હૃદય મંદિરના દેવતા, તમે મને સંઘ પ્રભાવના અને સંધશાસનની જે જવાબદારી સેોંપી છે. તે પૂર્ણ કરવાની શક્તિ દેતા રહેશે, આપના આશીર્વાદથી આપના અધૂરાં કાર્યોને પૂર્ણ કરું, એવું સામર્થ્ય દેશો. મારા આ પ્રાના સ્વરોની સાથે મારા ભક્તિપૂર્ણ શત શત વંદન સ્વીકાર કરો. હે રત્નાકર! વ્યર્થ તુઝે સમ પ્રશસ્તિ —ગણિશ્રી જનકવિજયજી મહારાજ ૨૯૧ હૈ, સમુદ્ર યહુ દેતે નામ વે પત્થર હૈ, રત્ન ચતુર્થાંશ, જિનકા તૂ કહેલાતા ધામ શ્રી સમુદ્ર સૂરીશ્વરજીને ' ગુણ રત્ન ભરે પૂરે છત્તીસ જિનકે કારણ જગ ઘોતિત હૈ. જો કલિયુગ મે' કોષ મુનીશ ॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ ર જિનશાસનરત્ન વાત સિદ્ધાન્ત સિધું કે, - ચન્દ્ર સદશ દે સૌમ્ય મહાન જયતુ જયતુ શ્રી સુરિરાજ વે, જ નિજ ભક્તો કે જે ભગવાન છે હે સમુદ્ર સૂરીશ્વર તુમ તે, તાપ-તપ્ત-હિત હો ચંદન જન્મ જયંતી પર ચરણેમેં કરતા હું શતશત વંદન. મારા ગુરુદેવ મુનિશ્રી નિત્યાનંદવિજયજી પ્રસન્ન મન, સહજ જુતા, બધા પ્રત્યે સમભાવ આત્મીયતાની તીવ્ર અનુભૂતિ, પક્ષપાત શૂન્યતા, પ્રરૂઢીવાદિતા, જાતીય, પ્રાન્તીય તેમજ સામ્પ્રદાયિક વિવાદોથી મુક્ત, આ છે ગુરુદેવનું વ્યક્તિત્વ! પિતાનું વ્યક્તિત્વ ગુરુસેવામાં વિલીન કરી દીધું હતું. આપે પિતાના જીવનની એક એક ક્ષણ ગુરુદેવના મિશનને પૂરા કરવામાં તનમનથી છાવર કરી દીધી હતી. ગુરુદેવ ભારતીય સંસ્કૃતિ, ધર્મ તેમજ દશન જગતના એક ચમકતા સિતારા હતા. ગુરુદેવના જીવનના કણ કણમાં જ્ઞાનની શુભ્રજાતિ, સત્યની મધુર સુરભિ અને સમતાની રસધારા સતત પ્રવાહિત થતી હતી. ભારતની સંત પરંપરામાં આપશ્રી મહાન ગૌરવરૂપ હતા. ભારતીય સંસ્કૃતિને આદર્શ આપશ્રીના જીવનમાં સ્પષ્ટ પરિલક્ષિત થતું હતું. -- Page #342 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના ૨૯૩ આપના જીવનના અનેક પ્રેરક પ્રસંગે આપની રાષ્ટ્ર ભક્તિ સ્પષ્ટતા દર્શાવે છે. સમાજ સંઘે અને પરિવારની એક્યતા માટે આપશ્રીએ પ્રયાસો કર્યા હતા. આપશ્રીના જીવનની સંધ્યાને વિશેષ પ્રકાશમાન કરવા તેઓ પંજાબના ગામે ગામ શહેરે શહેર પાદ વિહાર કરી આપની અમૃતપૂર્ણ વાણુથી હજારે હૈયાને શીતળતા આપી હતી. આપશ્રીએ ચોરશી વર્ષ સુધી જીવનની એક ક્ષણ આરામ લીધે નથી. અંતિમ શ્વાસ સુધી ધર્મ ભાવનાના કાર્યોમાં નિમગ્ન રહ્યા છે. બધા પ્રકારના સંકટોને મુકાબલે કરવા આપશ્રીનું હૃદય હિમાલય જેવું હતું. એ મહાવિભૂતિ કર્મયેગી હતી. ગુરુદેવના મધુર મધુર સ્મરણે યાદ કરી કરી તેમના આદર્શો પર ચાલીને તેમના અધૂરાં કાર્યોની પ્રગતિથી પૂરા કરવા ક્રિયાશીલ બનીએ એજ સાચી શ્રદ્ધાંજલિ છે. આદર્શ સમર્પણ યુગવીર આચાર્યશ્રીને અનેક શિષ્ય-પ્રશિષ્ય હતા. પરંતુ ચશ અને શ્રેયને પટ્ટધર પદ પર, વિભૂષિત થવાનું સન્માન એમને મળ્યું. એ બીજા કેઈને નહિ. - શાન્તમૂર્તિ આચાર્યશ્રીમાં તપ-ત્યાગ-સેવા-સંયમ વિનય વિદ્વતા-સહિષ્ણુતા ગુરુભક્તિ આદિ અનેક ગુણેમાં એક ગુણ એ હતું જેથી તેઓ ઉચ્ચતમ સ્થાન પર પહોંચી ગયા. આ હતે નિષ્કામ સમર્પણપૂર્વક સેવાભાવ. આવા પ્રકારના નૈષ્ઠિક સમર્પણ ભાવનું દર્શન ભાગ્યે જ જોવા મળે છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જિનશાસનરત્ના - આ નૈષ્ઠિક સમર્પણ ભાવથી તે તેમને રાષ્ટ્રીય સંત, જિનશાશનરન અને પૂ. ગુરુ ભગવંતના પટ્ટપ્રભાવક બનાવી દીધા હતા. આ સમર્પણ ભાવનાને ચરિતાર્થ કરવાને માટે કેટલી બધી મુશ્કેલીઓ, અપમાને સહન કરવા પડ્યાં હશે અને પિતાની સુખ-સુવિધા પોતાની શિષ્યવૃદ્ધિ, સ્વતંત્ર વિહાર તથા કામના કીતિ –પ્રશંસા આદિ બધાને તિલાંજલિ આપવી પડી હશે તેથી જ તેઓ સેવામૂર્તિ હતા. અને ગુરુદેવે જાણ્યું હતું કે મારો સમુદ્રવિજય એક એ શિષ્ય છે કે જે કઠણમાં કઠણ સમયમાં પણ સમાજ અને શાસનના ઉદ્યોતમાં જ પિતાનું જીવન સમર્પણ કરશે. –ગણિશ્રી જનકવિજયજી શાસનદીપક અમારા ઘેડદાની પૂજ્ય ગુરુદેવ મુનિશ્રી વલ્લભદત્તવિજયજી. મને પૂ. ગુરુદેવ સાથે મુંબઈ-પૂના અને ઈંદરમાં રહેવાને સુઅવસર પડયો. મેં તેમાં ગુરુદેવના અને રૂપ નીહાળ્યા. જ્યારે કે ઈદીન દુઃખી મદદ માટે તેમની પાસે આવતા ત્યારે બધી જાતની મદદ અપાવવા પ્રયત્ન કરતા. શિક્ષણ પ્રત્યે તે તેમને અનહદ પ્રેમ હિતે. પુનેરના વિદ્યાથીગૃહની પરિસ્થિતિને જોઈને સંકાતિ પર ગુરુદેવે જોરદાર શબ્દોમાં સંસ્થાની આવશ્યકતા માટે પ્રવચન કર્યું અને જોતજોતામાં દસ પંદર હજારની વર્ષા થઈ યશવિજયજી જૈન ગુરુકુળ માટે પાલીતાણા પધાર્યા ત્યારે સંસ્થાની સહાયતા માટે ઉપદેશ દીધું અને ગુરુ ભક્તોએ મદદ કરી ગૃહપતિએ તે પ્રસંગે કહ્યું કે ગુરુદેવ તે કલ્પવૃક્ષ છે. સેનગઢ શ્રી ચારિત્રરત્નાશ્રમમાં પધાર્યા. રાત્રિ નિવાસ કર્યો. Page #344 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૯૫ જતી વખતે તેમણે શ્રાવક ભક્તોને ઉપદેશ આપે કે આ આશ્રમ પૂ. મુનિશ્રી ચારિત્ર વિજયજી મહારાજે સ્થાપન કરેલ છે. કચ્છ જેટલા દૂર દૂરથી જૈન વિદ્યાથીઓ અહીં આવે છે. આવી સુંદર સંસ્થાને અવશ્ય મદદ કરવી જોઈએ. ગુરુ ભક્તોએ તુરત જ સારી એવી રકમ એઠઠી કરી. - દિલ્હીમાં એક સ્થાનકવાસી ભાઈને પત્ર મારી પાસે આવ્યું. તેને પુત્ર અલ્હાબાદ યુનિવર્સિટીમાં એજીનીયરીંગને અભ્યાસ કરતે હતો. તેની સ્થિતિ સારી નહિ હુંએ પત્ર લઈ ગુરુદેવ પાસે પહોંચ્યા અને ગુરુદેવે ત્રણ વર્ષ માટે તેને રશીપ મળે તેવી વ્યવસ્થા કરી દીધી આવા હતા કરુણાળુ અમારા જિનશાસનરત્ન. નિર્લિપ્તસંત સાધ્વી શ્રી સુપ્રભાશ્રીજી મોટા મોટા ગીઓને માટે પણ સેવા ધર્મ અગમ્ય છે જેને અહંકાર છૂટી ગયે હેય, વિનયવિવેક-સહશીલતા-અનન્ય નિષ્ઠા, અપ્રમાત્તતા-ગંભીરતા આદિ અનેક ગુણેના જે ભંડાર હોય તે મહાપુરુષે સેવા કરવાના સભાગી બની શકે છે. ૪૦ દિવસ સેવા કરવી સહજ નથી ત્યારે ૪૦૪૦ વર્ષ સુધી અનન્ય ભાવે સેવા કરવાવાળાએ સંત ધન્ય બની ગયા. જીવન કૃત કૃત્ય બનાવી દીધું. તે તે સ્વયં મૌન રહીને પોતાના જીવન દ્વારા સેવાને સંદેશ આપી જાય છે. પૂજ્યશ્રીની વાણી હિત-મિત–પ્રિય હતી. વાણીમાં એવી મધુરતા હતી કે સંબોધન “ભાગ્યશાળીએ” બધાને આકર્ષિત કરતું હતું. પૂજ્યનાં પાવન પગલાં જ્યાં જ્યાં થતાં-ગુજરાત-રાજસ્થાન Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જિનશાસનરત્ન મહારાષ્ટ્ર-માળવા, પંજાબ ત્યાં અનેક સંઘના ઝગડા મટાડયા. એકયા કરાવી. મા-બેટા, ભાઈભાઈનું મિલન કરાવ્યું-ક્યતાના મિશનને સંદેશ ગામે ગામ પહોંચાડે. તેમ છતાં પિતે અનાસકત રહ્યા. તેમનું જીવન જળમાં કમળવત હતું. બધાં સામાજીક કાર્યોમાં હમેશાં નિમગ્ન રહેવા સાથે તેમાં કદા લિપ્ત ન રહ્યા. ગુરુદેના બગીચાને પિતાના પ્રાણોથી સીંચીને હ ભર્યો રાખે. પંજાબીઓ પ્રત્યે સનેહ વાત્સલ્ય –મમતા અને કૃપા વરસાવતા રહ્યા. પંજાબ સંઘ તેમનું કારણ કદી પણ ભૂલી નહિ શકે. આવા પવિત્ર સન્ત ગુરુદેવના કેટકેટલા ગુણ ગાઈએ? વાણીમાં એટલી શક્તિ ક્યાં! મારા નયનમાં ગુરૂદેવ આયંકશ્રી દેવેન્દ્રશ્રીજી (રાજબાલા-નલ ખેડા) શાસનરત્ન, ચારિત્ર ચૂડામણી, શાંતમૂર્તિ ગુરુદેવ! મારા નયનોના તારા, મારા દિલના અમૂલ્ય રત્નાવલી હાર, મારા હૃદય સાગરના અનમેલ મેતી! જનમન આકર્ષિત કરવામાં ચુમ્બકવતું, શાન્તિની પ્રતિમા, ગુરુદેવ સુમન શ્રદ્ધા અર્વણ કરું છું. ગુરુદેવે પિતાના અમૂલ્ય માનવ જીવનને અપૂર્વ તપ ત્યાગ, સેવા ગુરુભક્તિ અને સ્વપરનું કલ્યાણ કરી જીવન ધન્ય બનાવી ગયા. ખ્યાલ નથી આવતું કે આપશ્રીના અંતરમાં એવી કઈ દિવ્ય શક્તિ છે કે જેનાથી આકર્ષિત થઈ પ્રત્યેક માનવી આપશ્રીની એ તેજ કાન્તિથી ઝળહળતી મુખાકૃતિના દર્શનાથી તન મનની થકાવી દૂર કરવા સત્તા-સ પતિ સુન્દરીના સહવાસને Page #346 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૯૭ ભૂલી જવી. આપશ્રીના પરમ પવિત્ર પાઢ પદ્મને સ્પર્શ કરી પેાતાને પાવન બનાવવા દોડાદોડ આવે છે અને તે ધન્ય ધન્ય માને છે પેાતાને આપના આંતંરિક દિવ્ય ગુણાથી હું આકર્ષિત થઈ. આપના શાંત-સમતામય જીવન અને જે સેવાને દ્વીપ આપે જળહળતા રાખ્યા હતા તે દ્વીપ મને અને સૌને જીવનના નવા પ્રકાશ આપતે રહેશે. ગુણરત્નના સાગર સ્વ. આચાય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વાજી મહારાજ વાસ્તવમાં સમુદ્ર જ હતા. કોઇ કંઈ પણ દૈવ સમુદ્ર સમગ'ભીર રહેતા હતા. તેમની સુખાકૃતિ સમક્ષ ઉપત્ત્પિતિથમાં જ જન સામાન્યનું હૃદય શ્રદ્ધા ભક્તિથી ઉભરાઈ જતું હતુ, આ તે મહાપુરુષનું લક્ષણુ હાય છે, દીન-દુઃખીને જોઈને તેમનુ હૃદય કરુÍદ થઈ જતું હતું. સમતા, સહાનુભૂતિ અને સંગઠનની સાક્ષાત પ્રતિમા સંદેશ જીનશાસન રત્નના અપાર ગુણાનું વર્ણન કરવા માટે આ સૂક લેખની કરવામાં અસમર્થ છે. જોકે આજ તે જીવન પ્રેરણાને સ્રોત આપણી વચ્ચે નથી તથાપિ તેમના ગુણેાનુ' સ્મરણ કરીને એમણે અતાવેલા પદ ચિહ્નનેનું અનુકરણ કરી શકીએ. તેમના ગુણેાની સુરભિ લઈને આપણે પણ આત્માન્નતિના પથ પર ચાલી શકે એવી કામનાઓ કરીએ. -સાધ્વીશ્રી જસવંતશ્રીજી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમાજ નાયક જોકે પૂજ્યશ્રી એક જૈને સપ્રદાયના આચાર્ય હતા તા પશુ આપને રાષ્ટ્ર પ્રત્યે અથાગ પ્રેમ હતા. તેઓ કહેતાં કે જો અમારું' રાષ્ટ્ર જીવિત છે તે અમારા સમાજ સ્ત્રય જીવિત રહેશે. યુદ્ધ સમયે આપે દ્યેષણા કરી હતી કે મારા જીવનની આવશ્યકતા હોય તે સૌથી પહેલાં હું મારા જીવનુ ખલિદાન દેવા તૈયાર છું. આપણા પીડિત ભાઈ એને માટે રક્ત પણ દેવા તૈયાર છું. આવા ઉદ્દગારા રાષ્ટ્ર સંત જ ઉચ્ચારી શકે. પજાબમાં મુખ્ય મંત્રીશ્રી પ્રતાપસિહુ કૈરાએ સ્કૂલોમાં બાળકોને ઈંડા આપવાની યાજના કરી ત્યારે આપે ભારે ઉડાપેાહ મચાવી અને આપની જ પ્રેરણાથી શ્રી કૈશને આ ચેાજના મધ કરવા ફરજ પડી. આપ દારૂબ`ધી માટે પણ ગામેગામને શહેરેશહેર પ્રચાર કરીને હજારો લોકોને દારૂની પ્રતિજ્ઞા અપાવી હતી. ધર્મ પ્રચાર માટે આપશ્રીને એટલી ખધી લગન હતી. કે અસ્વસ્થ હાવા છતાં અને વૃદ્ધાવસ્થામાં પણ કોઈ જગ્યાએ સ્થિર રહ્યા નહાતા. આપ કહ્યા કરતા હતા કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી નગર નગર-ડગર-ડગર જઈશ અને ભગવાન મહાવીરને ગગન ભેદ્દી અહિંસાના સંદેશ જન જન સુધી પહાંચાડતા રહીશ.' જિનશાસનરત્ન નિ:સ્પૃહ આચાય એક દેીપ્યમાન સૂર્ય હતા. શ્રી કીમતીલાલ જૈન, અમાલા આદીશ્વરપ્રસાદજૈન અધ્યક્ષ—જૈનમિત્ર મંડળ, દિલ્હીસ્વ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી સમસ્ત જૈન જગતના Page #348 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨૯૯ ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવ પ્રસંગે વૃદ્ધાવસ્થાને વિચાર કર્યા વિના દિલ્હી પધાર્યા. આપનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું તે ઇતિહાસમાં ચિરસમરણીય રહેશે. આપ એવા તે નિસ્પૃહી હતા કે કદી કેઈપણ વસ્તુને મેહ રાખ્યા વિના પિતે સાદગીથી રહેવા સાથે સમાજના કલ્યાણ અને સમુત્થાન માટે હમેશાં કાર્યરત રહેતા હતા-જ્યારે મેં પૂછ્યું કે ગુરુદેવ આપ દુર દૂરથી હજારો માઈલને વિહાર કરી કેટલી એ મુશ્કેલીઓ વેઠી દિલ્હી પધાર્યા તેથી અમને આશ્ચર્ય થાય છે. આપ હસીને બેલ્યા–“ભાઈ આદીશ્વરપ્રસાદ, અમારા સંતેને તે સમાજને એક સૂત્રમાં પરોવવાને ધર્મ છે પણ તમને ધન્ય છે કે તમે દિગંબર વેતાંબરના ભેદ ભૂલી જઈને સામાજિક કાર્યકરે (એક જગ્યાએ કાર્ય કરી રહ્યા છે.” અમારા ઉપર આપના આશીર્વાદ વરસી રહ્યા છે તેથી જ અમે સમાજના સમુત્થાન માટે કાર્ય કરીએ છીએ. વાસક્ષેપ કે આશીર્વાદ જિનશાસનરત્ન આ, વિજયસમુદ્રસૂરિજી રાષ્ટ્રસંત જૈન જૈનેતર બધાને માટે શાંતિ ઈચ્છતા હતા. એજ છે સાચે માનવ ધર્મ. જ્યાં જ્યાં આપવા પાવન પગલાં થતાં ત્યાં તીર્થ બની જતું. પ્રતિમાસ સંક્રાંતિના દિવસે દુર દુરથી ભકતજને દેડી આવતા. - જ્યારે ગુરુદેવે પાલનપુરમાં મારા મસ્તક પર વાસક્ષેપ નાંખે, સેવાવ્રતના આશીર્વાદ દઈને મને ભગવાન મહાવીર સ્વામીને અનુયાથી બનાવ્યું. બ્રહ્મચર્ય પાલનને સંદેશ આપે ત્યારે હું ધન્ય બની ગયે. એક દિવસ રાત્રિના મારે તાર આવ્યું. બહેન ગંભીર–જદી Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જિનશાસનન આવે-હું પહેલી ગાડીમાં નીકળ્યો. જોયું તે હાલત ગંભીર હતી કે પ્રેતે તેના શરીરને કબજે લીધું હતું. મેં બધાને કહ્યું ચિંતા ન કરે, ગુરુમહારાજની કૃપાથી પ્રેતાત્માને જવું જ પડશે. મેં ગુરુદેવને નીકળતી વખતે મને આપેલ વાસક્ષેપ બહેનના શરીર પર નાખ્યા અને નવકાર મંત્ર જાપ શરૂ કર્યો. આખી રાત જાગ્યા અને જાપ ચાલુ રાખ્યો. મારે પ્રેતાત્માને સામને કરે પડયે. સવારના પાંચ વાગ્યે પ્રેતે મને કહ્યું- હવે હું હારીને જાઉ છું હવે કદી નહિ આવું. બહેનની હાથની કેણીની પાસેથી એક ઝબકારે થતાં મેં જોયે. પછી મારી બહેન પૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. આ છે વાસક્ષેપ અને નવકાર મંત્રને પ્રભાવ. ગુરુ મહારાજની કૃપાદૃષ્ટિથી હું વાર વાર અનેક સંકટોથી બચી ગયે છું. –વિનકુમાર એચ. સુથાર ચાચયિા -પાટણ-ગુ. વાણીસિદ્ધ પુરુષ પૂ. આચાર્યશ્રી પાટણ શ્રી સવાઈલાલ કાન્તિલાલ વ્યાસ પધાર્યા. ભવ્ય સ્વાગત થયું. એક પંજાબી ભાઈને ખૂબ તાવ આવ્યું હતું તે પણ સંકાન્તિના દિવસે પાટણ આવ્યા અને તેમને તાવ ઉતરી ગયે, પૂજ્યશ્રી પાટણથી મેમણ તીર્થ પધાર્યા ત્યાં જઈને તેમને ભારત સરકારને પ્રાણવધના નિષેધ માટે તેમને અંગ્રેજીમાં તાર કરવાને હતે. પૂજયશ્રી એ મને બેલાવા માટે પાટણનિવાસી ભાઈ કાન્તિલાલ શાહને મેકલ્યા-પણ હું મારા પરિવાર સાથે માણસા જવા તૈયારી કરી રહ્યો હતો-મારો પરિવાર સ્ટેશન પર પહોંચી ગયું હતું. હું બીજી રીક્ષામાં જવાનું હતું પણ પૂજ્યશ્રીને સંદેશે આવ્યું એટલે હું સ્ટેશને જઈ પરિવારને જવા કહ્યું હું મેમાણા Page #350 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૦૧ જઈને તુરત જ નીકળી આવીશ—ખાસ કામ સિવાય ગુરુદેવ કાન્તિભાઈને મોકલે નહિ. હું. ધર્મસ કટમાં આવી પડચે. -પણ બીજો ઉપાય નહેાતા-હું મેમાણા ગયા–ગુરુદેવની આજ્ઞા પ્રમાણે તાર તૈયાર કર્યા અને મે' ગુરુમહારાજને કહ્યું: મારે જરૂરી કામ માટે માણસા જવાનુ છે, ગુરુમહારાજે કહ્યું, વ્યાસજી–ાંચંતા ન કરે. તમે જરૂર વખતસર પહોંચી જશેા. જોકે બસ મળશે કે નહિ તેની શંકા હતી પણ મેમાણાથી પાટણ આવીને મહેસાણા જવાની બસમાં નીકળ્યો—અને મારા આશ્ચય વચ્ચે મહેસાણાથી માણસા જવાવાળી ગાડીનુ દુધ સાગરડેરી પાસે ક્રોસીંગ થયું અને અન્ને ગાડીને ત્યાં કાવું પડયું અને મને માણસાની બસ મળી ગઈ-આમ કદી ક્રોસીંગ થતું નથી અને બસ રીકાતી નથી પણ મને ગુરુમહારાજના વચને યાદ આવ્યા. ખરેખર પૂજયશ્રી વચનસિદ્ધ પુરુષ હતા. આજે પણુ પ્રસ`ગ ભુલાતા નથી. સંતપુરુષાની કૃપાથી પહેલેથી જ અધી વ્યવસ્થા થઈ જાય છે. એકતા માટેનું સતાનું યાગદાન પૂ. યુગ્મવીર આચાય ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની સગઠનાત્મક વિચાર ધારાને વેગ દેવા અને તે આગળ વધારવાનુ શ્રેય તેમજ પટ્ટધર જિનશાસનરત્ન શાત્નમૂતિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરીશ્વરજી મહારાજના છે. તેમણે બધા સંપ્રદાયાની એકતા અને સ’ગઠન માટે કોઈપણ અવસર જવા દીધા નહાતા. સને ૧૯૫૯ માં આગરામાં તેમના સમારેહું પૂર્ણાંક પ્રવેશ થયા. બધા સંપ્રદાયે એ મળીને પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું". આગરામાં બીરાજમાન સ્થાનકવાસી સમાજના પ્રસિધ્ધ વિદ્વાન કવિવરશ્રી અમર મુનિજી તેમજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી તેમજ તેમાના શિષ્યાનુ` મધુર મિલન એક એવુ' Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જિનશાસનરત્ન અદૂભુત દૃશ્ય હતું. આ વખતે એકજ પાટપર બીરાજીને બનેના ધર્મપ્રવચનેની અમૃતવર્ષા ભૂલાતી નથી. એક બીજાના ઉપાશ્રયે જવું આવવું. ધર્મ અને સમાજના પ્રશ્નોને વિચાર- * વિનિમય કરે આ એકતાનું ઉજવળ ઉદાહરણ હતું. એકતાના પ્રબલ સર્થક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીને સ્થાનકવાસી આચાર્ય સાનદિવાકરશ્રી શ્રી આનંદષિજી, ઉપાધ્યાય શ્રી અમરમુનિજી, દિગંબર જૈનાચાર્યશ્રી દેશભૂષણજી અને તેરાપંથના આચાર્યશ્રી તુલસીજી તથા બધા સંપ્રદાયના અનેક સંતે સાથે અતિનિકટનું માનવમિલન તેમજ આત્મીય સંબંધ એટલે તે નિકટને રહ્યો કે તેથી એકતા અને સંગઠનની પ્રવૃત્તિને પૂર્ણ બળ મળ્યું. ચારે તરફ સમ્મિલિત સભાઓ, ભિન્ન સંપ્રદાયના સંતેનું સમૂહ સ્વાગત તેમજ વ્યાખ્યાના ઉત્સાહ વર્ધક પ્રસંગે ચિરસ્મરણીય રહેશે. કરુણાનિધિ ગુરુભક્ત સિકલાલ કેરા જિનશાસન રત્ન રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી વિજય સમુદ્રસૂરીજી ગુરુ ભગવંતના સેવા મૂર્તિ તેહતા પણ તેમના હૃદયમાં કરુણાસ્ત્રોત વહેતે હતે. મને યાદ છે એક ભાઈ તેમને ઘેર ભાવિકાના છઠના પારણા માટે પધારવા વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રી ઝુંપડપટ્ટીમાં રહેતા ભાઈને ત્યાં ગયા તે ખરા પણ પારણામાં ચા ને ખાખરા વહોરી લાવ્યા. નહતી રાખડી તે પીપરીમૂળ કે મગ કયાંથી હોય. ઉપાશ્રયે આવ્યા અને ગુરુદેવની આંખડી ભીની થઈ ગઈ. અને તે જ દિવસે આપણુ દુઃખી ભાઈઓ માટે મહાવીર નગર ન થાય ત્યાં સુધી મીઠાઈને ત્યાગ કર્યો. ફળ સ્વરૂપ કાંદીવલીમાં મહાવીર નગરનું સર્જન થયું. Page #352 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન એક ભાઇના પુત્ર આન્યા. પત્ની બિમાર હતી. હાસ્પીટલમાં દાખલ થવાના તે પૈસા નહેાતા પણ દવા ઇન્જેશન માટે પણ લાચાર હતા. ગુરુદેવે તે જ વખત પાસે બેઠેલા એક ભાઈને સૂચના કરી અને તેમને ૨૦૦ રૃા. મેકલાવી આપ્યા. ગુરુદેવ પૂનાથી વિહાર કરી જીન્નેર થઈ...પધારવાના હતા. ત્યાંના બીજા પક્ષના લેાકાએ ગુરુદેવને આવતા અટકાવવા ઉહાપાઠુ કર્યાં. પણુ આ તા નિર્ભીય શાંતમૂર્તિ હતા. તે તે ગયા અને તેમની પ્રતિભાથી અંજાઈને મધાએ ભવ્ય સ્વાગત કર્યું. જમ્મૂના નૂતન મંદિરની પ્રતિષ્ઠા હતી તે મંદિરના નિર્માણ માટે મેં પ્રતિજ્ઞા કરી હતી અને ગુરુદેવની તબીયત બરાબર ન હેાવા છતાં ગુરુદેવ પધાર્યાં. મુંબઈથી સ્પેશયલ જમ્મૂ પહેાંચી અને પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમપૂર્વક થઈ. ૩૦૩ જિનશાસનરત્નને સહસ્રશઃ નમન શ્રી સરદારભાઇ કાચર, બીકાનેર પિતાએ પાર્થિવ નશ્વર દેહનું પ્રદાન કર્યું પણુ ગુરુ તે અમર જીવન દેવાવાળા પુણ્યાત્મા છે. પૂ. આચાય શ્રીના જીવનનું દેદીપ્યમાન સ્વરૂપ તે તેમની અગાધ અપરિમેય ગુરુ ભક્તિ છે. તેમના ઔદારિક દેહના પરમાણુ પૂર્ણતઃ ગુરુભક્તિના પરમાણુએથી જ થયા હતા. એ જ્ઞાત્મા ક્રાન્તિકારી ગુરુના ક્રાન્તિકારી શિષ્ય હતા. એ આદશ ગુરુ ભક્ત, વિનમ્ર, વિનીત, ક્ષમાશીલ, તપેાનિધિ, શાસન પ્રભાવક, ત્યાગી શાન્તમૂતી કરુણાસિંધુ ઉદારતાના પ્રતીક એકતાના સારથી વિવિભૂતિને સહસ્રશઃ નમન. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શતશત વંદન પાર્શ્વદાસ જૈન, લુધિયાના મારા હૃદય મંદિરના દેવ! મારા કાય લાપાના પ્રેરણા સ્રોત, મારા જીવનદાતા, ભાગ્ય વિધાતા ગુરુદેવ! આપની જ અન્તઃ પ્રેરણાથી મે મારા નિર્માંળ કન્યા પર વિજયાન ંદના સંપાદનની મેાટી જવાબદારી સ્વીકારી હતી. માપની શક્તિ અને ભક્તિથી પ્રેરાઈને હું એક વર્ષથી તેની જવાબદારી યથાશક્તિ ખની શકે તે માટે પ્રયાસેાથી પૂર્ણ કરી રહ્યો છું. મારા પ્રયાસેથી સમાજને કેટલા લાભ થયેા હશે તે તે આપ જ જાણી શકા, કન્થપૂતિ મારા ધમ હતા. તેને મે શ્રધ્ધાપૂર્વક વિપત્તિઓના પવ તાને ઉલધીને પૂર્ણ કરેલ છે. હવે શક્તિ નથી પણ ભક્તિ તા છે. જિનશાસનત્વ શક્તિના અભાવમાં પણ આપની ભક્તિને જે પ્રેણા આપશે તે પ્રમાણે કાય કરતા રહીશ. આપની જન્મજ્યંતિ પર મારી ભકિત એમ કહીને આપના ચરણામાં સાદર વદન કરે છે, ચરણામાં સાદર શતશત વદન. ધ્રુવલાથી દેવલાક શ્રી તિલકધશાસ્ત્રી દેવલાકથી વિદાય વેળાએ દેવે કહ્યું, પુણ્ય પુરુષ-પુણ્ય જોંગ પૂર્ણ થવાથી તમે પણ જશે! પ્રકૃતિનું વિધાન કોણ અદ્દલી શકે! ભલે જાએ, વિજ્રયાન ધ્રુવલ્લભના પ્યારા-શુભાસ્ત સત્તુ પન્થાન:। Page #354 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરને પાલી રાજસ્થાન પુણ્યભૂમિ પર માતા ધારિણીની કુક્ષીએ પુત્રને જન્મ આપ્યું. પણ આ તે પુણ્યરાશિ હો, જગતના કલ્યાણ માટે, વલ્લભગુરુની સેવા માટે સુખરાજ સમુદ્રવિજય બની ગયા. પણ આ વિજયસમુદ્ર ખારા સમુદ્રને મીઠે બનાવી દીધું. અને સંઘહિત, સંઘ-સંગઠન, સંઘ ગૌરવ, સંઘ સમુન્નતિ માટે પ્રાણ પાથર્યા. ઉપદેશની લહેર ઉમટી આવી. વિજય સમુદ્રના અન્તસ્તલમાં રાષ્ટ્રીયતા ખેલતી હતી, સૈનિકોને માટે રકતદાન, વૃદ્ધ પીડિતેને માટે સહાયતા, નિર્વાસિતેને માટે આવાસ, એ આપની રાષ્ટ્રીયતાના ક્રીડાપુષ્પ હતાં. આપના ચરણ જ્યાં જ્યાં પડયાં ત્યાં અહિંસાનું સામ્રાજ્ય બની ગયું. પર્વ દિવસમાં કસાઈખાનાં બંધ થઈ ગયા. લેકે માંસ-મદિરાને ત્યાગ કરી ચરણ શરણ પામી ધન્ય બની ગયા. શાળાના બાળકને ઇંડા ખવડાવવાની જવાઓ આપના પ્રયાસેથી સમાપ્ત થઈ ગઈ આપના પાવન સાનિધ્યમાં દિગંબર, શ્વેતાંબર- સ્થાનકવાસીના ભેદ ભૂ સાઈ ગયા. જૈન જૈનેતરે આપના મંગળ આશીર્વાદ લઈને ધન્ય બની ગયા. મુરાદાબાદની પ્રતિષ્ઠા તે. સુંદર રીતે થઈ પણ સંસાર સમુદ્ર પર વિજય મેળવી પુષ્પશિયામાં પોઢી ગયા. કાયાની માયાને છોડીને દેવલોકથી આવેલ આમા દેવલોક સીધાવી ગયા. મારી શ્રદ્ધાંજલિને સ્વીકાર કરે ગુરુદેવ! ૮૮ વર્ષ પહેલાં મૌન એકાદશીના પવિત્ર દિવસે ધરતી પર પધાર્યા, ધરતીને પ્રાણીઓને ઉદ્ધાર કર્યો, શાસનન ઉદ્યોત કયે, સમાજનું કલ્યાણ સાધ્યું, ગુરુદેવના નામને ઉજજવળ કર્યું. ધન્ય ત્યાગ, ધન્ય સેવા, ધન્ય જીવન, ધન્ય નિધન, ૧૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ તુમ્હારેહી સહારે, હારા, તુમ્હારેહી સહારે, તુમ્હારેહી સહારે, ગુલશનકી બહાર હૈ ! મઝધાર સે યહ નાવ પાર હૈ ! મુઝે સમુદ્રસૂરિ ! જિનશાસનરત્ન યહ ખસ રહા સંસાર હૈ તુમસે ઇસ લિયે બસ પ્યાર હૈ તપેાનિષ્ઠ ગુરુદેવ મૃત્યુ અને જીવન બન્ને, સન્તા ને છે એક સમાન, જ્યારે આવે કે જ્યારે જાવે, કરે છે તે જગ કલ્યાણ ! મારા આરાધ્ય દેવ, —પ્રેા. રામ જેઠ મહિના આળ્યે, સંસાર તપવા લાગ્યા. તપતાં તપતાં આખા સંસાર તપાવન બની ગયે, જાણે આપના તપની તપાસયતા સર્વત્ર છવાઈ ગઈ. દેવતા, આપ જેવા તપસ્વીની તપેનિષ્ઠા પર મુગ્ધ થઇને એવા ઉપકરણ રચવા લાગ્યા કે આપ દેવ લોકોને પાવન બનાવા. મનુષ્ય હારી ગયા, દેવતા જીતી ગયા અને આપ દેવલેકમાં જઈને બિરાજમાન થઈ ગયા. અરાબર છે કે આપ શારીકિ દૃષ્ટિથી અમને છેડી ગયા, પર`તુ અમારી શ્રદ્ધા આપના સદેવે દર્શન કરે છે. આપના મન મંદિરમાંની સકૅલ શ્રી સંઘની કલ્યાણ સાધના અમર અમર બની રહે. આપની પુણ્યતિથિ પર સકૅલ શ્રી સંઘની તરફથી આપના Page #356 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૦૭ ચરણામાં મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અપણુ કરતાં આનંદ અનુભવું છુ. શ્રીપાલ એસવાલા પ્રધાનશ્રી, આત્મવલ્લભ જૈન પ્રકાશન સમિતિ, લુધિયાના ભાગ્યશાળી કહેનાર પેાઢી ગયા જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરી જૈનશાસનના શણગાર હતા. તેમના દર્શન-વંદન અને સ્મરણથી મારા જેવાના પાપ નાશ પામતા હતા. પૂજ્યશ્રીની મધુર વાણીમાં એવી સરલતા હતી કે પ્રત્યેક માનવ શ્રદ્ધાથી તેમના ચરણેામાં મસ્તક ઝુકાવતા હતા. ગુરુભક્તિ તેમના રામરામમાં વ્યાપ્ત હતી. પ્રત્યેક વ્યક્તિને માટે તેમના મુખારવિન્દથી ભાગ્યશાળી શબ્દ જ નીકળતા હતા. પૂજયશ્રી જૈન માત્ર નહિ પણ સમગ્ર સમાજને માટે એવા દિવ્ય દેવતા હતા કે જેની છત્રછાયામાં જૈન સમાજ બહુમુખી પ્રગતિપર અગ્રસર હતા. તે એવા શાન્તિના મસીહા--દૂત હતા. ક્રોધ તેા તેમના સ્વભાવમાં હતા જ નહિ. તે ક્ષમામૂર્તિ હતા. પીડિત માનવીની સેવા માટે હાસ્પીટલ રોજગારના સાધના માટે સમાજને ચીપકી આપતા રહેલા. ત્યાગ અને તપસ્યાની એ કૃશકાય પ્રતિમાના સુખપર સૂર્ય - ના કિરણા જેવી માલા હતી. રાષ્ટ્રરક્ષાના તા એ રાહબર હતા. નવી પેઢીને સેવા અને સયમના સંદેશ દેતા રહેતા, Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જિનશાસન ને ભગવાન મહાવીરના નિર્વાણ મહત્સ પ્રસંગે રાજધાનીમાં અભૂતપૂર્વ સ્વાગત હજારો-લાખ લોકોએ કર્યું તેવું સ્વાગત આજ સુધી કેઈનું થયું જાણ્યું નથી. - આષ સંયમ-સરલતા-નિર્લોભતા પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ અને રાષ્ટ્રપ્રેમને પૂજારી હતા. તેમના અધૂરાં કર્યા આપણે સૌ ગુરુ ભક્ત પૂરાં કરી એ એ જ પૂજ્યશ્રીને સાચી શ્રદ્ધાંજલિ -શ્રી મણીલાલ જી. દોશી, દિલહી. સમતાના સાગર - સાધ્વી શ્રી પ્રિયદર્શની આચાર્યશ્રીનું જીવન સમુદ્રવત્ ગંભીર, પ્રશાંત અને અનેકવિધ ગુણ – રનેથી પરિપૂર્ણ દૃષ્ટિ ગેચર થાય. છે. જે વ્યક્તિ આપની પાસે આવે છે તે શીતળતા અનુભવે છે-તેના રેમ રેમમાં અને મનના ખૂણે ખૂણામાં શાન્તિ પ્રસારિત થાય છે. ભગવાન મહાવીરના સિદ્ધાન્ત એમની વાણી તેમજ જીવનના કણકણમાં વણાયેલા છે. સમતા અને સેવાની અખંડજ્યોતિ તેમના જીવનને પ્રજવલિત કરે છે. શાન્તિ, સરલતા અને સમતાની સાકાર પ્રતિમા છે. સમર્પણ જ તેમનું જીવન છે. શાન્તિ, પ્રેમ અને સભાને મુકત હાથેથી અપે છે. અલપભાષી મધુરભાષિતા તેમની વિશેષતા છે. સમુદ્રની જેમ બધાના ગુણ અવગુણ પિતાના અંતરમાં જ સમાવી રાખે છે આપ નિસ્પૃહી અપ્રમાદી, સ્વાવલંબી, સમતાના સાગર-શાન્તિ દૂત–શાસન રત્ન, બ્રહ્મતેજથી વિભૂષિત જુગ જુગ જી. Page #358 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન ૩૦૯ વિરહ વેદના આજ વિમાસણને વ્યાકુળતા નયનમાં નીર લાવે છે. સમુદ્રસૂરિશ્વરજી થયા દુર વ્યથા ઉરને રડાવે છે. જન્મે છે તે એકદિ જવાના એ વાત સહુ જાણે છે, કિંતુ નજર સામે મુખડુ ગુરુની યાદ અપાવે છે. હતી સાદાઈ જીવનમાં ભરપુર ત્યાગ, કાર્યકુશળતા, ભાગ્યશાળી ભલી વાણું મધુર ગૂંજન જગાવે છે. પરમ ઉપકારી યુગદષ્ટિના પટ પ્રભાવ સૌના પ્યારા શાંતમૂર્તિની તસ્વીર આજ જીગર સહુના હચમચાવે છે. શીતળતા ચંદ્રની ને તેજસ્વિતા સૂર્ય કયાં હવે પિલું ? સરળતા-સાદાઈને ભદ્રિકતા મીઠી ઝાલર બજાવે છે. ગુરુવલ્લભ ગયા ચાલી સેંપી સુકાન શાસનનું પર લેકપંથે આપ પણ ચાલ્યા હવે ચિંતા સતાવે છે. વિદ્યાલય ને ખોટ ભારી, કોન્ફરન્સ રંક થઈ બેઠી જેનશાસનને એક નાખુદા આ જહાંથી દૂર સીધાવે છે. ગુણવાનને કાજે આજ સકળ સંઘ થયે ભેળે અનુભવ વાત શરુ કરતા સ્મૃતિસરગમ સુણાવે છે. સહુની મૂકી મઝધારે આપે નવલી વાટ લઈ લીધી વિમાસણમાં છે નટવર હવે વહારે કેણ આવે છે? નટવરલાલ, એસ. શાહ (૧૪-૫-૭૭) Page #359 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનર પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરિજીની ઉદારતા અને કરૂણાદૃષ્ટિના એક પ્રસંગ જીવનપ્રભાના પહેલા ભાગમાં રહી જવા પામ્યા હતા. ૩૧૦ સં ૨૦૧૧માં પૂ. આચાર્ય શ્રીનુ. જામનગર ચાતુર્માસ હતું. કારતક વદ ૧૨ ના એકાએક દીક્ષાનુ નક્કી થયું. પૂ. સાધ્વીજી મહારાજની પ્રેરણાએ જાદુ કર્યુ. એ સમયે જામનગરમાં એવા રિવાજ હતા કે માતા પિતાની આજ્ઞા છતાં નગરશેઠની આજ્ઞાવિના દીક્ષા આપી શકાય નહિ. કાક સુદી ૧૨ ના રાત્રિના ત્રનિતા બહેને પિતા ચીમનભાઈ પાસે રજા માંગી-ઘણી સમજાવી પછી તેમણે સંમતિ આપી, તે જ વખતે રાત્રે ખાર વાગે નગર શેઠ પ્રજારામભાઈ ને ઘેર ગયા. શેઠને દીક્ષાની રજા આપવા વિનંતિ કરી. તેમણે વાત સાંભળી પણ આશ્ચય થી કહેવા લાગ્યા કે ગુરુદેવ તા વિહાર કરવાના છે અને દીક્ષા કેવી રીતે થશે. એજ વખતે શ્રી ચીમનભાઈ અને નગરશેઠ ઉપાશ્રયે આવ્યા, હવે મુહૂત જોવા કયાં જવું? પણ ગુરુદેવ પાસે એક વિદ્વાન પડિતજી હતા તેમની પાસેમુહૂર્ત જોવડાવ્યું. ગુરુદેવ પિતાજીને પૂછ્યું કે કયા સાધ્વીના શિષ્યા થવાનાં છે? દીક્ષાથી બહેને કહ્યુ કે ગુરુદેવને યાગ્ય લાગે તેમના નામનું મુહૂત કાઢે. ગુરુદેવ જરા વિચારમાં પડયાપછી ત્યાં સાધ્વીશ્રી વસ ંતશ્રીજી તેમજ સાધ્વી ક્રમય તીશ્રીજી તથા સાધ્વી નદાશ્રીજી આદિજી ૭ સાધ્વી ચાતુમાસ હતા— તથા સાધ્વી ન`દાશ્રીજીની શિષ્યા માટે મુહૂત કઢાવ્યું. કાક નદી ૫ ને ગુરુવારનુ મુહૂત આવ્યું, સ. ૨૦૧૨ના કા કાઢી પને ગુરુવારે પૂ. આચાર્ય શ્રીના હાથે દીક્ષા થઈ અને સાધ્વી નંદાશ્રી શિષ્યા જાહેર કરવામાં Page #360 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન * ૩૧૧ આવ્યા. દીક્ષા આપી ગુરુદેવે વિહાર કર્યો એ જ વખતે નવદક્ષિતને ભણાવનાર બહેન મુંબઈ ગયાં હતાં. તે જામનગર આવ્યા અને તેમની ભાવના પણ દીક્ષાથી થઈ. ગુરુદેવ તે વિહાર કરી ગયા હતા-બહેનના સંબંધી ૪-૫ ભાઈએ ગુરુ દેવ વિહાર કરી એક ગામમાં બિરાજમાન હતા ત્યાં ગયા અને કહ્યું કે દીક્ષા આપના હસ્તે આપવાની દીક્ષાથી બહેનની ભાવના છે. તે બહેન મુંબઈ હતા અને વનિતાથી દીક્ષાથી તે રાજી થયા અને તેના પણ ભાવ જાગ્યા– ગુરુદેવ તે ઉદાર હતા અને કરુણાળુ હતા– જરા સુખળ કરીને પાછા જામનગર પધાર્યા અને કહેવરાવ્યું કે નૂતન સાધ્વીને ચગેટુ વહનમાં જોડવાનું છે. અને આ બહેનની દીક્ષા સાથે નૂતન સાધવીની વડી દીક્ષા પણ થશે. ગુરુદેવ પાછા પધાર્યા–લેકે તે ગુરુદેવની કરૂણાદષ્ટિથી પ્રભાવિત થયા. દીક્ષા ધામધૂમપૂર્વક થઈ વનિતા બહેનનું નામ નિર્મળાશ્રી રાખવામાં આવ્યું. તેમની દીક્ષા પણ થઈ Page #361 -------------------------------------------------------------------------- ________________ را ૩૧૨ સુધારા પૂ. જીનશાસનરત્ન સ્વ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂ જીિની જીવનપ્રભાના ૧ લા ભાગમાં પૂ. આચાય ભગવતની માંદગી અને સ્વગ વાસ સમયે હાજર રહેનાર પૂ. ગણિજનકવિજયજી, મુનિવિશુદ્ધજી, મુનિનીતિવિજયજી, મુનિન્યાયવિજયજી આદિ સાધુ હતા અને અતિમ સમયે નવકાર મહામંત્ર સંભળાવતા હતા—અને બધાને જગાડવાનું કાર્ય મુનિશ્રી નીતિવિજયજીએ કર્યું હતું. સર્વાં ધર્મસમન્વયી ગણિવર્ય શ્રી જનકવિજય, પૂ. આ. ઈન્દ્રદિન્નસૂરિજીને આ હકીકત જણાવી હતી. તે બીજા ભાગમાં સુધારા તરીકે મૂકી છે. તેઓ વધુમાં લખે છે કે નશામ`ધી વિષે જાહેર સભા બહુજ મહત્ત્વની અની ગઈ હતી—ઘણા ભાઇઓએ ત્રણ કલાક ભજન- ભાષણ સાંભળવાના લાભ લીધેા. પત્રૈડુડી જેવા નાના ગામમાં આ પ્રથમ જ અવસર હતા—ઘણા ભાઈ એએ શરાબ નહિ પીવા પ્રતિજ્ઞા લીધી. જિનશાસનરત્ન Page #362 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને ૩૧૩ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૫ ૨૦૨૧ ૧૯૯૩ ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૨ પરિશિષ્ટ અંજય શલાકા પ્રતિષ્ઠા પાલીતાણું વરકાણા હરજી સાવડી હરિતનાપુર પ્રતિષ્ઠા આમેદ સિનેર સૂરત (સંગ્રામપૂરા) એડેલી પાટણ પંચાસરા પાર્શ્વનાથ આદિ વિવિધ ચાર મંદિરે પાલીતાણુ પાર્શ્વવલ્લભ વિહાર બીજોવા વરકાણ આના હરજી. સાવડી ભરતપુર દિલ્હી (રૂપનગર) બડત (મંદિર નાગાજારામાં) લુધિયાણું અમૃતસર (દાદાવાડી) હસ્તિનાપુર તીર્થ , બાવાશ્રમ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮ ૨૦૧૯ २०२० ૨૦૨૦ ! Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પટ્ટી (નવું મ ંદિર) ગંગાનગર ફાલના (કોલેજ મદિર) વરલી (મુ`બઈ) પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા-ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા જમ્મૂ-તવી ખીકાનેર ખેડા પાટણ પાલીતાણા ખીજવા યુગવીર આચાર્યશ્રીની પ્રતિષ્ઠા કરાવી તેની નોંધ વડાદરા ગુજરાત વકાણા આના હરજી સાવડી મૌત લુધિયાના હસ્તિનાપુર પટ્ટી ફાલના વલી જમ્મૂ-તવી પુના સીટી ખેડેલી ઉપયામ 99 સૌરાષ્ટ્ર રાજસ્થાન જિનશાસનરત્ન "" ,, 99 ,, યુ. પી. પજામ મીરટ પ’જામ ગુજસ્થાન સુબહ કાશ્મીર મહારાષ્ટ્ર વડાદરા ૨૦૨૨ ૨૦૨૪ ૨૦૨૫ ૨૦૨૭ ૨૦૩૧ ૨૦૨૪ ૨૦૨૫ Page #364 -------------------------------------------------------------------------- ________________ પૂ. જિનશાસનરત્ન આચાય શ્રી વિજય સમુદ્રસુરીજીના શિષ્યેા પ્રશિષ્યાની નામાવલી મુનિભૂષણ ઉપાધ્યાય પન્યાસ મુનિ "" સેવાભાવી મુનિ મુનિ તપસ્વી મુનિ મુનિ ,, પ્રશિષ્યા 'શ્રી અનેકાન્ત વિજયના શિષ્ય મુનિશ્રી પન્યાસ ન્યાયવિજયજીના શિષ્ય શ્રી સમતાવિજયજી શ્રી શાંતિવિજયજી શ્રી સુમનવિજયજી શ્રી અનેકાન્તવિજયજી શ્રી ધમ ધર'ધરવિજયજી શ્રી જયશેખરવિજયજી "" શ્રી વલ્લભદત્તવિજયજી શ્રી સુરેન્દ્રવિજયજી શ્રી ન્યાયવિજયજી શ્રી નીતિવિજયજી "" જયાનă વિજયજી નિત્યાન‘* વિજયજી દ્વીપ વિજયજી Page #365 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન રત્ન આચાર્યશ્રી વિજય સમુદ્રસુરીજીને અર્પણ થયેલ . અભિનંદન પત્રોની સુચિ ૧ ૯-૪-૫૯ ૨ » ૩ ૨૮-૩-૬૦ જયપુર શ્રી આત્માનંદ જૈન સભા આગ્રાશ્રી જૈન . સંઘ લુધિયાના શ્રી સંઘ , આત્માનંદ જૈન રાપટ સેકન્ડરી સ્કૂલ , શ્રી. આ. વ. જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ , શ્રી વલ્લભ બાળ પાઠશાળા , અધ્યાપક ગણું જૈન સ્કૂલ , ધી ઓસવાલ વુલન મિક્સ ,, શ્રી આ.વ. જૈન યુવક મંડળ , શ્રી જૈન યંગ સેસાયટી , આ. વ. સેવક મંડળ માલેર કેટલા શ્રી જૈન વે. સંઘ અંબાલા છે , મીરજૈનવે. મહાસભા ઉ. પ્ર. બડૌન શ્રી જેન વે. સંઘ હસ્તિનાપુર જેનર મહાસભા ઉ.પ્ર. બુધિયાના એસ. એસ. જૈન બીરાદરી - જડિપાલા શ્રી સંઘ જાલંધર , '; ૧૦ ૧૧ , છે ૧૨ ૧૪-૫-૬૦ ૧૩ ૨૯-૬-૬૦ ૧૪ ૧૩-૪-૬૧ ૧૫ ૧૬-૬-૬૧ ૧૬ ૧૦-૧૨-૬૨ ૧૭ ૪-૭-૬૨ ૧૮ ૮-૫-૬૩ ૧૯ ૧૯-૬-૬૩ Page #366 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૧૭ ૨૦ ૯-૭-૬૩ ૨૧ ૯-૭-૬૫ ૨૨ ૨૨-૪-૬૬ ૨૩ ૯-૬-૬૬ ૨૪ મૌન એકાદશી ૨૫ ૧-૮-૭૪ હોશિયારપુર જૈન સમાજ જડિયાલા શ્રી આત્માનંદ જૈન સભા ગંગાનગ૨ શ્રી જૈન સભા બીકાનેર શ્રી આત્માનંદ જેન સભા મહીદપુર નગરપાલિકા આગ્રા શ્રી મહાવીર જૈન યુવક - સંઘ ઉત્તર ભારત અંબાલા શ્રી આત્માનંદ જન કેલેજ પૂરી આમાનંદ જૈન સભા ઉત્તરી ભારત અંબાલા જૈન . મૂ. સંઘ લુધિયાણું આત્માનંદ જૈન સભાપદાધિકારી ,, એસ. એસ. જૈન સભા ' ' . મહાસભા , બાબા ગજજા જૈન સભા જન્મે આત્માનંદ જૈન સભા પટ્ટી શ્રી સંઘ જડિપાલા આત્માનંદ જૈન સભા . વિજય ભારતી શ્રીમતી. ભારતી , યૂથ કેન્સેસ કમિટિ . જગદીશચંદ્ર શર્મા કે , શ્રી સ્વર્ણદાસ જૈન પ્રધાન મ્યુનીસીપલ કમીટી હેશિયારપુર શ્રી મદનમેહન સૂદ એકઝીક્યુટિવ ઓફીસર નગરપાલિકા ઉત્તરી ભારત Dિ ૩૪ ૨૦-૪–૭૬ ૩૫ ૯-૫–૭૬ ૩૮ ૩૯ છે ) ૪૩૦-૬–૭૬ Page #367 -------------------------------------------------------------------------- ________________ પૂ. શાંતમૂર્તિ આચાર્ય પ્રવર શ્રીમદ વિજયસમુદ્રસુરિજી મહારાજના ચાતુર્માસની યાદી ? 8 + 4 2 & = ? ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરુચ ડાઈ મુંબઈ રતલામ બદનાવર વેરાવળ મુંબઈ ઉદયપુર સાવડી વાકાનેર ગુજરાનવાળા સંખતરા જડીયાલાગુ લાહોર ગુજરાનવાલા બડત દસુરી પાલનપુર મુંબઈ પુનાશહેર આકેલા ૧૯૬૭ ૧૯૬૮ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૪ ૧૭૫ ૧૯૭૬ ૧૯૭૭ ૧૯૭૮ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૨ ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૬ ૧૯૮૭ Page #368 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૧૯ , સાદડી પાલનપુર અમદાવાદ મુંબઈ અમદાવાદ બોરસદ અંબાલા રાજકોટ ગુજરાનવાલા સીપાલ કેર પટ્ટી જડીયાલાગુરુ બીકાનેર લુધિયાના ગુજરાતવાલા ૧૯૮૮ ૧૯૮૯ ૧૯૯૦ ૧૯૧ ૧૯૯૨ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૮ ૧૯૯૯ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪ ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૭ २००८ २००८ ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૪ ૩૮ છે વે ૪૩ બીકાનેર સાદડી પાલનપુર પાલીતાણા મુંબઈ સીહોર મુંબઈ પાટણ જામનગર બીજોવા પાલી ૪૪ ४६ ૪૭. ૪૮ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જિનશાસનરને આગરા અંબાલા બડૌત લુધિયાના હોશિયારપુર અંબાલા જડિયાલાગુ મુરા દિલહી બીકાનેર લુણાવામુંબઈ પૂનાશહેર દાર વડેદરા દિલહી લુધિયાના હોશિયારપુર ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭, ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૦૨૪ ૨૦૨૪ ૨૦૨૫ ૨૦૨૬ ૨૦૨૭ ૨૦૨૮ ૨૦૨૯ ૨૦૩૦ ૨૦૩૧ ૨૦૩૨ પૂ. આચાર્યશ્રી વિજ્યસમુદ્ર સૂરિના ઘણાખરા ચતુર્માસ ગુરુદેવ યુગવીર આચાર્ય શ્રી વિજયભભસુરિજી સાથેજ થયા. તેમના નિધન પછી પિતે પંજાબના રાહબર બની પંજાબ ધર્મની જાત જગાવતા મુરાદાબાદમાં પ્રતિષ્ઠા કરીને મુરાદાબામાં જ સ્વર્ગે સિધાવ્યા. Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય વલ્લભસૂરિ સ્મારક–દિલહી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંસ્થાપક પરમ ઉપકારી આદ્યપ્રેરક નવયુગદટા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજે જિન મંદિરે, શિક્ષણ સંસ્થાઓ, અને વિદ્યામંદિરની સ્થાપના માટે પ્રેરણા આપી તે સદાય જીવંત રહે તેવું યોગદાન આપેલ છે. માનવ માત્રના કલ્યાણ અને ઉત્કર્ષ માટે તેઓશ્રીએ પિતાનું જીવન સમર્પિત કર્યું હતું. સમાજ હિતના કાળ, ભાવ અને ક્ષેત્ર અનુસાર યુગવીર આચાર્યશ્રીએ મહત્ત્વપૂર્ણ નિર્ણયે લઈ ધર્મ અને સમાજની યશપતાકા લહેરાવી છે. પચ્ચીસ વર્ષ પૂર્વે ધર્મ અને સમાજને યશપતાકા લહેરાવી છે. ૩૧ વર્ષ પૂર્વે ધર્મ અને સમાજને સમુત્કર્ષ ઈચ્છનાર વીર વ્રતધારીના દેવળેક સમયે આચાર્ય ભગવંતની યશગાથા અમર રાખવા એક ભવ્ય વિવિધલક્ષી કલાત્મક મારક ઊભું કરવાની જવાબદારી ગુરુભક્તિ અને ગુરુરાણ મુક્તિની નિર્મળ ભાવનાથી પ્રેરાઈ આ પ્રવૃત્તિ કાર્યાન્વિત કરવાનું કાર્ય પંજાબની શ્રી આત્માનંદ જૈન મહા સભાએ ઉલ્લાસથી સ્વીકારી ઋણ ચૂકવવાની અપૂર્વ તક મળવાથી ધન્યતા અનુભવી હતી. આચાર્ય પ્રવરના સમુચિત ચિરંતન સ્મારકનું વિચાર બીજ ખમીરવંતું હતું. ૧૭-૧૮ વર્ષ જેવા લાંબા સમય દરમિયાન કશી જ પ્રવૃત્તિ થવા ન પામી. - આચાર્ય ભગવંતના પટ્ટધર પ્રશાંત સ્વભાવી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે પોતાની દીર્ઘદૃષ્ટિથી સમય પરિપકવ થવાનું જાણી લીધું અને આ કાર્ય પૂરું કરવાની જવાબદારી કેને સેંપવી તેને નિર્ણય સાત વર્ષ પૂર્વે કરી લીધે. વડોદરામાં પિતાના સમુદાયના સાધ્વીજી પૂજ્ય શ્રી શીલવતી મહારાજના શિષ્યરના મહત્તરા પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજને આ કાર્યને સાકાર કરી સત્વર વેગવાન બને તે માટે Page #371 -------------------------------------------------------------------------- ________________ કર ૨ જિનશાસનરત્ન સં. ૨૦૨૯નું ચાતુર્માસ દિલ્હીમાં કરવાનો આદેશ આપ્યો ધન્યતા અને પૂરા ઉલ્લાસથી પોતાના ગુરુદેવની આજ્ઞાને સહર્ષ સ્વીકાર કરીને ઉનાળાને વિહાર અને ટૂંકા સમય વગેરેનો જરાય વિચાર કર્યા સિવાય તેઓ દિલ્હી પહોંચી ગયા અને તેમને સેંપવામાં આવેલ જવાબદારી પૂરી કરવાના કાર્યમાં પૂરી એકાગ્રતાથી લાગી ગયા. સ્મારકનું કાર્ય ઝડપી બને અને કાર્યકરોના ઉત્સાહમાં ભરતી આવે તે સમ્યક હેતુથી નિર્ણત ભૂમિ લેવાય તે માટે પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ સતત પ્રેરણા આપતા રહ્યાં. પરિણામે એક વર્ષમાં જ દિલહી રૂપનગરથી વીસ કીલોમીટર ગ્રાંટ ટૂંક રેડ જેવા ધેરી માર્ગ પર સત્તાવીસ હજાર ચોરસ મીટર જમીન ખરીદવામાં આવી. અને પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજી મહારાજે એ જમીન જોઈને ખૂબ પ્રસન્નતા દર્શાવી આશીર્વાદ આપ્યા. આ ભૂમિ ઉપર થનાર ભવનના નકશા તૈયાર કરાવી સંબંધિત સત્તાવાળા સાથેની જરૂરી કામગીરી પૂરી કરવામાં ચારેક વર્ષ લાગી ગયાં. તે દરમિયાન આ જમીનને લગોલગની બીજી ચારેક હજાર ચોરસ મીટર જમીન પણ ખરીદી લેવામાં આવી. એકત્રીસ હજાર ચોરસ મીટર જમીન ઉપર થનાર સ્મારક ભવનમાં યુગવીર આચાર્યશ્રીના ઉદાર અને કેપકાકર જીવનને અનુરૂપ ધ્યાન-અધ્યયન-સંશોધિત-જનસેવા જેવી અનેક વિધ પ્રવૃત્તિઓ ચાલુ કરી છે. સાથે સાથે કલાત્મક જિનાલય અને પર્યટક કેન્દ્રનું નવનિર્માણ થઈ રહેલ છે. આ સ્મારક માટે શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ નિધિ નામક ટ્રસ્ટની સ્થાપના કરી રજીસ્ટર કરાવેલ છે અને આ કાર્ય માટેની સહાય ઈનકમટેકસથી મુકત છે. સ્મારકની જના માટે આ ટ્રસ્ટના પેટ્રન જૈન સમાજના કર્ણધાર અને જાણીતા ઉદ્યોગપતિ શેઠશ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈ લાલભાઈનું Page #372 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૦૩ માદન મળેલ છે. ભારતીય અને જૈન શિલ્પકળાને સુંદર નમૂના અને એ માટે શેઠ શ્રી આણ ંદજી કલ્યાણજીની પેઢીના પ્રખ્યાત સ્થપતિ શ્રી અમૃતલાલ ત્રિવેદી, શ્રી ચદુલાલ ત્રિવેદીએ સ્મારકના બાંધકામની જવાબદારી સંભાળી છે. આંધકામની નકકર ભૂમિકા તૈયાર થતાં યુગવીર આચાય મહારાજના વમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય ઈન્દ્ર દિન્નસૂરીશ્વરજી મહારાજની આશા અને આશીર્વાદથી પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ આદિના સાનિધ્યમાં પરમ ગુરૂભકત લાલા રતનચંદજી રિખવદાસના શુભ હસ્તે તા. ૨૭-૭-૧૯૭૫ના મગળ દિને ભૂમિપૂજન ઉલ્લાસપૂર્વક થયું હતું. ભારતના જૈન સમાજના અગ્રેસરે અને શ્રાવક-શ્રાવિકાની દસ હજાર ઉપરનો માનવ મેદનીની ઉપસ્થિતિમાં પૂ. શ્રી મૃગાવમીશ્રીજી મહારાજ અને તેઓના ચાર શિષ્યાની નિશ્રામાં તા. ૨૯-૧૧--૭૯ના રોજ ધર્માત્મા અને અનન્ય ગુરૂભકત લાલા ખેરાતીલાલાજી અને એમના કુટુંબીજનેાના વરદ હસ્તે શિલાન્યાસ થયા હતા. પૂ. મૃગાવતીશ્રીજી મહારાજની વ્યવહાર કુશળતા, સમ અને પ્રભાવશીલતા અને ભકિત પરાયણતાને લીધે આ કા માટે આશરે દોઢેક કરોડની રકમોનાં વચનેા મળી ચૂકયાં છે. દાતાઓને એકી સાથે માટી રકમ ભરવાના ભાર વેહવેા ન પડે તે માટે પૂ. આચાર્યશ્રીની ૮૪ વર્ષની આયુ દૃષ્ટિમાં રાખીને ૮૪ માસના હપ્તાથી ભરવાના વ્યહારૂ માર્ગ સૂચવેલ છે, જે તેઓશ્રીની વ્યહારદક્ષતા અને દૂરગામી દૃષ્ટિનું સૂચન કરી એમના પ્રત્યેના આદર ભાવમાં વધારો કરે છે. નિર્માણુપંથે આગળ વધી રહેલ આ સ્મારક માટે પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ, શિષ્યા પૂ. શ્રી સુજેષ્ઠાશ્રીજી પૂ. શ્રી સુત્રતાશ્રીજી મહારાજ અને પૂ. શ્રી સુયશાશ્રીજી મહારાજે Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જિનશાસનન મારકના કાર્ય માટે કંઈ જ કરવાનું બાકી રાખેલ નથી. શિલાન્યાસ પ્રસંગે જગલમાં મંગલની જેમ, સમારકની જમીન ઉપર દરેક સુવિધાવાળું વિશાળ નગર ઊભું કરવામાં આવ્યું હતું. ભારતના અનેક સ્થળોએથી હજારો ભાવિકે માટે વિશાળ વ્યવસ્થા ઊભી કરવા પંજાબના શ્રી સંઘની દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યેની ઉત્કૃષ્ટ શ્રદ્ધા ભકિત અને વિશિષ્ટ કાર્ય શકિતના સુભગ દર્શન થયાં તે ચિરસ્મરણીય રહેવા ઉપરાંત સૌને માટે દાખલારૂપ રહેશે. આ પ્રસંગે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું ચાવીસમું અધિવેશન સૌજન્યમૂર્તિ અને આ સ્મારકના પેટ્રન દાતા શ્રી દીપચંદભાઈ ગાડીના અધ્યક્ષસ્થાને મળ્યું હતું. ઉતર ભારતનું દર્શનીય તીર્થધામ દિલ્હીના રૂપનગરમાં આવેલ જિનપ્રાસાદથી બાર કિલેમીટર દૂર અમૃતસર જતાં ગ્રાંડ ટૂંકરેડ ઉપર એકતાલીસ હજાર મીટર જેટલી વિશાળ પટ ભૂમિ પર આજની અને આવતી કાલની પેઢી માટે વલ્લભ સ્મારક રૂપ એક ભવ્ય અર્વાચીન તીર્થધામનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંસ્થાના આદ્ય પ્રેરક પરમ ઉપકારી નવપ્રવર્તક આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ આ સદીની સંતપરંપરામાં યુગ પુરૂષ અને અસાધારણ જન સેવાને વરેલ વંદનીય વિભૂતિ હતા. વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક સંસ્કાર સંપ, સંગઠન અને સમાજોત્કર્ષ માટે રચનાત્મક પ્રવૃત્તિ એમનું ત્રિમુખી જીવનવ્રત આ મહાન આચાર્યની સમગ્ર જીવનની ગૌરવવંતી યશ ગાથા છે. એમના વિચાર વાણી અને વર્તન એ માટે એક રૂપ બની ગયા હતાં અને એ બધાયના કેન્દ્ર સ્થાને Page #374 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૨ ૫ બિરાજતી હતી નિર્મળ સાધુજીવનની અપ્રમત્ત આરાધના ઠેર ઠેર વિસરી ધર્મ સંદેશ અને સમાજોત્કર્ષનો પ્રાણરૂપ સંદેશ સર્વત્ર પ્રસરાવી તેઓએ સાધુ જીવનને ધન્ય બનાવી આચાર્ય પદને ચરિતાર્થ કર્યું હતું. દિવંગત આચાર્યશ્રીના સમાજ ઉપર અનેક ઉપકારો છે. રખે કેઈ માને કે સંવેદનશીલ, કરુણ પરાયણ અને ભકિતસભર જેવાં આ આચાર્ય સમાજના એક્કસ વર્ગ કે પ્રાંતના જ હિતકારી પ્રવૃત્તિ પ્રાજક હતા. સૂર્ય ચંદ્ર સમાન સૌ જીવોના જીવનસાધક વિવત્સલ સંતને દરેક પ્રદેશ સાથે હિતકારી આત્મીયતા હતી. આ રીતે આ કાર્યવાહી આચાર્ય શ્રી વિજય વલભસૂરીશ્વરજી મહારાજનું માત્ર સ્મારક ન બની રહેતાં જૈન સંસ્કૃતિનું પ્રેરક બળ બની રહે તે માટે ભારતના દરેક પ્રાંતના જૈન સંસ્કૃતિ પ્રેમીઓને સાથ અને સહકાર મળેલ છે. તેના પરિણામ રૂપ આ સ્મારકના ટ્રસ્ટીઓ દરેક પ્રાંતનું પ્રતિનિધિત્વ ધરાવે છે. શ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈ લાલભાઇ, શ્રી જે. આર. શાહ અને શ્રી દીપચંદ એસ. ગાડી જેવા કર્તવ્યપરાયણ કાર્યકરે આ ટ્રસ્ટના સંરક્ષક છે. ઉત્તર ભારતનું એક અદ્વિતીયદર્શનીય સ્થળ બનાવવા સાથે યુગવીર આચાર્યશ્રીના લોકપકારક જીવનને અનુરૂપ જૈન ધમ દર્શનના અભ્યાસ અને સંશોધન કેન્દ્ર, પ્રાકૃત-સંસ્કૃત વિદ્યાપીઠ, ભારતીય ધર્મદર્શન અંગે તુલનાત્મક અભ્યાસ કેન્દ્ર જૈન અને સમકાલીન સ્થાપત્યનું સંગ્રહાલય, ગ સાઘવા કેન્દ્ર, જનઉપયોગી સાહિત્યની સુરક્ષા, પ્રાકૃતિકચિકિત્સા પર સંશોધન, મહિલા ઉપયોગી પ્રવૃત્તિઓ, વૈદ્યકીય રાહત વગેરે અનેક કાર્યવાહીનું અખિલ ભારતીય સ્તરે આ સ્થળ મહત્વનું કેન્દ્ર બનશે. સાધુ-સાધ્વીઓના સ્વાધ્યાય અને વિશિષ્ટ અભ્યાસ માટે સુવિધા રહેશે. એકંદર વલ્લભ સ્મારક યુવા પેઢીની આકાંક્ષા Page #375 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ઓનું સાચું પ્રતીક બની રહેશે. શ્રી આમાનંદ જૈન મહા સભા દિલ્હી દ્વારા પાકિસ્તાન, પંજાબ, હરિયાણાના ભંડારની હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથકૃતિઓ જેમાં ૬૦૦૦ જેટલી હસ્ત લિખિત પ્રતોનો સમાવેશ થાય છે. તે મારક સ્થળે થનાર વિજયવલભ જૈન પ્રાચ્ય પુસ્તકાલયને ભેટ મળેલ છે. આ સમગ્ર હિતલક્ષી યોજનાઓના પ્રેરક પ્રશાંત સ્વભાવી આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજી મહારાજ હતા. તેઓના સ્વર્ગવાસ બાદ પૂ. આચાર્યશ્રી ઈન્દ્રદિન્નસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને પ્રેરણાથી પૂજ્ય મહતરા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ગુરુભકિત અને ગુરૂવાણભકિતની સમાજની નિર્મળ ઉદારભાવનાને સાકાર કરવા ચેતન આપી રહ્યા છે. કલાત્મક જિનપ્રસાદ ઉપરાંત આ સ્મારકના નિર્માણ માટે આશરે બે કરોડ નો ખર્ચ અંદાજવામાં આવે છે. નિર્માણ કાર્ય શરુ થઈ ચૂકયું છે. - શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ વિધિસર રજીસ્ટર્ડ છે, તેને મળતી સહાય ઈન્કમટેક્ષથી મુકત છે. આ મારક પાછળ જે કઈ નામી અને અનામી સ્વપ્નદષ્ટાઓએ સ્વપ્ન સર્જાવ્યું છે. તેને સાકાર કરવાની જવાબદારી માત્ર ગુરુભકતની નહિ પણ સમગ્ર સમાજની છે. રાષ્ટ્રીય સ્તરે આ ભવ્ય સ્મારક જૈન જગતને ગૌરવ લેવા જેવું અનુપમ અમર સ્મારક બનશે. આ ભવ્ય કલાત્મક સ્મારકની જવાબદારીમાં સૈએ સહભાગી થઈ યથાશકિત સાથ સહકાર આપવો જોઈએ. આ અમર સ્મારક માટે દાનની વર્ષા થશે અને જગતમાં આ સ્મારક સદૈવ પ્રેરણા સ્રોત બની રહેશે. Page #376 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુસૂરિશ્વરજી મહારાજનું સમાધિ મંદિર - જેઠ વદ આઠમ (વૈશાખ વદી ૮)ને દિવસ મુરાદાબાદ ના ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે. આજ દિવસે આપણા ચરિત્ર નાયક જિનશાસનરત્ન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયસમુદ્ર સૂરીશ્વરજી મહારાજે મુરાદાબાદમાં દેહ વિસર્જિત કર્યો અને મુરાદાબાદને હંમેશાને માટે એક તીર્થ બનાવી દીધું. આને મુરાદાબાદ નગરનું અહોભાગ્ય સમજવું જોઈએ. પ્રત્યેક વ્યકિત ને ‘ભાગ્યશાળી' શબ્દથી સંબોધન કરવાવાળા ગુરુદેવ જતાં જતાં મુરાદાબાદના ભાગ્યનો ઉદય કરી ગયા. ધન્ય ગુરુદેવ ! પિતાના અંતિમ શ્વાસ સુધી કર્મઠ બનીને તેમણે પિતાને ગુરુ ભગવંતને પગલે ચાલવાના પ્રયાસો કર્યા. અને આ લગનમાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં કરતાં ચિર વંછિત સમાધિ મરણ પ્રાપ્ત કર્યું. આવું સુંદર મૃત્યુ તેમના ઉત્તમ સમયારાધનનું ઘાતક છે. જેની કામના પ્રતિદિન વીતરાગને ઉપાસક કરે છે. જિનશાસનરન કહેતા હતા કે મારો આત્મા એજ ઈચછે છે કે સાંપ્રદાપિકતાથી દૂર રહી ને જૈન શાસનના ઝંડા નીચે એકત્ર થઈ ને શ્રી મહાવીર પ્રભુની જય બેલે. ભલે હે . તામ્બર હોઉં..કે દિગમ્બર સ્થાનકવાસી કે તેરાપંથી હોઉ પરંતુ આનાથી પ્રથમ તે હું જૈન છું. ભગવાન જિનેશ્વરે જે ધર્મ દર્શાવ્યો છે. તે જ મારો ધર્મ છે. પોતાના જીવન કાળમાં જ તેમણે બધા ફિરકાવાળાઓને એક ઝંડા નીચે લાવીને બતાવ્યું. તેમની નજરમાં કેઈ નાનું...મોટું નહોતું. તેઓ સમદશી હતા. તેમની અમર યાદ રાખવાને માટે પૂજ્ય ગુરુદેવનું Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જિનશાસનરત્ના સમાધિમંદિર નિર્માણ કરવાની યોજના પછી આ માટે બાબરામ એન્ડ બ્રધર્સની ફમે પોતાની ભૂમિ દાન તરીકે આપવા ઉદારતા દર્શાવી–આ ભૂમિ દિલ્હી બરેલી મુખ્ય સડક પર ૧૪૯ ૬૪૯૨-૬ ફૂટ છે. ખાતમુહૂર્ત ૨૦-૨-૭૮ના થઈ ચૂકયું છે. શિલાન્યાસ મહોત્સવ તા. ૨૦-૪-૭૮ના રોજ ધૂમધામથી થયે. અનન્ય ગુરુભક્ત શાન્તિસ્વરૂપજી જૈન – હશિયાપુર નિવાસીએ શિલાન્યાસને લાભ લીધો જિનશાસનના મુગાર... પરમ ગુરુભકતને પજાબ જૈન સમાજના ગૌરવ સરલાત્મા પ્રત્યેક સાંકાંતિ વખતે ગમે ત્યાંથી હાજરી આપવાની ભાવનાવાળા દાનવારિધિ શ્રીમાન લાલા શાંતિસ્વરૂપ જૈન હોશિયારપુર નિવાસીએ સ્વગીય ગુરુદેવના અગ્નિ સંસ્કારની વધારેમાં વધારે પ૦ હજારની બેલીને ઉત્તમ લાભ લીધો હતો. પંજાબ જૈન સમાજને માટે આ ગૌરવ છે. આ સમાધિમંદિર બેનમુન બને એ મહાન આત્માની યાદ યુગયુગાન્તરો સુધી અમર રહે..એવા પૂર્ણ –પ્રયત્નો થઈ રહ્યા છે. યાજના ઘણું મોટી છે. ૪ થી ૫ લાખને અંદાજ છે. ગુરુદેવને પ્રાણપ્પારાની પરીક્ષાને સમય આવી ગયો છે. ગુરુભક્તિને પરિચય આપીને બતાવી દેવું જોઈએ કે જૈન સમાજમાં એવા ગુરુભકતોથી કમી નથી. જેઓ સમય સમય પર દાનની વર્ષા કરી પિતાનું અને સમાજનું કામ રોશન કર્યું. છે. દરેક ગુરભકતનું કર્તવ્ય છે કે વિચાર આદિ શુભ પ્રસંગોએ આ ગુરુદેવના સમાધિ ને માટે વધારેમાં વધારે દાન આપી આ મહાન કાર્યને સંપૂર્ણ કરવામાં પિતાને ફાળે આપી ત્રણ મુકત બનીએ. Page #378 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ગુરૂદેવના પગલે જિનશાસન રત્નના જીવનનો વિચાર કરતા એમના છેક ઊગતી ઊંમરના સમયથી યુગવીર આચાર્યાશ્રીની સાથે, કાયાની છાયા એકરૂપ બની જાય, એ રીતે એકરૂપ બની ગયા એમના અધૂરા કાર્ય પૂર્ણ કરવા અને વાવેલા છેડને નવ પલ્લવિત અનાવી રાખવાનું કાર્ય કરતા રહ્યા હતા. યુગવીર આચા શ્રીએ ઠેર ઠેર સરસ્વતી મંદીરેશ ઊભા કર્યા અને પંજાબ સધન શ્રધ્ધા અને ધમ ભાવનાને ટકાવી રાખી હતી. ૩૨૯ તે જ રીતે આપણા ચિરત્ર નાયકે ખંત, ધીરજ ચીવટ અને ઉત્સાહુથી પંજાબ શ્રી સાંધની સાચવણી કરી હતી અને સરસ્વતી દિાનો લાભ લેતાં બાલ–યુવા પેઢીમાં જૈન ધર્માંના સ ંસ્કારો ટકી રહે તેવા પ્રયત્નો અવિરત ચાલુ રાખ્યા હતા. આ દ્રષ્ટિએ વિચારતા એમ લાગ્યા વગર્ નથા રહેતુ કે સ્વર્ગસ્થ આચાર્ય શ્રીએ સમાજ ઉની નાની કે મોટી રચનાત્મક કાર્યાવાહી કરવા ગુરૂદેવના પગલે ચાલવા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નશીલ રહ્યા હતા. સાથે જેમ હતાં અને Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૦ જિનશાસનન ધડતર જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીના જીવનમાં યુગવીર આચાર્યશ્રીની અને સમકાલીન સંજોગોની પરસ્પર સંમિશ્રિત અસર નિહાળવા મળે છે. યુગવીર આચાર્યશ્રીના કાળધર્મ પછી તેઓને શિરે સમુદાયની જવાબદારી આવતા આચાર્યશ્રીનું ઘડતર થયું.. પૂજય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી પિતાના જીવનકાળ દરમિયાન જે સુધારાઓ માટે અને સમાજ ઉત્કર્ષ માટે ઝઝુમ્યા એ સુધારાઓ તથા સમાજ ઉત્કર્ષ માટે જિનશાસનરને સિદ્ધાંત અને વ્યવહારના સ્વરૂપમાં સ્વીકારાય તેવા પ્રયત્ન ચાલુ રાખેલ હતા. યુગવીર આચાર્ય મહારાજે વહાવેલા સાંસ્કૃતિક પ્રવાહોની વ્યાપક અસર હેઠળ આચાર્યશ્રી વિજય સમુસૂરિજી એ જ્ઞાન પ્રચારની પ્રેરણા ઝીલી અને જ્ઞાન પ્રચારને પિતાનું આજીવન કૃત્ય ગણી એ માટે જીવનના અંતકાળ સુધી ઝઝુમ્યા હતા. Page #380 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૧ કાળના પ્રવાહને સમજનાર આચાર્યશ્રી દ્રવ્ય, ક્ષેત્ર, મળ ભાવની અસર એક યા બીજરૂપે વ્યકિત અને સમાજ ઉપર થયા વિના રહેતી નથી. આ રીતે આચાર્યશ્રી કાળના પ્રવાહના પૂરા જ્ઞાતા હતા. શ્રમણ સંસ્થા સમાજથી જુદી નથી એમ આપણું ચરિત્રનાયક જોઈ શક્યા હતા અને સમાજના વિકાસમાં જૈન સંસ્કૃતિની ઉજજવળતા છે. ધાર્મિક કેળવણીની સાથે સાથે વ્યવહારિક કેળવણીને પ્રોત્સાહિત કરવા માટે સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી માંડીને અનેકવિધ બેડગે, સ્કુલો અને કોલેજોને પ્રેરણાબળ આપી આર્થિક રીતે પગભર કરવા ફડે કરાવી આપેલ છે. - બિન સાંપ્રદાયિક લેકશાહીમાં જેને માત્ર સાંપ્રદાયિક હેતુઓ અને વાડાઓ બાંધી બેસી રહે તે ગ્ય નથી એમ તેઓશ્રી સમજ્યા હતા અને પિતાના સમુદાયના દરેક સાધુ-સાધ્વીજીને અન્ય ધમીઓમાંથી સારૂં ગ્રહણ કરવા પ્રેરણા આપતા અને જરૂર પડે હિન્દુઓને મુસ્લિમોને ઉપદેશ આપવા તેઓના સ્થાનમાં મોક્લતા અને પિતે પણ જતા. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જિનશાસનરત્ન ઝઘડો દૂર કર્યો સંવત ૨૦૧ની સાલમાં યુગવીર આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં મુંબઈમાં ઘાટકોપર ખાતે ઉપધાન તપને પ્રારંભ થયો. તે દિવસોમાં ગુરૂદેવનું સ્વાથ્ય બગડયું. ચરિત્ર નાયક વિહાર કરી પંજાબ તરફ જઈ રહ્યા હતા. ઉપધાનતપમાં ગુરૂદેવ તબીયતને લઈ ધ્યાન આપી શકે તેમ ન હતા. ડોકટરએ પણ વધુ પરિશ્રમ લેવાની ના પાડી. સૌના અભિપ્રાયથી ચરિત્ર નાયકને આગળ વિહાર ન કરતાં મુંબઈ આવવા માટે ગુરૂદેવે આજ્ઞા પત્ર મોકલ્યો. ચરિત્ર નાયક મુંબઈ પાછા ફર્યા. ઉપધાનતપનો ભવ્ય પ્રસંગ ગુરૂદેવની નિશ્રામાં સારી રીતે થયો. માળારે પણ ૩૦-૧-૫૪ના હતી. ૨૦૧ માળના તપસ્વીઓ હતા. આજે ઘાટકે પરના આંગણે માનવ મહેરામણ ઉમટી પડશે. હતે. સેંટ્રલ રેલ્વેએ બોરીબંદરથી ઘાટકેપર વચ્ચે સ્પેશીયલ ટ્રેન દોડાવી હતી. વિજયાનંદ નગરમાં પાટ ઉપર ચરિત્ર નાયક સાથે ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ આદિ બિરાજયા છે. આ સમયે માળની ઉછામણી બોલવામાં આવી. સભામાં થેડી ગરબડ ચાલુ થઈ. તપસ્વીઓની માળની બેલીની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવાની વાત સ્પષ્ટ હતી. આમ છતાં અમૂક ભાઈઓએ માળની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવા માટે મંડપમાં જ વાત કરવા લાગ્યા ગુરૂદેવનું સ્વાસ્થ બરાબર ન હોઈ આ પુનિત પ્રસંગે સંદેશ મોકલેલ હતો. જેમાં તેઓશ્રીએ જણાવેલ કે, “ચાલુ આનંદને અનુભવ નથી લઈ શકતા પરંતુ મારા પ્રતિનિધી તરીકે પધારેલ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મને પોતાના માનીશ્રી સધ આનંદ મનાવશે. જિનશાસનરત્ન માળની એલીની ઉપજના પ્રશ્ને આપણા ચરિત્ર નાયકે નિણૅય આપવાના હતા. સમયની મર્યાદા હતી. આવા સમયે આ ચરિત્ર નાયકે તપસ્વીઓને પોતાની માળની એલીની ઉપજ સાધારણમાં લઇ જવી કે દેવદ્રવ્યમાં તે સૌની ઇચ્છા ઉપર છેડયું. ૧૮૯ તપસ્વીઓએ માળની ઉપજ સાધારણમાં લઈ જવા ઈચ્છા બતાવી, જયારે ફત ૧૨ તપસ્વીઓએ માળની ઉપજ દેવદ્રવ્યમાં આપવાની ઈચ્છા પ્રશિ` કરી હતી. ચરિત્રનાયકે ગુરૂદેવના પગલે કલુષિતતા થતા વાતાવરણને આ રીતે નિય આપી અટકાવેલ હતો. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જિનશાસનરત્ન પિટ સૌને માટે છે ધાર્મિક શિક્ષકને કે ધાર્મિક શિક્ષણના પ્રચારને વ્યવસાય જેમ અર્થોપાર્જનની દ્રષ્ટિએ બહુ ઓછો આકર્ષક છે. તેમ રસવૃત્તિના પોષણની દ્રષ્ટિએ પણ એમાં કોઈ વિશેષ આકર્ષક તત્વ ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં કાર્ય સૂઝ, બુદ્ધિ-શકિત અને તેજસ્વિતા ધરાવવા છતાં, જેઓ ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપવાના વ્રતને આજીવન સ્વીકાર કરે છે, એવી વ્યકિતઓ સમાજમાં બહુ ઓછી જોવા મળે છે. ધાર્મિક રિાક્ષકને વ્યવસાયને શ્રદ્ધા અને આદર પૂર્વક સ્વીકારનાર શ્રી ચીમનલાલ પાલીતાણાકર નું સન્માન પૂજય આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી તા. ૨૨-૧૧-૭૦ ના મુંબઈમાં ગેડીઝ ઉપાશ્રયમાં જવામાં આવેલ. આ પ્રસંગમાં આપણું ચરિત્ર નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જેન સંધનું ધ્યાન દોરતા પોતાના પ્રવચનમાં જણાવેલ કે, આચાર્યશ્રી વિજયધર્મસુરિજીની પ્રેરણાથી શ્રી પાલિતાકરનું સન્માન થાય છે, તે ઉચિત જ છે. ધાર્મિક જ્ઞાન આપનાર નોકર નથી, પર તુ ધર્મગુરૂ છે. એનું યથાયોગ્ય બહુમાન કરવું જ જોઈએ. પેટ સૌને માટે છે અને શિક્ષકના પેટની કાળજી સમાજે કરવી જોઈએ, અઢળક વિદ્યાવાળા અને સમ્યફ જ્ઞાન દાતાના સન્માન થવાંજ જોઈએ; આપણું સંઘમાં ઘણી કાર્યનિષ્ઠ વ્યકિતઓ સન્માનને પાત્ર છે. આ રીતે ધાર્મિક શિક્ષણ ક્ષેત્રમાં પડેલ વ્યકિતનું બહુમાન કરવાથી ધાર્મિક શિક્ષકનું માન વધશે અને શિક્ષણનું મહત્ત્વ સૌ કઈ સમજશે. શિક્ષકને બરાબર વળતર મળવું જ જોઈએ. Page #384 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૨ કપ વધુમાં આપણા ચરિત્ર નાયકે પૂજય આચાર્ય શ્રી વિજય ધર્મ સૂરિજીએ મુંબઈમાં સમાજ ઉત્કર્ષના કાર્યોમાં જે પ્રેરણા આપી રહ્યા છે, તેની પ્રશંસા કરતા કહેલ કે, “અહિં બેઠેલા આચાર્ય શ્રી ધર્મ - સુરિજીએ મુંબઈમાં કેવાં કેવાં સમાજ ઉત્કર્ષના કાર્યો કર્યા છે, તેઓએ જે કાર્યો કર્યા છે, તે માટે જૈન સમાજે આચાર્યશ્રીનું અભિવાનદ કરવું ઘટે. અમારા ગુરૂદેવ યુગવીર આચાર્યશ્રીની જેમ આચાર્યશ્રી વિજયધર્મસુરિજી સાધર્મિકેના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યા છે, જે ગૌરવપ્રદ બાબત છે.” - જિનશાસનરત્નમાં બીજા સમુદાયના આચાર્ય પ્રત્યે કેટલે ઉંચો. ભક્તિ ભાવ હતા અને શિક્ષક માટે કેટલું માન હતું તેને આ પ્રેરક પ્રસંગ છે. WWW.jainelibrary.org Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જિનશાસનરત્ન ક્ષમા સિંધુ આચાર્યશ્રી જિનશાસન રત્નને જીવન વિકાસ ઉત્તરોત્તર વધતો રહે છે. એની પ્રતિતિ એમને એક પત્ર આપી જાય છે. લુધિયાણામાં આચાર્યશ્રી પંદર ઠાણુ સાથે બિરાજતા હતા. તે દિવસમાં આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરિજી મહારાજને ગુડાબાલોતરાથી (રાજસ્થાન) પત્ર મલ્યો. તેમાં આપણું ચરિત્રનાયક ઉપર લાંબા વર્ષો પછી પત્ર મળતાં મનને ભાવોલ્લાસ પ્રગટાવતે જવાબ લખેલ હતો. જેમાં આચાર્યશ્રીએ તા. ૭ – ૮ – ૧૯૭૫ના આ પત્રમાં લખેલ કે, સ્વગય ગુરૂદેવ આચાર્ય ભગવંતશ્રી વિજયવલ્લસૂરિજી મહારાજે સેપેલ પંજાબ પ્રાંતને મેં સંભાળી લીધેલ છે અને ગુરૂદેવે સિંચેલા બગીચાને નવપલ્લવિત રાખવાના કાર્યમાં ખૂબ આનંદ અનુભવું છું તમો (આચાર્ચશ્રી પૂર્ણાનંદસૂરિજી) પણ યુગવીર આચાર્યશ્રીના પઘર આચાર્ય શ્રી વિજય લલિતસૂરિજી મહારાજના સ્થાને સંભાળી રહ્યા છે તે જાણી સંતોષ થાય છે. ઉમેદપુર બાલાશ્રમ જે બંધ પડેલ તેને માટે સારું ફંડ કરાવી બોડીગ ચાલુ કરવાના છો તે સમાચારથી ખૂબ ખુશી થયે છું. ગુરૂદેવના નામની આ ફુલવાડી નવપ્રજ્ઞવિત બને તેમાં આપણું સૌનું કલ્યાણ છે. મનનો ભાવ વ્યક્ત કરતા ચરિત્રનાયક આ પત્રમાં એ પણ ખુલાસો કરે છે કે, હું અંતઃકરણથી લખું છું કે, આપણે બન્ને ગુરૂભાઈઓની ઉંમર થઈ છે, જવાને સમય નજીક આવી રહેલ છે, જંદગીનો ભરોસે નથી. આવા સમયે તેમને મોટાભાઈને યાદ કરી ધર્મ નેહ ભર્યો પત્ર લખે તે મારા માટે અહોભાગ્યની વાત છે. પૂર્વવતા Page #386 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૩૭ આપણા સંબંધ સ્થાપિત થાય અને છેલ્લી અવસ્થામાં મધુર સંબંધ બની રહે એવી ઇચ્છા છે. ભૂલી જાવા અને માફ કરશ.' એ જિનશાસનરત્નનું સુત્ર હતું. વિતવ્યતાને કારણે આચાર્ય શ્રી વિજય પૂર્ણાનસુરિજી એ આપણા ચરિત્રનાયકના મેળાપ કે પત્રવ્યવહાર બંધ કરેલ, આમ છતાં આચા *શ્રી વિજયસમુદ્રસુરિક ક્ષુબ્ધ થયા ન હતા. તેઓ સાચા ગુરૂના સાચા પટ્ટધર હતા. ક્ષમાસિંધુ આ એક જવલંત ઉદાહરણ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનન સમયોચિત નિર્ણય વિ. સં. ૨૦૧૭ ના કારતક સુદિ બીજ (ભાઇબીજ) ના દિવસે આચાર્યશ્રી વિજય વલ્લભસુરિશ્વરજી મહારાજની જન્મ શતાબ્દીનું પર્વ આવતું હતું. સંવત ૨૦૨૪માં આપણું ચરિત્રનાયકનું ચોમાસુ બિકાનેરમાં હતું. જન્મશતાબ્દીની ઉજવણી અખિલ ભારતીય ધરણે અને સમાજ ઉત્કર્ષની રચનાત્મક દ્રષ્ટિએ કરવા માટે મુખ્ય કેન્દ્ર (સ્થળ)ની પ્રસંદગી કરવાની હતી. સં. ૨૦૨૪ ની દિવાળી પહેલા પંજાબ, રાજસ્થાન, અને મુ બાઈ સંઘના આગેવાને બિાનેરમાં આચાર્યશ્રી પાસે એકત્ર થયા; અને સૌએ આ પ્રસંગની ઉજવણી માટે મુખ્ય કેન્દ્ર પોતપોતાના પ્રદેશમાં રાખવાની અનુમતિ આપવા આચાર્યશ્રીને વિનંતી કરી, અને છેવટે આચાર્યશ્રી જે નિર્ણય કરે એને સહર્ષ સ્વીકાર કરવાની તૈયારી બતાવી કારણ કે આની પાછળ સૌ કોઈનો આશય એકજ હતો કે આ પ્રસંગની ઉજવણું સમુચિત રીતે કરવામાં આવે ભલે પછીએ ગમે તે પ્રદેશમાં થાય. સાથે સાથે શતાબ્દીની ઉજવણી માટે જે સ્થાન કે પ્રદેશની પસંદગી થાય એના બીજા પ્રદેશના સંઘે પૂરા ઉત્સાહથી સક્રિય સહકાર આપશે એવી સાચી ગુરૂભક્તિને શોભાવે એવી ખેલદિલી પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી. શતાબ્દીની ઉજવણી અને એની પાળને મુખ્ય હેતુ વિચારીને તેમજ બીજ લાભ-લાભને વિવેક કરીને છેવટ આચાર્યશ્રીએ મુંબઇના સંઘના આગેવાનોની વિનંતી માન્ય રાખી અને શતાબ્દીની ઉજવણીના કેન્દ્ર તરીકે મુંબઈની જાહેરાત કરી. જૈનસંઘની સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિને જેટલું આર્થિક સહકાર મુંબઈ શહેરમાંથી મળી રહે છે. એટલે બજેથી ભાગ્યે જ મળે છે, તેથી આ સમયેચિત નિર્ણય આચાર્યશ્રીએ આપેલ હતો. Page #388 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન ૩૩૯ બિકાનેરથી મુંબઈ જન્મ શતાબ્દીની ઉજવણી મુંબઈમાં ઉજવવાની આચાર્યશ્રીએ અનુમતિ આપી દીધી. એક વર્ષમાં આ અંગે કશે પ્રયત્ન થયે નથી તેમ આચાર્યશ્રી એ જાણ્યું. આચાર્યશ્રીને સાચી સ્થિતિ સમજતા વાર ન લાગી. મુંબઈના આગેવાનો અને કાર્યકરોને પ્રેરણા આપે તે માટે એક બળ ખૂટતું હતું. ૭૮ વર્ષની વૃદ્ધ ઉંમરે, છેક બિકાનેરથી મુંબઈ સુધીનો લાંબો વિહાર કરીને પિતાના ભાવનાશીલ અને પ્રભાવશાળી મુનિસમુદાય સાથે સં. ૨૦૨૬ માં મુંબઈ પધાર્યા. મુંબઈ પહોંચીને શતાબ્દીનો આકાર પ્રકાર વધારે નિશ્ચિત કરીને એને અમલી બનાવવાની દિશામાં પ્રેરણાબળ આપવા લાગ્યા. પરમગુરૂભકત શ્રી ખીમજીભાઈ હેમરાજ છેડા, મુંબઈ છોડીને પોતાના વતન કચ્છ કુદરડીમાં વર્ષોથી રહેતા હતા. તેમને આ પ્રસંગે મુંબઈમાં આવવા પ્રેરણા કરી હતી અને શ્રી ખીમજીભાઈ મુંબઈમાં આવતા જન્મ શતાબ્દીના કાર્ય માટે સમાજમાં વધુ ઉત્સાહ અને વેગ આવેલ હતો. એ પછી શતાબ્દીની ઉજવણીને ધારી સફળતા મળી. ગુરૂદેવને પ્રિય એવી સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની તમન્ના આચાર્યશ્રીમાં ધબકતી તેનો આ પ્રેરક પ્રસંગ છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરત્ન તપસ્યા પ્રસંગને અનોખે મહોત્સવ સંઘ કે સમાજના સુખ-દુ:ખ માટેની ઉત્કટ ઝંખના યુગવીર આચાર્યશ્રીને હતી તેવી જ ઝંખના ચરિત્ર નાયકને પણ હતી. એક ધર્મગુરૂ પિોતાના ધર્મના અનુયાયીઓના ઉત્કર્ષ માટે કેટલી ચિંતા રાખતા તેનો આ એક પ્રસંગ છે. મહાતપસ્વી મુનિશ્રી અનેકાન્તવિજ્યજી મહારાજે સંવત ૨૦૨૪માં બડાતમાં પિતાની પત્ની રાજરાણી દેવી અને ત્રણેય પુત્રો અનીલ, સુનીલ અને પ્રવીણ તથા કાકા વિલાયતીરામ સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી ત્યાગમય તપસ્વી જીવન મુનિશ્રી પસાર કરવા લાગ્યા. દીક્ષા લીધા પછી તપસ્વીનું સૌ પ્રથમ ચાતુર્માસ સં. ૨૦૨૪માં આચાર્યશ્રી સાથે બિકાનેરમાં હતું. ૫૧ ઉપવાસ મૌન સાથે રાજસ્થાનની ગરમીમાં પૂર્ણ કર્યા ચરિત્ર નાયકે ૫૧ ઉપવાસના પારણના દિવસે સંધને ફરમાવ્યું કે સમાજના સામાન્ય સ્થિતિવાળા ભાઈ-બહેને માટે ૫૧ હજાર રૂપિયા એકઠા કરી તેમને સહાયતા કરવામાં આવે તે માનીશ કે તપસ્વીને સાચે ઉત્સવ ઉજવાય છે. પ૧ છોડના ઉજમણને બદલે ૫૧ હજાર ( કે ૬૫ હજાર તે સમયે એકત્ર થયેલ)ની જેવી રમ સાધમિકોના ઉત્કર્ષમાં વપરાઈ હતી. સંવત ૨૦૨૫નું ચાતુર્માસ રાજસ્થાનના લુણાવામાં હતું ત્યારે પણ તસ્પવી મુનિરાજે ૬૧ ઉપવાસ કર્યા અને આચાર્યશ્રીના ઉપદેશથી ૬૧ હજારનું ફંડ કરી રકમ નિભાવ ફંડમાં કાયમ રાખી તેના Page #390 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનરન વ્યાજમાંથી સાઘર્મિક ભકિત કરવાનું નકકી કરેલ તે મુજબ આ ચેાજના આજે પણ ચાલે છે. ૩૪૧ એ પછી સવત ૨૦૨૬માં આચાર્ય શ્રી મુંબઇમાં આવ્યા અને તપસ્વીએ ૭૧ ઉપવાસ કરવાની ભાવનાથી ઉપવાસ ચાલુ કર્યો અને તબીયત બગડતા આચાર્યશ્રીની આજ્ઞાથી ૬૫ ઉપવાસે પારણુ કરેલ પણ તા. ૧૨-૯-૧૯૭૦ના છેવટ તપસ્વી મુનિશ્રી કાળધર્મ પામ્યા હતા. તપસ્વીની કાયમી યાદગીરી રાખવા માટે સ્મારક ફંડ ૭૧ હુન્નરની રકમનુ થયેલ, આ રકમ ગોડીજી દેરાસરને અપી હતી અને અત્રે ચાલતી પાઠશાળા સાથે નામ જોડી “મહાતપસ્વી મુનિશ્રી અનેકાન્ત વિજયજી જૈન પાઠશાળા' નામ રાખી તેમને યોગ્ય સુખના શ્રી દેવસુર જૈન સંઘે અંજલિ અર્પેલ છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ એકતા માટે નગરપ્રવેશ માં ઢેલ-વા જાને ત્યાગ અનેકોતવાદની ગુણગ્રાહક અને સત્યચાહક દ્રષ્ટિનો વારસો મળવા છતાં, માનવી એકાંત દ્રષ્ટિ અને કદાગ્રહનું સેવન કરીને મૈત્રી અને શાંતિની ભાવનાને સ્થાને વૈર-વિરોધ અને અશાંતિનેજ આવકારતો રહ્યો છે. આચાર્યશ્રીએ પોતાના ગુરૂદેવના પગલે માનવ સમાજમાંથી કુસંપ અને ઝઘડાઓનું નિવારણ કરીને સંપ અને સ્નેહની ભાવનાની પ્રતિષ્ઠા કરવા તેઓ જીવનભર પુરૂષાર્થ કરતા રહ્યા હતા. સંવત ૨૦૨૫ નું ચાતુર્માસ રાજસ્થાનના લુણવા ગામમાં પૂર્ણ થતાં કારતક વદ-૧ ના રોજ સવાડી પધાર્યા. ગામના શ્રી સંઘે ઢેલવાજા સાથે સામૈયું કરવાની તૈયારી કરી રાખેલ. ગોડવડમાં પડેલા બે ભાગ એક ન થાય ત્યાં સુધી આચાર્યશ્રીએ નગર પ્રવેશમાં ઢેલ-વાજા નો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી અને પ્રતિજ્ઞા અનુસાર ઢોલવાંજને પાછી મોકલાવ્યા હતા. સેવાડીમાં આચાર્યશ્રી વિજય જંબુસુરિજી બિરાજતા હતા. બને આચાર્યો સસ્નેહ મળ્યા અને એકજ પાટ ઉપર બેસી બન્ને આચાર્યોએ વ્યાખ્યાન આપેલ હતું. રાતા–મહાવીર તીર્થમાં અઠ્ઠા મહોત્સવ હાઈ ચરિત્ર નાયકના આગ્રહથી આચાર્ય શ્રી વિજયે જબુસૂરિજી આ તીર્થમાં પધાર્યા હતા અને એક જ ઉપાશ્રયમાં, એકજ હોલમાં બન્ને આચાર્યો સાથે રહ્યા હતા. પરસ્પર મધુર વાર્તાલાપથી શ્રી સંધ ઉપર સારે પ્રભાવ પડયો હતો. ગોડવાડ મહાસભાના અને પક્ષના આગેવાનો તથા મંત્રીઓએ લાઠારા ગામમાં આચાર્યશ્રીને લખી આપેલ કે અમારા વચ્ચે જે મતભેદ છે, તે સંબંધમાં આપશ્રી જે નિર્ણય દેશો, તે અમને માન્ય છે. એ પછી આચાર્યશ્રીએ એડવોકેટ સુમેરરાજ મારફત બન્ને પક્ષને માન્ય ખરડે તૈયાર કરાવેલ તે બીજે દિવસે બન્ને પક્ષને સંભળાવ્યું અને બન્ને પક્ષે આ નિર્ણય માન્ય રાખેલ હતો. Page #392 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન રત્ન ૩૪3 જમ્મુમાં ભવ્ય જિનાલય ધરતી પરનાં સ્વર્ગ–ગણાતા કાશ્મીર રાજયની જમ્મુની રળિયામણી ધરતી પર ઘર દેરાસર હતું. યુગવીર આચાર્યશ્રી એ જમ્મુમાં શિખરબંધી ભવ્ય રાસર નિર્માણ થાય તેવા પ્રયત્ન પણ કરેલા, પણ ભવિતવ્યતાને લઈ આ કાર્ય થઈ ન શક્યું. સને ૧૯૬૩ ના વર્ષમાં આપણું ચરિત્ર નાયક હોશિયારપુર (પંજાબ) બિરાજતા હતા. તેઓશ્રીની નિશ્રામાં શ્રી આત્માનંદ જેન મહાસભા (પંજાબ)નું અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં પ જાબ કેશરીનાં અધૂરાં અરમાનને સાકાર કરવા ચક્રો ગતિમાન થયા. એ પ્રસંગે શ્રી જમ્મુ સંધના આગેવાનોએ ભવ્ય જિનાલય નિર્માણ કરવા માટે આચાર્યશ્રીને વિનંતી કરી. તેઓશ્રીએ પોતાના પૂજય ગુરૂદેવની આ અધૂરી ઈચ્છાને પૂરી કરવા સૌને પ્રેરણું કરી આ સમયે મુંબઈની આત્માનંદ જૈન સભાના ઉત્સાહી અને સલામંત્રીશ્રી રસીકલાલ એન. કેરા હાજર હતાં. તેઓએ પ્રેરણાને ઝીલી લીધી. પરિણામે જમ્મુમાં નૂતન ભવ્ય જિનાલય નિર્માણ થયું અને આચાર્ય શ્રીની શુભ નિશ્રામાં વીર સંવત ૨૫૦૦ નિર્વાણ કલ્યાણકના વર્ષમાં તા. ૨૩-૫–૧૯૫ ના સવારે ૮-૫૬ કલાકે પ્રતિષ્ઠ થઈ. આ પ્રસંગે મુંબઈથી આત્માનંદ જૈન સભાના ઉપક્રમે ૪૫૦ ભકતજનો સાથે એક ખાસ સ્પેશીયલ ટ્રેન લઈને ગયેલા હતા. કાશ્મીરની સ્વર્ગીય ધરતી ઉપર આ રીતે ચરિત્ર નાયકની પ્રેરણાથી ભવ્ય જિનાલય આજે ઉભું છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ३४४ જિનશાસનરત્ન દેશ્યલ ચેરીટેબલ ટ્રસ્ટ, તેવીજ રાત વાલા જિનશાસનરત્ન આચાર્ય ભગવંત વિજય સમુદ્રસુરિજી મહારાજ જેવા નમ્ર અને સરળ સ્વભાવના તથા ભેળા-ભકિક આચાર્ય આજ સુધી જોયા નથી. એટલા બધા વ્હાલભર્યા ને વાત્સલ્યપૂર્ણ તેમજ મીઠાશભર્યા દિલના કે વારંવાર તેમના વંદનાથે કે પત્રો લખવા માટે જવાનું મન થાય. વળી એટલા નમ્ર કે વાત ન પૂછે! એક પ્રસંગ આલેખું પૂજયશ્રી સંવત ૨૦૨૬ માં મુંબઈ આવેલા અને શ્રી ગોડીજી ઉપાશ્રયમાં ચાતુર્માસ રહેલા ત્યારે હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં બેસીને “આચાર્યશ્રી વિજય વલ્લભસૂરિજી જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગના કાર્યો માટે કાર્યાલય સંભાળ હતો. એક દિવસ મને આચાર્યશ્રીએ કહ્યું. “વાવડીર સાહેબ, છેડે સમય હોય તે બેસે, ટપાલે આવે છે, પણ જવાબ લખાયા નથી તો હું બેલું તે લખજે !” મેં ગુરૂદેવને કહ્યું, “મારા માટે વાવડીકર, એટલું જ સંબંધન કરે તે પત્રોના જવાબ એ છે ” આચાર્યશ્રી મને સંબોધનમાં વાવડીકર સાહેબ કહે.. નાતે . માટે વધારે પડતું લાગતા આ મેકે જોઈને સહજ ભાવે કહી દીધું. આચાર્યશ્રીએ લાગણી સભર હદયે કહ્યું ભાગ્યશાળી, તમે ભલે નાના રહ્યા પણ પૂજય ગુરૂદેવની જન્મ શતાબ્દીનું કાર્યો સંભાળી રહ્યા છે જેની મારા મન મોટી કિંમત છે, જેથી સહજ ભાવે આમ બેસું છું. એ પછી મને ‘ભાગ્યશાળી, કહીને સંબોધતા હતા. આમ પૂજ્યશ્રીને પરિચય અને નિકટમાં આવવાનું એટલું બધું બનેલ કે, મુ બથી વિર વ્ય બાદ પૂજય આચાર્યશ્રી સાથે મારે પત્રવ્યવહાર રહ્યો હતો. ખરેખર, પૂજય આચાર્યશ્રી મારા માટે વાત્સલ્ય મૂર્તિ બની રહ્યા હતા. પ્રાતઃ સ્મરણીય જિનશાસનરત્ન ગુરૂદેવને કોટિશઃ વંદના ! Page #394 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદને મહિમા આ સમગ્ર વિશ્વમાં સૂર્ય સમાન જો કોઈ હોય તો તે તીર્થ'કરદે જ છે, કારણ કે તેઓએ કેવળ જ્ઞાનરૂપી મહાન તેજથી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરીને જગતમાં રહેલા મેહરૂપી અધકારને દૂર કર્યું. તે તીર્થકર ભગવંતાના નિર્વાણ પછી જગતમાં ફેલાયેલા મેહરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય, પૂર્ણ દીપકની ઉપમાને પ્રાપ્ત કરનારા આચાર્ય ભગવંતોએ કર્યું છે. તે આચાર્ય મહારાજે પ્રાણીઓના આત્મજ્ઞાનના ઉદયનો વિસ્તાર કરનાર થાઓ ! અર્થાત જૈન શાસનની પ્રભાવના કરનારા તે આચાર્ય ભગવન્તો મનુષ્યને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા પ્રયત્ન કરનારા થાઓ ! આચાર દિનકર E F T F T F F સે વા તિ છે એ તે મારી સેવાની સાક્ષાતમૂર્તિ છે. તેમના મન, વચન અને કાયામાં રાત-દિવસ મારી સેવા–મારૂ કાય-મારા પત્રો મારી ગોચરી–મારી તબીયત, મારી પ્રકૃતિ અને મારા જીવનની પળપળની ચિંતા કૂટકટ ભરી પડી છે. તે મારા રહસ્યમંત્રીનું કામ કરી રહયા છે. તેમના રોમ રોમમાં ગુરૂભકિત અને શ્વાસે શ્વાસમાં ગુરૂની ભાવનાઓની પૂર્તિની ભાવના ભરેલી છે. - વિજય વલ્લભસૂરિજી કકકકક કકક કકકe3ee - 2 વિકટર પ્રિન્ટર્સ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ 06 7. Sain Education International weerg