SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. પુણ્યતિથિની ભવ્ય ઉજવણી મ આપણા ચરિત્રનાયક શ્રી શાંતમૂર્તિ આચાર્ય શ્રી " વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળ સાધુસ,ધ્વીની નિશ્રામાં વડાદરામાં યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગાણુ પુણ્યતિથિ પ્રસંગે તેમ જ પર્યુષણુપ માં થયેલ મહાન તપશ્ચર્યા નિમિત્તે શ્રી દાદા પાર્શ્વનાથજી દહેરાસરમાં અઠ્ઠાઈ મહેશસવ સહિત બૃહત્ સિદ્ધચક્રપૂજન શ્રીસધ તરફથી ચેાજવામાં આવ્યું હતું. આ સિદ્ધચક્રપૂજનમાં તા. ૧૭-૯-૭૩ થી તા. ૨૪-૯-૭૩ સુધી હરહંમેશ વિવિધ પૂજા ભણાવવામાં આવી હતી. ૨૧-૯-૭૩ના રેજ બૃહત્ સિદ્ધચક્રપૂજન પૂ. સાધુસાધ્વીની તપશ્ચર્યાના ઉપલક્ષમાં ડભેઈનગરનિવાસી શ્રી મફતલાલભાઈ તથા તેમની મંડળીએ કરાવ્યું હતું. ૨૨-૯-૭૩ના રોજ શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયથી જૂસ નીકળ્યુ હતું તે લહેરીપુરા, જ્યુબિલી ખાગ, નવા બજાર થઈ ને દાદા પાર્શ્વનાથ મંદિરમાં પૂરું થયુ હતુ. આ પ્રસંગે જુદી જુદી સગીતમંડળીઓએ ભક્તિભજના તથા વિવિધ કાર્યક્રમ ચૈાજીને શ્રેતાઓને આનંદિત કર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy