SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરન ૨૭૫ મહામાન્ય પ્રાઈમ મીનીટર, સ્વાથ્ય કલ્યાણ મંત્રીશ્રી રાજના રાયણજી, લોકસભાના સભ્ય શ્રી યદત્ત શર્મા, પૂ. સાધ્વી શ્રી મૃગાવતીશ્રી, ઉપાધ્યાય અમરમુનિ, ઉપાધ્યાય મુનિ ફૂલચંદ, ઉપાધ્યાય સુરેન્દ્રવિજય, મુનિ હરિપણ વિજય, મુનિ જિતેન્દ્ર વિજય પંજાબી, સાધ્વી પ્રિયધર્માશ્રી, સાધ્વી જશવંતશ્રી, શ્રી કસ્તુરીલાલ જૈન એડવાકેટ, સરુ શ્રેયાંસ પ્રસાદ જૈન, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, પં.બેચરદાસ દેશી, શ્રી શ્રેણિક કે. લાલભાઈ, અમરચંદ જૈન-એડકેટ, શ્રી ચુનીલાલ જૈન પ્રિન્સીપાલ શ્રી આત્માનંદ જૈન કેલેજ, જયપુર) શ્રી બાષભચંદ ડાઘા, શ્રી હીરાચંદ જૈન જયપુર, જિતેન્દ્રપાલ જૈન વિદ્યાલય પિરવાર, વરકાણુ, સુગનમલ ભંડારી ઈદેર, સુશીલ કુમાર જૈન, પતિયાલા, આત્માનંદ જૈન સભા, મુંબઈના માનદ્દમંત્રીશ્રી રસિકલાલ કેરી, શ્રી ચમનલાલ જૈન. પ્રધાન, એસ. જૈન સભા નવા શહેર-દુઆલા જાલંધર, શ્રી વિમલાબહેન કન્યાશાળા-લુધિ ચાણું, શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી મગનલાલ સુખલાલ કરજણ, શ્રીસંઘ, નગરશેઠ વિમળ ભાઈ, માયાભાઈ-અમદાવાદ, શ્રીભગવાનદાસ કેશવલાલ, નગરશેઠ પાટણ-આદિ મહાનુભાવની શ્રદ્ધાંજલિઓ પ્રેરણાત્મક હતી. સંયમ સાધનાના અમર નાયક, શાંતિના મહાસાગર, સમતાના અદ્ભુત ખજાના, ત્યાગ-તપના ઉત્કટ નિધિ, ગુણોના અણમેલ સૂર્ય, વૈરાગ્યના પરમ ધની, જનજનના આરાધ્ય દેવ, જિનશાસનરત્ન હતા. જીવનપર્યત અમૃતવાણુથી ગામે ગામનગર નગર શાસનની પ્રભાવના કરી. જ્યાં જ્યાં તેમનાં પાવન પગલાં થતાં ત્યાં ત્યાં જનસમુદાય તેમનાં દર્શન અને અમૃતવાણી સાંભળીને મંત્રમુગ્ધ થતું હતું. આવા મહાન જ્યોતિર્ધર ગુરુ દેવને યુગેયુગો સુધી કદિ ભુલાશે નહિ. આપના અનન્ય ઉપકારને દુનિયા સદા ગાતી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy