SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. પ્રતિષ્ઠાને પચે લુધિયાનાથી વિહાર કર્યાં અને નાનાં નાનાં ગામેમાં ધમ પ્રચાર કરતા કરતા પ્રતિષ્ઠાને પંથે આગળ વધતાં ફિાર, ફગવાડા, ખજુરલા, જલંધર, કિસનગઢ, ભેગપુર, ઉરપટ પર જયવિજય મહારાજની જન્મભૂમિ મીયાણી પાસે આવ્યા અને પૂ. આચાર્ય શ્રીની તબિયત બગડી ડૉકટરે આરામ લેવાની સલાહ આપી. પણ જમ્મુ પ્રતિષ્ઠા માટે તા સમયસર જવાનુ હાવાથી વિહાર ચાલુ રાખ્યો. સાથેના મુનિવૃ ંદે પુજ્ય આચાય શ્રીની ખૂબ સભાળ લીધી. મુનિ શ્રી. શાંતિવિજયજીની જન્મભૂમિ અહિયાપુરમાં ગુરુદેનું ભાવભયુ સ્વાગત થયું અહિંયાપુરથી વિહાર કરી ગરના સાહેબમાં ગુરુદ્વારમાં સ્થિરતા કરી. અહિંથી મુકેરિયામાં સ્થાનકવાસી શ્રી સંઘે ધામધૂમથી પ્રવેશ કરાન્યા. Jain Education International અહીંના લેાકેાના અત્યંત આગ્રહને વશ થઈ આચાય શ્રીએ અહી સ્થિરતા કરી બધાંને ખૂબ આન'દ થયા. સવારમાં જલ પરની જોગીન્દર એન્ડ પાર્ટી એ વીરનાં ભક્તિભજનાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy