SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ૨૫ આ હોસ્પિટલનું ખાતમુર્હુત શનિવાર તા. ૧-૧૨-૭૩ના રાજ ગુરુભક્ત શેઠ શ્રી ચંપાલાલ કેશરીમલ સ`ઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું. શાંતમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીશિષ્ય પરિવાર સાથે તેમ જ આચાય વિજયકીતિ ચંદ્રસૂરિજી આદિની નિશ્રામાં આ ખાત મુહૂર્તની વિધિ કર વામાં આવી. વડોદરાના નામાંકિત ડાકટર શ્રી શાંતિલાલ શાહ, શ્રી પન્નાલાલ વૈદ વગેરેએ હાસ્પિટલના કાર્યોમાં પેાતાના તથા સાથીડાકટરના સંપૂર્ણ સહકારની આ પ્રસગે ખાતરી આપી. પૂ. આચાર્યશ્રીએ આ માનવતા લક્ષી ચેાજના પાર પાડવા વડોદરા સંઘને જવાબદારીપૂર્વક ઉત્સાહ પૂર્વક કામ કરવા અનુરોધ કર્યો આ કીતિ ચંદ્રસૂરિજી તથા ગુરુભક્ત શ્રી શાંતિલાલ ઝવેરીએ પ્રાસંગિક વક્તવ્ય કર્યુ.. શ્રી ચ’પાલાલજી સંઘવીએ. આજના પ્રસંગે પેાતાના તરફથી રૂ. ૨,૫૦૧, જાહેર કર્યાં અને ભક્તિભાવપૂર્ણાંક સહકાર આપવા જણાવ્યું, આવા ઉલ્લાસભર્યો, વાતાવરણમાં રૂ. ૩° તાર ૨કમ વધુ નોંધાઈ હતી આ ગુરુદેવના ચિરસ્મરણીય સ્મારક માટે મહારાષ્ટ્ર-રાજસ્થાન પંજાખના ગુરુભક્તો દાનૂની વહેવડાવે એવી ભાવના પૂ. આચાર્ય શ્રીએ, વેગ આપવા પ્રેરણા આપી Jain Education International For Private & Personal Use Only सूरज्ञान Labe www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy