SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ જિનશાસનરત્ન વિજયસમુદ્રસૂરિજીના ચોસઠ વર્ષના દીર્ઘ દીક્ષા પર્યાય નિમિત્તે વિજય મુહૂર્ત બૃહશાંતિસ્નાત્રનું પૂજન થયું. ફાગણ વદિ ૬ ગુરૂવાર તા ૧૪-૩-૭૪ના રોજ શ્રી હથ્થુડીરાતા મહાવીર સ્વામીના તીર્થમાં આચાર્ય ભગવંતના સંયમ પર્યાય નિમિત્તે અનુદના તથા સંકાન્તિ મહત્સવ મનાવવામાં આવ્યો. આ સંક્રાન્તિ મહોત્સવ પ્રસંગે પંજાબ-દિલ્હી– આગ્રા-બીકાનેર, ગુજરાત, મુંબઈથી ઘણા ભક્તજનો આવ્યા હતા. આ પ્રસંગે વિધિવિધાન માટે ગુરુભક્ત ભૂરાભાઈ ફૂલચંદ પિતાની મંડળી સાથે આવ્યા હતા અને સંગીતકાર ભાઈ જેઠાલાલ હેમચંદે પૂજા–ભાવનામાં એવે તે ભકિતરસ જમાવ્યું હતું કે શ્રોતાઓ મંત્ર મુગ્ધ થયા હતા. આ નિમિત્તે પ્રતિદિન પ્રભુજીની અંગરચના—ભવ્ય રેશની–ભાવના વગેરે થતાં રહ્યાં. શ્રી સિદ્ધચકમહાપુજન વિધિ વિધાન માટે અમદાવાદવિાસી શેઠશ્રી હરીલાલ મણીલાલ પિતાની મંડળી સાથે આવ્યા હતા. આ પૂજનને લાભ લેવા અને પૂજનવિધિ સાંભળવા ઘણા ભાઈ-બહેને ઉમટી આવ્યા હતાં. બીજાપુરના સંઘમાં આ મહત્સવના અનેરા પ્રસંગથી પૂ. રપાચાર્યશ્રી તથા અન્ય મુનિવર્યો અને પૂ. સાદવજીએના આગમ નથી આનંદની લહેર લહેરાણી હતી. બીજાપુર સંઘે તેમ જ અનન્ય ગુરુભક્ત શ્રી ઉમેદમલજી અને શ્રી હજારીમલજીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy