SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ NITIIM ૩ર. લુધિયાનાએ લીધેલે લહાવે . .. -- શાંતમૂર્તિ જિન શાસનરન પરમ પૂજય આચાર્ય શ્રી વિજય સમુદ્ર સુરીશ્વરજી મહારાજને ૮૫મે જન્મદિવસ લુધિ. યાનામાં શ્રી આત્માનંદ જૈન હાઈકુલના વિશાળ પ્રાંગણમાં સંઘના ઉપપ્રમુખ લાલા દેશરાજજી ધાંવાળાની અધ્યક્ષતામાં અત્યંત ઉલાસ પૂર્વક ઉજવવામાં આવ્યો હતે. આ પ્રસંગે આચાર્ય શ્રી ઇન્દ્રદિન્ન સૂરિજી, ૫. શ્રી જયવિજયજી, બાલમુનિ નિત્યાનંદ વિજયજી, શ્રી રસિકલાલ કેરા, શ્રી કુમારપાળ વિ. શાહ, શ્રી ગોવિંદરામ વ્યાસ, શ્રી બલદેવરાજજી આદિએ આચાર્યશ્રીના જીવન ઉપર સારગર્ભિત પ્રવચન કર્યા સંઘના મંત્રી શ્રી બિપીન વી. શાહે શુભકામનાઓના સંદેશાઓ વાંચી સંભળાવ્યા. અંગેની જૈન સ્કુલ, જેન મિડલ સ્કૂલ, જેને કન્યાશાળાએ રંગબેરંગી કાર્ય કર્મો રજુ કર્યા હતા. આ પ્રસંગે આવેલા ભાઈ-બહેનની આગતા સ્વાગતતા સુંદર ભેજન વ્યવસ્થા વડે કરવામાં આવી હતી. શ્રી આમ વલલભ જૈન યંગ સોસાયટીએ આ વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગે Jain Education International For Private & Personal Use Only FOT www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy