SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૩૦ જિનશાસનન ધડતર જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીના જીવનમાં યુગવીર આચાર્યશ્રીની અને સમકાલીન સંજોગોની પરસ્પર સંમિશ્રિત અસર નિહાળવા મળે છે. યુગવીર આચાર્યશ્રીના કાળધર્મ પછી તેઓને શિરે સમુદાયની જવાબદારી આવતા આચાર્યશ્રીનું ઘડતર થયું.. પૂજય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી પિતાના જીવનકાળ દરમિયાન જે સુધારાઓ માટે અને સમાજ ઉત્કર્ષ માટે ઝઝુમ્યા એ સુધારાઓ તથા સમાજ ઉત્કર્ષ માટે જિનશાસનરને સિદ્ધાંત અને વ્યવહારના સ્વરૂપમાં સ્વીકારાય તેવા પ્રયત્ન ચાલુ રાખેલ હતા. યુગવીર આચાર્ય મહારાજે વહાવેલા સાંસ્કૃતિક પ્રવાહોની વ્યાપક અસર હેઠળ આચાર્યશ્રી વિજય સમુસૂરિજી એ જ્ઞાન પ્રચારની પ્રેરણા ઝીલી અને જ્ઞાન પ્રચારને પિતાનું આજીવન કૃત્ય ગણી એ માટે જીવનના અંતકાળ સુધી ઝઝુમ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy