SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન એને પ્રિતિ ભેાજન દ્વારા સન્માન્યા હતા. લગભગ ૧ હજાર યાત્રી બધુ પધાર્યાં હતા. માયારીપણુ તથા સક્રાન્તિને કાર્યક્રમ ખૂબ જ આન ંદપૂર્વક થયે.. હાશિયારપુરમાં સત્ર આનદની લ્હેર લહેરાઈ ગઈ. તા. ૨૮-૧૧-૭૬ ના રાજ સવાર ના ૯ વાગે સ્વણુ જૈન મંદિરમાં ઉપધાત તપમાં બેઠેલા તપસ્વીએની તરફથી મહાપૂજન થયુ` હતુ` હૅશિયારપુરમાં બિરાજમાન ચારે બાલમુનિ મહારાજો, શ્રી જયાનંદ વિજયજી, શ્રી ધર્મ ધુરંધર વિજયજી, શ્રી નિત્યાનંદ વિજયજી, શ્રી વિરેન્દ્ર વિજયજીના ચેાગા દહનની પાયન ક્રિયા થઈ ચૂકી હતી. તેમ જ સાધ્વી નિમલાશ્રી તથા સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજીએ યવના સૂત્રના ચેગ કર્યાં હતા, આ ઉપલક્ષ્યમાં મુનિવરે એ તથા સાધ્વીજીઆએ તપશ્ચર્યા સાથે યાત્રાનુષ્ઠાના કર્યાં હતાં અને શાસનના મહિમામાં ખૂબ વૃધ્ધિ થઈ હતી. Jain Education International ૧૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy