SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરન ળાવી હતી. મુનિશ્રી નિત્યાન વિજયજી મહારાજે નવસ્મરણ ઉચ્ચાર્યાં હતા. ૫૦ શ્રી થુડી રાત! મહાવીર તી ની છાયામાં આ રીતે એકતાની ભાવનાના આહ્લાદક દન કરતાં કરતાં સભા ત્રણ વાગે પૂરી થઈ. આ સ'ક્રાંતિના અવસરે પુજામ, -ગુજરાત, મુંબઈ, બીકાનેર વગેરેથી ૨૦૦ આગેવાન ભાઈઅહુના આવ્યાં હતાં. જ્યારે રાજસ્થાનથી અને ખાસ ખીજાપુર અને આસપાસનાં ગામાથી ૪૦૦૦ ભાઈ-બહેનેા વિશાળ સખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. શ્રી ઉમેદ્ર મલજી હેજારીમલજી તથા ખીજા કાર્ય - કરાએ આવેલ મહેમાનાની જમવા-રહેવા આદિની વ્યવસ્થા ખડે પગે ઊભા રહી સાચવી હતી. શ્રી હશ્રુ'ડી રાતા મહાવીર તીમાં પૂ. આચાર્ય મહારાજની પ્રેરણા અને ઊંડી લાગણીથી ગેાડવાડ આસથાલ સમાજના એ પક્ષેા વચ્ચે સમાધાનની પૂર્વ ભૂમિકા તૈયાર થતાં અને ત્યાં નિ ય થયા મુજખ તા. ૧૮-૩-૭૪ નારાજ પૂ. આચાય શ્રીની નિશ્રામાં બન્ને પક્ષના ૨૫૦ જેટલા આગેવાને લારા મુકામે એકત્ર થતાં વાટા ઘાટ આગળ ચાલી હતી ખીકાનેર નિવાસી ગુરુ ભકત શ્રી રામરતન કેચર( માજી ધારા સભ્ય ) તથા ઈદાર નિવાસી શ્રી રત્ન'દજી કોઠારી એડવાકેટની મધ્ય સ્વીકારી બન્ને અને પાલી નિવાસી પદ્માને માન્ય એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy