Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/023388/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ SREDAMEN will - પદાર્થ પ્રકાશ 2.No. 2002_02_02_0202.02.24:10 લોકો (ભાગ ૧૫) • શ્રીકાયસ્થિતિસ્તોત્ર • શ્રીલઘુઅલ્પબદુત્વ • શ્રીદેહસ્થિતિસ્તવ • શ્રીકાલસપ્તતિકાપ્રકરણ • શ્રીવિચારપંચાશિકા • શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર • શ્રીઅંગુલસત્તરી • શ્રીસમવસરણસ્તવ (પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવચૂરિ) દ ૨ જીત્રીજી2 લીટ2.502002 20 ( ક Aો આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ASH) Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીભુવનભાનુસૂરિ જન્મતાબ્દી (વિ.સં. ૧૯૬૭-૨૦૬૭, ચૈત્ર વદ-૬) અમાંકઃ. પન્યાસ શ્રીપદ્મવિજયજી સ્વર્ગવાસઅર્ધશ્તાદી-(વિ.સં. ૨૦૧૭-૨૦૬૭, શ્રાવણ વદ-૧૧) મિ-નવલું પદાર્થ પ્રકાશ ભાગ-૧૫ શ્રીકાયસ્થિતિસ્તોત્ર શ્રીલઘુઅલ્પબહુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ, શ્રીવિચારપંચાશિકા, શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર, શ્રીઅંગુલસત્તરી, શ્રીસમવસરણસ્તવ પદાર્થસંગ્રહ તથા ગાથા-અવસૂરિ : સંકલન-સંપાદન : પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ વિ.સં. ૨૦૬૮ વીર સં. ૨૫૩૮ : પ્રકાશક : સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ સ્થાપક Page #3 -------------------------------------------------------------------------- ________________ · · • ૨ • પ્રાપ્તિસ્થાન પી. એ. શાહ જ્વેલર્સ ૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ-૪૦૦૦૨૬ : ૨૩૫૨૨૩૭૮, ૨૩૫૨૧૧૦૮ ફોન : દિલીપ રાજેન્દ્રકુમાર શાહ ૬, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ ફોન : ૨૬૬૩૯૧૮૯ બાબુભાઈ સરેમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઇસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ ડો. પ્રકાશભાઈ પી. ગાલા બી/૬, સર્વોદય સોસાયટી, સાંઇનાથ નગર, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોન ઃ ૨૫૦૦૫૮૩૭, મો. ૯૮૨૦૫૯૫૦૪૯ અક્ષયભાઈ જે. શાહ ૫૦૨, પદ્મ એપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦ ફોન : ૨૫૬૭૪૭૮૦, મો. ૯૫૯૪૫૫૫૫૦૫ પ્રથમ આવૃત્તિ • નકલ : ૫૦૦ મૂલ્ય રૂા. ૭૫-૦૦ મુદ્રક : કિરીટ ગ્રાફિક્સ | ૪૧૬, વૃંદાવન શોપીંગ સેન્ટર, ૪થે માળે, રતનપોળ, અમદાવાદ-૧ | (મો.) ૯૮૯૮૪૯૦૦૯૧ I ચંદ્રકાંત એસ. સંઘવી ૬/બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫, (ઉ.ગુ.) ફોન : ૦૨૭૬૬-૨૩૧૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ * : : : ની દિવ્યવંદના : : + : પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય સમતાસાગર પન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય આ પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદના શુભાશિષ પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની અમીદૃષ્ટિ સદા અમારી ઉપર વરસતી રહો. Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉપકારી ઉપકાર તમારો કદિય ન વિસરીએ અમારા કુટુંબમાંથી દીક્ષિત થયેલ પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પૂ.પ્રવર્તિની શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ પૂ.સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ પૂ.સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજ આ પૂજ્યોના ચરણોમાં ભાવભરી વંદના Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અi S: પદાર્થ પ્રકાશ ભાગ-૧૫ને પ્રકાશિત કરતા આજે અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. પૂજય ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદલ આચાર્ય વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અનેક ગ્રન્થોના પદાર્થોનું સંકલન કર્યું છે. પૂજ્યશ્રીએ સંયમજીવનના પ્રારંભિકકાળમાં આ પદાર્થોનો ખૂબ જ પાઠ કરેલો. તેથી તેમને આજે પણ એ બધા પદાર્થો ઉપસ્થિત છે. તેમણે કરેલા પદાર્થોના સંકલનને પ્રકાશિત કરવાનો અમૂલ્ય લાભ અમને મળી રહ્યો છે એ બદલ અમે ધન્યતા અનુભવી રહ્યા છીએ. આજ સુધીમાં પદાર્થપ્રકાશના ભાગ-૧ થી ભાગ-૧૪માં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ, ક્ષુલ્લકભવાવલિપ્રકરણ, સિદ્ધદંડિકાસ્તવ, યોનિસ્તવ અને લોકનાલિદ્રાત્રિશિકાના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ-અવચૂરિનું પ્રકાશન અમે કર્યું છે. પદાર્થપ્રકાશ ભાગ-૧પમાં આઠ ગ્રંથોના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-અવચૂરિને અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. આ આઠ ગ્રંથો આ પ્રમાણે છે – (૧) શ્રીકાયસ્થિતિસ્તોત્ર (૫) શ્રીવિચારપંચાશિકા (૨) શ્રીલઘુઅલ્પબદુત્વ (૬) શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર (૩) શ્રીદેહસ્થિતિસ્તવ (૭) શ્રીઅંગુલસત્તરી (૪) શ્રીકાલસપ્તતિકા પ્રકરણ (૮) શ્રીસમવસરણસ્તવ આ પુસ્તકનું સંકલન પણ પૂજયશ્રીએ કરેલ છે. તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભાવનગરમાં રહેલા Page #7 -------------------------------------------------------------------------- ________________ આત્માનંદ જૈન સભાએ વિ.સં. ૧૯૬૭માં શ્રીસમવસરણસ્તવ, વિ.સં. ૧૯૬૮માં શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુઅલ્પબદુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ, શ્રીકાલસપ્તતિકાપ્રકરણ અને શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર તથા વિ.સં. ૧૯૬૯માં શ્રીવિચારપંચાશિકા - આ ગ્રંથો પ્રકાશિત કરેલ. પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે આ ગ્રંથોનું સંશોધન અને સંપાદન કરેલ. શ્રી મહાવીર જૈન સભાના સેક્રેટરી ખંભાત નિવાસી અંબાલાલ જેઠાલાલ શાહે વિ.સં. ૧૯૭૪માં શ્રીઅંગુલસત્તરી ગ્રંથ પ્રકાશિત કરેલ. આ ગ્રંથોના આ પુનઃપ્રકાશન પ્રસંગે અમે પૂર્વસંશોધકો, પૂર્વસંપાદકો અને પૂર્વપ્રકાશકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે સદા તેમના ઋણી રહીશું. આ પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર કિરીટ ગ્રાફિક્સવાળા શ્રેણિકભાઈનો અને આકર્ષક ટાઈટલ બનાવનાર મલ્ટી ગ્રાફિસવાળા મુકેશભાઈનો પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકના અધ્યયન દ્વારા સહુ કોઈ પદાર્થોનો સાચો બોધ પામી સ્વ-પર જીવનમાં સમ્યજ્ઞાનનો દીવડો પ્રગટાવી મુક્તિમંજિલની નિકટ પહોંચે એજ શુભાભિલાષા. આજ સુધીમાં પૂજ્યશ્રીના ૬૮ ગ્રંથોને પ્રકાશિત કરવાનો લાભ અમને મળ્યો છે. ભવિષ્યમાં પણ પૂજ્યશ્રીના વધુને વધુ ગ્રંથોને પ્રકાશિત કરવાનો લાભ અમને મળતો રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પ્રાર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીગણ (૧) તારાચંદ અંબાલાલ શાહ (૨) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (૩) પુંડરીક અંબાલાલ શાહ (૪) મુકેશ બંસીલાલ શાહ (૫) ઉપેન્દ્ર તારાચંદ શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ સાગરમાંથી ગાગર... આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ. આર્યરક્ષિતસૂરિજી મહારાજે વિદ્વત્તાના અભિમાનવાળા પોતાના એક પ્રશિષ્યનું અભિમાન ઉતારવા તેમની પાસે શેરીમાં રહેલ ધૂળમાંથી એક ખોબો ભરીને ધૂળ મંગાવી. તેઓ લાવ્યા. તેને એક સ્થાને મૂકાવી. પછી તેમની પાસે તે ઢગલીને ઉપડાવીને અન્ય ઠેકાણે મૂકાવી. ત્યાંથી ફરી તેમની પાસે તે ઢગલી ઊંચકાવી અન્ય ઠેકાણે મૂકાવી. આમ તેમણે તેમની પાસે પંદર વાર ઢગલી ઉપડાવી અને અન્ય અન્ય ઠેકાણે મૂકાવી. દરેક વખતે ઢગલીની રેતી ઓછી થતી હતી. પંદરમી ઢગલીમાં તો બહુ જ ઓછી રેતી હતી. પછી સૂરિજીએ પ્રશિષ્યને સમજાવ્યું - ‘તીર્થંકરપ્રભુનું કેવળજ્ઞાન શેરીની ધૂળ જેવું વિશાળ અને અગાધ છે. પ્રભુ પાસેથી ત્રિપદી પામીને ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. તેમનું આ જ્ઞાન પહેલી ઢગલીની ધૂળ જેવું પરિમિત છે. પછી પછીની ઢગલીઓમાં જેમ ધૂળ ઘટતી ગઈ તેમ પરંપરામાં થયેલ મહાપુરુષોનું જ્ઞાન ઘટતું ગયું. પંદરમી ઢગલીમાં જેમ એકદમ થોડી ધૂળ રહી તેમ આપણુ જ્ઞાન સાવ અલ્પ છે. તીર્થંકરો અને ગણધરોના જ્ઞાન પાસે એ કોઈ વિસાતમાં નથી. વળી જ્ઞાનથી દોષોને ઓળખી તેમને દૂર કરવાના છે. જો તે જ જ્ઞાનથી અભિમાન થતું હોય તો દોષો ઘટવાને બદલે વધ્યા. વૃક્ષ પર જેમ જેમ ફળ આવે છે તેમ તેમ તે નીચું નમે છે. તેમ જેમ જેમ આત્મામાં જ્ઞાન આવે તેમ તેમ તે નમ્ર બનવો જોઈએ. માટે જ્ઞાનનું અભિમાન કરવું નહીં.’ Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગ એટલું જ કહે છે કે તીર્થકરો અને ગણધરોના જ્ઞાનની અપેક્ષાએ આપણું જ્ઞાન અતિઅલ્પ છે. અતિઅલ્પ જ્ઞાનવાળા આપણે પ્રભુશાસનના પદાર્થોથી અજ્ઞાત ન રહીએ એ માટે પરોપકારમાં રત મહાપુરુષોએ દ્વાદશાંગીરૂપ શ્રુતસમુદ્રમાંથી પદાર્થોને ઉદ્ધત કરીને સહેલાઈથી સમજાય એવા પ્રકરણગ્રંથોરૂપી ગાગરમાં તેમને ઠાલવ્યા. હાલ આપણી પાસે સંપૂર્ણ દ્વાદશાંગી નથી. છતા આવા અનેક પ્રકરણગ્રંથો હાલ વિદ્યમાન છે જેનાથી આપણે દ્વાદશાંગીના કંઈક સ્વાદને માણી શકીએ એમ છીએ. આવા જ આઠ ગ્રંથોના પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવચૂરિ-ટિપ્પણીનું સંકલન પદાર્થ પ્રકાશ ભાગ-૧૫ નામના આ પુસ્તકમાં કરાયું છે. આ આઠ ગ્રંથો આ પ્રમાણે છે – (૧), શ્રીકાયસ્થિતિસ્તોત્ર (અવચૂરિ સહિત) (૨) શ્રીલઘુઅલ્પબદુત્વ (અવચૂરિ સહિત) (૩) શ્રીદેહસ્થિતિસ્તવ (ટિપ્પણ સહિત) (૪) શ્રીકાલસપ્તતિકાપ્રકરણ (સંક્ષિપ્ત ટિપ્પણી સહિત) (૫) શ્રીવિચારપંચાશિકા (અવચૂરિ સહિત) (૬) શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર (અવચૂરિ સહિત) (૭) શ્રીઅંગુલસત્તરી (શબ્દાર્થ સહિત) (૮) શ્રીસમવસરણસ્તવ (અવચૂરિ સહિત) (૧) શ્રીકાયસ્થિતિસ્તોત્ર (અવચૂરિ સહિત) આ ગ્રંથ શ્રીકુલમંડનસૂરિ મહારાજે રચેલ છે. તેની મૂળગાથા ૨૪ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ ગ્રંથના બે વિભાગ છે. પહેલા વિભાગમાં અગિયાર ગાથાઓ વડે બધા જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બતાવી છે. પછીની ૨૩ ગાથાઓ વડે બધા જીવોનો જઘન્ય અને ઉત્કૃષ્ટ ભાવસંવેધ બતાવ્યો છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના ૨૪મા શતકમાં અને પ્રજ્ઞાપના ઉપાંગમાં કાયસ્થિતિ અને ભવસંવેધ વગેરેનો ખૂબ વિસ્તારપૂર્વક વિચાર કર્યો છે. ગ્રંથકારે આ Page #10 -------------------------------------------------------------------------- ________________ બંને ગ્રંથોમાંથી ઉદ્ધત કરીને શ્રીકાયસ્થિતિસ્તોત્રની રચના કરી છે. આ ગ્રંથના પદાર્થોને છૂટા કરીને કોઠારૂપે સ્પષ્ટ રીતે સમજાવવાનો પદાર્થસંગ્રહમાં અમે પ્રયત્ન કર્યો છે. (૨) શ્રીલઘુઅલ્પબહુત (અવચૂરિ સહિત) આ ગ્રંથના રચયિતા પૂર્વના કોઈ અજ્ઞાત મહાત્મા છે. તેની મૂળગાથા ૨ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તુક અવચૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ચારે દિશાઓમાં રહેલા જીવોનું સામાન્યથી અને વિશેષથી હેતુસહિત અલ્પબદુત્વ બતાવ્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તેને કોઠામાં ઢાળી વિશદ કર્યું છે. (૩) શ્રીહસ્થિતિસ્તવ (ટિપ્પણ સહિત) આ ગ્રંથની રચના શ્રીધર્મઘોષસૂરિ મહારાજે કરેલ છે. તેની ૧૮ ગાથા છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તક ટિપ્પણ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે બધા જીવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ બતાવ્યું છે. ગ્રંથને અંતે તેમણે એકેન્દ્રિય જીવોના જઘન્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણનું અલ્પબદુત્વ પણ બતાવ્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તેને સહેલાઈથી બોધ થાય તે રીતે સમજાવ્યું છે. (૪) શ્રીકાલસપ્તતિકાપ્રકરણ (સંક્ષિપ્ત ટિપ્પણી સહિત) આ ગ્રંથ શ્રીધર્મઘોષસૂરિ મહારાજે રચેલ છે. તેની મૂળગાથા ૭૪ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે અવસર્પિણી અને ઉત્સર્પિણીરૂપ કાળચક્રમાં થનારા અનેક પદાર્થોનું સંક્ષેપમાં સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે છે – (i) પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ. (i) અવસર્પિણીના છ આરા. (iii) બધા આરાઓમાં પંચેન્દ્રિય તિર્યંચોનું આયુષ્ય. (iv) પંચેન્દ્રિય તિર્યંચોનું આયુષ્ય, શરીરપ્રમાણ અને આહારઅંતર. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ (v) દશ પ્રકારના કલ્પવૃક્ષો. (vi) કુલકરોની વિગત. (vi) અવસર્પિણીના ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવોના નામો. (viii) અવસર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનો નિર્વાણ સમય. ઉત્સર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનો જન્મસમય. (ix) મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ પછી થયેલી ઘટનાઓ. (X) છઠ્ઠા આરાનું સ્વરૂપ. (i) ઉત્સર્પિણીના છ આરા. (i) ઉત્સર્પિણીના ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવોના નામો. પદાર્થસંગ્રહમાં અમે ઉપરના પદાર્થો બરાબર સમજાવ્યા છે. (૫) શ્રીવિચારપંચાશિકા (અવચૂરિ સહિત) આ ગ્રંથ શ્રીવિજયવિમલગણિએ રચેલ છે. તેની મૂળગાથા ૫૧ છે. તે પ્રાકૃત ભાષામાં છે. આ ગ્રંથ ઉપર શ્રીવિજયવિમલગણિએ અવચૂરિ રચેલ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ૯ વિચારો કહ્યા છે. તે આ પ્રમાણે છે – (i) શરીર | (i) કેટલો કાળ ગર્ભમાં રહીને જીવ નરકમાં અને સ્વર્ગમાં જાય છે? નરક-સ્વર્ગમાંથી આવેલો જીવ કેટલો સમય જીવે છે ? (ii) અપુદ્ગલી અને પુદ્ગલી (iv) સંમૂર્છાિમ મનુષ્યોની ગતિ-આગતિ (V) પર્યાપ્તિ (vi) જીવ વગેરેનું અલ્પબદુત્વ (vi) સપ્રદેશ-અપ્રદેશ પુદ્ગલો Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ (vii) કૃતયુગ્મ વગેરે (ix) પૃથ્વી વગેરેનું પરિમાણ પદાર્થસંગ્રહમાં અમે ઉપરના પદાર્થો સ્પષ્ટ કર્યા છે. (૬) શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર (અવસૂરિ સહિત) આ સ્તોત્રની રચના પૂર્વના અજ્ઞાત મહાત્માએ કરેલ છે. તેની ૧૧ ગાથા છે. તે સંસ્કૃત ભાષામાં છે. આ સ્તોત્ર ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ૮ પ્રકારના પુદ્ગલપરાવર્તોનું સ્વરૂપ બતાવ્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તે વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. (૭) શ્રીઅંગુલસત્તરી (શબ્દાર્થ સહિત) શ્રીમુનિચન્દ્રસૂરિ મહારાજે આ ગ્રંથની રચના કરી છે. તેની ૭૦ મૂળગાથા છે. તે પ્રાકૃત ભાષામાં છે. પૂર્વના કોઈ મહાત્માએ તેના શબ્દાર્થ લખ્યા છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ત્રણ પ્રકારના અંગુલોનું સ્વરૂપ બતાવ્યું છે. પછી તેમણે વિવિધ રીતે એ સિદ્ધ કર્યું છે કે પ્રમાણાંગુલથી પર્વત વગેરે જે મપાય છે તે પ્રમાણાંગુલની પહોળાઈથી મપાય છે, લંબાઈથી કે ક્ષેત્રગણિતથી નહીં. પદાર્થસંગ્રહમાં અમે આ બધુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. (૮) શ્રીસમવસરણસ્તવ (અવસૂરિ સહિત) શ્રીધર્મઘોષસૂરિ મહારાજે આ ગ્રંથની રચના કરી છે. તેની મૂળગાથા ૨૪ છે. તે પ્રાકૃતભાષામાં છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ગોળસમવસરણનું સ્વરૂપ, ચોરસ સમવસરણનું સ્વરૂપ, ૨૪ ભગવાનના ચૈત્યવૃક્ષોના નામો, ૧૨ પર્ષદા, ૨૪ ભગવાનના સમવસરણોની લંબાઈ-પહોળાઈ વગેરે પદાર્થોનું નિરૂપણ કર્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા ઉપર બતાવેલા આઠે ગ્રંથોના પદાર્થોનો તલસ્પર્શી બોધ થાય. સંસ્કૃત ભાષા નહીં જાણનારા જીવો આ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ પદાર્થોના જ્ઞાનથી વંચિત ન રહી જાય એ માટે સરળ ગુજરાતી ભાષામાં પદાર્થોનો સંગ્રહ કરવાનો આ પ્રયાસ કર્યો છે. પદાર્થસંગ્રહ દ્વારા એ જીવોને પણ સુંદર બોધ થશે. દરેક ગ્રંથના પદાર્થસંગ્રહ પછી તેની મૂળગાથા અને અવચૂરિ પણ આપ્યા છે. તેથી વિદ્વાનો માટે પણ આ પુસ્તક ઉપાદેય છે. દરેક ગ્રંથના મૂળગાથા અને અવચૂરિની પહેલા સંશોધક મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે લખેલ પ્રસ્તાવના પણ આપી છે. તત્ત્વાર્થાધિગમસૂત્રના પદાર્થોનું પણ સંકલન કરેલ છે. તે પણ ટૂંક સમયમાં પ્રકાશિત કરવાની ભાવના છે. પરમગુરુદેવ આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પ્રગુરુદેવ આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને ગુરુદેવ પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી ગણિવર્ય - આ ગુરુત્રયીની અનરાધાર કૃપાવર્ષાથી જ આ પુસ્તકનું સંકલન-સંપાદન શક્ય બન્યું છે. તેમના ચરણોમાં અનંતશ: વંદના. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ સ્વ-પર જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર ઉલેચી સમ્યજ્ઞાનનો પ્રકાશ ફેલાવી શીધ્ર મુક્તિને વરે એજ એકમાત્ર શુભાભિલાષા. આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયુ હોય તો તેની ક્ષમા યાચુ છું. લી. વિ.સં. ૨૦૬૭, શ્રાવણ વદ-૨, ગોડીજી ઉપાશ્રય, ગુરુવાર પેઠ, પૂના મહારાષ્ટ્ર, પ્રેમ-ભુવનભાનુસૂરિપં.પદ્મવિજયજી મ.ના વિનેય આ. હેમચન્દ્રસૂરિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૫.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ “ ગુજરાતી સાહિત્ય (૧) પદાર્થપ્રકાશ ભાગ-૧ (જીવવિચા૨-નવતત્ત્વનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૨) પદાર્થપ્રકાશ ભાગ-૨ (દંડક-લઘુ સંગ્રહણીનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૩) પદાર્થપ્રકાશ ભાગ-૩ (૧લા, રજા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૪) પદાર્થપ્રકાશ ભાગ-૪ (૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૫) પદાર્થપ્રકાશ ભાગ-૫ (ત્રણ ભાષ્યનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૬) પદાર્થપ્રકાશ ભાગ-૬ (પાંચમા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૭) પદાર્થપ્રકાશ ભાગ-૭ (છટ્ઠા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૮) પદાર્થપ્રકાશ ભાગ-૮ (બૃહત્સંગ્રહણિનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૯) પદાર્થપ્રકાશ ભાગ-૯ (બૃહત્સેત્રસમાસ અને લઘુક્ષેત્રસમાસનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૦) પદાર્થપ્રકાશ ભાગ-૧૦ (કર્મપ્રકૃતિ બંધનકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૧૧) પદાર્થપ્રકાશ ભાગ-૧૧ (કર્મપ્રકૃતિ સંક્રમકરણ, ઉદ્ઘર્તનાકરણ, અપવર્તનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) ભાગ-૧૨ (કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિત્તિકરણ, નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૨) પદાર્થપ્રકાશ (૧૩) પદાર્થપ્રકાશ ભાગ-૧૩ (કર્મપ્રકૃતિ ઉદયાધિકાર તથા સત્તાધિકારનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૪) પદાર્થપ્રકાશભાગ-૧૪(શ્રીક્ષુલ્લકભવાવલિપ્રકરણ, શ્રીસિદ્ધદંડિકાસ્તવ, શ્રીયોનિસ્તવ અને શ્રીલોકનાલિદ્વાત્રિંશિકાનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવસૂરિ) (૧૫) મુક્તિનું મંગલદ્વા૨ (ચતુઃશરણ સ્વીકાર, દુષ્કૃતગહ, સુકૃતાનુમોદનાનો સંગ્રહ) (૧૬) શ્રીસીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે) (૧૭) ચાતુર્માસિક અને જીવનના નિયમો (૧૮) વીશ વિહરમાન જિન સચિત્ર (૧૯) વીશ વિહરમાન જિન પૂજા (૨૦) બંધનથી મુક્તિ તરફ (બાવ્રત તથા ભવ-આલોચના વિષયક સમજણ) (૨૧) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપ નોંધ (૨૨) પંચસૂત્ર (સૂત્ર ૧લુ) સાનુવાદ (૨૩) તત્ત્વાર્થ ઉષા (લે.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.) (૨૪) સાત્ત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં.પદ્મવિજયજી મ.નું જીવન ચરિત્ર) (૨૫) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ. પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ) (૨૬) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦ શ્લોકો સાનુવાદ) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૨૭) પ્રેમપ્રભા ભાગ-૩ (બ્રહ્મચર્ય સમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો વાક્યો-સાનુવાદ) (૨૮) સાધુતાનો ઉજાસ (લે.પૂ.પં. પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪) (૨૯) વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજયશતક, સિંદૂરપ્રકર, ગૌતમકુલક સાનુવાદ (પૂ.આ. જયઘોષસૂરિ મ.સા.) (પ્રેમપ્રભા ભાગ-૧) (૩૦) ગુરુ દીવો, ગુરુ દેવતા (પ્રેમપ્રભા ભાગ-૬) (૩૧) પ્રભુ ! તુજ વચન અતિભલું (પ્રેમપ્રભા ભાગ-૭) (૩૨) સમાધિ સાર (પ્રેમપ્રભા ભાગ-૮) (૩૩) પ્રભુ ! તુજ વચન અતિ ભલું ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૯) (૩૪) કામ સુભટ ગયો હારી (પ્રેમપ્રભા ભાગ-૧૦) (૩૫-૩૬) ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧, ૨ (પ્રેમપ્રભા ભાગ-૧૧, ૧૨) (૩૭) પરમપ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીશી, આત્મનિંદા દ્વત્રિશિકા આદિ સ્તુતિઓનો સંગ્રહ) (૩૮) ભક્તિમાં ભીંજાણા (પં. પદ્મવિજયજી ગણિવર્ય) (વીરવિજયજી મ. કૃત સ્નાત્રનું ગુજરાતીમાં વિવેચન) (૩૯) આદીશ્વર અલબેલો રે (પૂ. ગણિ કલ્યાણબોધિવિજયજી) (શત્રુંજય તીર્થના ચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ) (૪૦) ઉપધાનતપવિધિ (૪૧) રત્નકુક્ષી માતા પાહિણી (૪૨) સતી-સોનલ (૪૩) નેમિદેશના (૪૪) નરક દુઃખ વેદના ભારી (૪૫) પંચસૂત્રનું પરિશીલન Page #17 -------------------------------------------------------------------------- ________________ (૪૬) પૂર્વજોની અપૂર્વ સાધના (મૂળ) (૪૭) પૂર્વજોની અપૂર્વ સાધના (સાનુવાદ) (૪૮) અધ્યાત્મયોગી (આ.કલાપૂર્ણસૂરિજીનું સંક્ષિપ્ત જીવન દર્શન) (૪૯) ચિત્કાર (૫૦) મનોનુશાસન (૫૧) ભાવે ભજો અરિહંતને (૫૨) લક્ષ્મી સરસ્વતી સંવાદ (૫૩-૫૫) અરિહંતની વાણી હૈયે સમાણી ભાગ-૧, ૨, ૩ (૫૬-૫૯) રસથાળ ભાગ-૧, ૨, ૩, ૪ (૬૦) સમતાસાગર (પૂ.પં. પદ્મવિ. મ.ના ગુણાનુવાદ) (૬૧) પ્રભુ દરિસણ સુખ સંપદા (૬૨) શુદ્ધિ (ભવ આલોચના) (૬૩) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો (૬૪) જયવીરાય મારી અંગ્રેજી સાહિત્ય (9) A Shining Star of Spirituality (સાત્ત્વિકતાનો તેજ સિતારોનો અનુવાદ) Padartha Prakash Pat-I (જીવવિચાર-નવતત્ત્વ) (3) Pahini-A Gem-womb Mother (રત્નકુક્ષી માતા પાહિણીનો અનુવાદ) ની સંસ્કૃત સાહિત્ય (૧) સમતાસીરવરિત (પં. પદ્મવિજયજી મ.નું જીવન ચરિત્ર) ઉપરોક્ત પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તકની પૂજય સાધુસાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને જરૂર હોય તો અમને જાણ કરશો. "રક છે. નદી, રરર રર Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭. વિષયાનુક્રમ ક્રમાંક વિષય પાના નં. A... શ્રી કાયસ્થિતિસ્તોત્રનો પદાર્થસંગ્રહ ૧-૩૯ ૧..... કાયસ્થિતિની વ્યાખ્યા ..................................... ૧ ૨..... જીવોની જઘન્ય-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ............... ૩..... આયુષ્યની ચતુર્ભાગી. ........... ૬ ૪..... ભવસંવેધ ................................... ૭-૩૯ B. ... શ્રી કાયસ્થિતિસ્તોત્રની મૂળગાથાઓ અને અવચૂરિ. ............... ... ૪૦-૫૮ c. ... શ્રીલઘુઅલ્પબદુત્વનો પદાર્થસંગ્રહ . ... .... ૫૯-૬૧ .. સામાન્યથી જીવોનું દિશાઓમાં અલ્પબદુત્વ તથા વિશેષથી અકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયનું દિશાઓમાં અલ્પબદુત્વ..................... ૫૯-૬૦ ૨ .....પૃથ્વીકાયનું દિશાઓમાં અલ્પબદુત્વ.............. ૩..... તેઉકાયનું દિશાઓમાં અલ્પબદુત્વ ૪..... વાયુકાયનું દિશાઓમાં અલ્પબદુત્વ .............. ૬૧ D. ... શ્રીલઘુઅલ્પબદુત્વની મૂળગાથાઓ અને અવચૂરિ ૬૨-૬૪ E..... શ્રીદેહસ્થિતિસ્તવનો પદાર્થસંગ્રહ . ૬પ-૮૪ ૧.....દેવલોકમાં સામાન્યથી ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ........ ૬૫ ..દેવલોકમાં વિશેષથી (સ્થિતિ પ્રમાણે) ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ......................... ૬૬-૭૦ ૩..... નરકમાં સામાન્યથી ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ .......... ૭૧ ૪.... નરકમાં વિશેષથી (દરેક પ્રતરે) ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ............................... ૭૧-૭૯ પ..... મનુષ્યનું જઘન્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ............. ૭૯ 0 • ............... • - ૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ક્રમાંક વિષય પાના નં. ૬..... તિર્યંચનું જઘન્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ .......... ૭૯-૮૧ ૭..... ઉત્તરવૈક્રિયશરીરનું જઘન્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ..... ૮૧ ૮..... એકેન્દ્રિયના શરીરપ્રમાણનું અલ્પબદુત્વ......૮૨-૮૪ ....શ્રીદેહસ્થિતિસ્તવની મૂળગાથાઓ ............ ૮૫-૯૧ G. ... શ્રીકાલસપ્તતિક પ્રકરણનો પદાર્થસંગ્રહ ૯૨-૧૦૯ ૧..... પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ ...............૯૨-૯૫ ૨..... અવસર્પિણીના છ આરા ...................... ૯૬ ૩.....બધા આરાઓમાં પંચેન્દ્રિયતિર્યંચોનું આયુષ્ય...... ૯૭ ૪..... પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય, શરીરપ્રમાણ અને આહારઅંતર.................. ૯૮ ૫..... પાંચમા આરામાં મનુષ્યો-તિર્યંચોનું આયુષ્ય ...... ૯૮ ૬.....દશ પ્રકારના કલ્પવૃક્ષો........................ ૯૯ ૭..... કુલકરોનું વર્ણન ............................. ૧૦૦ ૮..... અવસર્પિણીના ૧૨ ચક્રવર્તિઓના નામો ૯..... અવસર્પિણીના ૯ બળદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવોના નામો .................... ૧૦૧ ૧૦... અવસર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનું નિર્વાણ ક્યારે થાય ? અને ઉત્સર્પિણીના પહેલા અને છેલ્લા ભગવાનનો જન્મ ક્યારે થાય ? ... ૧૦૨ ૧૧ ... મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ પછી કેટલા વર્ષે શું થયું ? ................. ૧૦૨-૧૦૪ ૧૨ ... છઠ્ઠા આરાનું વર્ણન .....................૧૦૫-૧૦૬ ૧૩... ઉત્સર્પિણીના છ આરા...................૧૦૬-૧૦૭ ૧૪... ઉત્સર્પિણીના ૨૪ તીર્થકરોના નામો...... ૧૦૭-૧૦૮ ૧૫. ઉત્સર્પિણીના ૧૨ ચક્રવર્તીઓ અને બળદેવોનાનામો..... ૧૦૮ ૧૬ ....ઉત્સર્પિણીનાવાસુદેવો અને પ્રતિવાસુદેવોના નામો .... ૧૦૯ ૧૦) Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ બ • • • • • • • • • • • • • • • • જ ૧૩O ૧૩૧ ૧ ૧ ૩૨ ૧૩ ૨. , , , , , ક્રમાંક વિષય પાના નં. H. ... શ્રીકાલસતતિકાની મૂળગાથાઓ અને સંક્ષિપ્તટિપ્પણી ...................૧૧૦-૧૨૬ I...... શ્રીવિચારપંચાશિકાનો પદાર્થસંગ્રહ...............૧૨૭-૧૪૯ ૧ ..... ૯ વિચારો . ......... ૧૨૭ ૨.....વિચાર ૧લો-શરીર, દ્વાર ૧લુ-કારણ..... ૧૨૮-૧૨૯ ..... દ્વાર રજુ-પ્રદેશસંખ્યા ....... ૧૩૦ ..... દ્વાર ૩જુ-સ્વામિત્વ .. ૫..... દ્વાર ૪થુ-વિષય. ..... દ્વાર પમું-પ્રયોજન ........... ૭..... દ્વાર ૬ઠ્ઠ-પ્રમાણ .......... ૮..... દ્વાર ૭મુ-અવગાહના.. ૯..... દ્વાર ૮મુ-સ્થિતિ.. ૧૩૩ ૧૦... દ્વાર ૯મુ-અલ્પબદુત્વ.......... ..... ૧૩૩ ૧૧ ... વિચાર રજો-જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકમાં અને સ્વર્ગમાં જાય ? નરકમાંથી અને સ્વર્ગમાંથી ગર્ભજ મનુષ્માં આવીને જીવ કેટલું જીવે ? ....................................... .......... ૧૩૪ ૧૨ ... વિચાર ૩જો-અપુદ્ગલી અને પુદ્ગલી ......... ૧૩૫ ૧૩... વિચાર ૪થો-સંમૂચ્છિમ મનુષ્યોની ગતિ-આગતિ . ૧૩૬ ૧૪ ... વિચાર પમો-પર્યાપ્તિ.................... ૧૩૭-૧૪૦ ૧૫ ... વિચાર ૬ઠ્ઠો-અલ્પબદુત્વ................ ૧૪૦-૧૪૪ ૧૬ ... વિચાર ૭મો-અપ્રદેશ-સપ્રદેશ યુગલો .... ૧૪૪–૧૪૬ ૧૭... વિચાર ૮મો-કૃતયુગ્મનું સ્વરૂપ .......... ૧૪-૧૪૮ ૧૮ ... વિચાર મો-પૃથ્વીકાય વગેરેનું પરિમાણ . ૧૪૮-૧૪૯ J. .... શ્રીવિચારપંચાશિકાની મૂળગાથાઓ અને અવચૂરિ. ..૧૫૦-૧૬૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ... વિષય ક્રમાંક પાના નં. K. શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્રનો પદાર્થસંગ્રહ.......... ૧૭૦-૧૭૨ ૧૭૦-૧૭૨ ............... ૧૭૮-૧૮૮ ૧૦૮-૧૮૦ ૧ ..... પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ . L. શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્રની મૂળગાથાઓ અને અવસૂરિ ૧૭૪-૧૭૭ M... અંગુલસત્તરીનો પદાર્થસંગ્રહ ૧ ... ઉત્સેધાંગુલનું સ્વરૂપ આત્માંગુલનું સ્વરૂપ પ્રમાણાંગુલનું સ્વરૂપ. ૪..... અયોધ્યા-દ્વારિકાનું ક્ષેત્રફળ અયોધ્યા-દ્વારિકામાં ઘરો ૨ ૧૮૦ ૩. ૧૮૦-૧૮૪ ૧૮૫ ૫.. ૧૮૬-૧૮૮ N. ૭. ............. ૨૧૧-૨૨૫ ૧ અંગુલસત્તરીની મૂળગાથાઓ અને શબ્દાર્થ.... ૧૮૯-૨૧૦ શ્રીસમવસરણસ્તવનો પદાર્થસંગ્રહ ગોળસમવસરણનું વર્ણન ચો૨સસમવસરણનું વર્ણન ચૈત્યવૃક્ષનું વર્ણન ૨૧૧-૨૧૪ ૨ ૨૧૪-૨૧૫ ૩ ૪ ૨૪ ભગવાનના ચૈત્યવૃક્ષોના નામો ૫ બાર પર્ષદાઓનું વર્ણન ૬ ત્રણ કિલ્લાનું વર્ણન બલિનું વર્ણન . ૭ ૮.... ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી બહારના કિલ્લાનું અંતર અને બહારના પગથિયાનું અતંર ૯.... સમવસરણ ભૂમિને સ્પર્શેલું નથી હોતું ૧૦... ૨૪ તીર્થંકરોના સમવસરણોની લંબાઈ, પહોળાઈ P. ... શ્રીસમવસરણસ્તવની મૂળગાથાઓ અને અવસૂરિ . ૨૧૬ ૨૧૭ ૨૧૮-૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૪-૨૨૫ ૨૨૬-૨૩૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ શ્રેણિ પદાર્થપ્રકાશ પાર્ટી શા tuto ભાગ -2 (૧-૨ કર્મગ્રંથ) જી હા મારી ભાગ-૫) ન કરીને & Citહાકલ દેવ હિite it (પદારસિંગ તથા ગા-શહાસ આપ Letests - al ge yerel છે. પ્રકાશ પઠાણ પ્રહાશ (ામ ) શિર રવિવારે નાસ્તવ ધારી તથા મહાના) પ્રથમ પરમહારાજ - આચાર્યન પ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ છેT'ક'tyle & fકfile wriઝબિજા Page #23 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પ્રકાશ શ્રેણિ A TITLM & ANITTA BAR INTERNATI 1 કપ RTISTAD કનક એ કરે છે પહાઈ પદાર્થ પ્રકાશ (ભાગ ) સપ્તતિકા છઠો ક્રર્મગ્રન્ય (પાર્કિંગમાં નથી માજા-નાઈ) શકે પાંચમો કર્યગ્રાન્ડ આયાયકિય શ્રીમક્રિય મયદ્રસૂરીશ્વરજી મહારાજ માણાવદ4 ઇમતિજઈ માનસરકાર મોરાર છે કે જે કથા dara | 1 થી મેયર પાનવાય નમઃ ri | | નમો નમ મચી ગુણ પ્રેમસૃો || પદાર્થપ્રકાશ. (ભાગ ૪) કર્મગ્રંચ ૩-૪ પદાર્થ ઘSUશ છે. (નાન ) બહુસંધણિ શિક નવા થા દાર્થ) -: સંકલન ; • શ્રી પ્રેમ ભુવનભાનું પદ્મ વિનય આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજા આયulta Bીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જિદિક દ િ જ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૧ શ્રીકુલમંડનસૂરિ વિરચિત શ્રીકાયસ્થિતિસ્તોત્ર પદાર્થસંગ્રહ શ્રીકાયસ્થિતિસ્તોત્રની રચના શ્રીકુલમંડનસૂરિજીએ કરેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે. તે બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. કાયસ્થિતિ - જેટલો કાળ મરીને ફરી તેવા જ ભવ વગેરેમાં ઉત્પન્ન થાય તે કાયસ્થિતિ. સામાન્યથી જીવરૂપે અને વિશેષથી અમુક પર્યાયરૂપે વચ્ચે અંતર પડ્યા વિના જીવનું રહેવું તે કાયસ્થિતિ. તે બે પ્રકારે છે - સામાન્યથી અને વિશેષથી. સામાન્યથી - જે જીવે તે જીવ. જીવવું એટલે પ્રાણોને ધારણ કરવા. જીવને સંસારી અવસ્થામાં આયુષ્યકર્મના અનુભવરૂપ દ્રવ્યપ્રાણ અને જ્ઞાન વગેરે ભાવપ્રાણ હંમેશા હોય છે તથા મુક્તાવસ્થામાં જ્ઞાન વગેરે ભાવપ્રાણો હંમેશા હોય છે. માટે જીવની કાયસ્થિતિ સર્વકાળ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર વિશેષથી - જીવો બે પ્રકારના છે – (૧) સાંવ્યવહારિક - અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને જેઓ પૃથ્વીકાય વગેરેના ભવોમાં આવ્યા હોય અને લોકમાં જોવાયા હોય તે સાંવ્યવહારિક જીવો. તેમને વ્યવહારરાશિના જીવો પણ કહેવાય છે. તે ફરી નિગોદમાં જાય તો પણ સાંવ્યવહારિક જ કહેવાય. (ર) અસાંવ્યવહારિક - જે અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં જ હોય તે અસાંવ્યવહારિક જીવો. તેમને અવ્યવહારરાશિના જીવો પણ કહેવાય છે. જીવોની જઘન્ય-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ક્રમ જીવો | જઘન્ય | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાયસ્થિતિ અવ્યવહારરાશી અનંત | અનંત પુદ્ગલપરાવર્ત પુદ્ગલપરાવર્ત તિર્યંચગતિ, અંતર્મુહૂર્ત | આવલિકાના અસંખ્યાતમા ભાગમાં અસંશી, એકેન્દ્રિય, રહેલા સમય જેટલા પુદ્ગલપરાવર્ત. વનસ્પતિકાય (અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી) | નપુંસક p૧ સમય | આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય જેટલા પુદ્ગલપરાવર્તન (અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી) | નપુંસકવેદી જીવ ઉપશમશ્રેણીમાં વેદને ઉપશમાવી ૧૧મા ગુણઠાણેથી પડી ૧ સમય નપુંસકવેદને અનુભવી દેવલોકમાં ઉત્પન્ન થાય, ત્યાં અવશ્ય પુરૂષવેદનો ઉદય હોય. તેથી નપુંસકવેદની જઘન્ય કાયસ્થિતિ ૧ સમય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ક્રિમ જીવો |૪|સૂક્ષ્મ ૫ સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય, સૂક્ષ્મ તેઉકાય, પૃથ્વીકાય, સૂક્ષ્મ પર્યાપ્તા અસૂકાય, સૂક્ષ્મ વાયુકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય સૂક્ષ્મ પર્યાપ્તા, અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત 田 સૂક્ષ્મ પર્યાપ્તા સૂક્ષ્મ પર્યાપ્તા તેઉકાય, સૂક્ષ્મ પર્યાપ્તા વાયુકાય, સૂક્ષ્મ પર્યાપ્તા વનસ્પતિકાય, બાદર પર્યાપ્ત નિગોદ જઘન્ય કાયસ્થિતિ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી. અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી. (સામાન્યથી સૂક્ષ્મજીવોની કાયસ્થિતિ કરતા ન્યૂન) ૩ A અલોકમાં લોકપ્રમાણ અસંખ્ય ખંડો કલ્પી પ્રતિસમય તેના એક એક આકાશપ્રદેશને ખાલી કરતા જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય તેટલી. © અહીં સૂક્ષ્મ વનસ્પતિકાયમાં સાંવ્યવહારિક જીવો જ સમજવા. સૂક્ષ્મ નિગોદના અસાંવ્યવહારિક જીવોની કાયસ્થિતિ પૂર્વે કહી છે. અહીં પર્યાપ્તા એટલે લબ્ધિ પર્યાપ્તા સમજવા. એમ આગળ પણ બધે જાણવું. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ક્રમ | જીવો જઘન્ય | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાયસ્થિતિ ૭ નિગોદ |અંતર્મુહૂર્ત ૨ પગલપરાવર્ત ૮ બાદર | અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી ૯ બાદર અંતર્મુહૂર્ત |અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વનસ્પતિકાય (સામાન્યથી બાદર જીવોની કાયસ્થિતિ કરતા ચૂન). ૧૦ બાદર પૃથ્વીકાય, | અંતર્મુહૂર્ત ૭૦ કોડાકોડી સાગરોપમ બાદર અપકાય, બાદર તેઉકાય, બાદર વાયુકાય, બાદર પ્રત્યેક વનસ્પતિકાય, બાદર નિગોદ બાદર પર્યાપ્તા | અંતર્મુહૂર્ત |સંખ્યાતા હજાર વર્ષ એકેન્દ્રિય, બાદરા પર્યાપ્તા પૃથ્વીકાય, બાદર પર્યાપ્તા અપકાય, બાદર પર્યાપ્તા વાયુકાય, બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય [ અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશોમાંથી પ્રતિસમય એક એક આકાશપ્રદેશ ખાલી કરતા જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય તેટલી. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર જીવો જાન્ય | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાયસ્થિતિ ૧૨ બાદર પર્યાપ્તા અંતર્મુહૂર્ત સંખ્યાતા અહોરાત્ર તેઉકાય ૧૩ બેઈન્દ્રિય, અંતર્મુહૂર્ત સંખ્યાતો કાળ તેઈન્દ્રિય, (સંખ્યાતા હજાર વર્ષ)4 ચઉરિન્દ્રિય ૧૪ બેઈન્દ્રિય પર્યાપ્તા અંતમુહૂર્ત સંખ્યાતા વર્ષ ૧૫ ઈન્દ્રિય પર્યાપ્તા અંતર્મુહૂર્ત સંખ્યાતા અહોરાત્ર ૧૬ ચઉરિન્દ્રિય પર્યાપ્તા અંતર્મુહૂર્ત સંખ્યાતા માસ ૧૭ |પંચેન્દ્રિય અંતર્મુહૂર્ત ૧00 સાગરોપમ + સંખ્યાતા વર્ષ ૧૮ પંચેન્દ્રિય પર્યાપ્તા, અંતર્મુહૂર્ત સાધિક સાગરોપમશતપૃથકૃત્વ સંજ્ઞી પંચેન્દ્રિય ૧૯ દેવ, નારકી ૧૦,૦૦૦ વર્ષ ૩૩ સાગરોપમ ૨૦ ગર્ભજ તિર્યંચ, અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ + ૭ પૂર્વક્રોડ વર્ષ ગર્ભજ મનુષ્ય ૨૧ ત્રાસ અંતર્મુહૂર્ત ર00 સાગરોપમ + સંખ્યાતા વર્ષ A પ્રજ્ઞાપના સૂત્રના ૧૮મા કાયસ્થિતિપદના ત્રીજા દ્વારના ૨૩૪મા સૂત્રની મલયગિરિ મહારાજકૃત ટીકામાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિના સંખ્યાતા કાળનો અર્થ સંગાતા હજાર વર્ષ કર્યો છે. ® પ્રજ્ઞાપના સૂત્રના ૧૮મા કાયસ્થિતિપદના ત્રીજા દ્વારના ૨૩૪મા સૂત્રમાં પર્યાપ્તા પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાગરોપમશતપૃથકૃત્વ પ્રમાણ કહી છે. I પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ૭ વાર ઉત્પન્ન થઈને ૮મી વાર ૩ પલ્યોપમના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય તેને. એ જ રીતે ગર્ભજ મનુષ્ય માટે સમજવું. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ક્રમ જધન્ય | જીવો | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાયસ્થિતિ પુરુષ અંતર્મુહૂર્ત સાધિક સાગરોપમશતપૃથકૃત્વ A૧ સમય ૧૧૦ પલ્યોપમ + પૂર્વકોડવર્ષ પૃથફત્વ અપર્યાપ્તા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત (સામાન્યથી) રપ અપર્યાપ્તા વિશેષથી) અંતમુહૂર્ત અંતર્મુહૂર્ત ભવસંવેધ - વિવક્ષિત ભવમાંથી અન્ય ભવમાં જઈને ફરી તે જ ભવમાં જવું તે ભવસંવેધ. આયુષ્યની ચતુર્ભગી - ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્યના કારણે પણ ભવસંવેધમાં ક્યાંક સંખ્યાનો ભેદ થાય છે. માટે પહેલા આયુષ્યની ચતુર્ભાગી બતાવાય છે. (૧) તે ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પરભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય. (૨) તે ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પરભવમાં અનુત્કૃષ્ટ આયુષ્ય. (૩) તે ભવમાં અનુત્કૃષ્ટ આયુષ્ય પરભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય. (૪) તે ભવમાં અનુત્કૃષ્ટ આયુષ્ય પરભવમાં અનુત્કૃષ્ટ આયુષ્ય. A સ્ત્રીવેદી જીવ ઉપશમશ્રેણીમાં વેદને ઉપશમાવી ૧૧મા ગુણઠાણેથી પડી ૧ સમય સ્ત્રીવેદ અનુભવી દેવલોકમાં ઉત્પન્ન થાય. ત્યાં અવશ્ય પુરુષવેદનો ઉદય હોય. તેથી સ્ત્રીવેદની જઘન્ય કાયસ્થિતિ ૧ સમય છે. © કોઈ જીવ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળી સ્ત્રીના પ-૬ ભવો કરીને ઈશાન દેવલોકમાં પપ પલ્યોપમના આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીઓમાં ઉત્પન્ન થાય. પછી ત્યાંથી અવીને પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થઈને ફરી ઈશાન દેવલોકમાં પપ પલ્યોપમના આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીઓમાં ઉત્પન્ન થાય. પછી અન્ય વેદમાં જાય. તેથી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૧૧૦ પલ્યોપમ + પૂર્વક્રોડવર્ડપૃથકૃત્વ છે. છે અહીં અપર્યાપ્તા એટલે લબ્ધિ અપર્યાપ્તા સમજવા. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ભવસંવેધ કોનો? આયુષ્ય | કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૧ પર્યાપ્તા |ઉત્કૃષ્ટ-] ૧લી નરક ઉત્કૃષ્ટ | ૮૦ | રથ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| રજી નરક |ઉત્કૃષ્ટ | સંસી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ |૩ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-] ૩જી નરક ઉત્કૃષ્ટ- ૮ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુકૂ. પર્યાપ્તા ઉત્કૃષ્ટ-] ૪થી નરક ઉત્કૃષ્ટ-| ૮ સંજ્ઞી મનુષ્ય |અનુષ્ટ ૫ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-] પમી નરક |ઉત્કૃષ્ટ-| સંજ્ઞી મનુષ્ય ૬ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| દઢી નરક ||ઉત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય |અનુત્કૃષ્ટ ૭ પર્યાપ્તા |ઉત્કૃષ્ટ-| ૭મી નરક ઉત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ અનુ ૧લો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, રજો ભવ ૧લી નરકનો, ૩જો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, ૪થો ભવ ૧લી નરકનો, પમો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, ૬ઠ્ઠો ભવ ૧લી નરકનો, ૭મો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, ૮મો ભવ ૧લી નરકનો. પછી અન્યત્ર જાય, એમ આગળ પણ બધે ઉત્કૃષ્ટ ભવસંવેધમાં જાણવું. છે ૧લો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, રજો ભવ ૧લી નરકનો. પછી અન્યત્ર જાય. એમ આગળ પણ બધે જઘન્ય ભવસંવેધમાં જાણવું. T સાતમી નરકમાંથી વેલો જીવ માછલામાં જ ઉત્પન્ન થતો હોવાથી પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો સાતમી નરક સાથેનો ઉત્કૃષ્ટ અને જઘન્ય ભવસંવેધ ૨ ભવનો છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર | S | | કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૮ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-] ૧લી નરક ઉત્કૃષ્ટ-| ૮ | ૨ સંક્ષી તિર્યંચ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૯ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-] રજી નરક ઉત્કૃષ્ટ-| ૮ | ૨ | સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ અનુત્યુ ૧૦|પર્યાપ્તા |ઉત્કૃષ્ટ-] ૩જી નરક |ઉત્કૃષ્ટ-| ૮ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ અનુલ્ફી ૧૧|પર્યાપ્તા |ઉત્કૃષ્ટ-] ૪થી નરક |ઉત્કૃષ્ટ- ૮ સંજ્ઞા તિર્યંચ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૧૨ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| પમી નરક |ઉત્કૃષ્ટ-| સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ૧ ૩પર્યાપ્તા |ઉત્કૃષ્ટ-] ૬ઠ્ઠી નરક ઉત્કૃષ્ટ-| સંજ્ઞા તિર્યંચ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૧૪ (i) પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ૭મી નરક અનુકુ ૭૫ સંજ્ઞી તિર્યંચ (i) પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૭મી નરક |૩૩ | 4 સંશી તિર્યંચ અનુત્કૃષ્ટ ૧ પીપર્યાપ્તા ઉત્કૃષ્ટ-] ભવનપતિ ઉત્કૃષ્ટ-| ૮ | સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ અનુત્યુ સાગરોપમ T સાત ભવોનો કુલ ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરોપમ + ૪ પૂર્વકોડવર્ષ છે. A પાંચ ભવોનો કુલ ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરોપમ + ૩ પૂર્વક્રોડવર્ષ છે. © ત્રણ ભવોનો કુલ જઘન્યકાળ રર સાગરોપમ + ૨ અંતર્મુહૂર્ત છે. છ ત્રણ ભવોનો કુલ જઘન્યકાળ ૩૩ સાગરોપમ + ૨ અંતર્મુહૂર્ત છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર કોનો? આયુષ્ય કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ૧૬ પર્યાપ્તા |ઉત્કૃષ્ટ-| વ્યંતર ઉત્કૃષ્ટ- | ૮ | ૨ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુકુ | ૧૭ પર્યાપ્તા ઉત્કૃષ્ટ- જયોતિષ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુકુષ્ય ૧૮ પર્યાપ્તા ઉત્કૃષ્ટ- સૌધર્મ ઉત્કૃષ્ટ- ૮ | સંજ્ઞી મનુષ્ય અનુકૂળુ દેવલોક અનુત્યુ ૧૯ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ઈશાન ઉત્કૃષ્ટ- ૮ સંજ્ઞી મનુષ્ય અનુકુ ૨૦ પર્યાપ્તા |ઉત્કૃષ્ટ- સનકુમાર ઉત્કૃષ્ટ-| ૮ | સંજ્ઞી મનુષ્ય અનુકૂષ્ય દેવલોક અનુત્કૃષ્ટ ર ૧ પર્યાપ્તા ઉત્કૃષ્ટ- મહેન્દ્ર ઉત્કૃષ્ટસંજ્ઞી મનુષ્ય અનુલ્ફી અનુષ્ટ્ર ૨ પર્યાપ્તા ઉત્કૃષ્ટ- બ્રહ્મલોક ઉત્કૃષ્ટ-] સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ દેવલોક અનુત્યુષ્ય ૨૩ પર્યાપ્તા ઉત્કૃષ્ટ | સંજ્ઞી મનુષ્ય અનુત્કર્ષ દેવલોક અનુત્કૃષ્ટ ૨ ૪પર્યાપ્તા ઉત્કૃષ્ટ | મહાશુક્ર ઉત્કૃષ્ટ-| ૮ | સંજ્ઞી મનુષ્ય અનુકૂણ દેવલોક |અનુષ્ય રપ પર્યાપ્તા |ઉત્કૃષ્ટ | સહસ્ત્રાર ઉત્કૃષ્ટ-| ૮ સંજ્ઞી મનુષ્ય અનુષ્ય દેવલોક Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક્રમ કોનો ? |૨૬ પર્યાપ્તા સંશી મનુષ્ય |૨ ૭ પર્યાપ્તા સંશી મનુષ્ય |૨૮/પર્યાપ્તા સંશી મનુષ્ય |૨૯ પર્યાપ્તા સંશી મનુષ્ય ૧૩૦ પર્યાપ્તા શ્રીકાયસ્થિતિસ્તોત્ર આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ 3 ઉત્કૃષ્ટ આનત |ઉત્કૃષ્ટ દેવલોક અનુભૃષ્ટ અનુત્કૃષ્ટ |ઉત્કૃષ્ટ- પ્રાણત |ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ |ઉત્કૃષ્ટ દેવલોક અનુભૃષ્ટ આરણ ઉત્કૃષ્ટદેવલોક અનુભૃષ્ટ અચ્યુત ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ દેવલોક અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ- | ૧૯ ત્રૈવેયક ઉત્કૃષ્ટ સંશી મનુષ્ય અનુભૃષ્ટ |૩ ૧ પર્યાપ્તા અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ- | રજુ ત્રૈવેયક ઉત્કૃષ્ટ સંશી મનુષ્ય |અનુષ્કૃષ્ટ |૩૨ પર્યાપ્તા n |અનુષ્કૃષ્ટ| ઉત્કૃષ્ટ- | ગુજ્જુ ચૈવેયક ઉત્કૃષ્ટ સંશી મનુષ્ય અનુભૃષ્ટ ૩૩ પર્યાપ્તા |અનુભૃષ્ટ ઉત્કૃષ્ટ- | ૪થુ ત્રૈવેયક ઉત્કૃષ્ટ સંશી મનુષ્ય અનુભૃષ્ટ ૩૪ પર્યાપ્તા |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ- | પમુ ત્રૈવેયક ઉત્કૃષ્ટ |અનુષ્ટ |સંશી મનુષ્ય અનુભૃષ્ટ 6) ૭ જી ૭ જી જી જી ૩ ო p ) આનત દેવલોકથી અનુત્તર સુધીના દેવો મનુષ્યમાંથી ઉત્પન્ન થઈને ફરી મનુષ્યમાં જ ઉત્પન્ન થતા હોવાથી પર્યાપ્તા સંશી મનુષ્યનો આનત દેવલોકથી અનુત્તર સુધીના દેવોની સાથેનો જઘન્ય ભવસંવેધ ૩ ભવનો છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ به به به به به શ્રીકાયસ્થિતિસ્તોત્ર ક્રમ કોનો? આયુષ્ય કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ઉપપર્યાપ્તા |ઉત્કૃષ્ટ- ૬ઠ્ઠ મૈવેયક ઉત્કૃષ્ટ- | ૭ | ૩ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ | ૩૬ પર્યાપ્તા ઉત્કૃષ્ટ | ૭મુ રૈવેયક ઉત્કૃષ્ટ-| ૭ |. સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૭ પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૮મુ રૈવેયક ઉત્કૃષ્ટ-| ૭ સંજ્ઞી મનુષ્ય |અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૮ પર્યાપ્તા ઉત્કૃષ્ટ- | ૮મુ રૈવેયક ઉત્કૃષ્ટ- સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૯ પર્યાપ્તા ઉત્કૃષ્ટ- વિજયવિમાન ઉત્કૃષ્ટ-| ૫ | સંજ્ઞી મનુષ્ય |અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૦ પર્યાપ્તા ઉત્કૃષ્ટ- વૈજયંતવિમાન ઉત્કૃષ્ટ- [ ૫ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૧ પર્યાપ્તા ઉત્કૃષ્ટ | જયંતવિમાન ઉત્કૃષ્ટ | | સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૨ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| અપરાજિત ઉત્કૃષ્ટ- | સંજ્ઞી મનુષ્ય |અનુષ્ટ વિમાન અનુત્કૃષ્ટ ૪૩ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| સર્વાર્થસિદ્ધ અજઘન્ય ૩] | સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ વિમાન અનુત્કૃષ્ટ ૪૪પર્યાપ્તા |ઉત્કૃષ્ટ | ભવનપતિ ઉત્કૃષ્ટ | ૮ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ | સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને મનુષ્યમાં ઉત્પન્ન થયેલ જીવ અવશ્ય મોક્ષમાં જતો હોવાથી પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો સર્વાર્થસિદ્ધ વિમાન સાથેનો ઉત્કૃષ્ટ ભાવસંવેધ ૩ ભવનો છે. به به به به به Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ક્રમ કોનો ? ૪૫ પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ ૪૬|પર્યાપ્તા ૪૭ પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ ૪૮ પર્યાપ્તા સંજ્ઞા તિર્યંચ અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ સંશી તિર્યંચ ૪૯ પર્યાપ્તા સંશી તિર્યંચ ૫૦ પર્યાપ્તા સંશી તિર્યંચ ૫ ૧ પર્યાપ્તા સંશી તિર્યંચ ૫૨ પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ ૫૩ પર્યાપ્તા શ્રીકાયસ્થિતિસ્તોત્ર આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૨ સંજ્ઞી તિર્યંચ |૫૪ પર્યાપ્તા સંશી તિર્યંચ ૫૫ ૧લી નરક ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ |ઉત્કૃષ્ટ અંતર ઉત્કૃષ્ટ |અત્કૃષ્ટ જ્યોતિષ ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ સૌધર્મ ઉત્કૃષ્ટદેવલોક અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ- ઈશાન |ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ દેવલોક અનુભૃષ્ટ ઉત્કૃષ્ટ- | સનત્કુમાર ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ દેવલોક અનુભૃષ્ટ માહેન્દ્ર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ દેવલોક અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ- બ્રહ્મલોક ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ દેવલોક અનુભૃષ્ટ |ઉત્કૃષ્ટ- લાંતક ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ દેવલોક અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ- | મહાશુક્ર અનુત્કૃષ્ટ દેવલોક અનુભૃષ્ટ સહસ્રાર ઉત્કૃષ્ટ |ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ દેવલોક અનુભૃષ્ટ ઉત્કૃષ્ટ | પર્યાપ્તા ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુભૃષ્ટ ८ ८ ८ ८ ઉત્કૃષ્ટ- ८ ८ ८ ૨ ૨ ર Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર | કોનો? ૫૬ ૧લી નરક પ૭/રજી નરક ૫ ૮ીરજી નરક ૫ ૯૩જી નરક ૬૦|૩જી નરક આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ- | ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ- | પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ પર્યાપ્તા ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ સંશી તિર્યંચ અનુષ્ય ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટઅનુલ્ફ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ૬ ૧૪થી નરક દ ૨/૪થી નરક ૬ ૩પમી નરક ૬ ૪પમી નરક ૬ ૫ઢી નરક ૬૬ ૬ઠ્ઠી નરક Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ક્રમ કોનો? આયુષ્ય | કોની સાથે ? આયુષ્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ૬ ૭/(i)૭મી નરક અનુત્કૃષ્ટ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ૬ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ (i)૭મી નરક |૩૩ | પર્યાપ્તા |ઉત્કૃષ્ટ- | ૪ સાગરોપમ સંશી તિર્યંચ અનુત્કૃષ્ટ દ ભવનપતિ | ઉત્કૃષ્ટ પર્યાપ્તા ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૬ ૯ભવનપતિ ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞા તિર્યંચ અનુત્કૃષ્ટ ૭૦ વ્યંતર ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુકુષ્ટ ૭ વ્યંતર ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા | ઉત્કૃષ્ટ-| ૮ અનુકૂષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ૭ જ્યોતિષ ઉત્કૃષ્ટ | પર્યાપ્ત ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૭ ૩યોતિષ ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ૭૪ સૌધર્મ |ઉત્કૃષ્ટ | પર્યાપ્તા ઉત્કૃષ્ટ દેવલોક અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુકૂષ્ટ T સાતમી નરકમાંથી અવીને મનુષ્યમાં ઉત્પત્તિ ન થતી હોવાથી સાતમી નરકનો પર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય સાથેનો ભવસંવેધ નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૧૫ | દેવલોક કમ કોનો? આયુષ્ય | કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ 9 પસૌધર્મ ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ-] દેવલોક અનુલ્ફ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ૭૬ ઈશાન ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૭ ૭ ઈશાન ઉત્કૃષ્ટ | પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ૮ | દેવલોક અનુત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ૭ ૮ સનકુમાર | | ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ- | ૮ દેવલોક અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૭૯ સનકુમાર ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ૮ દેવલોક અનુત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ૮૦ મહેન્દ્ર ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ | ૮ દિવલોક અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૮૧ માહેન્દ્ર ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ-] દેવલોક અનુત્કૃષ્ટ સંશી તિર્યંચ અનુત્કૃષ્ટ ૮ રબ્રહ્મલોક ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૮ દિવલોક અનુકુષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૮૩ બ્રહ્મલોક ઉત્કૃષ્ટ- પર્યાપ્તા |ઉત્કૃષ્ટ| દિવલોક અનુત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ ૧૮૪ લાંતક - ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ | ૮ | દિવલોક અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય |અનુષ્ટ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ક્રમ શ્રીકાયસ્થિતિસ્તોત્ર કોનો ? આયુષ્ય | કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૨ ૮ ૫ાલાંતક દેવલોક ૮૬ મહાશુક્ર દેવલોક |૮ ૭|મહાશુક્ર દેવલોક |૮ ૮|સહસ્રાર દેવલોક ૧૮૯|સહસ્રાર દેવલોક ૧૯૦૦આનત દેવલોક ૧૯૧|પ્રાણત દેવલોક ૧૯૨૦આરણ દેવલોક ૧૯૩ અચ્યુત દેવલોક ૯૪ ૧લુ ત્રૈવેયક |ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ સંશી તિર્યંચ અનુભૃષ્ટ |ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુભૃષ્ટ પર્યાપ્તા ઉત્કૃષ્ટ |ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંશી તિર્યંચ અનુભૃષ્ટ પર્યાપ્તા ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ |ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંશી મનુષ્ય અનુત્કૃષ્ટ પર્યાપ્ત ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ અનુત્કૃષ્ટ |ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ સંશી મનુષ્ય અનુભૃષ્ટ પર્યાપ્તા ઉત્કૃષ્ટ |ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુભૃષ્ટ ઉત્કૃષ્ટ- | પર્યાપ્તા ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ સંશી મનુષ્ય અનુભૃષ્ટ ઉત્કૃષ્ટ- | પર્યાપ્તા ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુભૃષ્ટ ઉત્કૃષ્ટ પર્યાપ્તા ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંશી મનુષ્ય અનુભૃષ્ટ ૯ ૫ ૨જુ ત્રૈવેયક ઉત્કૃષ્ટ- | પર્યાપ્તા |ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ સંશી મનુષ્ય અનુભૃષ્ટ ८ ८ ८ ૬ ૬ ૬ ૬ LA ૬ ૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ૩જુ રૈવેયક |ઉત્કૃષ્ટ-] પર્યાપ્તા |ઉત્કૃષ્ટ- | ૬ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ રૈવેયક ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૬ અનુત્કૃષ્ટ સંક્ષી મનુષ્ય અનુત્કૃષ્ટ ૯૮૫મું સૈવેયક | ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૬ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૯૯દ રૈવેયક ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ- | અનુલ્ફ સંજ્ઞી મનુષ્ય અનુકુષ્ટ ૧૦૦ ૭મુ રૈવેયક ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| ૬ અનુલ્ફ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૧૦૧ ૮મુ રૈવેયક રૈવેયક ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ભુ રૈવેયક ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૧૦૩ વિજય ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટવિમાન અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૧૦૪ વિજયન્ત ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ | વિમાન અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૧૦૫ જયંત ઉત્કૃષ્ટ-| પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| વિમાન અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૧૦૯ અપરાજિત ઉત્કૃષ્ટ- પર્યાપ્તા ઉત્કૃષ્ટ | | વિમાન અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ه ه ه ه કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભાવસંવેધ ૧૦૭ સર્વાર્થસિદ્ધ અજઘન્ય પર્યાપ્તા ઉત્કૃષ્ટ- ૨ | વિમાન અનુત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ ૧૦૮ ભવનપતિ ઉત્કૃષ્ટ-] પૃથ્વીકાય ઉત્કૃષ્ટ | ૨ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૧૦૯ ભવનપતિ ઉત્કૃષ્ટ | અકાય ઉત્કૃષ્ટ- ૨ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૧૧૦ ભવનપતિ ઉત્કૃષ્ટ- Aવનસ્પતિકાય ઉત્કૃષ્ટ | ૨ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૧૧૧ વ્યંતર ઉત્કૃષ્ટ-] પૃથ્વીકાય ઉત્કૃષ્ટ- ૨ | અનુત્કૃષ્ટ અનુકૂણ ૧૧૨ વ્યંતર ઉત્કૃષ્ટ | અકાય ઉત્કૃષ્ટ-| ૨ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૧૧૩ વ્યંતર ઉત્કૃષ્ટ- વનસ્પતિકાય ઉત્કૃષ્ટ-| ૨ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૧૧૪ જયોતિષ ઉત્કૃષ્ટ-] પૃથ્વીકાય ઉત્કૃષ્ટ- ૨ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૧૧૫ જયોતિષ ઉત્કૃષ્ટ-| અકાય |ઉત્કૃષ્ટ-] ર અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ه ه ه ه ه D એકેન્દ્રિય જીવો દેવોમાં ઉત્પન્ન ન થતા હોવાથી ભવનપતિથી ઇશાન દેવલોક સુધીના દેવોનો પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય સાથેનો ઉત્કૃષ્ટ ભવસંવેધ ર ભવનો છે. A દેવો તેઉકાય-વાયુકાયમાં ઉત્પન્ન ન થતા હોવાથી ભવનપતિથી ઈશાન દેવલોક સુધીના દેવોનો તેઉકાય-વાયુકાય સાથેનો ભવસંવેધ અહીં બતાવ્યો નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર કોનો ? ક્રમ ૧૧૬ જયોતિષ ૧૧૭ સૌધર્મ દેવલોક ૧૧૮ સૌધર્મ દેવલોક ૧૧૯ સૌધર્મ દેવલોક |૧૨૦ ઈશાન દેવલોક |૧૨૧ ઈશાન દેવલોક ૧૨૨ ઈશાન દેવલોક |૧૨૩ |સંજ્ઞી તિર્યંચ ૧૨૪ સંશી તિર્યંચ |૧૨૫ અસંશી તિર્યંચ આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ઉત્કૃષ્ટ- |વનસ્પતિકાય ઉત્કૃષ્ટ |અનુષ્ટ |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ- પૃથ્વીકાય ઉત્કૃષ્ટ |અત્કૃષ્ટ| |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ- અકાય ઉત્કૃષ્ટ |અનુભૃષ્ટ| |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ- વનસ્પતિકાય ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ |અનુષ્કૃ ઉત્કૃષ્ટ- પૃથ્વીકાય ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ| |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ- | અકાય ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ- વનસ્પતિકાય ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ | યુગલિક ઉત્કૃષ્ટ|અનુષ્કૃષ્ટ મનુષ્ય અનુભૃષ્ટ ઉત્કૃષ્ટ- | યુગલિક ઉત્કૃષ્ટ|અનુષ્કૃષ્ટ તિર્યંચ અનુભૃષ્ટ યુગલિક ઉત્કૃષ્ટ |ઉત્કૃષ્ટ|અનુષ્કૃષ્ટ મનુષ્ય અનુભૃષ્ટ ~ ૨ ર ર .. ર ૧૯ ર યુગલિકો દેવલોકમાં જ ઉત્પન્ન થતા હોવાથી સંજ્ઞી તિર્યંચ-અસંજ્ઞી તિર્યંચસંશી મનુષ્યનો યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચ સાથેનો ઉત્કૃષ્ટ ભવસંવેધ ૨ ભવનો છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૦ ૦ ૦ અનુત્કૃષ્ટ ૦ ૦ ૦ ૦ કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ૧૨૬ અસંશી ઉત્કૃષ્ટ-] યુગલિક | તિર્યંચ અનુત્કૃષ્ટ તિર્યંચ ૧૨૭ સંશી ઉત્કૃષ્ટ- | યુગલિક ઉત્કૃષ્ટ-| | મનુષ્ય અનુત્કૃષ્ટ મનુષ્ય અનુત્કૃષ્ટ ૧૨૮ સંશી ઉત્કૃષ્ટ-] યુગલિક ઉત્કૃષ્ટ-| ૨ | મનુષ્ય અનુત્કૃષ્ટ તિર્યંચ ૧૨૯ પૃથ્વીકાય અનુત્કૃષ્ટ અપૂકાય |અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૩૦ પૃથ્વીકાય અનુકુટ તેઉકાય |અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૩૧ પૃથ્વીકાય અનુકૂષ્ટ વાયુકાય અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૩૨ પૃથ્વીકાય અનુત્કૃષ્ટવનસ્પતિકાય અનુષ્ટ અસંખ્ય ૧૩૩ અમુકાય અનુત્કૃષ્ટપૃથ્વીકાય |અનુષ્કૃષ્ટ અસંખ્ય ૧૩૪ અપકાય અનુત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૩૫ અપકાય અનુત્કૃષ્ટ વાયુકાય અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૩૬ અકાય અનુકૂષ્ટ વનસ્પતિકાય અનુકૂષ્ટ અસંખ્ય તેઉકાય અનુત્કૃષ્ટપૃથ્વીકાય |અનુત્કૃષ્ટ અસંખ્ય તેઉકાય અનુત્કૃષ્ટઅપૂકાય |અનુત્કૃષ્ટ અસંખ્ય અનુત્કૃષ્ટવાયુકાય |અનુત્કૃષ્ટ અસંખ્ય તેઉકાય અનુકૂષ્ટ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૪ વાયુકાય અનુત્કૃષ્ટપૃથ્વીકાય |અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૪ર વાયુકાય અનુત્કૃષ્ટઅપકાય અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૪૩ વાયુકાય અનુત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૪૪ વાયુકાય અનુકૂષ્ટ વનસ્પતિકાય અનુકુષ્ટ, અસંખ્ય ૦ ૦ ૦ ૦ ૦ ૦ તેઉકાય ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ક્રિમ, به ه ه ه ه ه કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ૧૪૫ વનસ્પતિકાય અનુત્કૃષ્ટપૃથ્વીકાય અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૪૬ વનસ્પતિકાય અનુત્કૃષ્ટઅપકાય |અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૪૭ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ તેઉકાય |અનુષ્ટ અસંખ્ય ૧૪૮ વનસ્પતિકાય અનુત્કૃષ્ટવાયુકાય અનુત્કૃષ્ટ અસંખ્ય ૧૪૯ વનસ્પતિકાય અનુકૂષ્ટ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ અનંત | ૧૫૦ બે ઈન્દ્રિય અનુત્કૃષ્ટપૃથ્વીકાય અનુત્કૃષ્ટ સંખ્યાતા ૧૫૧ બેઈન્દ્રિય | |અનુત્કૃષ્ટઅપૂકાય અનુત્કૃષ્ટી સંખ્યાતા ૧૫૨ બેઈન્દ્રિય અનુત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ સંખ્યાતા ૨ ૧૫૩ બેઈન્દ્રિય અનુત્કૃષ્ટવાયુકાય અનુત્કૃષ્ટી સંખ્યાતા ર ૧૫૪ બેઈન્દ્રિય અનુત્કૃષ્ટવનસ્પતિકાય અનુત્કૃષ્ટ સંખ્યાતા ૨ ૧૫ તે ઈન્દ્રિય અનુત્કૃષ્ટપૃથ્વીકાય અનુત્કૃષ્ટી સંખ્યાતા ૧૫૬ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ અકાય અનુત્કૃષ્ટી સંખ્યાતા ૧૫૭ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટી સંખ્યાતા ૧૫૮ તે ઈન્દ્રિય અનુત્કૃષ્ટવાયુકાય અનુત્કૃષ્ટીસંખ્યાતા ૧૫૯ ઈન્દ્રિય અનુત્કૃષ્ટવનસ્પતિકાય અનુષ્ટ સંખ્યાતા ૧૬૦ ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટપૃથ્વીકાય અનુત્કૃષ્ટી સંખ્યાતા ૧૬૧ ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટઅકાય અનુત્કૃષ્ટી સંખ્યાતા ૧૬ર ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટતેઉકાય અનુત્કૃષ્ટ સંખ્યાતા. ૧૬૩ ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટવાયુકાય અનુત્કૃષ્ટ સંખ્યાતા. ૧૬૪ ચઉરિન્દ્રિય અનુકૂષ્ટ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ સંખ્યાતા ૧૬૫ પૃથ્વીકાય અનુત્કૃષ્ટાબેઈન્દ્રિય અનુત્કૃષ્ટી સંખ્યાતા ર ૧૬ પૃથ્વીકાય અનુત્કૃષ્ટ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ સંખ્યાતા. ه ه ه ه ه ه ه ه ه Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૧૬૭ પૃથ્વીકાય અનુત્કૃષ્ટચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટી સંખ્યાતા ર ૧૬૮ અકાય અનુત્કૃષ્ટ બે ઈન્દ્રિય અનુત્કૃષ્ટસંખ્યાતા. ૨ ૧૬૯ અપૂકાય અનુત્કૃષ્ટ ઈન્દ્રિય અનુકૂસંખ્યાતા ૧૭૦ અકાય અનુત્કૃષ્ટ ચરિન્દ્રિય અનુત્કૃષ્ટ સંખ્યાતા રે ૧૭૧ તેઉકાય અનુસ્કુરબે ઈન્દ્રિય અનુત્કૃષ્ટ સંખ્યાતા ૨ ૧૭૨ તેઉકાય અનુત્કૃષ્ટતે ઈન્દ્રિય અનુસ્કુર્ણ સંખ્યાતા ૨ ૧૭૩ તેઉકાય અનુત્કૃષ્ટચઉરિન્દ્રિય |અનુત્કૃષ્ટસંખ્યાતા ૧૭૪ વાયુકાય અનુત્કૃષ્ટબેઈન્દ્રિય અનુત્કૃષ્ટી સંખ્યાતા રે ૧૭૫ વાયુકાય અનુત્કૃષ્ટત ઈન્દ્રિય અનુત્કૃષ્ઠસંખ્યાતા૨ ૧૭૬ વાયુકાય અનુત્કૃષ્ટચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટ સંખ્યાતા. ૨ ૧૭૭ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ બેઈન્દ્રિય |અનુષ્ટી સંખ્યાતા ૧૭૮ વનસ્પતિકાય અનુકૂટ ઈન્દ્રિય અનુક્ર સંખ્યાતા ૧૩૯ વનસ્પતિકાય અનુકુચિઉરિન્દ્રિય અનુત્કૃષ્ટ સંખ્યાતા ૨ ૧૮૦ બેઈન્દ્રિય અનુભુતિ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ સંખ્યાતા ર ૧૮૧ બેઈન્દ્રિય અનુત્કૃષ્ટચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટ સંખ્યાતા. ૧૮૨ તેઈન્દ્રિય અનુત્કૃષ્ટબેઈન્દ્રિય અનુત્કૃષ્ટી સંખ્યાતા ૨ ૧૮૩ ઈન્દ્રિય અનુકૂચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટ સંખ્યાતા ૨ ૧૮૪ ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટબેઈન્દ્રિય અનુલ્ફસંખ્યાતા ૧૮૫ ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ સંખ્યાતા ૧૮૬ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ અપૂકાય ઉત્કૃષ્ટ | ૮ ૧૮૭ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ અકાય |અનુત્કૃષ્ટી ૮ ૧૮૮ પૃથ્વીકાય |અનુત્કૃષ્ટઅપૂકાય ઉત્કૃષ્ટ | ૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૨૩ ه ه ه ઉત્કૃષ્ટ | ه ه ه ه ه ه ه ક્રમ કોનો? આયુષ્ય કોની સાથે? |આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ૧૮૯ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ તેઉકાય | ઉત્કૃષ્ટ | ૮ ૧૯૦ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ ૧૯૧ પૃથ્વીકાય અનુત્કૃષ્ટ તેઉકાય ઉત્કૃષ્ટ | 2 ૧૯ર પૃથ્વીકાય ઉત્કૃષ્ટ વાયુકાય ૧૯૩ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ વાયુકાય અનુત્કૃષ્ટ ૧૯૪ પૃથ્વીકાય અનુકૂવાયુકાય ઉત્કૃષ્ટ ૧૯૫ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય | ઉત્કૃષ્ટ ૧૯ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય, અનુત્કૃષ્ટ ૧૯૭ પૃથ્વીકાય અનુકૂવનસ્પતિકાય | ઉત્કૃષ્ટ | ૮ ૧૯૮ અકાય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ | ૮ ૧૯૯ અપકાય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય અનુત્કૃષ્ટ ૨૦૦ અકાય અનુત્કૃષ્ટપૃથ્વીકાય | ઉત્કૃષ્ટ | ૮ ૨૦૧ અપકાય ઉત્કૃષ્ટ તેઉકાય | ઉત્કૃષ્ટ | ૮ ૨૦૨ અકાય ઉત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ ૨૦૩ અકાય અનુત્કૃષ્ટ તેઉકાય | ઉત્કૃષ્ટ | ૮ ર૦૪ અપૂકાયા ઉત્કૃષ્ટ વાયુકાયા ઉત્કૃષ્ટ | ૨૦૫ અકાય ઉત્કૃષ્ટ વાયુકાય અનુત્કૃષ્ટ ૨૦૬ અકાય અનુકૂવાયુકાય | ઉત્કૃષ્ટ | ૮ ૨૦૭ અપકાય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ | ૮ ૨૦૮ અપુકાયા ઉત્કૃષ્ટ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ ૨૦૯ અપકાય અનુત્કૃષ્ટવનસ્પતિકાય | ઉત્કૃષ્ટ | ૨૧૦ તેઉકાય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ | ૮ ه vvvvvvvvvvvvvvvvvvvvv ه ه ه ه ه ه ه ه ه ه ه Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ તેઉકાય ૦ ૦ ૦ કોનો? (આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ૨૧૧ તેઉકાય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય |અનુષ્કૃષ્ટ ૮ ૨૧૨ તેઉકાય અનુત્કૃષ્ટપૃથ્વીકાય ઉત્કૃષ્ટ | ૮ ૨૧૩ તેઉકાય ઉત્કૃષ્ટ અકાય ઉત્કૃષ્ટ ૨૧૪ તેઉકાય |ઉત્કૃષ્ટ અકાય અનુત્કૃષ્ટ ૨૧૫ તેઉકાય અનુત્કૃષ્ટ અકાય ઉત્કૃષ્ટ તેઉકાય ઉત્કૃષ્ટ વાયુકાય ઉત્કૃષ્ટ ૨૧૭ તેઉકાય ઉત્કૃષ્ટ વાયુકાય અનુત્કૃષ્ટ - અનુત્કૃષ્ટવાયુકાય ર૧૯ તેઉકાય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ ર૦ તેઉકાય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય અનુકુષ્ય ૨૨૧ તેઉકાય અનુકૂવનસ્પતિકાય ઉત્કૃષ્ટ | ૨૨૨ વાયુકાય |ઉત્કૃષ્ટ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ ૨૨૩ વાયુકાયા ઉત્કૃષ્ટ પૃથ્વીકાય અનુત્કૃષ્ટ ૨૨૪ વાયુકાય અનુત્કૃષ્ટપૃથ્વીકાય | ઉત્કૃષ્ટ ૨૨૫વાયુકાયા ઉત્કૃષ્ટ અકાય |ઉત્કૃષ્ટ ૨૨૬ વાયુકાય ઉત્કૃષ્ટ અકાય અનુત્કૃષ્ટ ૨૨૭ વાયુકાય અનુત્કૃષ્ટઅપૂકાય ઉત્કૃષ્ટ ૨૨૮ વાયુકાય ઉત્કૃષ્ટ તેઉકાય ઉત્કૃષ્ટ ૨૨૯ વાયુકાય ઉત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ ૮ ૨૩૦ વાયુકાય અનુત્કૃષ્ટ તેઉકાય ઉત્કૃષ્ટ | ૨૩૧ વાયુકાયા ઉત્કૃષ્ટ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ ર૩ર વાયુકાય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ ૮ ૦ ૦ vvvvvvvvvvvvvvvvvvvvv ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૨પ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૦ ઉત્કૃષ્ટ | ૦ ૧ ૧ ૦ ૦ ક્રમ કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૨૩૩ વાયુકાય અનુકૂષ્ટ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ | 0 | ર૩૪ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય |ઉત્કૃષ્ટ | ૮ ૨૩૫ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય | |અનુત્કૃષ્ટ ૨૩૬ વનસ્પતિકાય |અનુત્કૃષ્ટપૃથ્વીકાય ઉત્કૃષ્ટ ૨૩૭ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ અકાય ઉત્કૃષ્ટ | ર૩૮ વનસ્પતિકાય |ઉત્કૃષ્ટ અકાય અનુત્કૃષ્ટ ૨૩૯ વનસ્પતિકાય અનુત્કૃષ્ટઅપકાય (ઉત્કૃષ્ટ | ૨૪૦ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ તેઉકાય ૨૪૧ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ ર૪ર વનસ્પતિકાય અનુત્કૃષ્ટતેઉકાય ઉત્કૃષ્ટ ૨૪૩ વનસ્પતિકાય | ઉત્કૃષ્ટ વાયુકાય ૨૪૪ વનસ્પતિકાય |ઉત્કૃષ્ટ વાયુકાય અનુત્કૃષ્ટ ૨૪૫ વનસ્પતિકાય અનુત્કૃષ્ટવાયુકાય ઉત્કૃષ્ટ | ૨૪૬ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ | ૨૪૭ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ ૨૪૮ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ ૨૪૯ પૃથ્વીકાય |ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ | ૨૫૦ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય અનુત્કૃષ્ટ ૨૫૧ પૃથ્વીકાય અનુત્કૃષ્ટબેઈન્દ્રિય ૨પર પૃથ્વીકાય ઉત્કૃષ્ટ ઈન્દ્રિય ૨૫૩ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ ૮ ૨૫૪ પૃથ્વીકાય અનુત્કૃષ્ટ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ ૦ ૦ ૦ ૦ ૦ uuuuuuuuuuuu ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રીકાયસ્થિતિસ્તોત્ર કમ ه ه ه ه ه ه ه ه ه ه કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૨૫ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ | ૮ ૨૫ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય અનુકુષ્ટ ૨૫૭ પૃથ્વીકાય અનુત્કૃષ્ટ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ | ૮ ૨૫૮ અકાય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ | ૮ ૨૫૯ અકાય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય અનુત્કૃષ્ટ ૮ ર૬૦ અકાય અનુત્કૃષ્ટબેઈન્દ્રિય ઉત્કૃષ્ટ | ૮ ૨૬૧ અપકાય ઉત્કૃષ્ટ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ પર અકાય ઉત્કૃષ્ટ ઈન્દ્રિય અનુકુષ્ટ ર૬૩ અકાય અનુત્કૃષ્ટ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ | ૨૬૪ અપૂકાય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય Iઉત્કૃષ્ટ ર૬૫ અમુકાય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય ર૬૬ અકાય અનુકૂચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ | ૨૬૭ તેઉકાય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ | ૨૬૮ તેઉકાય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય અનુસ્કૃષ્ટ ર૬૯ તેઉકાય અનુત્કૃષ્ટબેઈન્દ્રિય | | ઉત્કૃષ્ટ | ૮ ૨૭૦ તેઉકાય ઉત્કૃષ્ટ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ | ૮ ૨૭૧ તેઉકાય ઉત્કૃષ્ટ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ ર૭૨ તેઉકાય અનુત્કૃષ્ટ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ | ૮ ઉત્કૃષ્ટ ચઉન્દ્રિય ઉત્કૃષ્ટ | ૮ ર૭૪ તેઉકાય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય અનુકુષ્ટ ર૭૫ તેઉકાય અનુત્કૃષ્ટચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ | ૨૭૬ વાયુકાય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય ه ه ه ه ه vvvvvvvvvvvvvv ه ه ه ૨૭૩ તેઉકાય ه ه ه ઉત્કૃષ્ટ ه Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર કોનો ? ક્રિમ |૨૭૭ વાયુકાય |૨૭૮ વાયુકાય |૨૭૯ વાયુકાય |૨૮૦ વાયુકાય ૨૮૧ વાયુકાય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય અનુત્કૃષ્ટ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ તઈન્દ્રિય ઉત્કૃષ્ટ તેઈન્દ્રિય અનુત્કૃષ્ટ તે ઈન્દ્રિય ઉત્કૃષ્ટ ચરિન્દ્રિય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટ ચરિન્દ્રિય |૨૮૪ વાયુકાય ૨૮૫ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય ૨૮૬ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય ૨૮૭ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ બેઈન્દ્રિય ૨૮૮ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ તેઈન્દ્રિય ૨૮૯ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ તેઈન્દ્રિય ૨૯૦ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ તેઈન્દ્રિય ૨૯૧ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય ૨૯૨ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ ચરિન્દ્રિય ૨૯૩ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ ચરિન્દ્રિય ૨૨૯૪ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય ૨૯૫ બેઈન્દ્રિય ૨૯૬ બેઈન્દ્રિય |૨૯૭ બેઈન્દ્રિય ૨૯૮ બેઈન્દ્રિય |૨૮૨|વાયુકાય |૨૮૩|વાયુકાય આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ઉત્કૃષ્ટ પૃથ્વીકાય અનુત્કૃષ્ટ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ |અકાય ઉત્કૃષ્ટ |અકાય |અનુષ્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ |અનુષ્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ ८ અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ |અનુષ્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ અનુભૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ८ |અનુભૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ૮ ૨ ૨ ર ર ર ર ૨૭ રે Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૦ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૨૯૯ બેઈન્દ્રિય અનુત્કૃષ્ટ અકાય ઉત્કૃષ્ટ | ૮ ૨૦૦ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ તેઉકાય ઉત્કૃષ્ટ | 2 બેઈન્દ્રિય | | ઉત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ ૩૦૨ બેઈન્દ્રિય અનુત્કૃષ્ટ તેઉકાય ઉત્કૃષ્ટ | ૩૦૩ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ વાયુકાય ઉત્કૃષ્ટ | ૩૦૪ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ વાયુકાય અનુત્કૃષ્ટ ૩૦૫ બેઈન્દ્રિય અનુકૂવાયુકાય |ઉત્કૃષ્ટ ૩૦૬ બેઈન્દ્રિય | ઉત્કૃષ્ટ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ | ૩૦૭ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય અનુકુષ્ટ ૩૦૮ બેઈન્દ્રિય અનુકુષ્ટ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ | ૩૦૯ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ ૧૦ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય |અનુષ્ટ ૮ ૩૧ ઈન્દ્રિય અનુકૂપૃથ્વીકાય ઉત્કૃષ્ટ | ૩૧ર તે ઈન્દ્રિય ઉત્કૃષ્ટ અકાય ઉત્કૃષ્ટ ૧૩ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ અપકાય અનુત્કૃષ્ટ ૩૧૪ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ અકાય ઉત્કૃષ્ટ | ૮ ૩૧૫ તે ઈન્દ્રિય ઉત્કૃષ્ટ તેઉકાય ઉત્કૃષ્ટ તેમ તેઈન્દ્રિય ઉત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ ૩૧૭ ઈન્દ્રિય અનુક્તે ઉકાય ઉત્કૃષ્ટ ૩૧૮ તે ઈન્દ્રિય ઉત્કૃષ્ટ વાયુકાય ઉત્કૃષ્ટ ૩૧૯ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ વાયુકાય અનુત્કૃષ્ટ ૩૨૦ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ વાયુકાય ઉત્કૃષ્ટ | ૮ | ર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૨૯ ક્રમ به ه ه ه ه ه ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ه ه ه | કોનો? આયુષ્ય કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ કરી તે ઈન્દ્રિય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ | ૮ હર ઈન્દ્રિય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ ૮ ૩૨૩ તે ઈન્દ્રિય અનુત્કૃષ્ટવનસ્પતિકાય |ઉત્કૃષ્ટ | 2 કર૪ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ | ૮ ૩૨૫ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ પૃથ્વીકાય અનુત્કૃષ્ટ ૩ર૬ ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટપૃથ્વીકાય ઉત્કૃષ્ટ | ૮ ૩૨૭ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ અપકાય ઉત્કૃષ્ટ | ૮ ૩૨૮ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ અપકાય અનુત્કૃષ્ટ ૮ ૩૨૯ ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટઅપકાય ઉત્કૃષ્ટ | ૮ ૩૩૦ ચઉરિન્દ્રિય | | ઉત્કૃષ્ટ તેઉકાય ઉત્કૃષ્ટ | ૮ ૩૩૧ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ તેઉકાય અનુત્કૃષ્ટ ૩૩ર ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટ તેઉકાય ઉત્કૃષ્ટ | ૩૩૩ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ વાયુકાયા ઉત્કૃષ્ટ | ૩૩૪ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ વાયુકાય અનુત્કૃષ્ટ ૩૩૫ ચઉરિન્દ્રિય અનુક્વાયુકાય ઉત્કૃષ્ટ | ૩૩૬ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય |ઉત્કૃષ્ટ | ૩૩૭ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ વનસ્પતિકાય અનુત્કૃષ્ટ ૩૩૮ ચઉરિન્દ્રિય અનુકૂવનસ્પતિકાય ઉત્કૃષ્ટ ૧૩૯ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ ૩૪૦ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ ઈન્દ્રિય અનુત્કૃષ્ટ ૩૪૧ બેઈન્દ્રિય અનુકુષ્ટાતેઈન્દ્રિય ઉત્કૃષ્ટ | ૩૪ર બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ | ૮ ه ه ه ه ه ه ه ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ه ه ه ه ه ه Page #53 -------------------------------------------------------------------------- ________________ 30 ક્રમ શ્રીકાયસ્થિતિસ્તોત્ર કોનો ? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ |૩૪૩ બેઈન્દ્રિય ૨૩૪૪ બેઈન્દ્રિય ૨૩૪૫ તેઈન્દ્રિય |૩૪૬ તેઈન્દ્રિય ૨૩૪૭ તેઈન્દ્રિય ૨૩૪૮ તેઈન્દ્રિય ૩૪૯ તેઈન્દ્રિય ઉત્કૃષ્ટ ચરિન્દ્રિય અનુત્કૃષ્ટ ચરિન્દ્રિય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય ૩૫૬ ચઉરિન્દ્રિય ૩૫૭ સંશી તિર્યંચ અનુત્કૃષ્ટ બે ઈન્દ્રિય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ ચઉરિન્દ્રિય અનુત્કૃષ્ટ ચરિન્દ્રિય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ બેઈન્દ્રિય અત્કૃષ્ટ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ તેઈન્દ્રિય |૩૫૦ તેઈન્દ્રિય ૩૫૧ ચઉરિન્દ્રિય ૩૫૨ ચઉરિન્દ્રિય ૩૫૩ ચઉરિન્દ્રિય ૩૫૪ ચઉરિન્દ્રિય ૩૫૫ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ તઈન્દ્રિય અનુભૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ ८ ८ ८ અનુત્કૃષ્ટ ૮ ઉત્કૃષ્ટ ८ અનુત્કૃષ્ટ તે ઈન્દ્રિય ઉત્કૃષ્ટ- સંશી |અનુભૃષ્ટ |ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ८ |અનુષ્કૃષ્ટ ८ ઉત્કૃષ્ટ ८ |ઉત્કૃષ્ટ ८ ८ |અનુષ્કૃ |ઉત્કૃષ્ટ મનુષ્ય ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૫૮ સંશી તિર્યંચ ઉત્કૃષ્ટ- અસંશી મનુષ્ય ઉત્કૃષ્ટ |અનુભૃષ્ટ |અનુષ્કૃષ્ટ ૩૫૯ સંશી તિર્યંચ ઉત્કૃષ્ટ- અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ |અનુષ્ટ |અનુભૃષ્ટ ८ ८ ८ ८ ર ૨ ર આ સંજ્ઞીતિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય યુગલિક સિવાયના જાણવા. એમ પૂર્વે અને આગળ પણ જાણવું. Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ક્રમ કોનો ? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ८ ૨ અનુત્કૃષ્ટ ૩૬૦ અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- સંશી મનુષ્ય ઉત્કૃષ્ટ|અનુષ્કૃષ્ટ ૩૬૧ અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- અસંશી મનુષ્ય ઉત્કૃષ્ટ|અનુષ્કૃષ્ટ| ૩૬૨ અસંશી તિર્યંચ ઉત્કૃષ્ટ- સંશી તિર્યંચ ઉત્કૃષ્ટ અનુભૃષ્ટ ૩૬૩ સંજ્ઞી મનુષ્ય |અનુભૃષ્ટ| |અનુષ્કૃષ્ટ ૩૬૪ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- સંશી તિર્યંચ ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ |અનુભૃષ્ટ ઉત્કૃષ્ટ- અસંશી મનુષ્ય ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ૩૬૫ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- અસંશી તિર્યંચ ઉત્કૃષ્ટ|અનુષ્કૃષ્ટ |અનુભૃગ ૩૬૬ અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- સંશી મનુષ્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૬૭ અસંશી મનુષ્ય ઉત્કૃષ્ટ- સંશી તિર્યંચ |અનુષ્કૃષ્ટ |અનુભૃષ્ટ ૩૬૮ અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ૩૬૯ સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- પૃથ્વીકાય |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ૩૭૦ સંજ્ઞા તિર્યંચ ઉત્કૃષ્ટ- અકાય |અનુષ્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ |ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ |ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ८ ८ ८ ८ ૩૧ ર Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૩૭૧ સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- તેઉકાય ઉત્કૃષ્ટ-| ૮ | ૨ અનુત્કૃષ્ટ ૩૭૨ સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- વાયુકાય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૭૩ સંશી તિર્યંચ ઉત્કૃષ્ટ- વનસ્પતિકાય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ ૩૭૪ સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૭૫ સંશી તિર્યંચ ઉત્કૃષ્ટ- ઈન્દ્રિય ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ ૩૭૬ સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૭૭ અસંજ્ઞા તિર્યંચ ઉત્કૃષ્ટ- પૃથ્વીકાય ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ તિર્યંચ ઉત્કૃષ્ટ અકાય ઉત્કૃષ્ટ | ૮ અનુકૂષ્ટ અનુત્કૃષ્ટ ૩૭૯ અસંજ્ઞા તિર્યંચ ઉત્કૃષ્ટ- તેઉકાય ઉત્કૃષ્ટ | ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૮૦ અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- વાયુકાય |ઉત્કૃષ્ટ-| ૮ અનુકુષ્ટ અનુત્કૃષ્ટ ૩૮૧ અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- વનસ્પતિકાય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ અનુકૂર્ણ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૩૩ અનુત્કૃષ્ટ ક્રમ. કોનો? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૩૮૨ અસંશી તિર્યંચ ઉત્કૃષ્ટ- બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૮૩ અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- તે ઈન્દ્રિય ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ ૩૮૪ અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ-| ૮ અનુષ્ટ અનુત્કૃષ્ટ ૩૮૫ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- પૃથ્વીકાય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૮૬ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- અપૂકાય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૮૭ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- તેઉકાય ઉત્કૃષ્ટ- ર અનુત્કૃષ્ટ અનુષ્ટ ૩૮૮ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- વાયુકાય ઉત્કૃષ્ટ- ર અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૮૯ સંસી મનુષ્ય |ઉત્કૃષ્ટ- વનસ્પતિકાય ઉત્કૃષ્ટ | 2 અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૯૦ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૯૧ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- ઈન્દ્રિય ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ અનુષ્ટ I તેઉકાય - વાયુકાય મરીને મનુષ્યમાં ઉત્પન્ન ન થતા હોવાથી સંજ્ઞી મનુષ્યનો તેઉકાય અને વાયુકાય સાથેનો ઉત્કૃષ્ટ ભાવસંવેધ ૨ ભવનો છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ક્રમ કોનો ? આયુષ્ય કોની સાથે ? આયુષ્ય ઉત્કૃષ્ટ જઘન્ય ભવસંવેધ ભવસંવૈધ ૩૯૨ સંશી મનુષ્ય ઉત્કૃષ્ટ- ચઉરિન્દ્રિય |અનુષ્કૃષ્ટ ૩૯૩ અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- પૃથ્વીકાય |અનુભૃષ્ટ ૩૯૪ અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- અકાય |અનુષ્કૃષ્ટ ૩૯૫ અસંશી મનુષ્ય ઉત્કૃષ્ટ- તેઉકાય |અનુષ્કૃષ્ટ| ૩૯૬ અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- વાયુકાય |અનુભૃષ્ટ ૩૯૮ અસંશી મનુષ્ય ઉત્કૃષ્ટ- બેઈન્દ્રિય અનુત્કૃષ્ટ ૩૯૯ અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- તેઈન્દ્રિય |ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ |અનુષ્કૃ ઉત્કૃષ્ટ |અનુભૃષ્ટ અનુત્કૃષ્ટ ૩૯૭ અસંશી મનુષ્ય ઉત્કૃષ્ટ- વનસ્પતિકાય ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ૪૦૦ અસંશી મનુષ્ય ઉત્કૃષ્ટ- ચઉરિન્દ્રિય |અનુષ્કૃષ્ટ| |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ ઉત્કૃષ્ટ |અનુષ્કૃષ્ટ |ઉત્કૃષ્ટ |અનુભૃષ્ટ |ઉત્કૃષ્ટ શ્રીકાયસ્થિતિસ્તોત્ર |અનુભૃષ્ટ ઉત્કૃષ્ટ |અનુભૃષ્ટ ८ ८ ર ၃၆ ८ ८ ८ ર તેઉકાય – વાયુકાય મરીને મનુષ્યમાં ઉત્પન્ન ન થતા હોવાથી અસંજ્ઞી મનુષ્યનો તેઉકાય અને વાયુકાય સાથેનો ઉત્કૃષ્ટ ભવસંવેધ ૨ ભવનો છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૩૫ ક્રમ કોનો? આયુષ્ય કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભાવસંવેધ ૪૦૧ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ- સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ. અનુત્કૃષ્ટ ૪૦૨ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૦૩ પૃથ્વીકાય | ઉત્કૃષ્ટ- સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ-| અનુત્કૃષ્ટ ૪૦૪ પૃથ્વીકાય ઉત્કૃષ્ટ- અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૦૫ અપકાય ઉત્કૃષ્ટ સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૦૬ અપૂકાય ઉત્કૃષ્ટ- અસંશી તિર્યંચ ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૦૭ અમુકાય ઉત્કૃષ્ટ- સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૦૮ અમુકાય ઉત્કૃષ્ટ- અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૦૯ તેઉકાય ઉત્કૃષ્ટ- સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૧૦ તેઉકાય ઉત્કૃષ્ટ- અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર به به به કોનો? આયુષ્ય કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ૪૧૧/Pવાયુકાય |ઉત્કૃષ્ટ- સંજ્ઞી તિર્યંચ |ઉત્કૃષ્ટ-| ૮ | ૨ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૧૨ વાયુકાય ઉત્કૃષ્ટ- અસંશી તિર્યંચ ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ |૪૧૩ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ- સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ xxx વનસ્પતિકાય ઉત્કૃષ્ટ અસંશી તિર્યંચ ઉત્કૃષ્ટ | અનુલ્ફી અનુત્કૃષ્ટ ૪૧૫ વનસ્પતિકાય ઉત્કૃષ્ટ- સંજ્ઞી મનુષ્ય |ઉત્કૃષ્ટ-| ૮ | અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ vie વનસ્પતિકાય ઉત્કૃષ્ટ અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ |૪૧૭ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ- સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ અનુષ્ટ ૪૧૮ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ- અસંશી તિર્યંચા ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ અનુત્કર્ષ ૪૧૯ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ- સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- ૮ અનુલ્ફી અનુત્કૃષ્ટ به به به به به || તેઉકાય-વાયુકાયમરીને મનુષ્યમાં ઉત્પન્ન ન થતા હોવાથી અહીંતેઉકાય અને વાયુકાયનો સંજ્ઞી મનુષ્ય અને અસંજ્ઞી મનુષ્ય સાથેનો ભવસંવેધ બતાવ્યો નથી. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૩૭ ا ه ه ه ક્રમ કોનો? આયુષ્ય કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૪૨૦ બેઈન્દ્રિય ઉત્કૃષ્ટ- અસંશી મનુષ્ય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ ઝર તેઈન્દ્રિય ઉત્કૃષ્ટ સંક્ષી તિર્યંચ ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ઝર તેઈન્દ્રિય ઉત્કૃષ્ટ- અસંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ ૪૨૩ ઈન્દ્રિય ઉત્કૃષ્ટ સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૨૪ તે ઈન્દ્રિય ઉત્કૃષ્ટ- અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ- ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪રપ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ- સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ- | ૮ |. અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪ર૬ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ- અસંશી તિર્યંચ ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ |૪ર૭ ચઉરિન્દ્રિય |ઉત્કૃષ્ટ- સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ-| ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૨૮ ચઉરિન્દ્રિય ઉત્કૃષ્ટ- અસંજ્ઞી મનુષ્ય|ઉત્કૃષ્ટ- | ૮ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ه ه ه ه Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીકાયસ્થિતિસ્તોત્ર તિર્યંચ ૪૩ર યુગલિક અનુણ કોનો? આયુષ્ય કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધ ભવસંવેધ ૪૨૯ યુગલિક ઉત્કૃષ્ટ- ભવનપતિ ઉત્કૃષ્ટ રા અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૩૦ યુગલિક Iઉત્કૃષ્ટ- વ્યંતર ઉત્કૃષ્ટ-| ર. તિર્યંચ અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૩૧ યુગલિક ઉત્કૃષ્ટ- જયોતિષ ઉત્કૃષ્ટ| તિર્યંચ |અનુષ્ટ અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ- સૌધર્મ તિર્યંચ અનુત્કૃષ્ટ દેવલોક ૪૩૩ યુગલિક ઉત્કૃષ્ટ- ઈશાન - તિર્યંચ અનુત્કૃષ્ટદેવલોક અનુકૂળ ૪૩૪ યુગલિક ઉત્કૃષ્ટ- ભવનપતિ મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૩૫ યુગલિક ઉત્કૃષ્ટ વ્યંતર ઉત્કૃષ્ટ | અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૩૬ યુગલિક ઉત્કૃષ્ટ- જયોતિષ ઉત્કૃષ્ટ- ૨ | મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ૪૩૭ યુગલિક ઉત્કૃષ્ટ સૌધર્મ ઉત્કૃષ્ટ- ૨ મનુષ્ય અનુત્કૃષ્ટ દેવલોક અનુત્કૃષ્ટ ઉત્કૃષ્ટ મનુષ્ય ભવનપતિથી ઈશાનદેવલોક સુધીના દેવો ઍવીને યુગલિકોમાં ઉત્પન્ન ન થતા હોવાથી યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યનો ભવનપતિથી ઈશાન સુધીના દેવો સાથેનો ઉત્કૃષ્ટ અને જઘન્ય ભવસંવેધ ર ભવનો છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર ૩૯ ક્રમ , કોનો? આયુષ્ય કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય ભવસંવેધાભવસંવેધ ૪૩૮ યુગલિક ઉત્કૃષ્ટ- ઈશાન |ઉત્કૃષ્ટ- ૨ | ૨ | મનુષ્ય અનુકૂષ્યદેવલોક ૪૩૯ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-૧લી નરક |અનુકૂર્ણ ૨ | ૨ અસંશી અનુત્કૃષ્ટ તિર્યંચ ૪૪૦ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-ભવનપતિ અનુત્કૃષ્ટ ૨ | ૨ અસંશી તિર્યંચ ૪૪૧ પર્યાપ્તા ઉત્કૃષ્ટ- વ્યંતર અનુષ્ય ૨ | ૨ અસંશી અનુકુ. તિર્યચ અનુઉર્થ શ્રીકાયસ્થિતિસ્તોત્રનો પદાર્થસંગ્રહ સમાપ્ત Page #63 -------------------------------------------------------------------------- ________________ ४० श्रीकायस्थितिस्तोत्रम् श्रीतपागच्छनायक-श्रीमत्कुलमण्डनसूरिपादप्रणीतम् श्रीकायस्थितिस्तोत्रम् अवचूर्या समलङ्कृतम् Page #64 -------------------------------------------------------------------------- ________________ श्रीकायस्थितिस्तोत्रम् ४१ ॥ अर्हम् ॥ ॥ प्रस्तावना ॥ विदितमेव खलु तत्रभवतां सङ्ख्यावतां यदिह वसुमतीमण्डले जगत्प्रसिद्धसिद्धार्थपार्थिवप्रथितप्रथिमगोत्रगगनगगनरत्नश्रीवर्द्धमानजिननाय-- काननेन्दुशीतरोचिस्संस्रुतसुधासर्वसर्वस्वमास्वादितवद्भिस्तत्रभवद्धिः साम्प्रतिकसङ्क्षिप्तरुचिशिष्यसन्दोहमागमरहस्यमवगमयितुकामैः श्रीमद्बृहत्तपागच्छगगनाभोगमण्डनमहोदयिमुनिमण्डलीमण्डनीभूतैर्युगोत्तमाचार्यपुरन्दरसुन्दर श्रीमद्देवसुन्दरसूरिपट्टपूर्वाचलचित्रभानुसङ्काशश्रीमत्कुलमण्डनसूरिभिर्विवाहप्रज्ञप्तिसूत्रप्रज्ञापनोपाङ्गाद्यागमतस्सारं समुद्धृत्य त्रिभुवनभवनाप्रतिमदीपकश्रीमज्जिननायकनुतिसन्दर्भगर्भितं सूक्ष्मविचारसारं निर्मायनिर्मिति निरमायितरामेतत्कायस्थितिसमाख्यं प्रकरणरत्नम् । __ अस्मिन्प्रकरणे प्रकरणकारैः पूर्वाभिरेकादशगाथाभिरव्यवहारिकानादिनिगोदजीवराशितस्सभारभ्य सूक्ष्मबादरपर्याप्तापर्याप्तैकेन्द्रियद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसञ्ज्यसज्ञिपञ्चेन्द्रियतिर्यग्मनुष्यदेवनारकाणां स्त्रीपुरुषनपुंसकवेदानां च समाश्रित्यैष्वेषु जीवस्थानकेष्वहं भ्रान्त इति व्यपदेशेन पृथक्पृथक् कायस्थितिस्वरूपमुद्घटितम् । त्रयोदशगाथातस्त्रयोविंशतितमगाथापर्यन्तं प्रत्येकजीवानां पृथक् पृथग् भवसंवेधस्वरूपं सङ्कलितम् । चतुर्विंशतितमगाथायां तु कायस्थितिभवसंवेधभ्रमणोद्विग्नमानसैः कायस्थितिस्तवात्मकं प्रकरणमुपसंजिहीर्षुभिराचार्यैः श्रीमज्जिनवरेन्द्रपार्श्वतः प्रार्थितमनश्वरकल्याणपदं परमपदम् । इत्यादयो विषयाः सझेपरूपेण प्रतिपादिताः सन्ति । एते च सूरिशिरोमणयः कदा कतमं महीमण्डलं मण्डयामासुः ? इति जिज्ञासायां जातायाम् - नानाविधानेकग्रन्थग्रथनपटुतरप्रतिभ Page #65 -------------------------------------------------------------------------- ________________ श्रीकायस्थितिस्तोत्रम् श्रीमन्मुनिसुन्दरसूरिपादप्रणीतपद्यगुर्वावल्याम्-"जन्माङ्कस्वैरभ्यधिकेषु शक्रेष्व १४०९ श्वौषधीशैत १४१७ मक्षिवेदैः १४४२ । सूरेः पदं चापशरेषुभि १४५५ स्ते, चैत्रे ययुः स्वर्जगतामभाग्यात् ॥ ६८ ॥" बहुश्रुतश्रीमर्द्धमसागरोपाध्यायपादप्रणीतस्वोपज्ञपट्टावल्यामप्येवमेव तद्यथा"श्रीकुलमण्डनसूरीणां च वि० नवाधिके चतुर्दशशत १४०९ वर्षे जन्म, सप्तदशाधिके १४१७ व्रतम्, 'द्विचत्वारिंशदधिके १४४२ सूरिपदम्, पञ्चपञ्चाशदधिके १४५५ स्वर्गः" । अपरं श्रीप्रज्ञापनोपाङ्गतः श्रीचान्द्रकुलीननवाङ्गीवृत्तिकारश्रीमदभयदेवाचार्यसङ्ग्रहीतबहुभव्योपकारिसारार्थसङग्रहण्यपरनामाल्पबहुत्वप्रकरणस्य श्रीमत्कुलमण्डनगणिनिर्मितावचूर्ण्यवसाने-"श्रीदेवसुन्दरगुरोः, प्रसादतोऽवगतजिनवचोऽर्थलवः । कुलमण्डनगणिरलिखदवचूर्णिमेकाब्धिभुवनाब्दे १४४१ ॥ १ ॥" एतत्पुस्तकत्रितयीनिरीक्षणेनामीषां कालनिर्णयो निर्विरोधं विक्रमार्कीयनवाभ्यधिकचतुर्दशशततमवर्षादारभ्य पञ्चपञ्चाशदधिकचतुर्दशशततमाब्दीयमध्यवत्येवेति निश्चीयते । अतिचारुचरणाचरणचमत्कृतचेतोविचक्षणव्रातवन्दितपादारविन्दवाचंयमाग्रेसरैरेभिः कति ग्रन्था विनिर्मिताः ? इति पर्यालोचनायां प्रवर्त्तमानायां यत्प्रत्यपादि गुर्वावल्यां श्रीमुनिसुन्दरसूरिपादैः - "निजतीर्थिकपरिकल्पित-कुमतोद्धरशैलदलनशतधारः । तन्निर्मितो विजयते, सिद्धान्तालापकोद्धारः ॥ ७७ ॥ अष्टादशारचक्रं, तेषां हारश्च सपदि भापयते । विबुधानामपि हृदयं, चञ्चद्वर्णस्फुरद्भाभृत् ॥ ७८ ॥" एते काव्यद्वयोक्ता अपरेऽपि च कल्पान्तर्वाच्य-कायस्थित्याद्या अमीभिर्विनिर्मिताः सुधासेकसन्निभा दृष्टिपथपान्थतां समायान्ति ग्रन्थाः । अस्य स्तवात्मकस्य प्रकरणस्यावचूर्णिः केन कदा प्रणीता ? इत्येतद्विषयनिर्णयस्त्ववचूाः प्रणेतुरभिधानाद्यनुपलम्भान्निणेतुं न Page #66 -------------------------------------------------------------------------- ________________ श्रीकायस्थितिस्तोत्रम् ४३ पार्यते, परं सा नाधुनिकी "संवत् १५३७ आषाढशुदि ७ भूमे श्रीपत्तनमध्ये आचार्यविश्वनाथलिखितम्" इति हस्तलिखितपुस्तकादर्शदर्शनाच्चिरन्तनीति स्फुटतया प्रतीयते । अस्य त्रीणि पुस्तकानि पृथक्पृथकपुस्तकादर्शतो लिखितानि प्रायः श्रीमज्जिनमतमूलतत्त्वामूलभूतक्रियानुष्ठानोपक्रमकारिढुण्ढकमतमुत्सृज्याङ्गीकृतसुविहितसाधुसत संसेविततपागच्छानवगीतदीक्षानां विंशतितमसंवत्सरे भुवनत्रयात्यद्भुतमाहात्म्यप्रसिद्धपवित्रतीर्थराजश्रीशत्रुञ्जयपर्वतोपत्यकावस्थितपादलिप्तपुर्यामाचार्य पदप्रतिष्ठामाप्तवतां सुदूरीकृतानेकभव्याङ्गिमनोगतसन्देहसन्दोहानां विश्वविख्यातात्यवदातकीर्त्तिकौमुदीकानां श्रीमद्विजयानन्दसूरीणामात्माराम इत्यपराभिधानेन सर्वत्र ख्यातिमतामन्तिषत्प्रवर्त्तकश्रीमत्कान्तिविजयपादानां श्रीजिनमतपुस्तकोद्धारविस्तारप्रयतानां पुस्तकसङ्ग्रहात्समासादितानि तेषु शुद्धतममेकं पुस्तकम् । एतत्पुस्तकत्रयाधारेण शोधितमिदं मया, तथापि मादृशानां छद्मस्थानां सुलभमेव स्खलनम्, अतोऽस्मद्दृष्टिदोषेणाक्षरयोजकदोषेण वा यत्र क्वचनाशुद्धिः कृता जाता वा भवेत्तत्र संशोधनीयं करुणाञ्चितचेतोभिरुद्घटितान्तश्चक्षुभिर्विपश्चिद्भिरित्यभ्यर्थयेऽहम् । विक्रमार्कीयत्रिचत्वारिंशदधिकैकोन एतच्च पुस्तकमस्मदुपदेशेन स्वशक्त्यनुसारसञ्जातपुस्तकोद्धाराभिलाषोल्लसितान्त:करणेन स्वपरात्मोपकृतये सुरतनगरनिवासिना श्रेष्ठि श्रेष्ठमेलापचन्द्रनन्दनेन कर्पूरचन्द्रेण मुद्रापितम्, अत एव प्रशंसार्हमेतदीयमेतद्धर्मकर्मेति निवेदयति सविनयविहिताञ्चलिः प्रवर्त्तकश्रीमत्कान्तिविजयचरणाब्जचञ्चरीकः चतुरविजयो मुनिः (सुरत) Page #67 -------------------------------------------------------------------------- ________________ ४४ श्रीकायस्थितिस्तोत्रम् श्रीतपागच्छनायक-श्रीमत्कुलमण्डनसूरिपादप्रणीतम् ॥श्रीकायस्थितिस्तोत्रम् ॥ ॥ अवचूर्या समलङ्कृतम् ॥ अवचूरिः - वर्द्धमानं जिनं नत्वा, यथाभूतार्थदेशकम् । कुर्वे कायस्थितिस्तोत्रे, कियदर्थप्रकाशकम् ॥१॥ इह हि श्रीप्रज्ञापनोपाङ्गविवाहप्रज्ञप्त्यादिषु कायस्थितिभवसंवेधादिविचारं सविस्तरग्रन्थनिबद्धं स्वबुद्ध्यावधार्याचार्यः कालविशेषतो हीयमानमेधाबलानां श्रीसिद्धान्तक्षीराम्भोधिमध्यमवाप्तुमप्रत्यलानां सङ्क्षिप्तरुचीनां शिष्याणामनुग्रहाय सूक्ष्मार्थसार्थसंदर्भगर्भा भक्त्यतिशयाद्भगवतस्त्रिभुवनाधिपस्य जिनस्य स्तुतिं तनोति स्म । तत्र चाभीष्टदेवतां प्रति स्वविज्ञप्तिप्रकाशनेनाभिधेयमाह जह तुह दंसणरहिओ, कायठिईभीसणे भवारन्ने । भमिओ भवभयभंजण, जिणिंद तह विनविस्सामि ॥१॥ अवचूरिः - हे जिनेन्द्र ! तव दर्शनरहितः द्रव्यतो दृग्भ्यामवलोकनम्, भावतः सम्यक्त्वं दर्शनमुच्यते । इह सकलश्रेयसामविकलकारणत्वाद्भा - Page #68 -------------------------------------------------------------------------- ________________ श्रीकायस्थितिस्तोत्रम् ૪૫ वदर्शनमेवाङ्गीक्रियते, द्रव्यदर्शनस्याभव्यानामप्यनन्तशः सञ्जातत्वात्, तेन तव भावदर्शनेन रहितोऽसंयुक्तोऽनवाप्तसम्यग्दर्शन इत्यर्थः । अहमिति गम्यते । उपलक्षणमिदं शेषाशेषसत्त्वानामपि । यतः सर्वेषां जीवानामयमेव भ्रमणप्रकारः । सामान्यतो जीवत्वलक्षणेन विशेषतो नैरयिकादिलक्षणेन वा पर्यायेणादिष्टस्य जीवस्य यदव्यवच्छेदेन भवनं सा कायस्थितिः, तया भीषणे भयापादके भवारण्ये यथाऽहं भ्रान्तो नैरयिकादिकायस्थितिकष्टानुभवनेन तथा तव पुरत इति गम्यते, विज्ञपयिष्यामि । सम्बोधनद्वारेण विज्ञापनाहेतुमाह'भवभयभंजण' इति भवस्तिर्यगादिगतिसंसरण[गति]लक्षणस्तस्य यद्भयं पुनस्तद्भ्रमणाशङ्कालक्षणं तद्भनक्तीति स तथा तस्य सम्बोधनं भवभयभञ्जन ! इति ॥१॥ इह हि स्तुतिकृता जीवानां कायस्थितिर्विचारयितुमुपक्रान्ता, सा च सामान्यविशेषाभ्यां द्विधा । सामान्यतः संसारिणो जीवस्य जीवनं प्राणधारणम्, सर्वकालमायुःकर्मानुभवनलक्षणद्रव्यप्राणज्ञानादिभावप्राणाभ्यां सर्वदैवाविरहितत्वात्, मुक्तानां तु ज्ञानादिप्राणधारणमवस्थितमेव वर्त्तते, अतः संसार्यवस्थायां मुक्तावस्थायां च सर्वत्र सर्वकालं जीवनमस्तीति । विशेषतस्तु कायस्थिति स्तोत्रकृदेवाह अव्ववहारियमज्झे, भमिऊण अणंतपुग्गलपरट्टे। कहवि ववहाररासिं, संपत्तो नाह तत्थऽवि य ॥२॥ अवचूरिः - इह द्विधा जीवाः, सांव्यवहारिका असांव्यवहारिकाश्च । तत्र येऽनादिनिगोदावस्थात उद्धृत्य पृथ्वीकायिकादिभवेषु वर्त्तन्ते, ते लोके दृष्टिपथमागताः सन्तः पृथ्व्यादिव्यवहारमनुपतन्तः सांव्यवहारिका उच्यन्ते, ते च यद्यपि निगोदावस्थां भूयोऽप्युपयान्ति तथापि ते संव्यवहारे पतितत्वात्सांव्यवहारिका एवोच्यन्ते । ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते, ते व्यवहारपथातीतत्वादसांव्यवहारिकाः । अव्यवहारिकाऽनादिनिगोदजीवराशिमध्येऽतीताद्धाया अनादित्वेनानन्तान्पुद्गलपरावर्तानवस्थाय Page #69 -------------------------------------------------------------------------- ________________ ४६ श्रीकायस्थितिस्तोत्रम् कथमपि गिरिसरिदुपलवर्तुलत्वन्यायात्तथाविधभवितव्यतावशेन पृथिव्यादिव्यवहारमनुपतन् व्यवहारराशि सम्प्राप्तोऽहम् । हे नाथ ! तत्राऽपि च व्यवहारराशौ वक्ष्यमाणप्रकारेण भ्रान्त इति योज्यम् ॥२॥ अयं च कायस्थितिविचारः प्रज्ञापनाष्टादशपदे सविस्तरं जीवगतीन्द्रियकायाद्यनुयोगद्वारैरनुक्रमेण निरूपितोऽस्ति, तथेहापि तदनुसारेण किञ्चित्परिभाव्यते उक्कोसं तिरियगई, असन्निएगिदिवणनपुंसेसु । भमिओ आवलियअसं-खभागसम पुग्गलपरट्टा ॥३॥ अवचूरिः - उत्कर्षतस्तिर्यग्गतौ सञिप्रतिपक्षेष्वसञ्जिष्वेकेन्द्रियेषु सूक्ष्मबादरनिगोदप्रत्येकरूपेषु वनस्पतिकायिकेषु नपुंसकेषु चाऽऽवलिकाया असङ्ख्येयभागोऽसङ्ख्येयसमयात्मकस्तत्समाँस्तत्सङ्ख्यानावलिकाया असङ्ख्येयभागे यावन्तः समयाः स्युः, तावत्प्रमाणानित्यर्थः पुद्गलपरावर्त्तान् भ्रान्त इति ॥३॥ ओसेप्पिणि सुहुभत्ते, असंखलोगप्पएससम ओहे। भमिओ तह पिहु सुहुमे, पुढवीजलजलणपवणवणे ॥४॥ अवचूरिः - तथा सूक्ष्मत्वे सूक्ष्मनामकर्मोदयवतित्वे ओघतः पृथिव्यादिव्यपदेशं विना अवसर्पिणीर्धान्तः । कियत्सङ्ख्याः ? इत्याह-असङ्ख्येया लोका अलोकाकाशे लोकप्रमाणान्यसङ्ख्येयान्याकाशखण्डानि तेषां ये प्रदेशा निर्विभागा भागास्तत्समास्तावत्प्रमाणाः, प्राकृतत्वाद्विभक्तिलोपः । यथौघतस्तथा तावत्प्रमाणा एवासङ्ख्येयलोकाकाशप्रदेशप्रमिता इत्यर्थः, अवसर्पिणीः पृथक्पृथक्प्रत्येकमपि सूक्ष्मेषु पृथिवीजलज्वलनपवनवनस्पतिषु भ्रान्त इति योज्यम्। असङ्ख्यातस्यासङ्ख्यातभेदत्वात्, ओघोक्तावसर्पिण्यस ङ्ख्यातापेक्षया पृथक्सूक्ष्मपृथिव्यादिविषयावसर्पिण्यसङ्ख्यातं लघीयस्तर१. “सामन्नं सुहुमत्ते, ओसप्पिणिओ असंखलोगसमा।" इति पुस्तकान्तरे । Page #70 -------------------------------------------------------------------------- ________________ श्रीकायस्थितिस्तोत्रम् मवगन्तव्यम् । एतच्च कायस्थितिस्वरूपं सांव्यवहारिकजीवविषयमेव, सूक्ष्मनिगोदजीवानामसांव्यवहारिकराशिनिपतितानामनादितायाः प्राग्दर्शितत्वात् । सूक्ष्मवनस्पतयोऽप्यत्र सांव्यवहारिका ग्राह्या इति ॥४॥ ओहेण बायरत्ते, तह बायरवणस्सईसु ता उ पुणो। अंगुलअसंखभागे, दो सड्ढ परट्टय निगोए ॥५॥ अवचूरिः - ओघेन पृथिव्यादिविशेषाविवक्षया बादरत्वे बादरनामकर्मोदयवर्तित्वे, तथा विशेषतो बादरवनस्पतिषु ता अवसर्पिणीः, पुनरनन्तरार्थे बाहुल्ये वा, कियती:? इत्याह-अङ्गुलासङ्ख्येयभागप्रमितक्षेत्रे प्रतिसमयमेकैकाकाशप्रदेशाऽपहारेऽसङ्ख्येया उत्सर्पिण्यो लगन्ति । "अंगुलसेढीमित्ते उसप्पिणीओ असंखिज्जा" इति वचनात् । तावतीरुत्सर्पिणीरसङ्ख्याता इत्यर्थः । तथा निगोदेषु सामान्यतः सूक्ष्मबादररूपेषु द्वौ साझै पद्गलपरावर्ती भ्रान्तोऽहमभाग्यभाजनमिति ॥५॥ बायरपुढवीजलजलणपवणपत्तेयवणनिगोएसु । सत्तरिकोडाकोडी, अयराणं नाह भमिओऽहं ॥६॥ अवचूरिः - बादरेषु पृथ्वीजलज्वलनपवनप्रत्येकवनस्पतिनिगोदेषु प्रत्येकमतराणां सागरोपमानां सप्ततिकोटाकोटीर्यावदहं भ्रान्त इति । अयमर्थःबादरपृथ्वीकायिको बादरेष्वेव पृथ्वीकायिकेषु पुनः पुनरुत्पद्यमान उत्कर्षतः सप्ततिकोटाकोटिसागरप्रमाणं कालमवतिष्ठते, एवमप्तेजोवायूनां प्रत्येकवनस्पतिबादरनिगोदयोश्च स्वस्वकायबादरत्वमपरित्यजतां प्रत्येकमिदमेव कायस्थितिकालमानं वाच्यमिति ॥६॥ संखिज्जवाससहसे, बितिचउरिंदीसु ओहओ अ तहा। पज्जत्तबायरेगिंदिभूजलानिलपरित्तेसु ॥७॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ ४८ श्रीकायस्थितिस्तोत्रम् अवचूरिः - सङ्ख्येयानि वर्षसहस्राणि पर्याप्तापर्याप्तविशेषणविकलद्वीन्द्रियादिविकलेन्द्रियेषु (न तु सङ्ख्येयवर्षसहस्राणीति वाच्यम्, सिद्धान्तेन समं संवादाभावात् । सिद्धान्ते हि पर्याप्तापर्याप्तविशेषमकृत्वा प्रत्येकमेतेषु सङ्ख्येयकालस्वरूपा कायस्थितिरुक्ता । अतोऽत्राऽपि 'संखिज्ज' इति पदं केवलं पृथक्क[त्वे] (त्वा द्वी)न्द्रियादिषु योज्यम्। 'संखिज्जवाससहसे' इति संमिलितमुत्तरार्दोद्दिष्टपर्याप्तबादरैकेन्द्रियादिषु । इति पुस्तकान्तरे) अयं भावार्थ:-ओघतो द्वीन्द्रियादिजातिषु कियद्भवभ्रमणसम्भवनेन प्रत्येकं च सङ्ख्येयकालस्वरूपैव कायस्थितिः सम्भवति । अथ पर्याप्तादिविशेषणविशिष्टानां बादरैकेन्द्रियपृथिव्यादीनामग्रेतनगाथायां च द्वीन्द्रियादीनां कायस्थितिमाह-पर्याप्तबादरनामकर्मोदयवर्तिन एकेन्द्रिया भूजलानिलाः 'परित्तेसु' इति प्रत्येकवनस्पतयस्तेषु प्रत्येकं सङ्ख्येयानि वर्षसहस्राणि भ्रान्तोऽस्मि । इदमुक्तं भवति-अमुक्तपर्याप्तत्वपर्यायस्य बादरैकेन्द्रियस्य पृथिव्याद्यन्यतरत्वेनोत्पद्यमानस्योत्कृष्टायुष्कभवसङ्कलनया सङ्ख्येयान्येव वर्षसहस्राणि जायन्ते नाधिकम् । तथाहि-पर्याप्तबादरपृथिवीकायिकस्योत्कर्षतो द्वाविंशतिवर्षसहस्त्राणि भवस्थितिः । अप्कायिकस्य सप्तवर्षसहस्राणि । वायुकायिकस्य त्रीणि वर्षसहस्राणि । वनस्पतिकायिकस्य दशवर्षसहस्राणि । तत एतेषु निरन्तरकतिपयपर्याप्तभवायुःकालसङ्कलनया सङ्ख्येयानि वर्षसहस्राणि घटन्त इति । इह पर्याप्तो लब्ध्यपेक्षया वेदितव्यो न करणापेक्षया लब्धिपर्याप्तस्य तु विग्रहगतावपि सम्भवात् ।।७।। बायरपजग्गिबितिचउरिदिसु संखदिणवासदिणमासा । संखिज्जवासअहिया, तसेसु दो सागरसहस्सा ॥८॥ अवचूरिः- बादरपर्याप्ताग्निकायिकस्य पर्याप्तद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियाणां सङ्ख्यातान् क्रमेण दिनवर्षदिनमासान् यावत्कायस्थितिरवसेया। किमुक्तं भवति?-बादरपर्याप्ताग्निकायिकस्योत्कर्षतो भवस्थितिस्त्रीणि रात्रिन्दिवानि, १. 'सङ्ख्येयं कालम्' इति पुस्तकान्तरे । Page #72 -------------------------------------------------------------------------- ________________ ४८ श्रीकायस्थितिस्तोत्रम् अत उत्कृष्टस्थित्यादिकतिपयपर्याप्तभवसम्भवे सङ्ख्येयान्येव रात्रिन्दिवानि भवन्ति । द्वीन्द्रियस्योत्कर्षतो भवस्थितिपरिमाणं द्वादशवत्सराणि, ततो निरन्तरपर्याप्तभवकालसङ्कलनेऽपि सङ्ख्येयान्येव वर्षाणि लभ्यन्ते, न तु वर्षशतानि वर्षसहस्राणि वा । त्रीन्द्रियस्याप्युत्कृष्टभवस्थितेरुत्कर्षत एकोनपञ्चाशद्दिनमानतयाऽव्यवहितपर्याप्तभवायुःकालमीलने सङ्ख्येयान्येव दिनानि प्राप्यन्ते । चतुरिन्द्रियाणां भवस्थितेरुत्कर्षतः षण्मासप्रमाणतया निरन्तरभवस्थितिमीलने सङ्ख्येया मासाः प्राप्यन्ते। तथा त्रसेषूत्कर्षतः सङ्ख्यातवर्षाभ्यधिके द्वे सागरोपमसहस्रे कायस्थितिरवगन्तव्या ॥८॥ अयरसहस्सं अहियं, पणिदिसु तित्तीसअयर सुरनरए। सन्निसु तह पुरिसेसुं, अयरसयपुहुत्तमब्भहियं ॥९॥ अवचूरिः- पर्याप्तापर्याप्तविशेषणरहितेषु सामान्येन पञ्चेन्द्रियेषु सागरोपमसहस्रं सङ्ख्येयवरैरधिकमुत्कृष्टा कायस्थिति येति। पर्याप्तस्य तु पञ्चेन्द्रियस्य सातिरेकसागरोपमशतपृथक्त्वप्रमाणैवोत्कृष्टा कायस्थितिर्वक्तव्या । तथा सुरनरकगतिद्वये त्रयस्त्रिंशत्सागरोपमानि कायस्थितिः, यतो नैरयिकाः स्वभवाच्च्युत्वाऽनन्तरं तथाभवस्वाभाव्यान्न भूयोऽपि नैरयिकत्वेनोत्पद्यन्ते, ततो यदेव तेषां भवस्थितेः परिमाणं तदेव कायस्थितेरपि । एवं सुराणामपि । जघन्यतस्तु दशवर्षसहस्राणि द्वयोरपि । तथा सज्ञिपञ्चेन्द्रियेषु वेदमाश्रित्य पुरुषेषु च सागरोपमशतपृथक्त्वमभ्यधिकमवसेयं कायस्थितिपरिमाणत्वेन । जघन्यतस्त्वन्तर्मुहूर्त्तमिति ॥९॥ गब्भयतिरियनरेसु य, पल्लतिगं सत्तपुव्वकोडिओ। दसहियपलियसयं, थीसु पुव्वकोडीपुहुत्तजुअं ॥१०॥ अवचूरिः - गर्भजतिर्यग्नरेषूत्कर्षतः पल्योपमत्रिकं सप्तपूर्वकोट्यश्च कायस्थितिर्भवति । तथाहि-इह तावत्पूर्वकोटिवर्षायुष्कः पञ्चेन्द्रियतिर्यङ् पूर्वकोटिवर्षायुष्केषु पञ्चेन्द्रियतिर्यक्षु पुनः पुनरुत्पद्यमान उत्कर्षतः सप्तवारा Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ श्रीकायस्थितिस्तोत्रम् उत्पद्यते, अष्टम्यां तु वारायां यद्यसौ तेषूत्पद्यते तदा नियमादसङ्ख्येयवर्षायुष्केष्वेवेति । तत्र चोत्कृष्टं त्रीणि पल्योपमान्यायुर्भवति । एवं च पञ्चेन्द्रियतिरश्चामष्टभिर्भवैस्त्रीणि पल्योपमानि पूर्वकोटिसप्तकाभ्यधिकानि कायस्थितिः सम्पद्यते । एवं मनुष्येष्वपि भावना । तथा 'थीसु' इति । स्त्रीवेदविषय उत्कर्षतो दशाधिकपल्योपमशतं पूर्वकोटिवर्षपृथक्त्वयुतं कायस्थितिरवसातव्या । यथा कश्चिज्जन्तुः स्त्रीषु वर्षपूर्वकोट्यायुष्कासु मध्ये पञ्चषान् भवाननुभूयेशाने कल्पे पञ्चपञ्चाशत्पल्योपमप्रमाणोत्कृष्टस्थितिष्वपरिगृहीतासुदेवीषूत्पन्नस्ततश्च्युत्वा भूयोऽपि नारीषु तिरश्चीषु पूर्वकोटिवर्षायुष्कासु मध्ये स्त्रीत्वेनोत्पन्नस्ततो भूयोऽपीशाने पञ्चपञ्चाशत्पल्योपमस्थितिदेवीत्वेनोत्पन्नस्ततः परमवश्यं वेदान्तरे गच्छति । एवं दशोत्तरं पल्यशतं वर्षपूर्वकोटीपृथक्त्वाधिकं प्राप्यत इति ॥१०॥ ___एतावता तिर्यग्गत्यसङ्ग्येकेन्द्रियादिषूत्कृष्टां कायस्थितिमभिधाय, अधुना जघन्यामभिधित्सुराह इत्थिनपुंसे समओ, जहन्नु अंतोमुहुत्त सेसेसु। अपजेसुक्कोसंपि य, पजसुहुमे थूलणंतेऽवि ॥११॥ अवचूरिः - स्त्रीवेदे नपुंसकवेद च जघन्या कायस्थितिः समयः । यथा स्त्रीवेदोदयी नपुंसकवेदोदयी वा कश्चिज्जन्तुरुपशमश्रेण्यां वेदत्रयोपशमनादवेदकत्वमनुभूय ततः श्रेणेः प्रतिपतन् स्वभववेदमेकसमयमनुभूय द्वितीयसमये कालं कृत्वा देवेषूत्पद्यते, तत्र च तस्य पुंस्त्वमेव नापरो वेदः । एकमेकः समयो जघन्या स्थितिः स्त्रीवेदे नपुंसकवेदे च भवतीति । शेषेषु जघन्या कायस्थितिरन्तर्मुहूर्तमवगन्तव्या । येषां पूर्वमत्रादित एवारभ्योत्कृष्टा कायस्थितिरुक्ता, तेषु स्त्रीवेदनपुंसकवेदयोर्जघन्यकायस्थितेः समयप्रमाणायाः प्रदर्शितत्वात्तदपेक्षया शेषेषु तिर्यग्गत्यादिषु सुरनारकवजितेषु यथायोग्यमन्तर्मुहूर्तमाना कायस्थितिर्वाच्या । यतः सूक्ष्मबादरपृथिव्यायेकेन्द्रियाणां विकलेन्द्रियाणां सञ्ज्यसज्ञिपञ्चेन्द्रियतिर्यग्मनुष्याणां च जघन्यतोऽप्यायुरन्तर्मुहूर्तमितमेव स्यान्न समयादिमानम्, अत एषां जघन्यायुर्भवमनुभूय Page #74 -------------------------------------------------------------------------- ________________ श्रीकायस्थितिस्तोत्रम् विसदृशभवान्तरे समुत्पद्यमानानां जघन्या कायस्थितिरन्तर्मुहूर्त्तप्रमाणैव सम्पद्यत इति । तथा लब्ध्यपेक्षयाऽपर्याप्तेषूत्कर्षतोऽप्यन्तर्मुहूर्त्तप्रमाणैव कायस्थितिः सञ्जायते । यतस्तिर्यञ्चो मनुष्याश्च यद्यप्यपर्याप्ता एव मृत्वा भूयो भूयोऽपर्याप्तत्वेन कतिपयभवान्निरन्तरं समुत्पद्यन्ते, तथापि तेषां लघुतरान्तर्मुहूर्त्तप्रमाणापर्याप्तकतिपयभवकालसम्मीलनेनोत्कर्षतोऽपि गुरुतरान्तर्मुहूर्त्तप्रमाणैवाऽपर्याप्तावस्था प्राप्यते, तत ऊर्ध्वमवश्यं लब्ध्यपर्याप्तत्वपर्यायव्यपगमात् । अपिशब्दाज्जघन्यतोऽप्यपर्याप्तेषु देवनारकाणां लब्ध्यपर्याप्तत्वाभावेनावशिष्टेषु नरतिर्यक्षु कायस्थितिरन्तर्मुहूर्त्तप्रमाणैव भवति । तथा पर्याप्तसूक्ष्मेषु 'थूलणंते' इति पर्याप्तबादरनिगोदेष्वित्यर्थः । अपिशब्दतोऽपर्याप्तोक्तजघन्योत्कृष्टस्थितिवदत्रापि भावनीयम् । तथाहिपर्याप्तावस्थामाश्रित्य सूक्ष्मेषु पृथिव्यादिषु पयाप्तबादरनिगोदेषु च जघन्यत उत्कर्षतश्चान्तर्मुहूर्तप्रमाणैव कायस्थितिरवाप्यते, तत ऊर्ध्वमवश्यमपर्याप्तत्वेनोपपत्तेरिति ॥११॥ विन्नत्ता कायठिइत्ति, कालओ नाह जह भमिय पुव्वा । भवसंवेहेणिहिं तु विन्नविस्सामि सामिपुरो ॥१२॥ ૫૧ अवचूरि :- हे नाथ! मोक्षपथप्रस्थितप्राणिनां ज्ञानादिरत्नत्रयविषययोगक्षेमकर्तृत्वेन, अधीश ! विज्ञप्ता मया यथास्वावबोधं प्रकाशिता कालतः कायस्थितिरितीति । जघन्योत्कृष्टाद्युक्तप्रकारेण प्रभोः पुरस्ताद्यथा येन प्रकारेण भ्रान्ता कायस्थितिरियं मया पूर्वमनादावतीतकाले दुरन्तचतुर्गतिकान्तारान्तर्वर्तिना महामोहतिमिरोपहतान्तरलोचनत्वात्तव दर्शनमलभमानेनेति । अथ स्तुतिकृद्विशेषार्थं विवक्षुः पुनर्जगद्गुरुं प्रत्याह- इदानीं तु स्वामिपुरतः कायस्थितिमेव भवसंवेधेन विशेषितां विज्ञपयिष्यामि । भवसंवेधश्च विवक्षितभवाद्भवान्तरे तुल्यभवे वा गत्वा पुनरपि यथासम्भवं तत्रैव गमनमिति ॥१२॥ आयुर्गुरुत्वलघुत्वकृतोऽपि भवसंवेधविचारे क्वचिद्भवसङ्ख्याभेदः स्यादतस्तद्विषयचतुर्भङ्गीप्रकाशनपूर्वं प्रतिज्ञातमाह Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ श्रीकायस्थितिस्तोत्रम् परभवतब्भवआउं, लहुगुरुचउभंगि सन्निनरतिरिओ। नरयछगे उक्कोसं, इगंतरं भमइ अट्ठभवे ॥१३॥ अवचूरिः - परभवः परावर्त्तविषयो भवः, तद्भवो विवक्षित एव तयोरायुर्लघुगुरुरूपपदद्वयनिष्पन्नचतुर्भङ्ग्यां भवति । तद्यथा-इह भवे तूत्कृष्टमायुः परभवेऽप्युत्कृष्टम् ।१। इह भवे उत्कृष्टं परभवे जघन्यम् ।२। इह भवे जघन्यं परभवे उत्कृष्टम् ।३। इह भवे जघन्यं परभवेऽपि जघन्यम् ।४। इति श्रीभगवतीचतुर्विंशतितमे शते चतुर्विंशतिदण्डकानुक्रमेण सर्वेषामपि जन्तूनामन्योन्यसंवेधेन जघन्योत्कृष्टानामुपपातपरिमाणभवकालायुरादीनां प्रतिपादनावसरे सविस्तरमयं भवसंवेधविचारः प्ररूपितोऽस्ति, तदनुसारेण चात्रापि परिभाव्यते । इहायुश्चतुर्भङ्ग्यामपि विचार्यमाणः सञ्जी नरस्तिर्यङ्वा प्रथमे नरकषट्के उत्कर्षत एकान्तरमष्टभवान् भ्रमति । तथाहि-कश्चित्सञ्जिपञ्चेन्द्रियमनुष्यः सप्तमवर्जेऽन्यतरस्मिन्नरके समुत्पद्यते, तत उद्धृतो मनुष्येषु ततः पुनर्नरके इत्यादियुक्त्यैकान्तरं भवग्रहणाष्टकमेव प्राप्यते, नवमभवेऽपरपर्यायत्वेनोपपत्तेरिति । जघन्यतस्तु भवद्वयमग्रेतनगाथायां वक्ष्यमाणमत्रापि योज्यम् । एवं तिरश्चोऽपि वाच्यम् ॥१३॥ भवणवणजोइकप्प-ट्ठगेवि इअ अडभवा उदु जहन्ना । सग सत्तमीइ तिरिओ, पण पुन्नाउसु य ति जहन्ना ॥१४॥ अवचूरिः - भवनपतिव्यन्तरज्योतिष्केषु सौधर्मादिकल्पाष्टकवासिवैमानिकेषु चैकान्तरं भ्रमतो रतिरश्चोरष्टौ भवा भवन्ति । जघन्यतस्तु द्वौ भवाविति । तथा 'सग' इति सप्त भवान् सप्तम्यां नरकपृथ्व्यामेकान्तरितं तिर्यङ् भ्रमति । यथा पूर्वकोट्यायुः सञ्जितिर्यक्पञ्चेन्द्रियः सप्तमपृथिव्यां जघन्यायुष्कतयोत्पन्नस्तत उद्धृत्य तिर्यक्षु ततः सप्तम्यां ततस्तिर्यक्षु ततस्तृतीयवारायामपि सप्तम्यां तत उद्धृतः पुनरपि तिर्यक्षु ततो मृतस्य सप्तमपृथिवीगमनासम्भवात् सप्तैव भवा भवन्ति । तिरश्चः सप्तमपृथ्व्यामेकान्तरं समुत्पद्यमानस्य कालतः षट्षष्टिः सागरोपमाणि चतुष्पूर्वकोट्यभ्यधिकानि । Page #76 -------------------------------------------------------------------------- ________________ श्रीकायस्थितिस्तोत्रम् પ૩ यदि पुनरुत्कृष्टस्थितिषु नारकेषूत्पद्यते, तदा किमित्याह-'पण पुन्नाउसु' इति पूर्णायुष्केषु त्रयस्त्रिंशत्सागरोपमरूपोत्कृष्टस्थितिसप्तमपृथिवीनारकेष्वेकान्तरमुत्पद्यमानस्य तिरश्चः पञ्च भवा भवन्ति । यदुक्तम्-“कालाएसेणं जहन्नेणं बावीसं सागरोवमाइं दोहिं अन्तमुहुत्तेहिं अब्भहियाई उक्कोसं छावट्ठिसागरोवमाई चाहिं पुव्वकोडीहिं अब्भहियाइंति"। त्रयस्त्रिंशत्सागरोपमायुष्कत्वे वारद्वयं नरकपृथ्व्यां वारत्रयं तिर्यक्षुत्पत्तेस्तिर्यग्भवत्रयायुःकालाधिकषट्षष्टिसागराणां जातत्वात्ततः पुनरपि सप्तम्यां नारकत्वे नोत्पद्यते, एतद्भवसंवेधकालस्योत्कृष्टस्यातिक्रमप्रसङ्गात् । ति जहन्न' इति जघन्यतस्त्रीणि भवग्रहणानि भवन्ति, तिरश्चः सप्तमपृथ्वीनारकत्वेनोत्पद्य पुनस्तिर्यक्त्वेनोत्पत्तौ, मनुष्यस्य तु सप्तमपृथ्व्यामुत्पद्यमानस्य जघन्यत उत्कर्षतश्च भवद्वयमेवावाप्यते, सप्तमपृथ्व्या उद्धृतस्य मत्स्येष्वेवोत्पादात्॥१४॥ गेविज्जाणयचउगे, सग पणणूत्तरचउक्कि ति जहन्नं । पज्जनरो तिसवढे, दुहा दुभव तमतमाइ पुणो ॥१५॥ अवचूरिः- ग्रैवेयकेषु आनतादिकल्पचतुष्के च पर्याप्तसचिनर एकान्तरं व्रजन् ‘सग' इति सप्तभवान् पूरयति । यथा कश्चिन्नर आनतादिषूत्पन्नस्ततश्च्युतो मनुष्येषु तत आनतादिषु ततो मनुष्यस्ततः पुनरप्यानतादिषु ततो मनुष्यस्तदनन्तरं मृत्वाऽऽनतादिषूत्पादाभावात् सप्तैव भवा एकान्तरिता अवाप्यन्ते, नाधिका इति । तथाऽनुत्तरचतुष्के विजयवैजयन्तजयन्तापराजितरूपे पञ्च भवा भवेयुः । आदिमध्यान्तभाविनरभवत्रयमन्तरालद्वयसम्भवं च विजयादिभवद्वयमित्येवं पञ्चैव भवाः स्युरिति । जघन्यतस्तु भवत्रयमानतादिदेवानां मनुष्येभ्य एवोत्पद्य मनुष्येष्वेव प्रत्यागमनात् । तथा सर्वार्थसिद्धिनाम्नि पञ्चमानुत्तरविमाने द्विधा जघन्यत उत्कर्षतोऽपि त्रय एव भवा भवन्ति, तस्माच्च्युतस्य मनुष्यस्यावश्यं सिद्धिगमनात्तत्रोत्पादाभावः । १. 'जहन्ना' इति पुस्तकान्तरे । Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ श्रीकायस्थितिस्तोत्रम् तथा तमस्तमाभिधसप्तमपृथ्व्यां जघन्यत उत्कर्षतश्च मनुष्य उत्पद्यमानो भवद्वयं पूरयति, तस्या उद्धृतस्य मनुष्येष्वनागमनात् ।।१५।। दुहजुगलि तिरिअमणुआ, दुभवा भवणवणजोइकप्पदुगे। रयणप्पहभवणवणे, दुहदुभवअसन्निपजतिरिओ ॥१६॥ अवचूरिः - युगलिनस्तिर्यञ्चो मनुष्याश्च द्विधाऽपि जघन्यत उत्कर्षतश्च भवनपतिव्यन्तरज्योतिष्केषु कल्पद्वये चोत्पद्यमाना द्विभवा भवद्वयमेव पूरयन्तीत्यर्थः । भवनपत्यादिभ्यश्च्युतस्य युगलिषूत्पत्त्यसम्भवात् । तथा रत्नप्रभायां प्रथमपृथ्व्यां भवनपतिव्यन्तरेषु च पर्याप्तासञ्जितिर्यद्विधाऽपि भवद्वयमेव पूरयति, नाधिकम् ॥१६।। पजसन्नितिरिनरेसु य, सहसारंता सुरा य छन्निरया । अडभव सत्तमनिरया, तिरिए छभव चउ पुन्नाऊ ॥१७॥ अवचूरिः - पर्याप्तसज्ञिविशेषणविशिष्टेषु तिर्यक्षु नरेषु चोत्पद्यमानाः सहस्रारान्ता भवनपतिव्यन्तरज्योतिष्कप्रथमकल्पाष्टकोद्भवाः सुराः षड्नरकसम्भविनो नारकाश्चाष्टभवान् पूरयन्ति । यथा कश्चिद्भवनपत्यादिश्च्युत्वा पर्याप्तसञ्जिनरेषूत्पन्न एवमसौ भवनपत्यादिभ्यश्च्युत्वैकान्तरभवोत्पत्त्या चतस्रो वाराः पर्याप्तसज्ञिनरो जायते, ततोऽष्टभवानन्तरं तस्य पर्याप्तसंज्ञिनरस्य भवनपत्यादिषूत्पादाभावादष्टेव भवा भवन्ति । एवं पर्याप्तसंज्ञितिर्यग्विषयेऽपि भाव्यम् । तथा सप्तमपृथ्वीनारका:सज्ञिपर्याप्ततिर्यसूत्पत्तिमाश्रित्य षड्भवपूरकाः, एकान्तरं चतुर्थवारायां सप्तमपृथिव्यां गमनासम्भवात । तथा पूर्णायुरुत्कृष्टायुः पुनः सप्तमपृथिवीनारकः स्वभवादारभ्य चतुर एव भवान् पर्याप्तसञ्जितिर्यक्षु भ्रमति, नाधिकान् । एतद्भवसंवेधकालस्याभ्यधिकषट्षष्टिसागरमितस्यातिक्रमप्रसङ्गात् ॥१७॥ पजसन्निनरे छभवा, गेविज्जाण य चउक्कदेवा य । चउणुत्तरा चउभवा, दु जहन्न दुहावि दुसवठ्ठा ॥१८॥ १. 'मत्स्येष्वेवागमनात्' इति पुस्तकान्तरे पाठः। Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૫ श्रीकायस्थितिस्तोत्रम् ___ अवचूरिः - पर्याप्तसञ्जिनरेषत्कर्षेणोत्पत्तिमाश्रित्य ग्रैवेयकानतादिकल्पचतुष्कदेवाः स्वभवादारभ्य षड्भवपूरका भवन्ति । तथा चतुरनुत्तरविमानवासिसुराः स्वभवादारभ्य पर्याप्तसज्ञिनरेषूत्पद्यमानाश्चतुर्भवपूरकाः। 'दुजहन्न' इति सर्वेषामप्येषां ग्रैवेयकानतादिकल्पचतुष्कानुत्तरचतुष्कसुराणां पर्याप्तनरेषूत्पद्यमानानां जघन्यतो द्वौ भवौ भवतः । 'दुहावि दुसवट्ठा' इति जघन्यत उत्कर्षतश्च सर्वार्थसिद्धिसुराः पर्याप्तनरेषूत्पद्यमाना द्विभवा एवेति ॥१८॥ भूजलवणेसु दु भवा, दुहावि भवणवणजोइसदुकप्पा। अमियाउ तिरिनरे तह, मिह सन्नियरतिरिसन्निनरा ॥१९॥ अवचूरिः- पृथिव्यब्वनस्पतिकायिकेषूत्पद्यमाना जघन्यत उत्कर्षतोऽपि च भवनपतिव्यन्तरज्योतिष्काः सौधर्मेशानकल्पद्वयदेवाश्च भवद्वयमेव पूरयन्ति, पृथ्व्यादिभ्य उद्धृत्य भवनपत्यादिषूत्पादाभावात्। तैजस्कायिकवायुकायिकयोस्तु देवगतिगमनासम्भवात्तद्विषयो भवसंवेधोऽत्र नाभिहितः । तथाऽमितायुष्केषु युगलिष्वित्यर्थः, तिर्यङ्नरेषूत्पद्यमानाः सञ्ज्यसज्ञितिर्यञ्चः सञ्जिनराश्च मिथः परस्परं द्विभवाः । तथाहि-सञ्ज्यसज्ञिरूपतिर्यञ्चो युगलिमनुष्येषु युगलितिर्यक्षु च तथा सचिनरा युगलितिर्यक्षु (युगलि)मनुष्येषु चोत्पद्यमाना भवद्वितयमेव सम्पादयन्ति, नाधिकम्, युगलिभवादनन्तरं देवगतावेव गमनात् ॥१९॥ भूजलपवणग्गी मिह, वणा भुवाइसु वणेसु य भुवाई। पूरंति असंखभवे, वणा वणेसु य अणंतभवे ॥२०॥ अवचूरिः - भूजलपवनाग्निकायिका मिथोऽन्योन्यमेकान्तरभवग्रहणप्रकारेणासङ्ख्यातान् भवान् पूरयन्ति । यथा कश्चित्पृथ्वीकायिकोऽब्वाय्वग्निकायिकेष्वन्यतरस्मिन्नुत्पद्यते, ततः पुनः पृथिवीत्वेन ततः पुनस्तेषां विवक्षितेऽन्यतरस्मिन्नित्येवमप्कायिकाद्यन्यतरभवान्तरत्वेनैकान्तरं पृथ्वीकायिका उत्कर्षतोऽसङ्ख्येयान् भवान् परिभ्रमन्ति, एवमप्कायिको Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૬ श्रीकायस्थितिस्तोत्रम् वायुकायिकोऽग्निकायिकश्च पृथिव्यादित्रयैकतरस्मिन्नुत्पद्यमानः पृथक्पृथगसङ्ख्येयान् भवान् भ्रमन्नवसेयः । 'वणा भुवाइसु' इति वनस्पतिकायिकाः पृथिव्यप्तेजोवायुकायिकेष्वेकान्तरभवोत्पत्त्या प्रत्येकमुत्कर्षेणासङ्ख्यातान् भवान् पूरयन्ति । 'वणेसु य भुवाई' इति वनस्पतिषु चैकान्तरमुत्पद्यमानाः पृथिव्यप्तेजोवायुकायिका उत्कर्षेण प्रत्येकमसङ्ख्येयान् भवान् पूरयन्ति । तथा वनस्पतयो वनस्पतिष्वेवोत्पद्यमाना उत्कर्षतोऽनन्तान् भवानिति ॥२०॥ पण पुढवाइसु विगला, विगलेसु भुवाइविगल संखभवे । गुरुआउतिभंगे पुण, भवट्ठ सव्वत्थ दु जहन्ना ॥२१॥ अवचूरिः - पञ्चसु पृथिव्यब्वाय्वग्निवनस्पतिकायिकेषु 'विगला' इति विकलेन्द्रिया द्वित्रिचतुरिन्द्रियलक्षणाः पृथक्पृथगेकान्तरमुत्पद्यमानाः पञ्चानामन्यतरस्मिन्नपि सङ्ख्येयान् भवान् पूरयन्ति । यथा द्वीन्द्रियः पृथिव्यां ततो द्वीन्द्रियस्ततः पुनः पृथिव्यामेवं सङ्ख्येयान् भवान् यावदुत्पद्यते, नाधिकान्, तथाभवभ्रमणस्वाभाव्यात् । एवमप्कायिकादिष्वपि त्रीन्द्रिय चतुरिन्द्रियावपि द्वीन्द्रियवद्भावनीयौ । तथा विकलेषु द्वीन्द्रियादिरूपेष्वेकान्तरमुत्पद्यमानाः पञ्च पृथिवीकायिकादयो विकलेन्द्रियाश्च द्वीन्द्रियादयः सङ्ख्येयानेव भवानुत्कर्षेण भ्रमन्ति, विकलेषूत्पद्यमानानां पृथिव्यादीनां भावना पूर्ववत् । तथा द्वीन्द्रियस्त्रीन्दियेषूत्पन्नस्ततो द्वीन्द्रियेषु ततस्त्रीन्द्रियेष्वेवं तावदेकान्तरमुत्पद्यते, यावता सङ्ख्येया एव भवा भवन्ति । एवं द्वीन्द्रियस्य चतुरिन्द्रियेषूत्पद्यमानस्य । एवं द्वीन्द्रियोक्तयुक्त्यैव त्रीन्द्रियस्य द्वीन्द्रियचतुरिन्द्रययोरुत्पद्यमानस्य, चतुरिन्द्रियस्य तु द्वीन्द्रियत्रीन्द्रिययोरुत्पद्यमानस्य वाच्यम् । तथा पूर्वप्रदर्शितचतुर्भङ्गीगते गुर्वायुरुपलक्षिते भङ्गत्रये सार्द्धगाथोक्तानामेषां पृथिव्यादीनां यथास्वमुत्पद्यमानानामुत्कर्षतोऽष्टौ भवा भवन्ति । यथा कश्चित्पृथिवीकायिक उत्कृष्टायुम॒त्वोत्कृष्टायुरप्कायिकेषूत्पद्यते, एवमेकान्तरं वारचतुष्टयं सम्भवेऽष्टावेव भवा भवन्ति । तथोत्कृष्टायुः पृथ्वीकायिकोऽनुत्कृष्टायुरप्कायिकेष्वप्येवम् । तथाऽनुत्कृष्टायुः पृथिवीकायिक Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૭ श्रीकायस्थितिस्तोत्रम् उत्कृष्टायुरप्कायिकेष्वेवमेवाष्टभवपूरकः । एतदनुसारेण सर्वेऽपि भावनीयाः । 'दु जहन्ना' इति एते सार्द्धगाथोक्ताः पृथ्व्यादयो यथोक्तप्रकारमुत्पद्यमानागुर्वायुरुपलक्षितभङ्गत्रये भवद्वये पर्यटन्ति ॥२१।। मिह सन्नियरतिरिनरा, विगलभुवाइसु य नरतिरिसु एए। अट्ठभवा चउ भंगे, दुह पवणग्गिसु नरा दुभवा ॥२२॥ अवचूरिः - सञ्ज्यसञ्जिरूपास्तिर्यञ्चो मनुष्याश्च युगलिवर्जा मिथः परस्परमुत्पद्यमाना आयुर्भङ्गचतुष्केऽप्येकान्तरं भवाष्टकं पर्यटन्ति । तथैत एव सञ्ज्यसञ्जितिर्यङ्मनुष्या विकलेषु पृथिव्यादिषु चोत्पद्यमानाश्चतुर्भङ्ग्या मप्यष्टभवा भवन्ति । तथैते विकलपृथिव्यादयः सञ्ज्यसज्ञिनरतिर्यसूत्पद्यमाना अष्टौ भवान् भ्रमन्ति, नरतिर्यग्रूपाष्टमभवानन्तरं विकलपृथिव्याद्यन्यतरविवक्षितभवेऽनुपपत्तेः । 'दुह' इति जघन्यत उत्कर्षतश्च पवनाग्निषु नरा द्विभवाः, पवनाग्निभ्यामुद्धृतस्य मनुष्येष्वेवागमनासम्भवात् ।।२२।। अथ स्तुतिकृविज्ञप्तिविस्तरमुपसञ्जिहीर्षुराहपरतब्भवाउमाणा, इह पहु संवेहओऽणुबंधठिई । कित्तिउ विन्नविउमलं, चउभंगिजहनुक्कोस कमा ॥२३॥ अवचूरिः - परो विवक्षितभवपरावर्त्तविषयो भवः, 'तब्भव' इति विवक्षित एव भवः, तयोरायूंषि आयुषी वा तत्प्रमाणकालमाश्रित्य, इह दुरन्तसंसारकान्तारान्तरे, हे प्रभो ! संवेधो विवक्षितभवाद्विवक्षितभवान्तरे पुनः पुनः परावर्तेन यथासम्भवमुत्पादः । अनुबन्धो विवक्षितपर्यायेणा व्यवच्छिन्नेनावस्थानम् । ततः संवेधतो योऽनुबन्धस्तस्य स्थितिः । यथा पूर्वकोट्यायुर्नरस्य रत्नप्रभायामुत्कृष्टस्थितिनारकत्वेनोत्पद्यमानस्यानुबन्धस्थितिरुत्कर्षतश्चतुष्पूर्वकोट्यधिकचतुत्सपायम्तिमान्यतो दशवर्षसहस्राभ्यधिकपूर्वकोटिरिति ॥२३॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ श्रीकायस्थितिस्तोत्रम् इह कायठिईभमिओ, सामिय तुह दंसणं विणा बहुसो। दिट्ठोसि संपयं ता, अकायपयसंपयं देसु ॥२४॥ ॥इति श्रीकुलमण्डनसूरिविरचितं श्रीकायस्थितिस्तोत्रं समाप्तम्॥ अवचूरिः-इति पूर्वोक्तयुक्त्या कायस्थितिभ्रान्तः स्वामिन् ! तव दर्शनं विना बहुशः, साम्प्रतं त्वं दृष्टोऽसि ततोऽकायाः सिद्धास्तत्पदसम्पदं दत्स्व ममेति शेषः ॥२४॥ ॥ इति श्रीकायस्थितिस्तोत्रावचूरिः समाप्ता ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીલઘુઅલ્પબદુત્વ ૫૯ અજ્ઞાતકર્તક : શ્રીલઘુઅલ્પબદુત્વ પદાર્થસંગ્રહ શ્રીલઘુઅલ્પબદુત્વના રચયિતા અજ્ઞાત પૂર્વાચાર્ય છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂર્ણિ છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. દિશાઓમાં જીવોનું અલ્પબદુત્વ - (૧) સામાન્યથી જીવોનું દિશાઓમાં અલ્પબદુત્વ તથા વિશેષથી અપૂકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિયનું દિશાઓમાં અલ્પબદુત્વદિશા અલ્પબદુત્વ પશ્ચિમ અલ્પ આ જીવો પાણીમાં વધુ હોય છે. પશ્ચિમદિશામાં અસંખ્ય સૂર્યદ્વીપો અને ગૌતમીપ હોવાથી પાણી ઓછું છે. માટે આ જીવો પણ અલ્પ છે. હેતુ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦ દિશા | અલ્પબહુત્વ પૂર્વ વધુ દક્ષિણ ઉત્તર વધુ ઉત્તર વધુ (૨) પૃથ્વીકાયનું દિશાઓમાં અલ્પબહુત્વ - દિશા અલ્પબહુત્વ હેતુ દક્ષિણ અલ્પ વધુ વધુ પૂર્વ પશ્ચિમ વધુ શ્રીલઘુઅલ્પબહુત્વ હેતુ પશ્ચિમમાં જેટલા સૂર્યદ્વીપો છે તેટલા જ પૂર્વમાં ચંદ્રદ્વીપો છે. પૂર્વમાં ગૌતમદ્વીપ નથી. તેથી તેટલું પાણી વધુ છે. માટે આ જીવો પણ વધુ છે. દક્ષિણમાં સૂર્યદ્વીપો, ચંદ્રદ્વીપો, ગૌતમહીપ ન હોવાથી પાણી વધુ છે. માટે આ જીવો પણ વધુ છે. કોટાકોટી યોજન ઉત્તરમાં સંખ્યાતા પ્રમાણવાળુ માનસસરોવર હોવાથી પાણી વધુ છે. માટે આ જીવો પણ વધુ છે. ઉત્તર કરતા દક્ષિણમાં ભવનપતિના ૪૦ લાખ ભવન વધુ હોવાથી પોલાણ વધુ છે. તેથી આ જીવો ઓછા છે. દક્ષિણ કરતા ઉત્તરમાં ભવનપતિના ૪૦ લાખ ભવન ઓછા હોવાથી પોલાણ નથી. તેથી આ જીવો વધુ છે. પૂર્વમાં ચંદ્રદીપો હોવાથી આ જીવો વધુ છે. પશ્ચિમમાં સૂર્યદ્વીપો અને ગૌતમદ્વીપ હોવાથી આ જીવો વધુ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીલઘુઅલ્પબદુત્વ (૩) તેઉકાયનું દિશાઓમાં અલ્પબદુત્વ - દિશા અલ્પબદુત્વ દક્ષિણ- અલ્પ | ભરત-ઐરવતમાં યુગલિકકાળમાં તેઉકાય ઉત્તર (પરસ્પર તુલ્યો ન હોવાથી તેઓ અલ્પ છે. ભારત | ઐરવતમાં સમાન હોવાથી પરસ્પરતુલ્ય છે. પૂર્વ | વધુ ભરત-ઐરવતમાં તેઉકાય ક્યારેક હોય અને ક્યારેક યુગલિકકાળમાં ન હોય. પાંચ પૂર્વવિદેહમાં તો તેઉકાય હંમેશા હોય છે. તેથી તેઓ વધુ છે. પશ્ચિમ વધુ પશ્ચિમમાં અધોગ્રામ છે. તે સમભૂતલથી ૧૦૦૦ યોજન નીચે છે. તેથી ભૂમિ વધુ હોવાથી તેઉકાય વધુ છે. (૪) વાયુકાયનું દિશાઓમાં અલ્પબદુત્વ - દિશા અલ્પબદુત્વ હેતુ પૂર્વ | અલ્પ પૂર્વમાં પોલાણ ન હોવાથી વાયુકાય અલ્પ છે. પશ્ચિમ વધુ પશ્ચિમમાં અધોગ્રામ હોવાથી પોલાણ છે. તેથી વાયુકાય વધુ છે. ઉત્તર વધુ ઉત્તરમાં ભવનપતિના ભવનો વધુ હોવાથી પોલાણ વધુ છે. તેથી વાયુકાય વધુ છે. દક્ષિણ ઉત્તર કરતા દક્ષિણમાં ભવનપતિના ૪૦૧ લાખ ભવનો વધુ હોવાથી તેટલું પોલાણ વધુ છે. તેથી વાયુકાય વધુ છે. શ્રીલઘુઅલ્પબદુત્વનો પદાર્થસંગ્રહ સમાપ્ત Page #85 -------------------------------------------------------------------------- ________________ श्रीलघ्वल्पबहुत्वम् अज्ञातकर्तृकम् श्रीलध्वल्पबहुत्वम् सावचूरिकम् Page #86 -------------------------------------------------------------------------- ________________ श्रीलघ्वल्पबहुत्वम् अज्ञातकर्तृकम् ॥श्रीलघ्वल्पबहुत्वम्॥ ॥सावचूर्णिकम्॥ पपुदउकमसो जीवा, जलवणविगला पणिंदिआ चेव । दउपूपासुं पुढवी, दउसम तेऊ पुपासु कमा ॥१॥ पूपउदासुं वाऊ, सत्तण्ह जमुत्तरेण माणसरं । पच्छिम गोयमदीवो, अहगामा दाहिणे झुसिरं ॥२॥ ॥ इति दिक्चतुष्कजीवाल्पबहुत्ववाचकं गाथाद्वयम् ॥ अवचूरिः- गाथाद्वयव्याख्या यथा-'पपुदउकमसो' इति पश्चिमापूर्वादक्षिणोत्तरासु जीवाः क्रमेण सामान्यतः स्तोका बहवो बहुतरा बहुतमाः जलवनद्वित्रिचतुष्पञ्चेन्द्रियाश्चैव, सप्तानामप्यमीषां जले प्राचुर्यम्, जलं च पश्चिमायां स्तोकं रविद्वीपानामसङ्ख्यातानां गौतमद्वीपस्य च तत्र सद्भावात् । पूर्वस्यां जलं ततो भूरि, यतो यावन्तो रविद्वीपाः पश्चिमायां तावन्तश्चन्द्रद्वीपाः पूर्वस्यां सन्ति, तथापि पूर्वस्यां गौतमद्वीपो नास्तीति तत्र जलप्राचुर्यम्, ततः सप्तापि तत्र प्रचुराः । दक्षिणस्यां ततः प्रचुरतरं जलम्, तत्र रविचन्द्रगौतमद्वीपानामभावात् । उदीच्यां प्रचुरतमं जलम्, तत्र मानससरसः सङ्ख्येययोजनकोटाकोटीप्रमाणस्य सद्भावात्, अतस्ते तत्र भूरितमाः । 'दउपूपासुं पुढवी' इति याम्योत्तरपूर्वपश्चिमासु पृथ्वीकायिकाः क्रमेण प्रवर्द्धमानाः । तत्र याम्यायां चत्वारिंशल्लक्षभवनाधिक्यसद्भावात् प्रचुरं शुषिरमिति पृथ्वीजीवाः Page #87 -------------------------------------------------------------------------- ________________ ६४ श्रीलघ्वल्पबहुत्वम् स्तोकाः । कौबेर्यां तावत्प्रमाणभवनानामभावाच्छुषिराभावेन पृथ्वीजीवाः प्रचुरतराः । पूर्वस्यां प्रचुरतराः पृथिवीजीवाश्चन्द्रद्वीपानां तत्र सद्भावात् । पश्चिमायां प्रचुरतमाः पृथ्वीकायिकाः सूर्यद्वीपानां गौतमद्वीपस्य च तत्र सद्भावात् । 'दउसम तेऊ पुपासु कमा' इति दक्षिणस्यामुत्तरस्यां च समौ तेजस्कायिको भरतैरवतानां तुल्यत्वात्, तेषु हि कदाचित्तेजस्कायिकानां सद्भावः कदाचिच्च युगलधार्मिकादिकालेऽभावः स्याद्बादराणामतस्तुल्यता द्वयोरपि दिशोः । पूर्वस्यां बहुतरास्तेजस्कायिकाः पूर्वविदेहादिषु पञ्चसु सदैव तत्सद्भावात् । पश्चिमायां बहुतमा अधोग्रामाणां तत्र सद्भावात्, सहस्रयोजनावगाहित्वेन सर्वतो भूमेः प्राचुर्येण ग्रामाणां प्राचुर्यात्तेजसः प्राचुर्यम् ॥१॥ 'पूपउदासुंवाऊ' इति पूर्वस्यां वायुरल्पः शुषिराभावात् । पश्चिमायां बह्वधोग्रामसद्भावे शुषिरसद्भावात् बहुतरो वायुः । उत्तरस्यां भवनानां प्राचुर्येण शुषिरप्राचुर्याद्वायोरपि प्राचुर्यम् । दक्षिणस्यां चत्वारिंशल्लक्षभवनाधिक्येन शुषिरप्राचुर्याद्बहुतमो वायुः ॥२॥ इति शम् । ॥इति श्रीलघ्वल्पबहुत्वावचूर्णिः समाप्ता ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ ૬૫ શ્રીધર્મઘોષસૂરિ વિરચિત : શ્રીદેહસ્થિતિસ્તવ | પદાર્થસંગ્રહ શ્રીધર્મઘોષસૂરિ મહારાજે શ્રીદેહસ્થિતિસ્તવની રચના કરેલ છે. તેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. દેવલોકમાં સામાન્યથી ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - | દેવો ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ભવનપતિ ૭ હાથ વ્યંતર ૭ હાથ જયોતિષ ૭ હાથ ૧લો-રજો દેવલોક ૭ હાથ ૩જો-૪થો દેવલોક ૬ હાથ પમો-૬ઢો દેવલોક ૫ હાથ ૭મો-૮મો દેવલોક ૪ હાથ ૯મી થી ૧૨મો દેવલોક ૩ હાથ નવ રૈવેયક ૨ હાથ પાંચ અનુત્તર ૧ હાથ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ દેવલોકમાં વિશેષથી (સ્થિતિ પ્રમાણે) ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૩જો-૪થો દેવલોક, પમો-૯ઢો દેવલોક, ૭મો-૮મો દેવલોક, ૯મા થી ૧રમો દેવલોક, ૯ રૈવેયક, ૫ અનુત્તર - આ ૬ સ્થાનોમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી જઘન્ય સ્થિતિ બાદ કરવી. જે જવાબ આવે તેમાંથી ૧ બાદ કરવો. જે જવાબ આવે તેને એક હાથના અગિયારિયા ૧૧ ભાગમાંથી બાદ કરવો. જે જવાબ આવે તેને ૧૧ થી ભાગવો. જે જવાબ આવે તે ૧ હાથના અગિયારિયા ભાગ છે. તેને પૂર્વના દેવલોકના ઉત્કૃષ્ટ શરીરપ્રમાણમાંથી બાદ કરવો. જે જવાબ આવે તે તે દેવલોકના જઘન્ય સ્થિતિ + ૧ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું શરીર પ્રમાણ છે. ત્યારપછી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી ૧-૧ સાગરોપમની વૃદ્ધિએ શરીરપ્રમાણમાંથી - - - ભાગ ઘટાડવો. એમ તે તે દેવલોકના ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોની અવગાહના સુધી જાણવું. (૧) = તે તે દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ (૨) = તે તે દેવલોકની જઘન્ય સ્થિતિ (૩) = (૧) – (૨) (૪) = (૩) – ૧ (૫) = ૧૧ – (૪) (૬) = (પ) + ૧૧ (૭) = પૂર્વના દેવલોકનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ (૮) = (૭) – (૬) ૧૧ ૧૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ = તે દેવલોકના જઘન્ય સ્થિતિ + ૧ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું શરીરપ્રમાણ છે. ત્યાર પછી ૧-૧ સાગરોપમની વૃદ્ધિએ શરીરપ્રમાણમાંથી | ભાગ ઘટાડવો. દા.ત. (૧) = ૩જા-૪થા દેવલોકની ઉત્કૃષ્ટસ્થિતિ = ૭ સાગરોપમ (સાધિકની વિવક્ષા નથી કરી) (ર) = ૩જા-૪થા દેવલોકની જઘન્યસ્થિતિ = ર સાગરોપમ (સાધિકની વિવક્ષા નથી કરી) (૩) = ૭ – ૨ = ૫ (૪) = ૫ – ૧ = ૪ (૫) = ૧૧ – ૪ = ૭ (૬) = ૭ + ૧૧ = = (૭) = પૂર્વનાં દેવલોક (૧લા-રજા દેવલોક)નું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૭ હાથ. (૮) = ૭ - = = : ૩જા-૪થા દેવલોકમાં ૨ + ૧ = ૩ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૬ હાથ. ૩જા-૪થા દેવલોકમાં ૪ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૬ હાથ. માણ = Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રીદેહસ્થિતિસ્તવ ૩જા-૪થા દેવલોકમાં ૫ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = હાથ. ૩જા-૪થા દેવલોકમાં ૬ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ઉત્કૃષ્ટ શરીરમમાણ = = હાથ. ૩જા-૪થા દેવલોકમાં ૭ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૬ હાથ. દેવલોક સ્થિતિ | ઉત્કૃષ્ટ શરીર (સાગરોપમ) નું પ્રમાણ (હાથ) ૧લો-રજો. ૩જો-૪થો ર ૦ ૦ In m x 3 woo c- - 1 - ... દ પમો-૬ઢો Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ દેવલોક સ્થિતિ | ઉત્કૃષ્ટ શરીર(સાગરોપમ) નું પ્રમાણ (હાથ) ૭મો-૮મો ૯મી થી ૧રમો ر ع به ام بهم میام * * به ام بهم میام له له له له له ૯ રૈવેયક Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭O શ્રીદેહસ્થિતિસ્તવ દેવલોક સ્થિતિ | ઉત્કૃષ્ટ શરીર(સાગરોપમ)નું પ્રમાણ (હાથ) * * * * * * * * * ૫ અનુત્તર * બધા દેવોનું જઘન્ય શરીરપ્રમાણ અંગુલીઅસંખ્ય છે. તે શરૂઆતમાં હોય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ નરકમાં સામાન્યથી ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - નરક ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ (ધનુષ્ય)| (હાથ) | (અંગુલ) ૧લી ૩ ૦ ૦ ૦ ૦| ૩જી ૩૧ ૪થી કર પામી ૧૨૫ 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૫૦ ૭મી પ00 પૂર્વ-પૂર્વ નરકના ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ કરતા પછી-પછીની નરકનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ બમણું છે. નરકમાં વિશેષથી (દરેક પ્રતરે) ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૧લી નરકના ૧લા પ્રતરમાં ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ૩ હાથ છે. દરેક નરકનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ તેના છેલ્લા પ્રતરમાં હોય છે. પૂર્વ-પૂર્વ નરકનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ એ પછી-પછીની નરકના ૧લા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ છે. દરેક નરકના છેલ્લા પ્રતરના ઉત્કૃષ્ટ શરીરપ્રમાણમાંથી પહેલા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ બાદ કરી તેને ૧ જૂન પોતાના પ્રતિરોની સંખ્યાથી ભાગતા દરેક પ્રતરે થતી શરીરપ્રમાણની વૃદ્ધિ આવે છે. તેને પૂર્વ-પૂર્વના પ્રતરના ઉત્કૃષ્ટ શરીર પ્રમાણમાં ઉમેરતા પછી-પછીના પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ આવે. (૧) = તે નરકના છેલ્લા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ (૨) = તે નરકના પહેલા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = પૂર્વની નરકનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રીહસ્થિતિસ્તવ (૩) = (૧) – (૨) (૪) = તે નરકના ખતરો. (૫) = (૪) – ૧ (૬) = (૩) = (૫) = તે નરકના દરેક પ્રતરે થતી શરીરપ્રમાણની વૃદ્ધિ. તેને તે નરકના પૂર્વ-પૂર્વ પ્રતરના ઉત્કૃષ્ટ શરીરપ્રમાણમાં ઉમેરતા પછી પછીના પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ આવે. દા.ત. ૧લી નરકનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૭ ધનુષ્ય ૩ હાથ ૬ અંગુલ. . (૧) = ૧લી નરકના છેલ્લા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૭ ધનુષ્ય ૩ હાથ ૬ અંગુલ. (૨) = ૧લી નરકના પહેલા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૩ હાથ. (૩) = ૭ ધનુષ્ય ૩ હાથ ૬ અંગુલ – ૩ હાથ = ૭ ધનુષ્ય ૬ અંગુલ. (૪) = ૧લી નરકના પ્રતર = ૧૩ (૫) = ૧૩ – ૧ = ૧૨ ૭ ધનુષ્ય ૬ અંગુલ (૭ X ૯૬) ૬ : (૭૪૯૬) ૬ અંગુલ. - ૧૨ ૧ ૨. ( ૧ ધનુષ્ય = ૯૬ અંગુલ) ૧૨ = ૧૭૨ * * અંગુલ. = ૬ અંગુલ = પર અંગુલ. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ ૭૩ લિ. ( ૨૪ અંગુલ = ૧ હાથ) ૧લી નરકના રજા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરમમાણ = ૩ હાથ + ૨ હાથ ૮ અંગુલ. = ૫ હાથ ૮ અંગુલ. = ૧ ધનુષ્ય ૧ હાથ ૮ અંગુલ. ૧લી નરકના ૩જા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૧ ધનુષ્ય ૧ હાથ ૮ અંગુલ + ૨ હાથ અંગુલ. = ૧ ધનુષ્ય ૩ હાથ ૧૭ અંગુલ. ૧લી નરકના ૪થા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૧ ધનુષ્ય ૩ હાથ ૧૭ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ. = ૧ ધનુષ્ય ૫ હાથ ૨૫. અંગુલ. = ૨ ધનુષ્ય ૨ હાથ ૧. અંગુલ. ૧લી નરકના પમા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૨ ધનુષ્ય ૨ હાથ ૧ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ. = ૨ ધનુષ્ય ૪ હાથ ૧૦ અંગુલ. = ૩ ધનુષ્ય ૧૦ અંગુલ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રીદેહસ્થિતિસ્તવ ૧લી નરકના દઢા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરમમાણ = ૩ ધનુષ્ય ૧૦ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ. = ૩ ધનુષ્ય ૨ હાથ ૧૮ અંગુલ. ૧લી નરકના ૭મા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૩ ધનુષ્ય ૨ હાથ ૧૮ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ. = ૩ ધનુષ્ય ૪ હાથ ૨૭ અંગુલ. = ૪ ધનુષ્ય ૧ હાથ ૩ અંગુલ. ૧લી નરકના ૮મા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૪ ધનુષ્ય ૧ હાથ ૩ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ. = ૪ ધનુષ્ય ૩ હાથ ૧૧ અંગુલ. ૧લી નરકના ૯મા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૪ ધનુષ્ય ૩ હાથ ૧૧ અંગુલ + ૨ હાથ - અંગુલ. = ૪ ધનુષ્ય ૫ હાથ ૨૦ અંગુલ. = ૫ ધનુષ્ય ૧ હાથ ૨૦ અંગુલ. ૧લી નરકના ૧૦મા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૫ ધનુષ્ય ૧ હાથ ૨૦ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ. Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ ૭૫ = ૫ ધનુષ્ય ૩ હાથ ૨૮ અંગુલ. = ૫ ધનુષ્ય ૪ હાથ ૪ અંગુલ. = ૬ ધનુષ્ય ૪ અંગુલ. ૧લી નરકના ૧૧મા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૬ ધનુષ્ય ૪ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ. = ૬ ધનુષ્ય ૨ હાથ ૧૩ અંગુલ. ૧લી નરકના ૧૨મા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરમમાણ = ૬ ધનુષ્ય ૨ હાથ ૧૩ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ. = = ધનુષ્ય ૪ હાથ ૨૧ અંગુલ. = ૭ ધનુષ્ય ૨૧ અંગુલ. ૧લી નરકના ૧૩મા પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ = ૭ ધનુષ્ય ૨૧ અંગુલ + ૨ હાથ ૮ અંગુલ. = ૭ ધનુષ્ય ૨ હાથ ૩૦ અંગુલ. = ૭ ધનુષ્ય ૩ હાથ ૬ અંગુલ. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ આ જ રીતે શેષ નરકોમાં દરેક પ્રતરે થતી શરીરપ્રમાણની વૃદ્ધિ અને દરેક પ્રતરનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ લાવવું. ૧લી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૨ હાથ ૮ અંગુલ. રજી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૩ હાથ ૩ અંગુલ. ૩જી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૭ હાથ ૧૯ અંગુલ = ૧ ધનુષ્ય ૩ હાથ ૧૯ અંગુલ. ૪થી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૨૦ હાથ ૨૦ અંગુલ = ધનુષ્ય ૨૦ અંગુલ. પમી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૬ર હાથ ૧૨ અંગુલ = ૧૫ ધનુષ્ય ૨ હાથ ૧૨ અંગુલ. દઢી નરકમાં દરેક પ્રતરે શરીરપ્રમાણની વૃદ્ધિ = ૨૫૦ હાથ = ૬ર ધનુષ્ય ૨ હાથ. નરક | પ્રતર ! શરીરપ્રમાણ (ધનુષ્ય) | (હાથ) | (અંગુલ) ૧લી | ૧લું به می & به Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ નરક પ્રતર રજી ૪થુ પમુ ૬ ૭મુ ૮મુ ૯૬ ૧૨મુ ૧૩મુ ૧૩ રજુ ૩જુ ૪થુ પમુ ૬૩ (ધનુષ્ય) મુ ૮મુ ૩ ૩ ܡ ૧૦મ ૬ ૧૧મુ ૬ ૪ જ の જ ૯ ૧૦ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શરીરપ્રમાણ (હાથ) (અંગુલ) ૨ ~ ૧ ૩ ૦ ૦ ૩ ૩ ~ ૧ O ო ૧૦ ო ૧૧ ૨૦ ૧ જે ૧૩ ૨૧ ૧ ૬ w ૯ ૧૨ ૧૫ ૧૮ ૨૧ ૩ ~ |∞ ૭૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નરક પ્રતર ૩જી ૯૬ ૧૦મુ ૧૧મ ૧૩ રજુ જુ ૪થુ પમુ ૬૩ મુ ૮મુ ૯૬ ૪થી | ૧૩ રજુ ૩જુ ૪થુ પમુ ૬૩ ૭મુ (ધનુષ્ય) ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૭ ૧૯ ૨૧ ૨૩ ૨૫ ૨૭ ૨૯ ૩૧ ૩૧ ૩૬ ૪૧ ૪૬ પર ૫૭ ૬૨ શરીરપ્રમાણ (હાથ) (અંગુલ) ર - ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ર ૩ શ્રીદેહસ્થિતિસ્તવ ૧ ૬ ૭ ૪ ન્યૂજ ૧૨ ૧૮ ~ |。 ૧૩ ૦ ~ |∞ ૭ ૪ ૦ O ૨ ← જા જ Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ નરક | પ્રતર શરીરપ્રમાણ (ધનુષ્ય) | (હાથ) | (અંગુલ) પમી ૦| ७८ | ૦ ૦ 0 | ૧૨ (૮૩ ૦ ૦ 0 0 0 0 0 0 0 0 ૦ ૦ ૦ ૧૦૯ ૧ ૨૫ ૧૨૫ ૧૮૭ ૨૫૦ ૭મી | ૧લુ | ૫૦૦ | ૦ બધા નારકીઓનું જઘન્ય શરીરપ્રમાણ અંગુલીઅસંખ્ય છે. તે શરૂઆતમાં હોય છે. મનુષ્યનું જઘન્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - મનુષ્ય શરીરપ્રમાણ જઘન્ય | ઉત્કૃષ્ટ | | અંગુલઅસંખ્ય || ૩ ગાઉ સંમૂર્છાિમ | અંગુલીઅસંખ્ય | અંગુલ અસંખ્ય તિર્યંચનું જઘન્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - જીવો ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ પર્યાપ્તા પૃથ્વીકાય અંગુલીઅસંખ્ય પર્યાપ્તા અકાય અંગુલ,અસંખ્ય ગર્ભજ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ જીવો ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ પર્યાપ્તા તેઉકાય અંગુલીઅસંખ્ય પર્યાપ્તા વાયુકાયા અંગુલ અસંખ્ય પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય |અંગુલઅસંખ્ય પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય સાધિક ૧,૦૦૦ યોજના પર્યાપ્તા બેઈન્દ્રિય (શંખ વગેરે) |૧૨ યોજન પર્યાપ્તા તેઈન્દ્રિય (ગુલ્મિ વગેરે) ૩ ગાઉ પર્યાપ્તા ચઉરિન્દ્રિય (ભમરા વગેરે)૧ યોજન પર્યાપ્તા ગર્ભજ જલચર ૧,000 યોજન પર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્ષ ૧,000 યોજન પર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ ૨ થી ૯ ગાઉ પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ ૬ ગાઉ પર્યાપ્તા ગર્ભજ ખેચર ૨ થી ૯ ધનુષ્ય પર્યાપ્તા સંમૂર્છાિમ જલચર ૧,000 યોજન પર્યાપ્તા સંમૂર્છાિમ ઉરપરિસર્પ ર થી ૯ યોજન પર્યાપ્તા સંમૂર્છાિમ ભુજપરિસર્પ ર થી ૯ યોજના પર્યાપ્તા સંમૂર્છાિમ ચતુષ્પદ ૨ થી ૯ ગાઉ પર્યાપ્તા સંમૂર્છાિમ ખેચર ૨ થી ૯ ધનુષ્ય જીવવિચાર અને સંગ્રહણીસૂત્રમાં સંમૂર્છાિમ ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ૨ થી ૯ ધનુષ્ય કહ્યું છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૧ શ્રીદેહસ્થિતિસ્તવ ઉપર કહ્યું તે બધા પર્યાપ્તા જીવોનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ છે. બધા પર્યાપ્તા જીવોનું જઘન્ય શરીરપ્રમાણ અંગુલીઅસંખ્ય છે. તે લબ્ધિપર્યાપ્તા જીવોને શરૂઆતમાં હોય છે. અપર્યાપ્તા જીવોનું જઘન્ય-ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ અંગુલ,અસંખ્ય છે. ઉપર કહ્યું તે બધા જીવોના સ્વાભાવિક શરીરનું પ્રમાણ છે. ઉત્તરવૈક્રિયશરીર - કાર્યપ્રસંગે દેવતા, નારકી, વૈક્રિય લબ્ધિવાળા મનુષ્ય - પંચેન્દ્રિય તિર્યંચ - પર્યાપ્ત બાદર વાયુકાય પોતાના મૂળ શરીરથી જુદુ વૈક્રિય શરીર બનાવે તેને ઉત્તરવૈક્રિયશરીર કહેવાય છે. જીવો ઉત્તરક્રિયશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ નારકી ૧,૦૦૦યોજન (મૂળ શરીરથીબમણું) દિવ (રૈવેયક-અનુત્તર વિના) ૧ લાખ યોજના મનુષ્ય ૧ લાખ યોજન પંચેન્દ્રિય તિર્યંચ ૨ થી ૯ ગાઉ પર્યાપ્તા બાદર વાયુકાય |અંગુલ/અસંખ્ય બધા જીવોને ઉત્તરવૈક્રિયશરીરનું જઘન્ય પ્રમાણ અંગુલસંખ્યાત છે. પર્યાપ્તા બાદર વાયુકાયને ઉત્તરવૈક્રિયશરીરનું A જીવવિચાર, બૃહત્સંગ્રહણિ વગેરેમાં મનુષ્યના ઉત્તરવૈક્રિયશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ સાધિક લાખ યોજન કર્યું છે. છે જીવવિચાર, બૃહત્સંગ્રહણિ વગેરેમાં પંચેન્દ્રિય તિર્યંચના ઉત્તરવૈક્રિયશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ ૨૦૦ થી ૯૦૦ યોજન કર્યું છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રીદેહસ્થિતિસ્તવ જઘન્ય પ્રમાણ અંગુલઅસંખ્ય છે. ઉત્તરવૈક્રિયશરીરનું જઘન્ય પ્રમાણ શરૂઆતમાં હોય છે. એકેન્દ્રિયના શરીરપ્રમાણનું અલ્પબદુત્વ - ક્રમ | જીવો શરીરપ્રમાણ અલ્પબદુત્વ ૧ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ જઘન્ય અંગુલીઅસંખ્ય અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય જઘન્ય અસંખ્યગુણ અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય જઘન્ય અસંખ્યગુણ અપર્યાપ્તા સૂક્ષ્મ અપકાય જઘન્ય અસંખ્યગુણ અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય જઘન્ય અસંખ્યગુણ અપર્યાપ્તા બાદર વાયુકાય જઘન્ય અસંખ્યગુણ અપર્યાપ્તા બાદર તેઉકાય જઘન્ય અસંખ્યગુણ ૮ અપર્યાપ્તા બાદર અપકાય અસંખ્યગુણ ૯ અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય જઘન્ય અસંખ્યગુણ ૧૦ અપર્યાપ્તા બાદર નિગોદ અસંખ્યગુણ ૧૧ અપર્યાપ્તા બાદર જઘન્ય પ્રત્યેક વનસ્પતિકાય ૧૨ પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ જઘન્ય | અસંખ્યગુણ ૧૩ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ ઉત્કૃષ્ટ વિશેષાધિક ૧૪ પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ ઉત્કૃષ્ટ | વિશેષાધિક જધન્ય જઘન્ય તુલ્ય Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેહસ્થિતિસ્તવ ૮૩ શરીરપ્રમાણ અલ્પબદુત્વ જઘન્ય ઉત્કૃષ્ટ ક્રમ જીવો ૧૫| પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય ૧૬ |અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય ૧૭ પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય ૧૮ પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય ૧૯ અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય ૨૦ પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય ૨૧ પર્યાપ્તા સૂક્ષ્મ અપકાય ૨૨ અપર્યાપ્તા સૂક્ષ્મ અકાય ૨૩ પર્યાપ્તા સૂક્ષ્મ અકાય ૨૪ પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય ૨૫ અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય ૨૬ પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય ૨૭ પર્યાપ્તા બાદર વાયુકાય ૨૮ અપર્યાપ્તા બાદર વાયુકાય ૨૯ પર્યાપ્તા બાદર વાયુકાય ૩૦ પર્યાપ્તા બાદ તેઉકાય ૩૧ અપર્યાપ્તા બાદ તેઉકાય ૩૨ પર્યાપ્તા બાદર તેઉકાય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ અસંખ્યગુણ વિશેષાધિક વિશેષાધિક અસંખ્યગુણ વિશેષાધિક વિશેષાધિક અસંખ્ય ગુણ વિશેષાધિક વિશેષાધિક અસંખ્યગુણ વિશેષાધિક વિશેષાધિક અસંખ્યગુણ વિશેષાધિક વિશેષાધિક અસંખ્યગુણ વિશેષાધિક વિશેષાધિક ઉત્કૃષ્ટ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ક્રમ જીવો ૩૩ પર્યાપ્તા બાદર અકાય ૩૪ અપર્યાપ્તા બાદર અકાય ૩૫ પર્યાપ્તા બાદર અપ્કાય ૩૬ પર્યાપ્તા બાદર પૃથ્વીકાય ૩૭ અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય ૩૮ પર્યાપ્તા બાદ૨ પૃથ્વીકાય ૩૯ પર્યાપ્તા બાદર નિગોદ ૪૦ અપર્યાપ્તા બાદર નિગોદ ૪૧ પર્યાપ્તા બાદ૨ નિગોદ ૪૨ પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય ૪૩ અપર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય ૪૪ પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય શ્રીદેહસ્થિતિસ્તવ શરીરપ્રમાણ અલ્પબહુત્વ જઘન્ય અસંખ્યગુણ ઉત્કૃષ્ટ વિશેષાધિક ઉત્કૃષ્ટ વિશેષાધિક જઘન્ય અસંખ્યગુણ ઉત્કૃષ્ટ વિશેષાધિક ઉત્કૃષ્ટ વિશેષાધિક જઘન્ય અસંખ્યગુણ ઉત્કૃષ્ટ વિશેષાધિક ઉત્કૃષ્ટ વિશેષાધિક જઘન્ય અસંખ્યગુણ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અસંખ્યગુણ અસંખ્યગુણ શ્રીદેહસ્થિતિસ્તવનો પદાર્થસંગ્રહ સમાપ્ત Page #108 -------------------------------------------------------------------------- ________________ श्रीदेहस्थितिस्तवः प श्रीतपागच्छभट्टारकश्रीमद्धर्मघोषसूरिपादप्रणीतः श्रीदेहस्थितिस्तवः Page #109 -------------------------------------------------------------------------- ________________ ८६ श्रीदेहस्थितिस्तवः ॥ अर्हम् ॥ ॥ प्रस्तावना ॥ इह हि करालकलिकालानुभावानुसमयविघटमानबुद्धिबलमवलोक्य श्रीमज्जिनागमरहस्यावगमाभिलाषोल्लसितामलसरलहृदाशयानां सङ्क्षिप्तरुचीनां भव्याङ्गिनामुपकृति कर्तुकामा आचार्याः श्रीजीवाभिगमप्रज्ञापनोपाङ्गादित उद्धृत्य श्रीदेहस्थितिस्तवनामधेयं प्रकीर्णकमिदं प्राकृतभाषया रचितवन्तः । अस्मिन्प्रकरणे प्रकरणकाराः सुरनारकादित आरभ्य स्थूलसूक्ष्मैकेन्द्रियपर्यन्तानां सर्वजीवानां सङ्ग्यसञ्जिसम्मूच्छिमानामुत्तरवैक्रियशरीरसम्पादनलब्धिमतां च जघन्योत्कृष्टदेहप्रमाणं प्रपञ्चितवन्तः । स्तवस्यास्य के प्रणेतार इति बुभुत्सायां प्रवृत्तायाम्-स्तवस्यास्य प्रथमगाथान्तःपातिपूर्वार्दोल्लेखस्य श्रीकालसप्ततिकोक्तयुक्त्या श्रीतपोगच्छगगनाङ्गणगभस्तिमालिश्रीमद्धर्मघोषसूरिपादा एवेति निर्णीयते । एते चारित्रिचक्रचूडामणयः कदा कतमं भूमण्डलं मण्डयामासुरेतत्सम्बन्धिनिश्चयस्तु श्रीलोकनालिकाद्वात्रिंशिकाप्रस्तावनायां कृतोऽस्त्यस्माभिरतस्तज्जिज्ञासुना सैवावलोकनीया । अस्य चैकं पुस्तकं विश्वविख्यातकीर्तिकौमुदीकानां श्रीमद्विजयानन्दसूरीणामन्तिषत्प्रवर्तक श्रीमत्कान्तिविजयपादानां पुस्तकालयतः समासादितम् । एतदाधारेणैव संशोधयता मया क्वापि यत्र स्खलनं कृतं भवेत्तत्र संशोधनीयं विद्वद्वरित्यभ्यर्थयते - प्रवर्तकश्रीमत्कान्तिविजयपादसेवाहेवाकः चतुरविजयो मुनिः (सुरत) Page #110 -------------------------------------------------------------------------- ________________ श्रीदेहस्थितिस्तवः श्रीतपागच्छभट्टारक श्रीमद्धर्मघोषसूरिपादप्रणीतः ॥ श्रीदेहस्थितिस्तवः ॥ देविंदमहिअ सामिअ, वरविज्जाणंदधम्मकित्ति मह । अवधारय जह भमिओ, अफलतणू जिणअसेवाए ॥ १ ॥ ईसीणंतसुरेसु अ, सगहत्थतणू इकिक्क हाणि तओ । चउछेअडबारैसमकप्पुवरिमगेविज्जसंव्वट्टे ॥ २ ॥ गुरुलहुठिईइ विवरे, इगउणिएगारभत्तिगारं से । पुव्वतणूचयठिअसेसिगाहिहाणि पइअयर तणू ॥ ३ ॥ तिगअॅडपॅनरिर्गुणीसतेवीस दुतीसाइसागराउतणू । छकराइ कमूणा चउ, छेतित्तिंगऽट्ठिगईगारंसा ॥ ४ ॥ ० कोष्टकेऽस्मिन्सुधर्मादिदेवानां देहमानं निर्णीतम् । सागरोपमाः २ ३ ४ ५ ६ ७ ८ ९ १० ११ १२ १३ १४ १५ १६ १७ हस्ता: ७ ६ ६ ५ ५ ५ ५ ५ ५ ४ ४ ४ w m ८७ ६ ६ mov 5 हस्तभागाः ० ४ | ३ | २ | १ ० ६ ५ ४ ३ २ १ ० ३ २ १ छेदाः ० ११ ११ ११० ११ ११ ११ ११ ११ ११० ११ ११ ११ सागरोपमाः १८ १९ २० २१ २२ २३ २४ २५ २६ २७ २८ २९ ३० ३१ ३२ ३३ हस्ता: ४ ३ ३ |२| २ |२| २ २ २ २ २ १ १ १ ० ८ ७ ६ ५ ४ ३ २ १ ० १ ० हस्तभागाः ० ३ २ छेदाः ० ११ ११ ११ ० ११ ११ ११ ११ ११ ११ ११ ११० ११० Page #111 -------------------------------------------------------------------------- ________________ ८८ श्रीदेहस्थितिस्तवः सत्तधणुतिकरछंगुल-रयणाइतणू अहो दुदुगुणातो। उवरि गुरू हिट्ठि लहू, तिकराईए पढमपयरे ॥५॥ बिअपयराइ करंगुल-दुसङ्घअड तितिग संगगुणीसद्धं । वीसा वीस बिसट्ठी बार खिवे करदुसैयपन्ना ॥६॥ लहु सुज्झनिरयतणुठिइ, इगूणनियपयरभइअलद्धं वा। बिअपयराइसु वुड्डी, पयरगुणा लहुआ जिट्ठा ॥७॥ १. क-२, अं-८ १/२ । २. क-३, अं-३ । ३. क-७, अं-१९१/२ । ४. क-२०, अं-२०। ५. क-६२, अं-१२। ६. क-२५० । ७. अस्मिन्कोष्टके रत्नप्रभादिनारकाणां देहमानं प्रकटितम् । रत्नप्रभा प्रतर १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० ११ १२ १३ | धनुष्य || १ | १ | २ | ३ ३ ४ ४ ५ ६६७७ | हस्त |३|१|३|२|० २ १/३ |१/० अङ्गुल ० ८१/१७/११/१०/१८५२/३/१११५/२०/४१२१३२१४/६ शर्कराप्रभा प्रतर १ २ ३ ४ ५ ६ ७ ९ १० ११ धनुष्य ७/८/९/१०/१०/११/१२/१३/१४/१४/१५ हस्त |३|२|१|| ३ २ २ १०३२ अङ्गुल ६९ १२ १५ १८/२२ ० ३ ६ ९ १२ वालुकाप्रभा प्रतर १ २ ३ ४ ५ ६ ७ ८ ९ धनुष्य |१५ /१७ |१९| २१ /२३ | २५ /२७/ २९ /३१ प्रतर ९ oc] | ७ |७ | ० ३ अङ्गुल १२ ७१ ३ २२५१८ १३१ ९ ४५ Page #112 -------------------------------------------------------------------------- ________________ श्रीदेहस्थितिस्तवः ८९ जोअण बार बिइंदिअ, पजसंखे तिइंदि गुम्मि कोसतिगं। चउरिदि भमरु जोअण, सन्निअरखगा धणुपुहुत्तं ॥८॥ गब्भभुयमुच्छचउपय, कोसपहुत्तियरचउपय छक्कोसा। मुच्छुरग अग जोअणपुहुत्त गब्भयनर तिकोसा ॥९॥ सनिअरमच्छगब्भय-उरगा जोअणसहस्स तरु अहिअं। कोसपुहुत्तं तिरिए, तणूत्तरविउव्वि उक्कोसा ॥१०॥ पङ्कप्रभा धनुष्य हस्त अगुल |३१/३६/४१/४६/५२/५७/६२ ११२ | ३ | 0 | १ | २ | | 0 |२०१६/१२/८/४ | ० धूमप्रभा तमःप्रभा तमस्तमःप्रभा प्रतर | १ | २| ३ | ४ | ५ |प्रतर | १ | २ | ३ | प्रतर |१ | धनुष्य ६२/७८/९३१०९/१२५/धनुष्य १२५/१८७/२५० धनुष्य ५०० हस्त |२||३| १ | ० हस्त | ० | २ | ० हस्त ० . अङ्गुल | ° १२ ० | १२ | ० अङ्गुल ° | 0 | ° अङ्गुल ० १. पर्याप्तशड्खस्योत्कृष्टावगाहना । अपर्याप्तानां तु सर्वेषां जघन्योत्कृष्टयो द्वयोरप्यवगाहनयोरङ्गुलासङ्ख्येयभागमात्रत्वेन वक्ष्यमाणत्वात् । एवमन्यत्राऽपि पर्याप्तविशेषणं ज्ञेयम् ॥८॥ २. गर्भजभुजगानां प्रोक्तत्वादत्र भुजगा अपि सम्मूच्छिमा ज्ञेयाः ॥ ९ ॥ ३. क्रोशपृथक्त्वमेव ॥ १० ॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ४० श्रीदेहस्थितिस्तवः निरय गुरु सतणुदुगुणा, दुहावि अंगुलअसंखभागऽनिले। गेविज्जणुत्तर विणा, गुरु जोअणलक्ख सुरनरए ॥११॥ अपज दुहा पज लहुतणु, सव्वत्थवि मुच्छनर लहुगुरूवि। अपरित्तिगिदिपजतणु, गुरूवि अंगुलअसंखंसो ॥१२॥ सुहुमापज्जनिगोए, लहुतुणु अंगुलअसंखभागि तओ। नवसु असंखगुणा, सुहुमअपजपवणग्गिजलमहिसु ॥१३॥ थूलअपजानिलानल-जलभूऽणंतेसु तस्समपरित्ते। सुहुमनिगोए पजलहु-असंख अपजपजगुरु अहिआ॥१४॥ सुहुमानिलपजलहुतणु-अपजपजुक्कोसतणु विसेसहिआ । सुहुमग्गिपज्जलहुतणु, असंख अपजपजगुरु अहिआ॥१५॥ इह सुहुमजले तह, सुहुमपुढविथूलानिले अ थूलग्गी । थूलजले थूलमही, थूलनिगोए अतणुमाणं ॥१६॥ १. यथा सप्तमनरकपृथिव्यां (१०००) धनूंषि गुरुरित्यन्यास्वपि द्विगुणत्वम्। ग्रैवेयकाऽनुत्तरेषु, उत्तरवैक्रियस्याऽसद्भावात्। नरए' इति-नरेषु, नरकेषु पुरा प्रोक्तत्वात् ॥ ११ ॥ २. अपर्याप्तेषु पूर्वोक्तेष्वनुक्तेषु च द्विधा, जघन्योत्कृष्टभेदादङ्गुलाऽसङ्ख्ये यांशः । पर्याप्तेषु लघ्वी (तनूः) सर्वत्रापि गतिचतुष्टयसर्वभेदेष्वङ्गुलासङ्ख्येयांशः । सा च लब्धिपर्याप्तानां प्रारम्भे सम्भाव्यते । प्रत्येकतरून् विना शेषैकेन्द्रियभेदेषु सर्वेषु पर्याप्तेषु गुरुरपि अङ्गुलाऽसङ्ख्याततमांशः । अपिशब्दाल्लघ्व्यपि ॥ १२ ॥ ३. द्वादशगाथायां सङ्क्षपेणाभिधानात्तदेवाग्रतनगाथाभिविवृणोति ॥१३॥ ४. अपर्याप्तप्रत्येके लघ्वी देहस्थितिरियम् । गुा अग्रे वक्ष्यमाणत्वात् ॥१४|| Page #114 -------------------------------------------------------------------------- ________________ ८१ श्रीदेहस्थितिस्तवः पत्तेअपज्जलहुतणु, अपज्जपजगुरुतणु कमा असंखगुणा। चउगइ लहु विउवुत्तर, अंगुलसंखं समारंभे ॥१७॥ इअतणुअतणू तणुठिइ, अहलगया बहुसपहुससेवाए। तह सहलीकुरु अहुणा, जह होमि दुहावि अतणुठिई ॥१८॥ ॥ इति श्रीमद्धर्मघोषसूरिपादप्रणीतो देहस्थितिस्तवः समाप्तः ॥ १. प्रत्येकपर्याप्तानां तु गुर्वी देहस्थितिः प्रागुक्ता योजनसहस्रसमधि करूपा ॥ १७ ॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ શ્રીધર્મઘોષસૂરિ વિરચિત ' શ્રીકાલસપ્તતિકાપ્રકરણ : પદાર્થસંગ્રહ શ્રીધર્મઘોષસૂરિજીએ કાલસપ્તતિકા નામનું પ્રકરણ રચ્યું છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક સંક્ષિપ્ત ટિપ્પણી છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. પલ્યોપમનસાગરોપમનું સ્વરૂપઃ પલ્યોપમ-સાગરોપમ ૩ પ્રકારના છે – (૧) ઉદ્ધાર પલ્યોપમ, (૨) અદ્ધા પલ્યોપમ, (૩) ક્ષેત્ર પલ્યોપમ. (૧) ઉદ્ધાર સાગરોપમ, (૨) અદ્ધા સાગરોપમ, (૩) ક્ષેત્ર સાગરોપમ. આ ત્રણેના બાદર-સૂક્ષ્મ એમ બે-બે ભેદ છે - (૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ, (૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ, (૩) બાદર અદ્ધા પલ્યોપમ, (૪) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ, (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ, (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ. આ જ રીતે છ પ્રકારના સાગરોપમ જાણવા. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ૯૩ છ પ્રકારના પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) બાદર ઉદ્ધાર પલ્યોપમનસાગરોપમઃ ઉત્સધ અંગુલથી બનેલ એક યોજન લાંબો-પહોળો-ઊંડો ગોળ પ્યાલો કલ્પી તેને દેવકુરુ-ઉત્તરકુરના મનુષ્યના મસ્તક મુંડાવ્યા પછી ૧ થી ૭ દિવસમાં ઊગેલા વાલાગ્રોથી ઠાંસી ઠાંસીને એવી રીતે ભરવો કે જેથી અગ્નિ તે વાલીગ્રોને બાળી ન શકે, વાયુ તેમને હરી ન શકે, પાણી તેમને ભીંજવી ન શકે. પછી એક-એક સમયે તેમાંથી ૧-૧ વાસાગ્ર બહાર કાઢતા જેટલા કાળે સંપૂર્ણ પ્યાલો ખાલી થઈ જાય તે એક બાદર ઉદ્ધાર પલ્યોપમ છે. તે સંખ્યાતા સમય પ્રમાણ છે. ૧ બાદર ઉદ્ધાર પલ્યોપમ x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ. બાદર ઉદ્ધાર પલ્યોપમ અને બાદર ઉદ્ધાર સાગરોપમનું બીજું કોઈ વિશિષ્ટ પ્રયોજન નથી. છતાં તેમની પ્રરૂપણા કરી છે તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનું જ્ઞાન સહેલાઈથી થઈ શકે તે માટે. એમ આગળ પણ જાણવું. (૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમઃ દરેક વાલાના અસંખ્ય ટુકડા કરીને તે પ્યાલો ભરવો. તે ટુકડા નિર્મળ આંખવાળો છદ્મસ્થ મનુષ્ય જેને ન જોઈ શકે એવા પુદ્ગલદ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલા અને સૂક્ષ્મ નિગોદના જીવના શરીર કરતા અસંખ્યગુણ જેટલા અને બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેટલા હોય છે. દરેક સમયે ૧-૧ ટુકડો બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે. તે સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે. ૧ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ * ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ. આ પલ્યોપમ અને સાગરોપમથી દ્વીપ-સમુદ્રો મપાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ (૩) બાદર અદ્ધા પલ્યોપમ-સાગરોપમ : પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમના નિરૂપણમાં કહ્યા મુજબ વાલાગ્રોથી ભરી દર સો વરસે ૧-૧ વાલાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક બાદર અદ્ધા પલ્યોપમ છે. તે સંખ્યાતા વર્ષ પ્રમાણ છે. ૧ બાદર અહ્વા પલ્યોપમ x ૧૦ ૪ ક્રોડ x ક્રોડ = ૧ બાદર અદ્ધા સાગરોપમ. (૪) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ-સાગરોપમ ઃ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમના નિરૂપણમાં કહ્યા મુજબ વાલાગ્રોના ટુકડાઓથી ભરી દર સો વરસે ૧-૧ ટુકડો બહાર કાઢતા પ્યાલો ખાલી થતા જે સમય લાગે તે એક સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે. તે અસંખ્ય વર્ષ પ્રમાણ છે. ૧ સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ x ૧૦ ૪ ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ. ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ x ૧૦ x ક્રોડ x ક્રોડ X = ૧ ઉત્સર્પિણી. ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ અવસર્પિણી. ૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી = ૧ કાળચક્ર અનંત કાળચક્ર = ૧ પુદ્ગલપરાવર્ત. અનંત પુદ્ગલપરાવર્ત = અતીતાદ્વા ૧અનંત પુદ્ગલપરાવર્ત = અનાગતાદ્વા ૧. આ ભગવતી સૂત્રની ટીકાનો અભિપ્રાય છે. જેમ અનાગતાદ્વાનો અંત નથી તેમ અતીતાદ્ધાની આદિ નથી. તેથી બન્ને સમાન છે. તે પાઠ આ પ્રમાણે છે - અહવા પડુખ્વ વાતું, ન સવ્વમવ્યાળ હોડ઼ વૃત્તિી । ખં તીયડળયાઓ, અદ્ધાઓ રો વિ તુન્નો ॥ (શતક ૧૨, ઉદ્દેશ ૨) જીવસમાસનો અભિપ્રાય એવો છે કે અતીતાદ્વા કરતા અનાગતાદ્વા અનંતગુણ છે, કેમકે અનાગતાદ્વાનો ક્યારેય ક્ષય નથી થતો. તે પાઠ આ પ્રમાણે छे - उस्सप्पिणी अनंता पुग्गलपरियट्टओ मुणेयव्वो । तेऽणंता तीयऽद्धा અમ્પાયના અનંત મુા ॥ (જીવસમાસ, ગા.૧૨૯) Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાલસપ્તતિકપ્રકરણ ૯૫ આ પલ્યોપમ - સાગરોપમથી ચારે ગતિના જીવોની કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ મપાય છે. (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમઃ પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમસાગરોપમના નિરૂપણમાં કહ્યા મુજબ વાલા ગ્રોથી ભરી પ્રતિસમય તે વાલાઝોને સ્પષ્ટ ૧-૧ આકાશપ્રદેશોને બહાર કાઢતા બધા સ્પષ્ટ આકાશપ્રદેશો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક બાદર ક્ષેત્ર પલ્યોપમ છે. તે અસંખ્ય ઉત્સર્પિણી પ્રમાણ છે. ૧ બાદર ક્ષેત્ર પલ્યોપમ * ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ બાદર ક્ષેત્ર સાગરોપમ. (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમઃ પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમના નિરૂપણમાં કહ્યા મુજબ વાલાઝોના ટુકડાઓથી ભરી તે ટુકડાઓને સ્પષ્ટ કે અસ્પષ્ટ બધા આકાશપ્રદેશોને પ્રતિસમય ૧-૧ બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જે કાળ લાગે તે એક સૂક્ષમ ક્ષેત્ર પલ્યોપમ છે. તે અસંખ્ય ઉત્સર્પિણી પ્રમાણ છે. ૧ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ * ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ. આ પલ્યોપમસાગરોપમથી દષ્ટિવાદમાં દ્રવ્યપ્રમાણની પ્રરૂપણા થાય છે અને પૃથ્વી વગેરે જીવો મપાય છે. પ્રશ્ન - સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમમાં જો પ્યાલાના સ્પષ્ટ – અપૃષ્ટ બધા આકાશપ્રદેશો કાઢવાના હોય તો વાલાગ્રના અસંખ્ય ટુકડાઓથી તે પ્યાલાને ભરવાની શી જરૂર ? જવાબ - સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી દષ્ટિવાદમાં દ્રવ્યો મપાય છે. તેમાંથી કેટલાક દ્રવ્યો વાલાઝથી સ્પષ્ટ આકાશપ્રદેશો જેટલા છે અને કેટલાક દ્રવ્યો વાલાઝથી અસ્પષ્ટ આકાશપ્રદેશો જેટલા છે. માટે દષ્ટિવાદમાં કહેલા દ્રવ્યોને માપવા ઉપયોગી હોવાથી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમમાં વાલાઝના અસંખ્ય ટુકડાથી પ્યાલાને ભર્યો. Page #119 -------------------------------------------------------------------------- ________________ અવસર્પિણીના છ આરા · . આરા નામ પ્રમાણ ૧લો | સુષમસુષમ ૪ કોડાકોડી સાગરોપમ |રજો | સુષમ ૩ કોડાકોડી સાગરોપમ ૩જો સુષમદુઃષમ ૨ કોડાકોડી સાગરોપમ ૪થો દુઃષમસુષમ | ૧ કોડાકોડી સાગરોપમ– ૪૨,૦૦૦ વર્ષ ૫મો દુઃષમ ૨૧,૦૦૦ વર્ષ ૬ઠ્ઠો દુઃષમદુઃષમ | ૨૧,૦૦૦ વર્ષ આયુષ્ય ૩ પલ્યોપમ ૨ પલ્યોપમ ૧ પલ્યોપમ ૧ ક્રોડ પૂર્વ વર્ષ ૧૨૦ વર્ષ ૨૦ વર્ષ મનુષ્યના શરીરપ્રમાણ | આહારપ્રમાણ | આહારઅંતર પાંસળીઓ સંતાન-પાલન તુવેર જેટલો ૩ દિવસ ૩ ગાઉ ૨ ગાઉ ૧ ગાઉ ૫૦૦ ધનુષ્ય ૭ હાથ ૨ હાથ બોર જેટલો આમળા જેટલો 1 1 ૨ દિવસ ૧ દિવસ । ૨૫૬ ૧૨૮ ૬૪ 1 ૪૯ ૬૪ ૭૯ । T ૯૬ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ૧લા, રજા, ૩જા આરામાં યુગલિક મનુષ્યો હોય છે. તેઓ મરીને પોતાની સમાન આયુષ્યવાળા કે ઓછા આયુષ્યવાળા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓ અલ્પકષાયવાળા હોય છે. તેઓ પુરુષ-સ્ત્રી યુગલરૂપે સાથે જન્મે છે. બાળપણ વીતી જતા તે પતિ-પત્ની તરીકે થાય છે અને અંતે છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે એક યુગલને જન્મ આપી છીંક-બગાસા વગેરે પૂર્વક પીડા વિના મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. તેઓને વ્યાપાર, નોકરી આદિ વ્યવહાર કરવો પડતો નથી. તેઓના પુણ્યપ્રભાવે તે તે ક્ષેત્રોમાં કલ્પવૃક્ષો હોય છે. તેમની પાસેથી તેમને આહાર, વસ્ત્ર, પાત્ર, આભૂષણ, વાજિંત્રો, રત્નો વગેરે સર્વે જોઈતી વસ્તુઓ વિના પ્રયત્ન મળી જાય છે. પૂર્વ પૂર્વ આરાના અંતે મનુષ્યોનું જે શરીરપ્રમાણ હોય છે તે જ પછી પછીના આરાની શરૂઆતમાં મનુષ્યોનું શરીર પ્રમાણ છે. ઉત્સર્પિણીમાં પણ ૬ આરા હોય છે, પણ તે અવસર્પિણીના આરાથી વિપરીત ક્રમે હોય છે. બધા આરાઓમાં પંચેન્દ્રિય તિર્યંચોનું આયુષ્ય - પંચેન્દ્રિય તિર્યંચ આયુષ્ય હાથી વગેરે મનુષ્પાયુષ્યની સમાન ઘોડા વગેરે - X મનુષ્પાયુષ્ય બકરા વગેરે - x મનુષ્પાયુષ્ય ગાય, પાડા, ઊંટ, ગધેડા વગેરે - X મનુષ્પાયુષ્ય કૂતરા વગેરે x મનુષ્પાયુષ્ય Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય, શરીરપ્રમાણ અને આહારઅંતર - પંચેન્દ્રિય તિર્યંચ આયુષ્ય | શરીરપ્રમાણ |આહારઅંતર જલચર ૧ ક્રોડ પૂર્વ વર્ષ ૧,000 યોજન ૨ દિવસ ઉરપરિસર્પ |૧ ક્રોડ પૂર્વ વર્ષ ૧,OOO યોજન|ર દિવસ ૧ ક્રોડ પૂર્વ વર્ષીર થી ૯ ગાઉ ૨ દિવસ ચતુષ્પદ ૩િ પલ્યોપમ ૬િ ગાઉં | ૨ દિવસ પલ્યોપમા ખેચર ૨ થી ૯ ધનુષ્ય | ર દિવસ અસંખ્ય ૧ પૂર્વ વર્ષ = ૭૦,પ૬૦ અબજ વર્ષ * = ૭૦,૫૬,૦૦૦ ક્રોડ વર્ષ પંચેન્દ્રિય તિર્યંચોનું આ આયુષ્ય, શરીરપ્રમાણ, આહારઅંતર ૧લા આરામાં હોય છે. પછીના આરાઓમાં ક્રમશ: હાનિ હોય છે. તે અન્યગ્રન્થોમાંથી જાણી લેવી. પાંચમા આરામાં મનુષ્યો-તિર્યંચોનું આયુષ્ય - તિર્યંચ આયુષ્ય મનુષ્ય, હાથી | ૧૨૦ વર્ષ પ દિવસ ગાય, ભેસ ૨૪ વર્ષ ૧ દિવસ ઘોડો ૩૨ વર્ષ બકરો વગેરે પશુઓ ૧૬ વર્ષ કૂતરો ૧૨ વર્ષ ગધેડો, ઉંટ ૩ર વર્ષ દશ પ્રકારના કલ્પવૃક્ષો - ૧લા, રજા, ૩જા આરામાં કલ્પવૃક્ષો હોય છે. તે યુગલિકોને અન્ન, પાણી વગેરે ઈચ્છિત વસ્તુઓ આપે છે. તે દશ પ્રકારના છે. તે આ પ્રમાણે છે – | | Page #122 -------------------------------------------------------------------------- ________________ (૩) ત્રણ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ૯૯ (૧) માંગ - આ કલ્પવૃક્ષ દ્રાક્ષનું પાણી વગેરે પીવાની વસ્તુઓ આપે છે. (૨) ભૂંગાંગ - આ કલ્પવૃક્ષ સુવર્ણના થાળી, વાટકા વગેરે વાસણો આપે છે. ત્રુટિતાંગ - આ કલ્પવૃક્ષ વાજિંત્ર સહિત બત્રીસ પાત્રવાળા નાટક દેખાડે છે. જ્યોતિરંગ - આ કલ્પવૃક્ષ રાત્રે પણ સૂર્યના પ્રકાશ જેવી પ્રભાને પ્રગટ કરે છે. (૫) દીપાંગ - આ કલ્પવૃક્ષ ઘરમાં દીવાની જેમ પ્રકાશ કરે છે. (૬) ચિત્રાંગ - આ કલ્પવૃક્ષ વિવિધ પ્રકારના સુગંધી પુષ્પો અને માળાઓ આપે છે. (૭) ચિત્રરસાંગ - આ કલ્પવૃક્ષ સુંદર છ રસથી ભરપૂર એવો મિઠાઈ વગેરે આહાર આપે છે. (૮) મયંગ - આ કલ્પવૃક્ષ મણિ, મુગટ, કુંડળ, કેયુર વગેરે આભરણો આપે છે. ગેહાકાર - આ કલ્પવૃક્ષ રહેવા માટે વિવિધ ચિત્રશાળાઓ સહિત ૭ માળના, ૫ માળના, ૩ માળના વગેરે મકાનો આપે છે. (૧૦) અનગ્ન - આ કલ્પવૃક્ષ દેવદૂષ્ય વગેરે વસ્ત્રો અને આસનો શયાઓ વગેરે આપે છે. ત્રીજા આરાના અંતે 1 પલ્યોપમ બાકી હોય ત્યારે દક્ષિણ ભરતક્ષેત્રના વચલા ત્રીજા ભાગમાં ગંગા-સિંધુ નદીઓની વચ્ચે કુલકરોની ઉત્પત્તિ થાય છે. તેમના નામ, આયુષ્ય, શરીરપ્રમાણ અને નીતિ આ પ્રમાણે છે – Page #123 -------------------------------------------------------------------------- ________________ 100 શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ક્રમ કુલકરનું નામ | આયુષ્ય | શરીરપ્રમાણ નીતિ ૦ વિમલવાહના ૧૦ પલ્યોપમ ૯૦૦ ધનુષ્ય | હકાર ૦ 0 K 2 m ચક્ષુખાનું ન્યૂન અસંખ્ય પૂર્વ ૮૦૦ ધનુષ્ય | હકાર યશસ્વાનું ન્યૂનઅસંખ્યપૂર્વ ૭૮૦ધનુષ્ય | હકાર,મકાર | અભિચંદ્ર ન્યૂનઅસંખ્યપૂર્વ ૬૫૦ધનુષ્ય | હકાર,મકાર પ્રસેનજિત ન્યૂનઅસંખ્ય પૂર્વ ૬OOધનુષ્ય | હકાર,મકાર ધિક્કાર મરુદેવ ન્યૂનઅસંખ્યપૂર્વ ૫૫૦ધનુષ્ય || હકાર,મકાર ધિક્કાર નાભિ સંખ્યાતાપૂર્વ પરપધનધ્ય | હકાર,મકાર ધિક્કાર કુલકરોની પત્નીઓનું આયુષ્ય અને શરીરપ્રમાણ કુલકરોના આયુષ્ય અને શરીરપ્રમાણ જેટલું જ હોય છે. કુલકરોની પત્નીઓ પ્રિયંગુ જેવા વર્ણવાળી હોય છે. કુલકરોના આયુષ્યનો પહેલો દશમો ભાગ કુમારાવસ્થામાં હોય છે, છેલ્લો દશમો ભાગ ઘડપણમાં હોય છે, શેષ ૮ દશમા ભાગોમાં કુલકરણપણું હોય છે. ૩જા આરાના અંતે ઋષભદેવ ભગવાન અને ભરત ચક્રવર્તી થયા. ૪થા આરામાં અજિતનાથ ભગવાનથી મહાવીરસ્વામી ભગવાન સુધીના ૨૩ તીર્થકરો, ૧૧ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો અને ૯ નારદો થયા. ૧૨ ચક્રવર્તઓના નામો - (૧) ભરત, (૨) સગર, (૩) મઘવા, (૪) સનકુમાર, (૫) શાંતિ, (૬) કુંથુ, (૭) અર, (૮) સુભૂમ, (૯) મહાપદ્મ, (૧૦) હરિષેણ, (૧૧) જય, (૧૨) બ્રહ્મદત્ત. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ૧૦૧ ૯ બળદેવોના નામો – (૧) અચલ, (૨) વિજય, (૩) ભદ્ર, (૪) સુપ્રભ, (૫) સુદર્શન, (૬) આનંદ, (૭) નંદન, (૮) રામ, (૯) બલભદ્ર. ૯ વાસુદેવોના નામો – (૧) ત્રિપૃષ્ઠ, (૨) દ્વિપૃષ્ઠ, (૩) સ્વયંભુ, (૪) પુરુષોત્તમ, (૫) પુરુષસિંહ, (૬) પુરુષપુંડરીક, (૭) દત્ત, (૮) લક્ષ્મણ, (૯) કૃષ્ણ. ૯ પ્રતિવાસુદેવોના નામો – (૧) અશ્વગ્રીવ, (૨) તારક, (૩) મેરક, (૪) મધુ, (૫) કૈટભ, (૬) નિશુલ્મ, (૭) બલિ (પ્રફ્લાદ), (૮) રાવણ, (૯) જરાસિંધુ. ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો, ૯ નારદો – આ ૭ર શલાકાપુરુષો છે. એમણે મોક્ષમાં શલાકા નાંખી છે, એટલે એઓ અવશ્ય મોક્ષમાં જવાના છે, માટે એમને શલાકાપુરુષ કહેવાય છે. ઋષભદેવ ભગવાનના સમયમાં મનુષ્યોનું આયુષ્ય ૧ પૂર્વક્રોડવર્ષનું અને શરીરપ્રમાણ ૫૦૦ ધનુષ્યનું હતું. તે મનુષ્યો ન્યાયપૂર્વક વ્યવહાર કરનારા હતા. કુલકરો પછી વિવિધ પ્રકારની નીતિઓ પ્રવર્તી ભરતચક્રવર્તી વખતે સામ, દામ, ભેદ, દંડ એ ચાર નીતિઓ હતી અને લેખ વગેરે ઘણા પ્રકારનો વ્યવહાર હતો. ૮ યવમધ્ય = ૧ ઉત્સધાંગુલ ૨૪ ઉત્સધાંગુલ = ૧ હાથ ૪ હાથ = ૧ ધનુષ્ય ૨000 ધનુષ્ય = ૧ ગાઉ ૪ ગાઉ = ૧ યોજન Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીકાલસપ્તતિકા પ્રકરણ આ અવસર્પિણીના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા બાકી હતા ત્યારે ઋષભદેવ ભગવાનનું નિવાર્ણ થયું અને ચોથા આરાના ૮૯ પખવાડીયા બાકી હતા ત્યારે મહાવીરસ્વામી ભગવાનનું નિર્વાણ થયું. આવતી ઉત્સર્પિણીના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી પહેલા પદ્મનાભ ભગવાનનો જન્મ થશે અને ચોથા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી ચોવીશમાં ભદ્રકૃત્ ભગવાનનો જન્મ થશે. વીરપ્રભુ અને પદ્મનાભપ્રભુનું અંતર ૮૪,૦૦૭ વર્ષ ૫ માસ છે. અવસર્પિણીના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા બાકી હોય ત્યારે પહેલા ભગવાનનું નિર્વાણ થાય અને ચોથા આરાના ૮૯ પખવાડીયા બાકી હોય ત્યારે છેલ્લા ભગવાનનું નિર્વાણ થાય. ઉત્સર્પિણીના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી પહેલા ભગવાન જન્મ અને ૪થા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી છેલ્લા ભગવાન જન્મે. સુધર્માસ્વામીથી દુ:પ્રસહસૂરિ સુધી ૨૩ ઉદયોમાં ૨૦૦૪ યુગપ્રધાનો થશે અને યુગપ્રધાનોની સમાન ૧૧,૧૬,૦૦૦ સાધુ ભગવંતો થશે. જેમાં વિશેષ પ્રકારે જિનશાસનની ઉન્નતિ થાય તે ઉદય કહેવાય છે. યુગપ્રધાનો એકાવતારી, સારા ચારિત્રવાળા, બધા સિદ્ધાંતોને જાણનારા અને પ્રભાવકો હોય છે. પ્રભાવકો ૮ પ્રકારના હોય છે - પ્રાવની, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ, કવિ. ઉપર કહ્યા તે યુગપ્રધાનોની સમાન સાધુ ભગવંતો આ પ્રવચની વગેરે ૨-૩ વગેરે શ્રેષ્ઠ ગુણોવાળા હોય છે. મહાવીર સ્વામી ભગવાનના નિર્વાણ પછી - (૧) ૧૨ વર્ષે ગૌતમસ્વામી મોક્ષે ગયા. (૨) ૨૦ વર્ષો સુધર્માસ્વામી મોક્ષે ગયા. (૩) ૬૪ વર્ષે જંબૂસ્વામી મોક્ષે ગયા. તે વખતે ૧૦ સ્થાનોનો વિચ્છેદ થયો Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ (૧) મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિજ્ઞાન, (૩) પુલાકલબ્ધિ, (૪) આહારકશરીર, (૫) ક્ષપકશેણિ, (૬) ઉપશમશ્રેણિ, (૭) જિનકલ્પ, () પરિહારવિશુદ્ધિચારિત્ર, સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાખ્યાતચારિત્ર, (૯) કેવળજ્ઞાન, (૧૦) સિદ્ધિગમન. (૪) ૯૮ વર્ષે શયંભવસૂરિએ દશવૈકાલિકસૂત્ર રચ્યું. (૫) ૧૭૦ વર્ષે ભદ્રબાહુસ્વામી વખતે છેલ્લા ૪ પૂર્વે અર્થરહિત થયા. (૬) ૨૧૫ વર્ષે સ્થૂલભદ્રસ્વામી વખતે પૂર્વાનુયોગ, સૂક્ષ્મધ્યાન, મહાપ્રાણધ્યાન, ૧લુ સંઘયણ, ૧લુ સંસ્થાન-આ પાંચનો વિચ્છેદ થયો. પૂર્વાનુયોગ એટલે પૂર્વોની વાચના. જેનાથી પૂર્વોનું પરાવર્તન કરવાની શક્તિ આવે તે સૂક્ષ્મધ્યાન. જેનાથી બે ઘડીમાં બધા પૂર્વોનું પરાવર્તન કરી શકાય તે મહાપ્રાણધ્યાન, (૭) ૪૭૦ વર્ષે વિક્રમસંવત્સર શરૂ થયો. (૮) ૫૮૪ વર્ષે વજસ્વામી વખતે ૧૦ પૂર્વો રહ્યા અને શેષ પૂર્વે તથા અર્ધકલિકાસંઘયણનો વિચ્છેદ થયો. (૯) ૬૨૯ વર્ષે રથવીરપુરમાં ક્ષપક (દિગંબર) પાખંડી થયા. (૧૦) ૬૧૬ વર્ષે દુર્બલિકાપુષ્યમિત્ર વખતે ૯ ૧/૨ પૂર્વો રહ્યા અને શેષ પૂર્વોનો વિચ્છેદ થયો. (૧૧) ૯૯૩ વર્ષે, અન્ય વાચના પ્રમાણે ૯૮૦ વર્ષે, કાલકસૂરિએ પર્યુષણ પર્વ ભાદરવા સુદ ૪ના સ્થાપ્યું. (૧૨) ૧૦૦૦ વર્ષે બધુ પૂર્વગત શ્રુત વિચ્છેદ પામ્યું. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ (૧૩) ૧૩૦૦ વર્ષે અનેકપ્રકારના મતિભેદ થયા જેનાથી જીવો અનેક પ્રકારે સંદેહમોહનીય બાંધવા લાગ્યા છે. (૧૪) ૧૯૧૨ વર્ષ ૫ માસે ચૈત્ર સુદ-૮ના દિવસે પાટલીપુત્રમાં ચંડાળકુળમાં સાધુઓને પ્રતિકૂળ એવો કલ્કિ-રુદ્ર-ચતુર્મુખ એ ત્રણ નામવાળો રાજા થયો. તેના ૧૮ વર્ષ બાળપણમાં, ૧૮ વર્ષ દિગ્વિજયમાં અને ૫૦ વર્ષ રાજયમાં વીત્યા. તેણે કુલ ૮૬ વર્ષનું આયુષ્ય પાળ્યું. તે મુનિઓ પાસે ભિક્ષાનો છઠ્ઠો અંશ માંગતો હતો. ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ કરી તેને મારી નાંખ્યો. પછી તેણે તેના દીકરા દત્તને રાજય પર સ્થાપ્યો. તે દરરોજ એક દેરાસર બંધાવતો હતો. (૧૫) ૧૯૧૬ વર્ષે (પાઠાંતરે ૧૮૫૦ વર્ષ) તે દત્તરાજાએ સુરાષ્ટ્રદેશ અને તુક્કનું રાજય લઈ લીધુ અને ઘણા વર્ષોથી અપૂજ્ય શત્રુંજયગિરિનો ઉદ્ધાર કર્યો. તેના પુત્રો જિનદત્ત વગેરે રાજાઓ પ્રાતિપદ વગેરે આચાર્યોને નમ્યા. ત્યારે જાતિસ્મરણજ્ઞાન - અવધિજ્ઞાન વગેરે પણ થોડું થોડું થયું. (૧૬) ૧૦૦ વર્ષ જૂન ૨૧,૦૦૦ વર્ષોમાં ૧૧,૧૬,૦૦૦ જિનભક્ત રાજાઓ થશે. (૧૭) ૨૧,000 વર્ષને અંતે સ્વર્ગમાંથી આવેલા દુ:પ્રસહસૂરિ, ફલ્યુશ્રી સાધ્વી, નાગિલ શ્રાવક, સર્વશ્રી શ્રાવિકા થશે. તે અંતિમ સંઘ હશે. ભગવાનની આજ્ઞાથી યુક્ત એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા એ સંઘ છે, બાકીનો હાડકાનો સમૂહ છે, કેમકે તેમાં કોઈ ગુણરૂપી સાર નથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ૧૦૫ તે દુ:પ્રસહસૂરિ દશવૈકાલિકસૂત્ર, જિતકલ્પસૂત્ર, આવશ્યકસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, નંદિસૂત્રને ધારણ કરશે. સદા ઇંદ્ર વગેરે તેમને નમશે. તેઓ છઠ્ઠનો ઉત્કૃષ્ટ તપ કરશે. તેમનું શરીર ૨ હાથનું હશે. તેમનું આયુષ્ય ૨૦ વર્ષનું હશે. તેમાં તેઓ ૧૨ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ૪ વર્ષ દીક્ષામાં અને ૪ વર્ષ ગુરુપણામાં (સૂરિપણામાં) પસાર કરશે. અંતે તેઓ અટ્ટમ કરી સૌધર્મ દેવલોકમાં ૧ સાગરોપમ આયુષ્યવાળા દેવ થશે. ત્યાંથી તેઓ ભરતક્ષેત્રમાં સિદ્ધ થશે. પાંચમા આરાના અંતે શ્રુત, સૂરિ, સંઘ, ધર્મ પહેલા પ્રહરમાં વિચ્છેદ પામશે, ન્યાયધર્મ મધ્યાહને વિચ્છેદ પામશે. અગ્નિ ત્રીજા પ્રહરમાં વિચ્છેદ પામશે. ત્યારે વિમલવાહનરાજા અને સુભૂમમંત્રી હશે. છઠ્ઠો આરો - પાંચમો આરો પૂરો થયા પછી ૭ દિવસ ખારા પાણીના મેઘો વરસશે. પછી ૭ દિવસ અગ્નિ વરસશે. પછી ૭ દિવસ વિષ વરસશે. પછી ૭ દિવસ ખાટાપાણીના મેઘો વરસશે. પછી ૭ દિવસ વિજળી વરસશે. ત્યારે ખરાબ પવન વાશે. તે બહુ રોગ કરાવનાર જલ વરસાવશે. તે પર્વત અને સ્થલ સમાન કરી નાંખશે. પૃથ્વી અંગારા અને રાખથી ઢંકાયેલ અંગારા જેવી અને ઘાસરહિત થશે. સર્વત્ર હાહાકાર મચી જશે. પક્ષીઓ પણ વૈતાદ્યપર્વત વગેરેમાં બીજમાત્ર જેટલા હશે. મનુષ્યો ૨ હાથ ઊંચા, ૨૦ વર્ષને આયુષ્યવાળા, માછલા ખાનારા, બિલમાં રહેનારા, દુર્ગતિમાં જનારા, ખરાબ વર્ણ અને રૂપવાળા, ક્રૂર, લજ્જારહિત, વસ્ત્રરહિત, કર્કશ વચનવાળા, પિતા-પુત્ર વગેરેની મર્યાદા વિનાના થશે. સ્ત્રી છ વર્ષે ગર્ભને ધારણ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીકાલસપ્તતિકપ્રકરણ કરશે. તે દુઃખેથી જન્મ આપશે. તે ઘણા સંતાનોવાળી હશે. વૈતાદ્યપર્વતની બંને બાજુ ઘણા માછલાવાળી, રથના માર્ગ જેટલા પ્રવાહવાળી ગંગા-સિંધુ નદીઓ હશે. તેમના કિનારે કિનારે ૯-૯ બિલો હશે. ગંગાનદીના ૪ કિનારા છે. વૈતાદ્યપર્વતની ઉત્તર તરફ પૂર્વમાં અને પશ્ચિમમાં તથા વૈતાદ્યપર્વતની દક્ષિણ તરફ પૂર્વમાં અને પશ્ચિમમાં ગંગાનદીનો ૧-૧ કિનારો છે. એ જ રીતે સિંધુ નદીના ૪ કિનારા છે. બન્ને નદીઓના કુલ કિનારા ૮ છે. તેથી કુલ ૮ X ૯ = ૭ર બિલો હશે. તે બહુરોગવાળા મનુષ્યોના સ્થાનો હશે. છઠ્ઠા આરા પછી છ આરાવાળી ઉત્સર્પિણી આવશે. તેના આરાનું પ્રમાણ વિપરીતક્રમે અવસર્પિણીના આરાની જેમ છે. અવસર્પિણીના છઠ્ઠા આરાને અંતે અને ઉત્સર્પિણીના પહેલા આરાની શરૂઆતમાં મનુષ્યો ૧ હાથ ઊંચા અને ૬ વર્ષના આયુષ્યવાળા હશે. ઉત્સર્પિણી ઉત્સર્પિણીના પહેલા આરાના અંતે – ૭ દિવસ પુષ્કર(જલ)રસવાળા મેઘો વરસશે. પછી ૭ દિવસ ક્ષીર(દૂધ)રસવાળા મેઘો વરસશે. પછી ૭ દિવસ ધૃતરસવાળા મેઘો વરસશે. પછી ૭ દિવસ અમૃતરસવાળા મેઘો વરસશે. તેનાથી ભૂમી ઠંડી થશે, અન્ન સ્નેહવાળુ થશે અને ઔષધિઓ રસવાળી થશે. બીજા આરામાં નગર વગેરેની વ્યવસ્થા કરનારા જાતિસ્મરણ જ્ઞાનવાળા વિમલવાહન, સુદામ, સંગમ, સુપાર્શ્વ, દત્ત, સુમુખ, સન્મતિ નામના કુલકરો થશે. ત્રીજા આરામાં ર૩ તીર્થકરો, ૧૧ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો, ૯ નારદો થશે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ૧૦૭ ચોથા આરામાં ૧ તીર્થકર અને ૧ ચક્રવર્તી થશે. પછી યુગલિકો થશે. પમા-૬ઠ્ઠા આરામાં યુગલિકો થશે. ક્રમ ૨૪ તીર્થકરોના નામો અંતર | પદ્મનાભ ૨૫૦ વર્ષ સૂરદેવ ૮૩,૭૫૦ વર્ષ સુપાર્થ ૫ લાખ વર્ષ સ્વયંપ્રભા ૬ લાખ વર્ષ | સર્વાનુભૂતિ ૫૪ લાખ વર્ષ દિવશ્રુત ૧,OOO ક્રોડ વર્ષ - પલ્યોપમ – ૧,000 ક્રોડ વર્ષ | |પેઢિલ (પેઢાલ) 1 પલ્યોપમ 0 2 m 'ઉદય ૯ |પોટ્ટિલ ૧૦ શતકીર્તિ ૧૧ સુવ્રત ૧૨| અમમ ૧૩ નિષ્કષાય ૧૪ નિષ્ણુલાક ૩ સાગરોપમ – પલ્યોપમ ૪ સાગરોપમ ૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૫૪ સાગરોપમાં ૧ ક્રોડ સાગરોપમ – (૧૦૦ સાગરોપમ + ૬૬,૨૬,૦૦૦ વર્ષ) ૯ ક્રોડ સાગરોપમાં ૧૫ નિમમ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીકાલસપ્તતિકા પ્રકરણ દેવ ક્રમ ૨૪ તીર્થકરોના નામો અંતર ૧૬ ચિત્રગુપ્ત ૯૦ ક્રોડ સાગરોપમ ૧૭ સમાધિ ૯૦૦ ક્રોડ સાગરોપમ ૧૮ સંવર ૯,૦૦૦ ક્રોડ સાગરોપમ ૧૯ યશોધર ૯૦,૦૦૦ ક્રોડ સાગરોપમ વિજય ૯ લાખ ક્રોડ સાગરોપમ મલ્લ ૧૦ લાખ ક્રોડ સાગરોપમ ૩૦ લાખ ક્રોડ સાગરોપમ ર૩|અનંતવીર્ય ૫૦ લાખ ક્રોડ સાગરોપમ ૨૪ ભદ્રકૃત્ ૧૨ ચક્રવર્તીઓના નામો - (૧) દીર્ઘદત (૫) શ્રીભૂતિ (૯) દશમ (૨) ગૂઢદંત (૬) સોમ (૧૦) વિમલ (૩) શુદ્ધદંત (૭) પદ્ધ (૧૧) વિમલવાહન (૪) શ્રીદંત (૮) મહાપદ્મ (૧૨) અરિષ્ટ ૯ બળદેવોના નામો - (૧) બલ (૪) ધર્મ (૭) આનંદ (૨) વૈજયંત (૫) સુપ્રભ (૮) નંદન (૩) અજિત (૬) સુદર્શન (૯) પદ્મ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ૯ વાસુદેવોના નામો - (૧) નંદી (૪) મહાબાહુ (૨) નંદિમિત્ર (૫) અતિબલ (૩) સુંદરબાહુ (૬) મહાબલ (૭) બલ (૮) દ્વિપૃષ્ઠ (૯) ત્રિપૃષ્ઠ નહીંતર નરકમાં જાય. ૯ પ્રતિવાસુદેવોના નામો – (૧) તિલક (૪) કૈસરી (૨) લોહજંઘ (૫) બલી (૩) વજંઘ (૬) પ્રહ્લાદ બધા તીર્થંકરો મોક્ષમાં જાય. બધા બળદેવો અને બધા નારદો દેવલોકમાં જાય. ચક્રવર્તીઓ જો સંયમ સ્વીકારે તો મોક્ષમાં કે દેવલોકમાં જાય, (૭) અપરાજિત (૮) ભીમ (૯) સુગ્રીવ ૧૦૯ બધા વાસુદેવો અને પ્રતિવાસુદેવો નરકમાં જાય. આમ, ૧૨ આરાનો ૧ કલ્પ (કાળચક્ર) છે. અનંત કલ્પ (કાળચક્ર)નો ૧ પુદ્ગલપરાવર્ત છે. અનંત પુદ્ગલપરાવર્તનો અતીતકાળ છે. અતીતકાળ કરતા અનંતગુણ અનાગતકાળ છે. શ્રીકાલસપ્તતિકાપ્રકરણનો પદાર્થસંગ્રહ સમાપ્ત Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧) श्रीकालसप्ततिकाप्रकरणम् श्रीतपागच्छनायक-श्रीधर्मघोषसूरिपादप्रणीतम् श्रीकालसप्ततिका प्रकरणम् सङ्क्षिप्तटिप्पणीसहितम् Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ श्रीकालसप्ततिकाप्रकरणम् ॥ अर्हम् ॥ ॥ प्रस्तावना ॥ इह हि पारगतास्यपीयूषपादप्रादुर्भूतवाक्सुधाशैवलिन्यधीशमध्यप्रवेशानिपुणप्रतिभानां दुरन्तभवार्णवावर्त्तगर्त्तपातविघटितसुखसन्दोहानां स्वर्गापवर्गसुखसम्पत्तिसम्पादनसम्पादितमनोरथशतसङ्कल्पविकल्पाकुलचेतसामैदंयुगीनभव्याङ्गिनामनुग्रहाय प्रकरणकर्तृत्वेन विदितावदातातिशयैरुपकृतिकर्मकर्मठैः प्रकरणकारैरिदं श्रीकालसप्ततिकाभिधानं प्रकरणं प्राकृतभाषया निबद्धम् । अस्मिन्प्रकरणे प्रकरणकारैरवसर्पिण्युत्सर्पिणीद्वयरूपकालचक्रमध्यभाविनामनेकेषां स्थूलस्थूलपदार्थसार्थानां स्वरूपं सक्षेपतः प्रपञ्चितमस्ति । प्रकरणस्यास्य के प्रणेतारः ? इति जिज्ञासायां जातायाम्-प्रकरणस्यास्य प्रथमगाथायां "देविंदणयं" इत्यनेन स्वगुरोः सेवाहेवाकि सुविहितसाधुसङ्घातसंसेवितपादपाथोरुहः श्रीमद्देवेन्द्रसूरे म प्रकटितम्, "विज्जाणंदमयं" इत्युल्लेखेन स्वज्येष्ठगुरुभ्रातुर्विद्यानन्दाभिधाननवीनशब्दानुशासनसन्दर्भसम्पादितप्राज्ञपटलहच्चित्रस्य श्रीमद्विद्यानन्दसूरेरभिधानं सङ्घटितम्, "धम्मकित्तिकुलभवणं" इति पदेनात्मनो धर्मकीर्तिरिति नामापि ध्वनितम् । अपरञ्च प्रकरणस्यास्यान्तिमगाथायाम्"सिरिदेविंदमुणीसर-विणेअसिरिधम्मघोससूरीहिं । अप्पपरजाणणट्ठा, कालसरूवं किमवि भणिअं ॥ ७४ ॥" अनया गाथयास्य प्रणेतारः श्रीमद्धर्मघोषसूरिपादा एवेति स्फुटतया प्रतीयते । एते वाचंयमचूडामणय: कतमं भूमण्डलं मण्डयामासुरेतद्विषयनिर्णयस्तु लोकनालिकाद्वात्रिंशिकाप्रस्तावनातोऽवसेयः । अस्य च Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ श्रीकालसप्ततिकाप्रकरणम् त्रीणि पुस्तकानि गुरुवर्य-प्रवर्त्तकश्रीमत्कान्तिविजयपादानां पुस्तकालयत आसादितानि, तुरीयं पुनः श्रीतिलकविजयमुनीनां सकाशतः सम्प्राप्तम् । एतदाधारेण शोधयता मया क्वापि यत्र स्खलनं कृतं भवेत्तत्र संशोधनीयं जिनागमविद्भिरित्यभ्यर्थयते प्रवर्त्तक श्रीमत्कान्तिविजयचरणकजचञ्चरीकः चतुरविजयो मुनिः (सुरत) Page #136 -------------------------------------------------------------------------- ________________ श्रीकालसप्ततिकाप्रकरणम् ૧૧૩ श्रीतपागच्छनायक-श्रीधर्मघोषसूरिपादप्रणीतम् ॥श्रीकालसप्ततिकाप्रकरणम् ॥ ॥ सङ्क्षिप्तटिप्पणीसहितम् ॥ देविंदणयं विज्जा-णंदमयं धम्मकित्तिकुलभवणं । नमिऊण जिणं वुच्छं, कालसरूवं जहासुत्तं ॥१॥ सुहुमद्धायरदसकोडिकोडि, छअराऽवसप्पिणुसप्पिणी । ता दुन्नि कालचक्कं, वीसायरकोडिकोडीओ ॥२॥ मुंडियइगाईसगदिणकुरुनर-केसचिअमनिलजलगणिणो। अविसयमुसेहजोयण-पिहुच्च पल्लमिह पलिओमं ॥३॥ टि० देवेन्द्रनतम्, विद्यानन्दमयम्, धर्मकीर्तिकुलभवनं जिनं नत्वा कालस्वरूपं यथासूत्रं वक्ष्यामि ॥ १॥ सूक्ष्माऽद्धातरदशकोटाकोटीभिः षडराः स्युः, षडरैश्चावसर्पिण्युत्सर्पिणी च, ते द्वे कालचक्रं विंशतिसागरकोटाकोटीमितम् ॥ २ ॥ मुण्डितैकादिसप्तदिनप्ररूढकुरुक्षेत्रनरकेशचितमनिलजलाग्नीनामविषयं विनाशयितुमशक्यम् । उत्सेधाङ्गुलनिष्पन्नयोजनप्रमाणपृथूच्चं पल्यं पल्योपमं ब्रुवते वृद्धा इति गम्यम् ॥ ३ ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ श्रीकालसप्ततिकाप्रकरणम् पंजथूलकुतणुतणुसम, असंखदलकेसहर सुहुमथूले। अद्धद्धारे खित्ते, पएस वाससय-समय-समया ॥४॥ अस्संख संखवासा, असंखुसप्पिणि कमा सुहुममाणं । थूलाण संखवासा, संखसमयुसप्पिणि असंखा ॥५॥ टि०पर्याप्तबादरपृथ्वीकायिकजघन्यतनुसमाऽसङ्ख्यदलानां केशानां च वर्षशते वर्षशतेऽतिक्रान्तेऽपहरणे क्रमेण सूक्ष्मं बादरं चाद्धापल्योपमम् । एवं प्रतिसमयं तदपहारे उद्धारपल्योपममपि । प्रतिसमयक्षेत्रसमप्रदेशापहरणे क्षेत्रपल्योपमम्। अयमर्थः - वर्षशते वर्षशतेऽतीते एकैकवालाग्रासङ्ख्येयतमखण्डापहरणे सूक्ष्ममद्धापल्योपमम् । तत्र निर्लेपनाकालोऽसङ्ख्यातवर्षाणि । तथा तेषां वालग्राऽसङ्ख्येयतमखण्डानां प्रतिसमयापहरणे सूक्ष्मोद्धारपल्योपमम् । तत्र निर्लेपनाकालः सङ्ख्यातवर्षाणि । केशदलस्पष्टास्पष्टप्रदेशानां प्रतिसमयमपहारे सूक्ष्म क्षेत्रपल्योपमम् । तत्र निर्लेपनाकालोऽसङ्ख्योत्सपिण्यः । क्रमेण सूक्ष्ममानम् । अथ स्थूलाद्धादिमानमाहवर्षशते वर्षशते केशापहारे बादराद्धा। तत्र निर्लेपनाकालः सङ्ख्यातवर्षाणि । प्रतिसमयं केशापहारे बादरोद्धारपल्योपमम् । तत्र निर्लेपनाकाल: सङ्ख्यातसमयाः । केशस्पृष्टप्रदेशानां प्रतिसमयापहारे बादरक्षेत्रपल्योपमम् । तत्र निर्लेपनाकालोऽसङ्ख्योत्सर्पिण्यः ॥४॥ ॥५॥ कालउगाइ अद्धा, दीवादुद्धारि खित्त पुढवाई। सुहुमेण मिणसु दसकोडिपलिएहि अयरं तु ॥६॥ १. बादरपर्याप्तपृथिवीकायिकजघन्यतनुसममसङ्ख्यखण्डं ज्ञेयम्। देवकुर्वादियुगलिनां मुण्डिते शिरसि, एकेनाहा यावन्माना वालाग्रकोटय उत्तिष्ठन्ति, ता एकाहिक्यः, अग्रं सूक्ष्मत्वख्यापनार्थम् । एवं व्याहिक्यो यावत्सप्तरात्रप्ररूढाः सप्तरात्रिका इति । तावन्मात्रैरखण्डकेशैर्बादराधिकारे पल्यो भृतः क्रियते । सूक्ष्माधिकारे तावन्मात्रमेकैकलोममसङ्ख्येयखण्डं कृत्वा भ्रियते, तानि खण्डानि बादरपर्याप्तपृथ्वीकायिकशरीरतुल्यानि अदृश्यानीति भावः । बादरपल्योपमस्य प्ररूप णामात्रं, न क्वाप्युपयोगीति ज्ञेयम् । २. कालोऽवसर्पिण्यादिरूपो, देवादीनामायूंषि, एतत्पदद्वयं पूर्वस्य योज्यम्। Page #138 -------------------------------------------------------------------------- ________________ श्रीकालसप्ततिकाप्रकरणम् ૧૧૫ सुसमसुसमा य सुसमा, सूसमदुसमा य दुसमसुसमा य । दुसमा य दुसमदुसमावसप्पिणुस्सप्पिणुक्कमओ ॥७॥ सागरकोडाकोडी, चउतिदुइगसमदुचत्तसहसूणा। वाससहसेगवीसा, इगवीस कमा अरयमाणं ॥८॥ टि० कालायुर्भवस्थित्यादि अद्धायाम्, द्वीपसमुद्रा उद्धारे, पृथ्व्यादिजीवाः क्षेत्रपल्योपमेन मीयन्ते । सूक्ष्मदशकोटाकोटिभिः पल्यैरतरं सागरोपमम् ॥६॥ अवसर्पिणी षडराः, उत्क्रमतः कृता उत्सर्पिण्याम्॥७॥ क्रमेणारकमानं सागरकोटाकोट्यश्चतस्रस्तिस्रो द्वे एका द्विचत्वारिंशद्वर्षसहस्रोना, एकविंशतिः(२१) वर्षसहस्राणि पञ्चमे, षष्ठे एकविंशतिः(२१) वर्षसहस्राणि ॥ ८ ॥ इह तिदुइगकोसुच्चा, तिदुइगपलिआउ अरतिगंमि कमा। तुअरिबोरामलमाणभोअणा तिदुइगदिणेहिं ॥९॥ तह दुछवनाअडवीससयगुचउसट्ठिपिट्ठयकरंडा । गुणवन्नचउसट्ठी-गुणसीदिणपालणा य नरा ॥१०॥ अवि सव्वजीवजुअला, निअसमहीणाउ सुरगई तह य । थोवकसाया नवरं, सव्वारयथलयराउमिणं ॥११॥ मणुआउसम गयाई, चउरंस हया अजाइ अळूसा। गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥१२॥ उरभुअग पुव्वकोडी, पैलिआसंखंस खयर पढमारे । कोसपुहुत्तं भुअगा, उरगा जोअणसहस्स तणू ॥१३॥ १. सर्वजीवयुगलिका निजसमहीनायुष्केषूत्पद्यन्ते देवेषु, नाधिकायुष्केषु । २. पल्यासङ्ख्यांशः काकादीनाम् । Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ श्रीकालसप्ततिकाप्रकरणम् टि० अरकत्रिके क्रमेण त्रिव्येकक्रोशोच्चाः, त्रिव्येकपल्यायुषः, तुवरी बदरीफलामलकफलाहाराः, त्रिद्वयेकदिनभोजिनः ॥९॥ तथा २५६।१२८।६४। पृष्ठकरण्डकाः ।४९।६४।७९।दिनान्यपत्यपालका अरकत्रिके क्रमेण ॥ १० ॥ सर्वे युगलिनः स्वसमानायुषो निजहीनायुषो वा स्वर्गगतयो भवन्ति । नवरं सर्वारकेषु स्थलचरायुरिदम् ॥ ११ ॥ मनुजायु:समायुषो गजादयः, चतुरंशे हयादयः, अष्टांशेऽजादयः, पञ्चमांशे गोमहिषोष्ट्रखरादयः, दशमांशे श्वानादयः ॥ १२ ॥ उर:परिसर्पाः सामान्येन सर्पा एव भुजपरिसर्पा गोधानकुलादयः पूर्वकोट्यायुषः खचराश्च पल्यासङ्ख्यांशायुषः, क्रोशपृथक्त्वतनवो भुजगाः, उरगा योजनसहस्रमानाः ॥ १३ ॥ पक्खीसु धणुपुहुत्तं, गयाइ छक्कोस छट्ठमाहारो। तो कमहाणिविसेसो, नेओ सेसारएसु सुआ ॥१४॥ पाणं भायण पिच्छण, रविपह दीवपह कुसुम आहारो। भूसण गिह वत्थासण, कप्पदुमा दसविहा दिति ॥१५॥ ते मत्तंगा भिंगा, तुडिअंगा जोइदीवचित्तंगा। चित्तरसा मणिअंगा, गेहागारा अणिअया(णा) य ॥१६॥ तइआरे पलिओवम-अडंसि सेसंमि कुलगरुप्पत्ती। जम्मद्धभरहमज्झिम-तिभागनइसिंधुगंगंतो ॥१७॥ टि० पक्षिणो धनुष्पृथक्त्वमानाः । गजादयः षट्क्रोशमानाः । एतेषां षष्ठ आहारः प्रथमारके। ततः शेषारकेषु क्रमहानिविशेषः श्रुताज्ज्ञेयः ॥१४॥ दशधा कल्पद्रुमाः पानीयादि ददति ॥ १५ ॥ मत्तस्य मदस्याङ्ग मदिरारूपं १. वाससयम्मि सवीसं, सपंचदिणमाऊ मणुअहत्थीणं । चउवीसवासमाउं, गोमहिसीण सएगदिणं ॥ ३८३ ॥ बत्तीसं तुरयाणं, सोलस पसुएलगाण वरिसाणं । बारससम सुणगाणं, खरकरहाणं तु बत्तीसं ॥ ३८४॥(रत्नसञ्चयः) विस्तारतो गजादितिर्यगायुर्विचारः पञ्चमकालमाश्रित्य ज्ञेयः । २. एके कल्पवृक्षाः तेषामग्रे प्रेक्षणीयं कुर्वते, एके कल्पवृक्षा रविप्रभासमानोद्योतं कुर्वते। Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૭ श्रीकालसप्ततिकाप्रकरणम् कारणं येषु ते मत्तङ्गाः १ । 'भिङ्गा' इति भृङ्गा भृतं पूरणं तत्राङ्गानि भाजनानि तद्दायकत्वाद्धृङ्गाङ्गाः २ । त्रुटितानि तूर्याणि तत्कारणत्वात् त्रुटिताङ्गाः ३ । ज्योतिरग्निर्ज्योतिरिव ज्योतिः ४ । दीपवद्वस्तुप्रकाशकत्वाद्दीपाङ्गाः ५ । चित्रस्यानेकप्रकारस्य हेतुत्वाच्चित्राङ्गाः ६ । चित्रा विविधा मनोज्ञा रसा येभ्यस्ते चित्ररसा: ७ । मणिप्रधानाभरणभूषितत्वान्मण्यङ्गाः ८ । गेहवदाकारो येषां ते गेहाकाराः ९ । नानाविधवस्त्रदायित्वान्न विद्यन्ते नग्नास्तन्निवासिनो जना येभ्यस्तेऽनग्नाः १० ॥ १६ ॥ तृतीयारकस्य पल्याष्टांशे शेषे कुलकरोत्पत्तिः सिन्धुगङ्गानदीमध्ये जन्म ॥ १७ ॥ पलिओवमदसमंसो, पढमस्साऊ तओ कमेणूणा। पंचसु असंखपुव्वा, पुव्वा नाभिस्स संखिज्जा ॥१८॥ पढमंसो कुमरत्ते, चरिमदसंसो अवुड्डभावंमि । मज्झिल्लट्ठदसंसेसु, जाण कालं कुलगराणं ॥१९॥ धणुसयनवअडसगसड्ढछ-छसड्डपणपणपणीसुच्चा । कुलगरपियाऽवि कुलगर-समाउदेहा पिअंगुनिभा ॥२०॥ सविमलवाहणचक्खुम, जसमं अभिचंदओ पसेणइ अ। मरुदेव नाभिकुलगर, तियअरगंते उसहभरहो ॥२१॥ चउत्थे अजिआइ जिणा, तेवीस इगार चक्कि तहिँ सगरो। मंघवसणकुमरसंती, कुंथुअरसुभूममहपउमा ॥ २२ ॥ हरिसेणजओ बंभुत्ति, नव बला अयलविजयभद्दा य । सुप्पहसुदंसणाणंद-नंदणा रामबलभद्दा ॥ २३ ॥ १. प्रिया अपि, कुलकरसमानमायुर्देहश्च यासां ताः, सर्वप्रियाः प्रियङ्गुनिभाः । २. 'मघवंसणंकुमारो, संतीकुंथुअरसभूममहपउम' पुस्तकान्तरे । Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ श्रीकालसप्ततिकाप्रकरणम् विण्हु तिविट्ठ दुविठ्ठ, सयंभु पुरिसुत्तमे पुरिससीहे। तह पुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हे अ॥२४॥ आसग्गीवे तारय, मेरय महु केटवे निसुंभे अ। बलि पहराए रावण, जरसिंधू नव पडिहरित्ति ॥ २५ ॥ टि० पल्यदशमांशः प्रथमस्यायुः । क्रमेण यथोत्तरं पञ्चानामसङ्ख्यातपूर्वाण्यूनानि, नाभेः सङ्ख्यातानि पूर्वाणि ॥ १८॥ सर्वेषां कुलकराणामायुषो दशांशाः क्रियन्ते । प्रथमदशांशः कुलकराणां कुमारावस्थायाम् । चरमदशांशो वृद्धत्वे । मध्येष्वष्टसु दशांशेषु कुलकरत्वम् ॥ १९ ॥ नवाष्टसप्तसार्द्धषट्षट्सार्द्धपञ्चपञ्चविंशत्युत्तरपञ्चशतधनुरुच्चाः क्रमेण, तत्प्रिया अपि कुलकरसमायुर्देहाः प्रियङ्गनिभाः ॥२०॥ तृतीयारकान्ते ऋषभभरतौ जातौ ॥२१॥ नामगाथाः प्रसिद्धाः स्पष्टार्थाः, नवरं 'बलि पहराए' इति बलिः प्रह्लाद इति नाम ॥२५॥ एवं जिणचउवीसं, चक्की बार नव बलहरी तयरी। नव नारएहिँ बिसयरी, सिलागपुरिसा तह इहाई ॥२६॥ नरपुव्वकोडिआऊ, पंचसय धणुच्च सनयववहारा। पुव्वं च वासकोडी, सत्तरिलक्खा छपनसहसा ॥ २७ ॥ अट्ठजवमज्झमुस्सेहमंगुलं, ते उहत्थि चउवीसं। चउकरधणु धणुदुसहस-कोसो कोसचउ जोयणयं ॥ २८ ॥ दुदुतिगकुलगरनीई-हमधिक्करा तओ विभासाई। चउहा सामाईया, बहुहा लेहाइववहारो ॥२९॥ टि० नवनारदैः समं द्वासप्ततिः शलाकापुरुषाः । मोक्षे शलाका क्षिप्ताऽमीभिर्मोक्षेऽवश्यं गन्तव्यमेवेति शलाकापुरुषा उच्यन्ते ॥ २६॥ इहादौ १. तत्र भरतवारके लेखादिव्यवहारो लेहं लिवीविहाणं' इत्यादि बहुधा प्रवृत्तः । Page #142 -------------------------------------------------------------------------- ________________ श्रीकालसप्ततिकाप्रकरणम् ૧૧૯ श्रीऋषभसमये नराः पूर्वकोट्यायुषः सनयव्यवहारा नराः । पूर्वमानमाहसप्ततिकोटिवर्षलक्षैः षट्पञ्चाशद्वर्षसहस्रश्च पूर्वं स्यात् ॥ २७ ॥ अष्टयव. मध्यरुत्सेधाङ्गुलम् । तैश्चतुर्विंशत्या हस्तः । चतुष्करं धनुः, तानि द्वे सहस्र क्रोशः । चतुर्कोशैर्योजनम् ॥ २८ ॥ द्विद्वित्रिकुलकराणां क्रमेण ह-म धिग्इति नीतयः । ततो विभाषा विकल्पः, चतुर्द्धा सामादिका नीतिः (भरतवारके) प्रवर्तिता सामदानभेददण्डभेदात् । बहुधा लेखादिव्यवहारः ।। २९ ।। गुणनवइ पक्खसेसे, इह वीरो निव्वुओ चउत्थारे । उस्सप्पिणितइयारे, गए उ एवं पउमजम्मो ॥३०॥ कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु। सेस-गएसु सिझंति, हुंति पढमंतिमजिणिंदा ॥३१॥ वीरपउमंतरं पुण, चुलसीसहस सगवास पणमासा । पंचमअरयनरा सग-करुच्च वीससयवरिसाऊ ॥३२॥ टि० एकोननवतिपक्षशेषे चतुर्थेऽरके निर्वृतो वीरः । एवमुत्सर्पिणीतृतीयारकस्यैकोननवतिपक्षेषु गतेषु पद्मनाभजिनजन्म भविष्यति ॥३०॥ कालद्विकेऽवसर्पिण्युत्सर्पिणीरूपे । तत्रावसर्पिण्यां तृतीयारके चतुर्थारके च एकोननवतिपक्षेषु शेषेषु सत्सु प्रथम ऋषभजिनश्चरमो वीरजिनश्च सिद्धि गच्छतः सम । तथोत्सर्पिण्यां तृतीयारके चतुर्थारके च एकोननवतिपक्षेषु गतेषु प्रथमः पद्मनाभजिनश्चरमो भद्रकृज्जिनश्च क्रमेण भविष्यतः ॥३१॥ वीरपद्मनाभयोरन्तरं चतुरशीतिवर्षसहस्रसप्तवर्षाणि पञ्च मासाश्च (पञ्चमारकनराः सप्तकरोच्चा विंशत्यधिकशतवर्षायुष्काश्च) ॥३२॥ सुहमाइ दुपसहंता, तेवीसुदएहिँ चउजुअदुसहसा। जुगपवरगुरू तस्सम, इगारलक्खा सहस सोल ॥३३॥ १. भणियं च। Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ श्रीकालसप्ततिकाप्रकरणम् एंगवयारि सुचरणा, समयविऊ पभावगा य जुगपवरा । पावयणियाइदुतिगाइवरगुणा जुगपहाणसमा ॥३४॥ बारवरिसेहिँ गोयमु, सिद्धो वीराउ वीसहिँ सुहम्मो। चउसट्ठीए जंबू, वुच्छिन्ना तत्थ दस ठाणा ॥३५॥ मणपरमोहिपुलाए, आहारगखवगउवसमे कप्पे । संजमतियकेवलिसिज्झणा य जंबुम्मि बुच्छिन्ना ॥३६॥ टि० सुधर्मादयो दुःप्रसहान्तास्त्रयोविंशतिभिरुदयैर्जिनमतोन्नतिविशेषैस्चतुरधिकद्विसहस्रमिता युगप्रधानाः । तत्समाना एकादश लक्षाः षोडशसहस्राणि च ॥३३॥ एकावतारिणः 'सुचरणाः' सुचारित्रिणः सर्वसमयविदः प्रभावकाः । यदुक्तम्-“पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विज्जा-सिद्धो य कई, अद्वेव पभावगा भणिया ॥१२८॥" (चेइयवंदणमहाभासं) प्रावनिकत्वादिगुणानां मध्ये द्विव्यादिवरगुणयुक्ता युगप्रधानसमाः॥ ३४ ॥ श्रीवीरनिर्वाणाद् द्वादशभिर्वौतमः सिद्धः, सुधर्मा विंशतिवर्षेः, चतुःषष्टिवषैश्च जम्बू: सिद्धः । तत्रेमानि वक्ष्यमाणानि दश स्थानानि उच्छिनानि ॥ ३५ ॥ तद्यथा-मन:पर्यायज्ञानम्, परमावधिः पुलाकलब्धिः, यदुक्तम्-"जिणसासणपडिणीयं, चुनिज्जा चक्कवट्टि सिन्नपि । कुविओ मुणी महप्पा, पुलायलद्धीइ संपन्नो ॥१॥" आहारकशरीरम्, क्षपकश्रेण्युपशमश्रेण्यौ, जिनकल्पः, परिहारविशुद्धिकं सूक्ष्मसम्परायकं यथाख्यातमित्यन्त्यसंयमत्रयं, केवली, सिद्धिगमनं च जम्बूनाम्नि स्थितानि ॥ ३६॥ सिज्जंभवेण विहिअं, दसयालिय अटुनवइवरिसेहिं। सत्तरिसएहि थक्का, चउ पुव्वा भद्दबाहुम्मि ॥३७॥ १. द्विसहस्राणां चतुरधिकानां युगप्रधानानां स्वरूपमाह । २. भणियं च । Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૧ श्रीकालसप्ततिकाप्रकरणम् तुटुिंसु थूलभद्दे, दोसयपनरेहिँ पुव्वअणुओगो। सुहुममहापाणाणि अ, आइमसंघयणसंठाणा ॥३८॥ पणचुलसीइसु वयरे, दसपुव्वा अद्धकीलिसंघयणं । छस्सोलेहिँ अ थक्का दुब्बलिए सड्ढनव पुव्वा ॥३९॥ छव्वाससएहिँ नवुत्तरेहिँ सिद्धि गयस्स वीरस्स। रहवीरपुरे नयरे, खमणा पाखंडिआ जाया ॥४०॥ तेणउअनवसएहिं, समइक्कतेहिँ वद्धमाणाओ। पज्जोसवण चउत्थी, कालगसूरीहि तो ठविआ ॥४१॥ टि० श्रीवीरनिर्वाणादष्टनवतिवर्षेषु गतेषु शय्यम्भवेन दशवैकालिकं विहितम्। सप्ततिशतवर्षेषु वीरनिर्वाणाद्भद्रबाहौ चत्वारि पूर्वाणि अर्थतो रहितानि जातानि ।। ३७ ॥ (वीरनिर्वाणाद्विशतपञ्चदशवर्षेषु स्थूलभद्रे पूर्वानुयोगः) 'सुहुममहापाणाणि' इति सूक्ष्मध्यानं महाप्राणध्यानं च, सूक्ष्मध्यानं येन पूर्वपरावर्तनशक्तिर्भवति, महाप्राणध्यानं येन पूर्वाणि सर्वाणि घटिकाद्वयेन गुणयति, प्रथमसंहननसंस्थाने वज्रऋषभनाराचसमचतुरस्रसंस्थाने ।। ३८ ॥ वज्रस्वामिनी दश पूर्वाणि अर्द्धकीलिकासंहननम् । दुर्बलिकापुष्यमित्रे सार्द्धनवपूर्वाणि ॥ ३९ ॥ वाचनान्तरे ९८० ॥ ४१ ।। वीरजिणा पुव्वगयं, सव्वंपि गयं सहस्सवरिसेहिं । सुन्नमुणिवेअजुत्ता, विक्कमकालाओ जिणकालो ॥४२॥ तेरससएहिं वीरा, होहिंति अणेगहा मइ(य)विभेआ। बंधंति जेहिं जीवा, बहुहा कंखाइमोहणियं ॥४३॥ वीरजिणा गुणवीसं, सएहिँ पणमास बारवरिसेहि। चंडालकुले होही, पाडलिपुरि समणपडिकूलो ॥४४॥ १. कल्की भविष्यति। Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ श्रीकालसप्ततिकाप्रकरणम् चिंत्तट्ठमिविट्ठिभवो, कक्की रुद्दो चउम्मुह तिनामा। अट्ठारट्ठारसपन्नवरिस, सिसुदिसिविजयरज्जे ॥ ४५ ॥ तं मुणिभिक्खछलंसं, मग्गंतं हणिय विप्परूव हरी । तस्सुअ दत्तं रज्जे, पइदिणचेइयकरं ठविही ॥४६॥ अट्ठारसपन्नासेहिँ, गहिय सोरठ्ठखप्परकुरज्जे। सो काही बहुवच्छर-अपुज्जसित्तुंजओद्धारं ॥४७॥ तस्सुअ जिणदत्ताई-निवा नमिस्संति पाडिवयमाई। तइया कहंपि होही, तह जाइसरोहिनाणाई ॥४८॥ टि० वीरजिनात्सहस्रवर्षेषु गतेषु सर्वमपि पूर्वगतं श्रुतं गतम् । वीरनिर्वाणात् ४७० वर्षेषु गतेषु विक्रमसंवत्सरः प्रावतिष्ट ॥४२।। त्रयोदशशतवर्षेषु गतेषु अनेकधा मति(त)भेदा भविष्यन्ति, यैः सन्देहमोहनीयं बध्नन्ति ॥४३॥ चैत्रशुक्लाष्टमीजनिः । कल्की रौद्रश्चतुर्मुख इति त्रिनामा क्रमेण ज्ञेयम् । अष्टादश वर्षाणि बालत्वम्, अष्टादश (वर्षाणि) दिग्विजयः दिशः साधयिष्यति, पञ्चाशद्राज्यम् । सर्वायुः षडशीतिः ॥ ४५ ॥ कल्किनं हनिष्यति विप्ररूपो हरिरिन्द्रः, तत्सुतं दत्तं प्रतिदिनं चैत्यकरं राज्ये स्थापयिष्यति ॥ ४६ ॥ षोडशोत्तर(एकोनविंशति)वर्षशतेषु गृहीतसुराष्ट्रदेशतुरुष्कराज्यो बहुवर्षाऽपूज्यशत्रुञ्जयोद्धारं स दत्तः करिष्यति ॥ ४७ ।। तत्सुतजिनदत्तादिनृपा नमिष्य(नस्य)न्ति प्रातिपदादीनाचार्यान्, तदात्रापि जातिस्मरणावधिज्ञानाद्यपि स्वल्पं स्वल्पं भविष्यति ॥ ४८ ॥ जिणभत्तनिवा उ, इगारस-लक्खसोलसहस्स होहिंति । इहयं वरिससऊणेग-वीससहसेहिं वीरजिणा ॥४९॥ १. चैत्रशुक्लाष्टम्यां भद्रायां भवो जन्म यस्य । २. "गुणवीसा सोलेहि य" इति पुस्तकान्तरे। Page #146 -------------------------------------------------------------------------- ________________ श्रीकालसप्ततिकाप्रकरणम् ૧૨૩ तह सग्गचुओ सूरी, दुप्पसहो साहुणी अ फग्गुसिरी। नाइलसड्ढो सड्डी, सव्वसिरी अंतिमो संघो ॥५०॥ एगो साहू एगा य, साहुणी सावओ य सड्डी वा। आणाजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ ॥५१॥ दसयालियजिअकप्पा-वस्सयअणुओगदारनंदिधरो। सययं इंदाइनओ, छझुग्गतवो दुहत्थतणु ॥५२॥ गिहिवयगुरुत्त बारस, चउ चउ वरिसो कयट्ठमो अंते । सोहम्मि सागराऊ, होइ तओ सिज्झिही भरहे ॥५३॥ सुअसूरिसंघधम्मो, पुव्वण्हे छिज्जिही अगणि सायं । निवविमलवाहणो सुहु-ममंति नयधम्ममज्झण्हे ॥५४॥ टि० एकविंशतिवर्षसहस्रप्रान्ते ॥५०॥ शेषः पुनरस्थिसङ्घातः कस्यापि गुणसारस्याभावात् ॥५१॥ गिहीत्यादि क्रमेण ज्ञेयम् ॥ ५३॥"पुव्वण्हे" प्रथमप्रहरे “सायं" इति तृतीयप्रहरे । न्यायधर्मो मध्याह्ने ॥ ५४॥ तो खारग्गिविसंबिल-विज्जुघणा सगदिणा पिहुकुपवणा। वरिसिय बहुरोगिजलं, काहिंति समं गिरिथलाइं ॥५५॥ इंगालछारमुम्मुर-हाहाभूया तणाइरहिय मही। होहिंति बीयमित्तं, वेयड्ढाइसु खगाइवि ॥५६॥ छ?अरे दुकरुच्चा, वीसंवरिसाउ मच्छयाहारा । बिलवासी कुगइगमा, कुवन्नरूवा नरा कुरा ॥५७॥ निल्लज्जा निव्वसणा, खरवयणा पियसुआइठिइरहिया। छवरिसगब्भा इत्थी, सुदुक्खपसवा बहुसुआ य ॥५८॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ श्रीकालसप्ततिकाप्रकरणम् बहुमच्छचक्कवह गंगसिंधुपासेसु नव नव बिलाई । वेयड्रोभयपासे, बिसयरी बहुरोगिनरठाणा ॥ ५९ ॥ अग्गिमअराइमाणं, पुव्वअरंते इहं तु छट्टंते । हत्थतणु सोलवरिसाउ, अन्नहुस्सप्पिणी नवरं ॥ ६०॥ टि० मेघाः सर्वत्र योज्यम्, क्षाराग्निविषाम्लविद्युद्घना मेघाः पृथक्पृथक् सप्त सप्त दिनानेकैको वृष्टिं करिष्यति । कुपवना: बहुरोगिजलं वर्षिष्यन्ति, गिरिस्थलादि समं करिष्यन्ति ॥ ५५ ॥ अङ्गारच्छारमुर्मुरहाहाभूता तृणादिरहिता मही भविष्यति । "हा दैव ! कथं भविष्यति” इतिशब्दः सर्वत्र प्रवर्तिष्यते । बीजमात्रमेव वैताढ्यादिषु पक्षिणोऽपि भविष्यन्ति ॥ ५६ ॥ निर्वस्त्राः खरवचनाः ।। ५८ । बहुमत्स्यरथपथप्रमाणवाहगङ्गासिन्धुपार्श्वयोर्नव नव बिलानि । वैताढ्योभयपार्श्वे द्वासप्ततिर्बहुरोगिनरस्थानानि ॥ ५९ ॥ अग्रेतनारादिमानं पूर्ववत् । नवरमग्रेतनारादीनामुत्सर्पिणीति सञ्ज्ञा, तस्याः पूर्वारस्य प्राग् अन्ते, इह तु षष्ठे एकहस्ततनवः षोडशवर्षायुषो नराः ॥ ६० ॥ पुक्खलखीरघयामय-रसमेहा वरिसिहिंति पढमंते । भूसीयलन्ननेहोसहि- रसया सत्तसत्तदिणे ॥ ६१ ॥ बीउ पुराइकरो, जाइसरो विमलवाहणसुदामो । संगमसुपासदत्तो, सुमुहो सम्मइ कुलगरति ॥ ६२ ॥ तइयाइसु उड्डगई, जिणनारयबल दुहाई चक्की | अहरगड़ हरिपडिहरी, चउत्थअरयाइसु अ जुअला ॥ ६३ ॥ पउमाभसूरदेवो, सुपाससयंपभसव्वअणुभूई । देवसुअ उदयपेढिलपुट्टिल-सयकित्तिसुवयऽममा ॥ ६४ ॥ निकसायनिप्पुलयनिमम चित्तगुत्ता समाहिसंवरिया | जसहरविजओ मल्लो, देवोऽणंतविरि भद्दकरो ॥ ६५ ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ श्रीकालसप्ततिकाप्रकरणम् सड्ढदुसय सहसा पउण-चुलसिया लक्खपणछचउपन्ना। समकोडिसहस तेणूण, पलिअचउभाग पलिअद्धं ॥६६॥ पउणपलिऊण तियअर-चउनवतीसचउपन्न इगकोडी। छव्वीससहसछावट्ठि-लक्खवासायरसऊणा ॥६७ ॥ नवकोडि नवइकोडी, नवसयकोडी य नवसहसकोडी। कोडिसहसनवई, नव दस तीस पन्नकोडिलक्खा ॥६८ ॥ टि० 'पुष्करं' जलं रसशब्दः प्रत्येकं योजनीयः ॥ ६१ ॥ द्वितीयारके पुरादिसर्वव्यवस्थां करोत्येवंशीलः प्रथमः विमलवाहनकुलकरः । सर्वेऽपि जातिस्मृतियुक्ताः ॥ ६२ ॥ तृतीयारे जिननारदबला ऊर्ध्वगतयः । चक्रवर्तिनस्तु द्विधा ऊर्ध्वाधोगतयः । हरिप्रतिहरयोऽधोगतयो भविष्यन्ति । चतुर्थारकेषु युगलिन उत्सर्पिण्यां भविष्यन्ति ॥ ६३ ॥ वर्षाणि कोटिसहस्राणि तेनोनः वर्षकोटिसहस्रोनः पल्योपमचतुर्थभागः ॥ ६६ ॥ बलवेजयंतअजिआ, धम्मो सुप्पहसुदंसणाणंदा। नंदणपउमा हलिणुत्ति, चक्किणो दीहदंतो अ॥६९ ॥ तह गूढदंतओ सुद्ध-दंतसिरिदंतसिरिभुई सोमा । पउम महपउम दसमो, विमल विमलवाहण अरिठ्ठो ॥७० ॥ नंदी अनंदिमित्ता, सुंदरबाहु महबाहु अइबलओ। महबल बलो दुविठ्ठ, तिविट्ठ इय भावि नव विण्हु ॥७१॥ भाविपडिविण्हुणो तिलय, लोहजंघो अ वयरजंघो अ। केसरि-बलि-पल्हाया, अपराइय-भीम-सुग्गीवा ॥७२॥ इय बारसारचक्कं, कप्पो तेऽणंतपुग्गलपरट्टो । तेऽणंताऽतीअद्धा, अणागयद्धा अणंतगुणा ॥७३ ॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ श्रीकालसप्ततिकाप्रकरणम् सिरेदेविंदमुणीसर-विणेअसिरिधम्मघोससूरीहिं । अप्पपरजाणणट्ठा, कालसरूवं किमवि भणिअं॥७४ ॥ ॥ इति श्रीमद्धर्मघोषसूरिविरचितं श्रीकालसप्ततिकाप्रकरणं समाप्तम् ॥ टि० "हलिणुत्ति" बलदेवाः ॥ ६९॥ द्वादशानामराणां चक्रं समुदायः कल्पो भवति । तैरनन्तैरनन्तैः कल्पैः पुद्गलपरावर्त्तस्तेऽनन्ताऽतीताऽद्धा भवति, ततोऽप्यनन्तगुणाः पुद्गलपरावर्ता अनागतकालो भवति ॥ ७३ ॥ इति किञ्चित्पर्यायाः। ॥ इति श्रीकालसप्ततिकाप्रकरणस्य सङ्क्षिप्तटिप्पणी समाप्ता ॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચારપંચાશિકા ૧ ૨૭ શ્રીવિજયવિમલગણિ વિરચિત : શ્રીવિચારપંચાશિકા પદાર્થસંગ્રહ શ્રીવિજયવિમલગણિએ શ્રીવિચારપંચાશિકાની રચના કરી છે. તેની ઉપર અવચૂરિ પણ તેમણે જ રચી છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. અહીં ૯ વિચાર કહેવાના છે. તે આ પ્રમાણે છે – (૧) શરીર (૨) જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકમાં અને સ્વર્ગમાં જાય છે? નરક-સ્વર્ગમાંથી ગર્ભજ મનુષ્યમાં આવેલો જીવ કેટલો સમય આવે ? (૩) અપુદ્ગલી અને પુદ્ગલી (૪) સંમૂર્છાિમ મનુષ્યોની ગતિ-આગતિ (૫) પર્યાપ્તિ (૬) જીવ વગેરેનું અલ્પબદ્ધત્વ (૭) સપ્રદેશ-અપ્રદેશ પુદ્ગલો (૮) કૃતયુગ્મ વગેરે (૯) પૃથ્વી વગેરેનું પરિમાણ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વિચાર ૧લો-શરીર : શરીર ૫ પ્રકારના છે – ઔદારિક, વૈક્રિય, આહારક, કાર્મણ. (૧) કારણ (૨) પ્રદેશસંખ્યા (૩) સ્વામી શ્રીવિચારપંચાશિકા આ પાંચ શરીરોને વિષે ૯ દ્વા૨ોની વિચારણા કરવાની છે. તે આ પ્રમાણે છે - દ્વાર ૧લુ-કારણ : (૪) વિષય (૫) પ્રયોજન (૬) પ્રમાણ તૈજસ, (૭) અવગાહના (૮) સ્થિતિ (૯) અલ્પબહુત્વ ઔદારિક શરીર સ્થૂલપુદ્ગલોથી બનેલું છે. વૈક્રિય શરીર તેના કરતા સૂક્ષ્મપુદ્ગલોથી બનેલું છે. આહારક શરીર તેના કરતા સૂક્ષ્મપુદ્ગલોથી બનેલું છે. તૈજસ શરીર તેના કરતા સૂક્ષ્મપુદ્ગલોથી બનેલું છે. કાર્યણ શરીર તેના કરતા સૂક્ષ્મપુદ્ગલોથી બનેલું છે. ઔદારિક શરીરને ઉદાર એટલે પ્રધાન કહ્યું છે, કેમકે જગતમાં તીર્થંકરનું રૂપ સર્વશ્રેષ્ઠ છે અને તેમનું શરીર તે ઔદારિક શરીર છે. તીર્થંકરના રૂપ કરતા ગણધરનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા આહારકશરીરીનું રૂપ અનંતગુણહીન છે. 7 આવશ્યકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ પણ કહ્યું છે - ‘વાહર આહાર अणुत्तरा य जाव वण- चक्कि - वासु-बला । मंडलिया जा हीणा छट्टाणगया भवे મેસા ॥ ૧૭૦ ॥' Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચારપંચાશિકા ૧૨૯ તેના કરતા અનુત્તરવાસી દેવનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા રૈવેયકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા અય્યત દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા આરણ દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા પ્રાણત દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા આનત દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા સહસ્રાર દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા મહાશુક્ર દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા લાંતક દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા બ્રહ્મલોક દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા માહેન્દ્ર દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા સનકુમાર દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા ઈશાન દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા સૌધર્મ દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા ભવનપતિ દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા જ્યોતિષ દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા વ્યંતર દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા ચક્રવર્તીનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા વાસુદેવનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા બળદેવનું રૂપ અનંતગુણહીન છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩) શ્રીવિચારપંચશિકા ૦ ૦ વૈક્રિય તેના કરતાં માંડલિકરાજાનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા શેષ રાજાઓનું અને લોકોનું રૂપ ષસ્થાનપતિત છે. ષસ્થાનપતિત = અનન્તભાગહીન, અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યગુણહીન, અનંતગુણહીન. વાર રજુ-પ્રદેશસંખ્યા: ક્રમ શરીર | પ્રદેશો ઔદારિક અલ્પ (અનંત) અસંખ્ય ગુણ આહારક અસંખ્યગુણ તૈજસ અનંતગુણ કાર્પણ અનંતગુણ દ્વાર ૩જુ-સ્વામિત્વઃ ક્રમ શરીર સ્વામી ઔદારિક | મનુષ્ય, તિર્યંચ વૈક્રિય દેવ, નારકી, વૈક્રિયલબ્ધિવાળા મનુષ્ય તિર્યંચ આહારક ચૌદપૂર્વધર સંયમી તૈજસ સર્વ સંસારી જીવો કાર્પણ સર્વ સંસારી જીવો જ દ في م ب ه ع Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચારપંચાશિકા ૧૩૧ ત્ય વૈક્રિય | જ દ્વાર ૪થુ-વિષય : | ક્રમનું શરીર વિષય ૧ | ઔદારિક તીઠુ - વિદ્યાધરોને આશ્રયી ઉત્કૃષ્ટથી નંદીશ્વરદ્વીપ સુધી, જંઘાચારણોને આશ્રયી ઉત્કૃષ્ટથી રુચકપર્વત સુધી ઉપર - બંનેને ઉત્કૃષ્ટથી પાંડકવન સુધી. | અસંખ્ય દ્વીપ-સમુદ્ર આહારક | મહાવિદેહક્ષેત્ર | તેજસ | સર્વલોક (કેવલીસમુદ્ધાતમાં સર્વલોકવ્યાપી થવાથી) | કાર્પણ | સર્વલોક (કેવલીસમુદ્યાતમાં સર્વલોકવ્યાપી થવાથી) દ્વાર પમુ-પ્રયોજન : ક્રમ શરીર પ્રયોજન | ૧ | ઔદારિક ધર્મ, અધર્મ, સુખ, દુઃખ, કેવળજ્ઞાન પ્રાપ્તિ વગેરે. ૨ | વૈક્રિય સ્થૂલત્વ, સૂક્ષ્મત્વ, એકત્વ, અનેકત્વ, આકાશગમન, પૃથ્વીગમન વગેરે અનેક પ્રકારની વિભૂતિ. ૩ | આહારક | સૂક્ષ્મ અર્થોનો સંશય છેદવો. ૪ | તેજસ | ગ્રહણ કરેલા આહારને પચાવવો, શાપ આપવો, અનુગ્રહ કરવો. કાર્પણ ભવાંતરમાં જવું. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રીવિચારપંચાશિકા 2 | દ્વાર ટુ-પ્રમાણ : ક્રમ શરીર | પ્રમાણ ઔદારિક | સાધિક ૧,૦૦૦ યોજન વૈક્રિય સાધિક ૧ લાખ યોજન આહારક ૧ હાથ તૈજસ સર્વલોક સર્વલોક 0 જ | કાર્પણ | દ ધાર ૭મુ-અવગાહના : ક્રમ શરીર અવગાહના 2 | * 0 ૧ | આહારક અલ્પ પ્રદેશોમાં અવગાઢ (અસંખ્ય પ્રદેશોમાં) ઔદારિક સંખ્યાતગુણ પ્રદેશોમાં અવગાઢ (અસંખ્ય પ્રદેશોમાં) ૩ | વૈક્રિય | સંખ્યાતગુણ પ્રદેશોમાં અવગાઢ | (અસંખ્ય પ્રદેશોમાં) | ૪ | તૈજસ-કાર્પણ અસંખ્યગુણ પ્રદેશોમાં અવગાઢ (પરસ્પર તુલ્ય) (સર્વ લોકાકાશમાં) Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ શ્રીવિચારપંચાશિકા દ્વાર ૮મુ-સ્થિતિઃ શરીર સ્થિતિ જઘન્ય | ઉત્કૃષ્ટ ૧ |ઔદારિક અંતર્મુહૂર્ત | |૩ પલ્યોપમ ર વૈિક્રિય |૧૦,000 વર્ષ ૩૩ સાગરોપમ ઉત્તરવૈક્રિય-નરક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત તિર્યંચ-મનુષ્ય અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્ત દેવ અંતર્મુહૂર્ત અર્ધમાસ જ આહારક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૫ તૈજસ-કાર્પણ અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત. દ્વાર ભુ-અલ્પબદુત્વ: ક્રમ શરીર | અલ્પબદુત્વ હેતુ ૧ | આહારક | અલ્પ ક્યારેક હોય, ક્યારેક ન હોય, હોય ત્યારે પણ જઘન્યથી ૧ કે ૨ અને ઉત્કૃષ્ટથી ૯૦૦૦ હોય. આહારક શરીરનું જઘન્ય અંતર ૧ સમય છે અને ઉત્કૃષ્ટ અંતર ૬ માસ છે. વૈક્રિય | અસંખ્યગુણ | દેવ-નારકી અસંખ્ય હોવાથી. [ આ જીવાભિગમનો અભિપ્રાય છે. ભગવતીસૂત્રમાં વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ઉત્તરવૈક્રિય શરીરની ઉત્કૃષ્ટસ્થિતિ પણ અંતર્મુહૂર્ત કહી છે. પહેલા કર્મગ્રંથમાં તિર્યંચ-મનુષ્યના ઉત્તરવૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪ મુહૂર્ત કહી છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીવિચારપંચાશિકા ક્રમ શરીર | અલ્પબદુત્વ | હેતુ ૩ | ઔદારિક | અસંખ્યગુણ તિર્યચ-મનુષ્યના શરીર અસંખ્ય હોવાથી. | તૈજસ-કાર્પણ અનંતગુણ બધા સંસારી જીવોને હોવાથી. (પરસ્પરતુલ્ય) વિચાર રજો-જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકમાં અને સ્વર્ગમાં જાય? નરકમાંથી અને સ્વર્ગમાંથી ગર્ભજ મનુષ્યમાં આવીને જીવ કેટલું આવે? સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જે ગર્ભજ મનુષ્યો રત્નપ્રભા, ભવનપતિ, વ્યંતર, જયોતિષ, સૌધર્મ, ઈશાનમાં જાય છે તેમનું જઘન્ય શરીરપ્રમાણ - ૨ થી ૯ અંગુલ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૫૦૦ ધનુષ્ય જઘન્ય સ્થિતિ - ૨ થી ૯ માસ ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧ પૂર્વ કોડ વર્ષ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જે ગર્ભજ મનુષ્યો શર્કરા પ્રભા વગેરે ૬ નરકોમાં અને સનકુમાર દેવલોકથી અનુત્તર સુધીના દેવોમાં જાય છે તેમનું જઘન્ય શરીરપ્રમાણ - ૨ થી ૯ હાથ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૫૦૦ ધનુષ્ય જઘન્ય સ્થિતિ - ૨ થી ૯ વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧ પૂર્વ ક્રિોડ વર્ષ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચારપંચાશિકા ૧૩૫ રત્નપ્રભા, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ, ઈશાનમાંથી જે જીવો ગર્ભજ મનુષ્યમાં જાય છે તેમનું - જઘન્ય શરીરપ્રમાણ - ૨ થી ૯ અંગુલ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૫૦૦ ધનુષ્ય જઘન્ય સ્થિતિ - ૨ થી ૯ માસ ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧ પૂર્વ કોડ વર્ષ શર્કરા પ્રભા વગેરે પણ નરકોમાંથી અને સનસ્કુમાર દેવલોકથી અનુત્તર સુધીના દેવોમાંથી જે જીવો ગર્ભજ મનુષ્યમાં જાય છે તેમનું જઘન્ય શરીરપ્રમાણ - ૨ થી ૯ હાથ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ - ૫૦૦ ધનુષ્ય જઘન્ય સ્થિતિ - ૨ થી ૯ વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧ પૂર્વ ક્રિોડ વર્ષ વિચાર ૩જો-અપુદ્ગલી અને પુગલી અપુદ્ગલી - (૧) ધર્માસ્તિકાય (૫) કાળ (૨) અધર્માસ્તિકાય (૬) ક્ષાયિક સમ્યક્ત્વ (૩) આકાશાસ્તિકાય (૭) સાસ્વાદન સમ્યક્ત્વ (૪) જીવ (૮) ઔપથમિક સમ્યક્ત્વ આ અપુદ્ગલી છે, એટલે કે પુદ્ગલના બનેલા નથી. ૭મી નરકમાંથી નીકળીને મનુષ્ય ન થાય. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીવિચારપંચાશિકા પુદ્ગલી - (૧) ઔદારિક શરીર (૧૦) છાયા (૨) વૈક્રિય શરીર (૧૧) અંધકાર (૩) આહારક શરીર (૧૨) અનંત વર્ગણાઓ (૪) તૈજસ શરીર (૧૩) આતપ (૫) ધ્વનિ (૧૪) મિશ્રઢંધો (૬) મન (૧૫) અચિત્તમહાત્કંધો (૭) શ્વાસોચ્છવાસ (૧૬) લાયોપથમિક સમ્યક્ત્વ (૮) કામણ શરીર (૧૭) વેદકસમ્યક્ત્વ (૯) કર્મ (૧૮) ઉદ્યોત આ પુદ્ગલી છે, એટલે કે પુદ્ગલના બનેલા છે. વિચાર થો-સંમૂચ્છિમ મનુષ્યોની ગતિ-આગતિ નારકી, દેવ, તેઉકાય, વાયુકાય, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ સિવાયના શેષ સંસારી જીવો સંમૂર્છાિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય. સંમૂર્છાિમ મનુષ્યો નારકી, દેવ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ સિવાયના શેષ જીવોમાં ઉત્પન્ન થાય. સંમૂર્છાિમ મનુષ્યો મિથ્યાદષ્ટિ હોય છે. તેમની ભવસ્થિતિ અંતર્મુહૂર્ત છે અને કાયસ્થિતિ મુહૂર્તપૃથકત્વ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ શ્રીવિચારપંચાશિકા વિચાર પમો-પર્યાપ્તિ પર્યાપ્તિ ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે છે – (૧) આહારપર્યાપ્તિઃ જે શક્તિથી આહારના પુદ્ગલોને જીવ ગ્રહણ કરે અને તેને ખલ અને રસ રૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ . (ર) શરીરપર્યાપ્તિઃ જે શક્તિથી જીવ રસ રૂપે પરિણમાવેલ પુદ્ગલોમાંથી સાત ધાતુ રૂપ શરીર બનાવે તે શરીરપર્યાપ્તિ. (૩) ઈન્દ્રિયપર્યાપ્તિ જે શક્તિથી જીવ શરીરમાંથી ઈન્દ્રિયો બનાવે તે ઈન્દ્રિયપર્યાપ્તિ. (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિઃ જે શક્તિથી જીવ શ્વાસોશ્વાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેને શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ. (૫) ભાષાપર્યાપ્તિ ઃ જે શક્તિથી જીવ ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેને ભાષા રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે ભાષાપર્યાપ્તિ. (૬) મનપર્યાપ્તિ જે શક્તિથી જીવ મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેને મન રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે મનપર્યાપ્તિ. જીવો પર્યાપ્તિ એકેન્દ્રિય આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ વિકલેન્દ્રિય | આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જીવો સંમૂર્છિમ મનુષ્ય, સંમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ શ્રીવિચારપંચાશિકા પર્યાપ્તિ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા નારકી, ગર્ભજ મનુષ્ય, આહાર, શરીર, ઈન્દ્રિય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન દેવ પર્યાપ્તિનો કાળ : આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા-મન કુલ ૫ દેવોને ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ સાથે પૂર્ણ થાય છે, માટે તેમને પ પર્યાપ્તિ કહી છે. ઔદારિક શરીરમાં - (મનુષ્ય-તિર્યંચના સ્વાભાવિક શરીરમાં) ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂતૅ શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તો ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે મનપર્યાપ્તિ પૂર્ણ થાય. Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચારપંચાશિકા ૧૩૯ વૈક્રિય શરીર તથા આહારક શરીરમાં - ઉત્પત્તિના પ્રથમ સમયે આહા૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂતૅ શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે મનપર્યાપ્તિ પૂર્ણ થાય. દેવોને છએ પર્યાપ્તિઓની શરૂઆત એકસાથે થાય. પહેલા સમયે આહા૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય. પછી અંતર્મુહૂતૅ શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય. પછીના સમયે ઈન્દ્રયપર્યાપ્તિ પૂર્ણ થાય. પછીના સમયે શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. પછીના સમયે ભાષાપર્યાપ્તિમનપર્યાપ્તિ એક સાથે પૂર્ણ થાય. લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ પહેલી ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે, ત્યાર પછી અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધે, ત્યાર પછી અબાધાકાળરૂપ અંતર્મુહૂર્ત જીવે, ત્યાર પછી જ તેઓ મરણ પામે, કેમકે પહેલી ત્રણ પર્યાપ્તિઓથી પર્યાપ્તા જીવો જ આયુષ્ય બાંધે છે. પર્યાપ્તિને આશ્રયી જીવોના ચાર પ્રકાર (૧) લબ્ધિ પર્યાપ્તા - જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય, પણ પૂર્ણ કરીને જ મરવાના હોય તે લબ્ધિપર્યાપ્તા જીવો. (૨) લબ્ધિ અપર્યાપ્તા - જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મરે તે લબ્ધિઅપર્યાપ્તા જીવો. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રીવિચારપંચાશિકા (૩) કરણ અપર્યાપ્તા - જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય, પણ પૂર્ણ કરીને જ મરવાના હોય તે કરણ અપર્યાપ્તા જીવો. (૪) કરણ પર્યાપ્તા - જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી હોય તે કરણ પર્યાપ્તા જીવો. લબ્ધિ પર્યાપ્તા એ જ કરણ અપર્યાપ્ત છે. વિચાર કઢી-અલ્પબદુત્વ ૫ ગતિનું અલ્પબદુત્વ - ક્રમ જીવો અલ્પબદુત્વ - મનુષ્ય નારકીઓ ૦ ૦ ૩ | દેવો અલ્પ અસંખ્ય ગુણ અસંખ્યગુણ અનંતગુણ અનંતગુણ ૪ | સિદ્ધો તિર્યંચો ૮ ગતિનું અલ્પબદુત્વઃ ક્રમ જીવો અલ્પબદુત્વ ૧ | મનુષ્ય સ્ત્રીઓ અલ્પ ૨ | મનુષ્યો | અસંખ્યગુણ (સંમૂર્છાિમ મનુષ્યોનો સમાવેશ કર્યો હોવાથી) નારકીઓ | અસંખ્યગુણ | તિર્યંચ સ્ત્રીઓ | અસંખ્યગુણ જ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચારપંચાશિકા ક્રમ ૫ દેવો ξ ৩ ८ ક્રમ એકેન્દ્રિય વગેરેનું અલ્પબહુત્વ : જીવો ૧ ૩ ૪ ૫ પંચેન્દ્રિય અલ્પ ચઉરિન્દ્રિય વિશેષાધિક તેઈન્દ્રિય વિશેષાધિક બેઈન્દ્રિય વિશેષાધિક અનિન્દ્રિય અનંતગુણ ૬ અનંતગુણ એકેન્દ્રિય ৩ સેન્દ્રિય (ઈન્દ્રિયવાળા) | વિશેષાધિક ક્રમ જીવો ૧ દેવીઓ સિદ્ધો તિર્યંચો પૃથ્વીકાય વગેરેનું અલ્પબહુત્વ - જીવો ર ૩ અલ્પબહુત્વ અસંખ્યગુણ સંખ્યાતગુણ અનંતગુણ અનંતગુણ ત્રસકાય તેઉકાય પૃથ્વીકાય અલ્પબહુત્વ અલ્પબહુત્વ અલ્પ અસંખ્યગુણ વિશેષાધિક ૧૪૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રીવિચારપંચાશિકા જીવો અલ્પબદુત્વ અપૂકાય વિશેષાધિક વાયુકાયા વિશેષાધિક અકાય. અનંતગુણ વનસ્પતિકાય | અનંતગુણ સકાય વિશેષાધિક જીવ-અજીવનું અલ્પબદુત્વઃ ક્રમ | જીવો-અજીવો | અલ્પબદુત્વ દ્રવ્ય જીવો અલ્પ પુદ્ગલ અનંતગુણ સમય અનંતગુણ વિશેષાધિક પ્રદેશ અનંતગુણ ૬ | પર્યાય અનંતગુણ દરેક જીવ પ્રાયઃ અનંતાનંત પુદ્ગલોથી બંધાયેલ છે. પુદ્ગલો જીવોથી સંબદ્ધ અને અસંબદ્ધ હોય છે. માટે પુદ્ગલો કરતા જીવો અલ્પ છે. જીવની સાથે સંબદ્ધ તૈજસ શરીર પુદ્ગલપરિણામને આશ્રયી જીવ કરતા અનંતગુણ છે. તૈજસ શરીર કરતા પ્રદેશાપેક્ષાએ કાર્પણ શરીર અનંતગુણ છે. આમ જીવો કરતા તેમને પ્રતિબદ્ધ તૈજસ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચારપંચાશિકા ૧૪૩ શરીરો-કાર્પણ શરીરો અનંતગુણ છે. તેમના કરતા પણ જીવે મૂકેલા તૈજસ શરીરો-કાર્પણ શરીરો અનંતગુણ છે. શેષ મૂકાયેલા શરીરો તો તેમના અનંતમા ભાગે છે. આમ જીવો કરતા તૈજસ શરીરના પુદ્ગલો પણ અનંતગુણ છે તો કાર્મણ શરીર વગેરેના બધા પુદ્ગલો તો અવશ્ય જીવો કરતા અનંતગુણ છે. પુદ્ગલો કરતા સમયો અનંતગુણ છે. સમયક્ષેત્રના દરેક દ્રવ્યપર્યાય પર વર્તમાન સમય છે. આમ વર્તમાન સમય સમયક્ષેત્રના દ્રવ્યપર્યાયગુણો છે. તેથી એક સમયમાં પણ અનંતા સમયો છે. આમ વર્તમાનસમય પણ પુદ્ગલો કરતા અનંતગુણ છે, કેમકે એક દ્રવ્યના પર્યાયો પણ અનંતાનંત છે. આમ પુદ્ગલો કરતા સમયો અનંતગુણ છે. (આમ સર્વલોકના પર્યાયો કરતા પણ સમયો અનંતગુણ સંભવે છે.) સમયો કરતા દ્રવ્યો વિશેષાધિક છે. દરેક સમય એ દ્રવ્ય છે. સર્વ દ્રવ્યોમાં શેષ જીવ-પુદ્ગલ-ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો પણ સમાવેશ થાય છે. તે જીવ વગેરે શેષ દ્રવ્યો સમયો કરતા અલ્પ છે. માટે સમયો કરતા સર્વ દ્રવ્યો વિશેષાધિક છે. સ્કંધ એ દ્રવ્ય છે. સ્કંધના અવયવો પ્રદેશો પણ છે અને દ્રવ્ય પણ છે. તેમ સમયસ્કંધમાં રહેલ સમયો પ્રદેશો પણ છે અને દ્રવ્ય પણ છે. દ્રવ્ય કરતા પ્રદેશો અનંતગુણ છે, કેમકે સમયદ્રવ્યો કરતા આકાશપ્રદેશો અનંતગુણ છે. પ્રદેશો કરતા પર્યાયો અનંતગુણ છે, કેમકે દરેક આકાશપ્રદેશ પર અનંત અગુરુલઘુ પર્યાયો છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રીવિચારપંચાશિકા પુદ્ગલોનું અલ્પબદુત્વઃ ક્રમ પુદ્ગલો અલ્પબદુત્વ ૧ | પ્રયોગપરિણત અલ્પ ૨ | મિશ્રપરિણત અનંતગુણ | ૩ | વિશ્રસાપરિણત અનંતગુણ પ્રયોગપરિણત પુદ્ગલો : ઔદારિક વગેરે ૧૫ પ્રકારના યોગથી પરિણત પુદ્ગલો તે પ્રયોગપરિણત પુદ્ગલો છે. મિશ્રપરિણત પુદ્ગલો પ્રયોગકૃત આકારને છોડ્યા વિના જે પુદ્ગલો વિશ્રસાથી અન્ય પરિણામને પામે તે મૂકાયેલા કલેવર વગેરેના અવયવો એ મિશ્રપરિણત યુગલો છે, અથવા વિશ્રાથી પરિણત ઔદારિક વગેરે જે વર્ગણાઓ જીવના પ્રયોગથી એકેન્દ્રિય વગેરેના શરીર વગેરે રૂપે પરિણામ પામે તે મિશ્રપરિણત પુદ્ગલો છે. પ્રયોગપરિણત પુદ્ગલોમાં વિશ્રા પરિણામ હોવા છતાં તેની વિવક્ષા કરી નથી. વિશ્રસાપરિણત યુગલો સ્વાભાવિક રીતે પરિણામ પામેલા પુદ્ગલો તે વિશ્રસાપરિણત યુગલો છે. તે મિશ્રપરિણત પુદ્ગલો કરતા અનંતગુણ છે, કેમકે પરમાણુ વગેરે જીવને અગ્રહણયોગ્ય પુદ્ગલો પણ અનંત છે. વિચાર ૭મો-અપ્રદેશ-સપ્રદેશ યુગલો અપ્રદેશ પુદ્ગલો ચાર પ્રકારના છે - (૧) દ્રવ્યથી અપ્રદેશ યુગલો - પરસ્પર અસંયુક્ત પરમાણુઓ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ શ્રીવિચારપંચાશિકા (૨) ક્ષેત્રથી અપ્રદેશ પુદ્ગલો - એક આકાશપ્રદેશમાં રહેલા અને પોતાના ક્ષેત્રને નહિ છોડનારા પુદ્ગલો. (૩) કાળથી અપ્રદેશ પુદ્ગલો – પોતાના ક્ષેત્રને છોડી અન્ય ક્ષેત્રમાં જતા અને દરેક સ્થાનમાં ૧ સમય રહેતા પુદ્ગલો. (૪) ભાવથી અપ્રદેશ પુગલો – વર્ણથી – એક ગુણ કાળા, એક ગુણ પીળા વગેરે પુદ્ગલો. ગંધથી -- એક ગુણ સુરભિ વગેરે પુદ્ગલો. રસથી – એક ગુણ કડવા વગેરે પુગલો. સ્પર્શથી – એક ગુણ રૂક્ષ અને એક ગુણ શીત પુદ્ગલો, અથવા એક ગુણ રૂક્ષ અને એક ગુણ ઉષ્ણ પુદ્ગલો, અથવા એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ શીત પુદ્ગલો, અથવા એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ ઉષ્ણ પુદ્ગલો. સપ્રદેશ પુલો ચાર પ્રકારના છે - (૧) દ્રવ્યથી સપ્રદેશ પુગલો - પરસ્પર ભેગા થયેલા બે વગેરે પરમાણુઓ. (ર) ક્ષેત્રથી સપ્રદેશ પુગલો - બે વગેરે આકાશપ્રદેશોમાં રહેલા ચણુક વગેરે સ્કંધો. (૩) કાળથી સપ્રદેશ પુદ્ગલો -બે વગેરે સમયોની સ્થિતિવાળા યાવત્ અસંખ્ય સમયોની સ્થિતિવાળા પુદ્ગલો. (૪) ભાવથી સપ્રદેશ પુદ્ગલો - વર્ણથી બે ગુણ કાળા વગેરે પુદ્ગલોથી માંડીને અનંતગુણ કાળા વગેરે પુદ્ગલો. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીવિચારપંચાશિકા ગંધથી – બે ગુણ સુરભિ વગેરે પુદ્ગલોથી માંડીને અનંતગુણ સુરભિ વગેરે પુદ્ગલો. રસથી - બે ગુણ કડવા વગેરે પુદ્ગલોથી માંડીને અનંતગુણ કડવા વગેરે પુદ્ગલો. બે ગુણથી માંડીને અનંતગુણ રૂક્ષ અને બે ગુણથી માંડીને અનંતગુણ શીત પુદ્ગલો, અથવા બે ગુણથી માંડીને અનંતગુણ રૂક્ષ અને બે ગુણથી માંડીને અનંતગુણ ઉષ્ણ પુદ્ગલો, અથવા બે ગુણથી માંડીને અનંતગુણ સ્નિગ્ધ અને બે ગુણથી માંડીને અનંતગુણ શીત પુદ્ગલો, અથવા બે ગુણથી માંડીને અનંતગુણ સ્નિગ્ધ અને બે ગુણથી માંડીને અનંતગુણ ઉષ્ણ પુદ્ગલો. અપ્રદેશ-સપ્રદેશ પુદ્ગલોનું અલ્પબહુત્વ ઃ ક્રમ પુદ્ગલો ૧ ભાવથી અપ્રદેશ પુદ્ગલો ૨ કાળથી અપ્રદેશ પુદ્ગલો દ્રવ્યથી અપ્રદેશ પુદ્ગલો ક્ષેત્રથી અપ્રદેશ પુદ્ગલો ક્ષેત્રથી સપ્રદેશ પુદ્ગલો ૬ દ્રવ્યથી સંપ્રદેશ પુદ્ગલો ૭ કાળથી સપ્રદેશ પુદ્ગલો ८ ભાવથી સપ્રદેશ પુદ્ગલો અલ્પબહુત્વ અલ્પ અસંખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચારપંચાશિકા ૧૪૭ વિચાર ૮મો-કૃતયુગ્મ વગેરેનું સ્વરૂપ જે સંખ્યાને ૪ થી ભાગતા શેષ ૦ રહે તે કૃતયુગ્મ સંખ્યા છે. દા.ત. ૨૦ જે સંખ્યાને ૪ થી ભાગતા શેષ ૩ રહે તે ત્રેતૌજ સંખ્યા છે. દા.ત. ૨૩ જે સંખ્યાને ૪ થી ભાગતા શેષ ૨ રહે તે દ્વાપરયુગ્મ સંખ્યા છે. દા.ત. રર જે સંખ્યાને ૪ થી ભાગતા શેષ ૧ રહે તે કલ્યોજ સંખ્યા છે. દા.ત. ૨૧ એક જીવના પ્રદેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ, લોકાકાશના પ્રદેશ કૃતયુગ્મ સંખ્યા પ્રમાણ છે. (પરસ્પર તુલ્ય છે.) સૌધર્મ દેવલોક અને ઈશાન દેવલોકના દેવો અસંખ્ય ઉત્સાર્પણી – અવસર્પિણીના સમયો જેટલા છે. તે ત્રેતૌજ સંખ્યા પ્રમાણ છે. એક આકાશપ્રદેશમાં રહેલા અનંતઅણુવાળા સ્કંધો સુધીના સ્કંધો દ્વારપયુગ્મ સંખ્યા પ્રમાણ છે. નીચેના રર જીવો દરેક આઠમા અનંત (મધ્યમ અનંત અનંત) પ્રમાણ છે. તે કલ્યોજ સંખ્યા પ્રમાણ છે. (૧) પર્યાપ્તા બાદર વનસ્પતિકાય (પ) પર્યાપ્તા બાદર જીવો (૨) અપર્યાપ્તા બાદર વનસ્પતિકાય (૬) અપર્યાપ્તા બાદર જીવો (૩) પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાય (૭) પર્યાપ્તા સૂક્ષ્મ જીવો (૪) અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાય (૮) અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીવિચારપંચાશિકા (૯) બાદર જીવો (૧૬) મિથ્યાદષ્ટિ જીવો (૧૦) સૂક્ષ્મ જીવો (૧૭) અવિરત જીવો (૧૧) ભવ્ય જીવો (૧૮) કષાયી જીવો (૧૨) નિગોદના જીવો (૧૯) છદ્મસ્થ જીવો (૧૩) વનસ્પતિના જીવો (૨૦) સયોગી જીવો (૧૪) એકેન્દ્રિય જીવો (ર૧) સંસારી જીવો (૧૫) તિર્યંચો (રર) સર્વ જીવો. વિચાર ૯મો - પૃથ્વીકાય વગેરેનું પરિમાણ (૧) પૃથ્વીકાય (૧૪) ભવનપતિ દેવો (ર) અકાય (૧૫) વ્યંતર દેવો (૩) તેઉકાય (૧૬) સૂર્ય (૪) વાયુકાય (૧૭) ચંદ્ર (૫) પ્રત્યેક વનસ્પતિકાય (૧૮) નક્ષત્ર (૬) બેઈન્દ્રિય (૧૯) વૈમાનિક દેવો (૭) તેઈન્દ્રિય (૨૦) સમુદ્ર (૮) ચઉરિન્દ્રિય (ર૧) સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યંચ (૯) સંમૂચ્છિમ મનુષ્ય (રર) લોકાકાશના પ્રદેશો (૧૦) સ્થલચર પંચેન્દ્રિય (૨૩) ધર્માસ્તિકાયના પ્રદેશો (૧૧) ખેચર પંચેન્દ્રિય (૨૪) અધર્માસ્તિકાયના પ્રદેશો (૧૨) જલચર પંચેન્દ્રિય (૨૫) એક જીવના પ્રદેશો (૧૩) નારકી (૨૬) સ્થિતિઅધ્યવસાયસ્થાનો (૨૭) નિગોદ Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિચારપંચાશિકા આ ૨૭ વસ્તુઓ અસંખ્ય છે. (૬) (૭) (૮) અલોકાકાશના પ્રદેશો (૯) પરવડિયાપતિત (૧૦) વનસ્પતિકાયની કાયસ્થિતિ (૧) સિદ્ધો (૨) નિગોદના જીવો (૩) વનસ્પતિના જીવો (૪) સમયો (૫) પુદ્ગલો અભવ્યો ભવ્યો ૧૪૯ આ ૧૦ વસ્તુઓ અનંત છે. પરવડિયાપતિતનો અર્થ પરસ્થાનથી પતિત અને અપતિત જીવો, એટલે સર્વ જીવો એમ સંભવે છે. શ્રીવિચારપંચાશિકાનો પદાર્થસંગ્રહ સમાપ્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫O श्रीविचारपञ्चाशिका श्रीमद्विजयविमलगणिविरचिता श्रीविचारपञ्चाशिका स्वोपज्ञावचूरिसहिता Page #174 -------------------------------------------------------------------------- ________________ श्रीविचारपञ्चाशिका ૧૫૧ ॥ अर्हम् ॥ ॥ प्रस्तावना ॥ विदितमेतदिह जिनेन्द्रशासने चतुर्खनुयोगेषु द्रव्यानुयोगस्यातिगहनत्वम् । तेन तत्तत्पदार्थरहस्यजिज्ञासूनामिदानीन्तनभव्याङ्गिनामुपकृतये विवाहप्रज्ञप्ति-प्रज्ञापना-जीवाभिगमाद्यङ्गोपाङ्गात्सारं समुद्धृत्य सूक्ष्मविचारगर्भितं स्वोपज्ञावचूरिसनाथं विचारपञ्चाशिकाख्यमिदं प्रकरणरत्नं निबद्धमिति सम्भाव्यते । प्रकरणकर्तृभिश्चात्र प्रकरणे शरीरादीनि नव द्वाराणि निवेशितानि, तत्र प्रथमद्वारे औदारिकादिशरीराणां नवभिः कारणादिद्वारैः स्वरूपनिरूपणं कृतम्, द्वितीयाद्यष्टद्वारेषु पृथक्पृथक् विचाराः सुगमतया व्यावर्णितास्सन्ति, ते च धीधनाः स्वयं ज्ञास्यन्ति, इति नात्रातिकथनीयमस्माकम् । ___ अस्य विचारपञ्चाशिकाख्यस्य प्रकरणस्य प्रणेतारः श्रीवानरर्ण्यपरपर्यायाः श्रीविजयविमलगणयो बृहत्तपागच्छगगनाङ्गणगभस्तिमालिश्रीमदानन्दविमलसूरीशानां शिष्या आसन्, इति प्रकरणस्यास्यावसानगाथायां तदवचूां च स्फुटतया तैरेव प्रपञ्चितम् । यद्यपि प्रकरणकारैरत्र स्वसत्तासमयो नोपनिबद्धस्तथापि तैरेव निर्मितस्य भावप्रकरणस्यावचूर्णिगतेन-"गुणनयनरसेन्दुमिते १६२३ वर्षे पौषे च कृष्णपञ्चम्याम्।अवचूर्णिः प्रकटार्था, विहितेयं विजयविमलेन ॥१॥" अनेन पद्येन विक्रमार्कीयषोडशशताब्द्यामेषां विद्यमानता स्फुटमवगम्यते । अस्य त्रीणि पुस्तकानि सिद्धान्ताब्धिपारगश्रीमद्विजयानन्दसूरिशिष्यप्रवर्तकश्रीमत्कान्तिविजयकृतपुस्तकसङ्ग्रहादासादितानि, तुरीयं पुनः Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ श्रीविचारपञ्चाशिका श्रीभक्तिविजयमुनीनां पार्श्वत उपलब्धम् । एतत्पुस्तकाधारण महता प्रयासेन संशोधितेऽप्यत्र प्रकरणेऽस्मदृष्टिदोषेणाक्षरयोजकदोषेण वा क्वचनाशुद्धिः कृता जाता वा भवेत्तत्र संशोधयन्तु धीनिधय इत्यभ्यर्थयते - खेडा. ता. ९-२-१९१३ प्रकल्पिताञ्जलिः प्रवर्तकश्रीमत्कान्तिविजयपादपद्मपरागः चतुरविजयो मुनिः (सुरत) Page #176 -------------------------------------------------------------------------- ________________ श्रीविचारपञ्चाशिका ૧૫૩ श्रीमद्विजयविमलगणिविरचिता ॥श्रीविचारपञ्चाशिका ॥ ॥स्वोपज्ञावचूरिसहिता ॥ वीरपयकयं नमिउं, देवासुरनरबिरेफसेविअयं । जिणसमयसमुद्दाओ, वियारपंचसियं वुच्छं ॥१॥ अवचूरिः - वीरपदकजं श्रीमहावीरपादकमलं नत्वा प्रणम्य, किम्भूतम् ? देवासुरनरद्विरेफसेवितम्। विचारपञ्चाशिकां वक्ष्ये कथयिष्यामि श्रुतसमुद्रादिति ॥१॥ अत्र विचारनवकं कथयिष्यामीति । तथा-शरीरः १, कियत्कालं गर्भ स्थित्वा नरके स्वर्गे च याति ? तदागतो वा कियत्कालं जीवत्येव ? २, अपुद्गली पुद्गली चेति ३, सम्मूच्छिमनराणां गत्यागती ४, पर्याप्तिरिति ५, जीवाद्यल्पबहुत्वं ६, प्रदेशाप्रदेशपुद्गलाः ७, कडजुम्मादिः ८, पृथिव्यादिपरिमाणम् ९ । तत्र प्रथमं शरीरस्वरूपमाह ओरालिय वेउव्विय, आहारगतेयकम्मुणं भणियं । एयाण सरीराणं, नवहा भेयं भणिस्सामि ॥२॥ - शरीरशब्दस्य पुनपुंसकत्वं 'कासारकेसरकरीरशरीरजीर' इति पठितं श्रीमद्धेमाचार्यैलिङ्गानुशासने। A'कम्मणं' इत्यपि । Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ श्रीविचारपञ्चाशिका बायरपुग्गलबद्धं उरालिय, उयारमागमे भणियं । सुहुमसुहुमेण तत्तो, पुग्गलबंधेण भणियाणि १॥३॥ अवचूरिः - गाथा सुगमा। नवरं 'नवहा' इति कारण १ प्रदेशसङ्ख्या २ स्वामि ३ विषय ४ प्रयोजन ५ प्रमाणा ६ ऽवगाहना ७ स्थित्य८ ऽल्पबहुत्व ९ मिति ॥ २॥ बादरपुद्गलैः स्थूलपुद्गलैर्बद्धमुपचितमौदारिकं भवति, किंविशिष्टम् ? उदारं प्रधानम्, यदुक्तमावश्यके-'गणहरआहारअणुत्तरा य जाव वणचक्किवासुबला । मंडलिया जा हीणा, छट्ठाणगया भवे सेसा ॥५७० ॥' (आवश्यकनियुक्तिः) जिनरूपाद् गणधररूपमनन्तगुणहीनम् । एवं गणधररूपादनन्तगुणहीनमाहारकम् । तस्मादनन्तगुणहीनमनुत्तरदेवरूपम् । ग्रैवेयकाच्युतारणप्राणतानतसहस्रारशुक्रलान्तकब्रह्ममाहेन्द्रसनत्कुमारेशानसौधर्मभवनपतिज्योतिषिरूपादनन्तगुणहीनं व्यन्तररूपम् । तस्माच्चक्रिरूपमनन्तगुणहीनम् । तस्माद्वासुदेवरूपमनन्तगुणहीनम् । तस्माद्रामरूपमनन्तगुणहीनम् । तस्मान्मण्डलिकरूप. मनन्तगुणहीनम् । शेषनृपा लोकाश्च षट्स्थानगताः । यथा-अनन्तभागहीनाः १, असङ्ख्यभागहीनाः २, सङ्ख्यभागहीनाः ३, सङ्ख्यगुणहीनाः ४, असङ्ख्यगुणहीनाः ५, अनन्तगुणहीनाः ६ इति । तत औदारिकात्सूक्ष्मसूक्ष्मेण पुद्गलबन्धेन भणितानि । यथौदारिकात्सूक्ष्मपुद्गलैर्वैक्रियं बद्धम्, तस्मात्सूक्ष्मैराहारकं बद्धम्, तस्मात्सूक्ष्मैस्तैजसं बद्धम्, तस्मात्सूक्ष्मैः कार्मणं बद्धमिति । द्वारम् १ ॥ ३ ॥ अथ प्रदेशसङ्ख्यामाह ओरालिए अणंता, तत्तो दोसुं असंखगुणियाओ। तत्तो दोसु अणंता, पएससंखा सुए भणिया २ ॥४॥ अवचूरिः - औदारिकेऽनन्ताः प्रदेशा भवन्ति, ततस्तस्मात् द्वयोरसङ्ख्यातगुणा भवन्ति । अयमाशयः-सर्वस्तोका औदारिके प्रदेशाः, तस्माद्वैक्रियेऽसङ्ख्यातगुणाः, तस्मादाहारकेऽसङ्ख्यातगुणाः, ततो Page #178 -------------------------------------------------------------------------- ________________ श्रीविचारपञ्चाशिका द्वयोरनन्तगुणाः कथम् ? आहारकादनन्तगुणास्तैजसे, तस्मादनन्तगुणाः कार्मणे प्रदेशा भवन्ति । द्वारमिति २ ॥ ४ ॥ स्वामित्वमाह तिरिअनराणमुरालं, वेडेव्वं देवनारगाणं च । तिरियनराणंपि तहा, तल्लद्धिजुयाण तं भणियं ॥ ५ ॥ चउदसपुव्विजईणं, होई आहौरगं न अन्नेसिं । ते कम्मेण भणियं, संसारत्थाण जीवाणं ३ ॥ ६ ॥ ૧૫૫ अवचूरिः - तिर्यग्नराणामौदारिकं स्यात् १ । वैक्रियं देवनारकाणां तल्लब्धिमतां केषाञ्चित्तिर्यग्नराणामपि स्यात् २ ॥५॥ चतुर्दशपूर्वियतीनामाहारकं भवति, नान्येषाम् ३ । तैजसकार्मणे सर्वसंसारस्थानां जीवानां भणितइति ४, ५ । द्वारम् ३ ||६|| विषयमाह ओलियस्स विसओ, तिरियं विज्जाहराणमासज्ज । आ नंदीसर गुरुओ, जंघाचरणाण आ रुयगो ॥ ७ ॥ उड्डुं उभयाणंपि य, आ पंडगवण सुए सया भणिओ । वेडेव्वियस्स विसओ, असंखदीवा जलहिणो य ॥ ८ ॥ आंहारस्स विदेहा, तेयाँकम्मण सव्वलोगो य ४ । (९ पूर्वार्धः) अवचूरि : - औदारिकस्य विषयस्तिर्यग्विद्याधरानाश्रित्य आ नन्दीश्वरद्वीपात् गुरुक उत्कृष्टः, जङ्घाचारणानाश्रित्य आ रुचकगिरेश्च ।। ७ ॥ ऊर्ध्वमुभयत्र विद्याधरजङ्घाचारणानाश्रित्य आ पण्डकवनात् श्रुते सदा भणितो विषयः १३ वैक्रियस्य विषयोऽसङ्ख्येया द्वीपाः समुद्राश्च २॥ ८ ॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ श्रीविचारपञ्चाशिका आहारकस्य विषयो विदेहाः ३ । तैजसकार्मणयोः सर्वलोको विषयः, केवलिसमुद्धातावस्थायां सर्वलोकव्यापकत्वात् ४,५ । द्वारम् ४ ।। अथ प्रयोजनमाहओरोलियस्स कज्जं, केवलधम्माइयं भणियं ॥९॥ थुलसुहुमं च रूवं, एगअणेगाइ कज्जयं कहियं । वेडेव्वियस्स आहारगस्स संदेहविच्छेयं ॥१०॥ तेजससरीरकज्जं, आहारपयं सुए समक्खायं । सावाणुग्गहणं पुण, कर्मणस्स भवंतरे गइयं ५ ॥११॥ अवचूरिः - औदारिकस्य कार्य प्रयोजनं केवलज्ञानधर्मसुखदुःखावाप्त्यादि १॥९॥ वैक्रियस्यैकानेकादिस्थूलसूक्ष्मरूपं कार्यकं कथितम् २ । आहारकस्य सूक्ष्मार्थविषयसंशयच्छेदादिप्रयोजनम् ३ ॥ १० ॥ तैजसस्याहारपाकः शापानुग्रहश्च प्रयोजनभेदः ४ । कार्मणस्य भवान्तरे गतिः ५ । द्वारम् ५ ॥ ११ ॥ अथ प्रमाणमाहओरालियं सरीरं, जोयणदससयपमाणओ अहियं । वेडेव्वियं च गुरुअं, जोयणलक्खं समहियं वा ॥१२॥ आहारगं सरीरं, हत्थपमाणं सुए समक्खायं । तेयसकमणमाणं, लोयपमाणं सया भणियं ६ ॥१३॥ अवचूरिः - औदारिकं शरीरमुत्कर्षतो योजनसहस्रं सातिरेकम् १ वैक्रियमुत्कर्षतः सातिरेकं योजनलक्षम्, 'वा'पादपूरणे २ ।। १२ ।। आहारकं *सावणुग्गहणं' इत्यपि पाठो दृश्यते । 'भवंतरे कम्मणस्स गई' इति पाठः स्यात्, अन्यथा मात्रागणविरोध आपद्यते। A. वैक्रियस्य तिरश्चां मध्ये बादरपर्याप्तवायुकायजलचर चतुष्पदोरःपरिसर्पभुजपरिसर्पखचरान्मनुष्यांश्च गर्भव्युत्क्रान्तिकान् सङ्ख्येयवर्षायुषो मुक्त्वा शेषाणां प्रतिषेधः, भवस्वभावतया तेषां वैक्रियलब्ध्यसम्भवात् । इति प्रज्ञापनैकविंशे पदे। Page #180 -------------------------------------------------------------------------- ________________ श्रीविचारपञ्चाशिका ૧૫૭ शरीरं हस्तप्रमाणं श्रुते समाख्यातम् ३ । तैजसकार्मणयोर्मानं प्रमाणं लोकप्रमाणं सदोत्कर्षतः ४, ५ । द्वारम् ६ ॥१३॥ अथावगाहनामाहअस्संखपएसठियं, ओरालिययं जिणेण वज्जरियं । इत्तो य बहुयरेसुं, चवियं वेउव्वियसरीरं ॥१४॥ एहितो अप्पेमी, पएसवग्गे तैईय वज्जरियं । सव्वे लोगागासे तेयसकम्माण गाहणयं ७ ॥१५॥ अवचूरिः - औदारिकमसङ्ख्येयेषु प्रदेशेष्ववगाढं स्थितं, जिनेन ‘वज्जरियं' कथितम् १ । इतरच्च बहुतरेषु प्रदेशेषु वैकियं शरीरं 'चवियं' गदितम् २ ॥ १५ ॥ आभ्यां अल्पे प्रदेशव तृतीयमाहारकं वज्जरियं' कथितम् ३ । सर्वस्मिन् लोकाकाशप्रदेशे तैजसकार्मणयोरवगाहना ४ ।५। द्वारम् ७ ॥ १५ ॥ अथ स्थितिभेदमाहअंतोमुहुत्त लहुयं, ओरोलियआउमाण संगहियं । गुरुयं तिपल्लमुत्तं, वेउव्वे अह भणिस्सामि ॥१६॥ दसवरिससहस्साइं, उक्कोसं सागराणि तित्तीसं । उत्तरवेउव्वंमि, लहुय मुहुत्तं गुरुयमेवं ॥१७॥ अंतोमुहुत्त नरएसु होइ, चत्तारि तिरियमणुएसु। देवेसु अद्धमासो, उक्कोसविउव्वणे कालो ॥१८॥ आहारंगस्स कालो, अंतमुहुत्तं जहन्नमुक्ट्ठिो । तेयंसकम्म॑णरूवे, सव्वेसिमणाइए भणिए ॥ १९ ॥ भव्वे सपज्जवसिए, अपज्जवसिए अभव्वजीवेसु ८। (२०पूर्वार्थः) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ श्रीविचारपञ्चाशिका ___अवचूरिः - औदारिकस्यायुर्मानं स्थितिरूपं अन्तर्मुहूर्त लघुकं जघन्यं सगृहीतं सूत्रे प्रतिपादितम् । गुरुकमुत्कृष्टं त्रिपल्यमुक्तम् १। वैक्रियेऽथ भणिष्यामि॥१६॥ जघन्यतो दशवर्षसहस्राणि, उत्कृष्टतस्त्रयस्त्रिंशत्सागराणि। उत्तरवैक्रिये जघन्यतोऽन्तर्मुहूर्त, गुरुकं उत्कृष्टमेवं वक्ष्यमाणं जीवाभिगमे यथा ॥१७॥ नरके उत्तरवैक्रियस्योत्कृष्टकालमानमन्तर्मुहूर्त्तम्। तिर्यङ्मनुष्ययोश्चत्वार्यन्तर्मुहूर्तानि । देवेष्वर्धमास, उत्कृष्टविकुर्वणे कालः । भगवत्यां तु वायोः पञ्चेन्द्रियतिर्यङ्नराणां चोत्कर्षतोऽप्यन्तर्मुहूर्तमेवेत्युक्तम्, तत्त्वं त्वाप्तगम्यमिति २ ॥१८॥ आहारकस्य कालोऽन्तर्मुहूर्तो जघन्यत उत्कृष्टतोऽपि ३। तैजसकार्मणरूपे सर्वेषां भव्याभव्यानामनादिके भणिते, भव्ये सपर्यवसिते, अभव्यजीवेष्वपर्यवसिते गदिते ४,५ । द्वारम् ८ ॥१९॥ अथाल्पबहुत्वमाहअप्पबहुत्तं भणिमो, एगं दो वा जहन्नेणं ॥२०॥ उक्कोस नव सहस्सा, आहारसरीरगा हवंति सुए। अंतरमस्स जहन्नं, समयं छम्मास गुरु भणियं ॥२१॥ इत्तो असंख वेडेव्वियाणि, हुंति (य) सरीरगाणि जए। तत्तो असंखगुणिया, ओरालियदेहसंघाया ॥२२॥ तत्तो तेयसकम्मण, हुंति सरीराणिणंतगुणियाणि । वित्थरभेयवियारो, णेयव्वो सुयसमुद्दाओ ९ ॥२३॥ अवचूरिः- यथा सर्वस्तोकमाहारकंकादाचित्कत्वात्, यदा च सम्भवति तदा जघन्येन एकंद्वे च ॥२०॥ उत्कर्षतो नव सहस्राः, अन्तरं चास्याहारकस्य जघन्यं समयः, उत्कृष्टं षण्मासाः १ ॥२१॥ एभ्यो वैक्रियशरीराण्यसङ्ख्येयगुणानि २ । तत औदारिकदेहसङ्घाता असङ्ख्येयगुणिताः ३ ॥२२॥ तेभ्यस्तैजसकार्मणान्यनन्तानि, सर्वजीवानां प्रत्येके भावात् ४,५ । द्वारम् ९ ॥ २३ ॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ - श्रीविचारपञ्चाशिका उक्तः प्रथमशरीरविचारः । अथ द्वितीयविचारमाहनरसंखाउयगमणं, रयणाए भवण जाव ईसाणे। ताण तणु जहन्नेणं, परिमाणं अंगुलपहुत्तं ॥२४॥ ताण ठिइ जहन्नेणं, मासपहुत्तंति होइ नायव्वा । उक्कोस पुव्वकोडी, जेद्रुतणू पंचधनुहसयं ॥ २५ ॥ सक्करसणाइएसुं, मणुयाणं तणु जहन्नओ होइ। रयणिपहुत्तं णेयं, उक्कोसं पुव्वभणियं तु ॥ २६ ॥ ताण ठिइ जहन्नेणं, वासपहुत्तं तु होइ णायव्वा । उक्कोसा पुव्वं पिव, आगममाणस्स एमेव ॥ २७ ॥ अवचूरिः - येषां गर्भजमनुष्याणां सङ्ख्यातवर्षायुषां रत्नप्रभायां प्रथमनरकभूम्यां भवनपतिव्यन्तरज्योतिष्कसौधर्मेशाने च गमनं भवति, तेषां तनुः शरीरं जघन्येनाप्यङ्गुलपृथक्त्वपरिमाणं स्यात् । पृथक्त्वसङ्ख्या द्व्यादिनवपर्यन्ता ॥ २४ ॥ तेषां स्थितिः कालमानं जघन्येन मासपृथक्त्वं, उत्कृष्टतः स्थितिमानं पूर्वकोटिः, उत्कृष्टतश्च तनुमानं पञ्चशतधनुर्मानमित्यर्थः ॥ २५ ॥ शर्करासनत्कुमारादिषु । अयमाशयः-येषां नराणां शर्कराप्रभादिषट्पृथ्वीषु गमनं भवति, येषां च नराणां सनत्कुमाराद्यनुत्तरविमानान्तेषु गमनं स्यात्, तेषां मनुष्याणां तनुः शरीरं जघन्यतो रनिपृथक्त्वं हस्तपृथक्त्वं ज्ञेयं, उत्कृष्टतस्तनुमानं पूर्वभणितम् ॥ २६ ॥ तेषां स्थितिर्जघन्येन वर्षपृथक्त्वं भवति, उत्कृष्टा स्थितिस्तु पूर्वभणिता पूर्वकोटिरित्यर्थः। आगममानस्यैवमेव, कथम् ? रत्नप्रभायाः समागत्य ये गर्भजमनुष्यत्वेनोत्पन्नास्तेषां स्थितिर्मासपृथक्त्वं भवति, मासपृथक्त्वमध्ये कालं न करोतीत्यर्थः । तेषाञ्च शरीरमानमङ्गुलपृथक्त्वं जघन्येन स्यादिति, उत्कृष्टा स्थितिः पूर्वकोटिः, उत्कृष्टशरीरमानं पञ्चशतधनुर्मानमिति । तथा शर्कराप्रभादिभ्यः पञ्चनरक - 'संखाइय' इत्यपि पाठः । A 'सक्करेसाणाइएसु' । 'सक्करसाणाइएसु' इत्यपि । १. 'जहण्णेणं' इत्यपि। Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ श्रीविचारपञ्चाशिका भूमिभ्यो ये समागत्य गर्भजमनुष्यत्वेनोत्पन्नास्तेषां (शरीरं जघन्येन हस्तपृथक्त्वं, उत्कर्षतः पञ्चशतधनुर्मानम् । तेषाञ्च) जघन्यस्थितिर्वर्षपृथक्त्वं, उत्कृष्टा पूर्वकोटिः । तथा भवनपतिव्यन्तरज्योतिष्कसौधर्मेशानान्तदेवेभ्यः समागत्य ये गर्भजमुनुष्यत्वेनोत्पन्नस्तेषां जघन्येन स्थितिर्मासपृथक्त्वं, उत्कर्षतः पूर्वकोटिः । तेषां शरीरं जघन्येनाङ्गुलपृथक्त्वं, उत्कर्षतः पञ्चशतधनुर्मानम् । तथा सनत्कुमाराद्यनुत्तरान्तेभ्यो देवेभ्यः समागत्य ये गर्भजमनुष्यत्वेनोत्पन्नास्तेषां स्थितिर्जघन्येन वर्षपृथक्त्वं, उत्कर्षतः पूर्वकोटि: । तेषाञ्च शरीरं जघन्येन हस्तपृथक्त्वं, उत्कर्षतः पञ्चशतधनुर्मानमिति ॥ २७ ॥ अथ पुद्गल्यपुद्गलिनां विचारमाह धम्माधम्मागासा, जीवा कालो य खायगं चेव । सासायण उवसमियं, अपुग्गलाई तु एयाई ॥ २८ ॥ ओरालिय वेउव्विय, आहारग तेयसं झुंणी (य) मणो । उस्सासं निस्सासं, कम्मणकम्माणि छाय तमो ॥ २९ ॥ वग्गणअनंत आयव, मिस्सक्खंधो अचित्तमर्हखंधो । वेयग खाओवसमं, उज्जोय पुग्गल सुए भणियं ॥ ३० ॥ अवचूरि: - धर्मास्तिकाया१ऽधर्मास्तिकाया२ऽऽकाशास्तिकाय ३ जीव ४ काल ५ क्षायिक ६ सास्वादैनौ ७ पशमिकानि ८ एतान्यपुद्गलिकानि भवन्तीति ॥२८॥ औदारिक १ वैक्रिया २ ऽऽहारक ३ तैजस ४ ध्वनि ५ मन ६ उच्छ्वासनिःश्वास ७ कार्मणशरीर ८ कर्म ९ च्छाया १० तमो ११ ऽनन्तवर्गणा १२ तप १३ मिश्रस्कन्धा १४ चित्तमहास्कन्ध १५ वेदकसम्यक्त्व १६ क्षायोपशमिकसम्यक्त्वो १७ द्योतं १८ इदं पौद्गलिक वृन्दमिति ||२९|| ||३०| १. 'झूणी' इत्यपि । २. 'समासे वा' सिद्धहेमशब्दानुशासन ८ । २ । ९७ । इत्यनेन 'महक्खंधो महखंधो' इत्युभयरूपं भवति । ३. 'सासादन' इत्यपि पाठ: । Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ श्रीविचारपञ्चाशिका अथ सम्मूच्छिमनरगत्यागतिमाहनेरइयदेवअगणीवायु य, वज्जिय असंखजीवाओ। सेसा सव्वेऽवि जिया, मुच्छिममणुएसु गच्छंति ॥ ३१ ॥ नेरइयदेवजुयला, वज्जिय सेसेसु जीवठाणेसु । मुच्छिमनराण गमणं, सव्वेऽवि अ पढमगुणठाणी ॥३२॥ अवचूरिः- नारकदेवाग्निवायून् वर्जयित्वाऽसङ्ख्यजीविनश्च वर्जयित्वा शेषाः संसारस्था जीवाः सम्मूच्छिममनुष्येषु गच्छन्ति व्रजन्ति ॥३१।। नारकदेवयुगलधार्मिकान् वर्ज्जयित्वा शेषेषु जीवस्थानेषु सम्मूच्छिमनराणां गमनं स्यात् । सर्वेऽपि मिथ्यादृष्टयोऽन्तर्मुहूर्त्तभवस्थितिका मुहूर्तपृथक्त्वकायस्थितिकाश्चेति ॥३२॥ अथ पर्याप्तिस्वरूपमाहआहार सरीरिंदिय, ऊसासे वय मणे छ पज्जत्ती। चउ पंच पंच छप्पिय, इगविगलामणसमणतिरिए ॥३३॥ गब्भयनरनरएसुं, छप्पिय पज्जत्ति पंच देवाणं । जं तेसि वयमणाणं, दोऐहवि पज्जत्ति समकालं ॥३४॥ उरलविउव्वाहारे, छण्हवि पज्जत्ति जुगवमारंभो। तिण्हं पढमिगसमए, बीआ अंतोमुहुत्तिआ हवइ ॥ ३५ ॥ पिहु पिहु असंखसमइय, अंतमुहुत्ता उरालि चउरोऽवि । पिहु पिहु समया चउरो, हुंति (तह) विउव्वियाहारे ॥ ३६ ॥ छण्हवि सममारंभो, पढमा समएण अंतमुहु बीया। तितुरिय समए समए, सुरेसु पण छट्ठ इगसमए ॥ ३७ ॥ १. 'निरएसु' इत्यपि । २. 'दुवेऽवि' इत्यपि । ३. 'तह' इति पदमत्रावश्यं भवेत्, अवचूामुपलब्धेः । एतदभावे तु च्छन्दोभङ्गः स्यात् । Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨. श्रीविचारपञ्चाशिका अवचूरिः - आहार १ शरीरे २ न्द्रियो ३ च्छ्वास ४ वचन ५ मनः ६ एताः षट् पर्याप्तयः स्युः । तत्रैकेन्द्रियाणां प्रथमाश्चतस्रः पर्याप्तयः स्युः । विकलानां द्वित्रिचतुरिन्द्रियाणां प्रथमाः पञ्च पर्याप्तयः स्युः । अमनस्कमनुष्यतिरश्चां सम्मूच्छिमपञ्चेन्द्रियमनुष्यतिरश्चां प्रथमाः पञ्च पर्याप्तयः स्युः । समनस्कानां गर्भजतिरश्चां षडपि पर्याप्तयः स्युः ॥३३॥ गर्भजमनुष्याणां नारकाणां च षट् पर्याप्तयः । तथा देवानां पञ्च पर्याप्तयः, यत्तेषां वचनमनसोर्द्वयोरपि द्वे पर्याप्ती समकालमेव स्याताम् । यदुक्तं देवानां श्रीराजप्रश्नीयो पाङ्गसूत्रे-“तेणं कालेणं तेणं समएणं सूरियाभे देवे अहुणोववण्णमित्तए चेव समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावं गच्छइ । तं जहा-आहारपज्जत्तीए १ सरीरपज्जत्तीए २ इंदियपज्जत्तीए ३ आणपाणपज्जत्तीए ४ भासमणपज्जत्तीए ५ ।" (सूत्र ४१, पृ. ९७) ॥३४॥ औदारिकवैक्रियाहारकशरीराणां षण्णामपि पर्याप्तीनामारम्भः प्रारम्भो युगपत्समकालः स्यात् । ततः त्रयाणामौदारिकवैक्रियाहारकशरीराणां प्रथमा आहारपर्याप्तिरेकस्मिन् समये स्यात् । पुनद्वितीया शरीरपर्याप्तिरौदारिकवैक्रियाहारकशरीराणामान्तौहूर्तिकी स्यात् ।।३५।। औदारिकशरीरेऽग्रेतनाश्चतस्र इन्द्रिर्योच्छ्वासवचनमनःपर्याप्तयः पृथक्पृथक् असङ्ख्यात समयात्मकान्तर्मुहूर्ताः स्युः । अयमाशयः-औदारिके इन्द्रियादयश्चतस्रोऽपि पर्याप्तयः पृथक्पृथक् असङ्ख्यसमयात्मकैरन्तर्मुहूर्तेः पूर्णा भवन्तीत्यर्थः । तथा वैक्रियाहारकशरीरयोरेताश्चतस्र इन्द्रियोच्छ्वासवचनमनःपर्याप्तयः पृथक्पृथक् समयेन भवन्ति । अयम्भावः-एकसमयेनेन्द्रियपर्याप्तिः १, द्वितीयसमयेनोच्छ्वासपर्याप्तिः २, तृतीयसमयेन वचनपर्याप्तिः ३, चतुर्थसमयेन मनःपर्याप्तिः ४ ॥ ३६ ॥ सुरेषु षण्णामपि पर्याप्तीनामारम्भः प्रारम्भः समं समकालः स्यात् । तत्र प्रथमा आहारपर्याप्तिरेकसमयेन स्यात् । द्वितीया शरीरपर्याप्तिरन्तर्मुहूर्तेन भवति । तृतीयेन्द्रियपर्याप्तिरेकसमयेन स्यात् । चतुर्युच्छ्वासपर्याप्तिस्तदनन्तरमेवाग्रेतनद्वितीयसमयेन भवति । पञ्चमी वचनपर्याप्तिः षष्ठी मनःपर्याप्तिश्चैकस्मिन्नेव समये स्यातामिति । तथैताभिः स्वस्वयोग्यपर्याप्तिभिरपर्याप्ता एव ये कालं कुर्वन्ति, तेऽप्याद्यपर्याप्तित्रयं समाप्य Page #186 -------------------------------------------------------------------------- ________________ श्रीविचारपञ्चाशिका ૧૬૩ ततोऽप्यन्तर्मुहूर्त्तेनायुर्बद्ध्वा तदनन्तरमेवाबाधाकालरूपमन्तर्मुहूर्तं जीवयित्वैव म्रियन्ते नार्वाक्। यस्मादागामिभवायुराहारशरीरेन्द्रियपर्याप्तिभिः पर्याप्तकैरेव बध्यत इति ॥३७॥ विशेषमाह सो लद्धिए पज्जत्तो, जो य मरइ पूरिडं सपज्जत्ति । लद्धिअपज्जत्तो पुण, जो मरई ता अपूरित्ता ॥ ३८ ॥ नज्जवि पूरेइ परं, पुरिस्सइ स इह करणअपज्जत्तो । सो पुण करणपज्जत्तो, जेणं ता पूरिया हुंति ॥ ३९॥ अवचूरि :- स लब्धिपर्याप्तो यः स्वपर्याप्ती: पूरयित्वा समर्थ्य मरति (म्रियते) कालं करोति, नार्वाक् । स लब्ध्यपर्याप्तो यस्ताः स्वपर्याप्ती: अपूरयित्वाऽसमर्थ्य मरति ( म्रियते) कालं करोति ॥ ३८ ॥ स इह करणैर्वपुरिन्द्रियादिभिरपर्याप्तः करणापर्याप्तः, यो नाद्यापि पूरयति न तावन्निर्वर्तयति, परं केवलमग्रे पूरयिष्यति अवश्यं निर्वर्तयिष्यति स्वयोग्यपर्याप्तीरिति । स पुनः करणपर्याप्तः, येन ताः स्वपर्याप्तयः पूरिता निष्पादिता भवन्तीति ॥ ३९ ॥ अथाऽल्पबहुत्वमाह नंरनेरईया देवा, सिद्धा तिरिया कमेण इह होंति । थोवं असंख असंखा, अनंतगुणिया अणंतर्गुणा ॥ ४० ॥ नारीनरनेरइया, तिरित्थिसुरदे विसिद्धतिरिया य । थोवं असंखगुणा चंड, संखगुणाऽनंतगुण दुन्नि ॥ ४१ ॥ अवचूरि : - सुगमा । नवरं गतिपञ्चकाल्पबहुत्वमिति ॥ ४० ॥ 'नारीनरनेरड्या तिरित्थिसुरदेविसिद्धतिरिया' सुगमा । नवरं नार्यो मनुष्यस्त्रियः स्तोकाः, ताभ्यो 'नर' इति मनुष्या असङ्ख्येयाः, इह सम्मूर्च्छनजा अपि गृह्यन्ते वेदस्याविवक्षणात् । इति गत्यष्टकाल्पबहुत्वमिदम् ॥ ४१ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ श्रीविचारपञ्चाशिका एकेन्द्रियादीनामल्पबहुत्वमाहपर्ण चउँ ति दुर्य अणिंदिरों, एगिदिय सेंदिया कमा हुँति । थोवा तिअ तिअ अँहिया, दोऽणंतर्गुणा विसेसहिआ॥४२॥ तसं तेउं पुढवि जल वॉउकाय अर्काय वणस्सइ सकाया। थोवं असंखंगुणाहिय, तिन्निओ दोऽणंतगुण अहिआ॥४३॥ ___ अवचूरिः - सुगमा। नवरं सेन्द्रिया द्वीन्द्रियादयः ॥ ४२ ॥ सकायाल्पबहुत्वं यथा-सुगमा । नवरं अकायाः सिद्धाः, सकायाः सर्वे संसारस्था जन्तवः ॥ ४३॥ अथ जीवाजीवादीनामल्पबहुत्वं यथाजीवा पुग्गल समयाँ , दवं पएसा य पजवा चेव। थोवाणंताणंता, विसेसमहियाँ दुवेऽणंता ॥४४॥ अवचूरिः - जीवाः प्रत्येकमनन्तानन्तैः पुद्गलैर्बद्धाः प्रायो भवन्ति । पुद्गलाश्च जीवैः सम्बद्धा असम्बद्धाश्च भवन्ति इत्यतः स्तोकाः पुद्गलेभ्यो जीवाः १ । जीवेभ्योऽनन्तगुणाः पुद्गलाः, कथम् ? यत्तैजसादिशरीरं येन जीवेन परिगृहीतं तत्ततो जीवात्पुद्गलपरिणाममाश्रित्यानन्तगुणं भवति । तथा तैजसशरीरात्प्रदेशतोऽनन्तगुणं कार्मणम् । एवं चैते जीवप्रतिबद्धेऽनन्तगुणे, जीवविमुक्ते च ते ताभ्यामनन्तगुणे भवतः । शेषशरीरचिन्ता त्विह न कृता, यस्मात्तानि मुक्तान्यपि स्वे स्वे स्थाने तैरनन्ततमे भागे वर्तन्ते । तदेवमिह तैजसशरीरपुद्गला अपि जीवेभ्योऽनन्तगुणाः, किं पुनः कार्मणादिपुद्गलराशिसहिताः ? तथौदारिकादिपञ्चदशविधप्रयोगपरिणताः पुद्गलाः स्तोकाः, तेभ्यो मिश्रपरिणताः पुद्गलाः अनन्तगुणाः । यतः प्रयोगकृतमाकारमपरित्यजन्ति(न्तो) विश्रसया ये परिणामान्तरमुपगता मुक्तकडेवराद्यवयवरूपाः, अथवौदारिकादिवर्गणारूपा विश्रसया निष्पादिताः सन्तो ये जीवप्रयोगेणैकेन्द्रियादिशरीरप्रभृतिपरिणामान्तरमापादितास्ते मिश्रपरिणताः । Page #188 -------------------------------------------------------------------------- ________________ श्रीविचारपञ्चाशिका ૧૬૫ ननु प्रयोगपरिणामोऽप्येवंविध एव ततः क एषां विशेष: ? सत्यम्, किन्तु प्रयोगपरिणतेषु विश्रसा सत्यपि न विवक्षितेति तैरनन्तानन्ताः, तेभ्योऽपि विश्रसापरिणता अनन्तगुणा यतः परमाण्वादीनां जीवाग्रहणप्रायोग्याणामप्यनन्तत्वादिति त्रिविधा एव पुद्गलाः सर्व एव भवन्ति २ । पुद्गलेभ्योऽनन्तगुणाः समयाः । कथम् ? समयक्षेत्रे ये केचन द्रव्यपर्यायाः सन्ति, तेषामेकैकस्मिन् साम्प्रतः समयो वर्तते; एवं च साम्प्रतः समयो यस्मात्समयक्षेत्रद्रव्यपर्यवगुणो भवति, तस्मादनन्ताः समया एकैकस्मिन् समये भवन्ति। एवं च वर्तमानोऽपि समयः पुद्गलेभ्योऽनन्तगुणो भवति, एकद्रव्यस्यापि पर्यवाणामनन्तानन्तत्वात् । किञ्च न केवलमित्थं पुद्गलेभ्योऽनन्तगुणास्ते समयाः, सर्वलोकपर्यायेभ्योऽप्यनन्तगुणास्ते सम्भवन्तीति । अस्य विस्तरो ग्रन्थान्तरादवसेय इति ३ । समयेभ्यो द्रव्याणि विशेषाधिकानीति । कथम् ? अत्रोच्यते यस्मात्सर्वे च समया: प्रत्येकं द्रव्याणि शेषाणि च जीवपुद्गलधर्मास्तिकायादीनि तेष्वेव क्षिप्तानीत्यतः केवलेभ्यः समयेभ्यः सकाशात्समस्तद्रव्याणि विशेषाधिकानि भवन्ति; न सङ्ख्यातगुणादीनि समयद्रव्यापेक्षया जीवादिद्रव्याणामल्पतरत्वादिति । ननु अद्धासमयानां कस्माद्द्द्द्रव्यत्वमेवेष्यते ? समयस्कन्धापेक्षया प्रदेशार्थत्वस्यापि तेषां युज्यमानत्वात् । तथाहि - यथा स्कन्धो द्रव्यं सिद्धं, स्कन्धावयवा अपि यथा प्रदेशाः सिद्धाः, एवं समयस्कन्धवर्त्तिनः समया भवन्ति प्रदेशाश्च द्रव्यं चेति ४ । द्रव्येभ्यः प्रदेशा अनन्तगुणाः । कथम् ? उच्यते-अद्धासमयद्रव्येभ्य आकाशप्रदेशानामनन्तगुणत्वात् ५ । प्रदेशेभ्योऽनन्तगुणाः पर्यायाः । यत एकैकस्मिन्नाकाशप्रदेशे ऽनन्तानामगुरुलघुपर्यायाणां भावादिति ६ ॥ ४४ ॥ अथाप्रदेशसप्रदेशपुद्गलस्वरूपमाह दव्वे खित्ते काले, भावे अपएसपुग्गला चउहा । सपएसावि य चउहा, अप्पबहुत्तं च एएसिं ॥ ४५ ॥ अवचूरिः - पञ्चम्यर्थे सप्तम्यत्र । अप्रदेशाः पुद्गलाः परमाणवश्चतुर्धा भवन्ति, कस्मात् ? द्रव्यत:, क्षेत्रतः, कालतः, भावतश्च । तथा सप्रदेशा अपि Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ श्रीविचारपञ्चाशिका I पुद्गला द्रव्यक्षेत्रकालभावतश्चतुर्धा भवन्ति । तथैषां च पुद्गलानामप्रदेशसप्रदेशभेदभिन्नानामल्पबहुत्वं ज्ञातव्यमिति ॥ ४५ ॥ अथाप्रदेशस्वरूपमाह दव्वेणं परमाणू, खित्तेणेगप्पएसमोगाढा । कालेणेगसमइया, भावेणेगगुणवण्णाई ॥ ४६ ॥ अपएसगाओ एए, विवरिय सपएसगा सया भणिया । भा-का-द-ख- अपएसा, थोवा' तिंन्नि य असंखगुणा ॥५७॥ खित्ते अपएसगाओ, खित्ते सपएसऽसंखगुणियाओ । दैव्व-क - भा-सपएसा, विसेससहिया सुए भणिया ॥ ४८ ॥ अवचूरि : - एतेऽप्रदेशका: पुद्गला भवन्तीति सर्वत्र योज्यम् । तत्र द्रव्यत: परस्परासम्पृक्ता: परमाणवोऽप्रदेशाः पुद्गला भवन्ति १ । क्षेत्र एकनभ:प्रदेशव्यापिनोऽप्रदेशाः पुद्गला भवन्तीति २ | कालत एकसमयस्थितयोऽप्रदेशाः पुद्गला भवन्तीति ३ । भावतो वर्णादिभि: पुद्गला अप्रदेशा भवन्तीति ४ । अयमर्थः-प्रायो ये परमाणवः परस्परमसम्पृक्तास्ते द्रव्यतोऽप्रदेशाः । ये एकैकनभः प्रदेशावगाहितायां सत्यां स्वस्वक्षेत्रममुञ्चन्तः क्षेत्रतोऽप्रदेशाः पुद्गलाः । यदा यदा तु स्वस्वक्षेत्रं विमुच्य क्षेत्रान्तरेषु पुद्गलाः सञ्चरन्ति प्रतिस्थानं च समयमेकमवतिष्ठन्ते, तदा तदा कालतोऽप्रदेशाः पुद्गलाः । य एकगुणकालकैकगुणपीतकादयो वर्णतः, एकगुणसुरभिप्रभृतयो गन्धतः, एकगुणतिक्तप्रभृतयो रसतः, एकगुणरूक्षैकगुणशीता वा, एकगुणरूक्षैकगुणोष्णा वा, एकगुणस्निग्धैकगुणशीता वा, एकगुणस्निग्धैकगुणोष्णा वा, स्पर्शतश्च ते पुद्गला भावाप्रदेशा भवन्तीत्यर्थः ॥ ४६ ॥ एते पूर्वोक्ता अप्रदेशाः पुद्गला भवन्ति । विपरीताः सप्रदेशा: पुद्गलाः सदा भणिताः। अयमर्थः-ये द्व्यादिपरमाणवः परस्परं मिलितास्ते द्रव्यतः सप्रदेशाः पुद्गलाः १। ये द्व्याद्यणुकस्कन्धा द्वयादिनभ: प्रदेशावगाहिनस्ते क्षेत्रतः सप्रदेशा पुद्गला भवन्ति २ । ये द्व्यादिसमयस्थितयो यावदसङ्ख्यातसमयस्थितयस्ते सर्वे * त्रिष्वपि पुस्तकेषु - 'दकभाव - दकाभा - दव्वभा' एते पाठान्तरा दृश्यन्ते । Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ श्रीविचारपञ्चाशिका कालतः सप्रदेशाः पुद्गला: ३। तथा ये द्विगुणादयोऽनन्तगुणान्तास्ते सर्वेऽपि भावतः सप्रदेशाः पुद्गला भवन्तीति ४ । अथाप्रदेशसप्रदेशानामल्पबहुत्वमाह-'भा' भावाप्रदेशाः पुद्गलाः सर्वस्तोकाः, तेभ्यः कालतोऽप्रदेशाः पुद्गला असङ्ख्यगुणाः, तेभ्यो द्रव्याप्रदेशा असङ्ख्यगुणाः, तेभ्यः क्षेत्राप्रदेशा असङ्ख्यगुणाः ॥४७॥ क्षेत्राप्रदेशेभ्यः क्षेत्रसप्रदेशा असङ्ख्यगुणाः, एभ्यो 'द'इति द्रव्यसप्रदेशा विशेषाधिकाः, एभ्यः 'क' इति कालसप्रदेशा विशेषाधिकाः, एभ्यश्च 'भा' इति भावसप्रदेशाः पुद्गला विशेषाधिकाः । इति गाथार्थः ॥ ४८॥ अथ कडजुम्मादिस्वरूपमाहकर्ड तेउंए य दावर, कैलिउय तह संहवंति जुम्माओ । अवहीरमाण चउ चउ, चंउ ति दुगेगाओ चिटुंति ॥४९॥ अवचूरिः - जुम्मेति सर्वत्र योज्यम् । जुम्मशब्देन राशिरुच्यते । कडजुम्मः १, तेउगजुम्मः २, दावरजुम्मः ३, कलिउगजुम्मश्च ४ । एते चतुभिश्चतुर्भिरवहीरमाणाश्चत्वारः, त्रयः, द्वौ, एकश्चावतिष्ठन्ते । अयमाशयःएकजीवधर्मास्तिकायाधर्मास्तिकायलोकाकाशप्रदेशानां प्रत्येकमसङ्ख्यातानां परस्परं तुल्यानामसत्कल्पनया विंशतिः स्थाप्यन्ते, चत्वारश्चत्वारः कर्षणे चत्वार एव तिष्ठन्तीत्ययं कडजुम्म उच्यते आगमभाषयेति १ । तथाऽसङ्ख्येयासूत्सपिण्यवसर्पिणीसु यावन्तः समयास्तावत्प्रमाणाः सौधर्मेशानदेवा भवन्ति, ते चासत्कल्पनया त्रयोविंशतिः स्थाप्यन्ते, चत्वारश्चत्वारः कर्षणे त्रय एव तिष्ठन्तीत्ययं ते उगजुम्मः २ । एकैकनभःप्रदेशावगाहिनोऽनन्ताणुकान्ताः स्कन्धा अपि लभ्यन्ते, ते चासत्कल्पनया द्वाविंशतिः स्थाप्यन्ते, चत्वारश्चत्वारः कर्षणे शेषौ द्वावेव तिष्ठत इत्ययं दावरजुम्मः ३ । पर्याप्तबादरवन १ बादरपर्याप्त २ अपर्याप्तबादरवन ३ बादरापर्याप्त ४बादर ५ सूक्ष्मापर्याप्तवन ६ सूक्ष्मापर्याप्त ७ सूक्ष्मपर्याप्तवन ८ सूक्ष्मपर्याप्त ९ सूक्ष्म १० भव्य ११ निगादजीव १२ वनस्पतिजीव १३ एकेन्द्रिय १४ तिर्यञ्च १५ मिथ्यादृश १६ अविरति १७ कषायि १८ छद्मस्थ १९ सयोगि २० संसारि २१ सर्वजीमा १ रते च Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ श्रीविचारपञ्चाशिका द्वाविंशतिर्जीवाः प्रत्येकमष्टममध्यमानन्तप्रमाणाः सन्ति । तथाप्यसत्कल्पनया पञ्चविंशतिः स्थाप्यन्ते, चत्वारश्चत्वारः कर्षणे शेष एक एव तिष्ठतीत्ययं कलिउगजुम्मः ४ । एषां जुम्मानां कार्यं सूत्रेण ज्ञातव्यम्, अत्र च स्वरूपमात्रं दर्शितमिति ॥४९॥ __ अथ पृथिव्यादीनां परिमाणमाहध-ज-व-स-परिव-बि-ति-च-समुन, पणथ-ख-ज-न-भ व-र-वि-न-सु-स-पमुतियं । जगनभप-ध-अ-इगजिप, ट्ठिअ-नि-सि-नि-वजि-स-पु-अ भ-अ-पर-वणका ॥५०॥ अवचूरिः - धरा १ जल २ वह्नि ३ समीरण ४ प्रत्येकवनस्पति ५ द्वीन्द्रिय ६ त्रीन्द्रिय ७ चतुरिन्द्रिय ८ सम्मूर्च्छिमनर ९ पञ्चेन्द्रियस्थलचर १० खचर ११ जलचर १२ नारक १३ भवनपति १४ व्यन्तर १५ रवि १६ विधुश्चन्द्र १७ नक्षत्र १८ सुरवैमानिक १९ समुद्र २० पञ्चेन्द्रियसम्मूर्छिमतिर्यञ्च २१ एते जीवा अमिति असङ्ख्याता ज्ञातव्याः । तथा जगन्नभःप्रदेश १ धर्मास्तिकायप्रदेश २ अधर्मास्तिकायप्रदेश ३ एकजीवप्रदेश ४ स्थित्यध्यवसायस्थान ५ निगोदा ६ एतेऽप्यसङ्ख्याता भवन्ति । तथा सिद्ध १ निगोदजीव २ वनस्पतिजीव ३ समय ४ पुद्गल ५ अभव्य ६ भव्य ७ अलोक८ परवडियापतित ९ वनस्पतिकायस्थिति (वस्तूनि) १० एतान्यनन्तानि ज्ञातव्यानीति ॥ ५० ॥ इय सुत्ताओ भणिया, वियारपंचासिया य सपरकए। मुनिसिरिआनंदविमलसूरिवराणं विणेएण ॥५१॥ ॥ समाप्तेयं विचारपञ्चाशिका ॥ १. 'ऽनन्तानन्त' इत्यपि पाठः। Page #192 -------------------------------------------------------------------------- ________________ श्रीविचारपञ्चाशिका 1 अवचूरि : - इत्युक्तप्रकारेण सूत्राद्भणिता कथिता विचारपञ्चाशिका, स्वपरकृते । केन ? विनेयेन शिष्येण वानराख्येण । केषाम् ? मुनिश्चासौ श्रीश्च मुनिश्रीः, आनन्दो धर्मध्यानादिलक्षणस्तेन विगतो मलः प्रमादरूपो येषां ते आनन्दविमलाः, मुनिश्रीयुता आनन्दविमला मुनिश्री आनन्दविमलाः । अथवा मुनिशब्दः सप्तसङ्ख्य उच्यते, तेन मुनिश्रीभिः सप्तश्रीभिः राजमाना आनन्दविमला मुनिश्री आनन्दविमलाः । अथवा मुनीनां श्रीः शोभा येभ्यस्ते मुनिश्रियश्च ते आनन्दविमलाश्च मुनिश्रीआनन्दविमलाः, सूरिष्वाचार्येषु वरा श्रेष्ठाः सूरिवराः । अथवा सूरयः श्रीहेमविमलास्तेभ्यो वरं प्रधानमाचार्यपदरूपं येषां ते सूरिवराः । मुनिश्री आनन्दविमलाश्च ते सूरिवराश्च मुनिश्री आनन्दविमलसूरिवरास्तेषामिति । अत्र मया मूढेन यदागमविरुद्धं बद्धं तदागमधरैः पण्डितवरैर्मयि कृपां विधाय संशोध्यम् ॥५१॥ ૧૬૯ ॥ इति विचारपञ्चाशिका पं० श्रीवाह्न ( नर )र्षि गणि- विजयविमलापरनाम्ना कविना कृता । सूत्रतोऽवचूरितश्चापि सम्पूर्णा ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭) શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર અજ્ઞાતકર્તક | શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર : પદાર્થસંગ્રહ શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર અજ્ઞાત પૂર્વાચાર્યે રચેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ પુદ્ગલપરાવર્ત ૪ પ્રકારના છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. તે દરેકના બે-બે ભેદ છે – બાદર અને સૂક્ષ્મ. (૧) બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકમાં રહેલા બધા પુદ્ગલોને અનેક ભવોમાં આહારક શરીર સિવાયના ઔદારિક શરીર, વૈક્રિય શરીર, તૈજસ શરીર, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાર્મણ શરીર આ સાત પદાર્થો વડે સ્પ, લે આ સાત પદાર્થો તરીકે પરિણમાવીને છોડે (મતાંતરે ક શરી, વૈડિય શરીર, તૈજસ શરીર અને કાર્પણ શરીટ ૩ મર પદાર્થો ડે સ્પર્શે, એટલે કે આ ચાર પદાર્થો તરીકે પરિણમાના રે હો ) કેટલી કાળ તે ક બાદર દ્રવ્ય પગલપરાવર્ત, Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીપુગલપરાવર્તસ્તોત્ર ૧૭૧ (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકમાં રહેલા બધા પુગલોને આહારક શરીર સિવાયના પૂર્વે કહેલા સાત પદાર્થોમાંથી એક એક પદાર્થ વડે સ્પર્શે એટલે કે એ સાત પદાર્થોમાંથી એક એક પદાર્થ તરીકે પરિણાવીને છોડે (મતાંતરે પૂર્વે કહેલા ચારમાંથી એક એક પદાર્થ વડે સ્પર્શે એટલે કે એ ચારમાંથી એક એક પદાર્થ તરીકે પરિણમાવીને છોડે) તેટલો કાળ તે એક સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત. (૩) બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત -એક જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકના બધા આકાશપ્રદેશોને સ્પર્શીને મરે તેટલો કાળ તે એક બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત. (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત- એક જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકના બધા આકાશપ્રદેશોને ક્રમશઃ સ્પર્શીને મરે તેટલો કાળ તે એક સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત. (૫) બાદર કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં એક ઉત્સર્પિણી – અવસર્પિણીના બધા સમયોમાં મરે તેટલો કાળ તે એક બાદર કાળ પુદ્ગલપરાવર્ત. (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત- એક જીવ જેટલા કાળમાં એક ઉત્સર્પિણી – અવસર્પિણીના બધા સમયોમાં ક્રમશ: મરે તેટલો કાળ તે એક સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત. (૭) બાદર ભાવ પુદ્ગલપરાવર્ત - સૂક્ષ્મ તેઉકાયમાં ઉત્પન્ન થનારા પૃથ્વી વગેરે જીવો અસંખ્ય છે, એટલે કે લોકાકાશના પ્રદેશો તુલ્ય છે. તેના કરતા સૂક્ષ્મ તેઉકાયમાં પૂર્વે ઉત્પન્ન થયેલા પૃથ્વી વગેરે જીવો અસંખ્યગુણ છે. તેના કરતા સૂક્ષ્મ તેઉકાયની કાયસ્થિતિ અસંખ્ય ગુણ છે. તેના કરતા ભિન્ન ભિન્ન જીવોને આશ્રયીને અથવા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીપુદ્ગલપરાવર્તિસ્તોત્ર એક ભવમાં એક જીવને આશ્રયીને થનારા સંયમસ્થાનો અને રસબંધના અધ્યવસાયસ્થાનો દરેક અસંખ્યગુણ છે. સંયમસ્થાનો અને રસબંધના અધ્યવસાયસ્થાનો અને પરસ્પર તુલ્ય છે. આ રસબંધાવ્યવસાયસ્થાનો વડે જીવ આઠ કર્મોના રસવિશેષોને બાંધે છે. એક જીવ જેટલા કાળમાં રસબંધના અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ બધા અધ્યવસાયસ્થાનોને સ્પર્શીને મરે, એટલે કે આઠ કર્મોને અસંખ્ય રસભેદોને બાંધીને મરે તેટલો કાળ તે એક બાદર ભાવ પુદ્ગલપરાવર્ત. (૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના બધા અધ્યવસાયસ્થાનોને ક્રમશઃ સ્પર્શીને મરે, એટલે કે આઠે કર્મોના બધા રસભેદોને ક્રમશઃ બાંધીને મરે તેટલો કાળ તે એક સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત. અથવા (૭) બાદર ભાવ પુદ્ગલપરાવર્ત - ૫ વર્ણ, ર ગંધ, પ રસ, ૮ સ્પર્શ, અગુરુલઘુ, ગુરુલઘુ-આ રર ભેદે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે એક બાદર ભાવ પુદ્ગલપરાવર્ત. (૮) સૂક્ષ્મ ભાવ પુલપરાવર્ત ઉપર કહેલા રર ભેદ માંથી એક-એકપણે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે એક સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત. શ્રીપુગલપરાવર્તસ્તોત્રનો પદાર્થસંગ્રહ સમાપ્ત Page #196 -------------------------------------------------------------------------- ________________ श्रीपुद्गलपरावर्तस्तोत्रम् ૧૭૩ अज्ञातकर्तृकम् श्रीपुद्गलपरावर्तस्तोत्रम् सावचूरिकम् Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ श्रीपुद्गलपरावर्तस्तोत्रम् अज्ञातकर्तृकम् ॥ श्रीपुद्गलपरावर्तस्तोत्रम् ॥ ॥ सावचूरिकम् ॥ श्रीवीतरागभगवंस्तव समयालोकनं विनाऽभूवन् । द्रव्ये क्षेत्रे काले, भावे मे पुद्गलावर्त्ताः ॥ १ ॥ मोहप्ररोहरोहान्नट इव भवरङ्गसङ्गतः स्वामिन् ! | कालमनन्तानन्तं, भ्रान्तः षट्कायकृतकायः ॥ २ ॥ औदारिकवैक्रियतैजसभाषानप्राणचित्तकर्मतया । सर्वाणुपरिणतेर्मे, स्थूलोऽभूत् पुद्गलावर्त्तः ॥ ३ ॥ तत्सप्तकैकैकेन च, समस्तपरमाणुपरिणतेर्यस्य । संसारे संसरतः, सूक्ष्मो मे जिन ! तदावर्त्तः ॥ ४ ॥ अवचूरि: - हे श्रीवीतराग ! हे भगवन् ! मे मम पुद्गलपरावर्त्ता अभूवन्, कस्मिन् विषये ? द्रव्यक्षेत्रकालभावविषये, कथमभूवन् ? भवतः समयालोकनं विना सर्वज्ञसिद्धान्तविचारणं विना ॥ १ ॥ हे स्वामिन् ! अहं Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ श्रीपुद्गलपरावर्तस्तोत्रम् भ्रान्तः-एकस्माद् भवात् द्वितीयादिभवेषु प्राप्तः, किंविशिष्टः सन् ? भवरङ्गसङ्गतो भवः-संसारः स एव रङ्गो-नाट्यस्थानं तत्र सङ्गतः-स्थितः, कस्मात् ? मोहप्ररोहरोहात् मोहो-अज्ञानं स एव प्ररोहो-अङ्करस्तस्य रोहोवृद्धिस्तस्मात्, क इव? नट इव, कियन्तं कालं भ्रान्तः ? अनन्तानन्तं कालं सिद्धान्तभाषया सर्षपभृच्चतुष्पल्यदृष्टान्तेनानन्तं ज्ञेयं अनन्तादनन्तं अनन्तानन्तं एतावन्तं कालं भ्रान्तः, किम्भूतः ? पृथ्व्यादिषु षट्सु कायेषु कृतः कायःशरीरं येन स इति ॥ २ ॥ औदारिकपुद्गलपरावर्त्तश्चतुर्की द्रव्यतः क्षेत्रतः कालतः भावतः, एकैकोपि द्विविधः सूक्ष्मबादरभेदतः, औदारिकेन वैक्रियेण तैजसेन भाषया आनप्राणेन चित्तैर्वा कार्मणेन वा सर्वान् अणून् चतुर्दशरज्जुगतपुद्गलपरमाणून् आत्मा औदारिकादिसप्तकेन यदा स्पृशति तदा द्रव्यतः स्थूलपुद्गलपरावर्त्तः ॥ ३॥ यदौदारिकसप्तकमध्यात् एकैकत्वेन सर्वान् परमाणून् आत्मा संस्पृशन् मुञ्चति तदा पुद्गलपरावतः सूक्ष्मः इति चतुर्थश्लोकार्थः पुनरप्येतौ प्रकारान्तरेण सिद्धान्तविभाषयोच्येतेप्रस्तावापन्नत्वात् शरीरचतुष्टयेन सर्वान् लोकपरमाणून् क्रमोत्क्रमाभ्यां संस्पृशन् मुञ्चति तदा द्रव्यतः स्थूलपुद्गलपरावर्त्तः, औदारिकशरीरचतुष्टमध्यात् एकैकेन शरीरेण सर्वान् लोकपरमाणून् स्पृष्ट्वा स्पृष्ट्वा मुञ्चति तदा द्रव्यतः सूक्ष्मपुद्गलपरावर्त्तः ॥ ४॥ निःशेषलोकदेशान्, भवे भवे पूर्वसम्भवैर्मरणैः। स्पृशतः क्रमोत्क्रमाभ्यां, क्षेत्रे स्थूलस्तदावर्त्तः ॥५॥ प्राग् मृत्युभिः क्रमेण च, लोकाकाशप्रदेशसंस्पर्शः। मम योऽजनि स स्वामिन्, क्षेत्रे सूक्ष्मस्तदावर्त्तः ॥६॥ मम कालचक्रसमयान्, संस्पृशतोऽतीतमृत्युना नाथ ! । अक्रमतः क्रमतश्च, स्थूलः काले तदाऽऽवतः॥७॥ क्रमतस्तानेव (स्तान् वा) समयान्, प्राग्भूतैर्मृत्युभिः प्रभूतैर्मे । संस्पृशतःसूक्ष्मोऽर्हन् ! स्यात्, कालतः(कालात्) पुद्गलावर्त्तः ॥८॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ १७६ श्रीपुद्गलपरावर्तस्तोत्रम् अवचूरिः - निःशेषाः यावन्तश्चतुर्दशरज्ज्वात्मके लोके समस्ताकाशप्रदेशाः सन्ति तावन्त आत्मा मरणेन कृत्वा क्रमेणोत्क्रमेण वा स्पृशति तदा स्थूलः क्षेत्रतः पुद्गलपरावर्त्तः स्यात् ॥ ५ ॥ यदाऽऽत्मा चतुर्दशरज्जुषु यावन्त आकाशप्रदेशाः सन्ति तान् क्रमेण मृत्युना स्पृशति यावता कालेन तावता कालेन सूक्ष्मः क्षेत्रतः पुद्गलापरावर्त्तः ॥६॥ उत्सर्पिण्यवसर्पिण्योः यावन्तः समयास्तान् मरणैः क्रमाक्रमाभ्यां स्पृशतो जीवस्य कालतः स्थूलपुद्गलपरावर्त्तः ॥ ७ ॥ क्रमतः कश्चन जीवोऽवसर्पिण्युत्सपिण्योः प्रथमसमये मृतः ततोऽवसर्पिण्युत्सर्पिण्योर्द्वितीये समये यावता कालेन म्रियते ते समया लेखके गण्यन्ते नान्ये, एवमग्रिमावसर्पिण्युत्सर्पिण्योर्द्वयोरपि समयान् क्रमेण स्पृशति मरणैस्तदा सूक्ष्मः कालतः पुद्गलपरावर्त्तः ॥ ८ ॥ अनुभागबन्धहेतून्, समस्तलोकाभ्रदेशपरिसङ्ख्यान् । म्रियते क्रमोत्क्रमाश्यां, भावे स्थूलस्तदावर्त्तः॥९॥ प्राग मरणैः सर्वेषा-मपि तेषां यः क्रमेण संश्लेषः । भावे मे सूक्ष्मोऽभूज्जिनेश ! विश्वत्रयाधीश ! ॥१०॥ नानापुद्गलपुद्गलावलिपरावर्त्ताननन्तानहं, पूरं पूरमियच्चिरं कियद्दशं बाढं दृढं नोढवान् । दृष्ट्वा दृष्टचरं भवन्तमधुना भक्त्याऽर्थयामि प्रभो ! तस्मान्मोचय रोचय स्वचरणं श्रेयःश्रियं प्रापय ॥११॥ ॥इति पुद्गलपरावर्तस्तोत्रं सम्पूर्णम् ॥ अवचूरिः- सूक्ष्माग्निकायेषु ये पृथ्व्यादयो जीवाः प्रविश्यमाना एकस्मिन् समये सन्ति ते असङ्ख्याताः, क इव? चतुर्दशरज्जुगताकाशप्रदेशतुल्यास्ते जीवाः ज्ञेया, यतः ‘एगसमयंमि (अंगुलंमि) लोए, सुहुमा जीवा अ जे भविस्संति । ते हंत संत लोए, पएसतुल्ला असंखिज्जा ॥१॥' एकस्मिन्नङ्गुलभूम्यां असङ्ख्याता आकाशप्रदेशा ज्ञेयाः, 'सुहुमो य होइ कालो, एत्तो य सुहुमयरं हवइ खित्तं । अंगुलसेढीमित्ते, उस्सप्पिणओ Page #200 -------------------------------------------------------------------------- ________________ श्रीपुद्गलपरावर्तस्तोत्रम् असंखिज्जा ॥ ५५ ॥' (नन्दीसूत्रम् ) तेभ्योऽपि पृथ्व्यादिप्रविश्यमानजीवेभ्यः सूक्ष्माग्निकाये ये पूर्वप्रविष्टाः पृथ्व्यादयो जीवाः सन्ति ते जीवाः असङ्ख्यातगुणेनाधिकाः, सूक्ष्माग्निकायानां कार्यस्थितिरसङ्ख्यातकालं यावदग्नौ वह्निकाये उत्पद्यते पुनर्मृत्युः पुनरुत्पत्तिरेवमसङ्ख्यातकालं यावद् ज्ञेयम्, अग्निकायेभ्योऽसङ्ख्यातगुणेनाधिका । संयमस्थानानि तेभ्योपि । संयमस्थानानि नानाजीवानाश्रित्य तद्भवे एकजीवमाश्रित्य वा संयमपरिणामाः-संयमभेदाः अनुभागबन्धस्थानानि च प्रत्येकं प्रत्येकं असङ्ख्यातगुणेनाधिकानि । संयमपरिणामा अनुभागबन्धाश्च तुल्या भवन्ति । अष्टानां कर्मपरमाणूनां ये रसभेदास्तेऽसङ्ख्याता वर्त्तन्ते, तान् कर्मपुद्गलरसविशेषान् बद्ध्वा बद्ध्वा - स्पृष्ट्वा स्पृष्ट्वा मुञ्चति क्रमोत्क्रमेण तदा बादरो भावेन पुद्गलपरावर्त्तः ॥ ९ ॥ एकरसभेदं स्पृष्ट्वा तदनु द्वितीयं इति क्रमेणाष्टकर्मपुद्गलान् सर्वान् क्रमेण मरणेन स्पृष्ट्वा स्पृष्ट्वा मुञ्चति तदा भावतः सूक्ष्मपुद्गलपरावर्त्तः ॥ १० ॥ हे नाथ ! अशं - असुखं कियत् बाढं न ऊढवान्-प्राप्तवान्, किं कृत्वा ? अनेके पुद्गलाः- कालविशेषास्तै: पुद्गलानां परमाणूनामावलय: (तासां परावर्त्तान् पूरं पूरं पूरयन् पूरयन्) दृष्ट्वा दृष्टचरं त्वां प्रभो ! प्रार्थयामि, तस्माद् दुःखान्मोचय मां श्रेयः श्रियं प्रापय ॥ ११॥ ॥ इति पुद्गलपरावर्त्तस्तोत्रस्याऽवचूरिः समाप्ता ॥ ૧૭૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીઅંગુલસત્તરી શ્રીમુનિચન્દ્રસૂરિ વિરચિત ' અંગુલસત્તરી : પદાર્થસંગ્રહ શ્રીમુનિચન્દ્રસૂરિજીએ અંગુલસત્તરી રચી છે. તેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. અંગુલ ત્રણ પ્રકારના છે – (૧) ઉત્સધાંગુલ (૨) આત્માંગુલ (૩) પ્રમાણગુણ. (૧) ઉત્સધાંગુલ - પરમાણુ વગેરેથી મપાયેલ અંગુલ તે ઉત્સધાંગુલ કહેવાય છે. પરમાણુ બે પ્રકારના છે – સૂક્ષ્મ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ. અનંત સૂક્ષ્મ પરમાણુઓ વિગ્નસા પરિણામથી ભેગા થાય ત્યારે ૧ વ્યાવહારિક પરમાણુ બને છે. તેને તીક્ષ્ણ શસ્ત્રથી પણ છેદી કે ભેદી ન શકાય. ૮ વ્યાવહારિક પરમાણુ = ૧ ઉશ્લષ્ણશ્લણિકા ૮ ઉશ્લષ્ણશ્લર્ણિકા = ૧ શ્લષ્ણશ્લણિકા Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંગુલસત્તરી ૧૭૯ ૮ શ્લષ્ણશ્લેક્ટ્રિકા ૮ ઊધ્વરણ ૮ ત્રસરેણુ ૮ રથરેણુ = ૧ ઊર્ધ્વરેણુગ = ત્રસસેણુ4 = ૧ રથરેણુ = દેવકુરુ-ઉત્તરકુરના મનુષ્યોનો ૧ વાલાગ્ર = હરિવર્ષ-રમ્યક ક્ષેત્રોના મનુષ્યોનો ૧ વાલાઝ દેવકુરુ-ઉત્તરકુરના મનુષ્યોના ૮ વાલાઝ હરિવર્ષ-રમ્યક ક્ષેત્રોના = હિમવંત-હિરણ્યવંત ક્ષેત્રોના મનુષ્યોના ૮ વાલાગ્ર મનુષ્યોનો ૧ વાલાઝ હિમવંત-હિરણ્યવંત ક્ષેત્રોના= પૂર્વમહાવિદેહ-પશ્ચિમમહાવિદેહ મનુષ્યોના ૮ વાલાગ્ર ક્ષેત્રોના મનુષ્યોનો ૧ વાલાગ્ર પૂર્વમહાવિદેહ-પશ્ચિમ- = ભરત-ઐરાવત ક્ષેત્રોના મહાવિદેહ ક્ષેત્રોના મનુષ્યોનો ૧ વાલાગ્ર મનુષ્યોના ૮ વાલાઝ ભરત-ઐરાવત ક્ષેત્રોના = ૧ લિખ મનુષ્યોના ૮ વાલાગ્ર ૮ લિખ = ૧ જૂ = ૧ યવમધ્ય | ઊર્ધ્વરેણુ = જે રેણુ (રજકણ) જાળીમાં પ્રવેશેલી સૂર્યની પ્રભાથી જણાય અને સ્વતઃ કે પરતઃ ગમન કરે તે ઊધ્વરણ. A ત્રસરેણુ = જે રેણુ પવનથી પ્રેરાઈને ગમન કરે તે ત્રસરેણુ. છ રથરેણુ = રથના ચક્રથી ઊખડેલ રેણુ તે રથરેણુ. ८हू Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીઅંગુલસત્તરી ૪ હાથ. ૮ યવમધ્ય = ૧ ઉત્સધાંગુલ | ૬ ઉત્સધાંગુલ = ૧ પાદ ૨ પાદ = ૧ વેંત ર વેત = ૧ હાથ = ૧ ધનુષ્ય ૨,૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ ૪ ગાઉ = ૧ યોજન ઉત્સધાંગુલથી દેવો વગેરેના શરીરો મપાય છે. (ર) આત્માગુલ - જે કાળે જે પુરુષો પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઊંચા હોય તેમનું અંગુલ તે આત્માંગુલ. જે પુરુષો પોતાના અંગુલથી માપતા ૧૦૮ અંગુલથી વધુ કે ઓછા પ્રમાણવાળા હોય તેમનું અંગુલ તે આત્માગુલ ન કહેવાય પણ આત્માંગુલાભાસ કહેવાય. આત્માગુલ કાળ વગેરેના ભેદના કારણે અનિયત હોય છે. તેનાથી વાસ્તુ મપાય છે. વાસ્તુ ત્રણ પ્રકારે છે – (૧) ખાત - ભૂમિની નીચે હોય તે ખાત. દા.ત. કુવા, તળાવ, ભોયરૂં વગેરે. (૨) ઉચ્છિત - ભૂમિની ઉપર હોય તે ઉચ્છિત. દા.ત. હવેલી વગેરે. (૩) ઉભય - ભૂમિની નીચે હોય અને ઉપર પણ હોય તે ઉભય. દા.ત. ભોંયરાસહિત હવેલી વગેરે. (૩) પ્રમાણાંગુલ - ભરત ચક્રવર્તીનું જે આત્માગુલ તે પ્રમાણાંગુલ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંગુલસત્તરી ૪૦૦ ઉત્સેધાંગુલ = ૧ સૂચિ પ્રમાણાંગુલ. આ પ્રમાણાંગુલની લંબાઈ છે. ૧ પ્રમાણાંગુલની જાડાઈ ૧ ઉત્સેધાંગુલ છે અને પહોળાઈ ૨૧/ ઉત્સેધાંગુલ છે. અંગુલ ૧૮૧ ૨૧/ અંશુલ પહોળા ૪૦૦ ઉત્સેધાંગુલ = ૧ પ્રમાણાંગુલ. ૧ અંગુલ પહોળા ૧૦૦૦ ઉત્સેધાંગુલ = ૧ પ્રમાણાંગુલ. (* ૨૧/૨ x ૪૦૦ = ૧,૦૦૦) આ ક્ષેત્રગણિતને આશ્રયીને કહ્યું છે. ભરતચક્રવર્તી આત્માંગુલથી ૧૨૦ અંશુલ પ્રમાણ હતા. ભરતચક્રવર્તી પ્રમાણાંગુલથી ૧૨૦ અંશુલ પ્રમાણ હતા. ભરતચક્રવર્તી ઉત્સેધાંગુલથી ૧૨૦ × ૪૦૦ = ૪૮,૦૦૦ ધનુષ્ય ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હતા. પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી, વિમાન, ભવન, નરકાવાસ વગેરે મપાય છે. ૪૮,૦૦૦ ૯૬ = = પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી વગેરે જે મપાય છે તે પ્રમાણાંગુલની પહોળાઈથી મપાય છે. એમ અનુયોગદ્વારસૂત્રની ચૂર્ણિ અને વૃત્તિમાં કહ્યું છે. કેટલાક આચાર્યો કહે છે કે પર્વત, પૃથ્વી વગેરેનું પ્રમાણ ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી એટલે ૧૦૦૦ ઉત્સેધાંગુલ લાંબા પ્રમાણાંગુલથી મપાય છે. કેટલાક આચાર્યો કહે છે કે પર્વત, પૃથ્વી વગેરેનું પ્રમાણ સૂચિપ્રમાણાંગુલથી એટલે ૪૦૦ ઉત્સેધાંગુલ લાંબા પ્રમાણાંગુલથી મપાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીઅંગુલસત્તરી આ બંને મત બરાબર નથી. આ બંને મતના દોષો આ પ્રમાણે છે - ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૧૦૦૦ x ૧000 યોજન = ૧૦,૦૦,૦૦૦ યોજના સૂચિ પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૪૦૦ X 800 યોજન = ૧,૬૦,૦૦૦ યોજન. તેથી ૧ ચોરસ પ્રમાણાંગુલમાં બધા આર્યદેશોનો સમાવેશ થઈ જાય. તેથી ભરતક્ષેત્રમાં શેષ યોજનો નિષ્ફળ જાય. માટે પ્રમાણાંગુલની પહોળાઈથી પૃથ્વી વગેરે માપવા. ધનદ દવે બનાવેલ દ્વારિકા અને અયોધ્યા નગરીઓ ૯ યોજના પહોળી અને ૧૨ યોજન લાંબી હતી. તે બંને સરખી હતી. ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી ૯ યોજન = ઉત્સધાંગુલથી ૯,000 યોજન. ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી ૧૨ યોજન = ઉત્સધાંગુલથી ૧૨,૦૦૦ યોજન. તે નગરીઓનું ક્ષેત્રફળ = ૯,000 x ૧૨,000 યોજન = ૧૦,૮૦,૦૦,૦૦૦ યોજન. સૂચિ પ્રમાણાંગુલથી ૯ યોજન = ૯ x ૪૦૦ ઉત્સધાંગુલ = ૩, ૬૦૦ ઉત્સધાંગુલ. સૂચિ પ્રમાણાંગુલથી ૧૨ યોજન = ૧૨ x ૪૦૦ ઉત્સધાંગુલ = ૪,૮૦૦ ઉત્સધાંગુલ. તે નગરીઓનું ક્ષેત્રફળ = ૩,૬૦૦ x ૪,૮00 યોજન = ૧,૭૨,૮૦,૦૦૦ યોજના Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંગુલસત્તરી ૧૮૩ તે નગરીઓના ક્ષેત્રફળના આ બન્ને માપો તો ઘણા મોટા છે. આટલી મોટી નગરીઓ ન હોય. માટે નગરીઓની લંબાઈ-પહોળાઈ પ્રમાણાંગુલની પહોળાઈથી માપવી. ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી કે સૂચિપ્રમાણાંગુલથી પૃથ્વી વગેરે માપીએ તો કોશિકરાજાનું વૈતાઢ્યપર્વત સુધી ગમન ન ઘટે કેમકે ભૂમિ ઘણી છે અને આયુષ્ય ઓછું છે. માટે પૃથ્વી વગેરે પ્રમાણાંગુલની પહોળાઈથી માપવા. * ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી કે સૂચિપ્રમાણાંગુલથી પૃથ્વી વગેરે માપીએ તો ગંધારશ્રાવકનું વૈતાઢ્ય પર્વતની ગુફાએ ચૈત્યને વાંદી વીતભયનગરમાં ચૈત્ય વાંચવા માટે ગમન શી રીતે ઘટે? કેમકે ભૂમિ ઘણી છે અને આયુષ્ય ઓછું છે. માટે પૃથ્વી વગેરે પ્રમાણાંગુલની પહોળાઈથી માપવા. પ્રમાણાંગુલની પહોળાઈથી પૃથ્વી વગેરે માપતા ભરતક્ષેત્રમાં ચક્રવર્તીનું પરિકર કેવી રીતે સમાય ? તે બતાવે છે. દક્ષિણ ભરતાર્ધનું ક્ષેત્રફળ = ૧૮,૩૫,૪૮૫ યોજન ૧૨ કળા ૬ વિકળા. વૈતાદ્યપર્વતના તળિયાનું ક્ષેત્રફળ = ૫,૧૨,૩૦૭ યોજન ૧૨ કળા. ઉત્તર ભરતાર્ધનું ક્ષેત્રફળ = ૩૦,૩૨, ૮૮૮ યોજન ૧૨ કળા ૧૧ વિકળા. આ ત્રણેનો સરવાળો કરતા ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આવે. ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ = પ૩,૮૦,૬૮૧ યોજન ૧૭ કળા ૧૭ વિકળા = પ૩,૮૦,૬૮૨ યોજન. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રીઅંગુલસત્તરી પ્રમાણાંગુલથી ૧ યોજન = ઉત્સધાંગુલથી ૨૧/ યોજન = ૧૦ ગાઉં. પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૧૦ x ૧૦ = ૧૦૦ ગાઉં. : ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ = પ૩,૮૦,૬૮,૨૦૦ ગાઉં. ૧ ગાઉમાં ૨, ૩, ૪ ગામ હોય. જ્યાં ૧ ગાઉમાં ર ગામ હોય ત્યાં ૮ ક્રોડ ગાઉમાં ૧૬ કોડ ગામ હોય. જ્યાં ૧ ગાઉમાં ૩ ગામ હોય ત્યાં ૮ ક્રોડ ગાઉમાં ૨૪ ક્રોડ ગામ હોય. જ્યાં ૧ ગાઉમાં ૪ ગામ હોય ત્યાં ૧૪ ક્રોડ ગાઉમાં પ૬ ક્રોડ ગામ હોય. આમ ૩૦ ક્રોડ ગાઉમાં ૯૬ ક્રોડ ગામ સમાય. આમ ભરતક્ષેત્રના પ૩,૮૦,૬૮,૨૦૦ ગાઉમાંથી ૩૦ ક્રોડ ગાઉમાં ૯૬ ક્રોડ ગામ સમાય. શેષ રહ્યા ન્યૂન ૨૪ ક્રોડ ગાઉ. તેમાંથી ન્યૂન ૧૨ ક્રોડ ગાઉમાં ૩,૧૭,૧૦૫ નગર, કર્બટ, ખેટ વગેરે છે. વૈતાદ્યપર્વત ઉપર પણ નગરો છે. શેષ ૧૨ ક્રોડ ગાઉમાં ગંગા વગેરેના પાણી, તેના દ્વીપ વગેરે છે. ચક્રીનો કાળ અત્યંત સુખમય અને વૃક્ષો વગેરેથી ભરપૂર હોય છે. તેથી થોડા સ્થાનમાં પણ ગામ વગેરે સુખી હોય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શ્રીઅંગુલસત્તરી અયોધ્યા-દ્વારિકાનું ક્ષેત્રફળ - પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૧૦૦ ચોરસ ગાઉ. ઉત્સધાંગુલથી ૧૬ ચોરસ ગાઉ = ઉત્સધાંગુલથી ૧ ચોરસ યોજન. ૧૬ .. ઉત્સધાંગુલથી ૧00 ચોરસ ગાઉ = ઉત્સધાંગુલથી 19 ચોરસ યોજન. = ઉત્સધાંગુલથી ૬૧// ચોરસ યોજના પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૬૧/ચોરસ યોજન. પ્રમાણાંગુલથી અયોધ્યા-દ્વારિકાનું ક્ષેત્રફળ = ૯ x ૧૨ = ૧૦૮ ચોરસ યોજના ઉત્સધાંગુલથી અયોધ્યા-દ્વારિકાનું ક્ષેત્રફળ = ૧૦૮ x ૬૧// ચોરસ યોજન. = ૬૭૫ ચોરસ યોજન. ૧ યોજન = ૮,૦૦૦ ધનુષ્ય - ઉત્સધાંગુલથી ૧ ચોરસ યોજન = ૮000 x 6000 ધનુષ્ય = ૬,૪૦,૦૦,૦૦૦ ધનુષ્ય. . ઉત્સધાંગુલ ૬૭૫ ચોરસ યોજન = ૬૭૫ x ૬,૪૦,૦૦, ૦૦૦ ધનુષ્ય. = ૪૩,૨૦,00,00,000 ધનુષ્ય. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીઅંગુલસત્તરી અયોધ્યા-દ્વારિકામાં ઘરો - મનુષ્યની લંબાઈ = ૫૦૦ ધનુષ્ય. ઘરની લંબાઈ-પહોળાઈ = ૫૦૦ x ૫ = ૨,૫૦૦ ધનુષ્ય. ઘરનું ક્ષેત્રફળ = ૨,૫૦૦ x ૨,૫૦૦ ધનુષ્ય = ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકાનું ક્ષેત્રફળ = ૪૩,૨૦,00,00,000 ધનુષ્ય. તેનો ચોથો ભાગ = ૧૦,૮૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્ય. તેને નગરના ક્ષેત્રફળમાંથી બાદ કરવા = ૪૩,૨૦,૦૦,૦૦,૦૦૦ – ૧૦,૮૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્ય. = ૩૨,૪૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકાના ક્ષેત્રફળના ૪૩,૨૦,00,00,000 ધનુષ્યમાંથી ૧૦,૮૦, ૦૦,૦૦,૦૦૦ ધનુષ્ય નગરના રાજમાર્ગ, શેરી, ઘરની દિવાલ, આંગણું વગેરેના છે, શેષ ૩૨,૪૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્યમાં ઘરો છે. ૬૨,૫૦,૦૦૦ ધનુષ્યમાં ૧ ઘર આવે. . . ૪૩,૪૦,૦૦,૦૦,૦૦૦ . ૩૨,૪૦,૦૦,૦૦,૦૦૦ ધનુષ્યમાં ૬૨,૫૦,૦૦૦ = ૫,૧૮૪ ઘરો આવે. અયોધ્યામાં ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય પ્રમાણવાળા ૫,૧૮૪ ઘર આવે. તેનાથી ઓછા પ્રમાણવાળા ઘણા ઘર આવે. ૧ ઘરમાં મનુષ્ય - અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ = ૫૦૦ ધનુષ્ય. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંગુલસત્તરી ૧૮૭ અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું મધ્યમ પ્રમાણ = ૨૫૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું જઘન્ય પ્રમાણ = ૨ હાથ. જેમ સમુદાયમાં આવેલા ઘોડા વગેરેના મૂલ્યની ગણતરી મધ્યમ ભાંગાથી થાય છે તેમ અહીં પણ મનુષ્યોને મધ્યમ માન લેવું. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું સરેરાશ પ્રમાણ = ૨૫૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યની પહોળાઈ = ૫૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું ક્ષેત્રફળ = ૨૫૦ x ૫૦ ધનુષ્ય = ૧૨,૫૦૦ ચોરસ ધનુષ્ય. ૧૨,૫૦૦ ધનુષ્યમાં ૧ મનુષ્ય આવે. . . . ૬૨,૫૦,૦૦૦. - ૬૨,૫૦,૦૦૦ ધનુષ્યમાં જ ૧૨,૫૦૦ = ૫૦૦ મનુષ્યો આવે. ૧ માળના ઘરમાં ૫૦૦ મનુષ્યો આવે. ૩ર માળના ઘરમાં પ00 x ૩ર = ૧૬,૦૦૦ મનુષ્યો આવે. એમ જેટલા માળનું ઘર હોય પ00ને તેટલા ગુણ કરીએ એટલા મનુષ્યો આવે. ૩૨,૦૦૦ નાટક કરનાર પુરુષો અને ૬૪,૦૦૦ અંતઃપુરની સ્ત્રીઓ રાજભવનમાં ભરત ચક્રવર્તીની સાથે બેસે છે. ચારે સેનાઓ નગરીમાં પ્રવેશતી નથી. ચક્રવર્તીનું ભવન ૧૦૮ હાથનું હોય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીઅંગુલસત્તરી વાસુદેવનું ભવન ૬૪ હાથનું હોય છે. માંડલીકરાજાનું ભવન ૩ર હાથનું હોય છે. સામાન્ય લોકોના ભવન ૧૬ હાથના હોય છે. કિલ્લાની દરેક શેરીમાં અનેક કારો હોય છે. તેથી તે દ્વારોને વિષે કિલ્લાના નગરો અનેક છે. નગરની અંદરના ઘરો અને બહારના ઘરોમાં કોઈ ફરક નથી. તો ભરતક્ષેત્રમાં ભરતચક્રીનો પરિવાર કેમ ન સમાય ? યુગલિક ઉત્પન્ન થયા પછીના કાળમાં ભરતક્ષેત્રમાં નગરોમાં અને ગામોમાં ઘણા લોકો સમાય છે તો પાછળના કાળમાં પણ સમાય. આમ પ્રમાણાંગુલની પહોળાઈથી પૃથ્વી વગેરે માપતા ભરતક્ષેત્રમાં ભરતચક્રીનો પરિવાર સમાય છે તો ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી કે સૂચી પ્રમાણાંગુલથી પૃથ્વી વગેરેના માપ ન કઢાય. અમારે (ગ્રંથકારને) આ બાબતમાં કોઈ કદાગ્રહ નથી, પણ પૂર્વાપર (આગળ-પાછળ) વિરોધ લાગતો હોવાથી આમ કહ્યું છે. આ પ્રરૂપણા કરવામાં કંઈ ઉત્સુત્ર પ્રરૂપણ થયું હોય તો તેનું મિચ્છામિ દુક્કડ દઉં , કેમકે તત્ત્વના જાણકાર તો જિનેશ્વર ભગવંતો છે. શ્રીઅંગુલસત્તરીનો પદાર્થસંગ્રહ સમાપ્ત Page #212 -------------------------------------------------------------------------- ________________ सिरिअंगुलसत्तरी श्रीमद्मुनिचन्द्रसूरिविरचिता सिरीअंगुलसत्तरी शब्दार्थसहिता ૧૮૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ सिरिअंगुलसत्तरी श्रीमोनिचन्द्रसूरिविरचिता સિરીમંગુનત્તરી છે શબ્દાર્થહિતા . उसभसमगमणमुसभजिणमणिमिससामिसंथुअगुणोहं । नमिऊणंगुललक्खणं संक्खेवमिणं पवक्खामि ॥१॥ અર્થ - ઋષભ જિનને નવા નમિને આગે કહેવાતા અંગુલોનું લક્ષણ સંક્ષેપથી કહીશ, ઋષભજિન કેવા છે? ઋષભજિન - વૃષભ સમાન ગમન છે જેહનું, વલી કેવા છે? અનિમિષ એટલે દેવતા તેહના સ્વામી ઈન્દ્ર તેહને સ્તુતિ કરવા લાયક ગુણો છે જેહના. (૧) તે આદિદેવને નમસ્કાર કરી ગ્રંથકાર અંગુલોનું લક્ષણ બતાવે છે - उस्सेहंगुलमायंगुलं च तइयं पमाणनामं च । इय तिन्नि अंगुलाई वावारिज्जति समयम्मि ॥२॥ અર્થ - ઉત્સધાંગુલ, આત્માંગુલ, પ્રમાણાંગુલ આ ત્રણ પ્રકારના અંગુલો સૂત્રસિદ્ધાંતમાં વર્ણવેલા છે. (૨) Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ सिरिअंगुलसत्तरी ગ્રંથકાર પ્રથમ ઉત્સધાંગુલનું સ્વરૂપ બતાવે છે – परमाणूइच्चाइक्कमेण उस्सेहअंगुलं भणियं । जं पुणमायंगुलमेरिसेणं तं भासियं विहिणा ॥३॥ "परमाणू तसरेणू रहरेणू वालअग्गलिक्खा य । जूय जवो अट्ठगुणो कमेण उस्सेहअंगुलयं ॥ २९१ ॥" | (શ્રીસસૂત્રમ્) અર્થ - જેના છેદન ભેદન કરવાથી બે ટુકડા ન થાય તે પરમાણુ કહીએ, અનંતા વ્યવહારપરમાણુપુદ્ગલોનો સમૂહ થાય ત્યારે એક ઉશ્લષ્ણશ્લણિકા, આઠ ઉશ્લણશ્લેક્ટ્રિકાએ એક ગ્લષ્ણ શ્કણિકા, આઠ શ્લષ્ણશ્લણિકાએ એક ઊર્ધ્વરણ, આઠ ઉર્ધ્વરેણૂકાએ એક ત્રસરેણુ, આઠ ત્રસરેણુએ એક રથરેણ, આઠ રથરેણુએ દેવકુરુ-ઉત્તરકુરુ-મનુષ્યોનું એક વાલાઝ, આઠ દેવકુરુઉત્તરકુરુમનુષ્યના વાલાગ્રે હરિવાસ-રમ્યકવાસના મનુષ્યનો એક વાલાઝ, આઠ હરિરાસરમ્યવાસક્ષેત્રના મનુષ્યના વાલાઝે હેમવંત-ઐરણ્યવંતના જુગલીયાનો એક વાલાઝ, આઠ હેમવંતઐરણ્યવંતના મનુષ્યના વાલાઝે પૂર્વમહાવિદેહ-પશ્ચિમમહાવિદેહમનુષ્યનો એક વાલાગ્ર થાય, આઠ પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહના મનુષ્યના વાલાઝે ભરત-ઐરવત-ક્ષેત્રના મનુષ્યનો એક વાલીગ્ર થાય, આઠ ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યના વાલાઝે એક લિખ થાય, આઠ લિખની એક જૂ, આઠ જૂએ એક યવમધ્ય, આઠ યુવે એક ઉત્સધાંગુલ થાય (૩) હવે આત્માગુલનું સ્વરૂપ ગ્રંથકાર બતાવે છે – जे जम्मि जुगे पुरिसा अट्ठसयांगुलसमूच्छिया हुंति । तेसिं जं नियमंगुलमायंगुलमित्थ तं होइ ॥४॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ सिरिअंगुलसत्तरी जे पुण एय पमाणं ऊणा अहिया व तेसिं मेयं तु । आयंगुलं न भण्णइ किंतु तदाभासमेवत्ति ॥ ५ ॥ અર્થ - જે યુગને વિષે પુરુષ એકસો આઠ અંગુલ ઊંચો હોય તેનું જે અંગુલ તે આત્માંગુલ કહેવાય. (ભરતચક્રવર્તી વિગેરેનો) (૪) જે પુનઃ વલી એ પ્રમાણ ૧૦૮ અંગુલરૂપ થકી ઊના અથવા અધિકા હોય તેહને આત્માંગુલ ન કહીએ, કિંતુ આત્માંગુલાભાસ કહીએ એટલે આત્માંગુલ સરિખું દીસે છે પણ આત્માંગુલ નહિ.(૫) હવે પ્રમાણાંગુલ વખાણે છે – जं भरहस्सायंगुलमेयं तु पमाणअंगुलं होइ । उस्सेहंगुलचउसयमाणा सूई इहं भणिया ॥ ६ ॥ અર્થ - ભરતચક્રીનું આત્માંગુલ તે પ્રમાણાંગુલ થાય. ચારસો ઉત્સેધાંગુલે એક સૂચી પ્રમાણાંગુલ હોય. ઈહ પ્રમાણાંગુલને વિષે સૂચી કહી તે લાંબપણે ચારસો ઉત્સેધાંગુલનું જેટલું લાંબપણું થાય તેટલું પ્રમાણાંગુલનું લાંબપણું થાય. એ પ્રમાણાંગુલની લંબાઈ કહી (૬) હવે પ્રમાણાંગુલનું જાડપણું તથા પહોલાઈ કહે છે - एगंगुलबाहुल्लं अड्ढाइयमंगुलाई तं पिहुलं । एवं च खित्तगणिए उस्सेहंगुलसहस्सं तं ॥ ७ ॥ અર્થ - તે પ્રમાણાંગુલ એક અંગુલ જાડું હોય, અઢી ઉત્સેધાંગુલ પહોલું હોય. હવે લાંબુ તથા પહોલું થઈ પ્રમાણાંગુલને વિષે ઉત્સેધાંગુલ કેટલા થાય ? તે કહે છે - એવં આ પ્રકારે ક્ષેત્રગણિત કહેતાં લાંબપણુ તથા પહોલપણુ એકઠું કરતાં એક પ્રમાણાંગુલે સહસ્ર ઉત્સેધાંગુલ હોય. (૭) Page #216 -------------------------------------------------------------------------- ________________ सिरिअंगुलसत्तरी ૧૯૩ એક પ્રમાણાંગુલે સહગ્ન (૧૦૦૦) ઉત્સધાંગુલ કેમ થાય ? તે બતાવે છે – जम्हा चत्तारि सया अड्ढाइय संगुणा हवइ सहसो। अस्सुवओगो तिविहो जहक्कमेणं इमो होइ ॥८॥ અર્થ - ચારસોને અઢીગુણા કરીયે તો સહસ્ર થાય, જેનું કારણ એક પ્રમાણાંગુલ ચારસો ઉત્સધાંગુલ લાંબુ છે અને અઢી અંગુલ પહોલું છે. ચાર અઢીઉં દસ એટલા માટે એક પ્રમાણાંગુલે લંબાઈ તથા પોલાઈ થઈ સહગ્ન ઉત્સધાંગુલ થાય. એ પ્રમાણાંગુલનો ઉપયોગ ત્રણ પ્રકારે યથાક્રમે આ પ્રમાણે છે. (૮) उस्सेहंगुलमेगं हवइ पमाणंगुलं सहस्सगुणं । एयस्स खित्तगुणियं पडुच्च परिभासियं एयं ॥९॥ અર્થ - એક પ્રમાણાંગુલે ઉત્સધાંગુલ સહગ્ન થાય. એ પ્રમાણાંગુલને ક્ષેત્રગુણિત પ્રતીત્ય આશ્રીને કહ્યું. (૯) એ પ્રમાણાંગુલનું પ્રથમ ઉપયોગપણું કહ્યું. હવે પ્રમાણ અંગુલનું ત્રણ ગાથાથી બીજું ઉપયોગપણું કહે છે - सुत्तम्मि जत्थ भणिओ उसभसुओ भरहनामगो चक्की । आयंगुलेण वीसा समहिय अंगुलसयपमाणो ॥१०॥ અર્થ - જિહાં સૂત્રને વિષે શ્રી ઋષભસ્વામીના પુત્ર ભરતચક્રનું આત્માંગુલથી ૧૨૦ અંગુલ પ્રમાણ કહ્યું છે. (૧૦) सो सूइअंगुलेणं चउसयमाणेण होइ घित्तव्वो। कहमन्नह पंचसया उस्सेहंगुलधणूणं सो ॥११॥ અર્થ - સ તે ભરત સૂચી પ્રમાણાંગુલ લેવું. તે કેવું છે ? સૂચી પ્રમાણાંગુલ ચારસે ગુણું કીધું છે. અન્યથા એહ જો સૂચી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ सिरिअंगुलसत्तरी પ્રમાણાંગુલ ન માનિએ અને ચોથી ગાથામાં આત્માંગુલ કહ્યું છે તેને માનીયે તો-છન્નુ ઉત્સેધાંગુલે ધનુષ છે જિહાં એહવાં પાંચસે ધનુષ પ્રમાણ શરીર છે જેહનું એવા ભરતચક્રી કેમ બને ? (૧૧) પાંચસે ધનુષ્ય પ્રમાણ શરીર કેમ હોય ? તે બતાવે છે वीसाहियसय चसयगुणणे जाया सहस्स अडयाला । छन्नवइभागहारे लब्धंते धणुसया पंच ॥ १२ ॥ અર્થ - એકસો વીસ ઉત્સેધાંગુલને ચારસો ગુણા કરીએ તો અડતાલિસસહસ્ર (૪૮,૦૦૦) ઉત્સેધાંગુલ થાય અને તેને છન્નુએ ભાગ કરીયે ત્યારે પાંચસો ધનુષ થાય. એટલે પાંચસો ધનુષનું ભરતચક્રીનું શરીર થાય. (૧૨) હવે ત્રીજો ઉપયોગ કહે છે जे पुढवाइपमाणा तव्विक्खंभेण ते मिणिज्जंति । अणुओगदारचुन्नीवित्तीसु य भणियमेयं ति ॥ १३ ॥ અર્થ - જે પૃથિવી આદિકનાં પ્રમાણ તે પ્રમાણાંગુલનું જે વિખંભ અઢીઉત્સેધાંગુલરૂપ તેણે તે પૃથ્યાદિક માપવાં એ પ્રમાણે અનુયોગદ્વારની ચૂર્ણિવૃત્તિમાં કહ્યું છે (૧૩) જે કારણે અનુયોગદ્વારની ચૂર્ણિવૃત્તિમાં કહ્યું છે, તે ગ્રંથકાર પોતે બતાવે છે – जे अपमाणगुलाओ पुढवाइप्पमाणा आणिज्जंति । अपमा गुलविक्खंभेण आणेयव्वा ण पुण सूइअंगुलेणं ति ॥ १४ ॥ અર્થ - જે પ્રમાણઅંગુલથી પૃથિવી આદિકનાં પ્રમાણ આણે છે તે પ્રમાણાંગુલનું જે વિધ્વંભ તેણે આણવાં પણ સૂચી પ્રમાણાંગુલે Page #218 -------------------------------------------------------------------------- ________________ सिरिअंगुलसत्तरी ૧૯૫ તે પૃથ્વી આદિકનાં પ્રમાણ ન આણવાં એહવું અનુયોગદ્વારસૂત્રચૂર્ણિવૃત્તિમાં કહ્યું છે. (૧૪) एयं च खित्तगणिएण केइ एअस्स जं पुण मिणंति । अन्ने उसूइअंगुलमाणेण न सुत्तभणिअंतं ॥१५॥ અર્થ - કેટલાક આચાર્ય કહે છે એયં-કહેતાં એ પૃથિવ્યાદિકનું પ્રમાણ એઅસ્સ-કહેતાં એ પ્રમાણાંગુલને ક્ષેત્ર ગુણિતમાનયું એ ભાવ એક પ્રમાણાંગુલે સહસ્રઉન્સેધાંગુલ એવું માને. એટલે એકમત દેખાડી, હવે બીજો મત દેખાડે છે. અનેરા આચાર્ય સૂચી પ્રમાણાંગુલે પૃથ્યાદિકનું પ્રમાણ માનસ્ય. ઇહાં એક સૂચી અંગુલે ચારસો ઉત્સધાંગુલ થાય એવું માને. ગ્રંથકર્તા કહે છે કે બન્ને આચાર્યનું કથન સૂત્રોક્ત નથી. (૧૫) किं च मएसुं दोसु वि मगहंगकलिंगमाइआ सव्वे । पाएणारिअदेसा एगम्मि अ जोयणे हुंति ॥ १६ ॥ અર્થ - કિંચ કહેતાં ગ્રંથકર્તા બન્ને આચાર્યના કથનમાં દૂષણ દે છે. જો એવું માનવામાં આવે કે એક પ્રમાણાંગુલે સહસ્ર ઉત્સધાંગુલ, એક સૂચી પ્રમાણાંગુલે ચારસે ઉત્સધાંગુલ એ પ્રકારે પૃથિવ્યાદિકનું પ્રમાણ માનીએ તો પ્રાયે મગધદેશ, અંગદેશ, કલિંગદેશ, એવું આદિ સર્વ આર્યદિશનો એક જોજનમાં સમાવેશ થાય. (૧૬) सहस्समाणे चउरंसजोयणे दीहपिहुलभावेणं । हुंति परुप्परगुणणे लक्खा दस जोअणाण फुडं ॥१७॥ અર્થ - ચરિંસજોજન કેવું છે? ચરિંસજોજન લાંબપણે તથા પહોલપણે થઈ સહસ્ર જોજનમાન છે જેહનું એહવું જોજન પરસ્પર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ सिरिअंगुलसत्तरी ગુણીયે તો દાયે દાયે સો એટલે એકજોજનના દશલક્ષયોજન થાય, આ એક આચાર્યનો મત (૧૭) હવે બીજો મત કહે છે. તેમનો આ હિસાબ છે - चसयमाणम्मि पुणो एगो लक्खो सहस्स तह सट्ठी । एवं एगम्मि वि जोअणम्मि कह ते न मायंति ? ॥ १८ ॥ અર્થ - એક પ્રમાણાંગુલ યોજનને વિષે લાંબપણે-પહોલપણે ચારસે ગણુ માન છે તે માન કેટલું થાય ? ચારસોને ચારસો ગુણા કરીએ તો એક લાખ સાઠ સહસ્ર (૧,૬૦,૦૦૦) થાય, એવું એ પ્રકારે એક યોજનને વિષે તે આર્યક્ષેત્ર કેમ ન માય ? અર્થાત્ માયજ.(૧૮) एयं च पुणमलोगिग जमेगजोयण महीइ ते माया । तह सेसजोयणाणं पावइ विहलत्तणं भरहे ॥ १९ ॥ અર્થ - ઇદં પૂર્વોક્ત પુનઃ વલી અલૌકિક જે એક જોજન પૃથિવીમાં તે સઘલાએ આર્યદેશો માય તથા વલી ભરતક્ષેત્રને વિષે શેષ યોજન વિફલપણુ પામે, ઠાલાંજ રહે. (૧૯) વલી ગ્રંથકર્તા બન્ને મતોમાં દૂષણ દેખાડે છે तह बारवई नयरी अहवा उझाउरी य जा तासिं । धणयसुरनिम्मयत्तेण किल पमाणं समाणंति ॥ २० ॥ અર્થ - તથા દ્વારિકાનગરી અથવા અયોધ્યાનગરી, તે નગરીને ધનદસુ૨ નીપજાવવા પણે તે કિલ નિશ્ચે પ્રમાણે સરખી જ થાય.(૨૦) सहसगुणेऽलक्खा कोडीओ जोयणाण दस हुंति । चसयगुणणे कोडीलक्ख बिसत्तरि अस्सी सहसा ॥२१॥ અર્થ - દ્વારિકા અથવા અયોધ્યા નવ જોજન પહોલી છે, જોજન લાંબી છે, તો બાર નવાં અઠોત્તર સો ૧૦૮ યોજન થાય બાર Page #220 -------------------------------------------------------------------------- ________________ सिरिअंगुलसत्तरी ૧૯૭ તો તે યોજન સહગ્ન સહસ્ર ગુણા કીજે દસ કોટી યોજન અને એસી લાખયોજન થાય. ચારસો ગુણા કરતાં કેટલું થાય ? તે કહે છે. એક પ્રમાણાંગુલ યોજનને ચારસો ગુણા કરતાં એક લાખ સાઠ સહસ્ર યોજન હોય. ૧૦૮ યોજનને એક લાખ સાઠ સહસ્ર ગુણા કીજે એક કોટિ બોત્તેર લાખ એસી હજાર યોજન થાય. (૨૧) પૂર્વોક્ત માન લાવવા ગ્રંથકાર સ્વયં સ્વીકારે છે. તે નીચે પ્રમાણે - एयं च पुण पमाणं पिहुला नव जोयणाणि नयरीओ। बारस दीहा तत्तो दुन्हं अंकाणमन्नुन्नं ॥२२॥ गुणणे अट्ठहियसयं जायंतो एग जोयणगएण। गणियपएणं गुणिए पुव्वुत्तेणं इमंमि भवे ॥ २३ ॥ અર્થ - ઈદ એ પૂર્વોક્ત તુ પુનઃ વલી પ્રમાણે કિમ્ ? યથા દ્વારકાનગરી નવ યોજન પહોલી છે અને બાર જોજન લાંબી છે, તો એ બન્ને અંકોને અન્યોઅન્ય ગુણતાં ૧૦૮ થાય. તતઃ એકયોજનગત ગણિત પ્રમાણ છે જે દસ લક્ષ યોજન અને એક લાખ સાઠ સહસ્રરૂપને ૧૦૮ ગુણા કીજે. ઈદ પૂર્વોક્ત ભવેદિદે એ પૂર્વોક્ત ૧૦,૮૦,૦૦,૦૦૦ અને ૧,૭૨,૮૦,૦૦૦ હોય. (૨૨, ૨૩) एयं च अइपभूयं नगरपमाणं न जुज्जए जम्हा । तम्हा पमाणअंगुल विक्खंभपमाणओ गिज्ज ॥२४॥ અર્થ - એ પૂર્વોક્ત નગરપ્રમાણ અતિપ્રભૂત અતિઘણું, તેહ માટે યોગ્ય નહિ, માટે પ્રમાણાંગુલનું જે વિષ્કભપ્રમાણ તેહ જ ગ્રાહ્ય તે જ ગ્રહણ કરવું. (૨૪) વલી તે બન્ને મતને વિષે દોષ દેખાડે છે - Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ सिरिअंगुलसत्तरी तह कूणियस्स रन्नो साहियदक्खिणदिसस्स वेअड्ढे । परिमियजीविअकालस्स जुज्जए कह णु गमणं ति ॥२५॥ અર્થ - તથા કોણિક રાજા કેવો છે ? સાધી છે દક્ષિણદિશા જેણે. વલી કેવો છે ? પિરિમત આયુષ છે જેહનું. ઈતિ વિત્તકે એહવાને વૈતાઢ્યને વિષે ગમન કિમ યુક્ત થાય ? કેમકે ભૂમિ ઘણી છે અને આયુષ થોડું. એટલા માટે પૃથિવી આદિકનું પ્રમાણાંગુલનું જે વિધ્વંભ તેણે જ માપવું. એક પ્રમાણાંગુલે સહસ્રઉત્સેધાંગુલ થાય અથવા એક પ્રમાણાંગુલે ચારસેં ઉત્સેધાંગુલ થાય. તેવા પ્રમાણાંગુલે પૃથિવ્યાદિકનું પ્રમાણ ન માપવું. (૨૫) વલી એ બન્ને મતમાં દોષ દે છે - गंधारसावयस्स वि वेयड्ढगुहाइं चेइए नमिउं । कह वीभयम्मि चेइयवंदणहेउं गमो हुज्जा ॥ २६ ॥ અર્થ - ગંધાર નામના શ્રાવકનું વૈતાઢ્યની ગુફાએ ચૈત્ય વાંદી વીતભયપત્તનને વિષે ચૈત્યવંદનાને અર્થે ગમન કેમ હોય ? શા માટે ? આઉખું થોડું અને ભૂમી ઘણી એટલા માટે (૨૬) ગ્રંથકારે અઢી અંગુલે પૃથિવ્યાદિકનું પ્રમાણ અંગિકાર કીધું તે વારે પરને શંકા ઉપની તે કહે છે - - भति भराइचक्कणो परिगरो कहं माई । एवमिणिज्जंते भारहम्मि भन्नइ न सो दोसो ॥ २७ ॥ અર્થ - જે પુનઃ વલી એહવું કહે છે - ભરતાદિક ચક્રીનું પરિકર ભરતક્ષેત્રને વિષે કેમ માય ? જો પૃથિવી આદિક અઢી અંગુલે મપાય. ભણ્યતે ગ્રન્થકાર કહે છે – સઃ તે અઢી અંગુલે માપતાં કાંઈ દોષ આવતો નથી. (૨૭) Page #222 -------------------------------------------------------------------------- ________________ सिरिअंगुलसत्तरी ભાવનાએ કરી દેખાડે છે - जं भरहखित्तपयरं बासीया छस्सया असी सहसा । तेवन्नं वि य लक्खा जोयण माणेण सिद्धमिणं ॥ २८ ॥ ૧૯૯ અર્થ - જે ભરતક્ષેત્રનું પ્રત૨ કહેતાં સઘલું થઈને ત્રેપન લાખ એંસી હજાર છસોને બ્યાસી યોજન હોય. (૨૮) એટલું પ્રમાણ કેમ થાય ? તે કહે છે - दाहिणउत्तर भरद्धविजयगिरिपयरमीलणे एयं । संपज्जइ जं दीसड़ खित्तसमासम्मि इयं वृत्तं ॥ २९ ॥ અર્થ - દક્ષિણભરતાર્ધ-ઉત્તરભરતાર્ધનું પ્રત૨ વિજયગિરિ કહેતાં વૈતાઢ્યનું તલું એ મેલવતાં એ પૂર્વોક્ત ૫૩,૮૦,૬૮૨ હોય. તેનું કારણ તો ક્ષેત્રસમાસને વિષે એવું કહ્યું છે. (૨૯) તે બતાવે છે - लक्खट्ठारस पणतीससहस्सा चउसया य पणसीआ । बारस कला छविकला दाहिणभरहद्धपयरं तु ॥ ३० ॥ અર્થ - અઢારલાખ પાંત્રીસહજા૨ ચારસોને પંચ્યાસી અને કલા ૧૨ વિકલા ૬ એટલું દક્ષિણભરતાદ્ધનું પ્રતર છે. (૩૦) सत्तहिया तिन्निसया बारस य सहस्स पंच लक्खा य । बारस कला उ पयरं वेअड्डगिरिस्स धरणितले ॥ ३१॥ અર્થ - પાંચ લાખ બાર હજા૨ ત્રણસોને સાત જોજન અને કલા ૧૨ એટલું વૈતાઢ્યનું તલ છે. (૩૧) अडसीया असया बत्तीससहस्स तीसलक्खा य । बारस कला उ अहिया उत्तरभरहद्धपयरं तु ॥ ३२ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ सिरिअंगुलसत्तरी અર્થ - ૩૦, ૩ર,૮૮૮ જોજન, ૧૨ કલા અને ૧૧ વિકલા ઉત્તરભરતાદ્ધનું પ્રતર એટલું છે. એતેષાં મીલને યથોક્ત પ્રતરપ્રમાણે સમ્પઘતે. દક્ષિણ ભરતાદ્ધનું પ્રતર, ઉત્તર ભરતાદ્ધનું પ્રતર, વૈતાઢ્યનું તલુ એ ત્રણેને મેલવતાં ભરતક્ષેત્રના પ્રતરનું પ્રમાણ હોય જોજન પ૩,૮૦,૬૮૧ કલા ૧૭ વિકલા ૧૭. (૩ર) अड्डाइज्जगुणत्ते आयामो गाउआई दस होइ। एवं चिय विक्खंभो सव्वेसु वि जोअणेसु इहं ॥३३॥ અર્થ - એક પ્રમાણાંગુલ યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન લંબાઈપણે અઢી યોજન હોય, અને અઢી યોજનના દશ દશ ગાઉ થાય. એવં પહોલપણે દશ ગાઉ હોય, તો અઢી અઢી ગુણા કીજે તો દાયે દાયે સો, તો એક પ્રમાણાંગુલી નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન સો ગાઉ હોય. એવં સર્વ પ્રમાણાંગુલે નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન સો ગાઉ થાય. (૩૩) विक्खंभायामाणं परुप्परं संगुणम्मि सयमेगं । इह होइ गाउआणं तो भरहे गाउअपमाणं ॥३४॥ અર્થ - વિખંભ અને આયામ એ પરસ્પર ગુણીએ. ઈહ પ્રમાણાંગુલ નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન સો ગાઉ હોય, તતો તિવાર પછે ભરતક્ષેત્રને વિષે ગાઉનું પ્રમાણ હોય. (૩૪) કેટલા ગાઉ થાય ? તે ગ્રંથકાર પોતે બતાવે છે - दुन्निसयं अट्ठसठ्ठी सहस्स लक्खा असीइ तह चेव । तेवन्नं कोडीओ इक्किके गाउए तत्थ ॥ ३५ ॥ અર્થ - પ૩,૮૦,૬૮,૨૦૦ એટલા ગાઉ હોય. (૩૫) Page #224 -------------------------------------------------------------------------- ________________ सिरिअंगुलसत्तरी ૨૦૧ હવે તે ભરતક્ષેત્રને વિષે જે ગાઉ છે, તે એક એક ગાઉને વિષે કેટલાં કેટલાં ગામ છે ? તે બતાવે છે – दुनिअ तिन्निअ चउरो गामा दीसंति तीसकोडीसु। छन्नवइ गामकोडी लेसुद्देसेण मायंति ॥ ३६ ॥ અર્થ - એકેકા ગાઉને વિષે ગ્રામ બે ત્રણ ચાર દેખીએ છીએ, એણી રીતે ત્રીસ કોટી ગાઉને વિષે છત્રુકોટી ગ્રામ માય. (૩૬) ત્રીસકોટી ગાઉને વિષે છતૃકોટી ગ્રામ કેવી રીતે માય ? તે ભાવના કરી દેખાડે છે - अट्ठसु दो दो गामा अट्ठसु पुण तिन्नि तिन्नि कोडीसु। चउरो चउरो चउदस कोडीसुविरोहओ मंति ॥ ३७॥ અર્થ - એક કોટી ગાઉને વિષે બે કોટી ગ્રામ માય. એટલે આઠ કોટી ગાઉને વિષે સોલક્રોડ ગ્રામ માય. વલી આઠ કોટી ગાઉને વિષે ત્રણ ત્રણ કોટી ગ્રામ હોય એટલે આઠ કોટી ગાઉને વિષે ચૌવીસ કોટી ગ્રામ માય. વળી ચૌદ કોટી ગાઉને વિષે ચાર ચાર કોટી ગ્રામ માય, એટલે ચૌદ કોટી ગાઉને વિષે છપ્પન્ન કોટી ગ્રામ માય. આ રીતથી ત્રીસ ક્રોડ ગાઉને વિષે છન્નુ ક્રોડ ગ્રામ અવિરોધપણે મઈ શકે. (૩૭) सेसा जा चउवीसं किंचूणाओ तयद्धमित्तंमि। ને પટ્ટ-પુર-બ્લડ-ડા માલિયા સુત્તે પે રૂ૮ અર્થ - ભરતક્ષેત્ર પ૩,૮૦,૬૮,૨૦૦ ગાઉ આટલું છે તે માંહેલા ત્રીસ ક્રોડ ગાઉ કહ્યા. હવે શેષ કાંઈક ઉણા ચોવીસ ક્રોડ ગાઉ છે તેનું અર્ધ કાંઈક ઉણા બાર કોટી ગાઉ થાય. તેહને વિષે જેહ પાન, પુર, કર્બટ, ખેટ ઈત્યાદિ જે સૂત્રને વિષે કહ્યાં છે તે સર્વ માય. (૩૮) Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ सिरिअंगुलसत्तरी હવે પત્તન પુર ઇત્યાદિક કેટલાં છે? તે કહે છે – सव्वे वि तिन्नि लक्खा सत्तरससहस्स पंच अहियं च । सयमेगमणुवरोहा संभवओ हुंति मायंता ॥३९॥ અર્થ - સર્વ થઈ ૩,૧૭,૧૦૫ ત્રણ લાખ સત્તર હજાર એકસોને પાંચ હોય. એમનો અવિરોધપણે સંભવ હોય. (૩૯) तह पव्वया वि वेअड्डमाइणे एअखित्तमज्झमि । जोइज्जा जं हुंति उवरि पासेसु अ पुराइं ॥ ४० ॥ અર્થ - તથા વલી પર્વત વૈતાઢયાદિક ભરતક્ષેત્રને વિષે છે, તે પર્વત ઉપર અને પાસે જે પુરાદિક તે સર્વત્ર છે. (૪૦) वग्गागयाण तुरियाईण जह मज्झिमेण भंगेणं । मुल्लगणणा तह जणो मज्झिममाणेण पित्तव्वो ॥४१॥ અર્થ - યથા જેમ વર્ગાગતાનાં સમુદાયે આવ્યા તુરયાઈણ ઘોડાદિક તેલનું મધ્યમ મૂલ ગણીએ ઉત્કૃષ્ટ અને જઘન્ય ન ગણીએ. તથા તેમ જનલોકનું મધ્યમમાન લેવું, ઉત્કૃષ્ટ તો પાંચસો ધનુષ્ય પ્રમાણ અને જઘન્ય તો બે હસ્તનું માન લેવું. (૪૧) મધ્યમ ભાગે કેટલું હોય ? તે કહે છે - पंचण्हसयाणद्धं सयाई अड्डाइयाइं इह हुंति । पिहुलत्तं पुण पंचमभागे सयगस्समद्धं च ॥ ४२ ॥ અર્થ - પાંચસે ધનુષ્યનું અર્ધ અઢીસો ધનુષ્ય એટલું ઉંચ્ચપણું હોય. પાંચસે ધનુષ્યનો પાંચમો ભાગ એકસો ધનુષ્ય, તેહનું અર્ધ પચાસ ધનુષ્ય, એટલું પોલપણે હોય. (૪૨) તે મધ્યમમાનના મનુષ્યનું પ્રતર કરતાં કેટલું થાય? તે કહે Page #226 -------------------------------------------------------------------------- ________________ सिरिअंगुलसत्तरी दुहं परुप्परगुणणे अंगाणं हुंति बारस सहस्सा । पंचाहिँ एहिं अहिआ एरिसमाणेण ठविअव्वो ॥ ४३ ॥ लोगो पुरेसु गामेसु वा वि जं सव्वसंगहो एवं । होइ कओ संकलणा वि होइ पाणीसु एमेव ॥ ४४ ॥ ૨૦૩ અર્થ - પચાશ ધનુષ્ય અને અઢીસે ધનુષ્ય એ બેહું આંક પરસ્પર ગુણીએ તો બાર હજાર અને પાંચસો હોય. એહવે માને લોક પુરને વિષે ગામને વિષે સ્થાપવું, જેહ કારણે, એવું એ પ્રકારે સર્વ સંગ્રહ હોય, પાટીને વિષે સંકલના કહિ તે લેખું કિધું એમ જ હોય. (૪૩, ૪૪) जाओ ओ साओ कोडीओ तासु जाई एआई । गंगाइआण सलिलाई तेस दीवा य मायंति ॥ ४५ ॥ અર્થ - તો પુનઃ વલી જે શેષ બાર કોટી ગાઉ છે તેહને વિષે જે ગંગાદિકનાં પાણી તે પાણીને વિષે જે દ્વીપ છે તેહ માય. (૪૫) શિષ્ય પૃચ્છતિ પુનઃ નિશ્ચે ભૂમિ થોડી લોકને વિષે સુખ કેમ હોય ? તે ઉપર કહે છે. कालो च चक्किकालो अच्वंतसुहो दुमाइपउरो अ । ता थोवे वि विभागे सुहिया गामादओ हुंति ॥ ४६ ॥ અર્થ - કાલ તો ચક્રીકાલ જેણે વારે ચક્રી હોય. વલી કેવું ? અત્યંત સુખ છે જિહાં એવું. વલી કેવું ? વૃક્ષાદિક પ્રચુર એહવા કાલને વિષે, થોડે ઠામે ગામાદિક સુખી હોય. (૪૬) હવે આખી દ્વારિકા પ્રતર કરતાં કેટલાં યોજન છે તે કહે છે – अड्डाइज्जगुणत्ते नयरीओ जोअणाण छच्च सया । पणसयरीइ समहिआ ते पुण एवं मुणेयव्वा ॥ ४७ ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ सिरिअंगुलसत्तरी અર્થ - એક પ્રમાણાંગુલ યોજન ઉત્સધાંગુલી નિષ્પન્ન અઢી યોજન લાંબપણે પહોલપણે હોય, અને ઉત્સધાંગુલી નિષ્પન્ન યોજનને વિષે ગાઉ દશ હોય, તો અઢી યોજનને અઢી ગુણા કીજે, સવા છ યોજન થાય. દાયે દાયે સો એટલે સો ગાઉ થાય, અને એક ઉત્સધાંગુલ નિષ્પન્ન યોજન લાંબપણે પહોલપણે ચાર ગાઉ હોય. એટલા માટે ચાર ચોકું સોલ. સોલ ગાઉએ એક ઉત્સધાંગુલ નિષ્પન્ન યોજન, સો ગાઉના યોજન કીજે સોલ છક્ક છશું, સોમાંહીથી છવુ ગયા લાધા યોજન છ, સોલ ગાઉએ એક યોજના. એટલા માટે ઉગરે ગાઉ ચાર તો સોલનો ચોથો ભાગ ચાર એટલે છ યોજન અને એક ગાઉ હોય, તે છ યોજન એક સો આઠ ગુણા કીજે ૬૪૮ થાય. વલી તે છ યોજન ઉપર એક ગાઉ છે. તે ૧૦૮ ગુણા કીજે ૧૦૮ ગાઉ હોય, તો ૧૦૮ ગાઉના ર૭ યોજન થાય, તે ર૭ યોજન ૬૪૮ માહી ઘાલીએ તો ૬૭પ યોજન હોય, દ્વારિકાનગરી ૬૭પ યોજન છે. તે ૬૭૫ પુનઃ વલી એવું ઈણે પ્રકારે જાણવા (૪૭) ગ્રંથકાર ૬૭૫ યોજન આણવાનો પ્રકાર કહે છે – अड्ढाइआण दुण्हवि अंकाणन्नुन्न ताडणे हुंति । छज्जोयणा सकोसा नयरीपयरं गुणे तेहिं ॥ ४८ ॥ અર્થ - અઢી યોજનને અઢીગુણા કીજે તો સો ગાઉ થાય, તે સો ગાઉને ૧૬ સોલે ભાગ દીજે, છ યોજને એક કોષ હોય, પછી તે છે યોજનને ૧૦૮ ગુણા કીજે ૬૪૮ યોજન હોય, પછે ૧૦૮ ગાઉના યોજન કીજે, ૨૭ યોજન થાય, તે ર૭ યોજન ૬૪૮ યોજનમાંથી નાખીએ તો ૬૭૫ યોજન હોય, એટલે આખી નગરીએ યોજના હોય. (૪૮) હવે આખી નગરીએ ધનુષ્ય કેટલાં હોય? તે કહે છે – Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ सिरिअंगुलसत्तरी अट्ठधणूण सहस्सा आयामो वित्थरो य जं होई। इक्विक्कजोयणे ताडणंमि तो दुन्हमंगाणं ॥४९॥ छक्कोडीओ चालीसलक्ख धणुहाणमित्थ लब्भंति । तो नयरजोअणगुणे गुणिए धणुहप्पमाणेणं ॥५०॥ અર્થ - એક યોજન લાંબપણે પહોલપણે આઠ હજાર ધનુષ્ય હોય. એક યોજન પ્રતરગુણા કરતાં કેટલા ધનુષ્ય હોય તે કહે છે. બેહું આંક અન્યોઅન્ય ગુણીએ, તે આ પ્રમાણે આઠ આઠાં ચોસઠ છ કોટી ચાલીસ લાખ ધનુષ્ય એક યોજન પ્રતરગુણા કરતાં હોય. હવે આખી નગરીને વિષે કેટલા યોજન હોય તે કહે છે. નગરીના યોજન ૬૭૫ છે તે છ કોટી અને ચાલીસ લાખ ગુણા કીજે આખી નગરીના ધનુષ્યનું પ્રમાણ હોય. (૫૯, ૧૦) કેટલું થાય? તે કહે છે – सव्वाए नयरीए लद्धं एयं धणुप्पमाणेणं । चउरो कोडिसहस्सा तिन्नि सया वीस कोडीओ ॥५१॥ અર્થ - આખી નગરીને વિષે ચાર કોટી સહસ્ત્ર ત્રણસો કોટી અને વીસ કોટી ૪૩,૨૦,૦૦,૦૦,૦૦૦ એટલા ધનુષ્ય પ્રતરગુણા કરતાં હોય. (૫૧) पंचसया पंचगुणा धणुहाणं जेसि होइ गेहाणं । आयामवित्थरेसुंतेसिं गेहाण धणुगणिअं ॥५२॥ અર્થ - પાંચસે ધનુષ્યને પાંચગુણા કીજે તો પચીસસો ધનુષ્ય થાય. જે ઘર ૨,૫૦૦ ધનુષ્ય લાંબપણે પહોલપણે હોય. આખું ઘર કેટલી ભૂમિકા રોકી રહે છે ? તે કહે છે. પચવીસસોને પચવીસસો ગુણા કીજે જેટલા થાય તેટલી. (પર) Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ सिरिअंगुलसत्तरी કેટલા થાય ? તે કહે છે - बासट्ठी खलु लक्खा पन्नासं चेव तह सहस्साइं । एएण रासिणा पुरणूण चउभागहीणाण ॥ ५३॥ અર્થ - બાસઠ લાખ અને પચાસ હજાર ધનુષ્ય થાય, એક એક ઘર એટલી ભૂમિકા ચાંપી રહ્યાં છે. જે ઘર ૨,૫૦૦ ધનુષ્ય લાંબપણે પહોલપણે છે તે ઘર ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય ભૂમિકા ચાંપી રહ્યાં છે. તેહવાં એક નગરીમાંહે કેટલાં ઘર છે ? તે કહે છે. ‘એએણ' એહ જ ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય. પુરના ધનુષ્ય ૪૩,૨૦,૦૦,૦૦,૦૦૦ એહ માંહેલો ચોથો ભાગ કાઢીએ. (૫૩) શું રહે છે ? તે કહે છે - इअ तिन्नि कोडिसहसा दो कोडिसया उ कोडिचालीसा । तेसिं पुव्वत्तेणं भागंमि रासिणा गहिए ॥ ५४ ॥ અર્થ - ત્રણ સહસ્ર કોટી, બસો કોટી, ચાલીસ કોટી ધનુષ્ય હોય. ૩૨,૪૦,૦૦,૦૦,૦૦૦. એ આંક ઉ૫૨ માંડી હેઠે ૬૨,૫૦,૦૦૦ આ આંક માંડીએ પછે ભાગ દીજે. (૫૪) ભાગ દેતાં જે લાભે તે કહીએ છીએ - लद्धा पंचसहस्सा चउरासीअं सयं च तह एगं । इत्तिअ गिहाणि एअप्पमाणहीणाणिय बहूआणि ॥ ५५ ॥ અર્થ - પાંચ હજાર એકસો અને ચોરાસી એટલાં ઘર એક નગરીમાં માય. જેહનું પ્રમાણ ૬૨,૫૦,૦૦૦ ધનુષ્યનું હોય. એ પ્રમાણથી હીણા પ્રમાણનાં ઘર ઘણાં હોય. (૫૫) હવે એકૈક ઘરને વિષે મનુષ્ય કેટલાં માય ? તે કહે છે - Page #230 -------------------------------------------------------------------------- ________________ सिरिअंगुलसत्तरी ૨૦૭ पुव्वुत्तेणं मज्झिमभंगेणं माणुसाण जं माणं। तेण सयमेव गेहेसु होइ लोगो ठवेअव्वो ॥५६॥ અર્થ - પૂર્વોક્ત કહ્યું મધ્યમ ભાગે જેમ મનુષ્યનું માન તેણે કરી સ્વયમેવ લોક ઘરને વિષે સ્થાપવું. એક એક મનુષ્ય ૧૨,૫૦૦ ધનુષ્યનું છે અને એક એક ઘર ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય ચાંપી રહ્યાં છે. તો ૬૨,૫૦,૦૦૦ એ આંક ઉપર માંડી અને ૧૨,૫૦૦ આ આંક હેઠે માંડીએ પછે પાંચે ભગ દીજે પાંચસે ઉગરે તો એ એક ઘરને વિષે ૫00 મનુષ્ય માય. (૫૬) जो पुण चउत्थभागो नयरधणूणं गिहेसु नो खित्तो। सो गिहभित्तीअंगणरत्थानिवमग्गजोग्गत्ति ॥५७ ॥ અર્થ - પુનઃ વલી પુરના મનુષ્યને, ચોથો ભાગ ૧૦,૮૦,૦૦,૦૦,૦૦૦ આટલું ઘરના ધનુષ્યમાં હીન ઘાલ્યું તે શું? તે કહે છે. તે ચોથો ભાગ ઘરની ભીંત આંગણુ, શેરી, રાજમાર્ગ ને વાસ્તે જોઈએ એટલા માટે ન ઘાલ્યું. (૫૭) बत्तीससहस्सा नाडयाण अंतेउरस्स चउसट्ठी । रायवरभवणअंतो भरहेण समं चिय वसंति ॥५८॥ અર્થ - બત્રીસ હજાર નાટક કરનાર પુરુષો ચોસઠ હજાર અંતેઉરી રાજભવન માંહી ભરત ચક્રીની સંઘાતે બેસે છે. (૫૮) एअंइमं च भणिअंपन्नत्तीए उजंबुदीवस्स। चत्तारी वि सेणाओ नयरीमज्झे न पविसंति ॥५९ ॥ અર્થ - જંબૂઢીપપન્નતીને વિષે એએ પૂર્વોક્ત ઇમં વક્ષ્યમાણ કહ્યું છે. ચારે પ્રકારની સેના નગરીમાંહી ન પેસે. (૫૯) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ सिरिअंगुलसत्तरी चक्कीभवणप्पमाणं ववहारे भासियं फुडं एअं। तह केसवाण राईण पागयाणं च लोगाणं ॥६०॥ અર્થ - ચક્રી, વાસુદેવ, રાજા, પ્રાકૃતલોક-સામાન્યલોક એહના ભવનનું પ્રમાણ એવું કહ્યું છે. (૬૦) તે કહે છે – चक्कीणं अट्ठसयं चउसट्टी होइ वासुदेवाणं। बत्तीस मंडलीए सोलस हत्था उ पागईए ॥६१ ॥ અર્થ - ચક્રવર્તીનું ભવન ૧૦૮ હાથનું હોય, વાસુદેવનું ભવન ૬૪ હાથનું હોય, મંડલીકરાજાનું ભવન ૩ર હાથનું હોય, સામાન્ય લોકનાં ઘર ૧૬ હાથના હોય. (૬૧) કાંઈક અધિક્ કહીએ છીએ – एगतलेसु गिहेसु एअं बत्तीसतलगिहाईसु। मायंति तयणुसारेण जे पुणो ते अणेगगुणा ॥६२ ॥ અર્થ - એકતલુ છે જેહનું એહવા ઘરને વિષે એએ પૂર્વોક્ત મનુષ્ય પાંચસે માય, બત્રીસતલાં છે જેહનાં એવા ઘરને વિષે તેવા અણસારે બત્રીસતલાને વિષે જુદા જુદા પાંચસો પાંચસો માય, જે પુનઃ વલી તે એકતલાના ઘરથી બત્રીસ તલા અનેક ગુણા કહેતાં એહવા ઘર અનેક છે. (૬૨) કિંચ - एगेगाए पागारवीहिगाए अणेगबाराई। जं हुंति तव्वसाओ पायारपुराई णेगाई ॥६३ ॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ सिरिअंगुलसत्तरी ૨૦૯ અર્થ - એકેકા પ્રકારની વીથિકાને વિષે માર્ગને વિષે અનેક દ્વાર હોય, જેહ કારણથી તદ્વશાત્ તે અનેક દ્વારનાં વિશેષ પ્રાકારને વિષે પુરો અનેક હોય. (૬૩) तत्तो तहाविहो कोइ नत्थि बज्झाण अंतरंगाणं। गेहाणिस्थ विसेसो एवं किं माइ नो तत्थ ॥६४॥ અર્થ - તતઃ સ્માત્ કારણાત્ તે કારણથી નગરી બહાર ઘર છે તેનું તથા નગરીમાંહિ ઘર છે તેહનું, અત્ર તથાવિધ કોઈ વિશેષ નથી, જેહવાં નગરી બહારનાં ઘર છે તેહવાં નગરી માહીલાં ઘર. ગ્રંથકાર પુછે છે. કહીએ એવું ઈણ પ્રકારે તત્વ – તે ભરતક્ષેત્રને વિષે કિં ન માય? અપિ તુ માય. (૬૪) जुअलुप्पन्नो तयणंतरो वि पाएण भरहखित्तम्मि । लोगो तो माइ बहू पुरेसु गामेसु नेअव्वो ॥६५॥ અર્થ - જુગલીયાં ઉત્પન્ન થયાં તદનંતર તિવાર પછી કહેતાં ઢંકડે જે કાલ પ્રવાહે ભરતક્ષેત્રને વિષે લોક પુરને વિષે ગામને વિષે ઘણું માય. એહવું જાણવું. તો પાછલા કાલના કેમ ન માય? (૬૫) लेसुद्देसेणेवं संमायंतंमि चक्किपरिवारे । कहमन्नहा सुअत्थो बुहेण तीरइ परूवेउं ॥६६॥ અર્થ - એવું ઈણ પ્રકારે તસ્મિન્ તે ભરતક્ષેત્રના લેસુદેસણ કહેતાં લવલેસ માંહી ચક્રીનો પરિવાર માય તો અન્યથા સૂત્રનો અર્થ પ્રરૂપવા કેમ શક્તિમાન થઈએ ? (૬૬) जइ पुण सहस्सगुणिए चउसयगुणिए व कस्सई तोसो। तो सो तहा वि कुज्जा परं विरोहं परिहरिज्जा ॥६७॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ सिरिअंगुलसत्तरी અર્થ - યદિ કહેતાં જો પુનઃ વલી સહસ્ત્ર (૧000) ગણિત અને ચારસો ગુણિત કહીને સંતોષ ઉપજે તો તથાવિધ તે સંતોષ કરો પરંતુ સહસ્ર ગુણિત ચારસો ગુણીત એહનું માનવું પણ એટલું કરવું વિરોધ પરિહરવો. (૬૭) अम्हाणमभिनिवेसो न कोइ इत्थ परमनहा सुत्तं । अघटतं पिव पुव्वावरेण पडिहाइ किं करिमो॥६८॥ અર્થ - અત્ર અંગુલ વિચારને વિષે ગ્રંથકારક કહે છે અચ્છને કાંઈ અભિનિવેસ કહેતાં કદાગ્રહ નથી પરં અન્યથા પૂર્વાપર પહેલું અને પછી સૂત્ર વિઘટે હું શું કરું? (૬૮). एअम्मि अ पन्नविए उस्सुत्तं हुज्ज किं पि जइ इत्थ । तो मे मिच्छादुक्कडमिह तत्तविऊ जिणो जेण ॥६९॥ અર્થ - એ અંગુલ સત્તરી પ્રરૂપતાં કાંઈપણ ઉસૂત્ર, યદિ કહેતાં જો, અત્ર કહેતાં ઈહાં, અંગુલ વિચારને વિષે મુજને “મિચ્છામિ દુક્કડમ્ જે કારણે તત્ત્વની જાણ જિન કેવલી તે જાણે. (૬૯) सिरिमंमुणिचंदमुणीसरेहिं सुत्ताणमणुसरंतेहिं । सुत्तगयजुत्तिसारं रइअमिणं सपरगुणहेउं ॥७० ॥ અર્થ - સૂત્રની આજ્ઞાને અનુસરતા એવા શ્રીમાન્ મુનિચંદ્રમુનીશ્વરે સૂત્રગત જે યુક્તિ તે સાર પ્રધાન એહવી અંગુલસપ્તતિકાની રચના કરી. કિમર્થ રચિત સ્વ અને પરને અર્થે. (૭૦) ॥ इति श्रीअङ्गुलसप्ततिका समाप्ता ॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ૨૧૧ ઉપાધ્યાયશ્રીધર્મકીર્તિ વિરચિત : શ્રીસમવસરણસ્તવ : પદાર્થસંગ્રહ શ્રીસમવસરણસ્તવ ઉપાધ્યાય શ્રીધર્મકીર્તિ ગણિએ રચેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કરાયો છે. જિનેશ્વર ભગવંતોને જ્યાં કેવળજ્ઞાન થાય ત્યાં વાયુકુમાર દેવો ૧ યોજન ભૂમિને શુદ્ધ કરે છે. મેઘકુમાર દેવો ત્યાં સુગંધી પાણી વરસાવે છે. છએ ઋતુના અધિષ્ઠાતા વ્યંતર દેવો ત્યાં પુષ્પોની વૃષ્ટિ કરે છે. તે પુષ્પોના ડિંટીયા નીચે તરફ હોય છે. | વ્યંતરો મણિ, સોનું, રત્નથી પૃથ્વીતલની રચના કરે છે. (પીઠબંધ કરે છે.) અંદરનો કિલ્લો વૈમાનિકદેવો રચે છે. તે રત્નમય છે. તેના કાંગરા મણિના છે. મધ્યમ કિલ્લો જ્યોતિષદેવો રચે છે. તે અર્જુન સુવર્ણમય છે. તેના કાંગરા રત્નના છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રીસમવસરણસ્તવ બહારનો કિલ્લો ભવનપતિદેવો રચે છે તે ચાંદિનો છે. તેના કાંગરા સોનાના છે. સમવસરણ બે પ્રકારનું હોય છે - ગોળ અને ચોરસ. (૧) ગોળ સમવસરણ - કિલ્લાની દિવાલોની પહોળાઈ = ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ. બે કિલ્લા વચ્ચેનું અંતર = ૧,૩૦૦ ધનુષ્ય પહેલા બહારના) કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ = (૩૩ ધનુષ્ય ૩ર અંગુલ) x = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ. બીજા (મધ્યમ) કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ = (૩૩ ધનુષ્ય ૩ર અંગુલ) x ૨ = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ. ત્રીજા (અંદરના) કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ = (૩૩ ધનુષ્ય ૩ર અંગુલ) x ૨ = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ. પહેલા-બીજા કિલ્લાનું બે બાજુનું અંતર = ૧,૩૦૦ ધનુષ્ય x ૨ = ૨,૬૦૦ ધનુષ્ય બીજા-ત્રીજા કિલ્લાનું બે બાજુનું અંતર = ૧,૩૦૦ ધનુષ્ય * ૨ = ૨, ૬૦૦ ધનુષ્ય ત્રીજા કિલ્લાની બે દિવાલોનું અંતર ૨,૬૦૦ ધનુષ્ય ગોળ સમવસરણની કુલ લંબાઈ-પહોળાઈ = ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ + ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ + ૬૬ ધનુષ્ય ૬૪ અંગુલ + ૨,૬૦૦ ધનુષ્ય + ૨, ૬૦૦ ધનુષ્ય + ૨,૬૦૦ ધનુષ્ય. Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ૨૧૩ = ૧૯૮ ધનુષ્ય ૧૯૨ અંગુલ + ૭,૮૦૦ ધનુષ્ય. = ૨૦૦ ધનુષ્ય + ૭,૮૦૦ ધનુષ્ય = ૮,૦૦૦ ધનુષ્ય = ૧ યોજના ૨૪ અંગુલ = ૧ હાથ ૪ હાથ = ૧ ધનુષ્ય ૨,૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ ૪ ગાઉ = ૧ યોજના સમવસરણમાં ભૂમિતલથી પહેલા કિલ્લા સુધી ૧૦,૦૦૦ પગથિયા છે. તે પહેલા કિલ્લાની બહાર હોવાથી તેની ગણતરી સમવસરણની ૧ યોજન લંબાઈમાં થતી નથી પહેલા કિલ્લામાં આગળ ૫૦ ધનુષ્યનું પ્રતર (સમતલ ભૂમિ) છે. પછી બીજા કિલ્લા સુધી ૫,૦૦૦ પગથિયા છે. ગોળ સમવસરણમાં ૧ પગથિયાની પહોળાઈ અને ઊંચાઈ ૧-૧ હાથ છે. તેથી પ,000 પગથિયાની પહોળાઈ ૫,૦૦૦ હાથ = ૧,૨૫૦ ધનુષ્ય છે. બીજા કિલ્લામાં આગળ ૫૦ ધનુષ્યનું પ્રતર (સમતલ ભૂમિ) છે. પછી ત્રીજા કિલ્લા સુધી ૫,000 પગથિયા છે. ૧ પગથિયાની પહોળાઈ ૧ હાથ હોવાથી પ,૦૦૦ પગથિયાની પહોળાઈ ૧,૨૫૦ ધનુષ્ય છે. ત્રીજા કિલ્લામાં ૧,૩૦૦ ધનુષ્ય જઈએ એટલે પીઠનો મધ્યભાગ આવે. આમ ગોળ સમવસરણની લંબાઈ-પહોળાઈ = ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૫૦ ધનુષ્ય + ૧,૨૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રીસમવસરણસ્તવ અંગુલ + ૫૦ ધનુષ્ય + ૧,૨૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૧,૩૦૦ ધનુષ્ય + ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૧,૨૫૦ ધનુષ્ય + ૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ + ૧,૨૫૦ ધનુષ્ય + ૫૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩ર અંગુલ. = ૧૭૮ ધનુષ્ય ૧૯ર અંગુલ + ૭, ૮૦૦ ધનુષ્ય. = ૮,૦૦૦ ધનુષ્ય. = ૧ યોજન. (ર) ચોરસ સમવસરણ - કિલ્લાની દિવાલોની પહોળાઈ = ૧૦૦ ધનુષ્ય. પહેલા બહારના)-બીજા (મધ્યમ) કિલ્લાનું અંત | - જ | બીજા (મધ્યમ)-ત્રીજા (અંદરના) કિલ્લાનું અંતર = ગાલ. ત્રીજા કિલ્લા (અંદરના)ની બે દિવાલોનું અંતર = ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય = ૨,૬૦૦ ધનુષ્ય. ચોરસ સમવસરણમાં બહારના કિલ્લાની દિવાલની ગણતરી ૧ યોજનમાં થતી નથી. પહેલા-બીજા કિલ્લાનું બે બાજુનું અંતર = ( x૨) ગાઉ = ૧ ગાઉં. બીજા-ત્રીજા કિલ્લાનું બે બાજુનું અંતર = (૨) ગાઉ = ૧ ગાઉ. Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ૨૧૫ ત્રીજા કિલ્લાની બે દિવાલોનું અંતર = ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય. - બીજા કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ (૧૦૦ x ૨) ધનુષ્ય = ૨૦૦ ધનુષ્ય. ત્રીજા કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ (૧૦૦ x ૨) ધનુષ્ય = ૨૦૦ ધનુષ્ય. ચોરસ સમવસરણની કુલ લંબાઈ-પહોળાઈ = ૧ ગાઉ + ગાઉ + ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય + ૨૦૦ ધનુષ્ય + ૨૦૦ ધનુષ્ય. = ૩ ૧ = ૧ ગાઉ + ૧ ગાઉ + ૧ ગાઉ + ૧૦૦૦ ધનુષ્ય. ૨ ગાઉ + રૂ ગાઉ = ૪ ગાઉ = ૧ યોજન. = ૧ ૨ ગાઉ. સમવસરણના ત્રીજા કિલ્લાની મધ્યમાં ૧ મણિમય પીઠ છે. તે ભગવાનના શરીર જેટલી ઊંચી હોય છે અને ૨૦૦ ધનુષ્ય લાંબીપહોળી હોય છે. તેના ચાર દ્વાર છે. દરેક દ્વારે ૩-૩ પગથિયા છે. = તે પીઠ ભૂમિતલથી ૨- ગાઉ ઊંચી છે, કેમકે ભૂમિતલથી ૨૦,૦૦૦ પગથિયા ઉપર ગયા પછી સમવસરણનું ઉપરનું તલ આવે છે. તેની મધ્યમાં આ પીઠ છે. દરેક પગથિયું ૧ હાથ ઊંચું હોવાથી ૨૦,૦૦૦ પગથિયાની ઊંચાઈ ૫,૦૦૦ ધનુષ્ય ૨૦,૦૦૦ હાથ = = = Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ૨૧ + ૧૧ = પીઠની મધ્યમાં ભગવાનના શરીરથી ૧૨ ગણું ઊંચું અશોકવૃક્ષ છે. તે સાધિક ૧ યોજન પહોળું છે. તેની ઉપર ચૈત્યવૃક્ષ છે. વીરપ્રભુના ચૈત્યવૃક્ષનું નામ શાલવૃક્ષ છે. વીરપ્રભુનું અશોકવૃક્ષ ૧૨ x ૭ હાથ = ૮૪ હાથ = ૨૧ ધનુષ્ય ઊંચું છે. વીરપ્રભુનું શાલવૃક્ષ ૧૧ ધનુષ્ય ઊંચું છે. વીરપ્રભુનું અશોકવૃક્ષ + ચૈત્યવૃક્ષ ૩૨ ધનુષ્ય ઊંચા છે. તે હંમેશા ઋતુવાળા હોય છે, એટલે કે તેની ઉપર હંમેશા ફૂલ, ફળ વગેરે લાગેલા હોય છે. તે છત્રવાળા, પતાકાવાળા, વેદિકાવાળા અને તોરણવાળા હોય છે. વીરપ્રભુનું અશોકવૃક્ષ વીરપ્રભુની અવગાહના કરતા ૭ ગણુ ઊંચું છે, એટલે કે ૭ હાથ × ૧૨ = ૮૪ હાથ ૨૧ ધનુષ્ય ઊંચું છે. વીરપ્રભુના સમવસરણના કિલ્લાઓની દિવાલો ૫૦૦ ધનુષ્ય ઊંચી છે. = ૨૧૬ તેથી વીરપ્રભુના અશોકવૃક્ષની ૧ યોજન પહોળાઈ ઘટતી નથી. એટલે ૧ યોજન પહોળાઈ અશોકવૃક્ષની ઉપર રહેલા ખૂબ ઊંચા એવા શાલવૃક્ષની સંભવે છે. ગ્રંથકારે અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષના એકત્વની વિવક્ષા કરી અશોકવૃક્ષની ૧ યોજન પહોળાઈ કહી હોય એમ સંભવે છે. અન્ય ગ્રંથોમાં કહ્યું છે કે, ‘વીરપ્રભુનું અશોકવૃક્ષ ૩૨ ધનુષ્ય ઊંચુ છે અને તેની ઉપર સર્વત્ર વિસ્તૃત એવું શાલવૃક્ષ છે.' એટલે આવું અર્થઘટન કરી શકાય - વીરપ્રભુનું અશોકવૃક્ષ ૩ર ધનુષ્ય ઊંચું છે. તેની ઉપર ઘણું ઊંચું અને સર્વત્ર વિસ્તૃત શાલવૃક્ષ છે. તે શાલવૃક્ષની પહોળાઈ ૧ યોજન છે. ‘વીરપ્રભુનું અશોકવૃક્ષ વીરપ્રભુની અવગાહનાથી ૧૨ ગણું ઊંચું છે.' એ વચન પરંપરાથી આવેલ સમજવું. તે વચન પ્રાયિક સંભવે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ૨૧૭ (૮) ૨૪ ભગવાનના ચૈત્યવૃક્ષોના નામો - નગ્રોધ (૧૩) જંબૂ સક્તિપર્ણ (૧૪) પીપળો શાલ (૧૫) દધિવર્ણ પ્રિયક ૧૬) નંદીવૃક્ષ પ્રિયંગુ (૧૭) તિલક છત્રાભ આમ્ર શિરીષ (૧૯) અશોક નાગવૃક્ષ (૨૦) ચંપક (૯) માલિ (૨૧) બકુલ (૧૦) પલાશ (૨૨) વેતસ (૧૧) હિંદુક (૨૩) ધાતકી (૧૨) પાટલ (૨૪) શાલ ઋષભદેવપ્રભુનું ચૈત્યવૃક્ષ ૩ ગાઉ ઊંચું છે. વીરપ્રભુનું ચૈત્યવૃક્ષ ૩૨ ધનુષ્ય ઊંચું છે. શેષ ભગવાનના ચૈત્યવૃક્ષો પ્રભુની ઊંચાઈથી ૧૨ ગુણા ઊંચા છે. અશોકવૃક્ષની નીચે દેવછંદામાં પાદપીઠ સહિત ચાર સિંહાસનો હોય છે. તે સિંહાસનોની ઉપર ચાર છત્રત્રય હોય છે. વ્યંતરેન્દ્રવડે કરાયેલ ત્રણ દિશામાં ત્રણ પ્રતિરૂપ પ્રભુના પ્રભાવથી પ્રભુના રૂપની સમાન જ હોય છે. એક-એક રૂપની સન્મુખ બે-બે ચામરધારક હોય છે. કુલ ૮ ચામરધારક હોય છે. ચાર સિંહાસનોની આગળ સોનાના કમળમાં રહેલ સ્ફટિકના ચાર ધર્મચક્ર હોય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીસમવસરણસ્તવ દરેક કિલ્લામાં ચાર દ્વાર હોય છે. દરેક દ્વારે વ્યંતરો ધ્વજ, છત્ર, મગરનું મુખ, મંગલ, પુતળી, ફૂલની માળા, વેદિકા, પૂર્ણકળશ, મણિમય ત્રણ તોરણ અને ધૂપઘટિકાઓ કરે છે. ચારે દિશામાં ૧,૦૦૦ યોજનનાં દંડવાળા અને નાની ઘંટડીઓ-પતાકાઓવાળા ૧-૧ ધ્વજ છે. તેમના નામ આ પ્રમાણે છે - ધર્મધ્વજ, માનધ્વજ, ગજધ્વજ, સિંહધ્વજ. તે હાથી અને સિંહના લાંછનવાળા છે. ઉપરના બધા માપો પોત-પોતાના હાથ વડે જાણવા. પ્રભુ પૂર્વ દિશાના પગથીયાથી ચઢીને અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપીને ‘નમો તિત્થસ્સ' કહીને પૂર્વના સિંહાસન ઉપર બેસીને પાદપીઠ ઉપર પગ મૂકીને ધર્મ કહે છે. પ્રભુની વાણી ૧ યોજન સુધી પસરે છે, કેમકે સમવસરણની નીચેથી જતા લોકોને પણ સંભળાય છે. બાર પર્ષદા - પૂર્વદિશામાંથી પ્રવેશી અગ્નિ ખૂણામાં મુનિઓ, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ હોય છે. દક્ષિણદિશામાંથી પ્રવેશી નૈઋત્ય ખૂણામાં ભવનપતિદેવીઓ, વ્યંતરદેવીઓ અને જ્યોતિષદેવીઓ હોય છે. પશ્ચિમદિશામાંથી પ્રવેશી વાયવ્ય ખૂણામાં ભવનપતિદેવો વ્યંતરદેવો અને જ્યોતિષદેવો હોય છે. ઉત્તરદિશામાંથી પ્રવેશી ઈશાન ખૂણામાં વૈમાનિક દેવો, મનુષ્યો, સ્ત્રીઓ હોય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ૨ ૧૯ ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ આ પાંચ પર્ષદાઓ ઊભી ઊભી દેશના સાંભળે છે. શેષ સાત પર્ષદાઓ બેઠી બેઠી દેશના સાંભળે છે. આ બાર પર્ષદાઓ નીચેથી ત્રીજા કિલ્લામાં (ઉપરથી પહેલા કિલ્લામાં) હોય છે. પૂર્વદ્વારમાંથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદી “નમો તિર્થીમ્સ' કહી ગણધર ભગવંતો અને અતિશયવાળા મુનિઓ અગ્નિખૂણામાં બેસે છે. પછી પૂર્વદ્વારમાંથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદી “નમો હિન્દુસ્સ નમો અઇસેસિઆણં' કહી નિરતિશય મુનિઓ અતિશયવાળા મુનિઓની પાછળ બેસે છે. પછી વૈમાનિક દેવીઓ પૂર્વારમાંથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદી “નમો તિત્કસ નમો અઈસેસિઆણે નમો સાહૂણં' કહી નિરતિશય મુનિઓની પાછળ ઊભી રહે છે. પછી સાધ્વીઓ પૂર્વદ્વારમાંથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદી “નમો તિર્થીમ્સ નમો અઈસેસિઆણે નમો સાહૂણં કહી વૈમાનિક દેવીઓની પાછળ ઊભી રહે છે. દક્ષિણદ્વારમાંથી પ્રવેશી એ જ રીતે નૈઋત્યખૂણામાં ભવનપતિ દેવીઓ, જ્યોતિષ દેવીઓ અને વ્યંતરીઓ ઊભી રહે છે. ભવનપતિદેવીઓની પાછળ જ્યોતિષદેવીઓ અને તેમની પાછળ વ્યંતરીઓ ઊભી રહે છે. પશ્ચિમદ્વારમાંથી પ્રવેશી એ જ રીતે વાયવ્ય ખૂણામાં ભવનપતિ દેવો, જ્યોતિષ દેવો, વ્યંતર દેવો ક્રમશઃ પાછળ-પાછળ બેસે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ઉત્તરદ્વારમાંથી પ્રવેશી એ જ રીતે ઈશાન ખૂણામાં વૈમાનિક દેવો, મનુષ્યો અને સ્ત્રીઓ ક્રમશઃ પાછળ-પાછળ બેસે છે. ૨૨૦ આવશ્યકવૃત્તિમાં ઉપર કહ્યા મુજબ જણાવ્યું છે. આવશ્યકચૂર્ણિના મતે મુનિઓ ઉત્કટિકાસને (ઉભડકપગે) બેસે છે, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ ઊભી રહે છે. શેષ ૯ પર્ષદાઓ તે તે વિદિશામાં અવસ્થાન કરે છે. તે બેસે છે કે ઊભી રહે છે એ સંબંધી આવશ્યકચૂર્ણિમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. બીજા કિલ્લામાં તિર્યંચો હોય છે. બીજા કિલ્લામાં ઈશાન ખૂણામાં પ્રભુને વિશ્રામ કરવા માટેનો રત્નમય દેવછંદો હોય છે. ત્રીજા કિલ્લામાં યાનો હોય છે. ચોરસ સમવસરણમાં દરેક ખૂણામાં ૨-૨ વાવડીઓ હોય છે. ગોળસમવસરણમાં દરેક ખૂણામાં ૧-૧ વાવડી હોય છે. પહેલા કિલ્લામાં પૂર્વ વગેરે ચાર દિશાઓના દ્વારોમાં સોમ, યમ, વરુણ, ધનદ નામના દેવો દ્વારપાળો છે. તે ક્રમશઃ પીળા, શ્વેત, લાલ અને શ્યામ છે. તે ક્રમશઃ વૈમાનિક, વ્યંતર, જ્યોતિષ, ભવનપતિ નિકાયના છે. તેમના હાથમાં ક્રમશઃ ધનુષ્ય, દંડ, પાશ, ગદા છે. બીજા કિલ્લામાં પૂર્વ વગેરે ચાર દિશાઓના દ્વારોમાં જયા, વિજયા, અજિતા, અપરાજિતા નામની દેવીઓ દ્વારપાલિકાઓ છે. તે ક્રમશઃ શ્વેત, લાલ, પીળા, નીલા વર્ણવાળી છે. તેમના હાથમાં ક્રમશઃ અભય, અંકુશ, પાશ, મગર છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ૨૨૧ ત્રીજા કિલ્લામાં પૂર્વ વગેરે ચાર દિશાઓના દ્વારોમાં તુંબર, ખટ્વાંગી, કપાલ, જટામુકુટધારી દેવો દ્વારપાળ છે. આ બધી વિધિ સામાન્ય સમવસરણની જાણવી. જો કોઈ મહદ્ધિક દેવ આવે તો તે એકલો પણ આ બધું કરે. જો ઈન્દ્રો ન આવે તો ભવનપતિ વગેરે શેષ દેવો સમવસરણ કરે અથવા ન પણ કરે. જ્યાં તે તીર્થકરની અપેક્ષાએ પૂર્વે સમવસરણ ન થયું હોય, જયાં મહદ્ધિક દેવ કે ઈન્દ્ર વગેરે આવે ત્યાં અવશ્ય સમવસરણની રચના થાય છે. ૮ પ્રાતિહાર્ય વગેરે તો સતત પ્રભુની સાથે જ હોય છે. જે શ્રમણે પૂર્વે સમવસરણ ન જોયું હોય તે ૧૨ યોજનથી સમવસરણમાં આવે. જો ન આવે તો તેને ચતુર્લઘુનું પ્રાયશ્ચિત આવે. પ્રભુ પહેલા પહોર સુધી દેશના આપે. પહેલા પહોરને અંતે નગરના રાજા વગેરે દુર્બળ સ્ત્રીએ ખાંડેલા અને સામર્થ્યપૂર્વક છાંડેલા-વીણેલા અખંડ કલમજાતિના ઊંચા આઢક પ્રમાણ ચોખાની બનાવેલ સુગંધયુક્ત બલિને લઈ વાજતે-ગાજતે ધામધૂમપૂર્વક પૂર્વારથી સમવસરણમાં પ્રવેશે છે. તેઓ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી તેઓ તે બલિ પ્રભુ સન્મુખ વિનયપૂર્વક ઉછાળે છે. તે ભૂમિ ઉપર પડે એ પહેલા જ અડધો ભાગ દેવો લઈ લે છે. બાકીના અડધા ભાગમાંથી અડધો ભાગ ગામનો રાજા લઈ જાય છે. બાકી રહેલું શેષ સામાન્ય લોકો લઈ જાય છે. બલિનો એક પણ દાણો જેના માથા પર પડે તેના સર્વરોગો શમી જાય છે અને છ માસ સુધી તેને નવા રોગો થતા નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ત્યાર પછી પ્રભુ નીચેથી ત્રીજા (ઉપરથી પહેલા) કિલ્લામાંથી ઉત્તર દ્વારેથી નીકળી બીજા કિલ્લામાં ઈશાનખૂણામાં રહેલ દેવછંદામાં આવે છે. બીજા પહોરમાં ગણધર ભગવંત દેશના આપે છે. તે અસંખ્ય ભવોને કહે છે. ૨૨૨ પ્રભુથી બહારના પગથિયા સુધી જો દોરી રાખવામાં આવે તો તેનું માપ ૮,૨૦૦ ધનુષ્ય, ૨૧ હાથ, ૧૦ અંગુલ થાય. આ એકબાજુનું માપ છે. બીજી બાજુ પણ આ જ રીતે માપ જાણવું. પ્રભુથી બહારના કિલ્લાના કાંગરાની બહારની ભૂમિ સુધી દોરી રાખવામાં આવે તો તેનું માપ ૬,૪૦૦ ધનુષ્ય ૩ હાથ ૧૧ અંગુલ થાય. આ એક બાજુનું માપ છે. બીજી બાજુ પણ આ જ રીતે માપ જાણવું. ગોળ સમવસરણમાં ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહા૨ના કિલ્લાનો છેડો ૪,૦૦૦ ધનુષ્ય દૂર છે. ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ + ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ + ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ = ૩,૯૦૦ ધનુષ્ય + ૯૯ ધનુષ્ય + ૯૬ અંગુલ = ૩,૯૦૦ ધનુષ્ય + ૯૯ ધનુષ્ય + ૧ ધનુષ્ય = ૪,૦૦૦ ધનુષ્ય. ગોળ સમવસરણમાં ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહારના પગથિયાનો છેડો ૬,૫૦૦ ધનુષ્ય દૂર છે. ભૂમિથી બહારના કિલ્લા સુધી ૧૦,૮૦૦ પગથિયા છે. દરેક પગથિયું ૧ હાથ પહોળું છે. માટે ૧૦,૦૦૦ પગથિયાની પહોળાઈ ૧૦,૦૦૦ હાથ છે, એટલે ૨,૫૦૦ ધનુષ્ય છે. ૧૦,૦૦૦ ૪ = Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ૨૨૩ ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહારના પગથિયાના છેડાનું અંતર = ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહારના કિલ્લાના છેડાનું અંતર + બહારના કિલ્લાથી બહારના પગથિયાના છેડાનું અંતર. = ૪,૦૦૦ ધનુષ્ય + ૨,૫૦૦ ધનુષ્ય = ૬,૫૦૦ ધનુષ્ય. સમવસરણ ભૂમિને સ્પર્શેલ નથી હોતું, પણ ભૂમિથી ઉપર હોય છે. ચારે દિશાના પગથિયા ભૂમિને સ્પર્શેલા હોય છે. ભૂમિથી ૨,૫૦૦ ધનુષ્ય ઉપર ગયા પછી સમવસરણના પહેલા કિલ્લાની શરૂઆત થાય. ભૂમિથી ૧૦,૦૦૦ પગથિયા ઉપર ગયા પછી પહેલો કિલ્લો આવે છે. ૧ પગથિયાની ઊંચાઈ ૧ હાથ છે. તેથી ૧૦,૦૦૦ પગથિયાની ઊંચાઈ ૧૦,૦૦૦ હાથ છે, એટલે કે ૨,૫૦૦ ધનુષ્ય છે. પહેલા ૧૦,૦૦૦ પગથિયા સમવસરણની બહાર છે. તેથી ભૂમિથી ૨,૫૦૦ ધનુષ્ય ઉપર ગયા પછી સમવસરણની શરૂઆત થાય છે. ગોળ સમવસરણમાં રત્નમય કિલ્લાની પરિધિ = ૧ યોજના ૯૦ ધનુષ્ય ૧ હાથ. ગોળ સમવસરણમાં સુવર્ણમય કિલ્લાની પરિધિ = ર યોજના ૧૨ ધનુષ્ય. ગોળ સમવસરણમાં રજતમય કિલ્લાની પરિધિ = ૩ યોજના ૩ર ધનુષ્ય ૧ હાથ. ચોરસ સમવસરણમાં આ ત્રણે પરિધિઓ સાધિક હોય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ શ્રીસમવસરણસ્તવ ૨૪ તીર્થકરોના સમવસરણોની લંબાઈ-પહોળાઈઃ તીર્થકર સમવસરણની લંબાઈ-પહોળાઈ ઋષભદેવ અજિતનાથ સંભવનાથ અભિનંદનસ્વામી સુમતિનાથ પદ્મપ્રભ સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભ ૧૨ યોજન ૧૧૧/ યોજન ૧૧ યોજન ૧૦૧ યોજના ૧૦ યોજન ૯૧/ યોજના ૯ યોજન ૮૧/૨ યોજન ૮ યોજના ૭૧ યોજન ૭ યોજન ૬૧), યોજન ૬ યોજન પ૧/, યોજન ૫ યોજન ૪૧; યોજન સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંસનાથ વાસુપૂજયસ્વામી વિમલનાથ અનંતનાથ ધર્મનાથ શાંતિનાથ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમવસરણસ્તવ ૨ ૨૫ તીર્થકર સમવસરણની લંબાઈ-પહોળાઈ કુંથુનાથ અરનાથ મલ્લિનાથ મુનિસુવ્રતસ્વામી નમિનાથ નેમિનાથ પાર્શ્વનાથ વર્ધમાનસ્વામી ૪ યોજના ૩૧/૩ યોજન ૩ યોજન ૨૧/ યોજન ર યોજના ૧૧/યોજન ૧૧// યોજન ૧ યોજના શ્રીસમવસરણસ્તવનો પદાર્થસંગ્રહ સમાપ્ત Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ श्रीसमवसरणस्तवः श्रीमत्तपागच्छनभोनभोमणि-श्रीधर्मघोषसूरिपादप्रणीतः श्रीसमवसरणस्तवः सावचूरिकः Page #250 -------------------------------------------------------------------------- ________________ श्रीसमवसरणस्तवः ૨ ૨૭ ॥ अर्हम् ॥ ॥ प्रस्तावना ॥ इदं समवसरणस्तवनामकं प्रकरणं केन प्रणीतमिति जिज्ञासायां प्रवर्त्तमानायाम्-स्तवस्यास्य प्रथमगाथाद्वितीयपादवर्तिना 'धम्मकीत्ति' इत्यनेन पदेन ग्रन्थकृतात्मन उपाध्यायावस्थास्थस्य धर्मकीर्तिरिति नाम प्रकटितम् । अत उपाध्यायपदस्थैरेभिरेष निबन्धो निबद्ध इति प्रतीयते । एषामेवाचार्यावस्थायां श्रीधर्मघोषसूरिरिति नामासीत् । तत्तु सहस्रावधानविधानविस्मायितविविधविबुधजनसङ्घातसंसर्गसंश्लाघितानेकनूतनग्रन्थरचनापटुतरप्रतिभसूरिपुरन्दरश्रीमन्मुनिसुन्दरसूरिपादप्रणीतगुर्वावल्यां सङ्घाचारभाष्यादौ च स्फुटमेव । अपरञ्च स्तवस्यास्यावचूरिप्रणेतुर्दशमगाथाऽवचूर्यां "अत्र च धर्मघोषसूरिपादैरशोकशालयोरैक्य विवक्षयाऽशोकस्यैव योजनपृथुत्वमुक्तमिति सम्भाव्यते" इत्युल्लेखेनापि स्तवस्यास्य प्रणेतारः श्रीधर्मघोषसूरिपादा एवेति निश्चीयते । अत: स श्रीधर्मकीतिरेवायं श्रीधर्मघोषसूरिॉ विक्रमार्कीयद्व्युत्तरत्रयोदशशत(१३०२)तमेऽब्दे सञ्जातदीक्षस्य स्वज्येष्ठसोदरस्य विद्यानन्दमुनेर्दीक्षानन्तरं धर्मकीर्तिरिति नाम्ना दीक्षां गृहीतवान्; विक्रमार्कीयत्रयोविंशत्यधिकत्रयोदशशत(१३२३)तमे वर्ष उपाध्यायपदम्, अष्टाविंशत्यधिकत्रयोदशशत(१३२८)तमे च संवत्सरे सूरिपदमभूषयत् । स्वर्गं च विक्रमार्कीयसप्तपञ्चाशदुत्तरत्रयोदशशत(१३५७)हायनेऽलङ्कृतवान् । इति गुर्वावलीपट्टावलीभ्यामवगम्यते । तैरेव सदयहृदयैः श्रीधर्मघोषसूरिभिश्चतुर्गतिसंसारपाशचारपरिभ्रमणप्राप्ततीव्रनरकादिदुःसह वेदनासहनोद्विग्नमनसां मन्दमतीनां भव्यसत्त्वानां यथावस्थिततत्त्वावगमाय श्रीजैनागमोदधेविप्रुषो गृहीत्वाऽनेकानि प्रकरणरत्नानि गुम्फितानि Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ श्रीसमवसरणस्तवः वरिवर्त्तन्ते । तेष्वन्यतममेतच्छ्रीसमवसरणस्तवाभिधानं प्रकरणम् । अस्यावचूर्णिः कदा केन प्रणीतेति निर्णयस्त्वभिधेयाभिधानाद्यभावेन कर्त्तुं न पार्यते, परं सा चिरन्तनेत्यवसीयते । अस्य चैकं पुस्तकं गुरुप्रवर-प्रवर्त्तकश्रीमत्कान्तिविजयपादानां पुस्तकालयतः प्राप्तम् । इतरत्पुनः पन्यास श्रीमदानन्दसागरमुनीनां सकाशत आसादितम् । एतत्पुस्तकद्वितयीनिरीक्षणेन मया यथामति संशोधितम् अत्र च यत्र मतिमान्द्येन क्वचनाशुद्धिः कृता जाता वा भवेत्तत्र करुणावरुणालयैः संशोधनीयं धीघनैरित्यभ्यर्थयते - सविनयकृताञ्जलिः प्रवर्त्तकपादपद्मषट्पदः चतुरविजयो मुनिः (सुरत) Page #252 -------------------------------------------------------------------------- ________________ श्रीसमवसरणस्तवः ૨૨૯ श्रीमत्तपागच्छनभोनभोमणि-श्रीधर्मघोषसूरिपादप्रणीतः ॥श्रीसमवसरणस्तवः ॥ ॥सावचूरिकः ॥ ॥ॐ॥ थुणिमो केवलिवत्थं, वरविज्ाणंदधर्मकित्तिऽत्थं । देविंदैनयपयत्थं, तित्थयरं समवसरणत्थं ॥१॥ अवचूरिः - वयं थुणिमो' स्तुमः । कम् ? तीर्थङ्करं, केवलिनोऽवस्था यस्य स केवल्यवस्थस्तम् । वराः प्रधाना विद्यानन्दधर्मकीर्तिरूपा अर्था यस्य स वरविद्यानन्दधर्मकीर्त्यर्थस्तम् । अथवा किमर्थं स्तुमः? वरविद्यानन्दधर्मकीर्त्यर्थम् । पुनः कथम्भूतं ? देवेन्द्रैर्नतं यत्पदं तीर्थकरपदवीरूपं तत्र तिष्ठतीति देवेन्द्रनतपदस्थस्तम् । समवसरणे तिष्ठतीति समवसरणस्थस्तम्। अथवा समवसरणे आस्था स्थितिर्यस्य स समवसरणास्थस्तं तथा ।। १ ।। पयडिअसमत्थभावो, केवलिभावो जिणाण जत्थ भवे । सोहंति सव्वओ तहिं, महिमाजोयणमनिलकुमरा ॥२॥ १. 'विद्यानन्द' इति पदेन स्वकीयस्य ज्येष्ठगुरुभ्रातुर्विद्यानन्दसूरे माऽपि ध्वनितम् । २. 'धर्मकीर्ति' इति पदेन उपाध्यायावस्थास्थितस्यात्मनो नामाऽपि सङ्केतितम् । अस्याचार्यपदस्थस्य तु 'धर्मघोषसूरिः' इतिनामा स्तवस्यास्य विरचयिता । ३. 'देवेन्द्र' इति पदेन स्वकीयगुरोः श्रीमत्तपोगणगगनाङ्गणनभोमणिश्रीमद्देवेन्द्रसूरे माऽपि सूचितम् । Page #253 -------------------------------------------------------------------------- ________________ श्रीसमवसरणस्तवः अवचूरिः प्रकटिताः समस्ता भावास्त्रिभुवनान्तर्वर्त्तिनः स्तम्भ कुम्भाम्भोरुहादिपदार्था येन स तथा । केवलिभावः केवलित्वं । जिनानां । यत्र स्थाने भवेत् । तस्मिन् स्थाने । शोधयन्ति । सर्वतः । महीं पृथिवीम् । आयोजनं योजनमाभिव्याप्य । 'अनिलकुमरा' वायुकुमाराः ॥ २ ॥ ૨૩૦ - वरिसंति मेहकुमरा, सुरहिजलं उउसुरा कुसुमपसरं । विरयंति वणा मणिकणग-रयणचित्तं महिअलं तो ॥ ३ ॥ अवचूरि : - मेघकुमारास्तत्र सुरभिजलं वर्षन्ति । 'उउसुरा' इति ऋतुसुराः षण्णां ऋतूनामधिष्ठातारः सुरा व्यन्तरा इत्यर्थः, कुसुमप्रसरं वर्षन्ति अधोमुखवृन्तान् पुष्पप्रकरान् कुर्वन्तीत्यर्थः । ततो 'वणा' इति वानमन्तराः, मणयश्चन्द्रकान्ताद्या:, इन्द्रनीलादीनि रत्नानि । अयम्भावः- मैणिकनकरत्त्रैश्चित्रं महीतलं रचयन्ति पीठबन्धं कुर्वन्तीत्यर्थः ॥ ३ ॥ समवसरणरचनामाह अब्भितर मज्झ बहिं, तिवप्प मणि- रयण-कणय- - कविसीसा I रयणज्जुणरुप्पमया, वेमाणिअजोइभवणकया ॥ ४ ॥ 1 अवचूरिः - अयम्भावः - अभ्यन्तरो वप्रो वैमानिककृतो रत्नमयो मणिकपिशीर्षकः । १ । मध्यमः प्राकारो ज्योतिष्ककृतोऽर्जुनसञ्ज्ञसुवर्णमयो रत्नकपिशीर्षकः । २ । बहिर्वप्रो भवनपतिकृतो रूप्यमयः कनककपिशीर्षकः 1 3 1 - 11 8 11 वट्टमि दुतीसंगुल, तित्तीसधणुपिहुल पणसयधणुच्चा । छ्द्धणुसयइगकोसं-तरा य रयणमयचउदारा ॥ ५ ॥ अवचूरिः - अथ समवसरणं द्विधा स्यात् । वृत्तं चतुरस्रं वा । तत्र वृत्ते समवसरणे वप्रत्रयभित्तयः प्रत्येकं त्रयस्त्रिंशद् (३३) धनुर्द्वात्रिंश- (३२) १. 'महीतलं पीठबन्धरूपं कुर्वन्ति । मणिभिः कनकै रत्नैश्च विचित्रं, मणयः पञ्चवर्णा रत्नानि सामान्येन रक्तानि 'इति प्रत्यन्तरे । Page #254 -------------------------------------------------------------------------- ________________ श्रीसमवसरणस्तवः ૨૩૧ दङ्गुलपृथुला भवन्ति । तथा त्रयाणामपि वप्राणामन्तराणि उभयपान्तिर. मीलनेन एकक्रोश (१) षट्शत (६००) धनुःप्रमाणानि भवन्ति । अत्र च चतुर्विंशत्याऽङ्गुलैर्हस्तो ज्ञेयः । चतुर्हस्तैर्धनुः । धनुःसहस्रद्वयेन क्रोशः । क्रोशैश्चतुर्भिस्तु योजनम् । तथा बहिर्वर्तीनि सोपानानि दशसहस्र-(१०,०००) मितानी योजनमध्ये न गण्यन्ते । ततः प्रथमवप्रादग्रे पञ्चाशद् (५०) धनुः प्रतरः । ततोऽग्रे पञ्चसहस्र (५,०००) सोपानानि तेषां च हस्तमानत्वाच्चतुर्भिर्भागे लब्धानि पञ्चाशदधिकानी द्वादशशतानि (१,२५०) धनूंषि । ततो द्वितीयवप्रात् पञ्चाश (५०) द्धनुः प्रतरः, ततः पुनः पञ्चसहस्र (५,०००) सोपानानां पञ्चाशदधिकानि द्वादशशतानि धनूंषि भवन्ति । ततस्तृतीयो वप्रः । ततः त्रयोदशशतानि (१,३००) धनूंषि गत्वा पीठमध्यम् । अथ तिस्रोऽपि वप्रभित्तयः प्रत्येकं त्रयस्त्रिंशद् (३३) धनुरेक (१) हस्ताऽष्टाङ्गुल(८) पृथुला भवन्ति । तत्र सर्वेषां धनुषां मीलने नवनवत्यधिकानि एकोनचत्वरिंशच्छतानि (३,९९९) धनूंषि जातानि । तथा शेषाणि द्वात्रिंशदङ्गुलानि त्रिगुणीक्रियन्ते भित्तित्रयभावात्, षण्णवत्य (९६) ङ्गुलानि जातानि । षण्णवत्याऽङ्गुलैश्चैकं धनुर्भवति, हस्तचतुष्टयमितत्वाद्धनुषः । एवं चत्वारि सहस्राणि (४,०००) धनुषां जातानि । इत्थमेकस्मिन् पार्श्वे क्रोशद्वयमेवं द्वितीयेऽपि क्रोशद्वयमिति मीलितं वृत्तसमवसरणे योजनम् ॥५॥ चउरंसे इगधणुसय-पिहुवप्पा सड्ढकोसअंतरिया। पढमबिआ बिअतइआ, कोसंतर पुव्वमिव सेसं ॥६॥ अवचूरिः- चतुरस्रे समवसरणे वप्रत्रयभित्तयः प्रत्येकंशतधनुःपृथुला ज्ञेयाः । तथा सड'त्ति प्रथमद्वितीयवप्रयोरन्तरमुभयपार्श्वमीलनेन सार्द्धक्रोशः । 'बिअतइया'त्ति द्वितीयतृतीययोश्चान्तरमुभयपार्श्वमीलनेन क्रोशः । 'पुव्वमिव सेसं'ति शेषं मध्यभित्त्योरन्तरमेक (१) क्रोशषट्शत (६००) धनुःप्रमाणं पूर्ववद् वृत्तसमवसरणवद् ज्ञेयम् । अथात्रापि एकपार्श्वे योजनार्द्ध मील्यते । १. धनुःशतानि पञ्चदशान्तरमभ्यन्तरमध्ययोर्द्विगुणं चैतावदेवेति सामान्येन विरहय्य मध्यम् । २. अन्तरं धनुःशतानि दशेति क्रोशमानतेति विरहय्य मध्यं ज्ञेयमिदम् । Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ श्रीसमवसरणस्तवः तद्यथा-चतुरस्रे बाह्यवप्रभित्तिर्योजनमध्ये न गण्यते । ततश्च बाह्यवप्रमध्यवप्रयोरन्तरं दश शतानि (१,०००) धनूंषि । द्वितीयवप्रभित्तिः शत-(१००) धनूंषि । अभ्यन्तरवप्रमध्यवप्रयोरन्तरं पञ्चदशशत (१,५००) धनुर्मानम् । अभ्यन्तरवप्रभित्तिः शत (१००) धनुर्मानम् । अभ्यन्तरवप्रात् त्रयोदशशतानि (१,३००) धनूंषि गत्वा पीठमध्यम् । एवं एतन्मीलने चतुस्सहस्राणि धषि जातानि । तथा च क्रोशद्वयं भवति । एवं यथैकत्र पार्श्वे क्रोशद्वयं भवति । तथा द्वितीयेऽपि । एवं चतुरस्रसमवसरणेऽपि योजनं मीलति स्म ॥ ६ ॥ सोवाणसहसदस कर-पिहुच्च गंतुं भुवो पढमवप्पो । तो पन्नधणुपयरो, तओ असोवाण पणसहसा ॥७॥ अवचूरिः - सोपानानि दश सहस्राणि करपृथुलानि उच्चानि च हस्तमात्रपृथुलोच्चानीत्यर्थः । 'भुवो' भूमितो गत्वा प्रथमो वप्रः । ततः पञ्चाशद् (५०) धषि प्रतरो रमणभूमिः समा भूमिरित्यर्थः । शेषं सुगमम् ॥७॥ तो बियवप्पो पन्न(ना)-धणु पयर सोवाण सहसपण तत्तो। तइओ वप्पो छस्सय-धणुइगकोसेहितो पीढं ॥८॥ ____ अवचूरिः - ततस्तृतीयो वप्रस्तस्य चान्तः षड्धनुःशतेनाधिकैकक्रोशेन प्रमितमिति गम्यम् । एक (१) क्रोशषट्शत (६००) धनुःप्रमाणमित्यर्थः । पीठं समा भूमिरस्ति ॥ ८॥ चउदार तिसोवाणं, मज्झे मणिपीढयं जिणतणुच्चं । दोधणुसय पिहु दीहं, सड्ढदुकोसेहिं धरणिअला ॥९॥ अवचूरिः-चतुर त्रिसोपानं सोपानत्रयान्वितम् । समवसरणस्य मध्ये मणिमयं पीठं जिनदेहपरिमाणेनोच्चं द्विशत (२००) धनूंषि पृथुलं दीर्घञ्च; तच्च धरणितलात् सार्द्धक्रोशद्वयेन भवति ॥ ९ ॥ Page #256 -------------------------------------------------------------------------- ________________ श्रीसमवसरणस्तवः ૨૩૩ जिणतणुबारगुणुच्चो, समहिअजोअणपिहू असोगतरू । तयहो य देवछंदो, चउसीहासणसपयपीढा ॥ १० ॥ अवचूरि:- 'तिन्नेव गाउआई, चेईअरुक्खो जिणस्स पढमस्स । सेसाण बारसगुणो, वीरे बत्तीसय धणूणि ॥ १ ॥' वीराद् द्वादशगुण एकविंशतिर्धनुः प्रमाणो (२१) भवति केवलोऽशोकस्तदुपरि शालवृक्ष एकादश (११) धनूंषि । एवमुभयोर्मीलने द्वात्रिंशद्धनूंषि (३२) चैत्यद्रुमो भवति, वीरस्येति सम्प्रदायः । अत्र शालश्च श्रीवीरस्वामिनोऽभूत् । अन्येषां तीर्थकृतां न्यग्रोधादयः । उक्तञ्च समवाया- 'चडवीसाए तित्थयराणं चउवीसं इअरुक्खा हुत्था । तं जहा - १ णग्गोह २ सत्तिवन्ने, ३ साले ४ पिअए ५ पिअंगु ६ छत्तोहे । ७ सिरिसे अ ८ नागरुक्खे, ९ माली अ १० पिलंखुरुक्खे अ ।। १०७ । ११ तेंदुग १२ पाडलि १३ जंबू, १४ आसोत्थे खलु तहेव १५ दधिवण्णे । १६ णंदीरुक्खे १७ तिलए, १८ अंबगरुक्खे १९ असोगे अ ॥ १०८ ॥ २० चंपय २१ बउले अ तहा, २२ वेडसरुक्खे तहा य २३ धायईरुक्खे । २४ साले अ वद्धमाणस्स, चेइअरुक्खा जिणवराणं ॥ १०९ ॥ बत्तीसतिं धणूई, चेइअरुक्खो उ वद्धमाणस्स । निच्चोउगो असोगो, ओच्छन्नो सालरुक्खेणं॥११०॥ सच्छत्ता सपडागा, सवेइया तोरणेहिं उववेआ । सुरअसुरगरुलमहियाण, चेइअरुक्खा जिणवराणं ॥ १११ ॥ ' - सूत्र १५७ । इदं प्रवचनसारोद्धारे सविस्तरमभिहितमस्ति । नित्यमृतुरेव पुष्पादिकालो यस्येति नित्यर्तुकः । अवच्छन्न (न्नः) सालवृक्षेणेति वचनादशोकोपरि शालवृक्षोऽपि कथञ्चिदस्तीति ज्ञायत इति । तथाऽशोकवृक्षस्याधस्ता द्देवच्छन्दके चत्वारि सिंहासनानि सपादपीठानि ॥ १०॥ १. 'पीठकमध्ये जिनतनुद्वादशगुणोच्चः समधिकयोजनपृथुलोऽशोकवृक्षः । अस्य च जिनतनुद्वादशगुणोच्चत्वे पञ्चधनुःशतोच्चवप्रभित्तितो बहिर्निर्गमाभावेन योजनपृथुत्वं दुर्घटं परमेतदुपरिस्थाऽतितुङ्गतरशालवृक्षेण कृत्वाऽस्य योजनपृथुत्वं सम्भाव्यते । 'तदुवरि सालो समत्थविच्छिन्नो' इत्यन्यत्र प्रोक्तत्वात् । अत्र च श्रीधर्मघोषसूरिपादैरशोकशालयोरैक्यविवक्षयाऽशोकस्यैव योजनपृथुत्वमुक्तमिति सम्भाव्यते । 'उसभस्स तिन्नि गाऊ, बत्तीसधणूणि वद्धमाणस्स । सेसजिणाणमसोओ, सरीरओ बारसगुणोत्ति' इति प्रवचनसारोद्धार - Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ श्रीसमवसरणस्तवः तदुवरि चउ छत्ततिआ, पडिरूवतिगं तहट्ठचमरधरा । पुरओ कणयकुसेसय-ट्ठिअफालिअ-धम्मचक्कचऊ ॥११॥ अवचूरिः - तेषामुपरि चत्वारि छत्रत्रिकाणि छत्रातिच्छत्ररूपाणि । तथा प्रतिरूपत्रिकं च व्यन्तरेन्द्रकृतं प्रभुप्रभावान्मुख्यरूपतुल्यमेव भवति । तथाऽष्टौ चामरधरा भवन्ति । एकैकरूपं प्रति द्वयोर्द्वयोश्चामरधारकयोः सद्भावात् । तथा कनककुशेशयस्थितानि स्फाटिकानि धर्मचक्राणि चत्वारि सिंहासनपुरतो भवन्ति ।। ११॥ झयछत्तमयरमंगल-पंचालीदामवेइवरकलसे। पइदारं मणितोरण-तिअधूवघडी कुणंति वणा ॥१२॥ अवचूरिः - वप्रेषु प्रतिद्वारं ध्वजच्छत्रमकरमुखमङ्गलपाञ्चालीपुष्प दामवेदिपूर्णकलशान्, मणिमयतोरणत्रिकाणि, धूपघटीश्च कुर्वन्ति वानव्यन्तरा व्यन्तरसुराः ॥ १२ ॥ जोयणसहस्सदंडा, चउज्झया धम्ममाणगयसीहा । ककुभाइजुया सव्वं, माणमिणं निअनिअकरेणं ॥१३॥ अवचूरिः - धर्मध्वज १ मानध्वज २ गजध्वज ३ सिंहध्वज ४ नामानश्चत्वारो ध्वजाश्चतुर्दिक्षु चतुर्ग(चत्वारो ग)जसिंहलाञ्छिता इत्यर्थः । 'ककुभाइजुयत्ति' लघुलघुतरध्वजादियुताः । ककुप्शब्देन, घण्टिका पताकिकाधुच्यते । सर्वं चैतन्मानं निजनिजहस्तेन ॥ १३ ॥ वचनादशोकस्य जिनतनुद्वादशगुणोच्चत्वमपि प्रायिकंसम्भाव्यते। परमेतद्गाथोक्तेऽप्यशोकप्रमाणे श्रीऋषभं विनाऽपरेषां तीर्थकृतामशोकस्य योजनव्यापित्वं शालेनैव घटत इति । 'बत्तीसं धणूआइंति'।"असोगवरपायवं जिणउच्चात्ताओ बारसगुणं विउव्वइ ।" इत्यावश्यक चूर्णिवचनात् । सप्तहस्तमानात् श्रीवीरस्वामिदेहाद् द्वादशगुणीकृतः सन्नेकविंशतिर्धनूंषि भवत्यशोकस्तदुपरि एकादशधनुर्मानः शालवृक्षश्च स्यात् । उभयोर्मीलने द्वात्रिंशद्धनूंषि चैत्यद्रुमो वीरस्येति सम्प्रदायः । 'बत्तीसधणु असोगो, तदुवरि सालो समत्थविच्छिन्नो' इति । तिहुअणसिरिकुलभवणमिति यशोभद्रकृतस्तवनेऽप्येवम्।' प्रवर्तकश्रीमत्कान्तिविजयानां पुस्तकेयं पाठोऽधिक उपलभ्यते। Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ श्रीसमवसरणस्तवः पविसिअ पुव्वाइ पहू, पयाहिणं पुव्वआसण निविट्ठो । पयपीढठवियपाओ, पणमिअतित्थो कहइ धम्मं ॥१४॥ अवचूरिः - प्रदक्षिणया प्रविश्य ‘पणमिअतित्थोत्ति' 'नमो तित्थस्स' इत्यादिजीतमर्यादया प्रणतं तीर्थं चतुर्विधः सङ्घो येन सः, प्रभोर्वाणी योजनं यावत्प्रसरति यतो वप्राणामधस्ताद्गच्छन्तो जनाः शृण्वन्ति ॥ १४ ॥ मुणि वेमाणिणि समणी, सभवणजोइवणदेविदेवतिअं। कप्पसुरनरिस्थितिअं, ठंतिग्गेयाइविदिसासु ॥१५॥ अवचूरिः - आग्नेयीनैऋतीवायवीईशानीविदिक्षु यथोक्तं सभात्रयं' यथाक्रमं पूर्वस्यां दक्षिणायां(णस्यां) पश्चिमायामुत्तरायां(रस्यां) प्रविश्य प्रदक्षिणां दत्त्वा तिष्ठति ॥ १५ ॥ चउदेवीसमणी उद्ध-ट्ठिआ निविट्ठा नरित्थिसुरसमणा । इय पण ५ सग ७ परिस सुणं-ति देसणं पढमवप्पंतो ॥१६ ॥ इय आवस्सयवित्ती-वुत्तं चुन्नीइ पुण मुणि निविट्ठा । दो वेमाणिणिसमणी, उड्डा सेसा ठिआ उ नव ॥१७॥ अवचूरिः - गाथाद्वयं स्पष्टम् । (नवरं)मुनयो निविष्टा उत्कटिकासनेनेति शेषः । वैमानिकदेवीश्रमणीद्वयमूर्ध्वस्थिताः शेषा नव सभाः स्थिता उपविष्टाः । तथा चैतयो(थयो)रक्षराणि (ण्येवम्)- "अवसेसा संजया निरइसेसिआ पुरच्छिमेणं चेव दारेणं पविसित्ता भयवंतं तिपयाहिणं काउं वंदित्ता नमो अइसेसिआणंति भणित्ता अइसेसिआणं पिट्ठओ निसीअंति । वेमाणिआ(णी) देवीओ पुरच्छिमेणं चेव दारेणं पविसित्ता भयवंतं तिपयाहिणीकरित्ता नमो तित्थस्स नमो अइसेसिआणं नमो साहूणंति १. सभवनेत्यादीनां षण्णामपि द्वितीयपादनिर्दिष्टानामैक्यात् मुन्यादिभवनदेवदेव्यादिवैमानिकसुरादिरूपं सभात्रयं तथा च त्रित्वं सभायाश्चतुष्वं त्रिकस्य चेति न विरुद्धमिति। २. न लभ्यतेऽयं पाठोऽनेकेषु दृश्यमानेष्वादशेषु, परं प्रवर्तकश्रीमत्कान्तिविजयानां पुस्तके उपलभ्यते स च सोपयोगत्वादादृतोऽत्र । Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ सरणस्तवः भणित्ता निरइसेसिआणं पिट्टओ ठायंति न निसीयंति । समणीओ पुरिच्छिमेणं चेव दारेणं पविसित्ता तित्थयरं तिपयाहिणं करित्ता वंदित्ता नमो तित्थस्स नमो अइसेसिआणं नमो साहूणंति भणित्ता वेमाणिआणं देवीणं पिट्ठओ ठायंति न निसीयंति । भवणवासिणीओ देवीओ जोइसिणीओ वंतरीओ दाहिणदारेण पविसित्ता तित्थयरं तिपयाहिणीकरित्ता दाहिणपच्छिमेण ठायंति भवणवासिणीणं पिट्ठओ जोइसिणीओ तासिं पिट्ठओ वंतरीओ । भवणवासिदेवा जोइसिआ देवा वाणवंतरा देवा एए अवरदारेणं पविसित्ता तं चेव विहिं काउं उत्तरपच्छिमेणं ठायंति जहासंखं पिट्ठओ । वेमाणिआ देवा मणुस्सा मणुस्सीओ अ उत्तरेणं दारेणं पविसित्ता उत्तरपुरच्छिमेणं ठायंति जहासंखं पिट्ठओ।" एषा चूर्णिः । अथ वृत्तिः । अत्र च मूलटीकाकारेण भवनपतिप्रभृतीनां स्थानं निषी(ष)दनं वा स्पष्टाक्षरै!क्तम् अवस्थानमेव प्रतिपादितम् । पूर्वाचार्योपदेशेन लिखितपट्टिकादिचित्रकर्मबलेन तु सर्वाश्चतस्र एव देव्यो न निषीदन्ति, देवाश्चत्वारः पुरुषाः स्त्रियश्च निषीदन्तीति प्रतिवादयन्ति केचनेत्यलं प्रसङ्गेन ॥१६|| ॥१७॥ बीअंतो तिरि ईसाणि, देवच्छंदो अजाण तइअंतो। तह चउरंसे दु दु वावी कोणओ वट्टि इक्किका ॥१८॥ अवचूरिः - द्वितीयवप्रान्तस्तिर्यञ्चः तत्रैवेशानकोणे प्रभोविश्रामार्थं देवच्छन्दको रत्नमयः । 'जाण'त्ति यानानि वाहनानि भवन्ति तृतीयवप्रान्तः । तथा चतुरस्रे समवसरणे कोणे कोणे द्वे द्वे वाप्यौ । वृत्ते च समवसरणे कोणे कोणे एकैका वापी। 'बहिवप्पदारमज्झे, दो दो वावी अहंति कोणेसु' इति च स्तोत्रान्तरे पाठः ॥ १८ ॥ पीअ-सिअ-रत्त-सामा, सुर-वण-जोइ-भवणा रयणवप्पे । धणु-दंड-पास-गयहत्थ, सोम-जम-वरुण-धणयक्खा ॥१९॥ १. चतुरस्रसमवसृत्यपेक्षमिति नातिविरुद्धमिदम् । वृत्तापेक्षमेकैकेत्यधिकमवेत्यनुमीयते। Page #260 -------------------------------------------------------------------------- ________________ श्रीसमवसरणस्तवः ૨૩૭ अवचूरिः - अथ रत्नमये प्रथमवप्रे पूर्वादिद्वारचतुष्केपि क्रमेण द्वारपालदेवानां नामादिकमाह-सोम १ यम २ वरुण ३ धनदाख्याः ४ । यथाक्रमं पीतादिवर्णाः । सुरादयः । धनुर्दण्डपाशगदाहस्ता द्वारपालाः ॥१९॥ जय-विजया-ऽजिय-अपराजिअत्तिासिअ-अरुण-पीअ-नीलाभा। बीए देवी जुअला, अभयं-कुस-पास-मगरकरा ॥२०॥ तइअ बहि सुरा तुंबरु, खटुंगि-कवाल-जडमउडधारी। पुव्वाइदारवाला, तंबरुदेवो अपडिहारो ॥२१॥ सामन्नसमोसरणे, एस विही एइ जइ महिड्डिसुरो। सव्वमिणं एगोऽवि हु, स कुणइ भयणेयरसुरेसु ॥२२॥ अवचूरिः - गाथाद्वयं स्पष्टम् । 'सामन्नसमोसरणेत्ति' एष विधिः सामान्यसमवसरणे ज्ञेयः । यदि महद्धिकः कश्चिद्देव एति आगच्छति तदा स एकोऽपि सर्वमिदं करोति । यद्रीन्द्रा नागच्छन्ति तदा भवनपत्यादयः समवसरणं कुर्वन्ति वा न वा? इत्याह -'भयणेयरसुरेसुत्ति' इतरसुरेषु भजना कोऽर्थः? कुर्वन्त्यपि न कुर्वन्त्यपीत्यर्थः ॥ २० ॥ २१ ॥ ॥ २२ ॥ पुव्वमजायं जत्थ उ, जत्थेइ सुरो महिड्डिमघवाई। तत्थोसरणं नियमा, सययं पुण पाडिहेराइं ॥२३॥ अवचूरिः - यत्र च तत्तीर्थङ्करापेक्षयाऽभूतपूर्वं समवसरणं यत्र च महाद्धिको देव इन्द्रादिर्वा समेति समागच्छति तत्र समवसरणरचना नियमान्निश्चयाद्भवति । अष्टमहाप्रातिहार्यादिकं पुनः सततं भवत्येवेत्यर्थः । तथा येन च श्रमणेन समवसरणमदृष्टपूर्वं तेन तत्र द्वादशयोजनेभ्य आगन्तव्यं स्यात् । अनागमने तु तस्य चतुर्लघवः प्रायश्चित्तं भवति । तदुक्तम्-"जत्थ अपुव्वोसरणं, अदिट्ठपुव्वं च जेण समणेणं । बारसहिं जोअणेहि, १. आदिना दक्षिणादिग्रहः । २. अनुमीयते सुरादिपदेन वैमानिकादिनिकायचतुष्टयम् । Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ श्रीसमवसरणस्तवः स एइ अणागए लहुआ ॥१॥" तथा प्रभुः प्रथमपौरुषी संपूर्णा यावद्धर्ममाचष्टे । अत्रान्तरे बलिः प्रविशति, तं च बलि प्रक्षिप्यमाणं देवादयः सर्वेऽपि यथोचितं गृह्णन्ति, सर्वामयप्रशमनश्च सः, तेन च षण्मासान्तरे नान्यः प्रकुप्यति रोगः । बलिक्षेपादनु प्रभुराधवप्रादुत्तरेण निर्गत्येशानदिशि देवच्छन्दकमेति, गणधरश्च द्वितीयपौरुष्यां धर्ममाचष्टेऽसङ्ख्येयभवकथयिता इत्यादिविस्तरः श्रीआवश्यकादौ प्रोक्तोऽस्तीति ॥ २३ ॥ दुत्थिअसमत्थअत्थिअ-जणपत्थिअअत्थसत्थसुसमत्थो । इत्थं थुओ लहु जणं, तित्थयरो कुणउ सु(स )पयत्थं ॥ २४ ॥ ॥ इति श्रीसमवसरणस्तवः समाप्तः ॥ अवचूरिः - दुःस्थिता दुःखिता ये समस्ता अर्थिकजना याचक्लोकास्तेषां ये प्रार्थिता अर्थास्तेषां सार्थाः समूहास्तेषु समर्थः; सर्वमनोरथपूरकत्वात् । इत्थं स्तुतो लधु शीघ्रं जनं भव्यलोकंतीर्थकरः सुपदस्थं मोक्षपदस्थं स्वपदस्थं वा करोत्वित्यर्थः ॥ २४ ॥ ॥ इति श्रीसमवसरणस्तवस्यावचूरिः समाप्ता ॥ १. अधिकमिदं प्रत्यन्तरे प्रक्षिप्तप्रायं परं सोपयोगमिति दर्श्यते तद्यथा-'अथ श्रीजिनसिंहासनस्थानाद्वाह्यवप्रप्रान्तं बाह्यसोपानप्रान्तं यावद्भूमिसङ्कलनामाह-वृत्तसमवसरणे यत्र जिना उपविशन्ति तदधिष्ठितभूमेरधः समन्ताद्धनूंषि ४,००० बाह्यवप्रप्रान्तदेशो भवति, परं जिनासनभूमेरधः प्रतोलिप्रदेशो बाह्यसोपानप्रान्तं यावच्चतसृषु दिक्षु धषि ६,५०० । तथा च भमेरुपरि अलग्नं समवसरणं भवति, अतो भूमेरुपरि धनूंषि ५,००० सिहासनं जिनस्य । तत्रोपविष्टाज्जिनाद्वाह्यसोपानप्रान्तं यावद्यदा दोरिका दीयते तदा कियती करणभूमिः? धनूंषि ८,२०० कराः २१ अङ्गलानि १० एकस्मिन्पक्षे। अपरेऽप्येवमेव। तथा जिनाबाह्यवप्रकपिशीर्षकबाह्यभूमि यावद्यदा दोरिका दीयते तदा कियती करणभूमिः ? धनूंषि ६,४०० कराः ३ अङ्गुलानि ११, एवमेकस्मिन्परस्मिन्नपि एवमेव । तथा रत्नमयसर्वाभ्यन्तरवप्रस्य परिधिर्योजनं १ धनूंषि ९० हस्तः १ । स्वर्णमयमध्यवप्रस्य परिधिर्योजने २ धनुषि १२ । रूप्यमयबाह्यवप्रस्य परिधिर्योजनानि ३ धनूंषि ३२ हस्तः १ । अयमेव परिधिश्चतुरस्रसमवसरणे साधिको ज्ञेयः । यतः- 'बारसजोयण उसहउसरणं आसि नेमिजिण जाव । दो दो गाउ ऊणं पासे पण कोस चउ वीरे ॥' () अस्या गाथायाः पारम्पर्य न ज्ञायते। तथा समन्तात् जिनवाणी धनूंषि अष्टौ सहस्राणि यावत्प्रसरति । वप्राऽधस्ताद्गच्छन्तो जनाः शृण्वन्ति । इति ।' Page #262 -------------------------------------------------------------------------- ________________ સુકૃતની કમાણી કરનાર પુણ્યશાળી પરિવાર પદાર્થપ્રકાશ ભાગ ૧૫ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ મસુકૃતનિધિ'માંથી શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ ખંભાતવાળાએ લીધેલ છે. હ. પુત્રવધૂ રમાબેન પુંડરીકભાઈ, પૌત્રવધૂ ખ્યાતિ શર્મેશકુમાર, મલય-દર્શી, પૌત્રી પ્રેરણા દેવેશકુમાર, મેઘ-કુંજીતા, ' પૌત્રી પ્રીતિ રાજેશકુમાર, દેવાંશ-નિર્જરા. | સંપત્તિનો સવ્યય કરનાર સૌભાગ્યશાળી પરિવારની અમે ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. તનભાનુસૂરિ જન્મ શતાબદી, જ, 1 MULTY GRAPHICS _022) 23973277423834222