SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકાયસ્થિતિસ્તોત્ર વિશેષથી - જીવો બે પ્રકારના છે – (૧) સાંવ્યવહારિક - અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને જેઓ પૃથ્વીકાય વગેરેના ભવોમાં આવ્યા હોય અને લોકમાં જોવાયા હોય તે સાંવ્યવહારિક જીવો. તેમને વ્યવહારરાશિના જીવો પણ કહેવાય છે. તે ફરી નિગોદમાં જાય તો પણ સાંવ્યવહારિક જ કહેવાય. (ર) અસાંવ્યવહારિક - જે અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં જ હોય તે અસાંવ્યવહારિક જીવો. તેમને અવ્યવહારરાશિના જીવો પણ કહેવાય છે. જીવોની જઘન્ય-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ક્રમ જીવો | જઘન્ય | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાયસ્થિતિ અવ્યવહારરાશી અનંત | અનંત પુદ્ગલપરાવર્ત પુદ્ગલપરાવર્ત તિર્યંચગતિ, અંતર્મુહૂર્ત | આવલિકાના અસંખ્યાતમા ભાગમાં અસંશી, એકેન્દ્રિય, રહેલા સમય જેટલા પુદ્ગલપરાવર્ત. વનસ્પતિકાય (અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી) | નપુંસક p૧ સમય | આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય જેટલા પુદ્ગલપરાવર્તન (અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી) | નપુંસકવેદી જીવ ઉપશમશ્રેણીમાં વેદને ઉપશમાવી ૧૧મા ગુણઠાણેથી પડી ૧ સમય નપુંસકવેદને અનુભવી દેવલોકમાં ઉત્પન્ન થાય, ત્યાં અવશ્ય પુરૂષવેદનો ઉદય હોય. તેથી નપુંસકવેદની જઘન્ય કાયસ્થિતિ ૧ સમય છે.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy