________________
શ્રીકાયસ્થિતિસ્તોત્ર
ભવસંવેધ કોનો? આયુષ્ય | કોની સાથે? આયુષ્ય ઉત્કૃષ્ટ | જઘન્ય
ભવસંવેધ ભવસંવેધ ૧ પર્યાપ્તા |ઉત્કૃષ્ટ-] ૧લી નરક ઉત્કૃષ્ટ | ૮૦ | રથ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ
અનુત્કૃષ્ટ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| રજી નરક |ઉત્કૃષ્ટ |
સંસી મનુષ્ય અનુત્કૃષ્ટ અનુત્કૃષ્ટ |૩ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-] ૩જી નરક ઉત્કૃષ્ટ- ૮ સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ
અનુકૂ. પર્યાપ્તા ઉત્કૃષ્ટ-] ૪થી નરક ઉત્કૃષ્ટ-| ૮
સંજ્ઞી મનુષ્ય |અનુષ્ટ ૫ પર્યાપ્તા
ઉત્કૃષ્ટ-] પમી નરક |ઉત્કૃષ્ટ-| સંજ્ઞી મનુષ્ય ૬ પર્યાપ્તા ઉત્કૃષ્ટ-| દઢી નરક ||ઉત્કૃષ્ટ
સંજ્ઞી મનુષ્ય |અનુત્કૃષ્ટ ૭ પર્યાપ્તા |ઉત્કૃષ્ટ-| ૭મી નરક ઉત્કૃષ્ટ
સંજ્ઞી મનુષ્ય અનુત્કૃષ્ટ
અનુત્કૃષ્ટ
અનુ
૧લો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, રજો ભવ ૧લી નરકનો, ૩જો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, ૪થો ભવ ૧લી નરકનો, પમો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, ૬ઠ્ઠો ભવ ૧લી નરકનો, ૭મો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, ૮મો ભવ ૧લી નરકનો. પછી અન્યત્ર જાય, એમ આગળ પણ બધે ઉત્કૃષ્ટ
ભવસંવેધમાં જાણવું. છે ૧લો ભવ પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો, રજો ભવ ૧લી નરકનો. પછી અન્યત્ર
જાય. એમ આગળ પણ બધે જઘન્ય ભવસંવેધમાં જાણવું. T સાતમી નરકમાંથી વેલો જીવ માછલામાં જ ઉત્પન્ન થતો હોવાથી
પર્યાપ્તા સંજ્ઞી મનુષ્યનો સાતમી નરક સાથેનો ઉત્કૃષ્ટ અને જઘન્ય ભવસંવેધ ૨ ભવનો છે.