SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ શ્રીદેહસ્થિતિસ્તવ ઉપર કહ્યું તે બધા પર્યાપ્તા જીવોનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ છે. બધા પર્યાપ્તા જીવોનું જઘન્ય શરીરપ્રમાણ અંગુલીઅસંખ્ય છે. તે લબ્ધિપર્યાપ્તા જીવોને શરૂઆતમાં હોય છે. અપર્યાપ્તા જીવોનું જઘન્ય-ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ અંગુલ,અસંખ્ય છે. ઉપર કહ્યું તે બધા જીવોના સ્વાભાવિક શરીરનું પ્રમાણ છે. ઉત્તરવૈક્રિયશરીર - કાર્યપ્રસંગે દેવતા, નારકી, વૈક્રિય લબ્ધિવાળા મનુષ્ય - પંચેન્દ્રિય તિર્યંચ - પર્યાપ્ત બાદર વાયુકાય પોતાના મૂળ શરીરથી જુદુ વૈક્રિય શરીર બનાવે તેને ઉત્તરવૈક્રિયશરીર કહેવાય છે. જીવો ઉત્તરક્રિયશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ નારકી ૧,૦૦૦યોજન (મૂળ શરીરથીબમણું) દિવ (રૈવેયક-અનુત્તર વિના) ૧ લાખ યોજના મનુષ્ય ૧ લાખ યોજન પંચેન્દ્રિય તિર્યંચ ૨ થી ૯ ગાઉ પર્યાપ્તા બાદર વાયુકાય |અંગુલ/અસંખ્ય બધા જીવોને ઉત્તરવૈક્રિયશરીરનું જઘન્ય પ્રમાણ અંગુલસંખ્યાત છે. પર્યાપ્તા બાદર વાયુકાયને ઉત્તરવૈક્રિયશરીરનું A જીવવિચાર, બૃહત્સંગ્રહણિ વગેરેમાં મનુષ્યના ઉત્તરવૈક્રિયશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ સાધિક લાખ યોજન કર્યું છે. છે જીવવિચાર, બૃહત્સંગ્રહણિ વગેરેમાં પંચેન્દ્રિય તિર્યંચના ઉત્તરવૈક્રિયશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ ૨૦૦ થી ૯૦૦ યોજન કર્યું છે.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy