________________
૧૩૩
શ્રીવિચારપંચાશિકા દ્વાર ૮મુ-સ્થિતિઃ શરીર
સ્થિતિ
જઘન્ય | ઉત્કૃષ્ટ ૧ |ઔદારિક
અંતર્મુહૂર્ત | |૩ પલ્યોપમ ર વૈિક્રિય
|૧૦,000 વર્ષ ૩૩ સાગરોપમ ઉત્તરવૈક્રિય-નરક
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત તિર્યંચ-મનુષ્ય અંતર્મુહૂર્ત ૪ અંતર્મુહૂર્ત
દેવ અંતર્મુહૂર્ત અર્ધમાસ જ આહારક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૫ તૈજસ-કાર્પણ અભવ્યને અનાદિ અનંત, ભવ્યને
અનાદિ સાંત. દ્વાર ભુ-અલ્પબદુત્વ: ક્રમ શરીર | અલ્પબદુત્વ હેતુ ૧ | આહારક | અલ્પ ક્યારેક હોય, ક્યારેક ન હોય,
હોય ત્યારે પણ જઘન્યથી ૧ કે ૨ અને ઉત્કૃષ્ટથી ૯૦૦૦ હોય. આહારક શરીરનું જઘન્ય અંતર ૧ સમય છે અને
ઉત્કૃષ્ટ અંતર ૬ માસ છે. વૈક્રિય | અસંખ્યગુણ | દેવ-નારકી અસંખ્ય હોવાથી.
[ આ જીવાભિગમનો અભિપ્રાય છે. ભગવતીસૂત્રમાં વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ઉત્તરવૈક્રિય શરીરની ઉત્કૃષ્ટસ્થિતિ પણ અંતર્મુહૂર્ત કહી છે. પહેલા કર્મગ્રંથમાં તિર્યંચ-મનુષ્યના ઉત્તરવૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪ મુહૂર્ત કહી છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.