________________
૧૮૫
શ્રીઅંગુલસત્તરી અયોધ્યા-દ્વારિકાનું ક્ષેત્રફળ -
પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૧૦૦ ચોરસ ગાઉ.
ઉત્સધાંગુલથી ૧૬ ચોરસ ગાઉ = ઉત્સધાંગુલથી ૧ ચોરસ યોજન.
૧૬
.. ઉત્સધાંગુલથી ૧00 ચોરસ ગાઉ = ઉત્સધાંગુલથી 19 ચોરસ યોજન. = ઉત્સધાંગુલથી ૬૧// ચોરસ યોજના
પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૬૧/ચોરસ યોજન.
પ્રમાણાંગુલથી અયોધ્યા-દ્વારિકાનું ક્ષેત્રફળ = ૯ x ૧૨ = ૧૦૮ ચોરસ યોજના
ઉત્સધાંગુલથી અયોધ્યા-દ્વારિકાનું ક્ષેત્રફળ = ૧૦૮ x ૬૧// ચોરસ યોજન.
= ૬૭૫ ચોરસ યોજન. ૧ યોજન = ૮,૦૦૦ ધનુષ્ય
- ઉત્સધાંગુલથી ૧ ચોરસ યોજન = ૮000 x 6000 ધનુષ્ય = ૬,૪૦,૦૦,૦૦૦ ધનુષ્ય.
. ઉત્સધાંગુલ ૬૭૫ ચોરસ યોજન = ૬૭૫ x ૬,૪૦,૦૦, ૦૦૦ ધનુષ્ય.
= ૪૩,૨૦,00,00,000 ધનુષ્ય.