________________
૧૩)
શ્રીવિચારપંચશિકા
૦
૦
વૈક્રિય
તેના કરતાં માંડલિકરાજાનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા શેષ રાજાઓનું અને લોકોનું રૂપ ષસ્થાનપતિત છે.
ષસ્થાનપતિત = અનન્તભાગહીન, અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યગુણહીન, અનંતગુણહીન. વાર રજુ-પ્રદેશસંખ્યા: ક્રમ શરીર | પ્રદેશો ઔદારિક અલ્પ (અનંત)
અસંખ્ય ગુણ આહારક અસંખ્યગુણ તૈજસ અનંતગુણ
કાર્પણ અનંતગુણ દ્વાર ૩જુ-સ્વામિત્વઃ ક્રમ શરીર
સ્વામી ઔદારિક | મનુષ્ય, તિર્યંચ વૈક્રિય દેવ, નારકી, વૈક્રિયલબ્ધિવાળા મનુષ્ય
તિર્યંચ આહારક ચૌદપૂર્વધર સંયમી તૈજસ સર્વ સંસારી જીવો કાર્પણ સર્વ સંસારી જીવો
જ
દ
في
م
ب
ه
ع