SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રીવિચારપંચાશિકા (૩) કરણ અપર્યાપ્તા - જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય, પણ પૂર્ણ કરીને જ મરવાના હોય તે કરણ અપર્યાપ્તા જીવો. (૪) કરણ પર્યાપ્તા - જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી હોય તે કરણ પર્યાપ્તા જીવો. લબ્ધિ પર્યાપ્તા એ જ કરણ અપર્યાપ્ત છે. વિચાર કઢી-અલ્પબદુત્વ ૫ ગતિનું અલ્પબદુત્વ - ક્રમ જીવો અલ્પબદુત્વ - મનુષ્ય નારકીઓ ૦ ૦ ૩ | દેવો અલ્પ અસંખ્ય ગુણ અસંખ્યગુણ અનંતગુણ અનંતગુણ ૪ | સિદ્ધો તિર્યંચો ૮ ગતિનું અલ્પબદુત્વઃ ક્રમ જીવો અલ્પબદુત્વ ૧ | મનુષ્ય સ્ત્રીઓ અલ્પ ૨ | મનુષ્યો | અસંખ્યગુણ (સંમૂર્છાિમ મનુષ્યોનો સમાવેશ કર્યો હોવાથી) નારકીઓ | અસંખ્યગુણ | તિર્યંચ સ્ત્રીઓ | અસંખ્યગુણ જ
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy