________________
૧૪૦
શ્રીવિચારપંચાશિકા (૩) કરણ અપર્યાપ્તા - જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય, પણ પૂર્ણ કરીને જ મરવાના હોય તે કરણ અપર્યાપ્તા
જીવો.
(૪) કરણ પર્યાપ્તા - જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી હોય તે કરણ પર્યાપ્તા જીવો.
લબ્ધિ પર્યાપ્તા એ જ કરણ અપર્યાપ્ત છે. વિચાર કઢી-અલ્પબદુત્વ ૫ ગતિનું અલ્પબદુત્વ -
ક્રમ જીવો અલ્પબદુત્વ
-
મનુષ્ય નારકીઓ
૦
૦
૩ | દેવો
અલ્પ અસંખ્ય ગુણ અસંખ્યગુણ અનંતગુણ અનંતગુણ
૪ | સિદ્ધો
તિર્યંચો
૮ ગતિનું અલ્પબદુત્વઃ ક્રમ જીવો
અલ્પબદુત્વ ૧ | મનુષ્ય સ્ત્રીઓ અલ્પ ૨ | મનુષ્યો | અસંખ્યગુણ (સંમૂર્છાિમ મનુષ્યોનો
સમાવેશ કર્યો હોવાથી) નારકીઓ | અસંખ્યગુણ | તિર્યંચ સ્ત્રીઓ | અસંખ્યગુણ
જ