Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
Catalog link: https://jainqq.org/explore/034963/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ www.umaragyanbhandar.com મેવાડના ગાહિલો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 52220 0 eeche22-2૦eo : p[કે ‘ટleleblo ‘bટ્ટlle 33 ' 1 Pજૈન ગ્રંથમાળા Collb][idke 18 Page #2 -------------------------------------------------------------------------- ________________ અશ્કરાચ્છ કચ્છ મેવાડના ગુહિલો અથવા કકકકકકકકકક ગુહિલોત્પત્તિમીમાંસા Fકઝક કે દરેક કારક લેખક–પ્રકાશક માનશંકર પીતાંબરદાસ મહેતા ભાવનગર કકકકકકકકકક0 વિ. સં. ૧૯૮૯ ઈ. સ. ૧૯૩૩. ចង់ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિસ્થાન : ભાવનગર–લેખક પાસેથી, નીલકંઠ મહાદેવની શેરી, મુંબઈ મેસર્સ એન. એમ. ત્રિપાઠી અને કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ » ગુજરાતી પ્રેસના તંત્રી સાહેબ, ગુજરાતી પ્રેસ, ફોર્ટ, અમદાવાદ–ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી, ભદ્ર પાસે. ,, રા. જીવણલાલ અમરશી મહેતા, પીરમશા રોડ. વડાદરા–એમ. સી. કોઠારી, બુકસેલર અને પબ્લિશર, રાવપુરા. |ઃ મૂલ્ય : પાકા પુંઠાના રૂ. ૭-૮-૦, કાચા પુઠાના રૂ. ૦-૬-૦ મુદ્રક કસ્તુરચંદ છગનલાલ શાહ શ્રી લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ, રા વ પુ રા વડો દ રા. તા. ૧૫ : ૧૦ : ૧૯૩૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ઇ. સ. ૧૯૧૧ના જાન્યુઆરી માસના “ઇડિયન એન્ટીકરી' નામના પત્રમાં પ્રોફેસર (હાલમાં ડોકટર) દેવદત્ત ભાંડારકરે “હિંદુઓમાં વિદેશીય જાતિઓનાં ત’ – એ નામને નિબંધ પ્રકટ કર્યા પછી, તે વિષે અનેક દેશીય અને વિદેશીય વિદ્વાનોએ ચર્ચા કરી છે. હજુ પણ તે ચર્ચાને અંત ક્યારે આવશે, તે કહી શકાતું નથી. ચોકકસ એતિહાસિક પ્રમાણેના અભાવે અહીંતહીંથી મેળવેલાં સાધનોથી ઉપજાવેલાં અનુમાને સર્વમાન્ય થઈ શકે નહિ. તે જ વિદ્વાને ઇ. સ. ૧૯૦૯ ના “બંગાળાના જર્નલ ઓવ ધ એશિયાટિક સેસાઇટી (પુ. ૫, પૃ. ૧૬૭–૧૮૭) ને અંકમાં “ગુહિત અને નાગરે” – એ નામને લેખ પણ પ્રકટ કર્યો છે. તે લેખમાં તેઓએ વલભરાજાઓના મૈત્રકવંશ, નાગરે, કાયસ્થ, ગુર્જરે તથા મેવાડના ગુહિલોને વિદેશીય જાતિના ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે, ઉપરાંત, મેવાડના ગુહિલેને પૂર્વજ વડનગરને નાગરબ્રાહ્મણ હતો, એમ પણ નિર્ણય કર્યો છે. તે નિર્ણવિરૂદ્ધ પ્રતિવાદો થયા છતાં, તે નિર્ણયની અયથાર્થતાની તેઓની ખાત્રી થઈ નથી. હજુપણ તે દિશામાં તેઓને પ્રયત્ન ચાલુ જ છે. હાલમાં “ઈડિયન એન્ટીકરીના” ઈ. સ. ૧૯૩૩ના માર્ચ-એપ્રિલ માસેના અકેમાં તેઓએ “નાગર બ્રાહ્મણ અને કાય”—નામને એક લેખ પ્રકટ કર્યો છે તેમાં તેઓએ પોતાના પૂર્વ પ્રતિપાદિત સિદ્ધાંતનું સર્વથા સમર્થન કર્યું છે. | ‘હિંદુઓમાં વિદેશીય જાતિઓનાં તો '—એ લેખ વાંચ્યા પછી તે વિષે વિશેષ અભ્યાસ કરવાની મને સહજ ઈચ્છા થઈ. યદ્યપિ રજપુતાનાના રજપુત, મહારાષ્ટ્રના મરાઠાઓ, ગુજરાતના નાગરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ અગાલાના કાયસ્થા, પંજાબના ગુરા, જાટા, વગેરે જાતિ મૂળે હિંદુ નહિ પણુ રાન અને અફ્ઘાનીસ્તાનમાંથી આવેલી વિદેશીય જાતિ છે, એમ માનવાને ક યથાર્થ પ્રમાણેા મળી શકતાં નથી, પરંતુ કેટલીક રજપુત જાતિએ બ્રાહ્મણ વર્ગમાંથી ઉદ્ભવી, ક્ષત્રિય જાતિમાં ભળી ગઇ છે, તેને માટે જોઇએ તેવા પુરાવા મળી આવ્યે છે, એમ મારી ખાત્રી થઇ છે. તે જ સમયે તિહાસના સમ વિદ્વાન ગૌરીશ’કર હીરાચંદ એઝાનાં ‘રાજપુતાનાના ઇતિહાસ ’નાં પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં. જે પ્રમાણેાથી કેટલીક રજપુતજાતિએનુ` બ્રાહ્મણમૂલત્વ સિદ્ધ થઇ શકે છે, તે જ પ્રમાણેાથી તેઓએ તે જાતિને ક્ષત્રિય સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યો છે, તે જોઇને મને બહુ આશ્રય લાગ્યું. તેના જેવા સુપ્રસિદ્ધ વિદ્વાનની સામે પ્રતિવાદ કરવા, તે જ ધૃષ્ટતા ગણાય. પરંતુ તેઓએ આપેલાં પ્રમાણાથી જ જ્યાંરે તેઓએ ઉપજાવેલાં અનુમાનાથી વિપરીત અનુમાના ઉપજી શકે છે, એમ જ્યારે મારી પ્રતીતિ થઇ, ત્યારે આ સાથેના લેખ લખવાની મેં હિંમત કરી છે. એટલું જ નહિ પણ ઇ. સ. ૧૯૨૮માં નિડયાદમાં ભરાયેલી ગુજરાતીસાહિત્ય પરિષદે તેને સ્વીકાર કર્યાં અને પોતાની કારવાઇમાં છાપવાનું નક્કી કર્યું, ત્યારે જ આ લેખ સ્વતંત્ર રીતે છપાવી વિદ્યાનેાની સમક્ષ રજુ કરવા યોગ્ય છે, એમ માની પ્રકાશિત કરેલ છે. શ્રીયુત ગારીશંકર હીરાચં એઝા જેવા પ્રખર વિદ્વાનની પાસે મારા જેવા અલ્પાભ્યાસીની શી ખીસાદ, તે પણ હુક સમજું છું. છતાં પ્રત્યેક પ્રશ્નના સંબંધમાં અવલોકનકારાના ત્રણ વર્ગો હોય છેઃ ૧ સપક્ષ ૨ વિપક્ષ, અને ત્રીજો તટસ્થ. પહેલા અને ખીજા વર્ગો માટે મારે કશું ય કહેવાતું નથી. જેએ જાત્યભિમાન અથવા જાતિવિદ્વેષ ભૂલી જઇ, માત્ર પ્રમાણા, પ્રમાણેાની વ્યવસ્થા અને તેના ઊહાપાહ ઉપર જ લક્ષ આપી, તે ઉપરથી ઉપન્નવેલાં અનુમાને યથા` અથવા સંભવિત છે કે નહિ, એટલુ જોવા તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ વિચારવાને તૈયાર હશે, તેઓને માટે જ મેં યત્કિંચિત્ શ્રમ લીધે છે, અને તે વર્ગ નીકળી આવશે, તો મારે શ્રમ સફલ થયો છે, એમ હું માનીશ. ઓઝાશ્રીએ આપેલાં પ્રમાણમાં મારા તરફથી એક પણ નવીન પ્રમાણ ઊમેરવામાં આવ્યું નથી. માત્ર કુંભારાણાના એકલિંગમહમ્યમાં બપ્પના પૂર્વજ ગુહદનના સંબંધમાં જે લેકે આપ્યા છે, તેનું તેઓએ માત્ર સૂચન કર્યું છે, અવતરણ કર્યું નથી. (જુઓ પૃ. ૩૨). અવતરણ આપ્યું હોત તો વાચકે પિતે પિતાની મેળે જ નિર્ણય કરી શકત. તે જ પ્રમાણે હિંદુસ્થાનને મધ્યકાલીન ઈતિહાસ રચનાર વિદ્વદર્ય ચિંતામણ વિનાયક વૈધે પણ તે વિષયની ચર્ચામાં કઇ નવીન પ્રકાશ પાડ્યો નથી. છતાં ઓઝાશ્રીએ ઉપજાવેલાં અનુમાને અને મારાં અનુમાને વચ્ચે તફાવત આવે છે, તેનું કારણ માત્ર પ્રમાણેની વ્યવસ્થાપદ્ધતિ જુદી જુદી છે, તે ઉપર વાચકોનું ખાસ લક્ષ ખેંચવામાં આવે છે. ઓઝાશ્રીએ મૂળ પુરૂષના બ્રાહ્મણત્વદર્શક વચનોની સામે તેના વંશજેના ક્ષત્રિયવદર્શક વચને મૂકી, બ્રાહ્મણત્વદર્શક વચનને અપ્રમાણિક ગણ્યાં છે. વસ્તુતઃ, તેમ નથી. બ્રાહ્મણત્વદર્શક વચને મૂળ પુરૂષને માટે વપરાયાં છે. તેમ હોવાથી તે વચનો અન્ય બાધક થઈ શકતાં નથી. તે જ કારણથી મેં તે પ્રમાણને બે વર્ગોમાં વહેંચી નાંખી તેઓના પ્રામાણ્યપ્રામાણ્યનું વિવેચન કર્યું છે. ખરીરીતે મૂળ પુરૂષનું બ્રાહ્મણત્વ દર્શાવનાર સ્પષ્ટ લિંગવાળાં ચાર પ્રમાણે છે. ૧ ઇ. સ. ૯૭૭ ના રાણુ શક્તિકુમારને શિલાલેખ (પૃ. ૮-૯). ૨ ઇ. સ. ૧૨૩૪ને રાણું સમરસિંહનો રસિયારાજની છત્રીને શિલાલેખ (પૃ. ૨૬-૨૭. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩ તેઓને જ ઈ. સ. ૧૨૯પને અચળેશ્વર મહાદેવના મંદિરને શિલાલેખ (પૃ. ૨૮.) ૪ ઇ. સ. ૧૪૪૩ થી ઈ. સ. ૧૪૬૮ સુધીમાં થઈ ગયેલ રાણું કુંભનું એકલિંગમહાદેવમાતામ્ય (પૃ. ૩૨) તે સિવાય બે અસ્પષ્ટ લિંગવાળા લેખો છે. ૧ કુંભારાણુવિરચિત ગીતગોવિંદની રસિકપ્રિયા નામની ટીકા (પૃ. ૩૪.). ૨ તેના પુત્ર રાયમલસિંહને ઈ. સ. ૧૪૯૭ ને એકલિંગ મહાદેવના મંદિરને શિલાલેખ (પૃ. ૩૭ તથા ૭૦). - રસિકપ્રિયા નામની ટીકામાં બપ્પને દ્વિજપુંગવ અને તેના ગેત્રને બૈજવાપ કહેલ છે. એકલિંગ મહાદેવના મંદિરના શિલાલેખમાં તેને દ્વિજ, ડિજેન્દ્ર અને કિજવર કહેલ છે. તે તે સ્થળોએ તે વિષેની સવિસ્તર ચર્ચા કરી છે. અહીં તે માત્ર કિંજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય – એ ત્રણે વણેનો સમાવેશ થવા છતા, તેને બ્રાહ્મણ અર્થ શા માટે કરવામાં આવે છે, તેને ખુલાસે કરવાનું રહે છે. કુંભરાણના બીજા લેખોમાં મૂળ પુરૂષને વિપ્ર અને નાગર પણ કહેલ છે, ત્યારે આ લેખમાં દ્વિજ વાપર્યાથી ક્ષત્રિય કહેવાની તેઓની વિવેક્ષા હોય, તે યુક્ત નથી. તેમજ તેનું નેત્ર બજવાપ કહ્યું છે, તે કારણથી ત્યાં હિજનો અર્થ બ્રાહ્મણ જ ઘટી શકે. રાયમલજીના શિલાલેખમાં તે સ્પષ્ટ કહ્યું છે કે – “હારીતની કૃપાથી બપે રાજ્ય મેળવ્યું અને અનેક રાજકન્યાઓ પર.' તે વચનની સાથે સમરસિંહના લેખનાં વચનો – “બપિ પિતે બ્રાહ્મણ હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ હારીતરાશિએ તેને ક્ષત્રિય બનાવ્યું અને ત્યારથી તેના વંશજે ક્ષત્રિય કહેવાય છે. '–(પૃ. ૨૮)-તે સાથે વાંચતાં સ્પષ્ટ પ્રતીત થાય છે કે – બમ્પ બ્રાહ્મણ હતા અને તેના વંશજો ક્ષત્રિય કહેવાયા. અર્થાત તે કારણથી તે સ્થળે દ્વિજને અર્થ બ્રાહ્મણ કરવામાં આવ્યા છે, તે અયુક્ત નથી. આ સિવાય એક વિશેષ બાબતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર જણાય છે. પૃ. ૫૭ મે શિવાજી મહારાજના ક્ષત્રિયનો વિષય અઘાવધિ વિવાદગ્રસ્ત છે, એમ લખ્યું છે. હાલમાં તે વિષે વિશેષ પુરા પ્રાપ્ત થયા છતાં તે વિષેને મતભેદ નિમ્ળ થયો નથી. છતાં શિવાજીના ક્ષત્રિયત્વ વિષે શંકા ઉઠાવવાનો અથવા ચર્ચા કરવાને બિલકુલ હેતુ નથી. વિવક્ષા એટલી જ છે કે – શિવાજીને ગુહિલવંશ સાથે અને તેમ કરીને સૂર્યવંશ સાથે મેળવી દેવામાં જેવાં જોઈએ તેવાં નિર્ણ યકારક પ્રમાણો ન હોવા છતાં ગાગાભટ્ટ જેવા વિદ્વાન તેમ કરવામાં સફળ થયા હતા. હારીતરાશિની ગાગાભટ્ટ સાથે, બ્રમહેન્દ્રસ્વામી સાથે અને રામદાસ સ્વામી સાથે સરખામણી કરવાને જ માત્ર હેતુ છે. તેથી અધિક કંઈ પણ પ્રયજન નથી. - હવે માત્ર એક જ બાબત વિષે વિશેષ નિવેદન કરવાનું રહે છે. પરમાર વંશના અને ચૌહાણ વંશના રાજાઓના લેખે ઉપરથી તેઓની અગ્નિકુળની માન્યતા માત્ર ઈ. સ. ના દશમા અથવા અગિયારમા સેકામાં ઉદ્દભવી, એમ કેટલાક પુરાતત્ત્વવેત્તાઓનું માનવું છે. પરંતુ તે વિષે કૃષ્ણસ્વામી આયંગરે દક્ષિણ હિંદુસ્થાનને પ્રાચીન ઇતિહાસએ નામનું પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું છે, તેમાં વિશેષ પ્રકાશ પાડ્યો છે. તામિલ ભાષામાં કપિલ અને તેના સહકાર્યબંધુ પરમાર – એ બે કવિઓનાં લખેલાં કાવ્યો પ્રાપ્ત થયાં છે. કપિલના કાવ્યમાં કહેવામાં આવ્યું છે કે – પરબડુનડુ નામના પ્રદેશના પારીરા જાને ચેર, ચેલ અને પાંડય રાજાઓની એકત્ર સેનાએ હરાવી મારી નાંખ્યો અને તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય જીતી લીધું. કપિલ પારીને આશ્રિત તેમજ મિત્ર હતો. તે રાજાની કન્યાઓનાં લગ્ન કરવાને ભાર તેને માથે આવ્યું હતું. તે પ્રસંગે તે કપિલ કન્યાઓને લઈને આર્યપ્રદેશના રાજા પુલિકાદિ પાસે ગયો. તેને તેણે નીચે પ્રમાણે કહ્યું. “હે રાજન ! તારૂં કુલ ઋષિના યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયું છે. ત્રાંબાના કટવાળી ધારામતિના પ્રદેશ ઉપર જેના વંશજો રાજ્ય કરતા હતા, જેઓ દાન કરવામાં અને આશ્રય આપવામાં કદી પણ પાછા હઠતા નહતા, તે વંશમાં ૪૯મી પેઢીએ ઉતરી આવેલ તું મોટામાં મોટે આશ્રયદાતા છે.” આયંગર મહાશય આ વચનોથી માને છે કે – આર્ય પ્રદેશ રાજા પુલિકાદિને મૂળ પુરૂષ યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયા હતા, તેથી તેનું કુળ અગ્નિકુળ કહેવાતું હતું. કપિલ અને પરમાર દક્ષિણમાં થઈ ગયેલ કરિકાલ રાજાના પૌત્ર શૃંગgવન રાજાના સમકાલીન હતા. શંગુત્તવન રાજા સીલોનના ઈતિહાસપ્રસિદ્ધ રાજા ગજબાહુને સમકાલીન હતો. ગજબાહુ ઈ. સ. ને બીજા સૈકામાં થઈ ગયા. તેથી અગ્નિકુળની માન્યતા છે. સ. ના બીજા સૈકામાં પણ પ્રચલિત હતી. કપિલ કવિના કહેવા પ્રમાણે મૂળ પુરૂષ પુલિકાદિથી ૪૯મી પેઢીએ થઈ ગયો હોય તે, અગ્નિકુળની ઉત્પતિ તે પહેલાં લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાં થવી જોઈએ. આ કુળના રાજાએ કવિઓને આશ્રય આપનારા હતા, તેમ જ દ્વારામતિના પ્રદેશમાં રાજ્ય કરતા હતા, એમ પણ કહેવામાં આવ્યું છે, તેથી તેઓને માળવાના પરમાર વંશ સાથે સરખાવી શકાય. એ રીતે અગ્નિકુળની માન્યતા નવીન નથી પણ લાંબા કાળથી ચાલી આવે છે, એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. (જુઓ, Ancient India, by S. Krishnaswami Aiyangar M. A., published in A. D. 1911, pp. 890-396). સૂર્ય અને ચંદ્ર વંશને આરંભ ઇવાકુ અને પુરૂરવાથી ગણતાં આજે હજારો વર્ષો વીતી ગયાં છે; તેમ જ વર્તમાન પ્રચલિત બ્રાહ્મણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ટ ગાત્રપ્રવત્તક ઋષિએના કાળ તા તેથી પણ પૂર્વના મનાય છે. તે સમયાન્તરમાં બ્રાહ્મણેા અને ક્ષત્રિયાને અનેક અનાય, વિદેશીય, જાતિએના સંસગ માં રહેવું પડયુ છે. તેવી પરિસ્થિતિમાં તેએામાં અન્યાન્ય કેટલું બધું સાંકય થઇ ગયું હશે, તે સમજી શકાય તેમ છે. હજારા વર્ષથી સૂર્ય, ચંદ્ર અને ઋષિઓનાં ખીજતત્ત્વા (Germplasms) ને પ્રવાહ અવિચ્છિન્નપણે શુદ્ધ સ્વરૂપમાં વહેતા આવે છે, એમ કદી પણ માની શકાય નહિ. વળી હાલમાં તે નાતિ તથા વર્ષોંના મૃત્યુઘંટના નાદો કપટને ભેદી રહ્યા છે, તેવી પરિસ્થિતિમાં કોઇપણ જાતિ અથવા કુળની ઉત્પત્તિ શેાધવામાં વાવિવાદ કરવા, તે અસ્થાને જ છે. છતાં જ્યારે તે વિશેની ચર્ચા બંધ પડી નથી, તેમ જ જે દૃષ્ટિએ તે પ્રશ્નનું નિરીક્ષણ થવું જોઇએ, તે રીતિએ થયું નથી, તે જ કારણથી સાથેના લેખ લખાયા છે. તે સિવાય બીજો કંઇ પણ હેતુ નથી. છેવટ, આ લેખનુ પ્રકાશન કરવામાં ભાવનગરસાહિત્યપરિષદ્ ક્ડની કા વાહક સમતિએ જે આર્થિક સાહાચ્ય આપી છે, તેમ જ મારા જે જે મિત્રાએ આ વિષયના સંબંધમાં અગત્યની સૂચનાએ કરીને તેમ જ પ્રૂફ વાંચી સુધારીને મને જે મદદ કરી છે, તે સા આ સ્થળે અંતઃકરણ પૂર્વક આભાર માનુ છું. } માનશ’કર પીતાંબરદાસ મહેતા ભાવનગર, તા. ૨૧–૯–૧૯૩૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા 9 ૮ વિષયાંક વિષય ૧ આ દેશના વિદ્વાનોમાં સખ્ત મતભેદ ... ૨ પ્રાપ્ત પ્રમાણેનું વર્ગીકરણ ... ... ... ૩ પ્રથમ વિભાગ • • • • (૪) ગુહિલોના મૂલ પુરૂષનું વિપ્રત્વ દર્શાવનારા પ્રમાણે (૧) રાજા શક્તિકુમારના સમયને ઈ. સ. ૯૭૭ની સાલનો શિલાલેખ .. (ક) વિદ્વદર્ય વૈદ્ય મહાશયે ઉપસ્થિત કરેલી ચર્ચાની મીમાંસા... .. (ખ) આનંદપુર એટલે નાગહિદ કે વડનગર? (ગ) મહીદેવ એટલે શું ? .. ••• (ઘ) આનંદપુરને વિપ્ર એટલે શું ? . (૨) રાણા સમરસિંહના શિલાલેખે . • (૧) રસિયારાજની છત્રીનો (૨) અચળેશ્વર મંદિરને ! (૩) મહારાણા કુંભના સમયના લેખ.... .... ૧ કુંભલગઢનો શિલાલેખ, ૨ એકલિંગ) મહાભ્ય ૩ ગીતગેવડ ઉપર રસિકપ્રિયા નામની ટીકા (૪) રાણા રાયમલજીને એકલિંગમહાદેવના મંદિ ૧૨ ૨૬ •• ૩૧ (૪) રાજી બાગ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ ૩૮ ૪૩ વિષયાંક (8) મેવાડના ગુહિલના મૂલ પુરૂષોનાં ક્ષત્રિય દર્શાવનારાં પ્રમાણે... .. •• .. ••• ૩૮ (૧) રાણા નરવાહનના સમયને લકુલીશ અથવા નાથ મંદિરનો શિલાલેખ . .. (૨) રાણા સમરસિંહનાં માતુશ્રી જયતલદેવીને શ્યામપાર્શ્વનાથમંદિરને શિલાલેખ... (૩) રાણા રાયમલજીના સમયને નારલાઈ ગામના આદિનાથજીના મંદિરનો શિલાલેખ... ••• (૪) રાણા રાજસિંહના સમયના રાયસાગરના શિલાલેખો ... ... ... ... (૫) બમ્પ નામાંકિત સુર્વણમુદ્રાનું પ્રમાણ .. (૬) દંતકથાઓ અને તેઓને મર્મ ... ... (ક) વલભીપુરના અંતિમ રાજા શીલાદિત્યની . .. ••• ૫૮ (ખ) જોધપુરના દિવાન મુહeત નણસીની ખ્યાતમાં આપેલી દંતકથા... ૪ દ્વિતીય વિભાગ . .. • • ગુહિલવંશનું ક્ષત્રિયત્વ દર્શાવનારા પ્રમાણે ... (૧) રાણા શક્તિકુમારને આટપુરને શિલાલેખ (૨) રાણું સમરસિંહના આબુ ઉપરના અચળેશ્વર મહાદેવના મંદિરનો શિલાલેખ (૩) રાણું મેકલસિંહને ગષ્યશૃંગાશ્રમમાં આવેલ વાવને શિલાલેખ . . . . ૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પૃષ્ઠ ૭ર ૭૫ વિષયાંક વિષય ૫ તૃતીય વિભાગ ... મેવાડના ગુહિલવંશમાં ક્ષત્રિયન્ત પ્રાપ્ત થવાનાં કારણે ચતુર્થ વિભાગ ચાટસુના શિલાલેખમાં પ્રયુક્ત બ્રહ્મક્ષત્રપદને વિવક્ષિતાર્થ (ક) અગ્નિકૂલ એટલે શું ? (ખ) ચાલુક્ય વંશનું વિપ્રવ ... (ગ) ચૈહાણનું વિપ્રવ... .. (ઘ) પરમારનું વિપ્રત્વ... (ડ) સેનવંશી રાજાઓનું વિકત્વ(ચ) પારાણિક દૃષ્ટાંત.... (છ) પ્રતિહારનું વિપ્રત્વ ૭ ઉપસંહાર .... (ક) ગુહિલો કયાંથી આવ્યા ? .... •••૯૬-૧૧૩ ૭૬ ૮૦ ૮૨ ८४ ૮૭ ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 3 ८ ૨૨ ૩૩ 35 "" "2 ૪૯ ૬૩ ૬૭ ૭૩ ૮૧ ८७ 34 ૯૫ ૧૦૧ પંક્તિ અશુદ્ધ ૩ અંતકરણ २० અનૂપશતેર ૧૩ ૧૦ ૧૫ રર ૧૮ ૧૮ ૧૧ 9 શુદ્ધિપત્રક ૯ ૨૧ રર ૧૫ ૧૯ ચાહાણ 11 20 11 નાગરાઉલ નામા જ ઈ. સ. પૂર્વ જન્મમાં ઉપર્યુક્ત भदेवान् એલટ अत्रानुवंश श्लोकोऽयं यो निर्वेशे નિર્દિષ્ટ પાછળ પૃ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શુદ્ધ અંતઃકરણ અનુપશહેર ચૈાહાણ ॥ ૩૦ || નાગારાઉલ નાગા જુએ ઇ. સ. પૂર્વે પુનર્જન્મમાં ઉપર્યુકત भूदेवान् અલ્લટે अत्रानुवंशश्लोकोऽयं योनिर्देशे નિર્દિષ્ટ પાછળ પૃ. ૩૨ www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલો ૧. આ દેશના વિદ્વાનોમાં સખ્ત મતભેદ મેવાડના ગુહિલે અથવા ઉદયપુરના રાણાઓની જાતિ વિષે પ્રેફેસર દેવદત્ત ભાંડારકરે અતિ સામર્થ ચર્ચા ઉપસ્થિત કર્યા પછી, અનેક વિદ્વાનોએ તેના સંવાદો અને પ્રતિવાદે પ્રકટ કર્યા છે. ખુદ મેવાડમાંથી મળી આવેલ શિલાલેખો અને ઈતર પ્રમાણોના બળથી પ્રેફસરશ્રીએ ગુહિલોને મૂલ પુરુષ આનંદપુરને વિપ્ર એટલે વડનગરનો નાગર હતો, એમ પ્રતિપાદન કરવાનો પરમ પ્રયાસ કર્યો છે. યુરોપીય પંડિતોએ પ્રાયશઃ તે સિદ્ધાંતને સ્વીકાર કર્યો છે. પરંતુ આ દેશના વિદ્વાનોમાં તે વિષે સપ્ત q. Journal of the Asiatic Society of Bengal, New Series, Vol. V. pp. 167–187. તથા ગુજરાતી વસંતપત્ર, કાર્તિકેય, વિ. સં. ૧૯૬૬. 2. Vincent Smith's Akbar, The Great Mogal, pp. 84-85. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨મેવાડના ગુહિલે મતભેદ ચાલ્યો આવે છે. તેને સંતોષકારક નિર્ણય ક્યારે થશે, તે કહી શકાતું નથી. જાતીય અભિમાન એ માત્ર હિંદુઓની જ સ્વતંત્ર સંપત્તિ નથી. ચીન અને જાપાનના ઈતિહાસ જોઈશું તે તેમાંથી પણ તે દેશની પ્રજાએ પિતાના રાજાઓને સ્વર્ગમાંથી ઉતરી આવેલ દેવો જ માને છે, એમ પ્રતીત થશે. યુરેપની પ્રજાઓ પણ છેક ફેંચવિપ્લવના કાળ સુધી રાજાઓને ઇશ્વરાવતારે જ માનતી હતી. કંચવિપ્લવે જે ઘર સંહાર કર્યો, તેમાં તે માન્યતાને તે ભસ્મસાત્ કરી નાંખી. તેમ છતાં પણ તેઓમાં જાત્યભિમાનની એટલી બધી સ્પર્ધા છે કે પ્રત્યેક પ્રજાના પંડિતે પિતાની જાતિને શ્રેષ્ઠ સિદ્ધ કરવા તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે. અહણાં જ અમેરિકાના સંયુક્ત રાજ્યની જે પ્રજા, પિતાને કેવલ વિચારસ્વતંત્ર અને આચારસ્વતંત્ર માને છે, તે પ્રજાએ પણ પિતાની નેન્ડિક જાતિની શ્રેષ્ઠતા તેમ જ વિશુદ્ધતા જાહેર કરી, ઈતર પ્રજાઓનું તેમાં જેમ બને તેમ ઓછું મિશ્રણ થાય, તેવા કાયદાઓ કર્યા છે. હિંદુઓ તે છેક વૈદિક કાળથી અથવા બ્રાહ્મણકાળથી રાજાઓમાં દેવાંશ અથવા ઈશ્વરાંશ હોવાનું માનતા આવ્યા છે. મૂલ પુરુષ વૈવસ્વત મનુથી ૩. બંગાળાના ઇતિહાસકારે નગેન્દ્રનાથ વસુ, રાખાલદાસ વંદ્યપાધ્યાય, રમાપ્રસાદા ચંદ વગેરે, શ્રીયુત ભાંડારકરના સિદ્ધાન્તને સ્વીકારે છે; રજપૂતાનના વિદ્વાનો ન જ સ્વીકારે, તે સ્વાભારિક છે; પંડિત મોહનલાલ પંડયાએ તે જ પત્રમાં તેનો જવાબ આપ્યો છે. વિદ્વદ્વર્ય નૈરીશંકર હીરાચંદ ઝા અને તેઓને પુષ્ટિ આપનાર વિદ્વદર્ય ચિંતામણુ વિનાયક વિઘના પ્રતિવાદે અવશ્ય મનનીય છે. X. Modern Review, August, 1224, p. 150-White America by Sudhindra Natha Bose, Ph. D. ५. तस्मात्क्षत्रात्परं नास्ति । तस्मात् ब्राह्मण : क्षत्रियमधस्तादुपास्ते राजસાથે . બહદારણ્યક, અ-૧, બ્રા-જ, ક-૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #20 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે : ૩ ઉતરી આવેલ ક્ષત્રિયે જ રાજા થવાને ગ્ય છે અથવા પૂજ્યતાને પાત્ર છે, એવા સંસ્કારે હિંદુઓના અંતકરણ ઉપર સ્મૃતિકારોએ, ઇતિહાસકારોએ અને પુરાણકારેએ એટલા બધા ઠસાવી દીધા છે કે તે સંસ્કારોથી કઈ વિરલ પુરુષ જ છુટો થઈ શકે. તેવી પરિસ્થિતિમાં કેવલ નિલેપ માનસથી તેવા ગંભીર વિષયની ચર્ચાનું શ્રવણ અને મનન કરવામાં જ જ્યારે આઘાત થત હોય, ત્યારે તેવી ચર્ચાને પુનઃ ઉપસ્થિત કરવાની હિંમત પણ કેણ કરી શકે? આ વિષયમાં રજપૂતાનાના સુપ્રસિદ્ધ વિદ્વર્ય ગૌરીશંકર હીરાંચંદ ઓઝાએ જે મંથન કર્યું છે, તે ખરેખર સ્તુત્ય અને મનનીય છે. પ્રાચીન લિપિમાલા જે દેશવિદેશના પંડિતોથી સત્કાર પામેલ હિંદુસ્થાનની દેશીય ભાષામાં અદ્વિતીય ગ્રંથ રચ્યા પછી, હાલમાં તેથી પણ વધારે ઉપયોગી તેમ જ વધારે મહત્ત્વને રજપૂતાનાને ઈતિહાસ તેઓ રચે છે. તે ઇતિહાસ માટે જોઇતી અસંખ્ય સામગ્રીઓનું સંશોધન અને સંગ્રહ કરવામાં જેમ જેમ સામગ્રીઓ પ્રાપ્ત થતી ગઈ, તેમ તેમ તેનું પૃથક્કરણ કરી, તેમાંથી સત્યાંશી શેાધી કાઢવામાં અને તે સત્યાંશો યથા સ્થાન ગોઠવવામાં તેઓએ પિતાના અખિલ જીવનને ભેગ આપ્યો છે. તેઓના જે સતત ઉઘોગી, હાથમાં લીધેલ વિષય ૬. મહાભારતના શાંતિપર્વના રાજધર્મના અધ્યાય ૫૯ માં રાજાની ઉત્પત્તિને ઇતિહાસ આપ્યો છે, તેમાં પૃથુરાજાને વિષ્ણુને અવતાર કહે છે, અને ક્ષત્રિય જ રાજ્ય કરવાને પાત્ર છે, એમ તે પ્રસંગે ઠરાવ્યું છે. અધ્યાય ૬૭માં કહ્યું છે કે જ્યારે પ્રજા બ્રહ્મદેવ પાસે રાજા માગવા ગઈ ત્યારે તેણે મનુને રાજા થવાની આજ્ઞા કરી. ત્યારથી મનુ અને તેના વંશજો (સૂર્યચંદ્રવંશ) રાજ્ય કરવાને યોગ્ય ગણાયા. પૂર્વમીમાંસામાં પણ રાના રસના નેતએ શ્રતિવિધાયક વાક્યમાં રાજા એટલે ક્ષત્રિય જ એ નિર્ણય કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪ : મેવાડના ગુહિલે ઉપર નિખિલ તનમનધનને ભેગ આપનાર, વિષયમાં અવગાહન કરી તલસ્પર્શ કરનાર અને સૂક્ષ્મ વિવેચક, ગુજરાતને સંપૂર્ણ ઇતિહાસ લખનાર ક્યારે ઉત્પન્ન થશે, તે અટકળી શકાતું નથી. ગુજરાતે ડાક્તર ભગવાનલાલ ઇંદ્રજી જેવા યુરોપીય પંડિતેની પણ સ્પર્ધા કરી શકે તેવા સમર્થ વિદ્વાનને ઉત્પન્ન કર્યા છે, તે સત્ય છે. પરંતુ તેઓની પ્રવૃત્તિ માત્ર ગુજરાતની સીમામાં સમાઈ રહી ન હતી; છતાં ગુજરાતના પ્રાચીન ઇતિહાસ ઉપર તેઓએ જે પ્રકાશ પાડ્યો છે, તે ન પાડયો હોત તે ગુજરાતને ઈતિહાસ આજે જેને અને ભાટેની કહાણુઓથી ભરેલો રહે હત. તેમ છતાં તેની જગ્યા આજ દિવસ સુધી પૂરાયા વિનાની જ રહી છે, એમ તો સ્વીકારવું પડશે જ. બંગાળા તે તેવા અનેક વિદ્વાનોને ઉત્પન્ન કરી પાશ્ચાત્ય પંડિતો ઉપર પણ પિતાને પ્રભાવ પાડવાને સમર્થ થયેલ છે. તેમાં પણ અક્ષયકુમાર મૈત્રેય, નગેન્દ્રનાથ વસુ અને રાખાલદાસ વંઘપાધ્યાયે (આર. ડી. બેનરજીએ) બંગાળાના ઈતિહાસની સામગ્રીઓ સંગ્રહીને અને તે ઉપરથી બંગાળાને વિશદ ઇતિહાસ તૈયાર કરીને જે પુસ્તક પ્રકટ કર્યા છે, તેથી માત્ર બંગાળાના જ નહિ, પણ આખા હિંદુસ્થાનના ઈતિહાસ ઉપર અપૂર્વ પ્રકાશ પાડ્યું છે. મહારાષ્ટ્ર તે વિદ્વાનોની ખાણ જ ગણાય છે. તેમાં જુદા જુદા પ્રકારનાં રને પાકે, તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. મહારાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસનું યથાર્થ સ્વરૂપ પ્રકટ કરનાર સમર્થ વિદ્વાન રામકૃષ્ણ ભાંડારકર પછી એવા અનેક ઇતિહાસકારે ઉત્પન્ન થયા છે—કે જેઓ મહારાષ્ટ્રની પ્રજાને વિધર્મી અને વિદેશી ઇતિહાસકારોએ લગાડેલ કાલિમા ધોઈ નાંખી, જગતની ઉત્તમ પ્રજાઓની કક્ષામાં સ્થાપવાને સમર્થ થયા છે. તેમાં પણ વિશ્વનાથ કાશીનાથ રાજવાડેએ એક સંન્યાસીની પેઠે સુધાતૃષાની દરકાર કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલ : ૫ વિના ગામે ગામે દીન દરિદ્રની જેમ રખડીને ઘેર ઘેર “ભિક્ષા દેહિ ” વ્રતનું સેવન કરી ગાડાંનાં ગાડાં ભરાય તેટલી ઐતિહાસિક સામગ્રીઓનો સંગ્રહ કરવામાં અને તે સામગ્રીઓ મહારાષ્ટ્રને અર્પણ કરવામાં પિતાનું અખિલ જીવન ગાળી નાંખ્યું છે. તે દષ્ટાંત હિંદુસ્થાનના બીજા પ્રાંતમાંથી મળવાને સંભવ નથી. શ્રીયુત સાને, પારસનીસ અને સરદેસાઈ જેવા ઇતિહાસકારે તે દેશને અમૂલ્ય ઇતિહાસ ઘડી શક્યા છે, તે સઘળું રાજવડેની ઉગ્ર તપશ્ચર્યાનું પરિણામ છે. તે સિવાય દક્ષિણ, સંયુક્ત પ્રાંત અને પંજાબ પ્રાંતે પણ જાગ્રત થયા છે, અને પોતપિતાના દેશને ખરે ઈતિહાસ ઉપસ્થિત કરવાને માટે જોઈતી સામગ્રીઓ મેળવવા પૂરતો પ્રયાસ કરવા લાગ્યા છે. એક આપણે ગુજરાત પ્રાંત જ એ છે કે જેના વિદ્વાને ઇતિહાસના વિષયને માનની દૃષ્ટિથી જોઈ શકતા નથી. બંગાળાના ઈતિહાસકારોએ તે દેશના બ્રાહ્મણ તથા કાયસ્થાએ લખેલાં કુલશાસ્ત્રોને ખરા રૂપમાં મૂકી દીધાં છે, તે જ પ્રમાણે વિદ્વદ્વર્ય ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ તે દેશના ભાટચારણોએ રચેલ રાસાઓ અને ખ્યાત તેમ જ રાજકવિઓએ રચલ સ્તુતિકાવ્યની નિઃસારતા અકાધ્ય દલીલોથી સિદ્ધ કરી છે. પ્રાયશઃ જેન ગ્રંથ ઉપરથી રચાયેલ આપણુ પ્રાંતના ઈતિહાસની પણ એ જ ૭. The Main Currents of Maratha History by G. S. Sirdesai, B. A., pp. 40-48. ૮. રાખલદાસ વધોપાધ્યાયકૃત બાંગલાર ઈતિહાસ, પ્રથમ ભાગ (બંગાળી) પૃ. ૩૦ ૯. રાજપૂતાને કા ઇતિહાસ, ભૂમિકા પૃ. ૧૧-૨૫, ઇતિહાસ ભાગ પૃ. ૩૭૪૩૮૫-૨૯૭, ૫૧૬-૫૧૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ : મેવાડના ગુહિલેા દશા છે. છતાં આસપાસના પ્રાંતેાની એટલી બધી સામગ્રીએ પ્રકાશમાં આવી છે કે ગુજરાતના *તિહાસ માટે હવે બીજા રાજવડેની જરૂર રહી નથી. છતાં ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાંથી મળી આવે તેટલી સામગ્રીઓનું સ ંશોધન કરવાને માટે ગુજરાતને પણ જીવનાપણુ કરનાર સહૃદય વિદ્વાનની હજી પણ પૂરી અપેક્ષા છે. બંગાળીસાહિત્યપરિષદની પેઠે ગુજરાતી સાહિત્યપરિષદ તે કાય કયારે ઉઠાવી લેશે ? મગાળી સાહિત્યપરિષત્પત્રિકામાં જ્યારે વિજ્ઞાન, ઇતિહાસ અને પુરાતત્ત્વના મનનીય લેખા પ્રકટ થાય છે, ત્યારે આપણી સાહિત્યપરિ ષત્પત્રિકા આઠમી બેઠકમાં રજુ થયેલા નિખ ધાથી પેાતાનુ ભરણુ ભરે છે. આશા છે કે ખીજા પ્રાંતાના દૃષ્ટાંતા લઇ ગુજરાત સત્વર સચેત થશે. ' હવે પ્રસ્તુત વિષય ઉપર આવતાં, એટલું તેા કહેવું જ જોઇએ કે મેવાડના ગુહિલેા વિષે વિદ્વન્દ્વય એઝાશ્રીએ પેાતાના રાજપૂતાને કા ઇતિહાસ ’ ( પૃ. ૩૭૦–૩૮૪ )માં સવિસ્તર ઊહાપેાહ કરીને, તે ગુહિલેા સૂર્યવંશી ક્ષત્રિયા છે, એમ સિદ્ધ કરવાને કઇ પણ કચાશ રાખી નથી. છતાં તેઓએ તે વિષે જે વિવાદ ઉપસ્થિત કર્યાં છે, અને તેને અંગે જે લીલેા રજુ કરી છે, તે વિવાદ અને તે દલીલાનુ પૃથક્કરણ કરતાં તેમાંથી અનેક ત્રુટિઓ તરી આવ્યા વિના રહેતી નથી. ઉદ્દયપુરના રાણાવ ́શનુ વિપ્રત્વ અથવા નાગરત્વ સિદ્ધ કરવાના આ લેખકને લેશ માત્ર પણ મમત નથી. છતાં સત્યની ખાતર સત્યના આવિષ્કાર તા કરવા જ જોઈએ. અને તે જ ઉદ્દેશથી અહીં માત્ર તે વિષયને લગતી કેટલીક નોંધેા નોંધી રાખવાની તે પૂરી આવશ્યકતા જણાય છે. તે નોંધેા ખંડનાથે નહિ પણ વિશેષવિચારાથે જ છે, એમ આરંભમાં જ જણાવી દેવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલો : ૭ ૨. પ્રાપ્ત પ્રમાણેનું વર્ગીકરણ પ્રોફેસર દેવદત્ત ભાંડારકરે પિતાના લેખમાં જે પ્રમાણ આપ્યાં છે, તે સર્વને વિદ્વદ્વર્ય એઝાશ્રીએ પૂર્વપક્ષરૂપે ઉલ્લેખ કર્યો છે. તદુપરાંત તે પૂર્વપક્ષને બાદ કરતાં જે જે પ્રમાણે મળી આવ્યાં, તે પ્રમાણે પણ ઉમેરવામાં આવ્યાં છે. તે સઘળાં પ્રમાણેને તેઓએ (પૃ. ૩૮૪ મે) ઉપસંહાર કરી, ગુહિલેને સૂર્યવંશ સ્થાપિત કર્યો છે. પરંતુ સઘળાં પ્રમાણમાં જે વિલક્ષણતા તરી આવે છે, તે તેઓએ લક્ષમાં લીધી નથી. તે વિલક્ષણતાનુસાર તે પ્રમાણેના નીચે પ્રમાણે બે મુખ્ય વિભાગે પડી જાય છે. ૧. તે સર્વ પ્રમાણમાં ગુહિલોના મૂલ પુરુષ અથવા પુરુષોને વિખે. કહેલ છે. ૨. તેના વંશજોને વિષે નહિ, પણ ક્ષત્રિય કહેલ છે, તેમજ તે ભેદ પાડવાનાં કારણે પણ આપ્યાં છે. એ બે વિભાગનું મિશ્રણ કરી નાંખવાથી, ઘણો સંભ્રમ ઉત્પન્ન થયે છે. એ પ્રમાણે આખા વિવાદભાગના ખરી રીતે માત્ર બે જ વિભાગો પડી શકે. પરંતુ આઝાશ્રીએ જે પદ્ધતિથી દલીલ રજ કરી છે, તેનું સમ્યક્ સ્પષ્ટીકરણ કરવા માટે તે દલીલોને ચાર વિભાગમાં વહેચી નાંખવાની જરૂર પડે છેઃ ૧. પહેલો વિભાગ એટલે ગુહિલોના મૂલ પુરુષોનું વિપ્રત્વ દર્શાવ નાર પ્રમાણને વિભાગ; તેમાંનાં પણ કેટલાંક પ્રમાણે એવાં જણાય છે કે જેમાંથી તેઓનું ક્ષત્રિયત્વ પણ સમજી શકાય. તેથી પહેલા વિભાગના બે પેટાવિભાગો પાડવાની જરૂર પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૮: મેવાડના ગુહિલે પહેલામાં વિપ્રત્વ દર્શાવનારાં પ્રમાણોને અને બીજામાં ક્ષત્રિય દર્શાવનારા પ્રમાણેનો સમાવેશ કરતાં, તેના સારાસારનું વિવેચન કરવામાં આવશે. ૨. બીજા વિભાગમાં તેઓના વંશજોનું ક્ષત્રિયત્વ દર્શાવનાર પ્રમાણેનો વિવેચનપૂર્વક સમાવેશ કરવામાં આવશે. ૩. ત્રીજા વિભાગમાં તે ભેદ પાડવાને માટે કારણે દર્શાવનાર પ્રમાણેને સમાવેશ કરતાં, તેની વિરક્ષા સમજાવવામાં આવશે. ૪. અને ચોથા વિભાગમાં ગુહિલેની એક શાખાને પૃથક રાજકર્તા બાલાદિત્યના શિલાલેખ મળી આવ્યો છે, તેમાં તેઓના મૂલ પુજ્ય ભટ્ટ પહેલાને બ્રહ્મક્ષત્ર કહ્યું છે, તેને તે સ્થલે શે ઉદ્દેશ છે, તેને ઊહાપોહ કરવામાં આવશે. ૩. પ્રથમ વિભાગ (૪) ગુહિલના મૂલ પુરુષનું વિપ્રત્વ દર્શાવનાર પ્રમાણે ૧. રાજા શક્તિકુમારના સમયને આટપુરને ઈ. સ. ૯૭૭ ની સાલને શિલાલેખ ઉદયપુરથી દેઢ માઈલ દૂર આહાડ અથવા આટપુર નામનું ગામ છે. ૧૦ તે ગામના એક મંદિરમાંથી મેવાડના ગુહિલોના મૂલ પુરુષ ગુહદત્તથી ૨૦ મી પેઢીએ થઈ ગયેલ રાજા શકિત ૧૦. ગંગા નદી ઉપર બુલંદ શહેરથી ૨૧ માઈલ દૂર અથવા અન્ય શહેરથી ૭ માઈલ દૂર આહાર નામનું ગામ છે. તે ગામમાંથી ઈ. સ. ના નવમા અને દશમા સિકાના ચાર પાંચ શિલાલેખે મળી આવ્યા છે, તે ઉપરથી જણાય છે કે તે સમયે તે ગામનું નામ તત્તાનશ્વપુર એટલે આનંદપુર હતું. તે ગામ અને ઉપર્યુક્ત આહાડ ગામ – બંને જૂદા જૂદાં છે. માધુરી ( હિંદીમાસિકપત્ર) ફાલ્ગન, વિ. સં. ૧૯૮૪ પૃ. ૧૮૩–૧૯૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલો : ૯ કુમારના સમયને વિ. સ. ૧૦૩૪ એટલે ઈ. સ. ૧૭૭ની સાલને એક શિલાલેખ કર્નલ ટોડને પ્રાપ્ત થયે હતો. ૧૧ તે લેખના અંતિમ ભાગમાં, આટપુર નગરી શક્તિકુમારની રાજધાની હતી, અને તે બહુ સમૃદ્ધિશાલી થઈ હતી, એમ લખ્યું છે. પૃથ્વીરાજ વિજયના પાંચમાં સર્ગમાં પણ કહેવામાં આવ્યું છે કે, શકિતકુમારને પુત્ર અંબાપ્રસાદરાજા પણ તે નગરીમાં રાજ્ય કરતા હતા. તે ઉપરથી જણાય છે કે ઈ. સ. ના ૯ મા અને ૧૦ મા સૈકામાં મેવાડના ગુહિલ રાજાઓએ ચિતોડથી રાજધાની ફેરવી આટપુરમાં કરી હતી. તે લેખના આરંભમાં સંત १०३४ वैशाखशुक्लप्रतिपदातिथौ श्री नानिगस्वाप्निदेवायतनंकारापितं । मेरो “શ્રી નાનિગ સ્વામીને દેવાલય બંધાવી આપ્યું,” એમ લખ્યું છે, નાનિગ સ્વામી શક્તિકુમારના ગુરુ હશે, અને તેથી તેણે તેઓને દેવાલય બંધાવી આપ્યું હશે. તે લેખમાં ગુહિલવંશના લ પુરુષથી શક્તિકુમાર સુધી વંશાવલિ આપી છે. તે વંશાવલિ રાજા શકિતકુમારે પોતે તૈયાર કરાવીને પ્રસ્તુત લેખમાં કોતરાવી હશે. વિદ્વદ્વર્ય એઝાશ્રીએ તેમજ કર્નલ ટોડે ગુહિલ રાજાઓની વંશાવલિના સંબંધમાં આ લેખ ઉપર જ મુખ્ય આધાર રાખે છે, ત્યારે હિંદુસ્તાનના મધ્યકાલીન ઈતિહાસના રચનાર વિદ્વર્ય વૈદ્ય મહાશય, તે બાબતમાં પણ ૧૧. Indian Antignary of 1910, Vol. 89. p. 101 તથા History of Mediaeval India, by C. V. Vaidya, Vol, 11. p, 801. તથા ટોડ રાજસ્થાનનો ઈતિહાસ ( સસ્તું સાહિત્યવર્ધક મંડળનું ગુજ. રાતી ભાષાંતર) ભાગ ૧, પૃ. ૬૦૫. १२. अम्बाप्रसाढमाघाटपति यः सेनान्वितम् । व्यसजद्यशसः पश्चात् पाश्व दक्षिणादिक्षतेः ॥ પૃથ્વીરાજવિજયઃ સર્ગ પ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : મેવાડના ગુહિલે તેઓ બનેથી જૂદા પડે છે. હું તે લેખના પ્રાચીનપણું સિવાય તેનું પ્રામાણ્ય સ્વીકારવાનું એક બીજું મહત્વયુક્ત કારણ છે. તેજ વંશમાં થઈ ગયેલા પ્રકાંડ પ્રતાપી અને વિવિધવિદ્યાવિશારદ કુંભારાણુને જયારે પિતાના વંશની વંશાવલિનું તેમજ ઉત્પત્તિના ઈતિહાસનું સંશોધન કરવાની જરૂર પડી હતી, ત્યારે તેઓએ પણ આ આટપુરના શિલાલેખ ઉપર આધાર રાખી, પિતાના લેખમાં તેનું પ્રમાણ આપ્યું છે. તે ઉપરથી આ લેખની ઉપયોગિતા અને યથાર્થતા સ્વતઃ સિદ્ધ થાય છે. તે લેખને પ્રથમ લેક નીચે પ્રમાણે છે. आनन्दपुरावनिर्गतः विप्रकुलानन्दनो महीदेवः । जयति श्रीगुह्रदत्तः प्रभवः श्री गुहिलवंशस्य ॥ આનંદપુરથી નીકળી આવેલા વિપ્રના કુલમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ ગુહદત્ત જય પામે છે. તે ગુહદત્ત ગુહિલ વંશને મૂલ પુરુષ હતો.” ઉપરના કલેકને વાસ્તવિક રીતે તેજ અર્થ થાય છે. કર્નલ ટોડે તેમજ ગુજરાતી ભાષાંતરકારે તેવો જ અર્થ કર્યો છે. છતાં સ્વમત સ્થાપન કરવાની ઉત્કટ ઈચ્છાને લીધે, વિદ્વદ્વર્ય ઓઝાશ્રીને વિપુષ્ઠાનન્દન –એ પદને અર્થ ફેરવવાની જરૂર પડી છે. વિદ્વદ્વર્ય વૈદ્યમહાશયને તે તદુપરાંત માનપુર તેમજ-મદીવ-એ બને પદોના અર્થો ફેરવવાનું ઉચિત લાગ્યું છે. (ક) વિધય વૈઘમહાશયે ઉપસ્થિત કરેલી ચર્ચાની મીમાંસા વિદ્વદ્વર્ય ઓઝાશ્રીએ વિપ્રવૃાનન્દનને રૂઢાર્થ છોડી દઈ, યૌગિકાર્ય ગ્રહણ કર્યો છે, (“રાજપૂતાને કા ઇતિહાસ” પૃ.૩૭૮). વસ્તુતઃ માનવ્ન શબ્દ નન્દનના અર્થમાં અહીં વપરાયે છે; તેને રૂઢાર્થ પુત્ર અથવા “ઉત્પન્ન થયેલે” એવો અહીં થાય છે. છતાં 13. History of Mediaeval Hindu India, Vol. II. pp. 342-8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૧૧ એઝાશ્રીએ તેમ મહાશયે જાનનને ગિટાર્થ આનંદ આપનાર એ સ્વીકારી ગુહદત્તના વિપ્રત્વને ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ રાજા સમરસિંહ, મહારાણા કુંભ અને રાણું રાયમલજીના લેખોમાં ગુહદત્તના વંશજ અપરાવલને સ્પષ્ટ રીતે વિપ્ર, દ્વિજ અને દ્વિજર્ય કહેલ છે; તેમજ મહારાણા કુંભના લેખમાં ગુહદત્તના પૂર્વજ વિજયાદિત્યને નાગરકુલમંડન કહ્યું છે, તેનું તેઓ સંતોષકારક રીતે સમાધાન કરી શકયા નથી. વસ્તુતઃ ગુહદત્તનો પૂર્વજ વિજયાદિત્ય વડનગરા નાગર હતો અને આનંદપુર એટલે વડનગરમાંથી નીકળી બીજે સ્થળે વચ્ચે હતો, તે સ્પષ્ટ ઉલ્લેખ મહારાણા કુંભના એકલિંગમાહાસ્ય નામના ગ્રંથમાં કરેલ છે. તેથી જ પ્રસ્તુત લેકમાં ગુહદત્તને આનંદપુરથી નીકળી આવેલ વિપ્રના કુલમાં ઉત્પન્ન થયેલ તેમ જ પતે રાજ્યકર્તા છતાં બ્રાહ્મણ રહેલો, એમ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. તે તે લેખોનું સવિસ્તર વિવેચન હવે પછી કરવામાં આવશે. અહીં તે વિદ્વદ્વર્ય વૈદ્યમહાશયે જે દલીલ રજુ કરી છે, તેના સંબંધમાં તે તે લેખેનાં વચનનો જ વિચાર કરે, તે જ વધારે ગ્ય જણાય છે. વૈદ્યમહાશયે તે વિષે કરેલી ચર્ચામાંથી નીચે પ્રમાણે દલીલો જોવામાં આવે છેઃ ૧. આ સ્થળે આનંદપુર એટલે વડનગર નહિ, પણ ઉદયપુરથી ૧૩ માઈલ દૂર આવેલ નાગહદ અથવા નાગડા ગામ છે, તે સમજવાનું છે. કારણ કે સમરસિંહ રાજાના ચિતડની રસિયારાજની છત્રીના શિલાલેખમાં નાગહંદને આનંદપુર કહેલ છે. (વૈદ્યકૃત ‘હિંદુસ્તાનને મધ્યકાલીન ઇતિહાસ.' પૃ. ૮૫ તથા ૩૩૮). ૨. વિજ્ઞાનને અર્થ વિપ્ર થતા નથી, પરંતુ વિપ્રકુલને આનંદ આપનાર થાય છે; તેમ જ મરીને અર્થ બ્રાહ્મણ થતો નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઃ મેવાડના ગુહિલો. પરંતુ રાજા થાય છે, કારણ કે ઇ. સ. ૧૦૨૮ના નરવાહન રાજાના સમયના શિલાલેખમાં બમ્પ રાજાને ગુfહોત્રનરેન્દ્ર તથા ક્ષિતિપતિઃ કહ્યો છે, તેમ જ તેના વંશને રઘુવંરા કહ્યો છે, (પૃ. ૮૫, ૩૩૩). તે સિવાય બપ રાજાની સુવર્ણમુદ્રા ઉપર સૂર્યનું ચિહ્ન છે, તે તેમનું સૂર્યકુલસૂચક છે. નરવાહન રાજન લેખ રાજા શક્તિકુમારથી પણ પહેલાંનો છે, માટે તે વધારે વિશ્વસનીય છે, (પૃ. ૮૮ તથા પૃ. ૩૩૩). ૩. બમ્પરાજા આનંદપુરને વિપ્ર હતો, એમ તકરાર ખાતર કબુલ કરીએ, તે પણ તે ઉપરથી તે વડનગરને નાગર હતા, એમ તો કદિ પણ સિદ્ધ થતું નથી. તે સમયે વડનગરમાં નાગરબ્રાહ્મણ સિવાય બીજા બ્રાહ્મણોની વસતિ ન હતી ? (પૃ. ૮૯) સમરસિંહ રાજાને ચિતોડના રસિયારાજની છત્રીને લેખ તથા આબુ ઉપર અચલેશ્વર મહાદેવના મંદિરને લેખ,-એ બંને લેખોની પ્રશસ્તિ નાગરબ્રાહ્મણ વેદશર્માએ રચી છે. જે ગુહદત્ત વડનગરને નાગર હોવાનું તેના જાણવામાં હેત તે તેને તેમ કહ્યા વિના રહ્યા હતા નહિ. તેણે તો તેને વિપ્ર જ કહ્યો છે. (પૃ.૮૫) અર્થાત તેઓની આખી ચર્ચાને સાર ઉપર્યુકત ચાર દલીલેમાં સમાઈ જાય છે. તેઓએ સમરસિંહ રાજાના તથા નરવાહન રાજાના શિલાલેખેના તેમજ બ૫ રાજાના સિક્કાના જે આધારે આપ્યા છે, તે વિષે તે હવે પછી સવિસ્તર વિવેચન કરવામાં આવશે. અહીં તે તેઓની દલીલોને સંબંધ ધરાવતાં તે તે લેખોનાં વચનોને જ ઊહાપોહ કરવામાં આવશે. (ખ) આનંદપુર એટલે નાગહૃદ કે વડનગર ૧. આનંદપુર એટલે વડનગર નહિ, પણ નાગહ્દ અથવા નાગડા છે, એમ તેઓની પહેલી દલીલ છે. તેના ટેકામાં તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે : ૧૩ સમરસિંહ રાજાની ચિતોડની રસિયારાજની છત્રીના લેખમાંના જે લોકોને આધાર આપે છે, તે શ્લોકો નીચે પ્રમાણે છે. अस्मिन्नागहृदाव्हयं पुरशिलाखंडावनीभषणं । प्रासादावलिविभ्रमरुपहसच्छुभ्रांशुकोटिश्रियं ॥ मुक्ताप्रौडमिवक्षितेः श्रिय इव प्रासादपंकेरुहं । क्रीडाभनिरिख स्मरस्य शशिनः शय्यैव पीयूषजा ॥ ८ ॥ जीयादानन्दपूर्व तदिह पुरनिलाखंडसौन्दर्यशोभि । क्षोणिसृष्टस्थमेव त्रिदशपुरमधः कुर्बदुच्चैः समृद्धया ॥ यस्मादागत्य विप्रश्चतुरुदधिपहीवेदिनिक्षिप्तयूपो । बप्पाख्यो वीतरागश्चचरणयुगमुपासीत हारीतराशेः १४ ॥ ९ ॥ [ આ મેદપાટ દેશમાં ઇલાખંડની ભૂમિના ભૂષણરૂપ નાગહદ એટલે નાગડા ગામ આવેલું છે. જે નગર મહાલયની ભુલવણી જેવી હારની હારથી શશિશ્ચંગની શોભાને ઉપહાસ કરે છે, જે નગર પૃથ્વીનું જાણે મોટું મોતી હેય નહિ, કમળની જેમ લક્ષ્મીનું ધામ હેય નહિ, કામદેવની ક્રીડાભૂમિ હોય નહિ, ચંદ્રમાની અમૃતોત્પન્ન થયા હોય નહિ, તેવું તે શોભતું હતું; તેમ જ ત્યાં આવેલ લાખંડના સૈન્દર્યને પણ સન્દર્ય આપનાર આનંદપૂર્વપુર એટલે આનંદપુર જય પામે ! તે નગર પૃથ્વી ઉપર રહ્યા છતાં પિતાની વિપુલ સમૃદ્ધિથી દેવલોકને પણ શરમાવતું હતું. તે નગસ્માંથી ચાર મહાસાગરમાં આવેલી પૃથ્વી ઉપર જેણે યજ્ઞસ્તંભ રોપ્યો હતો, તેમ જ જે રાગદ્વેષથી મુક્ત થયો હતો, તેવો બમ્પ નામનો બ્રાહ્મણ આવીને હારીતરાશિના ચરણયુગની સેવા કરવા લાગ્યો. ] હારીતરાશિ ક્યાં તપશ્ચર્યા કરતા હતા? સમરસિંહ રાજાના અચલેશ્વર મહાદેવના મંદિરના શિલાલેખમાં કહ્યું છે કે – 98. Bhavnagar Inscriptions, p. 74-75. ૧૫. Bhavnagar inscriptions, p. 85. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ઃ મેવાડના ગુહિલો अस्ति नागहृदं नाम सायामामिह पत्तनं । चके तपांसि हारीतराशिर्यत्र तमोधनः ॥ ८ ॥ [ તે મેવાડ દેશમાં નાગહદ નામનું અતિ વિશાલ નગર છે. તપ જેનું ધન છે, તેવા હારીતરાશિ ત્યાં તપશ્ચર્યા કરતા હતા. ] વિદ્વદ્વર્ય વૈઘમહાશયે “આનંદપુર એટલે નાગહૃદ” એ અર્થ કર્યો છે. પરંતુ ખુદ રજપૂતાનાના પંડિતાએ પણ તે અર્થ કરવાની હિંમત કરી નથી; એટલું જ નહિ પણ કોઈ પણ શિલાલેખમાં, દાનપત્રમાં કે પુસ્તકમાં નાગહુદને આનંદપુર કહેલ હાય, એમ જાણવામાં આવ્યું નથી. છતાં તેઓએ ચિતોડના શિલાલેખના આઠમા કલેકમાંથી પહેલું ચરણ અને નવમા લેકમાંથી પહેલું ચરણ ખેંચી કાઢી, તે બંને ચરણેને સાથે સાથે મૂક્યાં છે, (પૃ. ૮૯ પાદટિપ્પણ); અને તેમાંથી આનંદપુર નાગહૃદ એવું સમીકરણ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે; પરંતુ તે જ મુજબ નવમા લોકનાં છેલ્લાં બે ચરણો ઉપચુંકત ચરણોની સાથે મૂક્યાં હોત તો તે ચાર ચરણમાંથી વાચક પિતે પોતાનું અનુમાન ઉપજાવી શકત, અને પછી કાંઈ પણ ભ્રમ થવાનું કારણ રહેત નહિ. આઠમા શ્લોકના પહેલા ચરણમાં નાગહુદને ઈલાખંડનું ભૂષણ કહ્યું છે. કવિના હૃદયમાં તે નાગાહુદ અને આનંદપુર એક જ હોત તે ફરીથી તેવું જ વિશેષણ આનંદપુરને લગાડીને પુનરુક્તિને દોષ હેરી લેવાની તેને શી જરૂર પડી હતી ? બંને લોકો કવિની વિવક્ષા સુસ્પષ્ટ કરે છે. નાગહૃદ અને આનંદપુર ઉભય નગરે તે સમયે સમાન સમૃદ્ધિસંપન્ન હતાં, એમ કવિને હાર્દિક આશય છે. તે સિવાય નવમા 2લોકના ત્રીજા અને ચોથા ચરણમાં તે કવિએ ચોખી રીતે કહ્યું છે કે બમ્પરાવલ આનંદપુરમાંથી નીકળી ને હારતરાશિ પાસે ગયે. હારીતરાશિ ક્યાં હતા? અચળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૧૫ શ્વરના શિલાલેખના આઠમા લેકમાં લખ્યું છે કે તે સમયે હારીતરાશિ નાગહૃદમાં તપશ્ચર્યા કરતા હતા. - હવે જે આનંદપુર અને નાગહદ બંને એક જ નગર હોય, તે તે સઘળાનો એક જ અર્થ થઈ શકે કે – બમ્પરાવલ નાગહદમાંથી આવીને નાગહૃદમાં ગયો. તે અર્થ કદી રવીકારી શકાય તે નથી. અર્થાત્ નાગહુદને કોઈ પણ લેખમાં, દાનપત્રમાં કે પુસ્તકમાં આનંદપુર કહેવામાં આવેલ નથી. તેમજ ચિતોડના લેખમાં બંનેનું જૂદું જૂદુ વર્ણન કર્યું છે, તે સાથે આનંદપુરમાંથી આવીને બમ્પરાવલ નાગહૃદમાં હારીતરાશિ પાસે ગયે; એમ પણ કહેવામાં આવ્યું છે, તે કારણથી આનંદપુર અને નાગફુદ જુદાં જુદાં નગરો હતાં, એમ સિદ્ધ થાય છે. (૫) મહીદેવ એટલે શું? ૨. વિદ્વદ્વર્ય ઓઝાશ્રીની પેઠે તેઓએ પણ વિપ્રવુરાનને અર્થ ફેરવ્યો છે. તેનું વિવેચન ઉપર કરવામાં આવ્યું છે તેથી પુનરુકિત કરવાની આવશ્યકતા નથી. પરંતુ તેઓ મહીને અર્થ બ્રાહ્મણ ન કરતાં રાજા કરે છે. મહાદેવને યૌગિકાર્થ રાજા થઈ શકે ખરે, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં તેને તે સામાન્ય પ્રયોગ થતે જોવામાં આવતું નથી. આતેના કેષમાં મહીસુર, ભૂ સુર અને ભૂ દેવ – એ ત્રણે શબ્દોને અર્થ બ્રાહ્મણ કર્યો છે. મહાદેવ એ ત્રણ શબ્દને પર્યાય છે, તેથી તેને રૂઢાર્થ તે બ્રાહ્મણ જ થવો જોઈએ. અમરકોષમાં નૃપતિના પર્યાયામાં ભૂપ અને મહીપતિ, શબ્દરત્નાવલિમાં ભૂપાલ, ભૂભુત અને મહીપતિ તથા જટાધરકેષમાં અવનીપતિ અને ભૂભુક શબ્દ આવ્યા છે. અર્થાત્ રાજાના અર્થમાં ભૂ, ભૂમિ, મહી ૧૬. જુઓ, શબ્દકલ્પદ્રુમ, રજ્ઞા શબ્દ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : મેવાડના ગુહિલે અને અવની એ પર્યાયે સાથે દેવપદ જેડયું નથી, પણ પતિ, ભત વગેરે પદો જોડવ્યાં છે. જ્યાં દેવ અથવા તેને પર્યાય સુર પદ જેડેલ છે, ત્યાં તેને અર્થ બ્રાહ્મણ જ કરવામાં આવ્યો છે. ત્યારે આ સ્થળે તે સર્વ પ્રમાણેથી વિપરીત અર્થ કરવાનું કારણ શું છે? તેનાં કેટલાંક કારણે વૈઘમહાશયે આપ્યાં છે. તેમાંનું પ્રથમ કારણ નરવાહન રાજાના સમયનો નાથ મંદિરને શિલાલેખ છે. ૧૭ (૧) તે લેખ સૌથી પ્રાચીન હોવાથી, ત્યાર પછીના સઘળા લેખ કરતાં વધારે વિશ્વસનીય છે. (પુ. ૨, પૃ. ૩૩૪). (૨) તે લેખમાં નાથસાધુઓએ ગુહિલકુલને રઘુકુલ કહ્યું છે, તેથી ત્યાર પછીના શિલાલેખમાં ગુહદત્ત તેમ જ બ૫ને બ્રાહ્મણ કહ્યા હોય, તો તેમ કહેવામાં તે તે લેખોના લેખકે એ ભૂલ કરી છે. (પુ. ૨, પૃ. ૮૫ તથા ૩૩૩). ૩. બ૫ની સુવર્ણમુદ્રા ઉપર સૂર્યનું ચિહ્ન કોતરાયેલું છે, તે તેના સૂર્યકુલત્વનું સૂચક છે. (પુ. ૨, પૃ. ૩૩૩) નરવાહન રાજાના સમયના નાથ મંદિરના શિલાલેખમાં અપને હળોત્રનરેન્દ્ર તથા ક્ષિતાતિઃ કહ્યો છે, તેથી બ૫ ગુહિલ વંશને સ્થાપક એટલે મૂલ પુરુષ હતા, એમ સિદ્ધ થાય છે. (પુ. ૨. પૃ. ૮૮ તથા ૩૩૩). સુતરાં, નહીવઃ = રાત્ર–એવું બીજું સમીકરણ તેઓશ્રી સિદ્ધ કરે છે. (પુ. ૨, ૮૯-૩૩૩). વલ્લભી વંશના છેલ્લા રાજા શિલાદિત્યની દંતકથા ઉપરથી, રાયસાગરના શિલાલેખની રાજપ્રશસ્તિ ઉપરથી, આગ્રાની સીમમાંથી ગુહિલ નામાંતિ સિક્કાઓ મળી આવ્યા છે, તેથી, તેમ જ જયપુર પાસે આવેલ ચાટસુ ગામમાંથી ગુહિલ રાજા બાલાદિત્યને શિલાલેખ પ્રાપ્ત થયેલ છે, તે ઉપરથી ચિતડાદિ લેખોને બ૫=આટપુરના લેખને ગુહદત્ત, તે ગુહદત્ત=રાયસાગરની રાજપ્રશસ્તિને અ૧૭. Bhavnagar Inscriptions, p. 69–72. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ? ૧૭ ધ્યાને રાજવંશજ ગુહાદિત્ય, તથા તે ગુહાદિત્ય-વલ્લભીવંશનો છઠ્ઠો રાજા ગુહસેન, એવાં બીજાં ત્રણ સમીકરણો વૈઘમહાશય સિદ્ધ કરે છે, (પુ. ૨. પૃ. ૮૫-૮૮ તથા ૩૩૩-૩૪૧). (૬) આટપુર તથા ત્યાર પછીના જે શિલાલેખોમાં ગુહિલાના મૂલ પુરુષને બ્રાહ્મણ કહ્યા છે, તેઓનું અસત્ય સિદ્ધ કરવાના સમર્થનમાં, તેઓશ્રી, ચાલુક્ય, પરમાર અને પ્રતિહારના તેવા જ પ્રકારના શિલાલેખોનાં દષ્ટાંત આપે છે. (પુ. ૮૬-૮૭ તથા ૩૩૩-૩૩પ). હવે આપણે તે તે કારણોનું કમશઃ પરીક્ષણ કરીએ. (૧) નરવાહન રાજાના સમયને નાથ મંદિરના શિલાલેખ વિ. સં. ૧૦૨૮ને અને શક્તિકુમારને આટપુરને શિલાલેખ ત્યાર પછી છ વર્ષ પાછળનો એટલે વિ. સં. ૧૦૩૪નો છે. શક્તિકુમાર તે સમયે આટપુરમાં રાજ્ય કરતો હતો, અને તેણે પોતાના ગુરુ નાગિસ્વામીને એક દેવાલય બંધાવી આપ્યું હતું. તેથી વિ. સં. ૧૦૩૪માં તેનું વય પચીસ વર્ષનું ગણીએ તે નાથમંદિરનો શિલાલેખ લખાયે, તે સમયે તેનું વય ઓગણીશ વર્ષનું હોવું જોઈએ; અર્થાત્ તે સમયે તે અને તેને લેખ લેખક કવિ હાજર હોવા જોઈએ. નાથસાધુએ તે લેખમાં લખેલી હકીકત સત્ય હેત અથવા સત્ય મનાતી હતી તે તેના જે સમર્થ રાજા પોતાના કુલને ગૌરવ આપનારી હકીકત પોતાના લેખમાં લખાળ્યા વિના રહ્યા હતા નહિ. છ વર્ષના અંતરમાં વિસ્મરણ થવાને પણ સંભવ નથી. તેથી સ્પષ્ટ અનુમાન થાય છે કે નાથસાધુઓએ તે લેખમાં લખેલી હકીકત કેવલ પિતાને અભય આપનારા રાજાની પ્રતિષ્ઠા વધારવાના હેતુથી લખી હતી. તે કારણથી તે લેખ ઉપર બિલકુલ આધાર રાખી શકાય નહિ. (૨) નરવાહન રાજાના નાથ મંદિરમાં તે મંદિરના સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : મેવાડના ગુહિલે ઓએ ગુહિલકુલને રઘુકુલ કહ્યું છે, તે સત્ય છે, પરંતુ તે હકીકત રાજા શક્તિકુમાર કે તેનો કવિ સત્ય માનતા ન હતા, તેથી જ આટપુરના શિલાલેખમાં તેઓએ તે હકીકત દાખલ કરી નથી; ઉલટું, મૂલ પુરુષને બ્રાહ્મણે કહ્યા છે. ત્યાર પછીના લેખથી પણ તે વચનને પુષ્ટિ મળે છે. તે હકીકત સત્ય મનાતી હોત તો તે પહેલાં એટલે નરવાહનના પિતા અલટના વિ. સં. ૧૦૧૦ના લેખમાં, અલ્લટના પિતા ભર્તૃભટ્ટના વિ. સં. ૧૦૦૦ તથા વિ. સં. ૯૯ના લેખમાં, ભર્તૃભટ્ટથી છઠ્ઠી પેઢીએ થઈ ગયેલ તેના પૂર્વજ અપરાજિતના વિ. સ. ૭૧૮ના લેખમાં, તેમ જ તેના પિતા શિલાદિત્યના વિ. સં. હ૦૩ના લેખમાં તે હકીકત કેમ લખવામાં આવી નથી ? (“રાજપૂતાને કા ઇતિહાસ” પૃ. ૪૦૨ – ૪૦૩ તથા ૪૨૪-૪૩૦ ) અલબત્ત, લેખમાં હકીકતનો અભાવ, તે નિર્ણાયક પ્રમાણ નથી. પરંતુ આ પ્રસંગમાં તો રઘુકુલની હકીકત તે તે રાજાઓની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરે તેવી છે. તેવી મહત્ત્વની હકીકત એટલા બધા રાજાએ પિતાના લેખમાં ન લખાવે, ત્યારે તે હકીકતની વિરુદ્ધ અનુમાન જ થઈ શકે. વસ્તુતઃ એમ કહેવું પડે છે કે – નરવાહનના નાથસાધુઓની ઉકિત તે કેવલ ચાક્તિ જ છે. (૩) નરવાહનના નાથ મંદિરના શિલાલેખમાં બમ્પને "ત્રિમનરેન્દ્ર કહે છે. વિદ્વદ્વર્ય વૈદ્યમહાશય તેનો અર્થ ગુહિલવંશને ચંદ્રગુહિલવંશનો સ્થાપક ગુહિલવંશને મૂ લપુરુષ કહે છે. વાસ્તવિક રીતે તેને સરલ અર્થ તો “ગુહિલવંશના રાજાઓમાં ચંદ્રરૂપ” એ જ થઈ શકે છે. તે લેખમાં શરૂઆત બપથી કરી છે, તેથી પણ બમ્પ જ ગુહિલવંશને મૂલા પુરુષ હતો, એમ તેઓશ્રીનું કહેવું છે. નાથસાધુઓના પૂર્વા ૧૮. Bhavnagar Inscriptions, p. 70. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જન્મ તથા હિલ મેવાડના ગુહિલે : ૧૯ ચાર્યની ઉત્તેજના અને પ્રેરણાથી મહારાજ્ય પ્રાપ્ત કરનાર બાપે નાથસાધુઓને રાજગુરુએ બનાવ્યા, તેવા સંયોગોમાં નાથસાધુએ તો મૂલ પુરુષ તરીકે બાપને જ ઓળખે, તેમાં આશ્ચર્ય શું છે? બમ્પ ગુહિલવંશનો મૂલ પુરુષ ન હતો, પણ ગુહિલ મહારાજ્યસ્થાપક હતો, તેથી પાછળના લેખલેખકોએ પણ તેને જ પ્રથમ પુરુષ સ્વીકારી, તેના નાના તાલુકદારે જેવા પૂર્વજોની ઉપેક્ષા કરી છે. ઉદયપુરથી આઠ માઈલ દૂર આવેલ ચીરવા ગામના વિ. સં. ૧૩૩૦ની સાલના જૈન મંદિરના લેખમાં તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે લેખમાં મુસ્ત્રિાવઃ પુરા લિતિપાટોત્ર વ વવ . એટલે “પૂર્વે ગુહિલથી ઉત્પન્ન થયેલ વંશમાં જન્મેલે બ૫ રાજા અહીં થયે. (“રાજપૂતાનેકા ઇતિહાસ” પૃ. ૪૦૭ તથા ૪૭૭–૯), એમ લખેલું છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે બ૫ ગુહિલવંશને મૂલપુરુષ ન હતો. વૈદ્ય મહાશય ગુહિલવંશની વંશાવલિને સઘળો આધાર આટપુરના લેખ ઉપર રાખે છે. (પુ. ૨, પૃ. ૭૮). અલબત્ત, તે લેખમાં ક્યો રાજા બમ્પ કહેવાતો હતો, તે કહેવામાં આવ્યું નથી. પરંતુ તેમાં ગુહદત્તને ગુહિલ અથવા ગુહિલને પિતા કહ્યો જ નથી; તેમાં તો તેને પ્રમ: શ્રી રચ એટલે ગુહિલવંશને મૂલ પુરુષ કહ્યા છે. બીજા લેખમાં આપેલી વંશાવલિ અશુદ્ધ છે, એમ તો તેઓશ્રી કબુલ કરે છે. (પુ. ૨. પૃ. ૩૪ર). છતાં તે તે લેખમાં ગુહિલને બમ્પનો પુત્ર કહે છે, તેને તેઓ શા માટે સ્વીકાર કરે છે, તે સમજાતું નથી. તે સિવાય વળી તેઓએ વલભીવંશના ગુહસેનને રાયસાગરના લેખના ગુહાદિત્ય સાથે અને તે ગુહાદિત્યને આટપુરના લેખના ગુહાદિત્ય સાથે મેળવી દેવાની જે ચતુરાઈ કરી છે, તેવી ચતુરાઈની આશા તેના જેવા વરિષ્ઠ ન્યાયાલયના વરિષ્ઠન્યાયાધિકારીને અધિકાર લાંબા કાળ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સધળા . પરંતુ www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : મેવાડના ગુહિલે ચલાવનાર પાસેથી રાખી શકાય નહિ. વલભીની દંતકથા તથા રાયસાગરના લેખની વંશાવલિ–એ ઉભય ઉપર તેઓ વિશ્વાસ રાખી શકતા નથી. કદાચ રાખતા હોય તો પણ તે કથામાં કહેવામાં આવે છે, તેમ વલભીવંશના છેલ્લા રાજા શિલાદિત્ય મરાયા પછી, તેની વિધવાને જન્મેલ પુત્રને આનંદપુરના બ્રાહ્મણે ઉછેર્યો, અને તેણે ઈડરનું રાજ્ય મેળવ્યું, તેને તો કેવળ ત્યાગ કરે છે; તેને બદલે તે વંશના છઠ્ઠા રાજા ગુહસેને અથવા તેના ફટાયા પુત્રે આગ્રા સુધી પ્રદેશ જીતી લઈ, ત્યાં રાજ્ય જમાવ્યું અને ગુહસેન ઉપરથી તેના વંશનું ગુહિલ નામ પડ્યું, એવી નિરધિષ્ઠાન કલ્પના કરે છે. વળી તે જ ગુહસેનને ધ્યાના છેલ્લા સૂર્યવંશી રાજાના ચૌદમા વંશજ ગુહાદિત્ય સાથે મેળવી દે છે! વસ્તુતઃ વલભીવંશના કેઈ પણ રાજાને ગુહિલવંશ સાથે કંઈ પણ સંબંધ હતો, તેવું બતાવનાર એક પણ પ્રમાણ પ્રાપ્ત થયું નથી. વલભીપુરમાં ગુહસેન પછી તેના પંદર વંશજોએ રાજય કર્યું છે, તેઓને તો કદી પણ ગુહિલ કહેવામાં આવ્યા નથી. ગુહસેને કે તેના ફટાયાએ આગ્રા સુધી રાજય જમાવ્યાની કંઈ પણ હકીકત વલભીના કેઈ પણ તામ્રપત્રમાંથી પ્રાપ્ત થતી નથી. આગ્રાની સીમમાં બે હજાર ગુહિલનામાંકિત સિક્કાઓ પ્રાપ્ત થયા હય, તે ઉપરથી ગુહિલોનું ત્યાં રાજય હોવાનો સંભવ નથી. જયપુરની પાસે આવેલ ચાટસુના શિલાલેખથી જણાય છે કે – ગુહદત્તથી અગિયારમી પેઢીએ થઈ ગયેલ ભતૃભટ્ટના વંશજોએ ત્યાં રાજય જમાવ્યું હતું, અને તે રાજાઓમાં બે રાજાઓનાં નામે ગુહિલ હતાં. તેઓના સમયમાં આગ્રાને કોઈ નિવાસી ચાટસુમાં આવી પુષ્કળ ધન કમાયા હોય, ત્યાર પછી તેણે પિતાના ગામમાં જઈ તે ધન દાટયું હોય, અને તે ધન હાલમાં હાથ આવ્યું હોય તો તે પણ સંભવ છે. ગુહસેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલો ઃ ૨૧ ઈ. સ.ના છડું સૈકામાં થઈ ગયે. તે અરસામાં તેણે કે તેના ફટાયાએ આગ્રામાં રાજય જમાવ્યું હોય અને તેના છેલ્લા રાજા ૫ સુધી તે રાજય ટકયું હોય, તો હર્ષવર્ધનના દિગ્વિજયના વૃત્તાંતમાં કે ચીનાઈ પ્રવાસી હ્યુયેનસંગના પ્રવાસવૃત્તાંતમાં તે હકીકત નોંધાઈ હોત. ઈ. સ.ના છઠ્ઠા સૈકામાં કનોજમાં મૌખરીવંશના રાજાઓ રાજય કરતા હતા, સાતમા સૈકામાં હર્ષવર્ધને તે રાજય ખાલસે કર્યું હતું. હર્ષવર્ધન પછી પણ આઠમા સૈકા સુધી મૌખરી રાજાઓનું જ ત્યાં રાજય હતું, ત્યાર પછી પ્રતિહાર રાજાઓ એ તે રાજય જીતી લીધું હતું. કનેજથી આગ્રા એટલું દૂર નથી કે ત્યાં કેઈ બીજે રાજા આવીને રાજય જમાવી શકે અથવા લાંબા કાળ સુધી ટકાવી શકે. ચાટસુના ગુહિલે તો ચિતોડથી જુદા પડયા હતા. તેઓને મૂલ પુરુષ ભર્તુપટ્ટ ચિતોડમાં જ રાજય કરતો હતો, એટલું જ નહિ પણ ભોંપટ્ટ બ૫ અથવા ગુહદત્ત પહેલાં નહિ પણ પછી થઈ ગયે હતો. એટલે તે ગુહિલોએ આગ્રા સુધી રાજય મેળવ્યું હોય તો તે બાપની પછીની જ હકીકત છે. આવી ઐતિહાસિક સપ્રમાણ આપત્તિએને લીધે વૈઘમહાશયને બે ગુહિલવશેની કલ્પના કરવી પડી છે. (પુ. ૨. પૃ. ૪૪૪). અધ્યાના સૂર્યવંશી છેલ્લા રાજા સુમિત્રનું રાજય મગધના નંદરાજાએ લઈ લીધું, ત્યારથી તે વંશના રાજયનો અંત આવ્યો હતો, એમ સઘળાં પુરાણ કહે છે. છતાં રાયસાગરના લેખમાં કહેવામાં આવ્યું છે કે-સુમિત્ર પછી તેના ૧૧ વંશજોએ અધ્યામાં રાજય કર્યું, છેલ્લે રાજા વિજયાદિત્ય દક્ષિણમાં ગયે, અને તેના ચૌદ વંશજોએ ત્યાં રાજય કર્યું, તેને છેલ્લો રાજા ગુહાદિત્ય હતો અને તેના પુત્ર બપે ચિતોડનું રાજય જીતી લીધું. તેવી જ કલ્પના ચાલુક્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : મેવાડના ગુહિલે રાજાઓની તેઓના કવિઓએ કરી છે. પરંતુ તે કવિઓએ તો ચાલુક્યવંશને ચંદ્રવંશ સાથે મેળવ્યું છે, તેથી તે વંશને છેલ્લે રાજા ક્ષેમક થયે, એમ તો કહ્યું છે, પરંતુ તે ક્ષેમકના વંશજોએ અર્થે રાજય કર્યું, તેને છેલ રાજા વિજયાદિત્ય થયે અને તેણે દક્ષિણમાં રાજય કર્યું, વગેરે. ૧૯ આ બંને કલ્પનાઓ. શશાંગ અથવા વંધ્યાસુત જેટલી જ અસત્ય છે. ક્ષેમકની પણ નંદરાજાએ તેવી જ દશા કરી હતી, ચંદ્રવંશના કોઈ પણ રાજા એ અર્થે રાજય કર્યું નથી. તે બંને કથાઓમાં કહેલ વિજયાદિત્ય અને ગુહાદિત્ય નામના રાજાઓ થયા જ નથી. અર્થાત્ તેવી કલ્પનાઓને કેઈ પણ સ્થળેથી ટેકે મળી શકે તેમ નથી. ચાહાણ, ચાલુક્ય, પરમાર અને પ્રતિહારના કેટલાક લેખમાં તેઓના મૂલ પુરુષને બ્રાહ્મણે કહ્યા છે, ત્યારે બીજા લેખમાં તેઓના વંશજેને સૂર્યવંશી અથવા ચંદ્રવંશી ક્ષત્રિય કહ્યા છે. તે તે સ્થળોએ બ્રાહ્મણે કહેનારા લેખો અસત્ય સિદ્ધ થઈ ચૂક્યા છે, એમ વૈઘમહાશયની માન્યતા છે. તે વિષે પણ આ લેખના ચતુર્થ વિભાગમાં જોઇતી ચર્ચા કરવામાં આવશે. અમુક લેખમાં મૂળ પુરુષને બ્રાહ્મણે કહેવામાં આવ્યા હોય, તે સાથે બીજા લેખમાં તેઓના વંશજોને ક્ષત્રિય કહ્યા હોય તેથી મૂલ પુરુષના બ્રાહ્મણત્વને કાંઈ બાધ આવતો નથી. બમ્પના નાના એક સિક્કા ઉપર સૂર્યનું ચિહ્ન છેતરાયેલું છે, તેટલા જ ઉપરથી તેનું સૂર્યકુલત્વ સિદ્ધ થઈ શકે નહિ. તેના વંશજોના હજારે સિક્કાઓ પ્રાપ્ત થયા છે, તેમાંના કેઈ ૧૯, જુઓ પ્રાચીન લેખમાલા, (નિર્ણયસાગર છાપખાનાની આવૃતિ) પુ. ૧ પૃ. ૧૩૧-૧૩૮, વિષ્ણુવર્ધનનું દાનપરા; તેમજ તેજ પુ. ૧, પૃ. ૨૦૫-૨૧૨. વીરોડપતિનું દાનપત્ર ઇ. સ ૧૦૭૯નું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલો : ૨૩ પણ સિક્કા ઉપર તેવું ચિહ્ન જોવામાં આવતું નથી. સૂર્યનું ચિહ્ન સૂર્યોપાસનાનું પણ સૂચન કરે છે. બાપના પૂર્વજો બ્રાહ્મણે હતા, છતાં તેઓ સૂર્યપૂજક પણ હતા, એમ માનવામાં કંઈ આપત્તિ આવતી નથી. અથવા બાપે મહારાજ્ય જીતી લીધું, અને ત્યાર પછી તેને ક્ષત્રિય રાજાઓ સાથે લગ્નવ્યવહાર જોડવાની ઈચ્છા થઈ, તે કારણને લીધે પણ તેણે પિતાને સૂર્યવંશી મનાવવા માટે પણ પોતાના સિક્કા ઉપર સૂર્ય કેતરાવ્યા હોય તો તે પણ સંભવિત છે, અર્થાત્ તેના સિક્કા ઉપરનું સૂર્યચિહ્ન તેના સૂર્યકુલત્વનું અકાટ્ય પ્રમાણ છે, એમ કહી શકાય નહિ. નરવાહનના લેખમાં બમ્પને ક્ષિતિપતિ કહે છે. ક્ષિતિપતિને અર્થ રાજા થાય છે, પણ ક્ષિતિપતિને પર્યાય મહાદેવ નથી, પણ મહીપતિ જ છે. ક્ષિતિપતિ પદ ઉપરથી મહાદેવના અર્થમાં ફેરફાર કરવાની જરૂર પડતી નથી. સકલ ચર્ચાને સાર એટલે જ છે કે – આરપુરના લેખમાં “આનંદપુર, વિપ્રકુલાનંદ, મહીદેવ અને ગુહિલવંશના પ્રભવ” એ પદે લખાયાં છે, તે પદેને જે સ્વાભાવિક અર્થ થાય છે, તેમાં ફેરફાર કરવાને એક પણ મજબૂત કારણ નથી. () આનંદપુરને વિપ્ર એટલે શું? ૩. વિદ્વદ્વર્ય વૈદ્યમહાશય અ૫ અથવા ગુહદત્તને આનંદપુર એટલે નાગહુદને બ્રાહ્મણ કદાચ સ્વીકારી શકે; પરંતુ કોઈ તેઓને વડનગરના નાગરે કહે, તો તે તેનાથી સહન થઈ શકતું નથી. તેઓને નાગરો કહેવાનો કેઈને આગ્રહ શા માટે હોય? પરંતુ બ્રાહ્મણત્વ સ્વીકારવામાં આવે તો નાગરત્વથી શી ક્ષતિ થાય છે, તે સમજાતું નથી. છેવટે તેઓ આનંદપુર વડનગર અને આનંદપુરના બ્રાહ્મણે વડનગરના નાગરે, એ બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઃ મેવાડના ગુહિલે સમીકરણો તો માન્ય રાખે છે. (પુ. ૨. પૃ. ૩૩૭). છતાં તેઓ પ્રશ્નન કરે છે કે બ૫ અથવા ગુહદત્ત વડનગરનો નાગર હોત તો વિ. સં. ૧૩૩૧ ઈ. સ. ૧ર૭૪ના શિલાલેખમાં નાગરજ્ઞાતિને રાજકવિ વેદશર્મા તેને નાગર લખ્યા વિના રહે હેત નહિ. તેણે તેને નાગર નહિ પણ વિપ્ર જ કહ્યા છે, તેથી બ૫ નાગર ન હતો એમ સિદ્ધ થાય છે. શા માટે વેદશમ નાગરે બપને નાગર કહ્યો નથી ? નાગર પદને જે લેખોમાં સાક્ષાત પ્રગ કરેલો જોવામાં આવે છે, તેમાં સૌથી પહેલું માળવાના પરમાર રાજા શ્રી હર્ષદેવ અથવા સીયકના સમયનું ગુજરાતાન્તર્ગત હરસેલ ગામમાંથી વિ. સં. ૧૦૦૫ ઈ. સ. ૯૪૮નું મળી આવેલું તામ્રપત્ર છે. ” તે પહેલાં વલભીપુરના રાજાઓનાં ઈ. સ. પર૭થી ઈ. સ. ૭૬૭ સુધીનાં લગભગ નવ દાનપત્રો પ્રાપ્ત થયાં છે; તેમાં દાનપ્રતિગ્રહિતાઓ આનંદપુરના બ્રાહ્મણ હતા, છતાં ત્યાં તેઓને નાગરે કહ્યા નથી. તે સઘળા બ્રાહ્મણે વડનગરના નાગર હતા, એમ પ્રોફેસર દેવદત્ત ભાંડારકરે તેમ જ રાજકોટ મ્યુઝીએમના કયુરેટર આચાર્ય વલ્લભજી હદિદત્ત સિદ્ધ કર્યું છે. આનંદપુરનું નામ ત્યાંના બ્રાહ્મણોએ પિતાની સગવડ માટે ઈ. સ.ના ચેથા સેકામાં નગર પાડયું હતું, અને તેઓએ બ્રાહ્મણોની બીજી જ્ઞાતિથી જદા પડી પોતાની જ્ઞાતિનું નામ નાગર રાખ્યું હતું.રર તેમ છતાં પણ ઈ. સ.ના ૧૧મા અથવા ૧૨મા સિકા સુધી તે નાગર નામ પણ પ્રચલિત થયું ન હતું. . સ. ૧૧૫રના ગુજરાતના રાજા કુમારપાળના વડનગરના શિલાલેખમાં આનંદપુરનું ૨૦. પુરાતત્ત્વ, પુ. ૨. અં. ૧. વિ. સં. ૧૯૭૯-૮૦. પૃ. ૪૪-૪૭. ૨૧. નાગર ત્રિમાસિક, પુ. ૪. અં. ૧. પૃ. ૧૯ તથા નાગરસ્પતિ. ૫.૯૬-૯૭. ૨૨. નાગરેલ્પત્તિ, પૃ. ૭૫-૭૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૨૫ નગડ નામ સૌથી પહેલુ' વાંચવામાં આવે છે.૨૩ તે જ કારણથી નવમા સૈકા સુધી શિલાલેખા અથવા દાનપત્રમાં નગર કે વડનગર તેમ જ નાગર ન લખાતાં આનંદપુર અને બ્રાહ્મણ પટ્ટાના પ્રયાગ થયેલા જોવામાં આવે છે. ખપ્પરાવલ ઇ. સ. ના આઠમા સૈકામાં થઇ ગયા. તે સમયે તે આનંદપુરના બ્રાહ્મણ તરીકે જનતામાં ઓળખાતે હાવાથી દેવશર્માએ ચિતાડના લેખમાં તેને આનંદૅપુરના વિપ્ર કહ્યા છે, તેમાં કંઇ આશ્ચર્ય જેવું જણાતું નથી. આનદપુર અથવા વડનગરમાં મુખ્ય વસતિ નાગરેાની જ હતી; કદાચ કાઈ ખીજા બ્રાહ્મણી વખતેાવખત ત્યાં આવીને રહ્યા હાય, તેા તે પણ બનવા યેાગ્ય છે. છતાં ત્યાંના મૂલનિવાસી આ નાગરા જ હાવાથી આનંદપુરના બ્રાહ્મણેાથી વડનગરના નાગરી એવેા જ અથ હજુપણુ સમજવામાં આવે છે. ઇ. સ. ૧૫૧૮માં અચલ દ્વિવેદીએ નિણૅયદ્વીપકના ગ્રંથ લખ્યા છે, તેમાં વડનગરની વ્યુત્પત્તિ સમજાવતાં તે સમયે ત્યાં મુખ્ય વસતિ નાગરોની જ હતી એમ તેઓએ કહ્યુ છે. છેક ઇ. સ. ૧૭૨૫માં મરાઠાઆએ વડનગર છેલ્લી વાર ભાંગ્યું ત્યાં સુધી ત્યાંના બ્રાહ્મણે ને ખાીખાન જેવા સમર્થ મુસલમાન ઇતિહાસકારે તેમ જ એદલજી ડાસાભાઈ જેવા ગુજરાતના ઇતિહાસકારે ત્યાંના બ્રાહ્મણાને નાગરા જ કહ્યા છે.પ વિદ્વન્દ્વ વૈદ્યમહાશયે ઉપસ્થિત કરેલ ચર્ચાની મીમાંસાને કંઇક અતિવિસ્તર થઈ ગયા છે, છતાં તેનું પૂરેપૂરૂ નિરૂપણુ તે એક પૃથક સ્વતંત્ર લેખથી થઇ શકે. અત્ર તે એ જ વિવક્ષા ૨૩. પ્રાચીનલેખમાલા ભા. ૧ પૃ. ૧૮૪, ૨૪. નિર્ણયદીપક પુ. !. પૃ. ૨-૪. ૨૫. History of India by Sir H. Elliot p. 529. and History of Gujarat, by Edalji Dosabhai, p. 169. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : મેવાડના ગુહલેા છે કે-આટપુરના લેખનાં વિવાદગ્રસ્ત પદ્માના અર્થાતરો કરી, તે લેખના મૂળ આશય ઉડાવી દેવાને કઇ સબલ કારણા નથી; તેને બીજા ઘણા લેખાની પુષ્ટિ મળે છે. તે સઘળા લેખાની સમાલેાચના હવે શરૂ કરીએ. ૨. રાણા સમરસ’હના શિલાલેખા : ૧. રસિયારાજની છત્રીને ૨. અચળેશ્ર્વર મદિરને શક્તિકુમારથી એકવીશમી પેઢીએ રાણા સમરસિંહ પણ મહાપ્રતાપી રાજા થઇ ગયેલ છે. તેણે ઈ. સ. ૧૨૭૩થી ઇ. સ. ૧૩૦૩ સુધી રાજ્ય કર્યું હતુ. દિલ્હીમાં તે સમયે મુસલમાનાનું રાજ્ય પૂરેપૂરૂં સ્થાપિત થયું હતું. ગુલામ વંશના સુલતાન ગ્યાસુદ્દીનથી માંડી ખીલજીવંશના સુલતાન અલાઉદ્દીન સુધી પાંચ બાદશાહેા તેના સમકાલીન હતા. ( રાજપૂતાનેકા ઈતિહાસ, પૃ. ૪૭૫–૪૮૩ ). તેએએ ચિતાડનું રાજ્ય જીતી લઇ ખાલસે કરવા તનતેડ મહેનત કરી હતી. તેએની સામે સમરસિંહે એક હાથે પૂરેપૂરી ટક્કર ઝીલી હતી. તેઓના સમયના એ શિલાલેખા પ્રાપ્ત થયા છે, જેમાં મેવાડના ગુહિલેાની અપ્પથી સમરસિંહ સુધીની વંશાવિલ આપી છે. તે પૈકી એક લેખ ચિતાડના દરવાજા પાસે આવેલ રસિયારાજની છત્રીમાંથી મળી આવ્યે છે. તેની રચ્યાસાલ વિ. સં. ૧૩૩૧ એટલે ઈ. સ. ૧૨૭૪ની છે. તે લેખના છઠ્ઠા શ્લાકમાં મેદપાટ(મેવાડ)તું અને આઠમા શ્ર્લાકમાં નાગદનુ ૨૬ વÖન કર્યાં પછી ગુહિલ ૨૬. ઉદયપુરથી તેર માઇલ દૂર કૈલાસપુરી નામના ગામમાં રાણાના ઇષ્ટદેવ એકલિંગજી મહાદેત્રનુ મદિર છે. તે મ ંદિરથી ઘેાડે દૂર નાગહૃદ અયા નામડા ગામ આવ્યુ છે. પૂર્વે તે ગુહિલરાજાએની રાજધાનીનું નગર હતું. ( રાજપૂતાનેકા ઇતિહાસ, પૃ. ૩૩૧-૩૩૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૨૭ વંશને મૂલ પુરુષ બમ્પ તે નાગહૃદમાં કયાંથી આવ્યું, તેનું વર્ણન કર્યું છે તે બ્લેક નીચે પ્રમાણે છેઃ __ जीयादानन्दपूर्व तदिह पुर मलाखंडसौंदर्यशोभि । क्षोणीष्टमेव त्रिदशपुरमधः कुर्ददुच्चैः समृद्धया ॥ यस्मादागत्य विप्रश्चतुरुदधिमहीवेदिनिक्षिप्तभूमौ । २७ बवाल्यो वीतरागश्चरणयुगमुपासीत हारीतराशेः ॥ ९ ॥ આ શ્લેકમાં શાનપૂર્વ પુરે એ પદે ધ્યાન ખેંચે તેવાં છે. ઓઝાશ્રીએ તે પદે લક્ષમાં લીધાં નથી. તેનો અર્થ “જેની પૂર્વે આનંદ છે, તેવું પુર,” એટલે “આનંદપુર” જ થાય છે. આખા શ્લોકનો ભાવાર્થ એટલે જ છે કે ૧. બમ્પ વિપ્ર હતા. ૨. તે આનંદપુરમાંથી નાગહદમાં હારીતરાશિ પાસે આવ્યા, અને તેમની તેણે સેવા કરી. તે જ રાણું સમરસિંહના સમયને તે સિવાય, આબુપર્વત ઉપર અચળેશ્વર મહાદેવના મંદિરમાંથી એક શિલાલેખ મળી આવ્યું છે. ૨૮ તે લેખની રચ્યાસાલ વિ. સં. ૧૩૪ર એટલે ઈ. સ. ૧૨૮૫ની છે. તે લેખની તેમ જ ઉપર્યુક્ત રસિયારાજની છત્રીના લેખની પ્રશસ્તિઓ રચનાર સમરસિંહને રાજકવિ પ્રિયપટને પુત્ર વેદશર્મા હતું. તેઓ જ્ઞાતિએ નાગર હતા. વેદશર્માએ તે સિવાય પણ બીજી બેત્રણ પ્રશસ્તિઓ રાણુ સમરસિંહ ની આજ્ઞાથી રચ્યાનું નોંધાયું છે. (લેક ૬૦-૬૧) તે ઉપરથી તે રાજકવિ હોવાનું સિદ્ધ થાય છે. રાણ સમરસિંહે પોતાના ગુરુ, પાશુપતાચાર્ય ભાવાગ્નિના શિષ્ય, નૈષ્ઠિક બ્રહ્મચારી ભાવ 20. Bhavanagar Inscriptiong, pp. 74–84. ૨૮. તે જ, પૃ. ૮૪-૮૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮: મેવાડના ગુહિલે શંકરના કહેવાથી અચળેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું, અને ત્યાં સુવર્ણવજતંભ ઊભો કરાવ્યો હતો (લે. ૫૩–૫૯) તે ઉપરથી આ પ્રશસ્તિ તેમ જ રસિયાજીની છત્રીની પ્રશસ્તિ – એ બન્ને પ્રશસ્તિઓ રાણા સમરસિંહે પતે શિલાલેખમાં કોતરાવ્યાનું અનુમાન થઈ શકે છે, તે (અચળેશ્વરમંદિરના) લેખના પાંચમા અને છઠ્ઠા ક્ષેત્રમાં ગુહિલવંશનું યશગાન કરી, સાતમા કલેકમાં અ૫ની પ્રશંસા કરી છે. આઠમા લેકમાં નાગફુદનું તેની પાસે આવેલ તપોવનનું અને તેમાં તપશ્ચર્યા કરનાર હારીતરાશિનું વર્ણન કર્યું છે, તેમ જ બાપને તેણે રાજ્યશ્રી આપી, એમ પણ કહ્યું છે. અગિયારમા શ્લોકમાં તે સ્પષ્ટ કહ્યું છે કેઃ हारीतात्किल बप्पकोंऽघ्रिवलयव्याजेन लेभे महः । क्षात्रं घातृनिभाद् वितीर्य मुनये ब्राह्म स्वसेवाछलात् ।। एतेऽद्यापि महीभुजः क्षितितले तईशसंभूतयः ।। शोभंते सुतरामुपात्तवपुषः क्षात्रा हि धर्मा इव ॥ २४ બપે સેવારૂપે (પિતાનું) બ્રહ્મતેજ બ્રહ્મા સરખા હારીતરાશિને અર્પણ કરી તેના બદલામાં તે હારિતરાશિ પાસેથી સુવર્ણની બેડીના રૂપમાં ક્ષાત્રતેજ મેળવ્યું. તેના વંશના રાજાઓ અદ્યાપિપર્યત શરીરધારી ક્ષાત્રધર્મો જાણે હેય નહિ, તેવા પૃથ્વી ઉપર બહુ શોભે છે. આ શ્લોકથી સઘળા સંશનું નિઃશેષ છેદન થઈ જાય છે. બપે પિતાનું બ્રાહ્મણત્વ હારીતરાશિને આપ્યું, અને હારિતરાશિએ પિતાનું ક્ષત્રિયત્વ અપને આપ્યું એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે હારીતરાશિ કઈ જાતિના હતા? વિદ્વર્ય એઝાશ્રીએ પોતે જ કહ્યું છે કે તેઓ * મન, નખ ર૯. તે જ, પૃષ્ઠ ૮૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #46 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા ઃ ૨૯ લકુલીશ એટલે પાશુપત એટલે નાથસંપ્રદાયના સાધુ હતા, અને એકલિંગ મહાદેવના મંદિરના મહંત હતા. ( રાજપૂતાનેકા ઇતિહાસ, ’ પૃ. ૩૩૭) એકલિંગ મહાદેવના મંદિર પાસે લકુલીશમંદિર એટલે નાથમૉંદિર આવ્યું છે. તે મંદિરમાંથી રાણા નરવાહનના સમયના વિ. સ. ૧૦૨૮, ઇ. સ. ૯૭૧ના એક શિલાલેખ પ્રાપ્ત થયા છે. તે લેખમાં લકુલીશ અથવા નાથસ ંપ્રદાયના સાધુએ તે મ ંદિરના નિર્માતા હતા, એમ કહેવામાં આવ્યું છે. ( પૃ. ૪ર← ૪૩૦) નાથસ ંપ્રદાયના સાધુઓનાં ચિત્રાગારક્ષકિમિયાગર અને નવનાથભક્તિસાર નામના ગ્રંથો ઉપરથી નવનાથરિત્રના નામના એક બૃહદ્ થ સુરતના સુપ્રસિદ્ધ હરદાસપુવા દત્તભુવાએ એ ભાગામાં રચીને પ્રસિદ્ધ કર્યાં છે. તે ઉપરથી જણાય છે, કે તે સંપ્રદાયના સ્થાપક મત્સ્યેન્દ્રનાથ અને ગારક્ષનાથ હતા. માળવાના રાજા ભર્તૃહરિ તેના શિષ્ય થયા હતા. તે ગ્રંથમાં મત્સ્યેન્દ્રનાથ અને ગારક્ષનાથની ઉત્પત્તિની કથા પૈારાણિક ઢઅને અનુસરીને બહુ ચમત્કારભરેલી આપી છે. મત્સ્યેન્દ્રનાથની ઉત્પત્તિ તે ( ચેદી-બુ ંદેલખંડના રાજા ઉપરિચરવસુના વીય થી માથ્વીના ઉદરમાંથી થઇ હતી, એમ કહેવામાં આવ્યુ છે. ગારક્ષનાથ મત્સ્યેન્દ્રનાથના કૃપાપ્રસાદરૂપે વિભૂતિમાંથી ઉત્પન્ન થયા હતા, એમ પણ કહ્યુ છે. અર્થાત્ વસ્તુતઃ મૂલ પુરુષનું ખીજ ક્ષત્રિયનું હતું, એમ તે સ્પષ્ટ કહ્યું છે. તેથી જ સંપ્રદાયના અનુયાયીઓને સાધુઓ કહેવામાં અવે છે, તે સંપ્રદાયમાં ચારે વર્ણના મનુષ્યાને દાખલ કરવામાં આવતાં હતાં. આજે પણુ ગુજરાતકાઠિયાવાડમાં કેટલેક સ્થળે નાથસાધુઓ જોવામાં આવે છે. તેએ ગૃહસ્થાશ્રમ કરે છે, અને તેની ગણુના શકે! કરતાં ઉચ્ચ કેટિમાં કરવામાં આવતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : મેવાડના ગુહિલો હારીતરાશિએ પિતાનું ક્ષાત્રતેજ બમ્પને આપ્યું, એમ સ્પષ્ટ વચન છે. તે ઉપરથી તેઓ જાતિએ ક્ષત્રિય જ હશે એમ સબળ અનુમાન થઈ શકે છે. તે જ મુજબ બ૫ બ્રાહ્મણ હતા, એમ ન માનવાનો આગ્રહ કરવાનું ઉપરના બન્ને શિલાલેખેથી કંઈ કારણ જણાતું નથી. ઉપર્યુક્ત રાણા સમરસિંહના લેખે કરતાં વધારે અગત્યના અને મહત્વના લેખો રાણા કુંભકર્ણના સમયના છે. પણ કુંભકર્ણ અથવા મહારાણા કુંભાએ મેવાડના રાજસિંહાસનને ઈ. સ. ૧૪૩૩થી ઈ. સ. ૧૪૬૮ સુધી ૩૫ વર્ષ અલંકૃત કર્યું હતું. રાણા સમરસિંહથી તેઓ સાતમી પેઢીએ થઈ ગયા છે. દિલ્હીની ગાદીએ તે સમયાન્તરમાં સયદવંશના મહમદશાહથી માંડી લાદીવંશના સિકંદરશાહ સુધી ચાર સુલતાન થઈ ગયા હતા. પરંતુ તેઓને સતત વિગ્રહ તે માલવા અને ગુજરાતના સુલતાને સાથે કરવો પડ્યો હતે. છેવટે તેઓએ અનેક યુદ્ધો કરી, તેઓને કેવલ પરાસ્ત કરી નાખ્યા હતા. તે ઉપરથી તેઓને હિંદુસુરત્રાણ એટલે હિંદુપતિપાદશાહની પદવી મળી હતી. મેવાડના ગુહિલ રાજાઓમાં રાણા બ૫, રાણા હમીર, રાણા કુંભ, રાણા સંગ, રાણા પ્રતાપ અને રાણા રાજસિંહ જેવા વીર પુરુષોનાં દૃષ્ટાંત બીજા દેશના ઈતિહાસમાં મળવા મુશ્કેલ છે. રાણા કુંભે અનેક યુદ્ધ કરી મેવાડના રાજ્યની સીમાની તેમ જ સમૃદ્ધિની બહ વૃદ્ધિ કરી હતી. જેવા તેઓ રણવિશારદ હતા, તેવા જ તેઓ વિદ્યાવિશારદ હતા. સાહિત્ય, સંગીત, શિલ્પ, નૃત્, વાદ્ય અને નાયાદિ શા ઉપર તેઓએ પિતે અનેક ગ્રંથ રચ્યા છે, અને બીજા વિદ્વાન પાસે રચાવ્યા છે. તે સર્વમાં તેઓની રચેલી ગીતગોવિદ ઉપરની રસિકપ્રિયા નામની ટીકા હજ પણ બહુ વિદ્વન્માન્ય ગણાય છે. તેઓના એટલા બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલ ઃ ૩૧ વિદ્યાનુરાગને લીધે તેઓને મેવાડના વીરવિકમ અથવા ભેજની ઉપમા આપી શકાય. તેઓએ, તદુપરાંત તળાવ, સરોવર, સડકો, મંદિરો અને કિલ્લાઓ કરાવી અનેક સાર્વજનિક કામમાં પુષ્કળ દ્રવ્યવ્યય કર્યો છે. (“રાજપૂતાનેકા ઇતિહાસ,” પૃ. ૫૧, ૬૩૬). તેઓના જેવા રણવીર, વિદ્યાવીર અને દાનવીર પુરુષ પોતાના પ્રખ્યાત અને પરાક્રમી વંશનું પૂરેપૂરું સંશોધન કરાવે, તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. બની શકે તેટલી શોધ કરીને તેઓએ પિતાના વંશને ઇતિહાસ જુદી જુદી પ્રશસ્તિઓ અને ગ્રંથમાં લખી રાખે છે, અથવા લખાવી રાખે છે. તે જ ઈતિહાસ સૌથી વધારે વિશ્વાસપાત્ર ગણુ જોઈએ, અને ગણાય પણ છે. તેઓના સમયના જુદા જુદા સાત શિલાલેખો પ્રાપ્ત થયા છે, તે પૈકી ચિતેડના દરવાજા પાસે કીર્તિસ્તંભની પ્રશસ્તિ અને કુંભલગઢની બે પ્રશસ્તિઓના શિલાલેખો ગુહિલ વંશના વિશુદ્ધ ઇતિહાસ માટે બહુ ઉપયોગી છે. તે ત્રણે પ્રશસ્તિઓ તેઓએ પોતાના રાજકવિ, દશપુર (દશેરા) જાતિના મહેશકવિ પાસે રચાવી છે. તે પરથી તે ત્રણે લેખે તેઓએ પોતે જ કેવરાવ્યાનું સિદ્ધ થાય છે. (પૃ. ૬૩૦-૬૩૨). ૩. મહારાણા કુંભાના સમયના લેખો ૧. કુંભલગઢને શિરાલેખઃ ૨. એકલિંગમાહાતમ્ય નામને ચ થઃ ૩. ગતિવિદ ઉપર રસિકપ્રિયા નામની ટીકા ચિતોડના કીર્તિસ્તંભની પ્રશસ્તિ તેમ જ કુંભલગઢની બંને પ્રશસ્તિઓ વિ. સં. ૧૫૧૭ના માર્ગશીર્ષ વદ ૫ સેમવારે એટલે ઈ. સ. ૧૪૬૦માં રચાઈ છે. તે પૈકી કીર્તિસ્તંભની તેમ જ કુંભગઢની બીજી પ્રશસ્તિ પ્રસિદ્ધ થઈ નથી. કીર્તિસ્તંભની પ્રશસ્તિમાં ગુહિલ અને બપનું તેમ જ તેના વંશનું સવિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ : મેવાડના ગુહિલેા સ્તર વર્ણન કર્યું છે. કુંભલગઢની પહેલી પ્રશસ્તિ પણ અપ્રકાશિત છે. તેમાં પણ કીર્તિસ્તંભની પ્રશસ્તિ પેઠે ગુહિલ અને અપના અને તેઓના વંશજોના વિસ્તારપૂર્વક વૃત્તાંત આપવામાં આવ્યા છે. આ કુંભલગઢની પ્રશસ્તિમાં ગુહદત્તના રિચય કરાવતાં આટપુરના શિલાલેખના પ્રથમ શ્લોકનું નીચે પ્રમાણે પ્રમાણ આપ્યું છેઃ आनन्दपुरसमागतविप्रकुलानन्दनो महोदेव : जयति श्री गुहिलः प्रभवः श्रीगुहिलवंशस्य ॥ -~‘રાજપૂતાનેકા ઇતિહાસ,’ પૃ. ૩૮૧. તે સિવાય કુંભલગઢની ખીજી પ્રશસ્તિ પ્રસ્તુત વિષયને કઇ ઉપયેગી નથી. તે સિવાય મહારાણા કુંભાએ એકલિંગમાહાત્મ્ય નામના એક બૃહદ્ ગ્રંથ રચાવ્યા છે. તે ગ્રંથના રાજવણું ન નામના અધ્યાયમાંથી નીચે પ્રમાણે Àકે પ્રાપ્ત ચાય છે: जयति जगति विख्यातसकललोकमहीपावनं सुमहत् । श्री एकलिंगदैवतं गोत्र श्रीबैजवापाव्हम् ॥ १ ॥ जयति तथानन्दपुरे नागरकुलमंडनो महोदेवः ॥ यजनादिकर्मकुशलो विजयादित्याभिधो विप्रः ॥ २ ॥ तत्तनयो द्विजवर्यः केशवनामा बभूव लोकेऽस्मिन् ॥ श्रुतयो यत्र चतस्रः षडंगसंहिता भाति ॥ ३ ॥ तस्य सुतो जगतीतलमखिलं तपसा सुखास्पदं कुर्वन् ॥ नागाराउलनामा बभूव पात्रं स्मृतीनां यः ॥ ४ ॥ तत्पुत्रों जगति भोगाराउलसंज्ञो धराधिपैर्वन्द्यः ॥ આશાપરઃ સૂનુ: શ્રીવેવારૢસ્તસ્ય તનુનન્મા ॥ પુ ॥ तत्तनुजः सर्वज्ञो दक्षाधरकृद्विभूनिर्भाद्विमलः ॥ स महादेवो भगवानभिधानेनाभिधे येन ॥ ६ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૩૩ तस्यकुलालंकारों गुह्रदत्तोऽन्वर्थनामधेयोऽभूत् ॥ अद्यापि यस्य नाम्ना वंशोऽयं ख्यातिमाञ्जगति ॥ ७ ॥ (तदुक्तं पुरातनकविभिः) आनन्दपुरसमागतविप्रकुलानन्दनो महीदेवः । जयति श्रीगुह्रदत्तः प्रभवः श्रीगुहिलवंशस्य ॥ ३० ॥ આ ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કેઃ ૧. ગુહિલને મૂલ પુરુષ ગુહદત્ત હતે. ૨. તેની વંશાવલિઃ-૧ [ મૂલપુરુષ ] વિજયાદિત્ય, - ૨. કેશવ – ૩. નામારાઉલ- ૪. ભેગરાઉલ –૫. આશાધર – ૬. દેવ – ૭. મહાદેવ ૮. ગુહદત્ત. ૩. મૂળપુરુષ વિજયાદિત્યને આનંદપુર (વડનગર)ને (નાગર કુલને અલંકાર ) નાગર કહ્યા છે. તેમ જ તેને મહાદેવ એટલે ભૂદેવ (બ્રાહ્મણ) અને વિપ્ર પણ કહ્યા છે. ૪. તેઓનું ગોત્ર બેજવાપ કહ્યું છે, અને વિજયાદિત્યના પિત્ર નામા અને ભોગ સાથે રાવલની અવટંક જોડી છે. વિર્ય ઓઝાશ્રીએ ઉપરના શ્લેકે ઉદ્ધત કર્યા નથી. તેપણ તેઓએ એકલિંગમાહાસ્યનું પ્રમાણ આપતાં ઉપર કહેલ નાગરને ઉલ્લેખ સ્વીકાર્યો છે. (પૃ. ૩૮૧). પરંતુ તેના વંશજેને બીજા લેખમાં ક્ષત્રિયો કહ્યા છે, તે પ્રમાણને અંગીકાર કર્યો છે. અને ઉપરના પ્રમાણને તે જ કારણથી ત્યાગ કર્યો છે. વસ્તુતઃ મૂલપુરુષ બ્રાહ્મણ (નાગર) હતો અને તેના ૩૦. ઓ, પ્રોફેસર દેવદત્ત ભાંડારકરને લેખ, વસંત પત્ર ઇ. સ. ૧૯૬૬ના કાર્તિક માસમાં, તથા નાગર ત્રિમાસિકને સંવત ૧૯૬૭ના ચૈત્ર માસને અંક પૃ. ૧૭–૧૮. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : મેવાડના ગુહિલે વંશજો ક્ષત્રિય હતા, એમ બંને હકીકતે શા માટે સ્વીકારવામાં નથી આવી, તે સમજી શકાતું નથી. તે વિષે વિશેષ ચર્ચા હવે પછી કરવામાં આવશે. તે જ રાણા કુંભાએ જયદેવકવિના ગીતગેવિંદકાવ્ય ઉપર રસિકપ્રિયા નામની ટીકા રચી છે. તે ટીકાની ભૂમિકામાં તેઓએ પતે જ પિતાના વંશનો પરિચય કરાવતાં કહ્યું છે કે श्री बैजवापेनसगोत्रवर्यः श्री बप्पनाना द्विजपुगवोऽभूत् ॥ ८ ॥ ३१ મજવાપગોત્રને બમ્પ નામને બ્રાહ્મણવર્ય થયું.અર્થાત કુંભારાણાએ પોતે પણ બપને વિપ્ર અને બૈજવા૫ના ગેત્રને કહ્યા છે. વિદ્વદ્વર્ય એઝાશ્રીએ આ વચનનું પણ ઉદ્ધરણ કર્યું નથી. પરંતુ ગુહિલાનું ગોત્ર ભજવાય છે, એમ તેઓએ સ્વીકાર્યું છે, (પૃ. ૫૨૮) એટલે તે વિષય વિવાદગ્રસ્ત રહેતો નથી. છતાં અત્ર એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે બજવાય ગાત્રથી શું ફલિત થાય છે? વિ. સં. ૧૯૭૧માં ઔર ગાબાદનિવાસી પંડિત હરિકૃષ્ણ શાસ્ત્રીએ બ્રાહ્મણોત્પત્તિમાર્તડ નામનો ગ્રંથ રચી, તેમાં હિંદુસ્તાનની સઘળી બ્રાહ્મણ જ્ઞાતિની ઉત્પત્તિની કથાઓ તથા ગેત્રપ્રવરનાં કષ્ટ આપ્યાં છે. તે ગ્રંથ મુંબઈના વેંકટેશ્વર છાપખાનાના માલિક શ્રીયુત ક્ષેમરાજ શ્રીકૃણદાસે પ્રસિદ્ધ કર્યો છે. તે ગ્રંથ જોતાં તેમાં કેઈ પણ જ્ઞાતિમાં બિનવાપ ગોત્ર ૩૧. જુઓ, સદગત તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીને તે વિષે લેખ, નાગર ત્રિમાસિક સંવત ૧૯૬૬ના પોષ માસને અંક ૫ ૧૧૩-૧૧૪ છાપેલી પ્રતમાં વૈગવાન બદલે વનવાન છે. પરંતુ સદ્દગત તનસુખરામ પાસેની હસ્તલિખિત પ્રતમાં જૈનવીપેન છે, એમ ત્યાં તેઓએ કહ્યું છે. ww Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ તથા સારુ વિશળ મેવાડના ગુહિલો : ૩૫ હોવાનું જણાતું નથી. પરંતુ કાઠિયાવાડમાં આવેલ પ્રભાસપાટણના મંદિરમાંથી વિ. સં. ૧૩૨૮ ઈ. સ. ૧૨૭રને એક શિલાલેખ પ્રાપ્ત થયે છે. તે લેખ ગુજરાતના વાઘેલા રાજા વિશળદેવના રાજકવિ નાનાકના સંબંધને છે. તે નાનકને આનંદપુરને નાગર અને બેજવાપ નેત્રને કહ્યું છે. ૩ર તે સિવાય નાગર ત્રિમાસિક કાર્યાલય તરફથી નાગના પ્રાચીન પ્રવરા ધ્યાયને આધારે છે નાનાનમ્નતિના RT છે એ નામની લઘુ પુસ્તિકા બહાર પડેલ છે. તે ઉપરથી, તેમ જ બુંદીનિવાસી પંડિત ગંગાશંકર પંચેલીકૃત નાગરેલ્પત્તિ ઉપરથી, તથા ઘોઘાભાવનગરવડનગરાનાગરજ્ઞાતિના તેમ જ નડિયાદના નાગર બ્રાહ્મણેનાં વસતિપત્રકો ઉપરથી૫ તથા ઉત્તર હિંદુસ્થાનના વિસનગરા નાગર જ્ઞાતિના વૃત્તાંતે ઉપરથી સિદ્ધ થાય છે કે વડનગરા તેમ જ વિસનગરા નાગર જ્ઞાતિઓમાં પૂર્વકાલથી અદ્યાવધિ બનવાપ ગોત્ર ચાલ્યું આવેલ છે. તે સર્વ પ્રમાણોથી નિષ્પન્ન થાય છે કે બનવાપ ગોત્રને આનન્દપુરનો વિપ્ર એટલે વડનગરને નાગર, એ જ અર્થ થઈ શકે છે. એ પ્રમાણે ગુહિલેના મૂળ પુરુષોની જન્મભૂમિ, જ્ઞાતિ, ગોત્ર અને અવટંકમાં કંઈ પણ શંકા રહેતી નથી. તે પણ ૩૨. નાગર ત્રિમાસિક સં. ૧૯૬૫ના પૈષ માસને અંક પૂ. ૮૫-૮૭. ૩૩. નાગર ત્રિમાસિક સં. ૧૯૬૨ના ચિત્ર માસના અંકને વધારે પૃ. ૧૫. ૩૪. પંડિત ગંગાશંકર પંચાલીત નાગર:ત્તિ. પૃ. ૧૯-૨૫. ૩૫. નડિયાદના નાગરબ્રાહ્મણના વસતિપત્રકનો વિ. સં. ૧૯૮રને વિપેટે, પરિશિષ્ટ વંશવૃક્ષ ૯, તથા ઘોઘાભાવનગરવડનગરાનાગરજ્ઞાતિના વસતિપત્રકનો ઈ. સ. ૧૯૮૦નો રિપોર્ટ પૃ. ૨૧. ૩૬. નાગરપુષ્પાંજલિ, લખનઉ, અંક ૩ જે વિ. સં. ૧૯૭૬ પૃ. ૬૫-૭૯ તથા અંક ૪ શે વિ. સં. ૧૯૭૭ પૃ. ૬-૧૯. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : મેવાડના ગુહિલે નાગર જ્ઞાતિમાં ગુહદત્ત નામ અને રાવલ અવટંક અસ્વાભાવિક નથી ? એવો પ્રશ્ન પણ ઉપસ્થિત કરી શકાય. તે પ્રશ્નનું પણ સપ્રમાણ સમાધાન થઈ શકે છે. વલભી રાજા ધ્રુવસેન ૧ લાના વિ. સં. ૨૨૧ ઇ. સ. ૫૪૦ના તામ્રપત્રમાં તે કાનન્તપુરવાસ્તવત્રતત્રતગ્રાહ્યાભ્યાં છે એ ઉલ્લેખથી આનંદપુરનાં સ્કંદત્રાત અને ગુહવ્યાત નામે જોવામાં આવે છે. તેમ જ ઉપર્યુક્ત નવજ્ઞાનન્તીતિન : એ પુસ્તિકામાં (પૃ. ૧૧ ) તેમ જ પંડિત ગંગાશંકર પંચેલીકૃત નાગરેત્પત્તિમાં (પૃ. ૧૩૬) નાગરજ્ઞાતિમાં રાવલ અવટંક પણ પરંપરાથી ચાલતી આવ્યાનું જણાય છે. તે પ્રમાણેથી નામ અને અવટંકની શંકાનું નિરસન થાય છે. ૪. રાણા રાયમલજીને એકલિંગ મહાદેવના મંદિરને શિલાલેખ હવે આ વિભાગમાં માત્ર એક જ પ્રમાણ આપવાનું બાકી રહે છે. મહારાણા કુંભાની પછી તેઓના જ્યેષ્ઠ પુત્ર ઉદયસિંહે પાંચ વર્ષ રાજ્ય કર્યા પછી, તે ઉદયસિંહના કનિષ્ઠ બંધુ રાયમલે ઈ. સ. ૧૪૭૩થી ઈ. સ. ૧૫૦૯ સુધી રાજ્ય કર્યું હતું. તે રાયમલ પણ પિતાના પિતાના જેવો જ પ્રતાપી અને દાનવીર થઈ ગયો છે. કુંભરાણાના રાજકવિ મહેશ્વરે રાણું રાયમલની આજ્ઞાથી એક બૃહત્ પ્રશસ્તિ રચી છે. રાણાશ્રીએ એકલિંગ મહાદેવને જીર્ણોદ્ધાર કરાવી, તેના ખર્ચ માટે વ્યવસ્થા કરી, તે પ્રસંગે એટલે વિ. સં. ૧૫૪૫ ઈ. સ. ૧૪૯૭માં તે પ્રશસ્તિ તે મંદિરની એક શિલા ઉપર કોતરાવેલ છે. ૩૭ તેમાં બમ્પથી રાયમલ સુધીને ઇતિહાસ આપે છે. તેની મહત્તા ઓઝાશ્રીએ પણ સ્વીકારી છે. (“રાજપૂતાનેકા ઈતિહાસ, પૃ. ૬૫૭). 34. Bhavnagar Inscriptions, pp. 117-133. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #54 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૩૭ છતાં તેઓએ તેની પ્રસ્તુત વિષયમાં ઉપેક્ષા કરી છે. તે લેખમાં દથી ૧૧ કલેકે સુધીમાં મેવાડ અને ચિત્રકૂટ (ચિતેડ)નું વર્ણન કર્યું છે. ત્યાર પછી લેક ૧૨થી ૧૬ સુધીમાં અપને ઇતિહાસ આવે છે. તેમાંથી પ્રસ્તુત વિષયને લગતાં પદે નીચે પ્રમાણે છે : श्रीमेदपाटभुवि नागहदे पुरेऽभूत् । बाष्पो द्विजः રિવરાતિવિત્તિઃ છે श्रीमत् त्रिकूटगिरिमंदिरमारराध । हारितराशिरिह शंकरमेकलिंगं । संवर्धमानपरमर्द्धिरदःप्रभावादन्वगृहीत् स च मुनिस्तमिह द्विजेन्द्रम् ॥ हारीतगशिवचनाद्वरमिन्दुमौलेरासाद्य स द्विजवरो नृपतिर्बभूव ॥३८ સારાંશ એટલે જ છે કેઃ ૧. મેવાડમાં નાગહર (નાગડા)માં બાષ્પ (૫) થયે; તે દિજ (બ્રાહ્મણ) અને શિવભક્ત હતો. ૨. ત્યાં ત્રિકૂટ પર્વત ઉપર એકલિંગ મહાદેવની હારીતરાશિ આ રાધના કરતા હતા. ૩. હારતરાશિએ તે બ૫ કિજેન્દ્ર (બ્રાહ્મણવર્ય) ઉપર અનુગ્રહ કર્યો. અને તેથી તે કિજવર બપ રાજા થશે. આ પ્રશસ્તિ રચનાર મહેશે પિતાને પરિચય (લેક ૯૧થી ૯૬ સુધીમાં) આપતાં કહ્યું છે કે તેને પિતા અત્રિ કુંભારાણાના દરબારને પંડિત હતા. તે રાજનીતિ, વેદાંત, મીમાંસા અને સાહિત્યમાં કુશળ હતું. તે પિતે રાયમલને રાજકવિ હતે. અને બીજા કવિઓ તેને માન આપતા હતા. આવા કુશલ ૩૮. તે જ પૃ. ૧૧૮. ૩૯, તે જ, પૃ. ૧૨૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : મેવાડના ગુહિલે કવિએ કુશલ રાજાઓની મદદથી શોધેલા ઈતિહાસમાં અશ્રદ્ધા રાખવાનું કાંઈ કારણ જણાતું નથી. (ખ) મેવાડના ગુહિલના મૂલ પુરુષનું ક્ષત્રિયત્ન દર્શાવનારા પ્રમાણે આ ઉપવિભાગ શરૂ કરતાં જ કહી દેવું જોઈએ કે પહેલા ઉપવિભાગમાં મેવાડના ગુહિલાનું વિપ્રત્વ દર્શાવનારા જે લેખ અને ગ્રંથના આધારે આપવામાં આવ્યા છે, તે તે લેખો તથા ગ્રંથ મેવાડના તે તે સમયના રાજયકર્તાઓએ તૈયાર કરાવ્યા હતા. આ ઉપવિભાગમાં ચાર શિલાલેખ, સિક્કાઓ તથા દંતકથાઓને સમાવેશ કરવામાં આવશે. તે પૈકી માત્ર એક શિલાલેખ સિવાય બીજા ત્રણ લેખે રાજયકર્તાએ સિવાય ઈતર વ્યક્તિઓએ તૈયાર કરાવ્યા હતા. સિક્કાઓની ચર્ચા કરતાં તેની ઉપયોગિતાનું મૂલ્ય આંકવામાં આવશે. દંતકથાઓ તે દંતકથાઓ જ હાય! છતાં જે રૂપમાં તે કથાઓ પ્રચલિત થઈ છે, તેના ઊંડાણમાં સત્ય શું છે? અને શા માટે બીજી અસત્કલ્પનાનાં સ્તરે તેની આસપાસ વિંટાઈ વન્યાં છે, તેને પણ વિચાર કરવામાં આવશે. પ્રથમ ઉપવિભાગની પદ્ધતિને અનુસરીને અહીં પણ શિલાલેખાનાં પ્રમાણે કાલાનુકમ મુજબ આપવામાં આવે છે. ૧. રાણા નરવાહનના સમયને લકુલીશ અથવા નાથ મંદિરને શિલાલેખ તે લેખે પિકી વહેલામાં વહેલો એક લેખ રાણા નરવાહનના સમયને છે. પ્રથમ ઉપવિભાગના શક્તિકુમારના સાથી પહેલા લેખ કરતાં છ વર્ષ પહેલાં એટલે વિ. સં. ૧૦૨૮ ઈ. સ. ૯૭૧માં તેની રચના થઈ છે. વિદ્વર્ય એઝાશ્રીએ તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૩૯ કારણથી શક્તિકુમારના આટપુરના લેખના પ્રમાણની સામે આ લેખને મૂક્યા છે. ( ‘ રાજપૂ તાનેકા ઇતિહાસ ’ પૃ. ૩૭૮–૩૭૯). તે લેખ એકલિંગ મહાદેવના મદિર પાસે આવેલ લકુલીશ અથવા નાથમંદિરમાંથી પ્રાપ્ત થયા છે. તેમાં પ્રથમના આઠે લેાકેામાં નાગહૃદનુ, ખપ્પનું અને તેના વંશજ ગુહિલ રાજાએનું વર્ણન કર્યું છે. થી ૧૩મા શ્ર્લાકમાં લકુલીશ સંપ્રદાયની ઉત્પત્તિનું તથા તેના ચેાગીએ અને નાથસાધુઓનુ વર્ણન કર્યુ છે. ૧૪થી ૧૬મા શ્લોકમાંથી નીચે પ્રમાણે વચને મળી આવે છે ×× Èરા સમુતાત્મમદ્દસ: ××× યોનિઃ शापानुग्रहभूमयो हिमशिलाबन्धोज्वलादागिरेः ॥ રામે તો રંજીત્રા નૈતિપિશુના ×××× ( અર્થાત્ ) તે નાથસાધુએ શાપ આપવામાં તેમ જ અનુગ્રહ કરવામાં બહુ સમ હતા, તથા હિમાલયથી સેતુબંધ સુધી રઘુ શતી કીતિ ફેલાવનારા હતા. ( પૃ. ૩૭૯ ).॰ અહીંઆં જે રઘુવંશ શબ્દના પ્રયોગ કરવામાં આવ્યો છે, તે ગુહિલેાના મૂલ પુરુષોને પણ લાગુ પડે છે, એમ એઝાશ્રીની વિવક્ષા જણાય છે. પરંતુ ત્યાર પછી તુરત લખાયેલા આટપુરના શિલાલેખથી એ તેા નિશ્ચિત થાય છે કે તે સમય સુધી, મૂલ પુરુષ ગ્રુહદત્ત વિપ્ર હતા તે માન્યતામાં, કંઇ પણ ફેરફાર થયા ન હતા. તેના વશો ક્ષત્રિયેા કહેવાયા, તે તે તે લેખમાં પણ લખ્યું છે. તે આ સ્થળે મૂલ પુરુષનુ વિપ્રત્વ શી રીતે ઉડાવી દેવાય, તે સમજી શકાતું નથી. નાથસાધુ હારીતશિ ૪૦. Journal of The Bombay Asiatic Society, Vol. 29, pp. 166-67. તથા Bhavnagar Inscriptions, pp. 69-72. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : મેવાડના ગુહિલેા એ અપ્પુને ક્ષત્રિય મનાવ્યો, તે ખપ ક્ષત્રિય રાજાઓની કન્યાએને પરણ્યા, તેના વંશજો ક્ષત્રિયા ગણાય, તેમાં આશ્ચર્ય શુ છે ? તે વંશના આશ્રિત સાધુએ તે વંશને રધુવંશ સાથે મેળવી દે અને આખા દેશમાં જયાં જયાં જાય, ત્યાં ત્યાં તેઓ તેની તેવી જ ચેાષણા કર્યાં કરે, તે પણ તેટલું જ સ્વાભાવિક છે. આ લેખ લખાવવાના શા ઉદ્દેશ હતા ? શ્લાક ૧૭ અને ૧૮ થી જણાય છે કે જૈન સાધુએ અને નાથસાધુએ વચ્ચે ધર્મવાદ થયે હતા. તે વાદમાં નાથસાધુના આચાય વેદાંગમુનિના વિજય થયે હતા, તે વિજયના સ્મારક માટે તે વેદાંગમુનિના શિષ્ય, આદિત્યનાગના પુત્ર, આમ્ર-કવિએ પ્રશસ્તિ રચી; તે પ્રશસ્તિ મંદિરના નિર્માતા નાથસાધુ સુપૂજિતરાશિ અને તેના શિષ્યા શ્રી માર્તંડ, શ્રી ભ્રાતૃપુર, શ્રી સદ્યારાશિ, લૈલુક, અને શ્રી વિનિશ્ચિતરાશિએ તે મદિરની શિલામાં કેાતરાવી, એમ લેખના છેવટના ભાગ ઉપરથી સબલ અનુમાન થાય છે. તે લેખ કાતરાવવામાં કે પ્રશસ્તિ રચાવવામાં રાણા નરવાહનના બિલકુલ હાથ ન હતા. નાથસાધુઆએ પેાતાના આચાય નું ગુણગાન કર્યું છે. સાથે સાથે પેાતાના આશ્રયદાતા રાજકર્તાઓની પણ સ્તુતિ ગાઇ છે. તેવા લેખ ઉપર આધાર રાખવા, તે ઉચિત નથી. છતાં આધાર રાખવામાં આવે, તેપણુ તે ઉપરથી મૂલપુરુષનું ક્ષત્રિયત્વ ખિલકુલ સિદ્ધ થઈ શકતું નથી. ૨. રાણા સમરસિંહનાં માતુશ્રી જચતલદેવીને શ્યામ પાર્શ્વનાથમદિરના શિલાલેખ ખીજું પ્રમાણ રાણા સમરસિંહનાં માતુશ્રી જયતલદેવીના વિ. સ. ૧૩૩૫ ઇ. સ. ૧૨૭૮ના શિલાલેખનુ છે. રાણા સમરસિંહે ઈ. સ. ૧૨૭૪ના ચિતાડના શિલાલેખ તથા ઇ. સ. ૧૨૮૫ના અચળેશ્વર મહાદેવના શિલાલેખમાં ખપને સ્પષ્ટ રીતે વિપ્ર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #58 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૪૧ કહ્યા છે તેની સામે વિદ્રય એઝાશ્રીએ આ લેખને મૂકા છે. ( ‘ રાજપૂતાનેકા ઇતિહાસ ' પૃ. ૩૮૧ ). , આ લેખ ઉપર્યુક્ત બે લેખાના મધ્યગાળામાં લખાયે છે. તે લેખ ચિતાડના શ્યામ પાર્શ્વનાથમદિરના જૈનાચાર્ય પ્રદ્યુમ્ન સૂરિના ઉપદેશથી રાણા સમરસિ ંહનાં માતુશ્રી જચતલ્લદેવીએ તે મંદિર ખ ંધાવ્યુ, અને પેાતાના પુત્ર પાસે તેના ખર્ચના ખ ંદોબસ્ત કરાવ્ચેા, તેની પ્રશસ્તિ આ લેખમાં કેાતરવામાં આવી છે. (પૃ. ૪૮૦) તે લેખમાંથી નીચે પ્રમાણે વચના પ્રાપ્ત થાય છે. श्री एकलिंग हराराधन पाशुपताचार्यहारीतराशिः क्षत्रिय गुहिलपुत्र सिंहलब्ध महोदयाः || ... અહીંઆં એઝાશ્રીએ ગુહિલના અર્થ શુદત્ત કર્યાં છે. (પૃ. ૩૮૧). અને ક્ષત્રિય વિશેષણ તેને લાગુ પડે છે, એમ તેઓનુ કહેવુ છે. પરતુ ગુહિલ શબ્દના પ્રથમ પ્રયોગ ગ્રુહદત્તથી છઠ્ઠી પેઢીએ થઇ ગયેલ રાજા અપરાજિતના વિ. સ. ૭૧૮ ઇ. સ. ૬૬૧ ના શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે ( પૃ. ૪૦૩ ). તેમાં અપરાજિતને ગુહિલવંશી કહેલ છે. તે લેખના ગુહિલના અથ ગુરુદત્ત નહિ પણ ગુરુદત્તના વશ એવા જ થાય છે. ત્યાર પછી લગભગ ત્રણસે વર્ષ પછી એટલે ઇ. સ. ૯૭૭ના આટપુરના શિલાલેખમાં પણ ગુરુદત્તને ગુહિલ કહ્યા નથી. ત્યાર પછી લગભગ ત્રણસેં વર્ષો પછી રાણા સમરિસંહના સમયમાં ગુહિલવંશની ઉત્પત્તિનું જ્ઞાન લુપ્ત થયું હતું. તે જ કારણથી સમરસિંહના લેખામાં ખપને મૂલપુરુષ કહ્યા છે, અને ગુહિલને તેના પુત્ર કહ્યા છે. તે સિવાય પણ ત્યાં જે વંશાવલિ આપી છે, તેમાં અનેક અશુદ્ધિએ જોવામાં આવે છે. તે અત્યાર પછી લગભગ ખસે વર્ષે રાણા કુંભાએ સુધારી શુદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઃ મેવાડના ગુહિલો છે. અર્થાત આ સ્થળે ગુહિલ શબ્દનો પ્રયોગ વ્યક્તિવાચક નામ તરીકે નહિ, પણ વંશવાચક નામ તરીકે કરવામાં આવ્યો છે. છતાં ધારો કે વ્યક્તિવાચક નામ તરીકે તેને ઉપયોગ કરવામાં આવ્યો હોય તે પણું, તે ગુહિલ મૂલપુરુષ ન હતો. સમરસિંહના સમયમાં તો મૂળપુરુષ બમ્પ જ મનાતો હતે. તે રીતે જોતાં પણ ક્ષત્રિય વિશેષણ મૂલપુરુષને લાગુ પડતું નથી, તેના વંશજોને જ લાગુ પડે છે, એમ સબલ અનુમાન થાય છે. એટલું જ નહિ પણ આ સ્થળે ગુહિલને વ્યક્તિવાચક ગણીએ તે બીજી આપત્તિ એ આવે છે કે, તેના પુત્રનું નામ સિંહ ન હતું. સમરસિંહના સમયમાં પણ ગુહિલથી સાતમી પેઢીએ સિંહ નામનો રાજા થયાનું માનવામાં આવતું હતું (પૃ. ૩૯૮-૯૯ ). તે કારણથી પણ ગુહિલ પુત્ર સિંહ એટલે ગુહિલવંશમાં ઉત્પન્ન થયેલ સિંહ એ જ અર્થ થઈ શકે છે, અને ક્ષત્રિય વિશેષણ તેને જ લાગુ પડે છે. કદાચ આ સ્થળે પ્રયુક્ત સિંહ શબ્દ એક વ્યક્તિવાચક નહિ હોય. ગુહદત્તથી ૧૮મી પેઢીએ એટલે ઈ. સ. ૧૨મા સૈકાથી મેવાડની ગાદીએ જે રાજાઓ થયા, તેઓએ સિંહાને નામે ધારણ કર્યા છે. (પૃ. ૫૨૧ ), જેમાં જયતલદેવીને પતિ અને પુત્રને પણ સમાવેશ થાય છે. તે કારણથી જેમ ગુમાન્ત નામધારી સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્તના વંશને ગુપ્તવંશી તથા વર્ધનાન્ત નામધારી હર્ષવર્ધન રાજાના વંશજો વર્ધનવંશી કહેવાય છે, તેમ આ મેવાડના સિંહાન્ત નામધારી ગુહિલ રાજાએ કદાચ તે સમયે સિંહવંશી પણ કહેવાતા હશે. તે કારણથી ઉપરના ઉલ્લેખમાંનું સિંહપદ સિંહ નામના રાજાને નહિ; પણ આખા ગુહિલવંશને અનુલક્ષીને વાપરવામાં આવ્યું હશે, તેવું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૪૩ અનુમાન થઈ શકે છે. બંને હકીકતો ધ્યાનમાં લેતાં, આખા પદને અર્થ નીચે મુજબ થાય છે? ક્ષત્રિય જાતિ ગુહિલવંશમાં ઉત્પન્ન થયેલ સિંહ રાજ” અથવા સિંહપદધારી રાજાઓ” એ અર્થ થતાં, એઝાશ્રી ઇછે છે તેમ મૂલપુરુષને આ પદથી ક્ષત્રિયત્વને સ્પર્શ પણ થઈ શકતો નથી, તે સુસ્પષ્ટ છે. વળી આ લેખ સમરસિંહે પતે અથવા તેની આજ્ઞાથી તેના રાજકવિએ લખ્યો નથી. તેઓની માતુશ્રીએ જૈન મંદિર બંધાવી જૈનાચાર્યને મદદ આપી, તેની તે આચાર્યો પ્રશસ્તિ રચાવી શિલામાં કોતરાવી છે. જેનાચાર્યને ઉદ્દેશ તે માત્ર આશ્રયદાતાની સ્તુતિ કરવાનો હતો. તેની પાસેથી ઇતિહાસની સખ્ત વિશુદ્ધિની આશા શી રીતે રાખી શકાય? ૩. રાણુ રાયમલજીના સમયને નારલાઈ ગામના આદિનાથજીના મંદિરના શિલાલેખ ઈ. સ. ૧૪૭માં મહારાણા કુંભાના પુત્ર રાયમલ્લજીએ એકલિંગ મહાદેવના મંદિરમાં શિલાલેખ કેતરાવ્યો છે (જુઓ આ નિબંધમાં પાછળ તેનો ઉલ્લેખ) તે લેખની તે ઓઝાશ્રીએ ઉપેક્ષા કરી છે. પરંતુ તેની સામે એક લેખ તે જ રાયમલ્લજીના સમયને ઈ. સ. ૧૫૦૦નો છે, તેનું પ્રમાણ આપ્યું છે. (“રાજપુતાનેકા ઈતિહાસ” પૃ. ૩૮૨). તે લેખ જોધપુરના રાજયમાં આવેલ નારલાઈ ગામના આદિનાથ મંદિરમાંથી પ્રાપ્ત થયે છે. તે લેખથી જણાય છે કે, ઓશવાલ જ્ઞાતિના જૈન શેઠેએ રાણા રાયમલજીના કુંવર પૃથ્વીરાજની પરવાનગી લઈને આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી, તેની પ્રશસ્તિને તે લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ : મેવાડના ગુહિલે છે. ૪૧ તેમાંથી નીચે પ્રમાણે પદ પ્રાપ્ત થયાં છે ? अथेह श्रीमेदपाटदेशे । श्रीसूर्यवंशे महाराजाधिराज श्रीशीलादित्यवंशे । श्रीगुहदत्त राउल श्रीबप्पक श्रीखुमाणादिमहाराजान्वये ॥ તેને સાર એ જણાય છે કે ( ૧ ) શીલાદિય સૂર્યવંશી હતે. (૨) તેના વંશમાં ગુહદત્ત અને રાઉલ શ્રી બપ્પ થયા. આ ઉપરથી મેવાડના ગુહિલવંશના મૂલપુરુષે સૂર્યવંશી હતા, એમ વિર્ય ઓઝાશ્રી ઠરાવે છે. (પૃ. ૩૮૨) અહીં સ્પષ્ટ રીતે ગુહિલેના મૂળપુરુષે ગુહાદિત્ય અને બમ્પને શીલાદિત્યના વંશના કહ્યા છે. તે શીલાદિત્ય કેણ? આ શીલાદિત્ય તે ગુહાદિત્યથી પાંચમી પેઢીએ થઈ ગયેલ શીલાદિત્ય ન જ હોવો જોઈએ. જેનેની માન્યતા હતી કે, તે ગુહાદિત્ય વલભીપુરના છેલ્લા રાજા શીલાદિત્યની રાણું પુષ્પાવતીને પુત્ર હતું. તેને વડનગરની નાગર બ્રાહ્મણ કમલાવતીએ ઉછેર્યો હતો, અને તેણે ઈડરનું રાજય મેળવ્યું હતું. વલભીપુરને નાશ ઇ. સ. પરમાં કઈ વિદેશી રાજાએ કર્યો હતો, એમ જેના ગ્રંથેના આધારે કર્નલ ટેડે નક્કી કર્યું છે. ૪૨ તેઓએ આખી દંતકથાનું બહુ મનહર વર્ણન કર્યું છે. પરંતુ વિદ્વદ્વર્ય ઓઝાશ્રીએ તે દંતકથાના ચૂરેચૂરા કરી નાખ્યા છે. (“રાજપુતાનેકા ઇતિહાસ”૩૮૫-૩૮૯) તે યથાર્થ છે. વસ્તુતઃ વલભીતામ્રપત્રમાંના કેઈ પણ તામ્રપત્રમાં વલભી રાજાઓને સૂર્યવંશી કહ્યા - ~* ~ - ~ ~ -~ 87. Bhavnagar Inscriptions, pp. 140-143. ૪૨ટેડકૃત રાજસ્થાનને ઇતિહાસ (ગુજરાતી) સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય નું ભાષાંતર ૫. ૧૯, ૪૩. તે જ, ફ, ૯-૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૪૫ નથી; તેઓએ પોતે જ પેાતાને મૈત્રકવ'શી કહ્યા છે. મૈત્રકવંશના અર્થ સૂર્યવ ંશ થઇ શકે, પરંતુ પુરાણામાં કે મહાભારત અને રામાયણમાં પણ સૂર્યવંશના પર્યાય મૈત્રકવ શ જોવામાં આવતા નથી તેથી મૈત્રકવંશને કેાઇ સ્વતંત્ર વંશ જ માનવે પડશે. એટલું જ નહિ પણ વલભીપુરનો નાશ ઇ. સ. ૫૨૪માં નહિ, પણ ઇ. સ. ૭૭૫માં સિ ંધના આરએએ કર્યાં હતા, તે પણ ચાક્કસ છે. ૪૮ એથી ઊલટું મેવાડના સલપુરુષ ગુહાદિત્યથી પાંચમી પેઢીએ થઇ ગયેલ શીલાદિત્યના એક લેખ વિ સ. ૭૦૩ ઇ. સ. ૬૪૬ના પ્રાપ્ત થયા છે; તે ઉપરથી ગુહાદિત્યનો સમય ઇ. સ. ૫૬૬ના એઝાશ્રી અટકળે છે, તે ખરાખર છે. ( પૃ. ૪૦૨) આ બંને હકીકતા જોતાં મૂલપુરુષ ગ્રુહદત્ત સાથે ઉપર્યુક્ત લેખમાં કહેલ શીલાદિત્ય સાથે કંઇ પણ સંબંધ હતા નહિ, એમ સ્પષ્ટ થાય છે. રાણા રાયમલ્લજીના કુંવર પૃથ્વીરાજની પરવાનગી મેળવનાર જૈન શેઠે પેાતાના ધર્મગ્રથામાં લખેલી કથાઓને અનુસરીને પોતાના રાજ્યકર્તાઓને ભલુ મનાવવાને જે કંઈ લખે, તે તે કદાચ ચાલી શકે. પરંતુ વિદ્વન્દ્વય એઝાશ્રીએ આ લેખને મહારાણા કુંભા અને રાણા રાયમલજીના લેખા સામે મૂકવાને શા માટે હિમ્મત કરી છે, તે સમજી શકાતું નથી. સારાંશ એ જ છે કે તે લેખમાં લખેલ હકીકત કેવળ અયથાર્થ હાવાથી, તેનુ ં અપ્રામાણ્ય સ્વતઃ સિદ્ધ થાય છે. હવે રહ્યા રાયસાગરના લેખ. વિદ્વ આઝાશ્રીએ તે લેખની ઉપેક્ષા કરી છે, તે ચેાગ્ય જ છે. જે સમયે દિલ્હીના તખ઼ ઉપર હિંદુ ધર્મનું નિક ંદન કાઢી નાખવાને ભગીરથ ઉદ્યોગ કરનાર ઔરગમ જેવા મદ ૪૪. History of Mediaeral Hindu India, by C. Y. Vaidya Vol. I p. 243 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઃ મેવાડના ગુહિલે ન્મત્ત હસ્તિના ગંડસ્થલનું ભેદન કરી માણિજ્ય હરી જનાર રાણ રાજસિંહને ઈશ્વરે પ્રકટ કર્યા હતા ઈ. સ. (૧૬૬૦–૧૬૮૦); વાલામુખી પર્વત ફાટી નીકળે તેની જેમ મુસલમાને એક ખૂણેથી ફાટી નીકળ્યા અને આખા દેશ ઉપર દાવાનલની પેઠે ફરી વન્યા તેમજ તેઓ અહીં તહીં, જ્યાં ત્યાં ઈચ્છાનુસાર વિધ્વંસ કર્યા કરતા હતા, તે સમયે હિંદુસ્થાનની, હિંદુ સમાજની અને હિંદુધર્મની પ્રતિષ્ઠાનું તેમ જ ગૌરવનું કોઈએ પણ રક્ષણ કર્યું હોય, તે તે ઉદયપુરના રાજકર્તાઓ જ હતા. રાણા પ્રતાપસિંહથી તે અકબર જે બાદશાહ પણ થરથરતો હતો. ઉદયપુરના રાજવંશમાં ખરૂં ક્ષત્રિયત્ન છે, એમ તેઓએ સિદ્ધ કરી આપ્યું હતું. વિદ્વદ્વર્ય ઓઝાશ્રી કહે છે તેમ સમયાન્તરમાં ભાટચારણોએ કવિઓએ અને પંડિતાએ ગ્રંથ ગૂંથી ગુહિલવંશના કીર્તિસ્તંભે ઊભા કર્યા હતા, (“રાજપૂતાનેકા ઈતિહાસ પૃ. ૩૯૭). જેનેએ તે વલભીપુરના શીલાદિત્ય સાથે તેને સંબંધ મેળવી દીધે હિતે. વલભી રાજાએ સૂર્યવંશી હતા, એમ તેઓએ ઠરાવ્યું હતું. ત્યારે ઈ. સ.ના સત્તરમા સિકાના કવિઓને વિશેષ શે પ્રયાસ કરવાને રહ્યા! પંડિતે તૈયાર હતા, કવિઓની ખોટ ન હતી. તેઓએ વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર મનુ સાથે ગુહિલ રાજાઓની વંશાવલિ મેળવી દીધી. ૪. રાણા રાજસિંહના સમયના રાયસાગરના શિલાલેખ રાણા રાજસિંહના દરબારના એક તૈલિંગ બ્રાહ્મણ, રણછેડ પંડિતે રાજપ્રશસ્તિ નામને એક સંસ્કૃત ભાષામાં વિસ્તૃત ગ્રંથ રચ્યો. કર્નલ ટેડ કહે છે કે રાણા રાજસિંહ ગાદીએ બેઠા પછી મેવાડમાં એક ભયંકર દુષ્કાળ પડ્યા. તે પ્રસંગે પિતાની પ્રજાનું કાયમને માટે જલાભાવનું દુઃખ ટાળવાને ઉદયપુરથી ૨૫ માઈલ દૂર રાજનગર કાંકડેલી નગર પાસે અર્વલીની પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૪૭ માલમાં એક અતિવિશાલ સાવર તેઓએ ધાબુ. અને તેનું નામ રાયસાગર અથવા રાયસમંદ પાડયું.૪પ વિ. સં. ૧૭૧૮ ઇ. સ. ૧૬૬૧માં તેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ત્યાર પછી ચાદ વર્ષે આખું સરોવર તૈયાર થતાં વિ. સ. ૧૭૩૨ ઇ. સ. ૧૬૭૭માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. ૪૬ તે સરેવરની કેટલીક શિલા ઉપર તે રાજપ્રશસ્તિના બીજો અને ત્રીજો સ કાતરવામાં આવ્યેા. તે સિવાય જૈન કવિ માને રાજવલાસ નામના એક બૃહદ્ ગ્રંથ હિંદી કાવ્યમાં રચી તૈયાર કર્યાં. તે બન્ને ગ્રંથામાં મેવાડના ગુહિલવશને રઘુવંશ સાથે મેળવી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. આજ દિવસ સુધી રજપૂતાનાના ઇતિહાસ લખનારે તે ગ્રંથા ઉપર હુ આધાર રાખ્યો છે, તેથી જ તેનુ અત્ર કઇક સવિસ્તર વિવેચન કરવાની જરૂર પડી છે. તે શિલા ઉપર પ્રથમ રાજપ્રશસ્તિને! બીજો સગ કાતરવામાં આવ્યે છે.'છ તેના બીજા શ્લેાકમાં ભાગવતના નવમા ધને અનુસરીને વિશ્વોત્પત્તિ કરનાર નારાયણથી બ્રહ્મદેવનુ વર્ણન કર્યા પછી ત્રીજાથી એકત્રીસમા લેાક સુધી વિવસ્વાન્( સૂર્ય )થી સુમિત્ર સુધી સૂર્યવંશી એકસા ખાવીશ રાજાઓનાં નામેા ગણાવ્યાં છે. તે સુમિત્રના પુત્ર વજ્રનાભથી સિંહરથ સુધી અગિયાર રાજાઓએ અયેાધ્યામાં રાજ્ય કર્યું" એમ કહેવામાં ૪૫. ટાડકૃત રાજસ્થાનના ઇતિહાસ ( ગુજરાતી ) સસ્તું સાહિત્યવર્ધ ક કાર્યાલયનું સંસ્કરણ, ભાગ ૧ પૃ. ૨૩૯-૪૦ ૪૬. ભાવનગર ઇન્સ્કીપશન્સ, ૫. ૧૪૭ સગ બીજો, શ્લોક ૩૮ને અતે ગુજરાતી ઉલ્લેખ. ૪૭. તે જ રૃ, ૧૪૫–૧૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮: મેવાડના ગુહિલે આવ્યું છે. (લે. ૩૨ થી ૩૫).૧૮ તેમાં કર્નલ ટેડના લખવા મુજબ ઈ. સ. ૧૪૪માં વડનગર વસાવનાર કનકસેન અને ત્યાર પછી વલભીપુર વસાવનાર વિજયસેનને પણ સમાવેશ થાય છે. કર્નલ ટેડે તે હકીક્ત જેન ગ્રંથેના આધારે લખી છે, ૪૯ પરંતુ આ પ્રશસ્તિમાં કશે ઇસાર કરવામાં આવ્યું નથી. તે સિંહરથના પુત્રને વિજયભૂપ કહેવામાં આવ્યો છે. તે વિજયભૂપ અધ્યાથી નીકળી દક્ષિણમાં ગયે, ત્યાં તેણે અનેક રાજાઓને જીતી, પિતાનું રાજ્ય જમાવ્યું. (લે. ૩૮) લેખના બીજા ભાગમાં ત્રીજે સર્ગ શરૂ થાય છે, તેમાં લેક રથી ૫ સુધીમાં વિજયભૂપથી ગુહાદિત્ય સુધી આદિત્યાન્તનામધારી ચૌદ રાજાઓનાં નામે ગણાવ્યાં છે. ૧૦ તે ગુહાદિત્યના પુત્રને બ૫ કહ્યા છે. એમ બ૫ સુધીમાં કુલ એકંદર એક અડતાળીશ રાજાઓની વંશાવલિ આપી છે. ગુહાદિત્યના વંશ ગુહિલે કહેવાયા; બપે નાગહૃદમાં હારીતરાશિની સેવા કરી અને એકલિંગ મહાદેવ ઉપર તપશ્ચર્યા કરી. બન્નેના અનુગ્રહથી તેને ચિતોડના રાજ્યની પ્રાપ્તિ થઈ. વિ. સં. ૧૯૧ ઈ. સ. ૧૩૪માં ચિતોડના મેરી રાજાને જીતી લઈ મેવાડમાં તેણે મેટા રાજ્યની સ્થાપના કરી (લે. ૨-૧૯). ત્યાર પછી તેના વંશજોનું રાવલ –- સીસોદિયા અને રાણાઓનું કલેક ૩૪ સુધીમાં વર્ણન કરી પ્રશસ્તિ રચનારે પિતાના કુલનો પરિચય કરા છે. પ૧ ૪૮. તે જ પૃ. ૧૪૭ ૪૯. ડરાજસ્થાન ગુજરાતી પૃ. ૪-૫ ૫૦. ૧ વિજયાદિત્ય, ૨ પદ્માદિત્ય, ૩ હરદત્તાદિત્ય, ૪ સુજસાહિત્ય, ૫ સુમુખાદિત્ય, ૬ સમાદિત્ય, ૭ શીલાદિત્ય, ૮ કેશવાદિત્ય, ૯ નાગાદિત્ય, ૧૦ ભેગાદિત્ય ૧૧ દેવાદિત્ય, ૧૨ આશાદિત્ય, ૧૩ કાલદિત્ય, ૧૪ ગુહાદિત્ય, ૫૧. તે જ પૃ. ૧૫૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #66 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલો : ૪૯ વિદ્વદ્રય ઓઝાશ્રી કહે છે, તેમ રણ છેડ પંડિતે સુમિત્રથી રાણુ હમીરસુધીની જે વંશાવલિ આપી છે, તેમાં કેટલાક રાજાઓનાં નામ ઉલટપાલટ કરી નાખ્યાં છે, કેટલાંક છેડી દેવામાં આવ્યાં છે, અને કેટલાંક નવાં કપિત બનાવી ઘુસાડી દેવામાં આવ્યાં છે. સીદિયા અને રાવલ શાખાઓના રાજાઓનું મિશ્રણ કરી નાખ્યું છે, તેના રાજ્યકાલનાં જે વર્ષો આપ્યાં છે, તે પણ યથાર્થ નથી. (“રાજપૂતાનેકા ઇતિહાસ પૃ. ૩૯૫-૩૭). એટલી બધી યુક્તિપ્રયુક્તિ કર્યા છતાં પણ પંડિતજી પોતાના આશ્રયદાતા રાજાએના વંશને રઘુવંશ સાથે મેળવવામાં સફળ થયા નથી. ભાગવતના નવમા સ્કંધને અનુસરીને તેઓએ રઘુવંશની વંશાવલિ રાજા સુમિત્ર સુધી આપી, તેમાં કંઈ બુદ્ધિને કસવાની જરૂર ન હતી. પરંતુ અંતિમ રાજા સુમિત્રના વંશને વિસ્તાર તેઓએ શા ઉપરથી લખી કાઢયો, તે સંબંધી તેઓ મૂંગા રહ્યા છે! તે તો ગમે તેમ હોય, તે જ નવમા સ્કંધમાં તે જ સ્થળે સ્પષ્ટ કહ્યું છે કે સુમિત્રથી સૂર્યવંશની સમાપ્તિ થાય છે. તેની ઉપર તેઓનું ધ્યાન શા માટે ગયું નથી ? પર વસ્તુતઃ સુમિત્રના સમયમાં એટલે ઈ. સ. ચોથા અથવા પાંચમા સૈકામાં મગધને રાજા મહાનંદીને પુત્ર મહાપદ્મનંદ થયે. તે નંદે પુરાણું સઘળાં ક્ષત્રિય રાજ્યોને નાશ કર્યો, તેમાં સુમિત્ર અને તેના રાજ્યની પણ તેણે તેવી દશા કરી, એમ સઘળાં પુરાણે એક અવાજે ५२. रणको भविता तस्मात्सुरथस्तनयस्ततः । सुमित्रो नाम निठान्त एते बाहद्वलान्वयाः ॥ २५ ॥ इक्ष्वाकुणामयं वंशः सुमित्रान्तो भविष्यति । यतस्तं प्राप्य राजानं संस्थां प्राप्स्यति वै कलौ ॥ २६ ॥ શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૯, અ. ૧૨; મત્સ્યપુરાણને અ. ૨૭ળને ક ૧૬ તે જ મુજબ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : મેવાડના ગુહિલો કહે છે. પણ છતાં સુમિત્રના અગિયાર વંશજોએ અયોધ્યામાં ત્યાર પછી રાજ્ય કર્યું, એમ કહેવાની પંડિતજી હિમ્મત કરે છે, તે ખરેખર આશ્ચર્ય પામવા જેવું છે. સુમિત્રથી બમ્પ ૨૬મી પેઢીએ થયે, અને તેણે વિ. સં. ૧૯૧ ઈ. સ. ૧૩૪માં ચિતોડનું રાજ્ય જીતી લીધું, એમ કહીને વજીનાભથી બ૫ સુધીનાં પાંચ છઍ વર્ષોનો હિસાબ તેઓએ પતાવી દીધો છે. પરંતુ તેમ કરવામાં તેઓએ સજજડ ભૂલ ખાધી છે. પ૪ બમ્પ ગુહદત્તને પુત્ર નહેાતે તેણે વિ. સં. ૧૯૧ ઈ. સ. ૧૩૪માં નહિ પણ વિ. સં. ૭૯૧ ઈ. સ. ૭૩૪માં ચિતોડ જીતી લીધું હતું, એમ ઓઝાશ્રીએ અનેક વિશ્વસનીય પ્રમાણે આપી સુસ્થાપિત કર્યું છે. (પૃ. ૪૧૦-૧૪). અર્થાત્ પંડિતજીએ તે વંશાવલિ ૫૩. વિષ્ણુપુરાણ અંશ , અ. ૩૪ પં. ૨૦-૨૧; શ્રીમદ્ભાગવત સ્કંધ ૩, અ. ૨, શ્લો. ૮-૯-૧૦: વાયુપુરાણુ, અ. ૨૭; લો. ૩૨૬-૩ર૭; બ્રહ્માંડ પુરાણ ઉ. પા, અ. ૭૪, . ૧૩૯-૪૦; મત્સ્યપુરાણ, અ. ૨૭૨, લે. ૩૧૬-૨, 641 Vincent Smith's Early History of India, 2nd ed., p. 32 ૫૪. શ્રીશચંદ્રવસની ગણત્રી મુજબ મહાપદ્મનંદ ઈ. સ. પૂ. ૪૨૨માં ગાદીએ ūši. Matsya Purana, English Translation, Panini office, Appendix 2, p. 16. પરંતુ વિન્સેટ સ્મિથ પ્રમાણે ઈ. સ. પૂ. ૩૭૧ માં તે ગાદીએ બેઠે. Early History of India, 2nd ed., p. 44. વજનાભથી બ૫ સુધી ૨૬ રાજાઓને રાજ્યકાલ, પ્રત્યકનાં ૨૦ વર્ષ મુજબ ગણતાં ૫૨૦ વર્ષોને થાય. તે હિસાબે ગણતાં, બપે ઇ. સ. ૧૩૪માં ચિતેડનું રાજ્ય જીતી લીધું હોય, તો કદાચ ૨૬ રાજાઓમાં અંતર લગભગ બરાબર થઈ શકે. પરંતુ ખરી રીતે બ૫ને રાજ્યાભિષેકકાલ ઈ. સ. ૭૩૪ને છે. તે હિસાબે ગણતાં ૨૬ રાજાઓના રાજ્યકાલમાં, વસુચંદ્રની ગણત્રી સ્વીકારીએ તો ૬૩૬ વર્ષને અને વિભેંટ રિમથની ગણત્રી સ્વીકારીએ તે ૫૮૫ વર્ષને ફેર આવે. એટલે સમય પૂરો કરવા બીજા ૩૦ રાજાઓનાં નામ ઉમેરવાં પડે. અર્થાત રણછોડ પંડિતની એટલી વંશાવલિ તે તદન નકામી થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ નારીને મેવાડના રવાથી અવિકસી રાયસાગર મેવાડના ગુહિલો: પ૧ પિતાના રાજાને રંજન કરવા માટે બીજા ભાગોની ખાતે આધાર લઈ ઉપજાવી કાઢી છે. ટુંકામાં એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે રાયસાગરના લેખની વંશાવલિ કલ્પિત હોવાથી અવિશ્વસનીય જ છે. એ રીતે મેવાડના ગુહિલોના મૂળપુરુષનું ક્ષત્રિયત્વ દર્શાવનારાં પ્રમાણેનું અપ્રામાણ્ય સુસ્પષ્ટ થાય છે. ૫. બપનામડિકત સુવર્ણમુદ્રાનું પ્રમાણ વિદ્વદ્વયં એઝાઝીને અજમેરમાંથી “શ્રીબે૫” નામાંકિત એક સેનાને સિકકો પ્રાપ્ત થયું છે. મેવાડના ગુહિલોને સૂર્યવંશી ઠરાવવાને માટે બીજા સઘળાં પ્રમાણ કરતાં આ સિકકાના પ્રમાણને તેઓએ વધારે વજનદાર ગણેલ છે. (“રાજપૂતાનેકા ઈતિહાસ,” પૃ. ૩૮૪). તેઓએ તે સિક્કાનું વિવરણ અને વિવેચન નાગરીપ્રચારિણી પત્રિકા (ભા. ૧, પૃ. ૨૪૧-૨૮૫)માં વિસ્તારપૂર્વક કર્યું છે. તેનો સંક્ષિપ્ત સાર “રાજપૂતાનેકા ઈતિહાસ માં પણ આપે છે. (પૃ.૪૧૪-૪૧૬ ). છતાં એટલી નેધ તો કરવી જ પડશે કે તે સિક્કાનું મૂલ્ય બીજા કુશલ મુદ્રાતત્ત્વ વેત્તાઓની કસોટીએ અંકાયું નથી. ઓઝાશ્રી કહે છે કે, તે સિક્કાની એક બાજુ ઉપર “શ્રી બો૫” શબ્દ છે; તે ઉપરથી તે સિકકે ચિતોડ જીતી લેનાર ખપ રાવલને છે. પરંતુ તે પહેલાં શીલાદિત્યને એક સિકકો ઉદયપુરના શાસ્ત્રી શેભાલાલજીને પ્રાપ્ત થયો છે. (પૃ. ૪૦૩), તેમ જ ગુહિલ, ગુહિલપતિ, મહારાણા કુંભ, મહારાણા સંગ, રાણા રત્નસિંહ અને રાણ વિકમાજિતના બીજા અનેક સિકકાઓ પ્રાપ્ત થયા છે. ૫૫ તે સઘળા સિક્કાઓથી આ સિક્કે તદ્દન વિલક્ષણ જણાય છે. ૫૫. “રાજપૂતાનેકા ઇતિહાસ,” ૫. ૪૦૦, ૬૨, ૬૯૪, ૭૦૪ અને ૧૨. ( 1 ય બીજી કહે છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પર : મેવાડના ગુહિલે તે કારણથી પણ તેનુ વિશેષ પરીક્ષણ કરવાની અપેક્ષા રહે છે. કલકત્તાના ઇંડિયન મ્યુઝિયમમાં જે સિક્કાઓના સંગ્રહ કરવામાં આવ્યેા છે, તેમાં કુણુવંશી કનિષ્કના પુત્ર હવિષ્યના ત્રણ ત્રાંબાના સિક્કાઓને પણ સમાવેશ થાય છે. તે સિક્કાની એક ખાજુએ · મે ' અથવા તે ' એવા શબ્દ વહેંચાય છે, અને બીજી બાજુએ સૂર્યનું ચિહ્ન તે સ્પષ્ટ જણાય છે.૫૬ તેને મળતા આ પ્રસ્તુત સિક્કા શા માટે ન હાય ? ઇ. સ. ૧૮૬૯માં આગ્રામાંથી મળી આવેલ ગુહિલનામાણિકત રૂપાના ૨૦૦૦ સિક્કા અને ગ્વાલિયર પાસે આવેલ નરવર ગામમાંથી પ્રાપ્ત થયેલ ગુહિલપતિ નામકિત સિકકા જોઇને કનિંગહામને એવા અભિપ્રાય થયેા છે કે તે સિક્કાએ હૂણવંશી મિહિરગુલના કેાઇ વંશજના જ હેાવા જોઇએ. (પૃ. ૪૦૦, પાટણ ).પ૭ પ્રસ્તુત સાનાના સિકકા પણ હુવિષ્ક અથવા મિહિરશુલના કેાઇ વંશજને શા માટે ન હોય? છતાં વિદ્રય એઝાશ્રીએ તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું" છે, અને ત્યાર પછી જ પેાતાના નિણૅય પ્રકટ કર્યાં છે એમ તેઓ કહે છે, ત્યારે તેમાં શંકા લાવવાનું ઉચિત જણાતું નથી. અત્ર એક જ પ્રશ્નને અવકાશ રહે છે. પ્રસ્તુત સિક્કા ઉપર સૂનું ચિહ્ન હેાવાથી, તે ચિહ્ન સૂર્યવંશસૂચક છે એમ એઝાશ્રી અથ કરે છે. શુ સૂનું` ચિહ્ન સૂર્યવંશસૂચક જ હાઇ શકે ? તેના ખીજો કઇ અર્થ થવાનો સંભવ જ નથી? પ્રસ્તુત ૫૬. Catalogue of the Coins in the Indian Museum by V. A. Smith, p. 83. ૫૭. Cunnigham's Archeological Survey Report, Vol. IV, p. 95 and Journal of the Asiatic Society of Bengal, A. D. 1905, p. 122. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૫૩ સિકાની એક બાજુએ ૧ માળા, ૨ શ્રીબે૫, ૩ ત્રિશૂલ, ૪ શિવલિંગ, ૫ નંદી, ૬ નમસ્કાર કરતાં પુરુષ અને બીજી બાજુએ ૧ માળા, ૨ ચામર ૩ સૂર્ય, ૪ છત્ર, ૫ ગાય, ૬ વત્સ, ૭ પાત્ર, ૮ બેરખાઓ – એટલાં ચિહ્નો જોવામાં આવે છે. (પૃ. ૪૧૪-૧૬). પરંતુ તેવાં ચિહ્નોવાળા અનેક બીજા સિક્કાઓ જુદા જુદા કાળના જૂદી જૂદી જાતિઓના અને જુદા જુદા વંશના રાજાઓના પ્રાપ્ત થયા છે. ઈ. સ. પૂર્વે ૨૫૦ થી ઈ. સ. ૩૩૦ સુધીના સમયાન્તરના તે જ રજપૂતાનામાંથી જયપુર પાસે આવેલ પ્રાચીન નાગર અથવા કર્કોટક નાગર ગામનાં ખંડેરોમાંથી કાર્લાઇલને માલવગણના ૬૦૦૦ સિક્કાઓ પ્રાપ્ત થયા છે;૫૮ સિંધિયાના રાજ્યમાં આવેલ પ્રાચીન વિદિશાનગરી અથવા અર્વાચીન ભિલસા ગામમાંથી તે જ માલવગણના ત્રાંબાના સિક્કાઓ પંડિત ભગવાનલાલ ઈજીને મળી આવ્યા હતા;પદ ઈ. સ. પૂર્વે ૧૦૦થી ઈ. સ. ૩૩૦ સુધીના સમયાન્તરમાં યુક્ત પ્રાંતમાં આવેલ પ્રાચીન અહિચ્છત્ર અથવા અર્વાચીન રામનગરનાં ખંડેરેમાંથી મિત્રાન્ત નામધારી રાજાઓ પૈકી ભાનુમિત્ર અને સૂર્યમિત્ર નામાડિકત સિક્કાઓ તથા અશ્રુત નામાડિકત સિકકાઓ પ્રાપ્ત થયા છે; ઈ. સ. ૧૨૦થી ઈ. સ. ૧૮૦ સુધીના સમયાન્તરમાં કુષણવંશી કનિષ્ક અને હવિષ્કના સેનાના તેમ જ ત્રાંબાના સિક્કાઓ મળી આવ્યા છે; ઈ. સ. ૫૦૦ની 46. Catalogue of the Coins in the Indian Museum by V. A. Smith pp. 162–4. ૫૯. વાખાલદાસ વંદપાધ્યાય (આર. ડી. બેનરજી) કૃત પ્રાચીન મુદ્રા ( બંગાલી) પૃ ૧૭૬. fo. Catalogue of the Coins in the Indian Museum by V. A. Smith, pp. 186–8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૪ : મેવાડના ગુહિલે સાલના હૂણ રાજા તોરમાનના અને ત્યાર પછી તેના પુત્ર મિહિરકુલના ત્રાંબાના સિક્કાઓ પ્રાપ્ત થયા છે. તે સઘળા સિક્કાઓની એક બાજુએ જુદાં જુદાં ચિહ્નો તથા અક્ષરે જોવામાં આવે છે, જેમાં કેટલાક સિકકાઓ ઉપર નંદી વગેરેનાં ચિહ્નો પણ પાડેલાં છે; પરંતુ તે સઘળા સિક્કાની બીજી બાજુએ તે સૂર્યનું જ ચિહ્ન જોવામાં આવે છે. શું, તે ઉપરથી માલવગણના, કુષણવંશના અને હૂણવંશના રાજાઓ સૂર્યવંશી હતા, એમ માની બેસવું? તે સઘળા રાજાએ આર્ય હતા, કે અનાર્ય તે વિવાદગ્રસ્ત હોય, પરંતુ તેમાંનો કઈ પણ રાજા ક્ષત્રિય ન હતો, તે તે ચેકસ જ છે, ત્યારે તેઓ સૂર્ય કે ચંદ્રવંશના કયાંથી જ હોઈ શકે ? ત્યારે સામાન્યતઃ સૂર્યચિહ્ન શું સૂચવે છે? તે ઉપરથી કંઈ પણ સૂચન થતું હોય તે એટલું જ કે તેઓ સઘળા સૂર્યપૂજક હતા. ત્યારે બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું બમ્પ અને તેના પૂર્વજો સૂર્યપૂજક હતા? તેને માટે કંઈ પ્રમાણ છે ? ઉપર સિદ્ધ કરવામાં આવ્યું છે, તેમ રાયસાગરના લેખમાં આપેલી વંશાવલિ કલ્પિત છે, તે તે નિર્વિવાદ છે. પરંતુ તેમાં વિજયભૂપથી બમ્પ સુધી પંદર રાજાઓનાં નામે આપ્યાં છે, તે નામે કલ્પિત નથી; તેને અનુક્રમ માત્ર કલ્પિત છે. તે લેખેમાં વિજયભૂપે અધ્યાથી દક્ષિણમાં જઈ તે પ્રદેશ જીતી લીધે, તે પ્રસંગે આકાશવાણી થવાની એક પરંપરાગત દંતકથા લખી છે. આકાશવાણી કહે છે કે “હે રાજન, આજથી તારા નામને અંતે ભૂપ પદ છે, તે કાઢી નાખી તેને બદલે આદિત્ય” પદ ધારણ કરજે.૬૧ ત્યાર પછી, એ વિજયભૂપથી ૬૧. Bhavnagar Inscriptions, p. 147; તથા રાયસાગર પ્રશસ્તિ, સ. ૨, શ્લો. ૩૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલ : ૫૫ ગુહદત સુધી ચૌદ રાજાઓનાં નામે ગણાવ્યાં છે, તે સઘળાં નામેને અંતે આદિત્ય પદ મૂકયું છે; ગુહદત્તને પણ ગુહાદિત્ય કહ્યો છે અને તેના પુત્રને બ૫ કહે છે. આ આકાશવાણીની દંતકથાને મર્મ છે? જે કંઈ પણ મર્મ હાય તો એટલો જ જણાય છે કે તેઓ સવે આદિપાસક અથવા સૂર્યપૂજક હતા. ત્યારે વળી તેમાંથી એક ત્રીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મહારાણા કુંભના એકલિંગમાહામ્યમાં વિજયાદિત્યથી ગુહદત્ત સુધીના વંશજેને આનંદપુરના વિપ્રે એટલે વડનગરા નાગરે કહ્યા છે. બમ્પને પણ આનંદપુરથી આવેલ વિપ્ર કહેવામાં આવેલ છે. ત્યારે શું વડનગરા નાગરે સૂર્યપૂજક હતા? વડનગરા નાગરને ઈષ્ટદેવ તે હાટકેશ્વર એટલે શંકર-શિવ – મહાદેવ જ. પરંતુ જેમ બ્રાહ્મણમાત્રને ઈષ્ટદેવ શંકર છતાં તેઓને પંચ દેવેનું એટલે શંકર, વિષ્ણુ, શક્તિ, ગણપતિ અને સૂર્યનું નિત્યપૂજન ફરજિયાત છે, તેવી ફરજ વડનગરા નાગરેની પણ છે. છતાં નાગરખંડનું અવલોકન કરતાં જણાય છે કે વડનગરમાં એટલે આનંદપુરમાં સમયે સમયે જુદા જુદા બ્રાહ્મણોએ અથવા રાજાઓએ પૃથક પૃથક દેવદેવીનાં મંદિરે બંધાવી પ્રતિષ્ઠા કરી છે. નાગરખંડના ૧૫૫મા અધ્યાયથી જણાય છે કે એ સમયે યાજ્ઞવલ્કય ગીશ્વરે ત્યાં દ્વાદશ આદિત્યની પ્રતિષ્ઠા કરી હતી. પૂર્વમાળવામાં આવેલ પ્રાચીન વિદિશા અથવા અર્વાચીન ભીલસા નગરીના નિવાસી પુષ્પ નામના બ્રાહ્મણે ત્યાં તે આદિત્યને માટે એક ભવ્ય મંદિર બ ધાવી, સૂર્યોપાસના પ્રચલિત કરી હતી. (અ. ૧૫૫ – ૧૬૦.) ચંડ શર્મા નામના એક નાગર બ્રાહ્મણે તે પુષ્પને અનિવાર્ય પાપનું પ્રાયશ્ચિત્ત કરાવ્યું, તે અપરાધ માટે નાગરેએ તેને બહિષ્કાર ૬૨. તે જ પૃ. ૧૫૦; રાજપ્રશસ્તિ સર્ગ ૩, લો ૨-૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પદ ઃ મેવાડના ગુહિલે કર્યો હતે. તે કારણથી પુષ્પ અને ચંડશમાં સરસ્વતી નદીને તીરે આવેલ એક નગરમાં રહેવા ગયા, ત્યાં ચંડશર્માએ નાગરેશ્વર મહાદેવની અને પુષ્પ નાગરાદિત્ય અને શાકંભરી દેવીની પ્રતિષ્ઠા કરી (અ. ૧૬૧-૧૬૪). આ બન્ને બ્રાહ્મણોએ આસપાસના પ્રદેશમાં એ ત્રણે દેવદેવીની ઉપાસના પ્રચલિત કરી હશે. ચુહાણોની કુલદેવી શાકંભરી હતી. તે જ મુજબ વિજયાદિત્ય અને તેના વંશજેને ઈષ્ટદેવ શંકર છતાં તેઓ સૂર્યના પણ ઉપાસક હય, તે તેમાં કંઈ અસ્વાભાવિક નથી. બમ્પ રાવળને ઈષ્ટદેવ તે શંકર જ હોવા છતાં, સ્વકુલના ઉપાસ્ય દેવ સૂર્યનું સ્મરણ સતત રાખવાને માટે શંકર અને સૂર્ય અને દેવાનાં ચિત્રે તેઓએ પોતાના સિકકા ઉપર પડાવ્યાં હાય, એ યુક્તતર લાગે છે. કદાચ તકરારની ખાતર બ૫ના સિક્કા ઉપરનું સૂર્યચિહ્ન સૂર્યવંશસૂચક છે એમ સ્વીકારીએ, તો પણ જેથી બમ્પ તેમ જ વિજયાદિત્ય સુધીના તેના પૂર્વજો વિપ્ર હતા, તે એતિહાસિક તને કંઈ બાધ આવતું નથી. હારીતરાશિ જેવા સમર્થ ધર્મગુરુની ઉત્તેજનાથી મૌર્યવંશના શૂદ્રરાજાને હરાવીને વિશાળ રાજયની સ્થાપના કરનાર તેમ જ ક્ષત્રિય રાજાઓની કન્યાઓ પરણી ક્ષત્રિય જાતિમાં ભળી જવાની ઉત્કટ ઇચ્છા રાખનાર અ૫ જે પરાક્રમી રાજા પિતાને સૂર્યવંશી ઠરાવવાને અને મનાવવાને પ્રચંડ ઉદ્યોગ કરે, તે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. હજ આજથી લગભગ અઢીસેં પિણાત્રણસેં વર્ષ પહેલાં થઈ ગયેલા શિવાજી મહારાજને દષ્ટાંત આપણી દષ્ટિસમીપ તાજે જ તરવર્યા કરે છે. મુસલમાનોના અત્યાચારથી હિંદુધર્મને વિધ્વંસ થતે જોઈને જેઓનું હૃદય સળગી રહ્યું હતું, તેવા રામદાસ સ્વામીના ઉપદેશથી, પ્રેરણાથી અને ઉત્તેજનાથી વિજાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૫૭ પુરના મુસલમાન રાજયની એક ક્ષુદ્ર જાગીરદારીમાંથી જેઓએ મહારાષ્ટ્રના સ્વરાજ્યની સ્થાપના કરી એટલું જ નહિ, પણ ઔરંગજેબ જેવા ભીષણ શત્રુને હંફાવીને એક અતિવીર્યવતી અને પ્રતિભાશાલી પ્રજાને સંગઠિત કરી, તેવા વીરપુરુષ શિવાજીને મેવાડના સીસોદિયા વંશ સાથે મેળવી દેવાને સુપ્રસિદ્ધ નિર્ણયસિંધુના કર્તા કમલાકર ભટ્ટના ભત્રીજા, કાશી જેવા ક્ષેત્રમાં શાસ્ત્રીઓના અધ્યક્ષસ્થાને વિરાજનાર વિવેશ્વર ભટ્ટ અથવા ગાગાભટ્ટ જેવા સમર્થ વિદ્વાન મળી આવ્યા; તે જેનામાં રામદાસ સ્વામી જેવી તપશ્ચર્યા અને પેશ્વાના ગુરુ બ્રહ્મસ્વામી જેવી રાજનીતિકુશલતા, તેમ જ કદાચ ગાગાભટ્ટ જેવી શાસ્ત્રજ્ઞતા એ ત્રણેનું મિશ્રણ થયું હોય તેવા હારીતરાશિ, બમ્પ જેવું પાત્ર મળ્યા પછી, પોતાનો મરથ સિદ્ધ કરવામાં કચાશ રાખે ખરા? હારીતરાશિની પ્રેરણા અને ઉત્તેજનાથી બપે “હું સૂર્યવંશી રઘુકુલવંશજ છું.” એવી ઘોષણા કરી હોય અને તેની પુષ્ટિ માટે સિક્કા ઉપર સૂર્યનું ચિહ્ન પડાવ્યું હોય, તો તે બનવા ચોગ્ય છે. છતાં, શિવાજીના સમયથી અદ્યાવધિ તેઓના ક્ષત્રિયત્વને વિષય વિવાદગ્રસ્ત થઈ રહ્યા છે. આજથી પચીસત્રીશ વર્ષ પહેલાં, શિવાજીના વંશજ કેહાપુરના મહારાજાના સંબંધમાં ત્યાંના બ્રાહ્મણોએ જે કોલાહલ મચાવ્ય હતું, અને તેને પરિણામે તેઓને તે પ્રસંગે જે વિપત્તિઓ સહન કરવી પડી હતી, તે હકીકત કદિ પણ વીસરાય તેવી નથી. તેવી રીતે બ૫ રાવળ પછી તેઓના ક્ષત્રિયત્વની ચર્ચાએ ગંભીર સ્વરૂપ પકડયું હશે. ત્યાર પછી કોઈ પણ ગુહિલ રાજાના સિક્કા ઉપર સૂર્યનું ચિહ્ન જોવામાં આવતું નથી, તેનું તે કારણ પણ હોઈ શકે. એ સઘળી ચર્ચામાંથી ફલિત એ જ થાય છે કે, અ૫ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : મેવાડના ગુહિલેા સેાનાના સિક્કા ઉપર રહેલુ સૂચિહ્ન સૂર્યપૂજાનું સૂચક હાય, અથવા ખપે પેાતાને સૂર્યવંશી મનાવવાને પડાવ્યું હાય. પરંતુ તેથી કોઇ પણ રીતે તેનું સૂય વંશત્વ સિદ્ધ થઇ શકતું નથી. ૬. દ ́તકથા અને તેના મમ ( ૩ ) વલભીપુરના અંતિમ શા શીલાદિત્યની દંતકથા મેવાડના ગુહિલેાના મૂલપુરુષાના સબંધમાં અનેક ચમત્કારિક દંતકથાઓ પ્રચલિત છે. કનલ ટોડે તે પૈકી એક કથાનુ સવિસ્તર વર્ણન પેાતાના ગ્રંથમાં કર્યું છે. તે કથામાં ગુહદત્ત અને તેના વ`શજ ખપને આનદપુરના વિપ્ર એટલે વડનગરના નાગર શા માટે કહેવામાં આવતા હતા, તેને ખુલાસા કરવામાં આવ્યા છે. એ દંતકથા ઉપરથી એટલું તેા ચાક્કસ થાય છે કે પૂર્વકાળમાં ગુહિલેના મૂલપુરુષો શીલાદિત્ય, વિજયાદિત્ય, નાગાદિત્ય, ગ્રુહદત્ત અને ખપને આનંદપુરના નાગરબ્રાહ્મણેા માનવામાં આવતા હતા. પરંતુ ક્ષત્રિયત્વમાં રાજત્વની પ્રતિષ્ઠા માનનારાઓને તે તથ્ય અથવા સત્ય રુચતું ન હતુ. તેથી તે સત્યને કલ્પનાના સ્તરામાં દાટી દેવાના પ્રયાસ થવા માંડયો. મેવાડના ગુહિલેાના મૂલપુરુષા જ્યારે નાગરબ્રાહ્મણેા ન હતા, ત્યારે કાણ હતા, કયાંથી આવ્યા અને ચિંતાડના ધણી શી રીતે થઈ બેઠા, એ પ્રશ્નાનું પ્રથમ સમાધાન જેનેએ કરી નાખ્યું. વલભીપુરમાં જેનેને ઘણા આશ્રય મળતા હતા. વલભીપુરના અંતિમ રાજા શીલાદિત્ય હતા અને કેાઈ વિદેશીઓના હાથથી માર્યા ગયા હતા, તે ઇતિહાસ તેઓના સ્મરણમાં હતા. સાથે સાથે અલ્પના એક પૂર્વજ શીલાદિત્ય નામના થઇ ગયાનું પણ તેઓ જાણતા હતા. હવે વધારે શું જોઇએ ? વલભીપુરના શીલાદિત્ય તે જ અપના પૂર્વજ શીલાદિત્ય, એમ તેએએ ચાકડું બેસાડી દીધું પરંતુ વલભીપુરના રાજાએ વળી સૂર્ય - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૫૯ વંશી શી રીતે હતા ? વલભીપુરના રાજાએ ગમે તે કુલના હાય, છતાં શીલાદિત્ય તેા સૂર્યવંશી હતા, એવી કથા તેઓએ જોડી કાઢી. કહેવામાં આવ્યું છે કે ગુજરાતના એક ગામ કૈયરમાં દેવાદિત્ય નામના બ્રાહ્મણ રહેતા હતા. તેની પુત્રી ખાળવિધવા થઈ હતી. પુત્રીને પાંડવાનાં માતાજી કુંતાજીની પેઠે સૂર્યદેવના સિદ્ધમત્ર પ્રાપ્ત થયેા. કુંતાજીની જેમ તેઓએ પણ તે મંત્ર અજમાવ્યા. તુત કણની જેમ એક પુત્ર તેને પ્રાપ્ત થયા. તેનુ નામ તેણે ગુપ્ત રાખ્યું. ગુપ્ત માટે થયા, સૂર્યદેવે તેને અજિત શસ્ત્ર આપ્યું, તેના યાગથી વલભીપુરના રાજાને તેણે હરાવી તેનુ રાજ્ય પાતે જીતી લીધું, અને તેણે પાતે પોતાનુ નામ શીલાદિત્ય રાખ્યું. છેવટે ઇ. સ. ૫૨૪માં મ્લેચ્છ રાજાની સાથેના વિગ્રહમાં તે મરાયા, અને વલભીપુરના તે સ્વેચ્છાએ નાશ કર્યાં. તેની એક ગર્ભવતી રાણી પુષ્પાવતી વડનગર પાસે આવેલ પર્વતની ગુફામાં ભરાઇ બેઠી. ત્યાં તેને એક પુત્ર પ્રાપ્ત થયેા, તેનું નામ ગુ રાખ્યુ. પુષ્પાવતીએ પેાતાના પુત્ર ગૃહને વડનગરની એક નાગરબ્રાહ્મણી કમલાવતીને સોંપ્યા. તેણે તેનુ સારી રીતે લાલનપાલન કર્યુ. ગુરુદત્ત મોટા થયા, પ્રસગ પ્રાપ્ત થયે તેણે ઇડરના ભીલ રાજાને દગાથી મારી નાખ્યા અને તેનું રાજય પાતે મથાવો બેઠે. તેની આઠમી પેઢીએ નાગાદિત્ય થા, ભીલાએ તેને અકસ્માત્ મારી નાખ્યા, અને ઇડરનુ રાય પાછું' પેાતાને હસ્તગત કર્યું. નાગાદૈિત્યને ત્રણ વર્ષની વયના અલ્પ નામના એક પુત્ર હતા. તેના કુટુબીએએ તે ખપને તે જ વડનગરના નાગરબ્રાહ્મણાને સાંખ્યે, અને સઘળા રજપૂતા ઇડર છેડી નાસી ગયા. વડનગરના નાગરબ્રહ્મણેા તે આપને લઇને મેવાડના પરાશર નામના તપેાવનમાં ગયા. તે વનમાં ત્રિકૂટ નામના પર્વતની તળેટીમાં નાગહૃદ ( નાગદા ) નામનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ : મેવાડના ગુહિલે ગામ હતું. ત્રિકૂટ પર્વત ઉપર બ્રાહ્મણે તપ કરતા હતા. નાગરબ્રાહ્મણોએ તે બ્રાહ્મણને બ૫ . બમ્પ તે બ્રાહ્મણની ગાયો ચારતા હતા. તે પૈકી એક ગાય ઝાડના ઝુંડમાં આવેલ એક શિવલિંગ ઉપર દૂધધારા કરતી હતી, અને પાસે તપ કરતા બેઠેલ તપસ્વીને દૂધ દેહવા દેતી હતી. તે કૌતુક બપે જોયું, તેનું હૃદય ભેદાયું, તેણે ત્યાં તપશ્ચર્યા કરવાને નિશ્ચય કર્યો. તપ કરનાર તપસ્વી હારીતરાશિ હતા, તેની તે બપે ભક્તિભાવથી સેવા કરી અને હારીને તેને શિવદીક્ષા આપી. છેવટે હારીતરાશિ જ્યારે વિમાનમાં બેસી કલાસમાં જતા હતા, ત્યારે તેઓએ તેને એકલિંગ મહાદેવના દિવાનનું પદ આપ્યું, ચિતોડની રાજ્યપ્રાપ્તિનું વરદાન આપ્યું, અને તેનું શરીર અછેદ્ય બનાવી દીધું. અ૫ને ત્યાર પછી તુર્ત સુપ્રસિદ્ધ નાથગુરુ ગોરખનાથજીનાં દર્શન થયાં, તેઓએ તેને અજિત્ય તલવાર આપી તે સર્વના વેગથી અને ચિતેડના મેરી રાજાના એક સામંત માનસિહની સાહાચ્યથી તેણે રાજાને હરાવ્યો અને મારી નાખે; તેનું રાજ્ય પોતે કબજે કર્યું અને એક વિસ્તીર્ણ રાજ્યની સ્થાપના કરી. ૧૩ આ કથાનું વિશેષ વિવેચન હવે પછી કરવામાં આવશે. અહીં તો એટલી જ નોંધ બસ થશે કે ગુહિલેના મૂલ પુરુષ શીલાદિત્યને જન્મ સૂર્યમંત્રના વેગથી બ્રાહ્મણી વિધવાથી થયે હતે, સૂર્યપુત્ર મનુના વંશ સાથે તેને કંઈ સંબંધ ન હતો. તેનો પુત્ર ગુહદત્ત અને તેનો વંશજ બમ્પ બ્રાહ્મણોના સંબંધમાં આવ્યાથી એ બંને બ્રાહ્મણ ધર્મ પાળતા હતા. ૬૩. ટોડ રાજસ્થાન, મ, ૧, ૫, ૪-૧૭ (સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયનું ગુજરાતી ભાષાંતર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે : ૧ (ખ) જોધપુરના દિવાન મુહણત નરસીની ખ્યાતમાં આપેલી દંતકથા બીજી કથા મુહણત નણસીએ પિતાની ખ્યાતમાં આપી છે. મુહણોત નૈણસી ઔરંગજેબના સહાયક જોધપુરના મહારાજા જશવંતસિંહના દિવાન હતા. (ઈ. સ. ૧૬૧૦-૧૬૭૦). તેઓએ મહારાજાની આજ્ઞાથી બહુ શોધખોળ કરી, રજપુતાનાન એક વૃહદ્ ઈતિહાસ રચ્યો છે. (“રાજપૂતાનેકા ઈતિહાસ” ભૂમિકા પૃ. ૨૨-૨૪). તે ઈતિહાસમાં તેઓએ મેવાડના ગુહિલેની ઉત્પત્તિના સંબંધમાં એક બીજી દંતકથા આપી છે. તેને સાર એટલો જ છે કે મેવાડના ગુહિલવંશને મૂલપુરુષ સૂર્યવંશી ક્ષત્રિય જાતિને હતો. તે એક યુદ્ધમાં મરાયે. તેની સગર્ભા રાણી મેવાડના નાગફુદ (નાગદા ) ગામમાં આવી ત્યાં તેને પુત્ર પ્રાપ્ત થયું. તે પુત્રને તે રાણીએ વડનગરના નાગરબ્રાહ્મણ વિજયાદિત્યને સેંગે, અને તે સતી થઈ. વિજયાદિત્યે તે બાલકનું પોતાના પુત્રવત્ લાલનપાલન કર્યું. તેની દશ પેઢીના વંશજો બ્રાહ્મણ ધર્મ પાળતા હતા. છેવટે ગુહદત્ત થયે તેણે રાજ્ય મેળવ્યું, અને તેના વંશજો ગુહિલે કહેવાયા. (પૃ. ૩૮૨-૩૮૩). તે ગુહદત્તને બમ્પ નામને એક પુત્ર થયો. મેવાડમાં આવેલ નાગહુદ (નાગદા) નામના ગામ પાસે એક તપોવનમાં હારીતરાશિ રાષ્ટ્રશ્યના દેવી ઉપર બાર વર્ષથી તપ કરતા હતા. તેઓનાં તે બમ્પને દર્શન થયાં. બપે પણ તેઓની બાર વર્ષ સુધી સેવા કરી. આથી હારીતરાશિએ પ્રસન્ન થઈને અપને રાજ્ય અપાવવાની દેવીને પ્રાર્થના કરી. દેવીની સૂચનાથી હારીતે એકલિંગ મહાદેવની આરાધના કરી. મહાદેવ પ્રસન્ન થયા અને હારીતરાશિની ઈચ્છાનુસાર તે બમ્પને ચિતેડનું રાજ્ય મળવાનું વરદાન આપ્યું. (પૃ. ૪૨૬-૪ર૭). એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ : મેવાડના ગુહિલે રીતે મહાદેવ અને દેવીના અનુગ્રહથી બમ્પને ચિતડનું રાજ્ય મળ્યું. આખી દંતકથાનો નિષ્કર્ષ દિવાનશ્રીએ નીચે પ્રમાણે એક જ દુહામાં આપે છે: आद्य मूल उत्पत्ति ब्रह्म विण खत्री जाणां । आणंदपुर सिंगारनगर आहार वखाणां ॥ | ( પૃ. ૩૮૨ ). (અર્થાત) “ મેવાડના ગુહિલોની મૂળ ઉત્પત્તિ આનંદપુરના બ્રાહ્મણથી થઈ છે.' એમ તેઓએ સ્પષ્ટ કર્યું છે. બંને કથાઓને નિષ્કર્ષ તે એક જ છે. જેને એ વલભી રાજા શીલાદિત્ય સાથે ગુહદત્તનું બેસાડેલું એકઠું કેવલ નિષ્ફળ ગયું છે. તેનું મિથ્યાત્વ પ્રથમ આ ગ્રંથમાં યુક્તિપુર:સર સિદ્ધ કરવામાં આવ્યું છે. એટલે અહીં તેનું પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. એટલું જ કહીને વિરમીએ છીએ કે મેવાડના ગુહિલાના મૂલપુરુષ ગુહદત્તને વલભીપુરના કેઈ પણ રાજા સાથે કોઈ પણ પ્રકારને સંબંધ હતો નહિ. વલભીપુરનો નાશ ઈ. સ. ૧૨૪માં નહિ, પણ ઈ. સ. ૭૭૫માં થયો હતો. | ગુહદત્તને કાળ મોડામાં મેડ ઈ. સ. ૧૬૬ ગણાય છે. તે સમયે વલભીપુર ઉન્નતિના શિખરે પહોંચ્યું હતું. છતાં બંને કથાઓમાંથી એક જ પ્રકારને ધ્વનિ ફુરે છે. ગુહદત્તને મૂલ પુરુષ વડનગરને નાગર બ્રાહ્મણ વિજયાદિત્ય હતો, તેના વંશજ ગુહદત્ત નાનું સરખું રાજ્ય મેળવ્યું; તેને પુત્ર બપ્પ થયે; બમ્પ સુધીના વિજયાદિત્યના વંશજો બ્રાહ્મણ ધર્મ પાળતા હતા. મેવાડના નાગહદ ગામ પાસે આવેલ એકલિંગ મહાદેવ ઉપર તપશ્ચર્યા કરનાર નાથસાધુ હારીતરાશિના અનુગ્રહથી બમ્પને ચિતોડના રાજ્યની પ્રાપ્તિ થઈ. ગુહદત્ત ઉપરથી તેના વંશજ જ્યની રાજ હારીતરાશિનોર મહાદેવ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ --- - -- મેવાડના ગુહિલોઃ ૬૩ ગુહિલ કહેવાયા. બપે રાજ્ય મળ્યા પછી ક્ષત્રિય ધર્મ સ્વીકાર્યો અને ત્યારથી તે અને તેના વંશજો સૂર્યવંશી ક્ષત્રિય મનાવા લાગ્યા. આ ઐતિહાસિક સાદા અને ટૂંકા સત્યનું રૂપાંતર કરવાની ખાતર જ દંતકથાઓ ઘડવામાં આવી. પ્રાયશ જનસમૂહની મનોદશાને તેમ જ સંસ્કારિતાને અનુસરીને જ દંતકથાની જાળ ગૂંથવામાં આવે છે, અને તે જાળમાં લેકને અરુચિકર સત્યને છુપાવી દેવામાં આવે છે. આપણું અંગ્રેજ રાજ્યકર્તાઓના સંબંધમાં જે એક દંતકથા જનતામાં પ્રચલિત છે, તે કોણ જાણતું નથી? અંગ્રેજોને પહેરવેશ દે, શરીરને રંગ દે, ભાષા જુદી, ચહેરો પણ જદે જ! તેઓ એક દમ આખા હિંદુસ્થાનના ધણું શી રીતે થઈ બેઠા ! જનતાની અંધશ્રદ્ધા, જનતાની નિર્બળતાનો દંતકથા જેડનારે લાભ લઈ લીધે. કહેવામાં આવે છે કે પૂર્વ જન્મમાં તેઓ રામચંદ્રજીને સાહાચ્ય કરનાર અને સીતાજીની શોધ કરનાર વાંદરાઓ હતા. રામ અને સીતા જેવાં ઈશ્વર અને શક્તિએ તેઓને ગ્ય બદલે આપવો જ જોઈએ. રામચંદ્રજીએ વરદાન આપ્યું કે “જાઓ, પૂર્વજન્મમાં તમે આખા હિંદુસ્થાનના ધણી થશે.” બસ ! ભેળા અને નિર્બળ થઈ ગયેલા હિંદુઓને આથી વધારે શું જોઈએ? અંગ્રેજોના સ્વામિત્વની કથા તેઓને ગળે ઝટ ઊતરી ગઈ ! વશે કે કવશે ધણીની ગુલામગીરી તે તેઓને કરવી જ હતી ! આ કથાથી પિતાની નિબંલતાને ખુલાસે થઈ ગયે! હજુ પણ ધર્મઘેલી, દેવદેવીઓમાં ભ્રમણ કર્યા કરતી હિંદુ જનતાની ભેળી અને નિર્બલ મને દશાને કણુ લાભ લેતું નથી? જેઓને જેમ ફાવે તેમ હોયે રાખે છે, બિચારી ભેળી હિંદુ પ્રજા તેવા જાદુગરેની જાળમાં ફસાય છે અને જ્યાં ઘસડે ત્યાં ઘસડાઈ જાય છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ : મેવાડના ગુહિલે ઉપરની કથાઓનું મિથ્યાત્વ વિદ્વર્ય એઝાશ્રીએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે. (પૃ. ૩૮૫-૩૮૯ તથા ૪૧૮-૪૨૦). છતાં પ્રોફેસર દેવદત્ત ભાંડારકરે તે કથાની ઉપેક્ષા કરી છે, તેઓની ઉપર કટાક્ષ કરતાં, તે પ્રસંગે તે જ કથાનું પ્રમાણ શા માટે આગળ ધરે છે, તે સમજી શકાતું નથી (પૃ. ૩૮૩). રામચંદ્રજીના વાનરેની કથામાંથી જેમ અંગ્રેજોએ હિંદુસ્થાનનું રાજ્ય મેળવ્યું એટલું જ ઐતિહાસિક સત્ય પ્રાપ્ત થાય છે, તેમ ઉપરની બને કથાઓમાંથી ગુહિલાના મૂલપુરુષે આનંદપુરના બ્રાહ્મણો હતા અને તેઓના વંશજો ક્ષત્રિય જાતિમાં ભળવાથી ક્ષત્રિ કહેવાયા,-એટલું જ ઐતિહાસિક સત્ય પ્રાપ્ત થાય છે. તેની આસપાસ ગૂંથવામાં આવેલ સઘળે કથા ભાગ કલ્પિત જ છે, એમ સહજ સિદ્ધ થાય છે. ૪. દ્વિતીય વિભાગ ગુહિલવંશનું ક્ષત્રિત્વ દર્શાવનાર પ્રમાણે ૧. રાણા શક્તિકુમારને આદપુરને શિલાલેખ વિદ્વર્ય ઓઝાશ્રીએ ગુહિલેના મૂળપુરુષનું વિપ્રત્વ દર્શાવનાર પ્રમાણોની સામે તેના વંશજોનું ક્ષત્રિત્વ દર્શાવનાર પ્રમાણે મૂક્યાં છે. પરંતુ તેવી યુક્તિથી સ્વમતનું ખંડન અને પરમતનું ખંડન શી રીતે થઈ શકે છે ? બાપે ક્ષત્રિયત્ન ધારણ કર્યા પછી તેના વંશજોને ક્ષત્રિય કહેવા સામે કોણે વાંધે ઉઠાવ્યો છે? સ્વમતને સાધક વચને પ્રામાણિક અને બાધક વચનો અપ્રામાણિક –એ આગ્રહ ઈષ્ટ છે? છતાં જ્યારે તેવો આગ્રહ રાખવામાં આવ્યું છે, ત્યારે તેનું સમાલોચન પણ આવશ્યક થઈ પડે છે. સૌથી પ્રાચીન વિ. સં. ૧૦૩૪ ઈ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા ઃ ૬૫ : ૯૭૭ના રાણા શક્તિકુમારના આટપુરના શિલાલેખ છે. તે લેખના પ્રથમ બ્લેકમાં જ મેવાડના ગુહિલેાના મૂલપુરુષ ગુરુદત્તને આનંદપુરને વિપ્ર કહ્યા છે. તે લેખને છઠ્ઠો લેાક નીચે મુજબ છે. अविकलकलाधारो धीरः स्फुरद्वरलसत्करो । विजयवसतिः क्षत्रक्षेत्रं क्षताहतिसंहतिः || સમગનિ ના......પ્રતાપ તરકૂતો । विभवभवनं विद्यावेद नृपों नरवाहनः ॥ ( · રાજપૂતાનેકા ઇતિહાસ, ' પૃ. ૩૭૮ ). ( અર્થાત્ ) ગુહદત્તથી ૧૮મી પેઢીએ અને બપ્પથી ૧૧મી પેઢીએ થઇ ગયેલ નરવાહનને ‘ સકલકલાસંપન્ન, ધૈર્યવાન, વીહુ, વિજયનુ ધામ, ક્ષત્રિયેાનુ ક્ષેત્ર ( ઉત્પત્તિસ્થાન ), શત્રુઓના સંહારક, વૈભવનું ભવન અને વિદ્યાની વેદી કહેલ છે.૬૪ ગ્રુહદત્ત અને અપ્પના વંશજ નરવાહનને ક્ષત્રિયાનું ઉત્પત્તિસ્થાન કહેલ છે, તેમાં કશી પણ વિપ્રપત્તિ નથી. ખપે ક્ષત્રિય ધમ ધારણ કર્યાં, ક્ષત્રિય કન્યાઓ સાથે લગ્ન કર્યાં, તેના વંશજો ક્ષત્રિયા કહેવાયા, તેમાં આશ્ચય જેવું શું છે? નરવાહનને લગાડેલ ક્ષક્ષત્ર પદ પ્રામાણિક અને તે જ સ્થળે ગુરુદત્તને લગાડેલ ત્રિત્રઝુહાનનો મહૌવન એ પદો અપ્રામાણિક એમ શા માટે ? વસ્તુતઃ મન્ને પદો સમાન પ્રમાણ છે અને સમુચિત પણ છે. આ સ્થળે ક્ષેત્રક્ષેત્ર પદમાં ખાસ ધ્યાન ખેંચે તેવે મ રહ્યા છે. નરવાહનને ક્ષત્રિયાનુ બીજ કહેલ નથી, પણ ક્ષેત્ર ૬૪. Indian Antiquary, Vol.39 p. 191 તથા ટેડ રાજસ્થાનનું ગુરાતી ભાષાંતર, ( સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયનું સંસ્કરણ ), ભા. ૧ પૃ. ૬૫. ૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #83 -------------------------------------------------------------------------- ________________ દક : મેવાડના ગુહિલે કહેલ છે. તે ઉપરથી શું સૂચિત થાય છે? નરવાહનનું મૂલ બીજ– (Sperm) તે વિપ્રનું જ છે, પરંતુ ક્ષેત્ર એટલે રજસ્તવ ( Ovum ) ક્ષત્રિયનું છે, એમ જાણે કે અજાણે સૂચિત થઈ ગયું છે, તે ઉપર ઓઝાશ્રીનું લક્ષ ગયું નથી. ૨. રાણું સમરસિંહના આબુ ઉપરના અચળેશ્વર મહાદેવના મંદિરને શિલાલેખ ગુહદત્તથી ૪૧મી પેઢીએ અને બ૫થી ૩૪મી પેઢીએ થઈ ગયેલ રાણું સમરસિંહના ઈ. સ. ૧૨૭૪ની સાલના રસિયારાજની છત્રીના શિલાલેખનું તથા ઈ. સ. ૧૨૮૫ની સાલના અચળેશ્વર મહાદેવના મંદિરના શિલાલેખનું વિવેચન કર્યું છે. રસિયારાજની છત્રીના લેખમાં બમ્પને સ્પષ્ટ રીતે આનંદપુરને વિપ્ર કહ્યું છે. અચળેશ્વરના લેખને ૧૧ શ્લોક નીચે મુજબ છે : हारीतात्किल बप्पकोंऽध्रिवलयव्याजेन लेभे महः । क्षात्रं धातृनिभाद् वितीर्य मुनये ब्राह्म स्वसेवाच्छलात् ॥ एतेऽद्यापि महीभुजः क्षितितले तद्वंशसंभूतयः । शोभंते सुतरामुपात्तवपुषः क्षात्रा हि धर्मा इव ॥ ६५ આ શ્લોકનું સવિસ્તર વિવરણ અને વિવેચન પાછળ કર્યું છે; એટલે અહીં તેની પુનરુકિત કરવાની આવ શ્યકતા નથી. આખા લેકને સાર એટલે જ છે કે આપે પિતાનું બ્રહ્મતેજ (બ્રાહ્મણપણું ) હારીતરાશિને આપ્યું, તેના બદલામાં તેણે તેઓની પાસેથી ક્ષાત્રતેજ (ક્ષત્રિયત્ન) લીધું. ત્યાર પછી તેના વંશના રાજાઓ શરીરધારી ક્ષાત્રધર્મો જાણે ૬૫. Bhavnagar Inscriptions, p. 85 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૬૭ હાય નહિ, તેવા અદ્યાપિ પર્યન્ત પૃથ્વી ઉપર શાભે છે. આખા બ્લેક સરલ અને સ્પષ્ટ છતાં, તેમ જ અન્ને શિલાલેખા સાથે સાથે વાંચતાં તેમાંથી એક જ અથ પ્રાપ્ત થઇ શકે છે તે છતાં ખપ બ્રાહ્મણ ન હતા, પરંતુ તેના પૂર્વજોએ બ્રાહ્મણધમ માત્ર ધારણ કર્યાં હતા, એવા અર્થ વિદ્વન્દ્વ એઝાશ્રી શી રીતે કરે છે, તે સમજી શકાતું નથી. ઇતર સર્વ પ્રસ ંગેામાં દતકથાનુ મિથ્યાત્વ પ્રતિપાદન કરવા છતાં એક પ્રસંગે જ તેનુ શરણ લેવું ચેાગ્ય છે? મારીમચડીને ધારેલા અર્થ કરવાના આગ્રહ હાય, ત્યારે તેા કંઇ ઉપાય નહિ; પરંતુ આ સ્થલે તે મારતાં અને મચડતાં પણ તેવા અર્થ થઇ શકતો નથી. " એટલું જ નહિ પણ શ્લેાકના ઉત્તરાર્ધ પૂર્વાર્ધને વિરોધક નથી, પણ પુષ્ટિકારક છે. તેના શે। આશય છે ? તેમાં સ્પષ્ટ કહ્યું છે કે તેના ( ખપ્પના ) વંશના રાજાએ જાણે શરીરધારી ક્ષાત્રધર્માં હેાય નહિ, તેવા અદ્યાપિ પર્યંત શાભે છે. ' અર્થાત તે સાક્ષાત્ ક્ષત્રિયા નહિ, પણ ક્ષત્રિયા જેવા છે, તે જ ઉત્તરાધના આશય છે. રાણા સમરસિંહના સમયમાં તો એક જ માન્યતા હતી કે ખપના વંશજો વિપ્રમાંથી ક્ષત્રિયેા થયા; મૂલપુરુષાગત ક્ષત્રિયત્વ તેઓમાં નહાતું. ૩. રાણા મેલસિંહના ઋષ્યશૃગાશ્રમમાં આવેલ વાવના શિલાલેખ વિક્રય એઝાશ્રીએ આ વિભાગને ઉપયુક્ત ત્રણ પ્રમાણે આપ્યાં છે, તે પૈકી ત્રીજું પ્રમાણ રાણા મેાકલસિંહના શિલાલેખનુ` છે. મેકલસિંહ મહારાણા કુંભાના પિતા થતા હતા. તેના રાજ્યકાલ ઇ. સ. ૧૪ર૦થી ઇ. સ. ૧૪૩૩ સુધીને છે. તેઓ ગુરુદત્તથી ૪૬મી પેઢીએ અને ખ૫થી ૩૯મી પેઢીએ થઇ ગયા છે. તેઓએ ઋષ્યશૃંગના આશ્રમમાં પેાતાની વાઘેલી રાણી ગૌરામ્બિકાના પુણ્યાર્થે વિ. સ’. ૧૪૮૫ ઇ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮: મેવાડના ગુડિલે ૧૪૨૮માં એક વાવ બંધાવીને તેમાં એક શિલાલેખ જડાવ્યું છે. ( “રાજપૂતાનેકા ઇતિહાસ' પૃ. ૫૮૭-૫૮૮) તે લેખમાં એક લેક નીચે પ્રમાણે છે: एवं सर्वमकंटक समगमद् भूमंडलं भूपतिहम्मीरो ललनास्मरः सुरपदं सपालयं काश्चित्समाः ॥ सम्यग्वर्महरं ततः स्वतनयं सुस्थाप्य राज्ये निजे क्षेत्र क्षत्रियवंशमंडनमणिं प्रत्यर्थिकालानलं ॥ (પૃ. ૩૮૨ ) (ભાવાર્થ) એ પ્રમાણે કામદેવ સરખા રાણું હમીરે શત્રુઓથી સ્વરાજ્યને નિષ્કટક કર્યું; કેટલાંક વર્ષો રાજ્ય કર્યું ત્યાર પછી ક્ષત્રિય વંશના અલંકારરૂપ, અભેદ્ય કવચ ધારણ કરનાર, કાલના પણ કાલરૂપ પિતાના પુત્ર ક્ષેત્રસિંહને પિતાનું રાજ્ય સંપી, પોતે સ્વર્ગવાસ કર્યો. રાણ મેકલસિંહના પુત્ર મહારાણા કુંભે પોતાના વંશના ઇતિહાસનું સંશોધન કરાવી જે હકીકત પ્રસિદ્ધ કરી છે, (જુઓ, પાછળ ), તેના ખંડનાર્થે વિદ્વદ્વર્ય ઓઝાશ્રીએ આ લોક રજૂ કર્યો છે. આ લોકમાં રાણા હમીરના પુત્ર ક્ષેત્રસિંહને ક્ષત્રિય કહેલ છે, તે સત્ય છે. પરંતુ તેથી મહારાણું કુંભે મૂલપુરુષ ગુહદત્તને આનંદપુરને વિપ્ર એટલે વડનગરનો નાગર કહ્યા છે, તેને શી રીતે બાધ આવે છે? આ શ્લેકમાં મૂલપુરુષ વિશે કંઈ ઈસાર પણ કર્યો નથી. તેના વંશજો ક્ષત્રિયો કહેવાતા હતા, તેની સામે કોઈને વાંધે પણ નથી. અર્થાત ઉપર્યુક્ત ત્રણે પ્રમાણે મેવાડના ગુહિલોના મૂલ પુરુષોના વિપ્રત્વને યત્કિંચિત પણ સ્પર્શ કરી શકતાં નથી, તે નિર્વિવાદ સ્પષ્ટ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૬૯ પ. તૃતીય વિભાગ મેવાડના ગુહિલવંશજોમાં ક્ષત્રિય પ્રાપ્ત થવાનાં કારણે પાછળ મેવાડના ગુહિલેના વિપ્રત્વ વિષે જે ચર્ચા કરવામાં આવી છે, તેમાં તેઓના વંશજો શા માટે ક્ષત્રિય કહેવાયા, તેનાં કારણો પણ આપવામાં આવ્યાં છે. છતાં આ વિભાગમાં તેનું વિશેષ વિવેચન કરવાની આવશ્યક્તા જણાય છે. ગુહદત્તથી ૪૧મી પેઢીએ અને ૭૦૦ વર્ષે તેમ જ બ૫થી ૩૪મી પેઢીએ અને ૫૦૦ વર્ષે સમરસિંહ થઈ ગયા. તે સમરસિંહના સમયના ઈ. સ. ૧૨૮૨ના રસિયારાજની છત્રીના શિલાલેખમાંથી અને ઇ. સ. ૧૨૮૫ના અચળેશ્વર મહાદેવના શિલાલેખમાંથી સૌથી પહેલે આ વિષયને ઇતિહાસ પ્રાપ્ત થાય છે. (જુએ, પાછળ ). તે સમય સુધી તે માત્ર એટલી જ માન્યતા હતી કે નાગકુંદ ગામ પાસે આવેલ એકલિંગ મહાદેવના મંદિરમાં હારીતરાશિ તપ કરતા હતા; બ૫ ત્યાં જઈ ચડે, અને હારીતરાશિની તેણે સેવા કરી, અને એકલિંગ મહાદેવની ઉપાસના કરી. હારીતરાશિને એકલિંગ મહાદેવે સોનાનું કડું અથવા બેડી આપી હતી, તે તેઓએ અપને આપી અને તેમાં ક્ષત્રિયત્નનું આરોપણ કર્યું, બમ્પ પિતે બ્રાહ્મણ હતે તેણે બ્રાહ્મણપણાને ત્યાગ કર્યો. મહાદેવ અને હારીતરાશિના અનુગ્રહથી તેને ચિતોડનું રાજ્ય મળ્યું. ત્યારથી તેના વંશજો ક્ષત્રિય કહેવાયા. પરંતુ સમરસિંહના રાજ્યકવિ વેદશર્માને ગુહિલોના ઇતિહાસનું નિર્દાન્ત જ્ઞાન તો ન હતું. બપથી આઠમી પેઢીએ થઈ ગયેલ પૂર્વજ ગુહદત્તના નામનું રૂપાંતર $5, Bhavnagar Inscriptions, p. 73, verses 9-11 and p. 80, verses 8-12. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ : મેવાડના ગુહિલેા કરી, તેણે ગુહિલ લખ્યું છે, અને તેને અપના પુત્ર કહ્યા છે. વસ્તુતઃ ગુહિલ વ્યક્તિવાચક નામ નથી પણ અવટ'કવાચક છે. અર્થાત તે ઉપરથી જણાય છે કે સમરિસંહના સમયમાં સ્વવંશના પ્રાચીન ઇતિહાસ ઉપર અંધકાર છવાતા જતા હતા. ત્યાર પછી ૧૦૦ વર્ષે મહારાણા કુંભે પેાતાના વંશના ઇતિહાસનું સંશાધન કરાવ્યુ, અને તે ઇતિહાસ શિલાલેખામાં તથા ગ્રંથામાં ગૂંથી દીધા (જુઓ પાછળ ). તેના પુત્ર રાયમલજીએ એકલિંગ મહાદેવના મંદિરમાં ઇ. સ. ૧૪૯૭માં એક લેખ કાતરાવ્યા. તેમાં પ્રસ્તુત વિષયના સંબધમાં યથાર્થ અને સવિસ્તર ઇતિહાસ આપ્યા છે. તે લેખમાંથી નીચે પ્રમાણે વચના પ્રાપ્ત થાય છે. श्री मेदपाटभुवि नागहदे पुरेऽभूत् ॥ वाष्पों द्विजः शिवपदार्पितचित्तवृत्तिः ॥१२॥ श्रीमत्रिकूटगिरिमंदिरमारराध ॥ हारोतरा शिरिह शंकर मेकलिंगं ॥१३॥ हारीत शिरभवद् गुरुरस्य साक्षाद् ॥ आराध्य शंभुमभजत् परनां मुदं यः ॥ १४ ॥ आशास्यतेशकृपया मुनिना च तेन । वंशस्य निर्जित विरुद्धमधीश्वरत्वं ॥१५॥ हारोतरा शिवचनाद् वमिदुमौले - । रासाद्य स द्विजवरो नृपतिर्बभूव ॥ पर्यगृहन्नृपसुताः शतशः स्वशत्तया । ऽजैषीच राजकमिला सकलां बुभोज ॥ १६ ॥ १७ ૬૭. Bhavnagar Inscriptions, p. 118. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા ઃ ૭૧ ( ભાવાથ ) મેવાડમાં આવેલ નાગહદ નામના નગરમાં અપ્પ શંકર ઉપર તપશ્ર્ચર્યો કરતા હતા. ૧૨ તે જ સ્થળે ત્રિકૂટપર્વત ઉપર એકલિંગ મહાદેવના મંદિરમાં હારીતરાશિ પણ તે મહાદેવની આરાધના કરતા હતા. ૧૩ શંકરની આરાધનાથી પ્રસન્ન થયેલ હારીતરાશિ પ્પના ગુરુ થયા. અને શંકરની કૃપાદષ્ટિથી તે મુનિએ અપ્પુને વંશપરપરા સુધી અત્ય રાજ્ય મળવાનું વરદાન આપ્યું. ૧૫ શંકરના અનુગ્રહથી અને હારીતરાશિના અલ્પે રાજ્ય મેળવ્યુ, અનેક રાજકન્યા મેટાં રાજ્યેા પેાતાના બાહુબળથી જીતી સ્થાપના કરી. ૧૬ વરદાનથી તે બ્રાહ્મણ્વય સાથે લગ્ન કર્યાં, અનેક નાનાં લીધાં અને એક મેટા રાજ્યની ઉપર ઉદ્ધૃત કરેલા શ્લાકેામાંથી છેલ્લા àાકમાંથી ગુહિલ વંશમાં ક્ષત્રિયત્વ શા માટે પ્રાપ્ત થયું, તેનું કારણ સ્પષ્ટ રીતે આપ્યું છે. તે બ્લેાકમાં ચાકખી રીતે કહ્યુ છે કે મહાદેવ અને હારીતરાશિના અનુગ્રહથી તેને માટું રાજ્ય મળ્યું. અર્થાત્ શિવાજીને પ્રેરણા કરનાર જેમ રામદાસ સ્વામી હતા, પન્નાના બુંદેલ રાજા છત્રસાલને પ્રેરણા કરનાર જેમ પ્રાણનાથજી હતા,૬૮ તેમ અપને પ્રેરણા કરનાર હારીતરાશિ હતા. ખપે અનેક યુદ્ધો કરી નાનાં મેટાં રાજ્યેા જીતી લીધાં, ઘણી રાજકન્યાઓ ૬૮. આરગજેબને હંફાવી શકે તેવા તે કાળમાં ત્રણ રાજ વિધાતાએ ઉત્પન્ન કર્યા હતા. મેવાડમાં રાણા રાજસિંહ, મહારાષ્ટ્રમાં શિવાજી અને ખુદેશખડમાં રાજા છત્રસાલ. છત્રસાલના ગુરુ પ્રાણનાથજી હતા. તેઓએ છત્રસાલમાં અપૂર્વ ઉત્સાહ અને વીરતા પ્રેરી હતી. કહેવાય છે કે આર ગજેબની સામે લડવામાં ધનની જરૂર હતી. ત્યારે માણનાથજીએ પન્નાની સીમમાં હીરાની ખાણુ ઉત્પન્ન રી, અઢળક ધન એકઠું કરી આપ્યું હતું. જુ ખાલકવિકૃત છમકારા, નાગરીપ્રચારણી સભાનું સંસ્કરણ પૃ. ૧૫૦-૧૫૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઃ મેવાડના ગુહિલો નું પાણિગ્રહણ કર્યું, ત્યારથી તે અને તેના ક્ષત્રિય રાણીઓથી ઉત્પન્ન થયેલા પુત્ર ક્ષત્રિય કહેવાયા. આ વિષયમાં ઉપર્યુકત કલેકમાં કંઈ પણ શંકા રહેવા દીધી નથી. ત્યાર પછી હિંદુસ્તાનના રાજકીય ક્ષેત્રમાં એકદમ પરિવર્તન થઈ ગયું. પઠાણ મુસલમાનો કરતાં બુદ્ધિમાં, બલમાં, ઉત્સાહમાં તેમ જ ઔદાર્યમાં સહસ્ત્રગુણ અધિક મુગલે આવ્યા, તેઓએ આખા રજપુતાનાને ગુલામ બનાવ્યું; છતાં મેવાડના રાણુઓએ નમ્યું આપ્યું નહિ; તેથી તેઓના રાજ્યની તે નિર્દય મુગલોએ અતિદુર્દશા કરી નાંખી. તેમ છતાં પણ ગુહિલે ગાંજયા ગયા નહિ. તેઓના ભાટચારણોએ પૂર્વજોના પરાક્રમાનાં યશગાન ગાઈને તેઓની નસમાં વીરતાને સતત વહેતી રાખી. તેવા સમયમાં અનેક દંતકથાઓ જન્મ પામે, પૂર્વનાં પરાકમે દૈવી ચમત્કારથી જ ઉકેલાય તે સ્વાભાવિક જ હતું. ઔરંગજેબના સમકાલીન રાણા રાજસિંહના રાયસાગરના લેખેમાંથી આપણને તે કાળની મદશાનું હૂબહૂ ભાન થઈ શકે છે. તે સમયના કવિઓએ બ૫ને મહાભારતના ભીમ અથવા અજુન જે કે સગર અથવા પરશુરામ જે ચીતર્યો છે. છતાં તેમાંથી કંઈ નવીન ઐતિહાસિક તત્વ પ્રાપ્ત થતું નથી, તેથી તે લેખનાં વચનો ઉદ્ધત કરી વિશેષ લંબાણ કરવાની જરૂર જણાતી નથી. સાર એટલો જ છે કે આપના કુલમાં બમ્પ સુધી સૌ બ્રાહ્મણે જ હતા અને તેઓ બ્રાહ્મણ ધર્મ પાળતા હતા. બમ્પ ક્ષત્રિય કન્યાઓ પર, તેના પુત્રો ક્ષત્રિયો કહેવાયા. ૬. ચતુર્થ વિભાગ ચાટસુના શિલાલેખમાં પ્રયુક્ત બ્રહ્મક્ષત્રપદને વિક્ષિતાથ જયપુરના રાજ્યમાં આવેલ ચાટસુ ગામની સીમમાંથી એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૭૩ શિલાલેખ મળી આવ્યો છે. તે શિલાલેખ ગુહદત્તથી ૨૨મી પેઢીએ અને બ૫થી ૧પમી પેઢીએ થઈ ગયેલ ગુહિલરાજ બાલાદિત્યને છે. ૬૯ (“રાજપૂતાનેકા ઈતિહાસ” પૃ. ૪૨૧-૪૩૨). તે શિલાલેખમાંથી નીચે પ્રમાણે એક કલાક પ્રાપ્ત થાય છે. अस्त्रग्रामोपदेशैरवनतनृपतीन् भूतलं भूरिभूत्या । भदेवान् भूमिदानैस्त्रिदिवमपि मखैनन्द्रयन्नन्दितात्मा ॥ ब्रह्मक्षवान्वितोऽस्मिन्सनभवदसमे रामतुल्योविशल्यः । शौढियो भर्तृपठो रिपुमटविटपच्छेदकेलीफ्टीयान् ॥ પૃ. ૩૮૩ અનેક શસ્ત્રાસ્ત્રના પ્રયોગને અભ્યાસ કરીને જેણે શત્રુદલને તેમ જ પુષ્કળ સમૃદ્ધિથી ભૂલને નમાવ્યું હતું, ભૂમિદાનેથી બ્રાહ્મણોને અને યજ્ઞાનુકાનેથી દેવોને તૃપ્ત કરી જેણે પિતાના આત્માને પ્રસન્ન કર્યો હતો, બ્રહ્મક્ષત્રમાં ઉત્પન્ન થયેલો, પરશુરામની પેઠે સમર્થ શત્રુઓનાં વૃક્ષગુંડેને લીલામાત્રથી છેદી નાંખવામાં કુશલ થયેલે, એવો આ અપ્રતિમ વંશમાં નિષ્કટક થયેલો શૂરવીર ભતૃપટ થયો. આ શ્લોકમાં બાલાદિત્યથી પૂર્વે ૧૫મી પેઢીએ થઈ ગયેલ મેવાડના ગુહિલવંશી રાજા ભર્તુપટને વ્રલગ્નાન્વિત કહે છે. વિદ્વદર્ય ઓઝાશ્રીએ તેને “બ્રહ્મક્ષત્રિયુક્ત” એવો અર્થ કર્યો છે. અર્થાત્ ભતૃપટમાં બ્રાહ્મણના બીજને અંશ ન હતું, પરંતુ બ્રાહ્મણના ગુણ જ હતા, તેથી તેને બ્રહ્મક્ષત્ર કહે છે, એમ તેઓના કહેવાને આશય છે. તેના સમર્થનમાં તેઓ બે ઐતિહાસિક અને ચાર પૌરાણિક દૃષ્ટાંતો આપે છે. તે પૈકી એતિહાસિક દષ્ટાંતે નીચે મુજબ છેઃ ૧. માલવાના પરમાર રાજા મુંજ (ઇ. સ અહ૭-૯૯૭) ના રાજકવિ 4. Epigraphia Indica, Vol. XII pp. 13-17. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઃ મેવાડના ગુહિલે હલાયુધે સ્વવિરચિત પિંગલસૂત્રવૃત્તિની ભૂમિકામાં મુંજને બ્રહ્મક્ષત્ર કહ્યા છે;૭૦ તેમ જ પશુપ્તના નવસાહસોચરિતમાં તથા બીજા શિલાલેખોમાં પરમારની ઉત્પત્તિ વસિટ ઋષિએ યજ્ઞકુંડમાંથી કરી, તેથી તેનું કુલ અગ્નિકુલ કહેવાય છે, એમ લખેલું છે. પરંતુ તે કલ્પના ઇતિહાસના અંધકારમાંથી ઉત્પન્ન થવાથી અસત્ય છે. પરમાર વંશના રાજાઓ ક્ષત્રિય હતા, અને બ્રાહ્મણ તેમ જ ક્ષત્રિય ઉભયના ગુણ મુંજમાં હોવાથી, તેને બ્રહ્મક્ષત્ર કહ્યો છે. (પૃ. ૬૬-૬૭). ૨. બંગાળાના દેવપાડા ગામમાંથી મળી આવેલ સેનવંશી રાજા વિજયસેનના (ઇ. સ. ૧૦૮૦ )ના શિલાલેખમાં તેના પિતામહ સામંતસેનને બ્રહ્મવાદી, બ્રહ્મક્ષત્ર અને ચંદ્રવંશી કહ્યા છે. ત્યાં પણ બ્રહ્મક્ષત્રને અર્થ “બ્રહ્મક્ષત્રગુણયુક્ત જ થવો જોઈએ. (પૃ. ૬૬, પાદટિપ્પણુ ૨). પૌરાણિક દષ્ટાંતે નીચે મુજબ છેઃ ૧. મલ્યાદિ પુરાણમાં પરવવંશના અંતિમ રાજા ક્ષેમકના સંબંધમાં એક ગાથા આપી છે, તેમાં તે વંશને બ્રહ્મક્ષત્રવંશ કહે છે. ७०. ब्रह्मक्षत्रकुलिनः प्रलीनसामन्तनतचक्रनुतचरणः । सकलमुकृतकपुनः श्रीमान् मुञ्जश्चिरं जयति ॥ ૭૧. Epigraphia Indica, Vol. I pp. 307-11; તથા પ્રાચીન લેખમાળા, પુ. ૨. પૃ. ૧૪૦-૧૪૬. वशे तस्यामरस्त्रीविततरतकला साक्षिणो दाक्षाणात्यक्षोणीन्दैर्वीरसेनप्रभृतिमिरभितः कीर्तिमद्भिर्बभूवे ॥४॥ तस्मिन्सेनान्ववाये प्रतिसुभटशतोत्सादनब्रम्हवादी । स ब्रम्हक्षत्रियाणामजनिकुलशिरोदामसामन्तसेनः ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલો : ૭૫ ૨. વિષુવૃદ્ધ અને હરિત સૂર્યવંશી માંધાતાના વંશજો હોવા છતાં, તેઓ શુદ્ધ બ્રાહ્મણે જ મનાય છે. ૩. વિશ્વામિત્ર અને આર્થિણ (દેવાપિ) ચંદ્રવંશી ક્ષત્રિય જાતિ માં ઉત્પન્ન થયા છતાં, તેઓની ગણના શુદ્ધ બ્રાહ્મણવર્ગમાં જ થાય છે. ૪. ભઈ પટને પરશુરામ સાથે સરખાવેલ છે, તે પરશુરામે ક્ષાત્રક કર્યા છતાં, તેઓ શુદ્ધ બ્રાહ્મણરૂપે જ અદ્યાવધિ પૂજાય છે. અર્થાત્ તેઓ સઘળાને બ્રહ્મક્ષત્ર કહેવાનું કારણ એટલું જ છે કે તેમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયના ગુણો હતા. (ક) અગ્નિકુલ એટલે શું? ૧. વિદ્રય ઓઝાશ્રીએ જે ઐતિહાસિક દષ્ટાંત આપ્યાં છે, તે શું નિર્વિવાદ સિદ્ધ થયેલ છે? મુંજને તેના જ કવિએ બ્રહ્મક્ષત્ર કહે છે. તેમ જ અનેક લેખમાં પરમારવંશને અગ્નિ વંશ કહેવામાં આવ્યું છે; છતાં તે સર્વ લેખો અસત્ય અને તે વંશના કેઈ રાજાને કઈ કઈ લેખમાં ક્ષત્રિય કહ્યા હોય તે સત્ય, એમ માનવાનું અથવા મનાવવાનું પૂર્વગ્રહ સિવાય બીજું કંઈ કારણ છે? ચૌહાણે, સેલંકીએ, પરમારે તથા પ્રતિહાર વસિષ્ઠ ઋષિના યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયા હતા, તે કથા અવશ્ય દંતકથા છે; પરંતુ શા માટે તે દંતકથા ઉદ્ભવી ! શા માટે તેઓને અગ્નિકુલના કહ્યા? વિદ્વય ઝાશ્રી કહે છે કે પૃથ્વીરાજરાસ ઈ. સ. ૧૬૦૦ની આસપાસના સમયમાં રચાય હતે (ભૂમિકા પૃ. ૨૪ તથા ૨૧૪); તે રાસાના કર્તાએ અગ્નિકુલની કથા ઉપજાવી કાઢી છે. (પૃ. ૬૩-૬૬). પરંતુ ઈ. સ. ૧૬૦૦ પહેલાના શિલાલેખોમાં તે કથા ક્યાંથી શું સી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ઃ મેવાડના ગુહિલે ગઈ? શા માટે તેવા લેખોની ઉપેક્ષા કરવામાં આવે છે? અગ્નિકુલને અર્થ શું છે ? છેક વૈદિકકાળથી અગ્નિને બ્રાહ્મણ કહેવામાં આવે છે. ૭૩ તેથી અગ્નિકુલને અર્થ બ્રાહ્મણુકુલ જ થાય છે. બ્રાહ્મણથી થયેલ ઉત્પત્તિ છુપાવી રાખવાના હેતુથી ચતુર કવિઓએ સૂયંકુલ અને ચંદ્રકુલની સાથે બેસી શકે તેવા અગ્નિકુલની કલ્પના ઉપજાવી કાઢી. પ્રોફેસર દેવદત્ત તેવાં કેટલાંક રાજકુલેને કેટલાક લેખમાં બ્રાહ્મણોત્પન્ન કહ્યાં છે, તે હેતુ બતાવી, તેઓનું વિદેશીપણું સિદ્ધ કરવા રણશંખ ફૂ છે. અલબત્ત તે કારણથી અહીંના વિદ્વાન સુભટે ઉશ્કેરાઈ જાય તે સ્વાભાવિક છે; પરંતુ તેથી મૂલ વસ્તુસ્થિતિને વિકૃત કરી નાખવાનું કંઇ પ્રોજન જણાતું નથી. પ્રોફેસર દેવદત્ત ભાંડારકરના રણવાદ્યવાદનથી વિક્ષિપ્ત થયેલા વિદ્વદ્વર્ય વૈદ્ય મહાશય પણ ઉપર્યુક્ત ચાર કુલ પિકી પરમાર કુલનું અગ્નિકુલત્વ તે. સ્વીકારે છે.* છતાં વસ્તુસ્થિતિ તે ચારે કુલેની લગભગ સરખી જ છે. (ખ) ચાલુક્ય વંશનું વિપ્રત્વ વિર્ય વૈદ્ય મહાશયે સેલંકી કુલના એટલે ચાલુક્ય અથવા ચાલુક્ય કુલના ત્રણચાર ભાગે પાડ્યા છે. ગમે તેટલા ભાગો ૭૨ જુઓ, ઈ. સ. ૧૧ મા સૈકાની માલવમહીપતિપ્રશસ્તિ, અથવા ઉદયપુરપ્રશસ્તિ; પ્રાચીન લેખમાળા, પુ. ૧, પૃ. ૧૯૭-૧૯૯ અથવા Epigraphia India, Vol. I તેમ જ માલવાના પરમાર રાજા નરવર્માને ઈ. સ. ૧૧૦૪ ને શિલાલેખ; પ્રાચીન લેખમાલા. પુ. ૨ પૃ. ૨૦૩-૨૧૧ ૭૩ શતપથબ્રાહ્મણ, ૧૦-૪-૧૫ તથા ૨-૪-૫, તેમ જે કૌષિતકી બ્રાહ્મણ, ૯-૧-૫૭-૧૨-૧૮ તથા બહદારણ્યકોપનિષદ ૧-૪-૧૫ 08. History of Mediæval Hindu India, by C. V. Vaidya, Vol I, p. 81 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે : ૦૭ પાડે તે પણ સઘળાં કુલના લેખમાંથી તેઓનું બ્રાહ્મણમૂલ પ્રછન્ન રહી શકતું નથી. પશ્ચિમ મહારાષ્ટ્રના બાદામી ચાલુને માત્ર માનવ્યગેત્ર અને હારીતિપુત્રો કહ્યા છે.૫ ત્યારે કૃષ્ણા નદીના મુખની આસપાસ પૂર્વ દેશના વેંગના ચાલુને તે ઉપરાંત ચંદ્રવંશી કહ્યા છે એટલું જ નહિ, પણ તેઓના રાજકવિઓએ તે મેવાડના રાજકવિઓની પણ સ્પર્ધા કરવાને પ્રયત્ન કર્યો છે. ચાલુક્યવંશને ચંદ્રવંશના છેલ્લા રાજા ક્ષેમક સુધી લઈ જવામાં આવેલ છે; બંને કવિઓ કહે છે કે ચંદ્રવંશી રાજ ક્ષેમક તેમ જ સૂર્યવંશી રાજા સુમિત્ર પછી તે બંનેના વંશજોએ અયોધ્યામાં એકી સાથે એક જ સમયે યુગપત્ રાજ્ય કર્યું હતું, છેલ્લે રાજા વિજયાદિત્ય જ હતું, તે દક્ષિણમાં ગયે, અને ત્યાં રાજ્ય જમાવ્યું; અહીંથી બંનેની કથાઓ સ્વરૂપે બદલાય છે; પણ અંતરમાં તો એકસરખી જ રહે છે. બંને કથાઓમાં વિધવા રાણીએ બ્રાહ્મણને આશ્રય લે છે, ત્યાં તેઓને પુત્ર જન્મે છે; તે બ્રાહ્મણો તે પુત્રોને રાજ્ય મેળવવાને લાયક બનાવે છે. છતાં દક્ષિણના કવિઓ પોતાના રાજાઓના મૂળપુરુષને ચંદ્રવંશી અને મેવાડના કવિઓ પોતાના રાજાઓના મૂળપુરુષને સૂર્યવંશી ઠરાવે છે. તેટલી ગડમથલ કર્યા છતાં બંને કવિઓ તેઓનાં ગોત્રો બદલાવી નાંખવાની હિંમત કરી શકતા નથી. મેવાડના કવિઓ ગુહિલેનું બેજવાપ ગોત્ર કાયમ રાખે છે; તેમ જ દક્ષિણના કવિઓ ચાલુક્ય રાજાઓનું માનવ્ય અને હારીતિપુત્ર-એમ બે ગાત્રો કાયમ રાખે છે. અર્થાત ૭૫ ઈ. સ. ના સાતમા સિકાનું વિજ્યાદિત્યનું તામ્રપત્ર, પ્રાચીન લેખમાળા પુ. ૨. પૃ. ૧૭–૨૦; તથા Indian Antiguary Vol. 12, pp. 91-98. ૭૬ પ્રાચીન લેખમાલા પુ. ૧. પૃ. ૧૩૧-૧૩૮, વિષ્ણુવર્ધનનું દાનપત્ર તેમ જ તે જ, પુ. ૧. પૃ. ૨૦૫-૨૧૨, વીરચોડ મહીપતિનું દાનપત્ર, ઈ. ૧૦૭નું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઃ મેવાડના ગુહિલે બંને કવિઓ તેઓનું બ્રહ્મત્વ સંતાડી દે છે, છતાં તેને બહિષ્કાર કરવાની ધૃષ્ટતા કરતા નથી. તે જ ચાલુક્ય વંશની એક શાખાએ લાટ દેશમાં એટલે દક્ષિણ ગુજરાતમાં રાજ્ય કર્યું હતું. તેના છેલ્લા રાજા ત્રિલેચનપાલના ઈ. સ. ૧૦૫૦ના દાનપત્રમાં તે સ્પષ્ટ લખ્યું છે કે બ્રહ્મદેવે દાનવોને મારવા માટે પોતાના ચુલુકમાંથી એટલે ખેબાના જલમાંથી એક વીર પુરુષને ઉત્પન્ન કર્યો, તેને કાન્યકુજના રાજાની કન્યા પરણવાની આજ્ઞા કરી, અને તે ઉપરથી તેનું કુલ ચૌલુક્ય કુલ કહેવાયું. બિલ્હણના વિક્રમાંકદેવચરિત (સર્ગ. ૧) માં પણ તેવી જ કથા આપી છે. તે લેખમાં તે કુલના ગેત્રને નિર્દેશ કરવામાં આવ્યો નથી.૭૭ તે સિવાય તે કુલની એક બીજી શાખાને ઈતિહાસ જબલપુર પાસે આવેલ બિહારી ગામમાંથી મળી આવેલ ત્રિપુરી (જબલપુર)ના કલ્ચરી વંશના રાજા યુવરાજ બીજાના સમયના એટલે ઈ. સ. ૮૦ ની આસપાસના સમયના શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે. શ્રી વંશના રાજા કેયૂરવર્માએ એક ચાલુક્ય રાજા અવનિવર્માની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તે અવનિવર્મા, ભરદ્વાજના પુત્ર દ્રોણાચાર્યે દ્રુપદ રાજાને વધ કરવાને માટે પિતાના ચુલુકમાંથી ઉત્પન્ન કરેલ એક વીર પુરુષના વંશને હતું, એમ તે લેખના કવિએ લખ્યું છે.૭૮ તે ઉપરથી તે બને તે માટે જુઓ, indian Antiguary, Vol. 14, pp. 50–55, and South Indian Inscriptions, Vol. I, py. 53-57. - ૭૭ પ્રાચીન લેખમાળા પુ. ૧. પૃ. ૨૭–૩૨. તથા Indian Antiguary, Vol. 12, pp. 201-208. ૭૮ પ્રાચીન લેખમાલા પુ. ૨. પૃ. ૧૨૯-૫૪૦, તથા મhigraphia Indico, Vol. I pp. 254–62. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલોઃ ૭૯ વિદ્વદર્ય વૈદ્ય મહાશય ગુજરાતના સોલંકી વંશનું ગેત્ર પણ ભારદ્વાજ હતું, એમ ઠરાવે છે.૭૯ છતાં તે વંશના મૂલ પુરૂષ મૂલરાજ અથવા તેના પિતા રાજિ સાથે અવનિવર્માને શે સંબંધ હતું, તે દર્શાવવાની તકલીફ લીધી નથી. વસ્તુતઃ તેઓ વચ્ચે કંઈ સંબંધ હોવાનું એક પણ પ્રમાણ મળી આવતું નથી. તે કદાચ ગમે તેમ હોય પણ ગુજરાતના સોલંકી એટલે ચાલુક્ય વંશના રાજા કુમારપાલે પોતે ઈ. સ. ૧૧૫૨ માં વડનગરની પ્રશસ્તિ કેતરાવી છે. તે પ્રશસ્તિમાં તે પોતાના વંશના મૂલ પુરુષને બ્રહ્મદેવે પિતાના ચુલુકમાંથી ઉત્પન્ન કર્યો હતે, એમ સ્પષ્ટ લખ્યું છે.૮° છતાં તે લેખ ઉપર તેના જેવા સમર્થ અન્વેષકનું ધ્યાન કેમ નહિ ગયું હોય, તે સમજી શકાતું નથી. ~~ - એ પ્રમાણે જૂદા જૂદા લેખેની ઉત્પત્તિકથાઓ જૂદી જૂદી છે. અલબત્ત, પિતપોતાના રાજાઓને પ્રસન્ન કરવાના હેતુથી કવિઓએ દોડાવેલા ક૫નાતરંગેનું તે સર્વ પરિણામ છે. પરંતુ તે સઘળી કથાઓમાંથી સાર એક જ પ્રાપ્ત થાય છે : ચાલુક્ય વંશને મૂલ પુરુષ માનવ્યગોત્રને એટલે મનુના વંશને 04 Mddiaeval History of Hindu India by C. V. Vaidya, Vol. III p. 199. ૮૦ કાચીન લેખમાલા, પુ. ૧, પૃ. ૧૮૧-૧૮૫. गीर्वाणैवींतगर्व दनुजपरिभवान् प्रार्थितस्त्रायकार्थे । वेधाः संध्यां नमस्यन्नपि निजचुलके पुण्यगंगाम्बुपूर्णे ॥ सद्यो वीरं चुलुक्याव्हयमसृजमिदं येन कीर्तिप्रवाहैः । पूत त्रैलोक्यमेतन्नियतमनुहरत्येव हेतोः फलं श्रीः ॥२॥ वशस्यास्यप्रकाशनविधौ निर्मूल्यमुक्तामणिः । क्षोणीपालकिरीटकल्पितपदः श्रीमूलराजोऽभवत् ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : મેવાડના ગુહિલે હતા; તે હારિતગાત્રની બ્રાહ્મણુકન્યા સાથે પરણ્યા હતા; તેના વશો ચાલુકચો કહેવાયા. પરંતુ ચાલુકચો શા માટે? તેનુ રહસ્ય તા અંધકારમાં જ રહેવાનું. બ્રહ્મદેવની અંજલિમાંથી કે દ્રોણાચાર્ય ની અંજલિમાંથી થયેલ ઉત્પત્તિની કથા કેવલ કલ્પિત અને અસંભવિત છે છતાં તે કથાના અંતરમાં રહેલા સત્યમાં કંઇ પણ શંકા લાવવાનું કારણ નથી. ચાલુકય વંશનું ક્ષેત્રત-ત્ત્વ બ્રાહ્મણનું જ હતું, તેનુ તે કથાએ સ્મરણ કરાવે છે. (ગ) ચૈાહાણનુ વિપ્ર પૃથ્વીરાજરાસામાં આપેલ ચાર અગ્નિકુલા પૈકી કદાચ ઉપયુકત ચાલુક્યની ઉત્પત્તિની કથા સ ંદિગ્ધ હોય, પરંતુ ચૌહાણ, પ્રતિહાર અને પરમાર વશેની ઉત્પત્તિ માટે તે નિઃસદેહ પ્રમાણેા પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે! ન જ માનવાં હાય તા તેને કંઇ ઉપાય નથી. પરંતુ ન માનવાને માટે જે કારણેા આપવામાં આવે છે, તે કારણેા સામાન્ય સમજનાં મનુષ્યા તા સ્વીકારી શકે નહિ. પ્રતિહાર વિષે હવે પછી સવિસ્તર ચર્ચા કરવામાં આવશે. હાલ તુરત પ્રથમ ચૌહાણ વંશની ચર્ચા કરી, પછી પરમાર વશની ચર્ચા સમાપ્ત કરીશું. ચૌહાણુ અથવા ચાહપાનનું કુલ દર્શાવનારા માત્ર બે શિલાલેખા પ્રાપ્ત થાય છે. એક લેખ સુપ્રસિદ્ધ પૃથ્વીરાજના પિતા સામેશ્વરે તૈયાર કરાવેલ ઇ. સ. ૧૧૬૯ના ખીજોલીયાના છે.૧ તે લેખમાં ચૌહાણુ કુલના મૂલ પુરુષ સામન્તને અહિચ્છત્રનિવાસી, વત્સગેાત્રી અને વિપ્ર કહ્યા છે. વિદ્વ વૈદ્ય મહાશય તેની સામે ઈ.સ. ૯૭૩ના હુ ૮૧. તેજ, પુ. ૩, પૃ. ૪૭૯ તથા Journal of the Assiatic Society of Bengal, Vol. 55, pp. 41–3. ८२. विप्रः श्रीवत्सगोत्रेऽभूदहिच्छत्रपुरे पुरा ॥ सामन्तोऽनन्त सामन्पूर्णतल्लो नृपस्ततः ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૮૧ નાથને લેખ મૂકે છે.૨૩ હર્ષનાથને શિલાલેખ જયપુર રાજ્યના શેખાવરી પ્રાંતમાં આવેલ હર્ષ પર્વત ઉપર ચૌહાણ રાજા વિગ્રહરાજના ગુરુ પાશુપતસંપ્રદાયી અલદ્દે હર્ષનાથનું મ દિર બંધાવી, તેમાં નંખાવ્યો છે. તે લેખમાં મૂલ પુરુષ સામતથી નહિ, પણ તેના વંશજ ગુવકથી વિગ્રહરાજ અને તેના ભાઈ દુર્લભરાજ સુધી વંશાવલિ આપી છે. તે પ્રસંગે ચૌહાણ કુલની ઉત્પત્તિ વિષે કંઈ પણ નિર્દેશ કરવામાં આવ્યું નથી; માત્ર પોતાના આશ્રિત રાજા વિગ્રહરાજના પિતા સિંહરાજને અલ્લક રધુકુલને કહ્યા છે. તે લેખ બીજેલિયાના લેખ પહેલાંને છે, માટે વધારે વિશ્વસનીય છે; અને તે લેખમાં જ્યારે મૂલ પુરુષના એક વંશજને રઘુકુલને કહ્યા છે, ત્યારે બીજોલિયાના લેખમાં મૂલ પુરુષને વિપ્ર કહ્યા છે, તે અસત્ય છે, એવી દલીલે આગળ ધરી, વિદ્વદ્વર્ય વૈદ્ય મહાશય મૂલ પુરુષના વિપ્રત્વનું ખંડન કરે છે. બીજેલિયાને લેખ સોમેશ્વર રાજાએ પિતે તૈયાર કરાવ્યો છે, છતાં તે અસત્ય અને હર્ષનાથને લેખ એક રાજાના ગુરુ સાધુએ તૈયાર કરાવ્યું છે, તે વધારે વિશ્વસનીય શા માટે ? છતાં અલટું જાણું જોઈને મૂલ પુરૂષ અને તેના ઈતિહાસની ઉપેક્ષા કર્યાનું નથી જણાતું ? સત્ય હકીકત તો એ છે કે હિંદુસ્તાનના ઈતિહાસના મધ્ય યુગમાં લકુલીશ અથવા પાશુ <3. History of Mediaeval Hindu India, Vol. II. pp. 91–92. ૮૪. તે જ પુ. ૨ પૃ ૩૦૨ તથા પ્રાચીન લેખમાલા, પુ. ૨ પૃ. ૧૯૬૨૦૨ તથા Epigraphia Indica Vol. II, pp. 119–25. श्रीमद्वाक्यतिराजसनुरसमः श्रीसिंहराजोऽभवत् ॥१८॥ तन्मुक्तयर्थमुपागतो रघुकुले भचक्रवर्ती स्वयम् ॥१९॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ : મેવાડના ગુહિલે પત સંપ્રદાયના સાધુઓ રાજકુલેને તૈયાર કરવાને પ્રવૃત્ત થયા હતા. ઈ. સ. ૯૭૩ માં હર્ષગિરિના પાશુપતાચાર્ય વિશ્વરૂપના શિષ્ય ચૌહાણાકુલમાં ઉત્સાહ અને શૌર્ય રેડતા હતા, ત્યારે ઈ. સ. ૭૧ માં ત્રિકુટ ગિરિના પાશુપતાચાર્ય હારીતરાશિના શિષ્ય મેવાડના ગુહિલ કુલમાં પૌરાણિક ક્ષત્રિયના સંસ્કારે ઉત્તેજતા હતા. નરવાહનને નાથ મંદિરને લેખ તેની પૂરેપૂરી સાક્ષી પૂરે છે. (જુએ, પાછળ પૃ. ૩૮-૪૦ ). બને લેખોમાં મૂલ પુરૂષને અને તેઓના ઇતિહાસને ઉડાવી દઈ, તેઓના વંશને રઘુકુલના કહ્યા હોય, તેથી મૂલ પુરુષના વિપ્રત્વને બાધ શી રીતે આવે છે ? નરવાહનના સમયના નાથ મંદિરના લેખથી જેમ આટપુરાદિના લેખને કંઈ અસર થતી નથી, તેમ હર્ષનાથના લેખથી બીજેલિયાના લેખમાં કંઈ પણ શંકાવકાશ રહેતું નથી. (ઘ) પરમારેનું વિપ્રવ તે જ પ્રમાણે પરમાર કુલ મૂલ પુરુષ બ્રાહ્મણ હતા, એવું સબલ પ્રમાણ મળી આવે છે. તે કુલના રાજા ઉદયાદિત્ય ( ઈ. સ. ૧૦૫૯-૧૦૮૦ ) ના સમયની માલવમહીપાલપ્રશસ્તિ અથવા ઉદયપુરપ્રશસ્તિને એક શિલાલેખ પ્રાપ્ત થયેલ છે.પ તેના પાંચમા અને છઠ્ઠી લેકમાં પરમારકુલની ઉત્પત્તિ વસિષ્ઠના અગ્નિકુંડમાંથી થઈ છે, એમ કહીને સાતમા શ્લોકમાં તેના પ્રથમ રાજ ઉપેન્દ્રને દ્વિજવર્ગ-રત્ન એટલે શ્રેષ્ઠ બ્રાહ્મણ કહ્યો છે.૮૬ મુંજરાજાને તેના કવિ હલાયુધે બ્રહ્મક્ષત્ર કહ્યો છે, તેની ૮૫. પ્રાચીન લેખમાલા, પુ. ૧, પૃ. ૧૯૭–૧૯૯ તથા Epigraphia Indica, Vol. I, p. 234. ८६. तर्दन्ववायेऽखिलयज्ञसंघतृप्तामरोदाहृतकीर्तिशसीत् । ___ उपेन्द्रराजो द्विजवर्गरत्नं शौर्यार्जितोतुङ्गनृपत्वमानः ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૮૩ ૮૭ સાથે ‘ દ્વિજવરત્ન ’ વાંચતાં, તેના અર્થ બ્રાહ્મણ જ થઈ શકે છે, કદાચ તે જ કારણથી વિર્ય વૈદ્ય મહાશય આ લેખને અસ્વીકાર કરતા હાય, એમ લાગે છે. પરમારકુલના બીજા લેખામાં મૂલ પુરુષનું નામ કૃષ્ણરાજ લખેલું છે. ઉદયપુરની પ્રશસ્તિમાં મુજરાજા સુધીમાં એ વાક્ષિતરાજ રાજાએ અને એવૈરિસિડુ રાજા થઈ ગયાનું લખ્યુ છે, કૃષ્ણરાજની પહેલાં માલવદેશ કનાજના પ્રતિહાર રાજાઓના તામામાં હતા, તેથી તે પહેલાં ત્યાં કેાઇ પરમાર રાજાનું રાજ્ય હેાવાના સભવ નથી, તે કારણેાથી ઉદયપુરપ્રશસ્તિ અસત્ય છે, એમ વિદ્વન્દ્વ વૈદ્ય મહાશય ઠરાવે છે. પરંતુ એક રાજાનાં બે નામે હાવાના અને એક રાજાના વંશજો પેાતાના પૂર્વજોનાં નામ ધારણ કરવાના ખનાવ કાઇ પણ દેશના રાજવંશમાં અસાધારણ નથી. મુજે પેાતે જ પેાતાના દાનપત્રમાં પેાતાનું નામ મુંજ નહિ લખતાં વાતિરાજ લખ્યું છે. વિ એઝાથી ઉપેન્દ્રરાજનુ બીજું નામ કૃષ્ણરાજ હતું, એમ અનુમાન કરે છે.૯ પરંતુ મુંજના દાનપત્રમાં કૃષ્ણરાજને મુજને વૃદ્ધપિતામહ કહ્યો છે, તેથી ઉદયપુરપ્રશસ્તિના પેહેલા વાતિરાજનું બીજું નામ કૃષ્ણરાજ હતું, એમ સિદ્ધ થાય છે. તે કૃષ્ણરાજની પૂર્વે ૮૭. ઉદયપુર પ્રશસ્તિ પ્રમાણે વંશાવલિઃ ૧. ઉપેન્દ્ર, ૨ વરિસિંહ. ૩ સીયક ૪. વાતિ ( કૃષ્ણરાજ ), પ. વૈરિસિંહ, ૬. હ`દેવ (સીયક) ૭. વાતિ (મુંજ); વાકતિરાજ (સુજ ) ના ઇ. સ. ૯૭૪ ના દાનપત્ર પ્રમાણે (૧) કૃષ્ણરાજ, ૨. વૈíસંહ, (૩) સીયક (હર્ષદેવ) ૪. વાપ તિરાજ (સુજ); માચીન લેખમાલા, પુ. ૧, ૧ તથા Indian Antiquary Vol VI, pp. 51–52 ૮૮. History of Midiaeval Hindu India, Vol. II, pp. 118–9 ૮૯. રાજપૂતાનેકા ઇતિહાસ, પૃ. ૧૮૩-૧૮૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ : મેવાડના ગુહિલેા માલવ દેશ કદાચ કનાજના પ્રતિહાર રાજાઓના તામામાં હાય, તા તેથી ઉપેન્દ્રરાજ, તેના પુત્ર વૈરિસિંહ ૧ લેા અને તેના પુત્ર સીયક ૧ લે એ રીતે ત્રણ રાજાઓનુ, તે જ માલવ દેશમાં ખડિયું રાજ્ય હાવામાં શે। પ્રતિષધ નડે છે ? મુંજના કવિ પદ્મગુપ્તે નવસાહસાંક ચરિતમાં પ્રથમ રાજાનું નામ ઉપેન્દ્ર આપ્યુ છે. ૯ કૃષ્ણરાજે પ્રતિહાર રાજાએની અવનતિના લાભ લઇ સ્વતંત્રતા સંપાદન કરી હેાય, અને તે જ કારણથી પરમારકુલના બીજા રાજાએના લેખામાં કૃષ્ણરાજને પેહેલા રાજા લખ્યો હાય, તે તેમાં અસ્વાભાવિક શુ` હતુ`? અર્થાત્ અને લેખા સરખા વિશ્વસનીય માનવામાં કંઇ પણ ખાધ આવતા નથી. તે સર્વ હકીકતામાંથી એ જ સાર પ્રાપ્ત થાય છે કે પરમારકુલના મૂલ પુરુષ બ્રાહ્મણ હતા, તેથી તેના કુલને અગ્નિકુલ કહેવામાં આવ્યુ છે. તેના વંશજોએ ક્ષત્રિય રાજાએ સાથે લગ્નવ્યવહાર જોડવાથી, તેઓને ક્ષત્રિયે! કહેવામાં આવ્યા છે; અને તે જ કારણેાથી સુજને બ્રહ્મક્ષત્ર કહ્યો છે. (ડ) સેનવશી રાજાઓનું વિપ્રત્ય ર. મંગાળાના સેનવશના રાજાઓના પૂર્વવૃત્તાંત દર્શાવનારા ત્રણ લેખા પ્રાપ્ત થયા છે; ૧. દેવપાડા ગામમાં આવેલા પ્રદ્યમ્નેશ્વર મહાદેવના મદિરના વિજયસેન ( ઇ. સ. ૧૦૮૦ ) ના શિલાલેખ, ૯૧ બીજો તેના પુત્ર અલ્લાલસેનનું નૈહારી અથવા સીતાહારીનું (ઇ. સ. ૧૧૦૦ નું) દાનપત્ર.કર ९०. उपेन्द्र इति संजज्ञे राजा सूर्येन्सन्निभः નવસાહતાંક રિત, સગ-૧૧ ૯૧. Epigraphia Indica, Vol. I, pp. 307-11; તથા પ્રાચીન લેખમાલા, પુ. ૨, પૃ. ૧૪૦-૧૪૬ ૯૨. History of Mediaeval, Hindu India, Vol. III, p. 482, and Epigraphia Indiae, Vol, 14, p. 159. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૮૫ ૩, અને તેના પુત્ર લક્ષ્મણુસેનનું (ઇ. સ. ૧૧૧૯ નું) માધાઇનગરમાંથી પ્રાપ્ત થયેલું દાનપત્ર, દેવપાડાના શિલાલેખમાં સેનવંશના મૂલપુરુષ વીરસેનને ચંદ્રવંશી અને દક્ષિણ દેશના કેઇ પ્રદેશના રાજા કહ્યો છે. તેના વંશ જ સામતસેનને બ્રહ્મવાદી અને શ્રદ્ઘક્ષત્રિયાળાં શિરોરૂમ એટલે બ્રહ્મક્ષત્રકુલના માથાના હાર કહ્યા છે. તેણે કર્ણાટક દેશના લૂટારાઓને નાશ કરી, તેઓને ત્રાસ દૂર કર્યાં હતા, અને ઉત્તરાવસ્થામાં ગંગાતીરે સાધુસન્યાસીઓના અશ્રમમાં રહીને શેષાયુષ્ય ગાળ્યું હતું; તેના પુત્ર હેમંતસેનને યશેદેવી રાણીથી વિજયસેન નામના પુત્ર થયા. તેણે ગાળા, ખહાર, આસામ વગેરે દેશેા જીતી લઇ મેાટુ રાજ્ય જમાવ્યુ હતુ. નૈહરી અથવા સીતાહારીના દાનપત્રમાં તે મૂલ પુરુષને ચંદ્રદેવ કહ્યા છે, તેના વશો ખંગાળના રાષ્ટ્રદેશમાં આવીને વસ્યા હતા, એમ પણ કહ્યુ` છે; પ્રસ્તુત વિષયને ઉપયાગી થઇ પડે, તેવી વિશેષ કઇ પણ હકીક્ત લખી નથી. માધાઈનગરના દાનપત્રમાં સામતસેનને વર્ણાટક્ષત્રિયાળાં શિરોવાન એટલે કર્ણાટકના ક્ષત્રિયાના કુલના માથાના હાર એમ કહેલ છે. તે સર્વના સમાહાર એટલે જ છે કે મંગાળાના સેનવંશી રાજા ચંદ્રવંશી કર્ણાટી ક્ષત્રિયેા હતા, છતાં વિજયસેનના લેખમાં તેણે પેાતના પિતામહને બ્રહ્મવાદી અને બ્રહ્મક્ષત્રપુલના કહેલ છે, તેનાં કઇ કારણેા હાવાં જોઇએ. સામતસેને ઉત્તરાવસ્થામાં સાધુસન્યાસીએના ૯૩. Journal of the Asiatic Society of Bengal, Vol. V, p. 471; તથા રાખાલદાસ વદ્યાપાધ્યાય કૃત. બંગાળના ઇતિહાસ ( ખગાળી ) ભા. ૧ પૃ. ૨૮૬-૨૮૮ ९४. स श्रीकंठ शिरोमणि विजयते देव स्तमोवल्लभः ॥१॥ વગેરે નેહારી અથવા સીતાહારીનું દાનપત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ : મેવાડના ગુહિલે આશ્રમમાં આયુષ્ય પૂરું કર્યું હતું, તે ઉપરથી જણાય છે કે તે સુદઢ વૈદિક ધર્માવલંબી હતો, એટલું જ નહિ પણ વેદાન્તજ્ઞાનમાં પણ તે બહુ કુશલ હશે, તે જ કારણથી તેને બ્રહ્મવાદી કહેવામાં આવ્યો છે. છતાં ફરીથી તેને જ નહિ પણ તેના આખા કુલને બ્રહ્મક્ષત્ર કહેલ છે. તે શા માટે? સુપ્રસિદ્ધ ઉમાપતિ ધર કવિએ તે લેખની પ્રશસ્તિ રચી છે.૯૫ પોતાના કાવ્યમાં વિના કારણે પુનરુતિદોષ આવવા દે, તે આરોપ તેના ઉપર મૂકી શકાય નહિ. સામંતસેનમાં બ્રહ્મત્વ હતું, તે તેને નિર્દેશ બ્રહ્મવાદી પદથી થઈ જાય છે, અને ક્ષત્રિયત્વ હતું, તે તે ચંદ્રવંશ પદથી નિર્દિષ્ટ થાય છે. છતાં ફરીથી તેને જ નહિ, પણ તેના આખા કુલને બ્રહ્મક્ષત્ર કહ્યું છે તે શા માટે? તે પિતે બ્રહ્મણ્યયુક્ત હોય તે તેથી તેનું આખું કુલ તેવું હોવાનો સંભવ નથી. તેના આખા કુલને ઉમાપતિધરે બ્રહ્મક્ષત્ર કહ્યું છે, તેને અર્થ એટલે જ થઈ શકે કે તેનો મૂલ પુરુષ બ્રાહ્મણ હતા, અને તેના વશ ક્ષત્રિયમાં ભેળાયાથી, આખું કુલ બ્રહ્મક્ષત્ર કહેવાયું. તેને ચંદ્રવંશી કહેવામાં પણ કવિરાજે યુકિત કરી છે. શા માટે સૂર્યકુલ પસંદ ન કરતાં ચંદ્રકુલ પસંદ કર્યું ? કારણ સ્મષ્ટ છે. ચંદ્રવંશને પૌરવવંશ બ્રહ્મક્ષત્ર કહેવાતું હતું, તેવું શાસ્ત્રીય જ્ઞાન કવિરાજમાં હોવું જ જોઈએ. તે જ કારણથી સૂર્યવંશને બદલે ચંદ્રવંશની પસંદગી કરવામાં આવી હતી. અર્થાત્ સેનવંશના પ્રસંગમાં પણ બ્રહ્મક્ષત્રને અર્થ બ્રહ્મક્ષત્રિયના બીજક્ષેત્રના વેગથી ઉત્પન્ન થયેલ જાતિ, એ જ થાય છે. ९५. एषा कवेः पदपढार्थविचारशुद्ध ગુઘેશ્મા તિવર કૃતિઃ પ્રતિક છે દેવપાડાને શિલાલેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુડિલેઃ ૮૭ (ચ) પિરાણિક દષ્ટાંત પૌરાણિક દષ્ટ તો પ્રસ્તુત વિષયનું સમર્થન કરવાના કરતાં નિરસન કરવામાં વધારે ઉપકારક થઈ પડે છે. પૌરાણિક કાલમાં અનુલોમ લગ્ન ધમ્ય ગણાતાં હતાં. બ્રાહ્મણોને ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રની કન્યાઓ પરણવાની છૂટ હતી, છતાં વૈશ્ય અને શુદ્ર સાથે લગ્નવ્યવહાર અપવાદરૂપ હતા, પરંતુ ક્ષત્રિય સાથે વ્યવહાર તો સામાન્ય થઈ પડયે હતે. યયાતિ રાજાની પેઠે ક્ષત્રિઓ પણ કવચિત્ કવચિત્ બ્રાહ્મણ કન્યાઓ પરણતા હતા. આરંભમાં અનુલોમ લગ્ન માં બીજતત્ત્વનું ( Germplasm) પ્રાધાન્ય મનાતું હતું. કાલાન્તરે તપશ્ચર્યા અને સંયમ જેમ જેમ ઓછાં થતાં ગયાં, તેમ તેમ ક્ષેત્ર એટલે રજસ્તત્વ (ovum) નું પ્રાધાન્ય વધવા માંડયું. વિદ્વયં એઝાશ્રીએ આપેલાં દૃષ્ટાતના મુખ્ય બે વર્ગો થઈ શકે છે; ૧ બ્રહ્મક્ષત્ર અને બીજે ક્ષત્રપતિ દ્વિજ એટલે ક્ષત્રબ્રહ્મ. બન્ને વર્ગોમાં પરસ્પર જાતિઓનાં બીજતત્ત્વ અને રજસ્તવનું મિશ્રણ થયું હતું. પ્રાયશઃ તે જ કારણથી તેવા બે વર્ગો પડી ગયા હતા. ૧ તેઓએ આપેલાં દષ્ટાંતે પિકી પૌરવવંશના ક્ષેમક રાજાના સંબંધમાં કેટલાંક પુરાણમાં નીચે પ્રમાણે પુરાતન કાલથી ચાલતી આવેલી ગાથા આપવામાં આવી છે. अत्रानुवंश श्लोकोऽयं गीतो विप्रैः पुरातनैः ॥ ब्रह्मक्षत्रस्य यो यो निवंशो देवर्षिसत्कृतः । क्षेमकं प्राप्य राजानं संस्थास्यति कलौयुगे ॥ અહીંયાં ચંદ્રવંશની પૌરવવંશની શાખાને બ્રહ્મક્ષત્રનું ઉત્પત્તિ ૯૬. મત્સ્યપુરાણ અ ૫૦. કોક ૮૮-૮૯; વાયુપુરાણ અ ૯૯ ૨૭૮–૯, ઇત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ : મેવાડના ગુહિલે સ્થાન કહ્યુ છે. અંતિમ રાજા ક્ષેમકની સાથે તે વંશના પણ અંત આવશે, એમ પણ કહ્યું છે. શા માટે પૌરવવંશના બ્રહ્મક્ષત્ર કહ્યા છે ? શું તે વંશના પ્રત્યેક રાજામાં બ્રાહ્મણના તેમ જ ક્ષત્રિયના એમ ઉભયના ગુણા એક સાથે એકઠા થયા હતા? એમ ન હતું જ. પુરૂરવા, નહુષ, જન્મેજયાદિ રાજાઓને બ્રાહ્મણા સાથે, વર્તમાન કલિકાલને પણ ભૂલાવે, તેવા કલહા થયા હતા. વસ્તુતઃ તે વંશમાં થઇ ગયેલ દુષ્યંત અને શકું તલાના પુત્ર ભરત રાજાએ આંગિરસ ગાત્રાત્પન્ન ભરદ્વાજને દત્તક લીધેા હતા. તેના પુત્ર ભુવમન્યુ થયા. ભુવમન્યુના જયેષ્ઠ પુત્રની શાખામાં હસ્તિ, અજમીઢ, કુરૂ, કારવા પાંડવા વગેરે થયા; તેઓ સઘળા ક્ષત્રિયા કહેવાયા, અને તેઓ હસ્તિનાપુરના રાજ્યકર્તાએ થયા; કનિષ્ટ પુત્રો મહાવીય, નર અને ગગના વશમાં ક્યષણ, પુષ્કર, કવિ અને તેઓના વંશજો, સંસ્કૃતિ અને તેના વંશજો તેમ જ ગાર્ષ્યા થયા, અજમીઢના વંશમાં કણ્વ, મેધાતિથિ અને કાવવાયના, મુગ્ગલ અને મૌગ્નલાયને તથા મૈત્રેય અને મૈત્રાચણા થયા; તે સવે ક્ષત્રાપેત દ્વિજો એટલે ક્ષત્રિયમાંથી ઉત્પન્ન થયા છતાં બ્રાહ્મણેા કહેવાયા.૯૭ અહીં'યાં ક્ષત્રાપેત દ્વિજ' એટલે ‘ક્ષત્રિયમાંથી ઉત્પન્ન થયા છતાં બ્રાહ્મણ’ એવા જ અર્થ થાય છે, ક્ષત્રિય તેમ જ બ્રાહ્મણના ગુણુકમ થી યુકત એવા અથ કદિ પણ થતા નથી. 6 ૨ ખીજે દ્રષ્ટાંત વિષ્ણુવૃદ્ધ અને રિતના છે. સૂર્યવંશી માંધાતા રાજાને પુત્ર પુરૂકુત્સ, તેને પુત્ર ત્રસદસ્યુ, તેને પુત્ર ૯૭. મત્સ્ય પુરાણુ અ. ૪૯ શ્લાક ૩૭-૩૮ તથા અ. ૫૦ ના Àાક ૫-૧૪ વાયુપુરાણુ અ. ૯૯; વિષ્ણુપુરાણુ અંશ ૪-૧૯-૯, ૧૦; ભાગવત સ્કંધ ૯ અ. ૨૧૬ વિશેષ ઉલ્લેખા માટે જુએ, Pargiter's Ancient Indian Historical Tradition pp. 243-252, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૮૯ સંભૂત અને સંભૂતને પુત્ર વિવૃદ્ધ થયે. વિવૃદ્ધના વંશજ વિષ્ણુવૃદ્ધો કહેવાયા. માંધાતાને બીજે પુત્ર અમ્બરીષ, તેને પુત્ર યુવનાશ્વ અને તેને પુત્ર હરિત થયે. તેના વંશજો હારિતે કહેવાયા. તે સઘળા ક્ષેત્રેપેત દ્વિજ કહેવાયા.૯૮ તે જ પ્રમાણે મનુના પુત્ર નાભાગને પુત્ર રથિતર અને તેના વંશજો રથિતરો પણ ક્ષત્રપેત દ્વિજ કહેવાયા. વિષ્ણુપુરાણમાં તો સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ક્ષત્રિયામાંથી ઉત્પન્ન થયા માટે જ ક્ષત્રપેત બ્રાહ્મણ કહેવાયા.૯૯ ૩. વિશ્વામિત્ર અને આષ્ટિપેણ (દેવાપિ) ચંદ્રવંશી ક્ષત્રિય રાજાના પુત્ર હતા, છતાં તેઓ બ્રાહ્મણો કહેવાય છે. એમ વિદ્વય ઓઝાશ્રી કહે છે. ખરી રીતે પ્રતીપના પુત્ર અને સંતનુના ભ્રાતા દેવાપિને કેઈ સ્થળે બ્રાહ્મણ કહેવામાં આવ્યું નથી; પરંતુ સંતનુને તેણે યજ્ઞ કરાવ્યું અને તે કાર્યમાં તેણે પુહિતનું કામ કર્યું હતું, એમ કહેવામાં આવ્યું છે. ૧૦૦ વિશ્વામિત્રને ક્વચિત્ ક્ષેત્રેપેત દ્વિજ અને કવચિત ક્ષત્રિય ९८. हरितों युवनाश्वस्य हारितायंत आत्नजाः । एते ह्यङ्गिरसपक्षे क्षत्रोपेता द्विजातयः ॥ લિંગપુરાણ ૧. ૬૫-૪૩, एते क्षत्रप्रसूता वै पुण्याश्चाङ्गिरसः स्मृताः । स्थीतराणां प्रवराः क्षत्रोपेता द्विजातयः । વિષ્ણુપુરાણ. ૪-૨-૨ તથા જુઓ વાયુ પુરાણુ ૮૮-૫-૭, બ્રહ્માંડ. ૬૩-૫-૭ ૧૦૦. વાયુ ૯૯-૨૩૪-૩૬; મસ્ય, ૫૦-૩૯-૪૧ઃ બ્રહ્માંડ. ૧૩-૧૧૭; હરિ. વંશ ૩૨, ૧૮-૨૨; વીષ્ણુ, ૪-૨૦- ૪, ૬; ભાગવત. ૯-૧૨-૧૪-૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦: મેવાડના ગુહિલે છતાં બ્રાહ્મણકર્મ કરનાર કહેવામાં આવ્યો છે.' ૪. પરશુરામને પણ વિશ્વામિત્રની પેઠે કવચિત્ બ્રહ્મક્ષત્ર અને બ્રાહ્મણ છતાં ક્ષત્રિયકર્મ કરનાર કહેવામાં આવ્યા છે. એ બન્નેને ક્ષત્રબ્રહ્મ તથા બ્રહ્મક્ષત્ર કહેવામાં ખાસ કારણો છે. પરશુરામના પિતામહ અને જમદગ્નિના પિતા ત્રચીક ઋષિએ કાન્યકુજના રાજ ગાધિની પુત્રી સત્યવતી સાથે લગ્ન કર્યું હતું. પિતાને તેમ જ પિતાના સસરા ગાધિને પુત્રો થાય, તે માટે તેઓએ યજ્ઞાનુષ્ઠાન કરી બે ચરૂઓ તૈયાર કર્યા. એક ચરૂ પિતાની સ્ત્રી સત્યવતીને આપવા માટે હતું, તેમાં બ્રહ્મતેજનું અભિમંત્રણ કર્યું હતું; બીજે પિતાની સાસુને માટે હિતે, તેમાં ક્ષત્રિતેજનું અભિમંત્રણ કર્યું હતું. સત્યવતીએ નેહવશ થઈને પોતાને ચરૂ પોતાની માતાને આપે અને પોતે પોતાની માતા માટે નિમિત કરેલા ચરૂનું પ્રાશન કર્યું. તે જ કારણથી ગાધિ રાજાની રાણીને બ્રહ્મવર્ચસ્વી વિશ્વામિત્ર પુત્ર થયા અને સત્યવતીને જમદગ્નિ જમ્યા. સત્યવતીના અત્યાગ્રહથી જમદગ્નિમાં ક્ષાત્રતેજને આવિર્ભાવ ઋચીક ઋષિએ થવા ન દીધે. પરંતુ તેના પુત્ર પરશુરામમાં તેને પૂરેપૂરો આવિર્ભાવ થયે. તેથી જ વિશ્વામિત્ર ક્ષત્રપત દ્વિજ અને પરશુરામ બ્રહ્મક્ષત્ર કહેવાયા. છતાં તે બન્નેએ ઉગ્ર તપશ્ચર્યા કરી ક્ષાત્ર સંસ્કારને હાસ કરી નાખે, તેથી તેઓની ગણના શુદ્ધ બ્રાહ્મણમાં થઈ છે. અર્થાત્ ઉપરના ચારે દૃષ્ટાંતેમાં ક્ષત્રિોપેત દ્વિજ અથવા બ્રહ્મક્ષત્ર વર્ગોનું કારણ બ્રાહ્મણક્ષત્રિયનું સાંકર્યો જ છે માત્ર ૧. પાઈટરને ઈતિહાસ પૃ. ૧૯૯-વાયુ. ૬૪-૯૫; બ્રહ્માંડ ૩-૧-૯૮; મહા ભારત અનુશાસન પર્વ. અ. ૧૧૫; શાંતિ પર્વ અ. ૪૯; હરિવંશ મેઘવાહન પર્વ અ. ૧૬-૧૧-૧૨. ૨. હરિવંશ-મેઘવાહન પર્વ અ. ૫૬-ક ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલ : ૯૧ ગુણકર્મોથી તેવા વર્ગો પડી ગયા નથી. | (છ) પ્રતિહારોનું વિપ્રવ વિદ્વર્ય ઓઝાશ્રીએ માલવાના પરમાર રાજા અંજના લેખનું અને બંગાલાના સેનવંશી રાજા વિજયસેનના લેખનું એમ બે લેખોનાં ઐતિહાસિક પ્રમાણો આપ્યાં છે. પરંતુ પ્રસ્તુત વિષયને સર્વાશે સંગત થતા મંડેરના પ્રતિહાર રાજાએના શિલાલેખેને આ પ્રસંગની ચર્ચામાં ઈસારો પણ કર્યો નથી. જોધપુરથી ચાર માઈલ ઉપર આવેલ મડરના વિષમંદિરમાંથી વિ. સં. ૮૯૪ ઈ. સ. ૮૩૭ ને બાઉક રાજાને એક શિલાલેખ પ્રાપ્ત થયેલ છે. (“રાજપૂતાનેકા ઇતિહાસ” પૃ. ૧૪૭–૧૫૧ ). બીજા બે લેખે જોધપુરથી ૨૦ માઈલ દૂર આવેલ ઘટિચાલ ગામમાંથી તેના ભાઈ કકકુકના વિ. સં. ૧૮ ઈ. સ. ૮૬૧ના સમયના મળી આવ્યા છે. (પૃ. ૧૪૮–૧૫૧) તે ત્રણે લેખો ઉપરથી જણાય છે કે બાઉક અને કક્કો મૂલ પુરુષ હરિશ્ચંદ્ર બ્રાહ્મણ હતા. પ્રથમ તે કઇ રાજાને પ્રતિહાર (Aid-de-Camp) હતો. તેને એક બ્રાહ્મણી અને બીજી ક્ષત્રિયાણી એમ બે સ્ત્રીઓ હતી. બ્રાહ્મણીનો પુત્ર બ્રાહ્મણ પ્રતિહાર અને ક્ષત્રિયાણીના પુત્રે ક્ષત્રિય પ્રતિહાર કહેવાયા. ક્ષત્રિયાણીના પુત્રોએ બાહુબળથી મંડોરનો કિલ્લે જીતી લઈ ત્યાં રાજ્ય જમાવ્યું. હરિશ્ચંદ્રથી ૧૨મી પેઢીએ થઈ ગયેલ બાઉક અને કકુક રાજા બહુ પરાક્રમી થયા. તેઓએ સ્વરાજ્યની બહુ ઉન્નતિ કરી. આ લેખો ઉપરથી સ્પષ્ટ રીતે સિદ્ધ 3. Journal of the Royal Asiatic Society, A. D. 1894 pp. 4-9. ૪. તે જ, ઈ. સ. ૧૮૫, પૃ. ૫૭૬-૭૮ તથા Epigraphia Indica, Vol, 9, pp. 279-80. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઃ મેવાડના ગુહિલે થાય છે કે હરિશ્ચંદ્રના સમયમાં એટલે ઈ. સ.ના આઠમાં સૈકામાં બ્રાહ્મણે ક્ષત્રિય કન્યાઓને પરણતા હતા. પરંતુ તે દંપતીથી ઉત્પન્ન થતી પ્રજા ક્ષત્રિય ગણાતી હતી. મનુ અને યાજ્ઞવલ્કયના સમયમાં વર્ણ સાંકર્યને માટે ગમે તેવી વ્યવસ્થા હોય. પરંતુ વિદ્વર્ય એઝાશ્રીએ પિતે જ શખસ્મૃતિ અને ઔશનસ સ્મૃતિના આધારે આપી સ્કુટ કર્યું છે કે બ્રાહ્મણબીજ અને ક્ષત્રિય ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી પ્રજા ત્યાર પછીના કાલથી ક્ષત્રિય વર્ગમાં જ ગણવા લાગી. પ (પૃ. ૧૪૯ ). એટલું જ નહિ પણ પુરાણકાલમાં પણ બ્રાહ્મણે નિયોગવિધિથી ક્ષત્રિયાણમાં ઉત્પન્ન કરેલી પ્રજા ક્ષત્રિય જ ગણાતી હતી. સૂર્યવંશી કલ્માષપાદ સૈદાસની રાણીથી વસિષ્ઠ ઋષિએ અશ્મક રાજાને ઉત્પન્ન કર્યો હતે. તે જ પ્રમાણે વ્યાસજીએ ચંદ્રવંશી વિચિત્રવીર્યની રાણીઓથી ધૃતરાષ્ટ્ર અને પાંડુને ઉત્પન્ન કર્યા હતા. તે અશ્મક, ધૃતરાષ્ટ્ર અને પાંડુ ક્ષત્રિયે જ ગણાય છે. વર્તમાન કાળમાં પણ ગુજરાતકાઠિયાવાડમાં બ્રહ્મક્ષત્રિયની એક સ્વતંત્ર જ્ઞાતિ છે, તેનું સ્થાન બ્રાહ્મણવર્ગથી કંઈક ઊતરતું અને ક્ષત્રિય વર્ગથી ચઢિયાતું ગણાય છે. બંગાળ, બિહાર, યુક્તપ્રાંત વગેરે પ્રદેશના ભૂમિહાર બ્રાહ્મણે પણ બ્રહ્મક્ષત્ર હોવાનું કહેવાય છે. જેમાં કાશી રાજા, હથે ५. यत्त ब्राह्मणेन क्षत्रियायामुत्पादितः क्षत्रिय एव भवति । क्षत्रियेण वैश्यायामुत्पादितो वैश्य एव भवति । वैश्येन शूद्रायायामुत्पादितः शूद् एव મવતીતિ વિસ્મરણમ્ ૧ યાજ્ઞવલ્કય સ્મૃતિ, આચારાધ્યાય, લેક ૯૧ ઉપર મિતાક્ષરાની ટીકા, તથા કૃપાયાં વિધિના વિઝાઝાતો કૃ તિ તિઃ રકૃતીનાં સમુરઃ (આનંદાશ્રમસંસ્કરણ)માં ઔશનસ સ્મૃતિ, પૃ. ૪૭, શ્લોક. ૨૮. ૬. મહાભારત, આદિપર્વ. અ. ૧૭૭ કલાક ૪૩-૪૭ તથા અ. ૧૦૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલ : ૯૩ આના રાજા, ચંપારણ્યમાં આવેલ બેતિયાના રાજા અને ગયાપ્રાન્તાન્તર્ગત તિકારીના રાજાને સમાવેશ થાય છે. હરિકૃષ્ણશાસ્ત્રીકૃત બ્રાહ્મણોત્પત્તિમાર્તડ ગ્રંથમાં સ્કદપપુરાણમાંથી બ્રહ્મક્ષત્રાજ્ઞાતિની ઉત્પત્તિની દંતકથા આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સિંધુસાર એટલે સિંધ અને રજપૂતાનાના કોઈ ક્ષત્રિય રાજાએ પરશુરામના ભયથી દધીચ ઋષિના આશ્રમમાં ભરાઈ જઈ બ્રાહ્મણ ધર્મનું પાલન કર્યું હતું, તેથી તેના વંશજે બ્રહ્મક્ષત્ર કહેવાયા. અલબત્ત, આ દંતકથા તે દંતકથા જ છે. છતાં તેમાંથી એક ઐતિહાસિક તત્વ પ્રાપ્ત થાય છે, તે એ છે કે–વર્તમાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ઉત્પત્તિસ્થાન સિંધ અને રજપૂતાનાના પ્રદેશ હોવા જોઈએ. ચાટસુના બાલાદિત્યના લેખમાં તેને મૂલપુરુષ ભર્રપટ હતો. અને તે બ્રહ્મક્ષત્ર હતો, એમ લખેલું છે. ભર્તૃપટ ઈ. સ. ના આઠમા સૈકામાં ચિતેડની ગાદીએ થઈ ગયો હતો. તેને પૂર્વજ બપ રાવલ અને બ્રાહ્મણ પ્રતિહાર હરિશ્ચંદ્ર સમકાલીન હતા. બમ્પ રાવલે મેવાડમાં રાજ્ય જમાવ્યું. અને હરિશ્ચંદ્રના પુત્રોએ મારવાડમાં રાજ્ય જમાવ્યું. તે સર્વ હકીકત અને સંગોથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે હરિશ્ચંદ્રની પેઠે બમ્પ પણ બ્રાહ્મણ હતો અને તેની ક્ષત્રિય રાણાએથી થયેલી પ્રજા ક્ષત્રિય અથવા બ્રહ્મક્ષત્ર કહેવાય છે. તેમાં શંકા લાવવાનું કંઈ પણ કારણ જણાતું નથી. 7. Hindu Castes and Sects by J. X, Bhattacharya, pp. 109–112. ૮. હરિકૃષ્ણ શાસ્ત્રીત બ્રાહ્મણોત્પત્તિમાર્તડ, વેંકટેશ્વર છાપખાનાનું સંસ્કરણ, પૃ. ૩૬૫-૪૦૫. vvvvvvvvvvvvvvv Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ : મેવાડના ગુહિલે ૭. ઉપસંહાર ઉપસંહારમાં માત્ર એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે–મેવાડના ગુહિલો સંબંધીના સઘળા લેખો એકત્ર ધ્યાનમાં લેતાં તદ. તર્ગત આશય શું છે, એટલું જ શોધી કાઢવા કેઈ નિષ્પક્ષપાત જિજ્ઞાસુ પ્રયત્ન કરે, તો તેને માત્ર નિઃસંદેહ એક જ સત્ય પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. અલબત્ત, તેઓના મૂલપુરાની જાતિ દર્શાવનારા જે લેખો પ્રાપ્ત થયા છે, તેમાં મુખ્ય લેખે તે કેવલ સ્પષ્ટ અને નિસંદેહ કથન કરનારા છે, છતાં કેટલાક એવા લેખો છે કે તેનો બળાત્કારે અર્થાન્તર કરવામાં આવે તે મુખ્ય લેખોને વિરેાધક થઈ શકે તેવા પણ છે. તેમ છતાં, ઈ. સ. ૯૭૭થી ઈ. સ. ૧૪૯૭ સુધી લગભગ ૧૨૦ વર્ષના કાલાન્તરમાં થઈ ગયેલ મેવાડના ચાર ચાર મહાસમર્થ રાજાઓ શક્તિકુમાર, સમરસિંહ, મહારાણા કુંભ અને રાણ રાયમલજીએ તૈયાર કરાવેલા લેખ કરતાં નરવાહનના સમયમાં નાથસાધુઓએ કતરાવેલ લેખ, જયતલદેવીએ બંધાવેલ જૈન મંદિરમાં જૈનાચાર્યું કે તરાવેલ લેખ, નારલાઈગામના આદીશ્વર ભગવાનનાં મંદિરમાં જેન શેઠેએ કોતરાવેલ લેખ તેમ જ રાણા રાજસિંહના રાજકવિએ પૃથ્વીરાજ રાસાને આધાર લઈ લખી કાઢેલ રાયસાગરના ઢંગધડા વિનાના લેખો ઉપર કંઈ પણ આધાર કઈ પણ ન્યાયબુદ્ધિ પંડિત તે રાખી શકે નહિ. વળી બમ્પરાવલની સુવર્ણ મુદ્રા ઉપર સૂર્યચિહ્ન હોવાથી, તેનું પ્રમાણ બલવત્તમ ગણવામાં આવે, તે તે પૂર્વગ્રહનું જ પરિણામ હાઈ શકે. ગુહિલવંશના બીજા અનેક રાજાઓની અસંખ્ય મુદ્દાઓ પ્રાપ્ત થઈ છે, તેમાંની કઈ પણ મુદ્રા ઉપર સૂર્યચિહ્ન નથી; છતાં તે હકીકતનું શા માટે કેવલ દુર્લક્ષ કરવામાં આવ્યું છે? તે મુદ્રા બમ્પરાવલે પોતે જ પડાવી હોય તો પણ સૂર્યચિહ્નને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ www રહ્યું છે, આ મનાવવા હો; અથવા તે શંકરન મેવાડના ગુહિલે : ૫ પ્રથમ અર્થ તે એ જ થઈ શકે છે કે તે પિતે શંકરના ઉપાસક સાથે સૂર્યનો પણ ઉપાસક હત; અથવા તેમ નહિ તો પિતાના વંશને સૂર્યવંશી મનાવવાની લાલસાથી પણ સૂર્યચિન્હ કેતરાવ્યું હોય ! પરંતુ તેટલા ઉપરથી અથવા દંતકથાઓની કેવલ હાસ્યજનક કપના ઉપરથી, આટપુરનો લેખ, રસિયારાજની છત્રીને લેખ, અચલેશ્વર મહાદેવના મંદિરનો લેખ, એકલિંગ મહાદેવ માહાસ્યમાન ઉલ્લેખ, કુંભલગઢનો શિલાલેખ, રસિકપ્રિયા ટીકામાંનો ઉલ્લેખ અને એકલિંગ મહાદેવના મંદિરને લેખ, એ સઘળા લેખો સમર્થ રાજાઓએ જાતે તૈયાર કરાવી પ્રસિદ્ધ કર્યા છે, અને તેમાં ગુહિલેના મૂળપુરુષને આનંદપુરના વિપ્ર અથવા વડનગરના નાગરે કહ્યા છે, શું તે જ કારણથી તે લેખેને અપ્રામાણિક ગણવામાં આવે છે? તેમ હોય તે તે સ્વમત ગ્રહની પરાકાષ્ઠા નથી? બીજા જે લેખોમાં મૂલપુરુષોના વંશજોનું ક્ષત્રિયત્વ નિદિષ્ટ કર્યું છે, તે લેખનું ઉપરના લેખ સાથે સાંકર્ય કરવાને અથવા તે લેખોની સામે ધરવાને ગમે તે હેતુ હોય, પણ તે હેતુનો સ્વીકાર તટસ્થ પરીક્ષક કરી શકશે નહિ. મૂલ પુરુષે વિપ્ર હોવા છતાં તેના વંશજો શા માટે ક્ષત્રિય કહેવાયા, તેઓના એક વંશજને શા માટે બ્રાહ્મણ કહેલ છે, તેની સવિસ્તર ચર્ચા તૃતીય તથા ચતુર્થ વિભાગમાં કરી છે. (જુએ, પાછળ) તેના સમર્થનમાં મંડેરના બ્રાહ્મણ પ્રતિહાર હરિશ્ચંદ્રને તથા ચૌહાણ વંશના મૂલપુરુષ અહિચ્છત્રવાસી વત્સ ગોત્રમ્પન્ન વિપ્ર સામંતના દષ્ટાંતે જોઈએ તેટલા મજબૂત છે. સકલ ચર્ચાનો સારાંશ એટલે જ છે કે–મેવાડના ગુહિલ વંશના મૂલપુરુષે વિજયાદિત્ય, ગુહદત્ત અને બમ્પરાવલ આનંદપુરના વિપ્રે એટલે વડનગરના નાગરે હતા. બમ્પરાવલથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬ : મેવાડના ગુહિલ તેઓની ક્ષત્રિય જાતિમાં ગણના થઈ છે. છતાં શાસ્ત્રીય નિયમાનુસાર તેમ જ ઐતિહાસિક પરિપાટી પ્રમાણે તે અખિલ ગુહિલ વંશને પૌરવવંશની પેઠે બ્રહ્મક્ષત્ર વર્ગમાં પણ ગણી શકાય. તે સિવાય બીજે કંઈ પણ સાર પ્રાપ્ત થઈ શકતો. નથી. | ( ક ) ગુહિલે ક્યાંથી આવ્યા? હવે માત્ર એક પ્રશ્નને ઊહાપોહ કરવાનું બાકી રહે છે. ગુહિલો ક્યાંથી આવ્યા ? તેઓનું મૂલ વતન કયાં હતું? તેઓના મૂલ પુરુષો પ્રથમ કયાં રાજ્ય કરતા હતા ? વિદ્વદ્વર્ય ઓઝાશ્રીએ તે વિષે બે જુદી જુદી કલ્પનાઓ કરી છે. પ્રથમ કલ્પના એ છે કે ગુહિલોના મૂલ પુરુષોનું રાજ્ય આગ્રાની આસપાસના પ્રદેશમાં હતું, ત્યાંથી જયપુર પાસે આવેલ ચાટસુ ગામ સુધી ફેલાયું. ત્યાંથી એક શાખા અજમેર સુધી આગળ વધી. તેને એક વંશજ ગુહદત્ત થયા. તેણે મેવાડમાં મુલક મેળવ્યું અને ત્યાં રાજ્ય જમાવ્યું છે “રાજપૂતાનેકા ઈતિહાસ પૃ. ૩૮૯). વિદ્વદ્વર્ય વૈદ્યમહાશય પણ લગભગ તેવો જ અભિપ્રાય ધરાવે છે. એઝાશ્રી પોતાની તે કલ્પનાના સમર્થનમાં નીચે પ્રમાણે ત્રણ કારણો આપે છે (૧) આગ્રામાંથી ગુહિલનામાંકિત ૨૦૦૦ રૂપાના સિકકાઓ પ્રાપ્ત થયા છે. તેથી ગુહિલ નામના રાજાનું તે ભાગમાં રાજ્ય હોવું જોઈએ. ચાટસુના શિલાલેખથી જણાય છે કે – ગુહિલવંશની એક શાખા જયપુરની આસપાસના પ્રદેશમાં રાજ્ય કરતી હતી. તેથી આગ્રેથી જયપુર સુધી તેઓનું રાજ્ય લંબાયું હોવું જોઈએ. (૩) અજમેર પાસે આવેલ નાસૂણ ગામમાંથી ઈ. સ. ૮૩૦ની સાલને એક શિલાલેખ મળી આવ્યો છે, તેમાં ગુહિલવંશી ધનિક અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલ : ૯૭ ઇશાનભટ્ટ મંડળેશ્વરનાં નામો જોવામાં આવે છે; તે ઉપરથી ગુહિલની એક શાખા તે પ્રદેશમાં રાજ્ય કરતી હેવી જોઈએ. આ ત્રણે કારણેના સમાહારમાંથી વિદ્વર્ય ઓઝાશ્રી એવું અનુમાન ઉપજાવે છે કે ગુહદત્તના પૂર્વજો આથી જયપુર આવ્યા, ત્યાંથી અજમેર થઈને મેવાડમાં પેઠા. (પૃ.૪૦૦-૪૦૧). ૧. ગુહિલનામાંકિત સિક્કાઓ વિષે પાછળ (પૃ. પ-પ૮) વિવેચન કરવામાં આવ્યું છે. છતાં અહીંયાં વિશેષ એટલું જ વક્તવ્ય છે કે ચાટસુના લેખ મુજબ ગુહિલ નામના બે રાજાઓ થઈ ગયા છે. આગ્રાની સીમમાંથી મળી આવેલા સિક્કાઓ તે રાજાઓના શા માટે ન હોય? આગ્રાનો કોઈ નિવાસી ચાક્ષુ આવીને રહ્યા હોય, અને હાલ મળી આવેલ સિક્કાઓ તેણે સંગ્રહી રાખેલા ખજાનાનો ભાગ શા માટે ન હોય ? વસ્તુતઃ આગ્રા અને તેની આસપાસના પ્રદેશ કનોજથી અતિદ્દર ન હાવાથી, કનોજના રાજાઓના અથવા મગધ દેશના સમ્રાટેના તાબામાં જ હવે જોઈએ. ગુહદત ઈ. સ.ના છઠ્ઠા સૈકામાં અને અને બમ્પ રાવલ ઈ. સ.ના આઠમા સૈકામાં થઈ ગયાનાં અનુમાન કરવામાં આવ્યાં છે. પરંતુ ઈ. સ.ના ચોથા સૈકામાં તે પ્રદેશ ઉપર મિત્રવંશી રાજાઓનું રાજ્ય હતું, એમ તે સમયના પ્રાપ્ત થયેલા સિક્કાઓ ઉપરથી જણાય છે. ઈ. સ. ૩૨૬-૩૬ માં મગધ દેશના સમ્રા સમુદ્રગુપ્ત તે વંશના રાજા અશ્રુતને હરાવી, તેનું રાજ્ય ખાલસે કર્યું હતું. ગુપ્ત વંશના અવનતિ કાલમાં કનોજમાં મૌખરીવંશના રાજાઓ રાજ્ય કરતા હતા. ઈ. સ. ૬૧૨માં સમ્રાટ હર્ષવર્ધને પિતાની રાજધાની કનેજમાં ૯પ્રાચીન મુદ્રા. શાખાલદાસ વંદ્યાપાધ્યાયકૃત (બંગાળી) ૫, ૧૦૬-૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ : મેવાડના ગુહિલેા કરી હતી, ત્યાર પછી પણ માખરીવશના રાજાએ ત્યાં રાજ્ય કરતા હતા. ઇ. સ. ૮૧૦માં ભિન્નમાલના પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ માખરી રાજા પાસેથી કનેાજ પડાવી લીધું; અને મે સામ્રાજ્યની સ્થાપના કરી. અર્થાત્ ઇ. સ.ના છઠ્ઠાથી આઠમા સૈકાસુધીમાં અથવા તે પહેલાં આગ્રાની આસપાસના પ્રદેશ ઉપર ગુહિલાનું નાનું સરખું પણ રાજ્ય હેત તે તેના ઉલ્લેખ સમુદ્રગુપ્તના દિગ્વિજયવૃત્તાંતમાં અથવા હવનના દિગ્વિજય વૃત્તાંતમાં અથવા હ્યુમેનસંગના પ્રવાસવૃત્તાંતમાં થયા વિના રહ્યા હેાત નહિ. તે સમયાન્તરમાં આગ્રાની આસપાસના પ્રદેશ ઉપર ગુહિલાનું રાજ્ય હાવાનેા લેશમાત્ર પણ સંભવ નથી. ૨. એટલું જ નહિ, પણ ખુદ ચાટસુના લેખથી પણ તેવુ જ અનુમાન પ્રાપ્ત થઇ શકે છે. તે વિષે પણ પાછળ (પૃ ૭૨-૫ મે) ચર્ચા કરવામાં આવી છે. તે લેખ ઇ. સ. ૧૦૦૦ની આસપાસના સમયને ગુહિલવશી ખાલાદિત્યના છે. તે લેખમાં ખાલાદિત્યના પુરુષ ભ પટ્ટથી વંશાવલિ આપી છે. તે વંશાવિલેમાં (૧) ભદ્રં પટ્ટના જ્યેષ્ઠપુત્ર (૨) સિંહ અને કનિષ્ઠપુત્ર (૨) ઇશાનભટ્ટ હતા, એમ કહ્યું છે. (૨) ઇશાનભટ્ટથી ક્રમશ : (૩) ઉપેન્દ્રભટ્ટ, (૪) ગુહિલ પહેલા, (૫) ધનિક, (૬) આઉક, (૭) કૃષ્ણરાજ, (૮) શંકરગણુ, (૯) હરાજ, (૧૦) ગુહિલ બીજો, (૧૧) ભટ્ટ અને (૧૨) ખાલાદિત્ય, એ નામેા જોવામાં આવે છે. એ તે ચાક્કસ છે કે સિંહના પિતા ભઈ પટ્ટ ૧૯ ગુહદત્તથી ૧૧મી પેઢીએ થઇ ગયા છે; તેનું રાજય મેવાડમાં હતું; નાગદ, ચિંતાડ અને આટપુર તેના તામામાં હતાં. તેની ગાદીએ તેના જ્યેષ્ઠ પુત્ર સિંહ બેઠા હતા. તેથી સહજ અનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલો : ૯૯ માન થાય છે કે તેને કનિષ્ઠપુત્ર ઈશાનભટ્ટ મેવાડમાંથી નીકળી કઈ મેટા રાજાને આશ્રયે ગયે હશે. તે જ લેખમાં લખવામાં આવ્યું છે કે – ઈશાનભટ્ટથી ૮મી પેઢીએ થયેલ શંકરગણે ગાડરાજા ભટ્ટને હરાવી, તેનું રાજય પિતાના સ્વામીને મેળવી આપ્યું. તેના પુત્ર હર્ષરાજે ઉત્તર પ્રદેશમાં રાજાઓને હરાવી, તેઓની છાવણીમાંથી મળી આવેલા ઘેડા ભેજ રાજાને અર્પણ કર્યા હતા. તે ભોજરાજા કનેજને આદિવરાહ મિહિરભેજ, હતા; એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. વિદ્વદ્વર્ય વૈદ્ય મહાશય પ્રમાણે તેને રાજયકાલ ઈ. સ. ૮૪૦ થી ૮૦ સુધી અને વિદ્વદ્રય ઓઝાશ્રી મુજબ ઈ. સ. ૮૪૩ થી ૮૮૧ સુધી હતો (પૃ. ૧૬૭). તે હર્ષરાજના પુત્ર ગુહિલ બીજાને સ્વામીભક્ત કહ્યા છે. તેણે સૈદેશના રાજાને અને પૂર્વ દેશના રાજાઓ પાસેથી ખંડણ લીધી, એમ પણ કહેવામાં આવ્યું છે (પૃ.૪૨૦–૨૨). કચુરી વંશના યુવરાજદેવ રાજાના ઈ. સ. ૯૮૦ના બનારસના દાનપત્રમાં કહેવામાં આવ્યું છે કે તે વંશના રાજા કેલદેવે, ભેજને, વલભદેવને, ચિત્રકુટના રાજા હર્ષરાજને તથા શંકરગણ રાજાને અભય આપ્યું હતું.૧૧ કક્કલદેવ પણ ઈ. સ. ૮૫૦માં થયો હતો અને તે કનોજના પ્રતિહાર રાજા ભેજને સમકાલીન હતે. તે ઉપરથી ચાટસુને શંકરગણ ઈ. સ. ૮૫૦માં થઈ ગયાનું સબળ અનુમાન થાય છે. કદાચ શંકરગણ તેને પુત્ર હર્ષરાજ અને તેને પુત્ર ગુહિલ બીજે એ ત્રણે ચાટસુમાં રાજય કરતા હશે અને કનોજના પ્રતિહાર રાજા ભોજદેવના ખંડિયા હશે. તેનાં પરાક્રમથી 20, Vaid's History of Mediæval Hindu India, Vol. II. p, 118. ૧૧. તેજ, પૃ. ૧૦૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ઃ મેવાડના ગુહિલે તેઓની પ્રતિષ્ઠામાં વધારો થયે હશે અને કશ્રીના રાજાઓ સાથે તેઓને સારી મિત્રી હશે. ૩. અજમેર પાસેના ગામ નાસૂણને લેખ ઈ. સ. ૮૩૦ને છે. તેમાંથી ધનિક તથા ઈશાનભટ્ટ મંડળેશ્વરો ” એટલા શબ્દ વંચાય છે. (પૃ. ૪૦૧ ). ઈશાનભટ્ટ ધનિકને પુત્ર હતો, અને ચાટ ધનિક તે જ આ નાસૂણનો ધનિક હોવાનો સંભવ છે, એમ વિધ્વંદ્વય ઓઝાશ્રીની માન્યતા છે. (પૃ. ૪૨૧, પાંદટિ પણ ૧). જે તે અનુમાન યથાર્થ હોય તો ચાટનો ધનિક ભર્તુપટ્ટથી પમી પેઢીએ અને શંકરગણુ ધનિકથી ૪થી પેઢીએ થઈ ગયો છે. શંકરગણુને કાળ ઈ. સ. ૮૫૦નો હોય તો ધનિકને કાળ ઈ. સ. ૭૯૦ને થવા જાય છે. ભિન્નમાલના રાજા નાગભટ્ટ બીજાએ ઈ. સ. ૮૧૦માં કનોજનું રાજ્ય જીતી લીધું હતું. ધનિકે તે સમયે તેના સેનાપતિ તરીકે પરાકમ કર્યું હોય તે નાગભટ્ટે તેને અજમેરની પાસેના નાસૂણ ગામની જાગીર આપી હોય, તે સંભવ છે. અર્થાત્ ધનિકના પૂર્વજો ભિન્નમાલના પ્રતિહાર રાજાઓની સૈનિકસેવા કરતા હશે, એવું અનુમાન થઈ શકે છે. ફલિત એ થાય છે કે ચાટસુના ગુહિલો આગ્રેથી ચાટસુમાં અને ત્યાંથી નાસૂણામાં ગયા ન હતા, પણ ચિતડથી ભિન્નમાલ, ભિન્નમાલથી નાસૂણુ અને ત્યાંથી ચાટસુ સુધી ગયા હતા. આગ્રા સાથે તેમાંના કેઈને કંઈ પણ સંબંધ હોવાનો સંભવ નથી. વિદ્વદર્ય ઓઝાશ્રીની બીજી કલ્પના એવી છે કે ગુહિલવંશના પૂર્વ જે “હુણવંશી રાજા મિહિરકુલના પરાભવ પછી મેવાડના કઈ પ્રદેશ ઉપર રાજ્ય કરતા હશે, અને ત્યાંથી તેઓના વંશજેએ ધીમે ધીમે મેટું રાજ્ય જમાવ્યું (પૃ. ૩૮૯ તથા ૪૦૧). આ કલ્પના કંઈક વધારે વાસ્તવિક લાગે છે. માળષાના રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેા : ૧૦૧ યશેાવમાં અને મગધના રાજા નૃસિંહગુપ્તે હૂણવંશી રાજા મિહિરકુલને ઇ. સ. ૫૨૮માં સખ્ત પરાભવ કરીને, તેને હાંકી કાઢયા, ત્યાં સુધી તેનુ રાજ્ય પજાખ, રાજપૂતાના, પંચાલ, ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી ફેલાયુ હતુ.૧૨ અર્થાત્ ઇ. સ. ૫૨૮ સુધીમાં મેવાડમાં કાઈ મળવાનું રાજ્ય હાવાનુ નોંધાયુ નથી. ગુહત્તના રાજ્યકાલ ઇ. સ. ૫૬૬માં મૂકીએ તેા, તેના પૂર્વ કદાચ નાના જાગીરદારો હશે, પરંતુ સામત રાજાઓના વર્ગમાં મૂકી શકાય, તેવી સત્તા કે પ્રતિષ્ઠા તેઓએ મેળવી નહિ હાય. મેવાડમાં ચાલતી દંતકથા ગમે તેટલી અનાવટી હોય, છતાં એ તે ખરૂ` છે કે ગુહિલેાના પૂર્જામાંથી વિજયાદિત્ય, ગ્રુહદત્ત અને અલ્પ એ ત્રણ નામે કેવલ કલ્પિત નથી, પણ તે તે નામના પ્રત્યક્ષ શરીરધારી રાજાએ થઈ ગયા હતા. ત્યારે મૂલપુરુષ વિજયાદિત્ય કાણુ હતા ? મહારાણા કુંભના એકલિંગ માહાત્મ્યના ગ્રંથમાં વિજયાદિત્ય ગુદત્તથી આઠમી પેઢીએ થઇ ગયેલ તેને પૂજ હતા, અને તે આનદપુરના નાગર હતા, એમ લખ્યું છે, વિજયાદિત્યને મહીદેવ પણ કહ્યા છે. ( જુએ ). અર્થાત્ આ વિજયાદિત્યની આનંદપુરની આસપાસ કોઇ ગામની જાગીર હાવી જોઇએ. ત્યારે શું આનંદપુરના બ્રાહ્મણા એટલે વડનગરના નાગરા જાગીરદાર હાવાનુ કઇ પ્રમાણુ છે ? પાછળ પૃ. નાગરખંડના ૧૧૩મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે આન દેશના એટલે ગુજરાતના રાજા ચમત્કારે ચમત્કારપુર એટલે અર્વાચીન વડનગર બધાવીને ત્યાંના ૬૮ ગાત્રોના બ્રાહ્મણાને ૧૩. Early History of India, by V. Smith, 2nd ed; pp. 297-301. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨: મેવાડના ગુહિલે દાનમાં આપ્યું, અને તે સાથે પ્રત્યેકને એકેક–એમ ૬૮ ગામો પણ દાનમાં આપ્યાં. ૧૩ ત્યાર પછી તે દેશના એક રાજા સિદ્ધસેને નાગરે પાસેથી તે આંચકી લીધાં હતાં. પાછળથી તેણે પણ તે ગામ ઉપરાંત બીજાં ૫૮ ગામે વધારીને કુલ ૧૨૬ ગામો આપ્યાં હતાં.૧૪ નાગરખંડની આ ઉક્તિ કલિપત હોવાનું કંઈ કારણ નથી. સુપ્રસિદ્ધ ચિનાઈ યાત્રાળુ હ્યયેનસંગના ઈ. સ. ૬૪૧ના યાત્રાવૃત્તાંતમાં કહેવામાં આવ્યું છે કે ભિન્નમાલની દક્ષિણે અને પૂર્વ માળવાની પશ્ચિમે પશ્ચિમમાળવાનું રાજ્ય હતું, જેની રાજધાનીનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ તે રાજધાનીનું નગર સાબરમતીને તીરે આવ્યું હતું. તે દેશ ઉપર કઈ ક્ષત્રિય રાજા રાજ્ય કરતો હતો. તે રાજ્યના તાબામાં આનંદપુર નામને ખંડિયે તાલુકે હતા, તે તાલુકાને કઈ १३. पुरं प्रकल्पयाभास बहुप्राकारसंकुलम् ।।१०॥ अथाष्टषष्टिविप्राणां तत्र मध्ये नृपोत्तमः । अष्टषष्टि गृहाण्येव चकार सुबृहति च ॥११॥ तथा कृत्वाऽय रत्नौद्यैः पुरयित्वा तथाऽरैः । ददीतेभ्योऽष्टषष्टिं च ग्रामाणां तदनन्तरम् ॥१३॥ ૧૪. અવુના સંબવામિ કા તવ રામવઃ | રૂ . तथा कोंपवशाद्यानि शासनानि द्विजन्मनाम् । लोषितानि त्वयान्यानि पितृपैतामहानि च ॥६॥ नच्छ्रत्वा पार्थिवः सोऽथ शंखतीर्थे प्रभक्तितः । स्नात्वा विप्रान्समाहृय मध्यगेन समान्वितान् ॥८॥ ददौ च शोसनशतं प्रक्षाल्य चरणांस्ततः । षड्विंशत्यधिक राजा नागराणां महात्मनाम् ॥१०॥ નાગરખંડ, અધ્યાય ૨૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલેઃ ૧૦૩ મુખી એક રાજા ન હતેા.૧૫ આનંદપુર તાલુકાને ઘેરાવ લગભગ ૨૧૦ માઈલને અને આનંદપુર ગામને ઘેરાવ લગભગ ૨૧ માઈલને હતેા.૧૬ અર્થાત્ ઈ. સ. ના ૭મા સૈકા સુધી આનંદપુરના નાગરે આખા તાલુકાના ગ્રાસીઆ હતા, તેઓનું મૂળ વતન આનંદપુર હતું. અને ત્યાં તેઓ એક સાથે રહેતા હતા. હુયેનસંગે તે દેશનું નામ માળવા કહ્યું છે, અને તેની રાજધાનીનું નામ આપ્યું નથી. નાગરખંડથી જણાય છે કે તે દેશનું નામ આનર્ત હતું, તેની રાજધાનીનું નામ સાબરમતીને તીરે આવેલું પ્રાપ્તિપુર (વર્તમાન પરાંતીજ ) હતું, જ્યાં ગર્તા તીર્થ નામનું એક સરોવર પણ હતું.૧૭ તે સિવાય વડનગરના નાગરમાં ચંદ્રચા, કુકડ, ગુલેચા વગેરે ૧૫૭ અવટંકે પ્રચલિત હતી.૧૮ રાજકોટ મ્યુઝિયમના કયુરેટર આચાર્ય વલ્લભજી હરિદત્ત એવું અનુમાન કરે છે કે તે સમયે વડનગરના નાગરે વડનગરની આસપાસ આવેલાં ૧૫૭ ગામોની જાગીર ખાતા હશે, તે ઉપરથી તેઓની તે અવટંકે પડી હશે.૧૯ 24. Early History of India, by V. Smith, 2nd ed; pp. 304–7. 15. Beal's Buddhist Records of Western India, Vol. II, p. 268. १७. अथ प्रोचुर्जनास्तस्य देश आनत इत्यम् । अयं भूपालोऽच विख्यातः सुधर्मज्ञो बृहद्बलः ॥४४॥ एतत्प्राप्तिपुरं नाम एषा साभ्रमती नदी । गर्तातीर्थमिदं पुण्यमेतस्याः परिकीर्तितम् ॥४५॥ નાગરખંડ અધ્યાય ૧૨૫ ૧૮. ગંગાશંકર પાલીકૃત. નાગત્તિ , પૃ. ૨-૯ ૧૯ નાપર ત્રિમાસિક, પૃ. ૧, અં. ૪, ૫, ૭૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ : મેવાડના ગુહિલે આ સર્વે પ્રમાણોથી એટલું તે સિદ્ધ થઈ શકે છે કે આનંદપુરના નાગરે એટલે વડનગરના નાગરે આનંદપુરની આસપાસનાં ગામના જાગીરદાર હતા અને તેઓ વડનગરમાં રહેતા હતા. ગુહિલોનો મૂલપુરુષ વિજયાદિત્ય તેવો જ એક જાગીરદાર હવે જોઈએ. તેના વંશજ ગુહદત્ત ત્યાર પછી, દંતકથામાં કહેવામાં આવે છે તેમ, ઈડરનું રાજ્ય મેળવ્યું હોય, તે તે અનુમાન અસંભવિત નથી. કયા રાજાનું ઉપનામ બ૫ હતું, તે વિષય હજુ વિવાદગ્રસ્ત છે. પરંતુ છેક વિ. સં. ૧૫૫૭ ઈ. સ. ૧૫૦૦માં જોધપુરના રાજ્યમાં આવેલ નારલાઈ ગામમાંથી મળી આવેલ આદિનાથ નામના જૈન મંદિરના શિલાલેખથી જણાય છે કે તે સમય સુધી, ગુહદત્ત અને બમ્પક બે જૂદા જૂદા રાજાઓ થઈ ગયા હતા, અને બપક ગુહદત્તની પછી થયે હતા (જુઓ પાછળ પૃ. ૪૮-૫૦), એવી માન્યતા પ્રચલિત હતી. અર્થાત્ બમ્પક ગુહદત્ત અથવા ગુહિલ પોતે કે તેના પિતા ન હતા, પરંતુ તેને વંશજ હતે. વિદ્વર્ય એઝાશ્રીએ તે વિષે સઘળાં પ્રમા ને ઉહાપોહ કરી સિદ્ધ કર્યું છે કે ગુહદત્તથી આઠમી પેઢીએ કાલભેજ નામને રાજા થઈ ગયે, તે જ બમ્પ કહેવાતો હતે, તેને જન્મ ઈ. સ. ૭૧૨માં થયો હતો. ઈ. સ. ૭૩૪માં તેણે ચિતોડના મેરી રાજાને હરાવી, તેનું રાજ્ય લઈ લીધુ હતું. અને ઈ. સ. ૭૫૩માં તેણે રાજ્ય છેડી સન્યાસ ગ્રહણ કર્યો હતો, (પૃ. ૧૪૪), તે અનુમાન કેવળ વાસ્તવિક લાગે છે. બમ્પના પિતામહ અપરાજિતના સમયના વિ. સં. ૭૧૮ ઈ. સ. ૨૦. ગુહદત્તથી બમ્પ સુધીની વંશાવલિઃ ૧. ગુહદત્ત. ૨. ભેજ, ૩. મહેન્દ્ર પહેલે. ૪. નાગ, ૫. શીલાદિત્ય, ૬. અપરાજિત, ૭. મહેન્દ્ર બીજે, ૮, કાલભેજ ( ૫). ૯. ખુમાણું. (પૃ. ૫૨૧ ) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #122 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૧૦૫ ૬૬૧ની સાલના નાગફુદ પાસે આવેલ કુંડલેશ્વર મહાદેવના મંદિરના શિલાલેખથી જણાય છે કે અપરાજિત બહુ પરાક્રમી હતા અને તેણે પોતાના રાજ્યની સીમા નાગહદ સુધી વિસ્તારી હતી. (પૃ. ૪૦૩-૪). તે જ પ્રમાણે અપરાજિતના પિતા શીલાદિત્યના સમયને–ઈ. સ. ૬૪૬ વિ. સં. ૭૦૩નો–એક શિલાલેખ શિરેડી ગામ પાસે આવેલ સાવલી ગામમાંથી મળી આવ્યું છે. તેમ જ તેને એક સિક્કો પણ પ્રાપ્ત થાય છે તે ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે શીલાદિત્યે શિરેડીની આસપાસના પ્રદેશ ઉપર રાજ્ય મેળવ્યું હશે. ગુહદત્તથી ચાર પેઢીના તેના વંશ (ગુહદત્ત, ભેજ, મહેન્દ્ર ૧લો અને નાગ) સંબંધી કંઈ હકીકત મળી આવી નથી. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુહદત્ત અથવા તેની ચાર પેઢીના વંશજોનું રાજ્ય અથવા ગ્રાસ ઈડરની આસપાસના પ્રદેશમાં હશે. ત્યાંથી ઈ. સ. ૬૪૬માં શીલાદિત્યે પિતાના બાહુબળથી આસપાસના પાડોશી જાગીરદારને હરાવી તેઓને મુલક ખાલસે કર્યો હશે. કનાજના સમ્રા હર્ષવર્ધનનું મૃત્યુ તે ઈ. સ. ૬૪૮માં થયું છે. પરંતુ ઈ. સ. ૬૪૩માં ચિનાઈ યાત્રાળુ હ્યુયેનસંગને સંગ થયા પછી, તેનું ચિત્ત ધાર્મિક પ્રવૃત્તિઓમાં રેકાઈ રહ્યું હતું. તેથી કદાચ રજપૂતાનાના છેક છેલ્લા ખૂણા સુધી તેનું લક્ષ ન રહ્યું હોય, તે તે સભવિત છે. ઈ. સ. ૬૪૮માં હર્ષવર્ધન અપુત્ર ગુજરી ગયે, તેની પછી તેના સામ્રાજ્યની સંપૂર્ણ અવ્યવસ્થા થઈ ગઈ હતી, સામત રાજાઓ સ્વતંત્ર થઈ ગયા, સમાન બલવાળા પરસ્પર લડવા લાગ્યા હતા. અર્થાત્ ઈ. સ. ૬૪૮થી ઇ. સ. ૮૧૦માં ભિન્નમાલના પ્રતિહાર રાજા નાગભટ બીજાએ કનાજનું રાજય જીતી લઈ પુનઃ સામ્રાજ્યની સ્થાપના કરી, ત્યાં સુધી આખા હિંદુસ્તાનમાં “બળિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છે રહ્યું કે વાગ . સામે www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ : મેવાડના ગુહિલેા યાના બે ભાગ એ નીતિ પ્રવર્તતી રહી. તેવા અંધકારના સમયમાં એટલે ઇ. સ. ૭૧૨માં આરબ સરદાર મહમદ કાસીમે આખા સિધ દેશ જીતી લઇ, ત્યાં મુસલમાન રાજ્ય જમાવ્યું, એટલુ જ નહિ પણ હિંદુ ધર્મના સમૂલ ઉચ્છેદ થાય, તેવી રાજનીતિ ચલાવી. તેવા સમયમાં કેઇ ખલવાન રાજા કે જાગીરદાર પેાતાના નિર્મલ પાડોશીઓને સ્વાહા કરી જાય, તેમાં કઇ આશ્ચય જેવું નથી. સમ્રાટ્ હર્ષવર્ધનના અંગત નિયામક પ્રભાવ અસ્ત થતાંની સાથે જ સઘળાં જૂનાં રાજ્યેા ખરતા તારાઓની પેઠે ખરી પડવા લાગ્યાં. તેની જગ્યાએ અનેક નવાં નવાં રાજ્યા ઉભરાવા લાગ્યાં. આવા સર્વવ્યાપી વિપ્લવના કાળમાં જ્યાં એકબીજા પરસ્પર તેા પીસતા હેાય ત્યાં દેશની બહાર શી ઉથલપાથલ થઈ રહી છે, તેનુ કેને ભાન હાય ? સિ ંધમાં મુસલમાનાએ ક્રૂરતા વાપરવામાં જુલમ કરવામાં કે ત્રાસ આપવામાં ખામી રાખી ન હતી. ઉત્તરમાં પંજાબના કેટલેાક ભાગ જીતી લઇ તે સમયના કાશીધામ જેવા સૂર્યનારાયણના ક્ષેત્રરૂપ મુલતાન નગરમાં તેઓએ રાજધાની કરી હતી; હિંદુધર્મ, હિંદુ સમાજ, હિંદુજાનમાલ, હિંદુપ્રતિષ્ઠા અને આખા હિંદુસ્થાન સંપૂર્ણ ભયમાં આવી પડચેા હતે.. નવસારીમાંથી પ્રાપ્ત થયેલ ચાલુકચવ’શના સામતરાજા પુલકેશીના ઇ. સ. ૭૩૯ના દાનપત્ર ઉપરથી જણાય છે કે તે સમય સુધીમાં આરા મારવાડ ગુજરાત તથા સારાષ્ટ્ર દેશ ઉપર આક્રમણા કરી, છેક નવસારી સુધી પહાચ્યા હતા, અને ત્યાંથી પુલકેશીએ તેના પરાભવ કરી પાછા કાઢયા હતા. (પૃ. ૨૫૫–૬): છતાં ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજાએ તેએથી છેક દખાઈ ગયા હતા, અને તેઓને મદદ કરતા હતા. પરંતુ ભિન્નમાલના ચાવડાવશી રાજાએ સામે થયા, ત્યારે તેઓને તેઓએ નાશ કર્યાં હતા ( પૃ ૧૪૬), ઇ. સ. ૭૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૧૦૭ - પપપ પપપપપ - તેવી રીતે કાને સંહાર કરી, તેના રાજા જ્યને જે માં ભિન્નમાલ (મારવાડ) ના પ્રતિહાર રાજા નાગભટ પહેલાએ તેઓને સખ્ત પરાભવ ન કર્યો હોત તે આરબે સિંધની પેઠે આખા રજપૂતાનાના ધણું થઈ પડ્યા હેત (પૃ. ૧૫૯). તેમ છતાં પણ તેઓનું જે બિલકુલ નરમ પડ્યું ન હતું. ઈ. સ. ૭૭૫માં તેઓએ જળમાર્ગે આવીને સૌરાષ્ટ્રમાં વલભીપુર જેવા વિશાળ સમૃદ્ધિશાલી નગર ઉપર ચઢાઈ કરી, તેના રાજા શીલાદિત્ય અને તેની અખિલ સેનાને સંહાર કર્યો, અને જાણે કીડા કરતા હોય નહિ, તેવી રીતે નગરને તેમજ અતિપ્રતિષ્ઠાશાલી રાજ્યને જોતજોતામાં નાશ કરી નાંખે. (વૈદ્ય કૃત મધ્યકાલીન ઈતિહાસ, પુ. ૧. પૃ. ૨૪૮). જ્યારે દેશમાં સર્વત્ર આ ગાઢ અંધકાર છવાઈ રહ્યા હતા. ત્યારે દેશના આવા ભયંકર ભાવિનું ભાન લકુલીશ અથવા પાશુપત સંપ્રદાયના તપસ્વીઓને થયું હતું. તે સંપ્રદાયની ઉત્પત્તિને ઇતિહાસ અદ્યાવધિ અંધકારાવછન્ન છે, તે પણ એટલું તે ચોક્કસ છે કે મહાભારતના કાળમાં પંચરાત્ર અને ભાગવત સંપ્રદાયની સાથે સાથે જ લકુલીશ સંપ્રદાયની કથા પણ શ્રવણગેચર થાય છે. તેઓની ઉત્પત્તિ પ્રથમ કાશ્મીરમાં હોવાને સંભવ છે. નેપાલના પશુપતીશ્વત્ની તેમજ ઉજજયિનીના મહાકાલેશ્વરની ખ્યાતિ પણ તેટલી જ પુરાણ મનાય છે. છતાં હિંદુસમાજ ઉપર તેઓને સચોટ અધિકાર તે બૌદ્ધ ધર્મના અવનતિકાળથી શરૂ થાય છે, એમ અનુમાન થઈ શકે છે. ઈ. સ. પૂર્વે ૧૮૪ માં મૌર્યરાજ્યના વિનાશ સાથે જ બૌદ્ધધર્મનું બળ શિથિલ થઈ ગયું હતું. ઉત્તરોત્તર શુંગવંશના, કાવાયનવંશના અને ગુપ્તવંશના રાજા એ વૈદિક ધર્મને પુનરુદ્ધાર કર્યો હતો. છતાં બુદ્ધે તથા તેના અનુયાયી સમ્રા અશોકે વૈદિક ધર્મ ઉપર જે પ્રહાર કર્યા હતા, તે કદી રૂઝાવા પામ્યા નથી. તેમ છતાં બુદ્ધ સ્થાપેલે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ઃ મેવાડના ગુહિલે ઉપદેશેલે બૌદ્ધ ધર્મ પણ કેવલ વિકૃત થઈ ગયું હતું. દક્ષિણના દ્રાવિડે અથવા અનાર્યોની સંગતિથી બૌદ્ધ ભિક્ષુઓ તાંત્રિક ઉપાસનાના છંદમાં પડી ગયા હતા. વૈદિક ધર્મને યાજ્ઞિક હિંસાથી તેઓએ વિશુદ્ધ કર્યો તેની સાથે જ તાંત્રિક ઉપાસનાની ભીષણ જાળમાં વૈદિક ધર્મને સપડાવી દીધે. સેમસંસ્થાના યજ્ઞોમાં હેમાતાં પશુઓને અભય આપ્યું, તે સાથે જ દેવદેવીઓની વેદીઓ પાસે તેઓનાં મસ્તકે કપાવા લાગ્યાં. હર્ષચરિત (પૃ. ૧૬૧-૬) માં બાણ કવિએ ખેંચ્યું છે કે વધનવંશના મૂલ પુરૂષ પુષ્યભૂતિએ ઈ. સ. પર૫ની આસપાસના સમયમાં ભૈરવાચાર્ય દ્વારા અતિજુગુપિસત યજ્ઞ કરાવ્યા હતા, જેના પરિણામે આચાર્યને વિદ્યાધરની મેનિની અને યજમાનને થાણેશ્વરના રાજ્યની પ્રાપ્તિ થઈ હતી, (વૈદ્યકૃત હિંદુસ્થાનને મધ્યકાલીન ઈતિહાસ, પુ. ૧, પૃ. ૧૦૪). દિવસે દિવસે તાંત્રિક ઉપાસકેનું બળ વધતું જતું હતું. ઈ. સ. ૭૦૦ની આસપાસના રાજા થશેવર્માના રાજકવિ ભવભૂતિએ તેવા અઘોરપંથીઓની સમાજ ઉપર કેટલી બધી સત્તા જામી હતી, તેનું હૂબહૂ ચિત્ર માલતીમાધવ નાટકમાં ચિતર્યું છે. ર૧ તે સમયાન્તરમાં કુરૂ, પંચાલ અને મગધનાં ગુપ્ત, વર્ધન અને મૌખરીવંશનાં રાજ્યો લય પામ્યાં; તેની જગ્યાએ ગુહિલ, કલચુરી, ચડેલ, ગુર્જર, પ્રતિહાર, ચાહમાન, પરમાર, રાષ્ટ્રકૂટ, ચાલુકય વંશએ રજપુતાના,, બુદેલખંડ, મધ્યપ્રાંત, માલવા, ગુજરાત અને સારાષ્ટ્રમાં નાનાં મેટાં રાજ્ય જમાવ્યાં. પાશુપત ૨૧. મધ્યકાલીન ઐતિહાસિક યુગમાં હિંદુસ્થાનની રાજકીય તેમજ ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી, તેનું સવિસ્તર વિવેચન વિદ્વદય વિદ્યમહાશયે પોતાના History of Mediaeval Hindu India, vol. I, chap. 6-7, pp. 100-127માં કર્યું છે તે અવશ્ય પઠનીય અને મનનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે ઃ ૧૦૯ સંપ્રદાયના સાધુઓએ તે વંશેને તૈયાર કરવા બીડું ઝડપ્યું. ચિતોડના ઈ. સ. ૧૨૭૪ ના તથા નરવાહનના નાથ મંદિરના ઈ. સ. ૯૭૧ના શિલાલેખોથી જણાય છે કે મેવાડમાં નામહદ પાસે આવેલ ત્રિકુટગિરિ ઉપર તપ કરતા હારીતરાશિ અને તેઓના શિષ્યએ તે કાર્યની શરૂ કરી.૨૨ જયપુર પાસે આવેલ હર્ષગિરિના ઈ. સ. ૭૩ના શિલાલેખમાં લખ્યા મુજબ વિશ્વરૂપ અને તેના શિષ્યએ ચૌહાણેને તૈયાર કરવાનું કામ ઉપાડી લીધું ૨૩ જબલપુર પાસે આવેલ બિલ્હારીના ઈ. સ. ૯૮૦ના લેખથી જણાય છે કે તે સમયે મધ્યપ્રાંતમાં ત્રિપુટી નગરી (અર્વાચીન જબલપુર) પાસે આવેલ કદંબવૃક્ષોના વનમાં રૂદ્ર શંભુ, અઘેર શિવ અને તેના શિષ્ય હૈહયેની પુરાતન ઉગ્રતા પુનઃ ઉદ્દીપ્ત કરવામાં રોકાયા હતા ૨૪ તેજ પ્રમાણે ગુજરાતના ચાલુક્યવંશી સારંગદેવના સમયની ઈ. સ. ૧૨૮૬ની સાલની સોમનાથપ્રશસ્તિ ઉપરથી પ્રતીત થાય છે કે સૌરાષ્ટ્રમાં છેક દક્ષિણ દિશાએ મહાસાગરના તટ ઉપર આવેલ પુરાતન સોમનાથ મહાદેવના મંદિરમાં તે જ સંપ્રદાયના તપસ્વીઓ કાર્તિય રાશિ, વાલ્મીરાશિ અને તેઓના શિષ્ય ગુજરાત સૌરાષ્ટ્રના રાજાઓમાં ક્ષત્રિયત્ન રેડવાને ઉદ્યોગ કર્યા કરતા હતા ૨૫ અર્થાત્ તે સમયમાં હિંદુસ્થાનને પશ્ચિમાર્ધ ભાગ પાશુપત સંપ્રદાયના સાધુઓની આજ્ઞામાં વર્તતે હતા. તેઓએ મેવાડમાં ત્રિકુટગિરિ ઉપર એકલિંગ મહાદેવની, જયપુર પાસે હર્ષગિરિ ઉપર હર્ષનાથની, જબલપુરના કદંબવનમાં વૈદ્યનાથ મહાદેવની સ્થાપના 22. Bhavnagar Inscriptions, pp. 72-74 and 69-72. ૨૩. પ્રાચીન લેખમાલા, પુ. ૨ પૃ ૧૯૨-૨૦૨ ૨૪. તે જ, પુ. ૨ પૃ. ૧૨૯-૧૪૦. ૨૫. તે જ, પુ. ૧ પૃ. ૧૮૯-૧૯૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ - - ૧૧૦ : મેવાડના ગુહિલો કરી, ભવ્ય મંદિર બંધાવ્યાં હતાં. કદાચ સૌરાષ્ટ્રનું સેમિનાથનું મદિર પણ, તેની પ્રેરણાથી જ બંધાયું હશે. મુસલમાનેએ સિંધને કબજે લીધે કે તુરત જ હારીતરાશિ ચેતી ગયા હતા. નાગર્હદ સુધી ગુહિલાનું રાજ્ય પ્રસર્યું હતું. અથવા બ૫ રાવલના પિતામહ અપરાજિતે ત્યાં રાજધાની પણ કરી હશે. છતાં આજે કાઠિયાવાડમાં આવેલ જેતપુર તાલુકાના અરાઢ ભાગીદાર પોતાની જાગીરનાં મુખ્ય ગામમાં રહી વહીવટ કરે છે, અને વિશેષતઃ તે જ ગામમાં પોતાને નિવાસ રાખે છે, તે પણ ખુદ જેતપુરને તેઓએ કેવલ ત્યાગ કર્યો નથી. જેતપુરમાં પ્રત્યેક ભાગદારનાં વિશાલ મકાને હોય છે, અને ત્યાં તેઓ અવારનવાર આવી આખા તાલુકાની સંઘટિત મંત્રણ કરે છે. તે જ પ્રમાણે આનંદપુર તાલુકાના જાગીરદારે પોતાની જાગીરોનાં મુખ્ય ગામમાં રહી અધિકાર ચલાવતા હશે, છતાં આનંદપુર સાથે સંબંધ તે ને તે જ અવિચિછન રાખ્યું હશે. તે જ કારણથી ચિતોડના લેખમાં બમ્પરાવળ આનંદથી નાગહૃદ આવ્ય અને ત્યાં તેણે હારીતરાશિની સેવા કરી, એમ કહેવામાં આવ્યું છે. બાલ્યાવસ્થા છતાં બ૫ની અડગ શ્રદ્ધા અને અપૂર્વ ગુરૂભક્તિ જોઈને તેઓ ચક્તિ થઈ ગયા; તેની તેજસ્વી મુખમુદ્રા, ભવ્ય શરીરાકૃતિ અને સંતુષ્ટ સહનશીલતાએ તેમજ તેના પૂર્વજોના વીર્યશાલી ઇતિહાસે તેઓને હૃદયભાર ઓછો કર્યો, આશાને ફલે—ખ કરી અને મનોરથને મૂર્તિમાન કર્યા. ચિતોડના શૂદ્ર રાજાને હાંકી કાઢીને મેવાડમાં હિંદુ ધર્મની છત્રછાયા ફેલાવવાની તેને પ્રેરણા કરી. કિશોર બપે ગુરૂની આજ્ઞાનું પરિપૂર્ણ પાલન કર્યું, નાગડાના નાના રાજ્યમાંથી મેવાડનું મહાત્ રાજ્ય ગુરૂપ્રસાદથી સ્થાપ્યું. આવું પરાકમ કેણ કરી શકે? બ્રાહ્મણે તે તપ જ કરી શકે ! સૂર્યચંદ્રવંશી ક્ષત્રિયે સિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલે : ૧૧૧ કેઈને રાજ્ય સ્થાપવાને, ઉથાપવાને કે ચલાવવાને અધિકાર જ નથી; જનતાની તેવી મનોદશા તે કાલમાં ઘડાઈ ગઈ હતી. ક્ષત્રિય ક્ષત્રિય સાથે જ લગ્ન સંબંધ છેડી શકે, તેવાં જ્ઞાતિસંસ્થાનાં બંધને બંધાયાં હતાં. હારીતરાશિએ તેવી વિષમ સ્થિતિને એક જ પ્રહારે અંત આ. રામચંદ્રજીએ જેમ પરશુરામમાંથી ઐશ્વર્ય આકષી લીધું હતું, તેવી રીતે હારીતરાશિએ બમ્પમાંથી બ્રહ્મત્વ આકરી લીધું અને ક્ષત્રિયત્ન આપ્યું; ગુહિલકુલને રઘુકુલ સાથે જોડી દીધું. ઈતર પાશુપતાચાર્યોએ પણ હારીતરાશિનું અનુકરણ કર્યું. છતાં જનતાને કેણ, જીતી શક્યું છે? નવીન બ્રાહ્મણ રાજકુનું બ્રાહ્મણત્વ જનતાના મરણપટ ઉપરથી એકદમ શી રીતે ભુંસાઈ જાય ? શાસ્ત્રનું તેમજ જનતાનું ઉભયનું સમાધાન કરે તેવા વેદમૂર્તિ શાસ્ત્રીઓ આગળ આવ્યા. તેઓએ સૂર્યચંકુલ સાથે બેસી શકે, તેવા અગ્નિકુલની કલ્પના ઉપજાવી કાઢી, અને તેમાં નવીન બ્રાહ્મણરાજકુલોનું બ્રહ્મત્વ સંતાડી દીધું. એ રીતે હારીતરાશિએ આરંભેલા મહાન સત્રને તેઓના અનુયાયીઓએ પૂર્ણ કર્યો. તે સમયે તે તેઓના મનોરથ ફલીભૂત થયા. સિંધના આરબને સિંધની જ મર્યાદામાં ભરાઈ રહેવું પડયું. ત્રણસેં વર્ષો સુધી દેશ સ્વેચ્છના ત્રાસથી મુક્ત રહી શક્યો. ત્યાર પછી મુસલમાને એકદમ ફાવી ગયા, તે લકુલીશ સાધુએએ તૈયાર કરેલા નવીન ક્ષત્રિયોના નિઃસત્ત્વપણાનું પરિણામ ન હતું, પરંતુ તેઓનું અતિસત્વ જ મુખ્ય કારણ હતું અતિસવ હોવાને લીધે જ તેઓ પરસ્પર લડીને નિસત્વ થઈ ગયા, અને તેમ થવાથી જ મુસલમાને પ્રમાણમાં સ્વલ્પ ભેગો આપીને, આખા હિંદુસ્થાનના ધણી થઈ શક્યા. ચાલુક્ય, ગુજજરે, ચાહમાને, લચુરીઓ વગેરે નામે જ એવાં છે કે તેને સંતેષShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ : મેવાડના ગુહિલ કારક પરિહાર થઈ શકે નહિ. છતાં પ્રોફેસર દેવદત્ત ભાંડારકર કહે છે તેમ વિદેશી વિધર્મીઓનાં ટેળેટેળાં ઉતરી આવ્યાં, અને હિંદુ સમાજે તેઓને શિરોમણિ બનાવ્યાં, તે કદી માની શકાય તેમ નથી. તે કાળે હિંદુસમાજના કડકેકડકા થઈ ભિન્ન ભિન્ન વાડાઓ બંધાઈ ગયા હતા, તેમાંથી નિર્ગમન જેટલું દુષ્કર હતું, તે કરતાં તેમાં પ્રવેશ દુષ્કરતર હતું. પરંતુ તે નવીન રાજકુલો બ્રાહ્મણે હાય, તે તેઓની પ્રતિ અરૂચિ કે અનાદર રાખવાનું શું કારણ છે? ચીનાઈ પ્રવાસી હ્યુએનસંગે પોતાના યાત્રાના વર્ણનમાં મુખ્ય મુખ્ય સીતેર રાજ્યનું વર્ણન કર્યું છે; તેમાં કેટલાંક રાજ્યના રાજાઓ ક્ષત્રિય, કેટલાક વૈશ્ય અને કેટલાક શૂદ્ર હેવાનું પણ લખ્યું છે. સિંધ, બુદેલખંડ, ઉજ્જયિની, ગ્વાલિયર, પૂર્વબંગાલ અને આસામના રાજાઓ બ્રાહ્મણ હતા.૨૬ બ્રાહ્મણોને ધર્મશાશ્વે શસ્ત્રગ્રહણ કરવાનો અધિકાર આપે નથી, માત્ર તપશ્ચર્યા કરવાને અધિકાર આપ્યો છે, તે સત્ય છે. પરંતુ પરશુરામ, દ્રોણાચાર્ય વગેરે બ્રહ્મવીરેએ જ્યારે જ્યારે શસ્ત્ર ધારણ કર્યા હતાં, ત્યારે ત્યારે ક્ષત્રિયોને પણ “ત્રાહિ ત્રાહિ” પોકરાવી હતી, એવાં દૃષ્ટાતની ખેટ નથી. ગમે તેમ હોય પણ ઐતિહાસિક દ્રષ્ટિમાં જનરૂચિની દષ્ટિનું સાંકર્ય કરવું, તે યથાર્થ વાદી ઐતિહાસકેનું દૂષણ છે, એમ જ કહી શકાય. અથવા ઈસુ ખ્રિસ્તના આ વીશમા સિકામાં જ્યારે જ્ઞાતિસંસ્થાઓ દ્રાવકપાત્રમાં ફેંકાઈ ગઈ છે, તેઓને ગાળી એકરસ કરવાને પ્રચંડ અગ્નિ ભભૂકી રહ્યો છે, તેવા યુગમાં બ્રાહ્મણ ક્ષત્રિયની ચર્ચા જ અસ્થાને છે. આજે યુરપઅમેરિકા જેવા બલવાન દેશની નીતિરીતિનું અનુકરણ કરવામાં જ જીવન સાર્થકય મનાતું હોય, 25. Histery of Mediaeval Hindu India, Vol, I, pp. 48-57, and Watters yuan Chitang, Vol. I, p. 170 & Vol. II. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ગુહિલ : ૧૧૩ શસ્ત્ર ધારણ કરવાં એ તે પ્રત્યેક પુરૂષની ફરજ છે, એમ સમજવામાં આવતું હોય, કદાચ તે દેશની જેમ ફરજીયાત લશકરી કેળવણીને કાયદે પ્રસાર પણ કરવામાં આવે, તેવા યુગમાં ગુહિલો કે ચૌહાણે, પ્રતિહારો કે પરમારે બ્રાહ્મણ હતા કે નહિ, તેવા વિવાદને હસી કાઢવામાં આવે છે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. ઈ. સ. ના સાતમા આઠમા સિકામાં જેમ દેશ ઉપર વિકરાળ વાદળ ચઢી આવ્યું હતું તેમ તેથી જુદી પણ તેથી વધારે વિષમ અવસ્થામાં આજે આખા દેશ પસાર થાય છે! દેશનું ભાવી પારખી, તેના યોગ્ય ઉપાયો સાધી શકે, તેવા દીર્ઘદર્શી તપસ્વીઓની દેશને પૂરી જરૂર છે. પ્રભુ તેવા દીર્ઘદર્શી તપસ્વીએને ઉત્પન્ન કરે અને દેશની પુનઃ રક્ષા કરે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ઇશlu zlcPhil Clo なによ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com