________________
મેવાડના ગુહિલે ઃ ૩૭ છતાં તેઓએ તેની પ્રસ્તુત વિષયમાં ઉપેક્ષા કરી છે. તે લેખમાં દથી ૧૧ કલેકે સુધીમાં મેવાડ અને ચિત્રકૂટ (ચિતેડ)નું વર્ણન કર્યું છે. ત્યાર પછી લેક ૧૨થી ૧૬ સુધીમાં અપને ઇતિહાસ આવે છે. તેમાંથી પ્રસ્તુત વિષયને લગતાં પદે નીચે પ્રમાણે છે : श्रीमेदपाटभुवि नागहदे पुरेऽभूत् । बाष्पो द्विजः
રિવરાતિવિત્તિઃ છે श्रीमत् त्रिकूटगिरिमंदिरमारराध । हारितराशिरिह शंकरमेकलिंगं । संवर्धमानपरमर्द्धिरदःप्रभावादन्वगृहीत् स च मुनिस्तमिह द्विजेन्द्रम् ॥
हारीतगशिवचनाद्वरमिन्दुमौलेरासाद्य स द्विजवरो नृपतिर्बभूव ॥३८ સારાંશ એટલે જ છે કેઃ ૧. મેવાડમાં નાગહર (નાગડા)માં બાષ્પ (૫) થયે; તે દિજ
(બ્રાહ્મણ) અને શિવભક્ત હતો. ૨. ત્યાં ત્રિકૂટ પર્વત ઉપર એકલિંગ મહાદેવની હારીતરાશિ આ
રાધના કરતા હતા. ૩. હારતરાશિએ તે બ૫ કિજેન્દ્ર (બ્રાહ્મણવર્ય) ઉપર અનુગ્રહ
કર્યો. અને તેથી તે કિજવર બપ રાજા થશે. આ પ્રશસ્તિ રચનાર મહેશે પિતાને પરિચય (લેક ૯૧થી ૯૬ સુધીમાં) આપતાં કહ્યું છે કે તેને પિતા અત્રિ કુંભારાણાના દરબારને પંડિત હતા. તે રાજનીતિ, વેદાંત, મીમાંસા અને સાહિત્યમાં કુશળ હતું. તે પિતે રાયમલને રાજકવિ હતે. અને બીજા કવિઓ તેને માન આપતા હતા. આવા કુશલ
૩૮. તે જ પૃ. ૧૧૮.
૩૯, તે જ, પૃ. ૧૨૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com