Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૪૧
જૈન સાહિત્ય સંશોધક વર્ષ-૦૩ - અંક-૧, ૨
: દ્રવ્ય સહાયક :
પૂજ્ય આચાર્ય શ્રી રામચન્દ્ર-ભટૂંકર-કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના
શિષ્યરત્ન વર્ધમાન તપની ૧૦૦+૭૯ ઓળીના આરાધક પૂ. પંન્યાસ પ્રવર શ્રી નયભદ્રવિજયજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી ભાવવધેક જૈન સંઘ, રાહેજા ટાવર, મલાડ (ઇસ્ટ), મુંબઈની
જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
810
સંયોજક – શાહ બાબુલાલ સરેમલ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (मो.) ८४२७५८५८०४ () २२१३ २५४3 (8-मेल) ahoshrut.bs@gmail.com અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૫ (ઈ. ૨૦૦૯) – સેટ નં-૧
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्त: वेबसाट ५२थी upl st6नलोs FN Aशे. ક્રમાંક પુસ્તકનું નામ
કર્તા-ટીકાકાર-સંપાદક પૃષ્ઠ | 001 | श्री नंदीसूत्र अवचूरी।
पू. विक्रमसूरिजी म.सा.
238 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
पू. जिनदासगणि चूर्णीकार 286 003 श्री अर्हद्गीता-भगवद्गीता ।
प. मेघविजयजी गणि म.सा. 004 श्री अर्हच्चूडामणि सारसटीकः
| पू. भद्रबाहुस्वामी म.सा. 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
| पू. पद्मसागरजी गणि म.सा. 006 | श्री मानतुङ्गशास्त्रम्
| पू. मानतुंगविजयजी म.सा. 007 अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 | शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 शिल्परत्नम् भाग-१
के. सभात्सव शास्त्री
322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 011 | प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई 012 काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे 013 प्रासादमम्जरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई 015 शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत 016 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई 017 | दीपार्णव उत्तरार्ध
| श्री प्रभाशंकर ओघडभाई 018 જિનપ્રાસાદ માર્તડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા |
498 019 जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स
502 020 हीरश हैन श्योतिष
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव
226 022 दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा. 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
| श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454
009
010
162
| 302
352
120
88
110
454
640
023
452
Page #4
--------------------------------------------------------------------------
________________
188
214
414
192
824
288
520
578
278
2521
324
302
038.
196
190
26 | તત્ત્વોપર્ણસિંહઃ
श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य | 027 | વિતવાલા
| श्री सुदर्शनाचार्य शास्त्री 028 જીરાવ
श्री प्रभाशंकर ओघडभाई | 02 | વેવાસ્તુ પ્રમાર
श्री प्रभाशंकर ओघडभाई 030 शिल्परत्नाकर
श्री नर्मदाशंकर शास्त्री 031 प्रासाद मंडन
पं. भगवानदास जैन 032 | શ્રી સિદ્ધહેમ વૃત્તિ વૃદન્યાસ અધ્યાય- પૂ. ભવિષ્યસૂરિની મ.સા. 033 | શ્રી સિદ્ધહેમ વૃહદ્રવૃત્તિ વૃદન્યાસ અધ્યાય-ર પૂ. ભાવસૂરિની મ.સા.
श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-३ 034 | (8).
પૂ. ભાવસૂરિની મ.સા. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२) 035 | (૩)
પૂ. ભાવળ્યસૂરિ મ.સા. 036 | શ્રી સિદ્ધહેમ વૃ૬૬વૃત્તિ વૃદન્યાસ મધ્યાય-૧ | પૂ. ભવિષ્યસૂરિની મ.સા. | 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા તિલકમશ્નરી ભાગ-૧
| પૂ. લાવણ્યસૂરિજી 039 | તિલકમશ્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી 040 તિલકમશ્નરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી 041 સખસન્ધાન મહાકાવ્યમ
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી 042 સપ્તભડીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી 043 ન્યાયાવતાર
સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વાલોક
| શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 04s | સામાન્યનિર્યુક્તિ ગુઢાર્થતત્કાલીક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 | સપ્તભીનયપ્રદીપ બાલબોધિની વિવૃત્તિ પૂ. લાવણ્યસૂરિજી વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી 048 | નયોપદેશ ભાગ-૧ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી 049 નયોપદેશ ભાગ-૨ તરષિણીકરણી
પૂ. લાવણ્યસૂરિજી 050 ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી 051 સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી 052 દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 | બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય
સં. પૂ. અક્ષયવિજયજી
202.
480
228
_60
218
190
138
047
296
210
274
286
216
532
113
112
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
160
164
સંયોજક – શાહ બાબુલાલ સરેમલ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनार, साबरमती, महावा६-०५. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४3 (5-मेल) ahoshrut.bs@gmail.com मही श्रुतज्ञानम् jथ द्धार - संवत २०५६ (. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्ता वेबसाईट ५२थी up SIGनती री शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા त्त-21511२-संपES પૃષ્ઠ | 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहद्न्यास अध्याय-६ सं पू. लावण्यसूरिजी म.सा. 296 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 लारतीय श्रम संस्कृति सनेमन
४. पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसरि
202 059 व्याप्ति पञ्चक विवृत्ति टीका
श्री धर्मदत्तसूरि
48 0608न संगीत रागमाला
श्री मांगरोळ जैन संगीत मंडळी
306 | 061 चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
श्री रसिकलाल एच. कापडीआ
322 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पु. मेघविजयजी गणि
516 064 | विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 ઉપદેશમાલા દોઘટ્ટી ટીકા ગુર્જરીનુવાદ | गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 मोहराजापराजयम्
| सं पू. चतुरविजयजी म.सा.
192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
सं/. | श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका सं. श्री वामाचरण भट्टाचार्य 072 जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन
532 0748 सामुदिनां यथो
४४. श्री हिम्मतराम महाशंकर जानी |
376
428
070
308
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૧
જૈન ચિત્ર કલ્પદ્રમ ભાગ-૨
075
076
077 संगीत नाटय उपावली
078 ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પસ્થાપત્ય શિલ્પ ચિન્તામણિ ભાગ-૧
079
080 बृह६ शिल्प शास्त्र भाग-१
081 बृह६ शिल्पशास्त्र भाग - २
082 बृह६ शिल्प शास्त्र लाग-3
083 खायुर्वेहना अनुभूत प्रयोगो लाग-१
084 ल्याए 5125
085 विश्वलोचन कोश 086
કથા રત્ન કોશ ભાગ-1
0875था रत्न झेश लाग-2 088 हस्तसञ्जीवनम હસ્તસગ્રીવનમ્
089
090
એન્દ્રચતુર્વિંશતિકા
સમ્મતિ તર્ક મહાર્ણવવતારિકા
शुभ.
शुभ.
गुभ.
शुभ.
गुभ.
शुभ.
शुभ.
४.
शुभ.
गुभ.
सं./हिं
शुभ
गुठ
सं.
सं.
सं.
श्री साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री विद्या साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री मनसुखलाल भुदरमल
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
पू. कान्तिसागरजी
श्री वर्धमान पार्श्वनाथ शास्त्री
श्री नंदलाल शर्मा
श्री बेचरदास जीवराज दोशी
श्री बेचरदास जीवराज दोशी
पू. मेघविजयजीगणि
पू. यशोविजयजी, पू. पुण्यविजय
आचार्य श्री विजयदर्शनसूरिजी
374
238
194
192
254
260
238
260
114
910
436
336
230
322
114
560
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेटावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05.
1686
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार- संवत २०६७ (ई. 2011) सेट नं.-३
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची । यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम संपादक / प्रकाशक
कर्त्ता / टीकाकार
मोतीलाल लाघाजी पुना
मोतीलाल लाघाजी पुना
मोतीलाल लाघाजी पुना
मोतीलाल लाघाजी पुना
मोतीलाल लाघाजी पुना
साराभाई नवाब
क्रम
91 स्याद्वाद रत्नाकर भाग-१
92 स्याद्वाद रत्नाकर भाग - २ 93 स्याद्वाद रत्नाकर भाग-३ 94 स्याद्वाद रत्नाकर भाग-४
95 स्याद्वाद रत्नाकर भाग - ५
96 पवित्र कल्पसूत्र
97 समराङ्गण सूत्रधार भाग - १
98 | समराङ्गण सूत्रधार भाग-२
99 भुवनदीपक
100 गाथासहस्त्री
101 भारतीय प्राचीन लिपीमाला
102 शब्दरत्नाकर
103 सुबोधवाणी प्रकाश
104 लघु प्रबंध संग्रह
105 जैन स्तोत्र संचय - १-२-३
106 सन्मति तर्क प्रकरण भाग - १,२,३
107 सन्मति तर्क प्रकरण भाग-४, ५
108 न्यायसार न्यायतात्पर्यदीपिका
109 जैन लेख संग्रह भाग - १
110 जैन लेख संग्रह भाग - २
111 जैन लेख संग्रह भाग-३
112 जैन धातु प्रतिमा लेख भाग - १
113 जैन प्रतिमा लेख संग्रह
114 राधनपुर प्रतिमा लेख संदोह
115 प्राचिन लेख संग्रह- १
116 | बीकानेर जैन लेख संग्रह 117 प्राचीन जैन लेख संग्रह भाग-१ 118 प्राचिन जैन लेख संग्रह भाग-२ 119 गुजरातना ऐतिहासिक लेखो - १ 120 गुजरातना ऐतिहासिक लेखो - २
121 गुजरातना ऐतिहासिक लेखो - ३ 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल - १
123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ 124 ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु इन मुंबई सर्कल - ५ 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स 126 विजयदेव माहात्म्यम्
वादिदेवसूरिजी
वादिदेवसूरिजी
वादिदेवसूरिजी
वादिदेवसूरिजी
वादिदेवसूरिजी
पुण्यविजयजी
भोजदेव
भोजदेव
पद्मप्रभसूरिजी
समयसुंदरजी
गौरीशंकर ओझा
साधुसुन्दरजी
न्यायविजयजी
जयंत पी. ठाकर
माणिक्यसागरसूरिजी
सिद्धसेन दिवाकर
सिद्धसेन दिवाकर
सतिषचंद्र विद्याभूषण
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
कांतिविजयजी
दौलतसिंह लोढा
विशालविजयजी
विजयधर्मसूरिजी
अगरचंद नाहटा
जिनविजयजी
जिनविजयजी
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन जिनविजयजी
भाषा
सं.
सं.
सं.
सं.
सं.
सं./अं
सं.
सं.
सं.
सं.
हिन्दी
सं.
सं./गु
सं.
सं,
सं.
सं.
सं.
सं./हि
सं./हि
संहि
सं./हि
सं./हि
टी. गणपति शास्त्री
टी. गणपति शास्त्री
वेंकटेश प्रेस
सं./गु
सं./गु
सं./गु
अं.
अं.
अं.
अं.
सं.
सुखलालजी
मुन्शीराम मनोहरराम
हरगोविन्ददास बेचरदास
हेमचंद्राचार्य जैन सभा
ओरीएन्ट इन्स्टीट्यूट बरोडा
आगमोद्धारक सभा
सुखलाल संघवी
सुखलाल संघवी
एसियाटीक सोसायटी
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
जिनदत्तसूरि ज्ञानभंडार
अरविन्द धामणिया
सं./गु
सं./गु
सं./हि
नाहटा धर्स
सं./हि
जैन आत्मानंद सभा
सं./हि जैन आत्मानंद सभा
यशोविजयजी ग्रंथमाळा
यशोविजयजी ग्रंथमाळा
फास गुजराती सभा
फार्बस गुजराती सभा
फार्बस गुजराती सभा
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
भावनगर आर्चीऑलॉजीकल डिपा.
जैन सत्य संशोधक
पृष्ठ
272
240
254
282
118
466
342
362
134
70
316
224
612
307
250
514
454
354
337
354
372
142
336
364
218
656
122
764
404
404
540
274
414
400
320
148
Page #8
--------------------------------------------------------------------------
________________
।
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
पृष्ठ 754
84
194
171
90
310
276 69
100 136 266 244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार-संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची।यह पुस्तके वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता/ संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब
| साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज
गुज.
| हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
| कुंवरजी आणंदजी | गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | करण प्रकाश
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसूरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास | गुज.. गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास | गुज. गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१, २
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 140| जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
| शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज.
| शाह बाबुलाल सवचंद 146 | भास्वति
| शतानंद मारछता सं./हि एच.बी. गप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
| भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी । जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर
हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151 | सारावलि
कल्याण वर्धन
पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
| विश्वेश्वरप्रसाद द्विवेदी । सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182
गुज.
384
376 387 174
प्रा./सं.
320
286 272
142
260
232
160
Page #9
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩. !! ! ' , ૪ ના |il
ji[ અંક ૧.
1 MIN
AN
,
,
,
4 tl Life & |
આ ,
,
ht મા
t/line Tithibailli ] [l '//wwજી !|*||Vill' |
| |\U|[Li[BIR,પી!!!! હા !' 51!! |||||| \ / TA
છે
!
. છે
Fr
''.||L [1]ll III
जैन साहित्य संशोधक
IM)
જોfile
: 7 કાળાશas) ઉજાગર
જૈન ઇતિહાસ, સાહિત્ય, તત્વજ્ઞાન આદિ વિવિધ વિષયક
સચિત્ર સૈમાસિક પત્ર
संपादक
સલાવિષય
Ti ||||
:/ife
સ
ને
1 Aવો #કાય
RR i
બr
આચાર્ય-ગુજરાત પુરાતત્વ મંદિર-અમદાવાદ
प्रकाशक જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય ફાગુ9 ] અ મ દાવાદ [ ૧૯૮૩
L'il || Ill!
://iI5THINGITALIMill/
પ.
:
R
આ v, Rao
કી
||
libly!!!'|hilli ;J[llegill.||lia!lu'Ro//S:/jl1+ 11 ll Ali (રાજી .પો.||l;!;\!}}ill:/I[!!!!!!! ||l;\5T
Aho! Shrutgyanam
Page #10
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય વકતવ્ય
લગભગ ત્રણેક વર્ષથી બંધ પડેલું આ પત્ર કેટલાક સાહિએ પ્રેમી નેહિઓની ઇચ્છા અને અમારી પોતાની “લત”ને લઈને ફરી એકવાર ચાલુ કરવાનો પ્રયત્ન અમે યચ્છાએ આદર્યો છે. આ વખતથી લેખ વગેરેનું ધોરણ આગળ કરતાં જે વધારે વ્યાપક રાખ્યું છે તે આ અંક પરથી સુજ્ઞ વાચક સારી પેઠે સમજી શકશે.
આ વખતથી પત્રને “વૈમાસિક” નહિ પણ “ચાતુમાં સિક” તરીકે પ્રસિદ્ધ કરવાને અમે વિચાર રાખ્યું હતું અને તે જ પ્રમાણે જાહેરાતમાં છપાવ્યું પણ હતું. પરંતુ પૂજ્ય મહાત્માજી પાસે જ્યારે અમે આ પત્ર માટે તેમનો આશીર્વાદાત્મક “સંદેશ” લેવા ગયા ત્યારે તે લખતી વખતે તેમણે “પ્રત્ર કેવું છે માસિક કે?–? આ પ્રશ્ન કર્યો જેના ઉત્તરમાં અમારા હેઠેથી અભ્યાસવશ “ત્રમાસિક” એ શબ્દ નીકળી ગયો અને મહાત્માજીની કલમથી તક્ષણે જ તે કાગળ ઉપર લખાઈ ગયે. બીજી જ ક્ષણે અમને અમારી ભૂલ જણાઈ પણ મહાત્માજી પાસેથી “ત્રિમાસિક” શબ્દને બદલે “ચાતુર્માસિક” શબ્દ બદલાવે અમને ઠીક ન લાગતાં અમારે વિચાર જ બદલ અમને વધારે સરલ લાગ્યો અને તેથી જાહેરાતમાં “ચાતુર્માસિક” જાહેર કરીને પણ આ અંકના મુખપૃષ્ઠ ઉપર અમે “ત્રિમાસિક” નામ પ્રસિદ્ધ કરીએ છીએ અને એ જ રૂપે હવે એ પ્રકટ કરવામાં આવશે.
આ પત્રના પ્રસ્તુત પુનરવતાર માટે અમે અમારા કેટલાક અજેન વિદ્વાન મિત્રોને પણ લેખ લખી મોકલવાનું નિમંત્રણ આપ્યું અને તેના ઉત્તરમાં શ્રીયુત કેશવલાલ હ. ધવ, શ્રીયુત બલવંતરાય ક. ઠાકર, શ્રીયુત નાનાલાલ ચ. મહેતા, શ્રીયુત રવિશંકર મ. રાવલ, શ્રીયુત રામનારાયણ વિ. પાઠક, શ્રીયુત ડૅ. હરિપ્રસાદ વ. દેશાઈ, કાકા સાહેબ કાલેલકર વગેરે ગૂજરાતના પ્રસિદ્ધ લેખક-સાક્ષરોએ સહદયપૂર્વક અમારી ઝોળીમાં ભીક્ષા આપીને કે આપવાની ઈચ્છા દર્શાવીને જેન ધર્મ પ્રત્યે પોતાને જે સદ્ભાવ બતાવ્યું તે માટે એ બધા અમારા વિદ્વાન મિત્રોના, અમારી સાથે અમારા વાચકે પણ કૃતજ્ઞ થશે એવી આશા છે.
જાહેરાતમાં જે જે વિષયે આ અંકમાં પ્રકટ કરવાની અમે પ્રસિદ્ધિ આપી હતી તે બધા આમાં ન આવી શક્યા જેનું કારણ સ્પષ્ટ છે. બહારના મિત્રોના જે લેખો અમારી પાસે આવી પહોંચ્યા તેમને પ્રકટ કરવાના લાભને અમે છોડી ન શક્યા હોવાથી નિર્ધારિત લેખેને અમારે આગળના અંકો માટે મુલતવી રાખવા પડયા છે, એટલું જ નહિ પણ એ બહારના અભીષ્ટ લેખને પુરતું સ્થાન આપવા માટે અમારે મર્યાદા કરતાંયે ૬-૭ ફામ વધારે આપવા પડ્યા છે.
ચિત્રો પણ સંકલિપત સંખ્યા કરતાં વધારે મુકાયું છે. ભવિષ્યના અકે પણ આ જ પ્રમાણે આકર્ષક અને ઉત્તમ લેખોના સંગ્રહોથી ભરેલા હશે.
આ અંકનું દર્શન-વાચન-મનન કરીને સુજ્ઞ બંધુઓ પોતાનું જે ગ્ય કર્તવ્ય હોય તે કરે એટલું જ સૂચવી આજે તે વિરમીએ છીસોદી ફાગુણ વદ ૧૦ ગુરૂવાર
સંવત ૧૯૮૩
Aho! Shrutgyanam
Page #11
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩]
વિષયાનુક્રમણિકા
[અંક ૧
૧ શ્રી મદ્દેવવાચક ક્ષમાશ્રમણકૃત શ્રીમહાવીરદેવની નાન્તિક સ્તુતિ [સ પદ્યકીય ૧-૬
૨
-~
""
શ્રમણુસંધની સ્તુતિ
વીરશાસન સ્તુતિ
૩
""
૪ શ્રી હેમચંદ્રસૂરિપ્રસાદીકૃત મંત્રપો
૫ જિનપ્રભસૂરિષ્કૃત ફારસીભાષામાં ઋષભ દેવસ્તવન
૬ શ્વેતાંખર સંપ્રદાયના ૮૪ ગચ્છ
૭ ધર્માસ્તિકાય એટલે શું ?
[ લે. પંડિત શ્રીયુત બેચરદાસ જીવરાજ ન્યાય—વ્યાકરણ તીર્થ ]
૮ રત્નસિંહસૂરિષ્કૃત આત્માનુશાસ્તિ ભાવના [ અનુવાદક-પ. શ્રીસુખલાલજી ]
૯ રાયચંદભાઇનાં કેટલાંક સ્મરણા
[ લેખક–શ્રીમાન્ મહાત્મા ગાંધીજી ]
""
[ લેખક–રા. અ. શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. ] ૧૮ અધ્યાપક ડૉ. હુર્માંન યાકેાખીના પત્ર [ સંપાદકીય ] ૧૯ મહામાત્ય વસ્તુપાલ તેજપાલના એ રાસ [ સૌંપાદકીય ] ૨૦ શ્રીમત્ સિદ્ધસેન દિવાકર પ્રણીત ન્યાયાવતાર સૂત્ર [ વિવેચક-અધ્યાપક શ્રીયુત ૫. સુખલાલેંજી ] ૨૧ નવ પ્રકાશિત ગ્રન્થ પરિચય
૨૨ એક ઐતિહાસિક શ્રુતપર પરા
""
[ લેખક-અધ્યાપક શ્રીયુત રસિકલાલ ટાલાલ પરીખ ]
""
૧૦ જૈન પ્રતિમાવિધાન અને ચિત્રકલા
[ લેખક–શ્રીયુત નાનાલાલ ચમનલાલ મ્હેતા. આઇ. સી. એસ. ] ૧૧ શ્રી ઉમાસ્વાતિવાચક અને તત્ત્વાર્થાધિગમસૂત્ર
Aho ! Shrutgyanam
""
[ લેખક–શ્રીયુત ચિમનલાલ દલસુખરામ શાહા બી. કામ. ] ૧૨ ભાવનગરનો જૈનધમ પ્રસારક સભાએ અાવેલી જૈન સાહિત્યની સ્તુત્ય સેવા [ લેખક–શ્રીયુત કુંવરજી આણુદજી શાહા. ] ૧૩ હિંદી કલા અને જૈન ધર્મ
""
[ લેખક–શ્રીયુત રવિશંકર મહાશંકર રાવલ ] ૧૪ વડોદરા નરેશને જૈન સાહિત્ય પ્રેમ [ સંપાદકીય ] ૧૫ આહાર શુદ્ધિ અને રસત્યાગ
| લેખક-શ્રીયુત વાલજી ગાવિંદજી દેસાઈ બી. એ. એલએલ.બી. ] ૧૬ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સમય
[ લેખક–શ્રીયુત માહનલાલ ભગવાનદાસ ઝવેરી, સેાલીસીટર ] ૧૭ પવનનૂતના કો ધેાયી
રે
૯૨૦
૨૧૨૯
૩૦-૪૦
૩૫-૪૨
૪૩-૪
૪૭૫૭
૫૮૬૧
૬૨-૬૭
૬૮-૭૨
૭૯-૮૧
૮૨-૮૪
૮૫-૮૭
<<-68
૯૭-૧૦૨
૧૦૨-૧૦૪
૧૦૫-૧૨૦
૧૨૧-૧૪૭
૧૪૮-૧૫૨
૧૫૩-૧૬૦
Page #12
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક માટે મહાત્મા ગાંધીજીનો
સહાનુભૂતિપૂર્ણ
સંદેશો જૈન મતના મારા ‘પક્ષપાતને લીધે ને જૈનોના સતસંગને લીધે કેટલાક મને જૈન જ માને છે. એવો હું તો જરૂર ઈરછું કે આ ત્રિમાસિક દ્વારા જૈન મત જે અત્યારે તો જીવદયા એટલે ખાટી જંતુદયાના પ્રવર્તનને નામે વગેવાય છે તે જીવદયા એટલે મનુષ્ય સુધાં પ્રાણીમાત્ર પ્રત્યેના વિશુદ્ધ વ્યવહારના શિક્ષક તરીકે ઓળખાતો થાઓ. ફાગણ સુદ ૮ n Y૧૮/- . સંવત ૧૯૮૩ 2 % + 2
Billi ninninm[lnirillinulllllllllllllllllllllllllllllllllin.linksiritiniiiiiiiiiiiiiiiiiii
HTTTS
Aho! Shrutgyanam
Page #13
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
| સંવત ૧૧૧ ૮ માં પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ તીર્થકરની ધાતુમય મૂતિ
Aho! Shrutgyanam
Page #14
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
'पुरिसा ! सचमेव सममिजाणाहि । सञ्चस्साणाए उवडिए मेहावी मारं तरह ।' " जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ ।' 'दिहं, सुर्य, मयं, विण्णायं, जं एत्थ परिकहिज्जइ । ' -निर्ग्रन्थप्रवचन
महावीरनिर्वाण संवत् २४५३ - फाल्गुण
॥ ॐ ह्रीं श्री अँह नमः ॥
श्रामं देववाचक क्षमाश्रमण कृत श्रमण भगवान् श्रीमहावीरदेवनी नान्दिक स्तुति
खंड ३ ]
जय जगजीवजोणीवियाणओ जगगुरू जगाणंदो । जगणाहो जगबन्धू जय जगप्पियामहो भयवं ॥ जयइ सुषाणं पभवो तित्थयराणं अपच्छिमो जयइ | जय गुरू लोयाणं जयइ महत्पा महावीरो ॥ भद्दं सव्वजगुज्जोयगस्स भहं जिणस्स वीरस्स । भदं सुरासुरनमंसियस्स भदं धुयरयस्स ॥
Aho ! Shrutgyanam
[ अंक १
Page #15
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[ खंड ३ વિવેચન અને અર્થોધન એમ કહેવાય છે કે, વર્તમાન જૈન આગમ-સમૂહના મુખ્ય સંકલનકર્તા પૂર્વતસૂત્રાર્થધારક ભગવાન દેવ વાચક ક્ષમાશમણે જ્યારે આગમોની સંકલન કરવાને ઉપકમ કર્યો ત્યારે સર્વથી પ્રથમ તેમણે જેના પ્રવચનના પરિચય માટે મંગલસ્વરૂપ નવીર ની રચના કરી, એ સૂત્રમાં પ્રારંભમાં નિગ્રંથપ્રવચનસમ્મત શ્રુત જ્ઞાનનું
સ્વરૂપ વર્ણવીને પછી એ શ્રત જ્ઞાનના અંગભૂત આગમ અને પ્રકરણરૂપ સાહિત્યનું વિવેચન કરવામાં આવ્યું છે. એ રીતે, વિદ્યમાન સમગ્ર આગમ સંગ્રહના ઉદ્દઘાત જેવો એ સૂત્ર ગ્રંથ છે. એ સૂત્રની આદિમાં ૪૧ ગાથા મંગલાચરણરૂપે ગુંથવામાં આવી છે જેમાં નિગ્રંથ પ્રવચનના-શ્રુત જ્ઞાનના મૂળ પ્રભવ-ઉત્પત્તિસ્થાનભૂત ભગવાન મહાત્મા મહાવીર તીર્થકરની, તેમણે સ્થાપેલા શમણુસંઘની, અને એ સંઘમાં થએલા દેવવાચક ગણું પયેતના પ્રધાન પ્રધાન શ્રતધર સ્થવિરેની, સ્તવના કરેલી છે. આ પંક્તિઓના શિરોભાગ ઊપર જે ત્રણ ગાથાઓ મંગલરૂપે અવતારેલી છે તે એ જ સંતોષજ્ઞના મંગલપાઠની આદિ ગાથાઓ છે. આ ગાથાઓમાં શ્રમણભગવાન મહાતમા મહાવીર તીર્થકરની સ્તુતિ છે. આ સ્તુતિ બહુ જ ગંભીર અથવાળી છે અને એમાં ભગવાન મહાવીરદેવના જગવિલક્ષણ ગુણોનું સંકીર્તન કરવામાં આવ્યું છે. આ સ્તુતિના ગંભીરથેની કલ્પના થવા માટે, આચાર્ય શ્રી મલયગિરિ વિરચિત એ સૂત્રની સંસ્કૃત ટીકા જેવી જોઈએ. એ મહાન ટીકાકાર આચાર્યો આ સ્તુતિને વિવેચનાર્થ કરવા માટે લગભગ ૧૪૦૦-૧૫૦૦ જેટલા કપૂરની વિસ્તૃત વ્યાખ્યા લખી છે; અને એ વ્યાખ્યામાં જૈનદર્શન પ્રતિપાદિત આપ્તવાદ, સ્યાદ્દવાદ, આત્મવાદ, પુદગલવાદ, અહિસાવાદ, પ્રમાણુવાદ આદિ તત્વજ્ઞાન વિષયક મુખ્ય-મુખ્ય સિદ્ધાન્તોનું ઘણી જ યુક્તિપૂર્વક સમર્થન કર્યું છે. મલયગિરિસૂરિની ભાષાશૈલી મૃદુ અને તર્ક પદ્ધતિ વિશદ સ્વરૂપની હેવાથી જૈનદર્શનના પ્રાથમિક અભ્યાસની દષ્ટિએ, આ વણિત ટીકાભાગ, એક રીતે સ્વતંત્ર તાત્વિક ગ્રંથની ગરજ સારે એવો છે. આ ઉપરથી કલ્પી શકાય કે દેવવાચક ક્ષમાશ્રમણે કરેલી આ મહાવીરસ્તુતિ કેટલી બધી રહસ્યાર્થથી ભરપૂર હેવી જોઈએ. સ્થૂળ શબ્દાર્થ, આ સ્તુતિને નીચે લખ્યા પ્રમાણે છે. ૧-૨. જગતના [સકળ] જીવ-સમૂહને જાણનાર, જગના શાસ્તા, જગના આનંદ,
જગના નાથ, જગતના બંધુ, જગના પિતામહ, શ્રુતના–શાસ્ત્રના ઉદ્દગમસ્થાન, તીર્થકમાં અપશ્ચિમ–અંતિમ, અને લેકેને ગુરુ: એવા ભગવાન મહાત્મા
મહાવીર જયજયવંતા છે. ૩..
ભદ્ર-કલ્યાણ થાઓ, સર્વ જગતને પ્રકાશ આપનાર એવા જિન વીરનું કલ્યાણ થાઓ. જેમને સર્વ સુરાસુરોએ નમસ્કાર કર્યો છે તેમનું ભદ્ર થાઓ. જેમણે પાપમળ ધોઈ નાંખ્યું છે તેમનું ભદ્ર થાઓ.
Aho! Shrutgyanam
Page #16
--------------------------------------------------------------------------
________________
ત્ર ૨ ]
श्री देववाचक क्षमाश्रमण कृत महावीर स्तुति
સામાન્ય-કુટાથ .
(૧) ધર્મ, અધમ, આકાશ અને પુદ્ગલાસ્તિકાયરૂપ ‘સચરાચર ’· જગત્ કહેવાય છે. એ જગમાં પ્રાણ–ચેતના ધારણ કરનાર પદાર્થ તે જીવ – ચૈતન્ય ’
:
આત્મા' છે. આત્માની ટુકી વ્યાખ્યા જૈનશાસ્ત્રોમાં આ પ્રમાણે આપેલી છે.
[ રૂ
यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च ।
संसर्त्ता परिनिर्वाता स ह्यात्मा नान्यलक्षणः ॥
અર્થાત્—જે વિવિધ પ્રકારના કર્મના કર્તા છે અને એ કર્મોના ફળનેા ભક્તા છે; જે સ‘સરણશીલ-ગતિમાન છે અને જે એ સ`થી પરિનિર્વાણુ પણુ મેળવી શકે છે, તે જ આત્મા કહેવાય છે. અન્ય કાઈ આત્માનું લક્ષણ નથી.
આવા સ્વરૂપવાળા જે આત્માઓ જીવા જગતમાં વ્યાપેલા છે તે બધાની ચાનિ ઉત્પત્તિ-સ્થિતિ આદિને વિશેષ ભાવે પૂર્ણ રીતે જાણનાર તે ભગવાન મહાવીર છે. (૨) જે પેાતાના શિષ્યાને યથારૂપે જગતનું શિક્ષણ આપે તે જગતના શાસ્તા— જગતના શિક્ષક-જગગુરુ.
*
:
(૩) મનુષ્ય, પશુ, પક્ષી, દેવ અને અસુર આદિ. માનસિક શક્તિ ધરાવનારા પ્રાણિએનું જે ‘જગત ’ છે તેને પાતાના પ્રશાંત દન અને કલ્યાણુકર પ્રવચન વડે અત્યંત આનંદ આપનાર હાવાથી ભગવાન્ ‘જગના આનંદ' મનાય છે. (૪) સકલ ‘ ચરાચર † રૂપ જગતને યથાસ્થિત એધ આપી વિપરીત આચરણમાંથી તેનું રક્ષણ કરનાર હાવાથી ‘જગતના નાથ’ છે.
(૪) જગતના સકળ પ્રાણુિવર્ગને, અહિંસાના ઉપદેશ આપી, અભયભાવ ઈચ્છનાર
હાવાથી તે જગતના અંધુ' છે.
ભગવાન મહાવીરે અહિંસાના ઉપદેશ નીચેના શબ્દોમાં આપ્યા છે.
સચ્ચે પાળા, સત્વે સૂવા, સત્વે નીચા, સત્વે સત્તા-ન ંતા, મૈં અગાવા, ન પશ્વેિતસ્થા, ન વેચવા; પત્ત ધર્મ, સુદે, યુવૈ, ની, લાલપ, સમેચ હોય यन्नेहिं पवेइप | ( आचारांग सूत्र )
અર્થાત્— સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ, સર્વ સત્ત્વ--- હણવા, ન પજવવા, ન ત્રાસવા, ન પીઠવાએ જ ધર્મ યુદ્ધ, અચલ, સનાતન, અને શાસ્વત છે, એમ સમ્યક્ પ્રકાર જાણુનારે (ભગવાને) કહ્યું છે. '
(૯) ચરાચર જગતનું દુર્ગા તાવસ્થામાંથી, પિતાની માફક રક્ષણ કરનાર હેાવાથી, ધર્મ એ જગતના પિતા છે. કારણ કે · ધર્મ” શબ્દના અર્થ શબ્દશાસ્ત્રિઓ આ પ્રમાણે કરે છે:
दुर्गतिप्रसृतान् जीवान् यस्माद्धारयते ततः । से चैतान् शुभे स्थाने तस्माद् धर्म इति स्मृतः ॥
Aho! Shrutgyanam
Page #17
--------------------------------------------------------------------------
________________
૪] जैन साहित्य संशोधक
[खंड २ અર્થાત–તિ-દુરવસ્થામાં પડતા જીવેને ધરી રાખે છે, તથા તે જીવોને સારા નમાં-શુભસ્થિતિમાં પણ મૂકે છે તેથી એને “” એમ કહેામાં આવે છે.
એ પ્રકારના ધર્મના જનક-પિતા સ્વયં ભગવાન છે તેથી તે “જગતના પિતામહ” છે. (૭) ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, યશ અને ગુરૂષ એ ૯૨ ભગકહેવામાં આવે છે
એ જેને પૂર્ણ રૂપે પ્રાપ્ત હોય તે વ્યગાન્ટ () શ્રત એટલે સ્વ-પર દશનાનુગત સકળ શાસ્ત્ર, તેનું પ્રથમ ઉત્પત્તિસ્થાન ભગ
વાન છે, કારણ કે ભગવાને ઉપદેશેલા અને અવલંબીને જ બધાં શાસ્ત્રની પ્રવૃત્તિ થએલી છે. તેમ જ પરદર્શનીય શાસ્ત્રોમાં પણ જે કાંઈ અહિંસા અને સત્ય આદિ વિષયના સમીચીન વિચારે જોવામાં આવે છે તે પણ ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતેના જ અનુકરણ રૂપે છે. સ્તુતિકારસિદ્ધસેન દિવાકર સૂરિએ પોતાની રચેલી મગવસ્તુતિમાં એક સ્થાને આ પ્રમાણે કહ્યું છે કે
मुनिश्चितं नः परतंत्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तिसंपदः ।
ववव वाः पूर्वमहार्णवोत्थिता जमलमाणं जिन वाक्यविमु॥ અર્થાત-અમારા માટે તે એ નિશ્ચિત જેવું જ છે કે પરતના-અન્યદર્શનોના શાસ્ત્રોમાં જે કાંઈ સમ્યગવચને સત્કથનની સંપત્તિ જોવામાં આવે છે તે, હે ભગવન ! તમારા પૂના જ્ઞાનસ્વરૂપ મહાસમુદ્રના માત્ર વચનબિંદુઓ હોઈ જગતને પ્રમાણ થએલાં છે. (૯) આ કાળમાં, ભગવાન મહાવીર પછી અન્ય કઈ તીર્થકર થએલા ન હોવાથી તેમને
અયશ્ચિમ એટલે અંતિમ તીર્થકર કહેવામાં આવે છે.
જે ધર્મ મા ગમન કરવાથી સંસાર-સાગરને પાર પહોંચી શકાય તે “તીર્થ” કહેવાય છે અને એવા તીર્થની સ્થાપના કરનાર સ્વયં ભગવાન જ છે તેથી તેમને “તીકિર” કહેવામાં આવે છે. પૂર્વજન્મમાં કરેલા અનંતાનંત સુકાના ફળરૂપે નીર્થકર” પદની પ્રાપ્તિ થાય છે અને એ પદ પ્રાપ્ત કરીને ભગવાન્ કૃતકૃત્ય થાય છે-રાગ-દ્વેષ જાહથી વિમુકત થાય છે. એ પદની પ્રાપ્તિ થયાં પછી કોઈ પણ કાર્યો કરવાનું વિશેષ રહેતું નથી, એવી રીતે સંપૂર્ણ કૃતાર્થ થઈને પણ ભગવાન જ્યાં સુધી દેહ ધારણ કરે છે ત્યાં સુધી જગતના કલ્યાણ માટે, જે પોતાનું ધર્મતીર્થ પ્રવતાવે છે, તેનું કારણ એ “તીર્થકર નામ કર્મ જ છે. વીતરાગ દશા પ્રાપ્ત થયાં પહેલાં, જે એ નામ કર્મ પ્રશ્ન તેનું ફળ ચાવત દેહ ધારણ દશા પર્યત પહોંચતું હોવાથી, તે કર્મળના પરિણામ રૂપે ભગવાન એ પ્રવૃત્તિ કર્યા કરે છે. તવાર્થ સૂત્રકાર શ્રીઉમાસ્વાતિ વાચક તત્વાર્થ સૂત્રભાધ્યકારિકામાં આ બાબત લખે છે કે
तीर्थप्रवर्तनफलं यत्मोकं कर्म सीर्थकरना। तस्योदयातू कृतार्थोऽप्याईस्सी बपति
Aho I Shrutgyanam
Page #18
--------------------------------------------------------------------------
________________
અંદ૨]
श्री देवयाचक क्षमाश्रमण कृत
तत्स्वाभाज्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् ।
तीर्थप्रवर्तनाय प्रवर्तते तीर्थकर एवम् ॥ અર્થી-તીર્થનું પ્રવર્તન કરવું એ જ તીર્થકર નામકર્મનું ફળ હોવાથી, તે કર્મને ઉદય થએ કૃતાર્થ થએલા અહંત પણ “તીર્થ” પ્રવતાવે છે. જેમ સૂર્ય પિતાના નૈસર્ગિક સ્વભાવથી જ જગતને પ્રકાશ આપે છે તેમ તીર્થંકર પણ નિસર્ગના નિયમ-બળે તીર્થ પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરે છે. (૧૦) કલેક એટલે જગતવાસી બધા છે. તેમને હિતકહિતનું ધન આપનાર
ઉપદેશનાર હોવાથી ભગવાન “લેકેના ગુરુ કહેવાય છે. (૧૧) ભગવાનને આત્મા અચિંત્ય અને અનંત શકિતને ધારક હેવાથી તે “મહાત્મા”
મનાય છે. (૧૨) કોધ, માન, લેભ આદિ કષાય; શારીરિક કષ્ટાદિ ઉપસર્ગ, અનુકૂલ-પ્રતિકૂલ
પદાર્થોનું વપરીત્યભાવે અનુભવ રૂપ પરીષહ; અને ઇન્દ્રિયોના આંતરિક વિકાર: ઈત્યાદિ પ્રકારના મહાન અંતઃશત્રુઓ ઉપર વિક્રમ બતાવનાર વિજય મેળવનાર
તે “મહાવીર” કહેવાય છે. (૧૩) લેકાલેકાત્મક જે સર્વજગત છે તેને પિતાના કેવલજ્ઞાનથી પ્રકાશિત કરતા હોવાથી
ભગવાન “સર્વજગતને પ્રકાશ આપનાર” કહેવાય છે. (૧૪) જગતને કલ્યાણને માર્ગ બતાવનાર એક માત્ર ભગવાન જ છે. તેથી દે અને
અસુરે બધા ભગવાનને પૂજે છે, સેવે છે, અને નમસ્કાર કરે છે. (૧૫) પોતાના તપ અને સંયમના બળથી આત્માનું સર્વે આંતરિક મળ નષ્ટ કરીને
ભગવાન નિર્લેપ, પરમ વિશુદ્ધ, પરમ પવિત્ર થયા છે. તેથી તે “ધુતરજાસ” કહેવાય છે. આ પ્રમાણે આ સ્તુતિમાં રહેલા અર્થનું સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ છે.
Aho! Shrutgyanam
Page #19
--------------------------------------------------------------------------
________________
६]
जैन साहित्य संशोधक
श्रमण संघनी स्तुति
ઉપર અવતારેલી ત્રણુ ગાથાઓમાં શ્રમણ ભગવાન્ શ્રીમહાવીર તીર્થંકરની સ્તુતિ કયા પછી દેવવાચક ક્ષમાશ્રમણે ૪ થી ગાથાથી ૧૭ મી ગાથા સુધીની ૧૪ ગાથાઓ વડે શ્રમણ સંઘની સ્તુતિ કરી છે, તે આ નીચે આપવામાં આવે છે.
१. गुणभवणगहण सुयरयणभरिय दंसणविशुद्धरत्थागा । संघनगर ! भदं ते अक्खंडचरित्तपागारा ॥
२. संजमतवतुंबारयस्स नमो सम्मत्तपारियलस्स । अप्पडिचकस्स जओ होउ सया संघचकस्स ॥ ३. भदं सीलपडागूसियस्स तव नियमतुरयजुत्तस्स । संघरहस्स भगवओ सज्झायसुनन्दिघोसस्स ॥ ४. कम्मरयजलोहविणिग्गयस्स सुयरयणदीहनालस्स । पंचमहवयथिरकन्नियस्स गुणकेसरालस्स ॥ ५. सावगजणमहुअरिपरिवुडस्स जिणसूरतेयबुद्धस्स । संघपउमस्स भयं समणगणसहस्सपत्तस्स ॥ ६. तवसंजममयलंछण-अकिरियराहुमहदुद्धरिसनिञ्चं । जय संघचंद ! निम्मलसम्मत्तविसुद्धजोण्हागा ॥ ७. परतित्थियगह पहनासगस्स तवतेयदित्तलेसस्स । नाणुज्जोयस्स जए भदं दमसंघसूरस्स ॥ ८. भदं धिइवेलापरिगयस्स सज्झायजोगमगरस्स । अक्खोहस्स भगवओ संघसमुहस्स रुद्दस्स ॥ ९. सम्मदंसणवरवइरदढरूढगाढावगाढपेढस्स । धम्मवररयणमंडियचामीयरमेहलागस्स ॥
[ खंड २
Aho ! Shrutgyanam
Page #20
--------------------------------------------------------------------------
________________
બં?].
श्री देववाचक क्षमाश्रमण कृत १०. नियमूसिकणयसिलायलुज्जलजलंतचित्तकूडस्स।
नंदणवणमणहरसुरभिसीलगंधुद्धमायस्स ॥ ११. जीवदयासुंदरकंदरुद्दरियमुणिवरमइंदइन्नस्स ।
हेउसयधाउपगलंतरयणदित्तोसहिगुहस्स ॥ १२. संवरवरजलपगलियउज्झरपविरायमाणहारस्स ।
सावगजणपउररवंतमोरनचंतकुहरस्स ॥ १३. विणयनयपवरमुणिवरफुरंतविज्जुज्जलंतसिहरस्स ।
विविहगुणकप्परुक्खगफलभरकुसुमाउलवणस्त ॥ १४. नाणवररयणदिप्पंतकंतवेरुलियविमलचूलस्स । वंदामि विणयपणओ संघ महामंदरगिरिस्स ॥
ભા વા થે આ બધી ગાથાઓમાં સંઘને જૂદી જૂદી ઉપમાઓ અને જૂદાં જુદાં રૂપકે આપી, તેની સ્તુતિ કરવામાં આવી છે.
૧ લી ગાથામાં સંઘને નગરનું રૂપક આપ્યું છે. એમ-૨ માં ચાનું, ૩ જીમાં રથનું, ૪ થી–૫ મીમાં પાનું, ૬ ઠીમાં ચંદ્રનું, ૭ મીમાં સૂર્યનું, ૮ મીમાં સમુદ્રનું. અને તે પછીની ૬ ગાથાઓમાં મેરુ પર્વતનું રૂપક આપ્યું છે. એ બધીને તાત્પર્યાથે આ પ્રમાણે છે. ૧. હે સંઘરૂપ નગર! તારું ભદ્ર થાઓ. [ કેવું છે એ સંઘનગર ? ] ગુણરૂપી ભવ
નેથી સંકીર્ણ છે, શ્રતરૂપી રત્નથી ભરપૂર છે, સમ્યગદર્શન રૂપ તેમાં સેરીઓ
છે, અને અખંડ ચારિત્ર રૂપ તેની આસપાસ કેટ છે. ૨. સંયમ અને તપ રૂપી જેને આરાઓ છે, સમ્યક્ત્વ રૂપી જેને બાહરની પીઠ છે,
અને જેની બરોબરી કરી શકે એવું બીજું કઈ ચક્ર નથી. એવા સંઘરૂપ ચકને સદા જય થાઓ અને તેને અમારા નમસ્કાર થાઓ. જેના ઉપર શીલ રૂપી પતાકા ઉડી રહી છે, તપ અને નિયમરૂપી જેને ઘોડાઓ જોડેલા છે, અને શાસ્ત્રોના સ્વાધ્યાય રૂપ જેમાં ઘંટા નિનાદ થઈ રહ્યા છે, તે
એશ્વર્યશાલી એવા રથ જેવા સંઘનું કલ્યાણ થાઓ. ૪. તે સંઘ રૂપ પદ્ધ (કમળ)નું ભદ્ર થાઓ [કેવું છે તે સંઘપા?] કર્મરાજ રૂપી જે
જળસમૂહ છે તેમાંથી તે બહાર નીકળેલું છે, શ્રતરત્નરૂપી તેની લાંબી નાળ છે,
Aho! Shrutgyanam
Page #21
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[ અંક ૨
પંચ મહાવ્રત રૂપી તેની સ્થિર કર્ણિકાઓ છે, સદ્દગુણરૂપી તેના કેસર છે, શ્રાવક જનરૂપ મધુકર ( મર) સમૂહથી તે વીંટળાએલું છે, જિનરૂપી સૂર્યના તેજ (જ્ઞાન) થી તે વિકસિત થએલું છે, અને શ્રમના ગણરૂપી હજારે પત્રોથી તે
વિસ્તરેલું છે. ૬. હે સંઘરૂપ ચંદ્ર! તારે જય થાઓ [કેવો છે તે સંઘચંદ્ર?] તપ-સંયમ સ્વ
રૂપ મુગથી તે લાંછિત છે, અક્રિયા (નાસ્તિક) વાદ રૂપી રાહથી તે સદા અગ્ર
સિત છે, અને નિર્મલ સમ્યકત્વ સ્વરૂપ તેની વિશુદ્ધ સ્ના છે. ૭. દમ એટલે ઉપશમ તાન સંઘરૂપ સૂર્યનું જગતમાં ભ થાઓ. [કે છે
એ સંઘસૂર્ય ?] પરવર્થિક-અન્યદર્શનરૂપ ગ્રહની પ્રજાને નષ્ટ કરનાર તપસ્તેજ
એ જ તેની દીપ્ત કાંતિ છે, અને જ્ઞાન એ જ તેને ઉદ્યોત-પ્રકાશ છે. ૮. વિસ્તીર્ણ અને અભ્ય એટલે જ નહિ પામનાર એવા ભગવત સંઘરૂપ
સમુદ્રનું ભદ્ધ થાઓ. [કે છે એ સંઘસમુદ્ર?] ધૃતિ અગર બુદ્ધિરૂપ ભરતીથી તે વ્યાપ્ત છે અને સ્વાધ્યાય-અને ચાગ રૂ૫ મકર (જલચર જીવરાશિ) થી તે
પરિપૂર્ણ છે. -૧૪. સંઘસ્વરૂપ મહામંદરગિરિ (મેરુ પર્વત) ને વિનયપૂર્વક વંદન કરું છું. [ કે છે
તે સંઘ મંદરગિરિ ?] સમ્યગ દર્શન એ જ શ્રેષવાનું બનેલું, દઢ, રૂઢ, ગઢિ અને અવગાઢ૧ એવું, તેનું પીઠ છે, ધર્મ એ જ તેના ઉંચા શિલીલોથી શોભનારા અને ચમકનારા, ચિત્ર-વિચિત્ર ફૂટ ( શિખરે) છે સદભાવયુક્ત (સુરભિ) શીલ એ જ, તેનું સુગંધથી મહેકતું નંદનવન છે; જીવદયા રૂપી તેની સુંદર કંદરાઓ છે અને તે ઉત્સાહપૂર્ણ એવા મુનિવર રૂપી મૃગુંદ્રાથી ભરાએલી છે, કુતર્કને ઉછેદ કરનાર એવા સેંકડે હેતુઓ એ જ તેના ધાતુઓ છે, સમ્યગદર્શન એ જ, તેમાં રત્ન છે; લબ્ધીઓ એ જ ઔષધિઓવાળી ગુફાઓ છે, સંવર રૂપી શ્રેષ્ઠ જાલને વહેતે અખંડ પ્રવાહ એ જ તેને શોભાયમાન હાર છે. શ્રાવક જન એ જ, પ્રચુર શબ્દ કરનારા મેર હોઈ તેમનાથી તેની ખીણે ગાજી રહી છે, વિનયથી વિનમ્ર એવા પ્રવર મુનિવરે એ જ, કુરાયમાન વિજળીઓથી ચમકતા એવા તેના શિખરે છેવિવિધ પ્રકારના સદ્દગુણે એ જ, ફળો અને પુષ્પથી લચેલા કલ્પવૃક્ષોનાં તેનાં વને છે અને જ્ઞાન એ જ, શ્રેષ્ઠરત્નથી દેદીપ્યમાન અને કમનીય એવી વૈદૂર્યની બનેલી તેની વિમલ ચૂલિકા છે.
૧. દઢ એટલે નિષ્કપ-અચલ, રૂઢ એટલે ઘણા લાંબા સમયથી સ્થાપિત. ગાઢ એટલે સખત અવગાઢ એટલે ખૂબ ઉંડું ગએલું –ટીકાકારના કથન પ્રમાણે,
Aho! Shrutgyanam
Page #22
--------------------------------------------------------------------------
________________
અં ૧ ]
श्री हेम चंद्रसूरि प्रसादीकृत मंत्र - पदो
वीरशासन स्तुति
निव्वुइपहसासणयं जयइ सथा सव्वभावदेसणयं । कुसमयमयनासणयं जिणिंदवरवीरसासणयं ॥
[ o
જિતેદ્રોમાં પ્રધાન એવા પ્રભુ વીરનું શાસન–પ્રવચન સત્તા જયવંત રહેા. જે શાસન, નિવૃત્તિ એટલે નિર્વાણ-માક્ષના માર્ગનું પ્રતિપાદન કરનાર છે, વિશ્વમાં વ્યાપેલા સર્વ ભાવા—પદાર્થોનું પ્રરૂપણુ-નિરૂપણ કરનાર છે અને કુસમય એટલે કુમત-મિથ્યા માના કુસિદ્ધાંતાના ગર્વ હરનાર છે.
श्री हमचन्द्रसूरि प्रसादीकृत मंत्र - पदो
કલિકાલસર્વાંગ આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિએ તૈળયાદના આઠમા પ્રકાશમાં ચાગિ તેમ જ અન્ય મુમુક્ષુ જનાના હિતાર્થે કેટલાંક મંત્રપદા વગેરે આપ્યાં છે. આ મંત્રામાંના કેટલાક તા ખાસ અમુક અભ્યાસિયેા તથા સાધકેાના જ ઉપયાગના છે અને તેઓની સાધના વગેરેની પ્રક્રિયા ગુરુગમ્ય રીતે જ ગુપ્ત રાખેલી છે. પણ કેટલાક મંત્રા અને જાપા સામાન્ય મુમુક્ષુ જનાના કલ્યાણાર્થે પણ એમાં આપેલા છે જેએના ઉપચાળ દરેક મુમુક્ષુ, ગમે તે સમયે, કરી શકે અને પોતાનું અભીષ્ટ કલ્યાણુ સાધી શકે. આ મંત્રામાંના ઘણા ખરા તેા નમસ્કાર મહામંત્રના પદે અને ખીજા અક્ષરાની ગુથણીથી અનેલા છે અને તે આંતરિક અને બાહ્ય અને પ્રકારના કલ્યાણુના કરનારા છે. મહાપુરૂષ એ ઉચ્ચારેલા સાધારણ શબ્દોમાં પણ અદ્દભુત સામર્થ્ય રહેલું હાય છે, તેા પછી, ખાસ વિશિષ્ટ અભિપ્રાય પૂર્વક, વિશિષ્ટ અક્ષરાની ગુંથણીવડે ચેાજેલા માંત્રિક પટ્ટાના સામર્થ્યના વિષયમાં તે કહેવું જ શું ? એવા મંત્ર-પા, એએના ચેાજનારા મહર્ષિઓના અલૌકિક તપ, ત્યાગ અને તેજના ત્રિવિધ મળસ પુટથી પરિવેષ્ટિત થએલાં હાય છે અને એ બળવડે તેઓમાં અદ્ભુત સામ ઊત્પન્ન થાય છે. જેમ, જડ જેવી ગણાતી રસાયણવિદ્યાના એક સામાન્ય નિયમ પ્રમાણે, નેગેટિવ અને પેર્નેટિવ સ્વભાવવાળા કે ધાતુના કકડાઓને જ્યારે તજ્ઞ યાજક ચેાગ્ય રીતે જોડી આપે છે તે તેઓમાં અદ્ભુત વિદ્યુતશક્તિના આશ્ચર્ય જનક સંચાર થઇ આવે છે, અને તે શક્તિના મળે, લાખા મનુષ્યેાના સયુક્ત શારીરિક બળથી અને દીર્ઘકાલીન ઉદ્યોગથી પણ જે કાય નહિં થઇ શકે તે કાર્ય, ઘણી જ સહેલાઈથી અને ક્ષણ માત્રમાં થઈ શકે છે; તેમ, અાધ્યાત્મિક વિદ્યાના નિયમ પ્રમાણે, ભિન્ન ભિન્ન સ્વભાવવાળા વોં કે અક્ષરાને, તેઓના સામર્થ્યને જાણનારા ચેાગિજના વિશિષ્ટ રીતે જોડી દે છે તા તેઓમાં વિદ્યુત-શક્તિની માફક, કાઇ અગમ્ય
Aho ! Shrutgyanam
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦]
जैन साहित्य संशोधक
[વંદ રૂ
શક્તિનો સંચાર થઈ આવે છે અને એ શક્તિના બળે સાધકને પિતાનું અભીષ્ટ કાર્ય સરલતા પૂર્વક સાધી શકે છે,
આજે ભારતમાંથી તપ, ત્યાગ અને તેજની ત્રિવિધ શક્તિ ધારણ કરવાવાળા આધ્યાત્મિક-પુરુષ અદશ્ય પ્રાય: થઈ ગયા છે, તેથી આપણને એ આધ્યાત્મિક સામર્થ્યની કલ્પના પણ થવી અશકય થઈ પડી છે. બીજી બાજુએ, ત્યાગ અને તપના મિથ્યા આડંબર નીચે માત્ર ઉદર–પૂતિની આકાંક્ષા રાખવાવાળા દંભી મનુષ્યના દાંભિક જીવનને વિલોકી વિકી મુમુક્ષુજનેને પુરુષના સામર્થ્યમાં અશ્રદ્ધા ઉત્પન્ન થઈ રહી છે તેથી એવાં સાધનની એગ્ય આરાધના કરવા તરફ કોઈની પ્રવૃત્તિ થતી નથી. કહેવામાં આવે છે કે, જેમ ધર્મ એ બુદ્ધિને વિષય નથી પણ શ્રદ્ધાનો વિષય છે, તેમ મંત્ર-સામર્થ્ય પણ બુદ્ધિને વિષય ન હોઈ શ્રદ્ધાને વિષય છે. શ્રદ્ધાશીલ આત્મા જ મંત્રજનિત સામર્થ્યનું ફળ મેળવી શકે છે. શ્રદ્ધાહીન જનને તેથી કશે જ લાભ થતો નથી. આધ્યાત્મિક સામર્થ્યની પ્રાપ્તિ માટે સંયમ અને શ્રદ્ધા એ બે તત્વોની જોડી જોઈએ. સામર્થની, શ્રદ્ધા એ જનની છે અને સંયમ એ જનક છે. શ્રદ્ધા અને સંયમ એ બંનેના યોગ્ય સમાગમથી જ આત્મિક બળ–સામર્થ્ય જન્મે છે. આ સિદ્ધાન્ત પ્રમાણે મંત્રપદ અને તેના સામ
નો વિચાર કરીએ છીએ તે, સમજાય છે કે, મંત્રપદને યજક સંયમશાળી હોવો જોઈએ અને તેને ગ્રાહક શ્રદ્ધાશાળી હોવા જોઈએ. સંયમશૂન્ય જેલ અને શ્રદ્ધાશુન્ય ગ્રહણ કરેલ મંત્ર કશું જ સામર્થ્ય નિષ્પન્ન કરી શક્તો નથી. આપણું પૂર્વ મહર્ષિએ જે કેટલાંક મંત્રપદી મુમુક્ષુજનોના હિતાર્થે યેજી ગયા છે તેમાં સંયમનું એડજસ્તો અંતનિહિત છે જ પણ સાધકજનમાં શ્રદ્ધાની પાત્રતા યથેષ્ટ ન હોય તે ઇચ્છિત ફળની પ્રાપ્તિ થઈ શકે નહિં. અા જાતિ સર્વત્ર એ વૃદ્ધ-વચનને આ વિષયમાં તે સર્વથા જ સત્ય સમજવું જોઈએ. મંત્રશાસ્ત્રમાં ને પ્રણવ
સમાનભાવે વ્યાપક છે. ગીકહેવામાં આવે છે. સર્વ મંત્ર
જનેને એ આરાધ્ય વિભુ છે. પદમાં એ આદ્ય પદ છે.
સકામ ઉપાસકેને એ કામિત સર્વ વણેને એ આદિજનક
ફળ આપે છે અને નિષ્કામ છે. એનું સ્વરૂપ અનાદ્યનંત
ઉપાસકેને આધ્યાત્મિક મોક્ષ ગુણયુક્ત છે. શબ્દ સૃષ્ટિનું એ મૂળ બીજ છે. જ્ઞાનરૂપ
આપે છે. હૃદયના ધબકારાતિનું એ કેન્દ્ર છે. અના
એની માફક એ નિરંતર હત નાદની એ પ્રતિઘોષ છે.
યોગિઓના હૃદયમાં સ્કુ પરબ્રહ્મનો એ ઘાતક, અને
કરે છે. નીચેને લેક એના પરમેષ્ઠીને વાચક છે. સર્વ
સ્થૂળ સ્વરૂપનું યથાર્થ વર્ણન દર્શને અને સર્વે તંત્રોમાં એ
બતાવે છે.
Aho! Shrutgyanam
Page #24
--------------------------------------------------------------------------
________________
=
સંવ ? ]
श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र-पदो ॐकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः।
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥ - બિન્દુ સંયુક્ત ૩૩ છે તે સર્વ ઈચ્છિત કામને, તથા મોક્ષને આપનાર છે તેથી યોગીઓ નિત્ય એનું જ ધ્યાન કર્યા કરે છે અને એને જ નમસ્કાર કર્યા કરે છે.
નાવવાના કર્તા શુભચંદ્રાચાર્ય પોતાના ગ્રંથના ૩૮ મા પ્રકરણમાં આ પ્રણાક્ષરના માહાભ્યનું વર્ણન કરતાં લખે છે કે –
स्मर दुःखानलज्वाला प्रशान्तेर्नवनीरदम् । प्रणवं वाङ्मयज्ञानप्रदीपं पुण्यशासनम् ॥
અર્થ-હે મુનિ તું પ્રણવ નામના અક્ષરનું સ્મરણ કર, કારણ કે એ પ્રણવાક્ષર દુઃખરૂપી અગ્નિની જ્વાલાને શાંત કરવા માટે નવીન મેઘના જે છે તથા વાડમય–શાસ્ત્રજ્ઞાનને પ્રકાશિત કરવા માટે પ્રદીપ અને પુણ્યનું શાસન છે.
यस्माच्छब्दात्मकं ज्योतिः प्रसूतमतिनिर्मलम् । वाच्यवाचकसम्बन्धस्तेनैव परमोष्ठनः ।।
અર્થ–એ પ્રણવાક્ષરથી જ અતિ નિર્મલ એવી શબ્દરૂપી તિ એટલે કે જ્ઞાનરાશિ ઉત્પન્ન થએલી છે અને તેથી જ આને પરમેષ્ઠી સાથે વાચ-વાચક સંબંધ રહેલ છે–પરમેષ્ઠી આનું વાચ્ય છે અને આ પરમેષ્ઠીને વાચક છે.
हृत्कञ्जकर्णिकासीनं स्वरव्यञ्जनवेष्टितम् । स्फीतमत्यन्तदुर्धर्षं देवदैत्येन्द्रपूजितम् ॥ प्रक्षरन्मूर्भिसंक्रान्तचन्द्रलेखामृतप्लुतम् । महाप्रभावसम्पन्नं कर्मकक्षहुताशनम् ॥ महातत्त्वं महाबीजं महामंत्रं महत्पदम् । शरच्चन्द्रनिभं ध्यानी कुम्भकेन विचिन्तयेत् ॥
અર્થ –ધ્યાન કરવાવાળા સંયમીએ હદયકમળની કર્ણિકામાં વિરાજમાન, સ્વર અને વ્યંજનથી પરિવેણિત, ઉજજવલાકાર, અત્યંત દુધર્ષ, દેવ અને અસુરોના ઇંદ્રાથી પૂજિત, મસ્તકમાં રહેલ અને ઝરતી એવી ચંદ્રમાની લેખાને અમૃતથી સિંચિત, મહા. પ્રભાવ સંપન્ન, કર્મ રૂપ વનને બાળી નાંખવામાં અગ્નિસમાન એવા એ મહાતત્વ, મહાબીજ, મહામંત્ર અને મહત્પદ સ્વરૂપ, તથા શરસ્કાળના ચંદ્રમાની માફક ગેર વર્ણધારક કારનું કુંભક પ્રાણાયામ વડે ચિંતન કરવું
सान्दसिंदुरवर्णाभं यदि वा विद्रुमप्रभम् । विन्त्यमार्न जगत्सर्व क्षोभयत्यभिसंगतम् ॥ जाम्बूनदनिभं स्तम्भे, विद्वेषे कज्जलविषम् । ध्येयं वश्यादिके रक्त चन्द्राभं कर्मशातने ॥
અર્થ-આ પ્રણાક્ષરનું ગાઢા સિંદૂરના રંગ જેવા રૂપમાં અથવા મંગાના જેવા રૂપમાં ધ્યાન કરવાથી આખા જગતને ક્ષેતિ કરી શકાય છે. સુવર્ણના જેવા પીળા રૂપમાં ધ્યાન કરવાથી ગમે તેને ખંભિત કરી શકાય છે. કાજળના જેવા સ્યામરૂપમાં ધ્યાન કરવાથી ગમે તેવા શત્રુને નાશ કરી શકાય છે. લાલ વર્ણમાં ધ્યાન કરવાથી ગમે તેને
Aho! Shrutgyanam
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
जैन साहित्य संशोधक
[खंड ३
ધ્યાન કરવાથી ગમે તેવા દુષ્ટ
વશીભૂત કરી શકાય છે, અને ચંદ્રમાના જેવા શુકલ રૂપ કર્મને નાશ કરી શકાય છે.
જૈન મંત્રજ્ઞ પુરૂષોના મતે પંચપરમેથી મહામંત્રના જ ૪ આ ૩ કુ આ પાંચ આદ્યક્ષરેના સાજનથી આ પ્રણવાક્ષરનું સ્વરૂપ બનેલું છે. તેથી આ પદને જાપ કરવાથી નમસ્કાર મહામંત્ર જાપ કરવા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.
ઊપર આપેલી ઢની આકૃતિમાં જે પાંચ મિકસ કેરેલા છે તે પંચપરમેષ્ઠીના પાંચ સ્થાન સૂચવે છે. ચંદ્રકળા ઊપરને બિન્દુ તે સિદ્ધનું સ્થાન છે. ચંદ્રકળાગત બિંદુ તે અરિહંતનું સ્થાન છે તેની નીચે બિંદુ આચાર્યનું સ્થાન છે. મધ્યરેખાને બિંદુ ઉપાધ્યાયનું સ્થાન સૂચવે છે અને નિરેખાગત બિંદુ સાધુનું સ્થાન બતાવે છે. સિદ્ધ એ જગતના સર્વોચ્ચ સ્થાનમાં અને પરમ શૂન્યમાં વિલીન થએલા છે. અહંત જગતથી અલિપ્ત એવો ઉજ્જ આધ્યાત્મિક આકાશમાં વિરાજમાન હાઈ પોતાના આત્મ તેજથી પૃથ્વીતળને પ્રકાશિત કરે છે અને જ્ઞાનામૃતની શીતળ કિરણે વડે ઉત્તપ્ત આત્માઓનાં અંતરને શાંત કરે છે. સદાચા ઉપદેશ આચાર્યો તરવજ્ઞાનીઓ જનતાના અગ્રભાગમાં વિરાજે છે અને પિતાના આદર્શ આચાર અને વિચારથી, તે જનતાને સન્માર્ગે દોરે છે. સમ્યજ્ઞાનના અધ્યાપકે-ઉપાધ્યાય-શિક્ષકે લોકોની વચ્ચે રહી નિષ્કામ મને, તેમને પોતાના જ્ઞાનનું અક્ષય દાન આપે છે, અને સ્વ-અર કાણુની સાધનામાં તલ્લીન થએલા સાધુજન–સંતપુરુષે એકાંત સ્થાઓ વસ પિતાના સાવજાવથી જગતને નીચેથી ઊપર ચઢવા માટે અષ્ટ પ્રેરણા અને પબ આપ્યો કરે છે. આમ આ પાંચે સ્થાને સૂમ રહસ્ય છે. બીજે કેમ આ સ્થાને અન્ય પ્રકારે પણ કહી શકાય. સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ સ્થાન મેળવનાર મુમુક્ષુ આત્મા કયા ક્રમે ઉત્ક્રાંતિના રોપાન ઉપર આરૂઢ થઈ ઉચ્ચ પદ પ્રાપ્ત કરતે જાય છે તેનું પણ આ કારની આકૃતિમાં સૂમ સુચન રહેલું છે. મુક્તિ મેળવવાની ઈચ્છાવાળાને સૌથી પ્રથમ તે સાધુ એટલે સાધક થવું પડે છે. સાધક અવસ્થામાં અમુક પ્રકારની જગત કલ્યાણ કરનારી ભાવના કેળવી પછી તેને લેકેના શિક્ષક બનવું પડે છે એટલે કે સમ્યકજ્ઞાનનું અધ્યયન કરાવનારું અધ્યાપકનું પદ લેવું પડે છે. આ રીતે લોકશિક્ષણનું કામ કરતાં કરતાં પિતાને જે કાંઈ વિશિષ્ટ અનુભવ મળે અને લોકોના કલ્યાણને જે સત્ય માર્ગ સૂઝી આવે તે પ્રમાણે, પછી તેને પોતાના આચારવિચાર અનુસારે લોકોને દોરવાસ આયાર્ય પદ સ્વીકારવું પડે છે. આચાર્ય તરીકેનું પિતાનું કૃત્ય જે આત્મા પૂર્ણપણે અજાવી રહે છે તે જે પછી અહેરાના-જગપૂજયના પદે પહોંચે છે અને અંતે પરમાત્મદશારૂપ સિદ્ધસ્વરૂપમાં વિલીન થઈ જાય છે. આમ પાંચ પરમેષ્ઠી પદમાં આધ્યાત્મિક વિકાસક્રમનું જે વિચારતત્વ ગતિરૂપે રહેલું છે, ત આ કારની આકૃતિમાં સૂચવવામાં આવ્યું છે,
Aho! Shrutgyanam
Page #26
--------------------------------------------------------------------------
________________
श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र पदो
अँई
મંત્રપદમાં શેં એ બીજું પદ છે, પણ એ મંત્રપદમાં રાજા સમાન હોવાથી એને મંત્રાધિરાજ કહેવામાં આવે છે.
अकारादिहकारान्तं रेफमध्यं सबिन्दुकम् । तदेव परमं तत्त्वं यो जानाति स तत्ववित् ॥ महातत्त्वमिदं योगी यदैव ध्यायति स्थिरः । तदेवानन्दसंपद्भर्मुक्तिश्रीरुपतिष्ठते ॥
(ગશાસ્ત્ર ૮, ૨૩-૨૪) અર્થ:-- જેની આદિમાં છે અને જેની અંતમાં છે, તથા “બિન્દુ સહિત ફ” જેની મધ્યમાં છે, આવું જે “ ” મંત્રપદ છે તે જ પરમતત્વ છે. તેને જે જાણે છે તે જ યથાર્થ “તત્વજ્ઞ” છે. આ મહાતત્ત્વનું જ્યારે ગી સ્થિર થઈને ધ્યાન કરે છે ત્યારે આનંદ સ્વરૂપ સંપત્તિની ભૂમિ જેવી મેક્ષ વિભૂતિ તેની આગળ આવીને ઊભી રહે છે, | હેમચંદ્રાચાર્ય પ્રાય: પોતાની દરેક ગ્રંથકૃતિમાં આદ્યસંગલ તરીકે આ પદનું મરણ કરે છે તથા સિદ્ધહેમશબ્દાનુશાસન નામના પોતાના સર્વ પ્રધાન ગ્રંથમાં તે આ મંત્રાક્ષરને વ્યાકરણ શાસ્ત્રના ખાસ આદ્ય સૂત્ર તરીકે ગુંથી દે છે, અને નીચે પ્રમાણે એની વ્યાખ્યા કરી એનું રહસ્ય અને મહત્વ પણ સમજાવે છે.
૬ (-૨-૨)-અમિત જગ્યા જોઇનો ઘાવ સિવારदिवीज सकलागमोपनिषद्भूतमशेषविघ्नविधातनिघ्नमखिलदृष्टादृष्टफलसंकल्पकल्पद्रुमो. पमं शास्त्राध्ययनाध्यापनावधि प्रणिधेयम् ।
અર્થ:–અહે એ અક્ષર પરમેશ્વર સ્વરૂપ પરમેષિપદનું વાચક છે, સિદ્ધચક્રનું આદિ બીજ છે, સકલ આગમે –સર્વ શાસ્ત્રોનું રહસ્યભૂત છે, સર્વ વિધ-સમૂહને નાશ કરનાર છે અને સર્વ દષ્ટ એવાં જે રાજ્યસુખાદિ તથા અદg એવાં જે સ્વર્ગસુખાદિ ફળ તે આપવા માટે, સંક૯પ કરનારને, કલ્પદ્રુમ સમાન છે.
સકલ આગમ-સર્વ શાસ્ત્રોનું એ શી રીતે રહેણ્યભૂત છે તે માટે, ન્યાસકારે સમજાવ્યું છે કે અહંમ એ પદમાં જેમ પરમેથીનું પરમ તત્ત્વ સમાએલું છે તેમ બ્રહ્મા, વિષ્ણુ અને હર-શિવનું સ્વરૂપ પણ એ અક્ષરમાં અંતર્લિંત છે. કારણ કે એ પદમાં જે આ જ અને એવા ત્રણ અક્ષરે રહેલા છે તે ત્રણે કમથી વિષ્ણુ, બ્રહ્મા અને હરના વાચક છે એમ ગિઓ માને છે. જેમ કે નીચેના માં કહેવામાં આવ્યું છે.
अकारेणोच्यते विष्णू रेफे ब्रह्मा व्यवस्थितः। हकारेण हरः प्रोक्तस्तदन्ते परमं पदम् ॥...
Aho! Shrutgyanam
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
जैन साहित्य संशोधक
[खंड ३
અર્થ:-- અ અક્ષર વિષ્ણુને વાચક કહેવાય છે, રેફ એટલે “ર અક્ષરમાં બ્રહ્માની સ્થિતિ છે અને હું અક્ષરમાં હર એટલે શિવ-મહાદેવને કહેવામાં આવે છે. એ પદની-શબ્દની અંતે જે આવી ચંદ્રકળા છે પરમપદની-સિદ્ધશિલાની સૂચક છે. આ રીતે અહૈ શાયદ વિષશુ આદિ લોકિક દેવને અભિધાયક હેવાથી સકળ આગમે એટલે સર્વ ધર્મના સિદ્ધાન્તને એ રહસ્યભૂત છે, એમ કહેવામાં આવે છે. આ સિવાય અહં એ પદને ઘણે મહિમા અને ઘણે ગૂઢાર્થ છે જે અહિં વિશેષ પ્રસંગ ન હોવાથી આપવાની આવશ્યક્તા નથી.
જે મનુષ્ય સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ મંત્રપદને યોગ્ય રીતે જાપ કરે છે તેના સર્વ મનોરથ સફળ થાય છે.
પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર. એ મંત્રને શેડો ઘણે મહિમા તે સર્વ કઈ બાલ ગોપાલને પણ જ્ઞાત હવે જોઈએ. તીર્થકર અને ગણધર જેવા મહાગિઓ પણ એ મંત્રનો જાપ કરતા હોય છે. એના જાપથી મહાપાતકિઓના પાતક પણ ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે અને મહાન સંકટ પણ દૂર થઈ જાય છે. જે મનુષ્ય બીજા કશા એક પણ શબ્દને ન જાણી પ્રખર સંયમ અને દઢ શ્રદ્ધાપૂર્વક માત્ર આ જ મહામંત્રનો જાપ કરતો રહે છે તે સંસાર સાગરથી પાર થઈ શકે છે અને નિર્વાણપદે પહુંચી શકે છે. અહિક ફળની તે અહિં ગણત્રી જ શી હોઈ શકે. મંત્રશાસ્ત્રોમાં આ મહામંત્રના જાપ અને ધ્યાન વિષે ઘણું અદ્દભુત કહેવામાં આવ્યું છે અને તે શાસ્ત્રની રીતે એના જાપ અને ધ્યાન કરવાથી અનેક પ્રકારનાં અદભુત ફળની પ્રાપ્તિ કરી શકાય તેમ છે. હેમચંદ્રસૂરિ થોડાક જ કેમ આ મહામંત્રને આધ્યાત્મિક પ્રભાવ આ પ્રમાણે જણાવે છે.
तथा पुण्यतमं मन्त्रं जगत्रितयपावनम् । योगी पञ्चपरमेष्ठिनमस्कारं विचिन्तयेत् ॥ अष्टपत्रे सिताम्भोजे कर्णिकायां कृतस्थितिम् । आयं सताक्षरं मन्त्रं पवित्रं चिन्तयेत्ततः ॥ सिद्धादिचतुष्कं च दिपत्रेषु यथाक्रमम्। चूलापादचतुष्कं च विदिपत्रेषु चिन्तयेत् ॥ त्रिशुद्धया चिन्तयंस्तस्य शतमष्टोत्तरं मुनिः। भुजानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ॥ ....
Aho I Shrutgyanam
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨]
श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र पदो एवमेव महामन्त्रं समाराध्येह योगिनः। त्रिलोक्यापि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥ कृत्वा पापसहस्राणि हत्वा जन्तुशतानि च ।
अमुं मन्त्रं समाराध्य तिर्यञ्चोऽपि दिवंगताः॥ અર્થ –આ પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર પરમ પવિત્ર છે અને ત્રણે જગતને પાવન કરનાર છે. તેથી યોગીજને એનું ચિન્તન કરવું. પિતાના હૃદયમાં અષ્ટદળ-કમળની એક કલ્પના કરવી. તે કમળની જે કર્ણિકા છે તેમાં નો અરિહંતા એ પ્રથમ સાત અક્ષરવાળે પવિત્ર મંત્ર ચિંતવ. કર્ણિકાની ચારે બાજુ પૂર્વ આદિ દિશાઓમાં જે ૪ પત્ર છે તેમનામાં કમથી નો સિદણ, જનો આરિવાજ, સમી સયાજાળ અને ન સ્ટોપ રાસાદુળ એ ૪ પદેની ચિંતા કરવી. આનેયી આદિ ૪ વિદિશાઓનાં જે પત્ર છે તેમાં અનુક્રમે, ૨ પક્ષો નમુarો, ૨ રકavravળાતો રૂ બાહ્યા ર , હા મારું એ ૪ ચૂલિકા-પદેનું ચિંતન કરવું. આ રીતે મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક જે યોગી-મુનિ દિવસમાં ૧૦૮ વાર આ મંત્રનું ચિંતન કરે, તે અન્ન ખાતે છતે પણ ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે.
આમ આ મહામંત્રનું આરાધન કરીને ગિઓ પરમ વિભૂતિને પ્રાપ્ત થયા છતા ત્રણે લોકમાં પૂજાય છે. સેંકડે પ્રાણિઓને ઘાત કરનારા અને હજારો પાપ સેવનારા, તથા કંબલ શંબલ આદિ પશુઓ પણ આ મહામંત્રની આરાધના કરવાથી સ્વર્ગના સુખની પ્રાપ્તિ કરી શકયા છે
गुरुपञ्चकनोमोत्था विद्या स्यात् षोडशाक्षरा ।
जपन् शतघ्यं तस्याश्चतुर्थस्याप्नुयात् फलम् ॥ ગુરુપંચક એટલે પંચપરમેષિના નામ નિર્દેશ કરનારી અrcitત-રિક-સારિરકાકા-દુ આ ૧૬ અક્ષરવાળી વિદ્યાને જે પુરુષ બસો વાર જાપ કરે છે તે એક ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે.
शतानि त्रीणि षड़वण चत्वारि चतुरक्षरम् ।
पञ्चावणे जपन् योगी चतुर्थफलमश्नुते ॥ “જિત-રિસ” આ ૬ અક્ષરને, અથવા “જિજત' આવા ૪ અક્ષરને, અથવા કેવળ, (અ----** સ્વરૂપાત્મક) પાંચ જ વર્ણને જે મનુષ્ય ત્રણસો વાર જાપ કરે તે ઉપવાસ કર્યા જેટલું ફળ મેળવે.
Aho! Shrutgyanam
Page #29
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[खंड ३
प्रवृत्तिहेतुरेवैतदमीषां कथितं फलम्।
फलं स्वर्गापवर्गों तु वदन्ति परमार्थतः । હેમચંદ્રસૂરિ કહે છે કે આ ઉપવાસાદિકનું જે ફળ કહેવામાં આવે છે તે તો સામાન્ય જનને આ વિષયમાં પ્રવૃત્તિ કરવાનું પ્રતિપાદન કરવા માટે છે. બાકી વસ્તુતાએ તે સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિ રૂપ મહાન ફળ જ એ જાપનાં મુખ્ય કાર્ય માનવાં જોઈએ.
पञ्चवर्णमयी पञ्चतत्त्वा विद्योद्धृता श्रुतात् ।
अभ्यस्यमाना सततं भवक्लेशं निरस्यति ॥ જે પુરૂષ “ તૌ દૂ ધ : જિગાઉના મા આ સ્વરૂપની વિદ્યાપ્રવાદ નામના પૂર્વ કૃતમાંથી ઉદ્ધત કરેલી પંચતત્વ અને પંચવર્ણવાળી વિદ્યાને સતત અભ્યાસ કરે તે જન્મ જન્માંતરના કલેક્શનો નાશ કરી શકે.
मुक्तिसौख्यप्रदां ध्यायेद्वियां पञ्चदशाक्षराम् । . सर्वज्ञाभं स्मरेन्मंत्रं सर्वज्ञानप्रकाशकम् ॥ મુક્તિના સુખની ઇચ્છાવાળા પુરૂષે જ રિત સિદ સોનિ વસ્ત્રો વા' આ ૧૫ અક્ષરવાળી વિદ્યાનું સ્મરણ કરવું તથા, સર્વ પદાર્થોના જ્ઞાનની પ્રાપ્તિ કરવાની ઈચછાવાળા જિજ્ઞાસુ અને શ્રી હી આ નમઃ આ સર્વ જ્ઞાન પ્રકાશક અને સર્વજ્ઞના જેવું જ પૂર્તિ કરાવનાર મંત્રનું સ્મરણ કરવું.
वक्तुं न कश्चिदप्यस्य प्रभाव सर्वतः क्षमः।
समं भगवता साम्यं सर्वज्ञेन बिभर्ति यः॥ આ મંત્રને સર્વ પ્રકારનો પ્રભાવ કહેવા માટે કોઈ પણ સમર્થ થઈ શકે તેમ નથી, તેથી એ મંત્રને સર્વજ્ઞ એવા ભગવાન સાથે સમાનતા ધારણ કરનારે કહ્યો છે.
यदीच्छेद् भवदावाग्नेः समुच्छेदं क्षणादपि ।
स्मरेत्तदापि मंत्रस्य वर्णससकमादिमम् ॥ જે મનુષ્ય ભવરૂપી દાવાનળને ક્ષણભરમાં નાશ કરી નાંખવા ઈછે તેણે રોજિતા એટલા ૭ વર્ણવાળાસર્વ મંત્રોમાં આદ્ય મંત્રનું સ્મરણ કર્યા કરવું.
* અરિહંત, સ-અશરીરી (સિદ્ધ) -આચાર્ય, –અધ્યાપક, આ-અનગારઅતિથિઃ એમ એ પાંચે પદના પ્રથમાક્ષરો પાંચ જ વર્ણના હોવાથી અવણું એ પંચપરમેષિવાચક મંત્રાક્ષર છે.
Aho! Shrutgyanam
Page #30
--------------------------------------------------------------------------
________________
અં ? ]
श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र पदो
पञ्चवर्ण स्मरे मंत्रं कर्मनिर्घातकं तथा । वर्णमालाञ्चितं मंत्रं ध्यायेत्सर्वाभयप्रदम् ॥
તેમ જ, કણિ કના નાશ કરવા માટે નો વિદ્યાń એ પંચાક્ષરી મંત્રના પાઠ કરવા અને સર્વ પ્રકારના ભયના નાશને માટે અભય આપનાર એવા વર્ણમાલા વિભૂષિત મંત્રના જાપ કરવા. એ મંત્ર આ પ્રમાણે:——
[ ૨૭
ॐ नमो अर्हते केवलिने परमयोगिने विस्फुरदुरुशुक्लध्यानाग्निनिर्दग्धकर्मत्रीजाय प्राप्तानन्तचतुष्टाय सौम्याय शान्ताय मङ्गलवरदाय अष्टादशदोषरहिताय स्वाहा । આ પ્રમાણે કેવળ નમસ્કાર મહામંત્રના અક્ષરી, પદ્મા અને વાકયેાના સંચાજનથી અનેલા ભત્રામાંના થાડાક મત્ર! આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ મુમુક્ષુઓના કલ્યાણુ અર્થે ચૈાગશાસ્ત્રમાં નિક્ષિપ્ત કર્યો છે.
કૅ'અલ-શબલની કથા.
આચાય હેમચ`દ્રે સૂચવેલી ક'અલ-શબલની કથા મહાવીર ચિરત્ર અને કલ્પસૂત્રની ટીકા વગેરેમાં આપેલી છે, જેનેા સાર આ પ્રમાણે છેઃ—
મથુરા નગરીમાં જિનદાસ અને તેની પત્ની સાધુદાસી કરીને એક પરમ ધાર્મિક શ્રાવક-શ્રાવિકાનું યુગલ રહેતું હતું. તેમણે પાંથમાં પરિગ્રહ વ્રતના નિયમ લીધા ત્યારે ચતુષ્પદ જાતિનું કાઇ પણ પ્રાણી પેાતાના અધિકારમાં ન રાખવું એવી પ્રતિજ્ઞા લીધી. પોતાના ખાનપાનના ઉપયેાગ માટે ઘી-દૂધ-દહી વગેરે જે કાંઇ ગારસ વસ્તુઓની જરૂર હાય તે તે એક ભલી અને પ્રામાણિક ભરવાડણ પાસેથી સદા લીધાં કરે. હંમેશના વ્યવહારને લીધે તે શ્રાવિકા અને ભરવાડણુને પરસ્પર સારા સ્નેહભાવ બંધાઇ ગયા. એક વખત ભરવાડણુને ધરે કાઇલસાદિ જેવા ઉત્સવ પ્રસંગ આવ્યા. ત્યારે સાધુદાસી શ્રાવિકાએ પેાતાના ઘરમાંથી કેટલીક સારી સારી વસ્તુએ એ ભરવાડણુને વાપરવા માટે આપી તેમ જ બીજી પણ કેટલીક સારી મદત આપી. આથી, ભરવાડણુને ત્યાંતા ઉત્સવ ખૂબ દીપી નીકળ્યેા. એના નાત-જાતના તેમ જ સગાવાલા લૉકા ઉત્સવના ઠાઠ જોઇ ખૂબ રાજી રાજી થયા અને ભરવાડણુના ધરની ખૂબ પ્રશ’સા કરવા લાગ્યા. ભરવાડણુ અને તેના પતિ એ ધર્મિષ્ઠ દંપતીને અત્યંત આભાર માનવા લાગ્યા અને પેતાને ત્યાં એ અત્યંત સુંદર અને જાતવાન વાછરડાં હતાં તે શેઠને ભેટ આપવા માટે શેઠને ધરે લઇ ગયા. શેઠે કાઇ પણ જાતના ચાપગા જીવે નહિ રાખવાને નિયમ લીધા હેાવાથી તે વાછરડાંઓની ભેટ નહિ સ્વીકારવા માટે તેમને ઘણા સમજાવ્યા પણ તેમણે શેઠની વાત જરા પણ સાંભળી નહિં અને તે અંતે વાછરડાંઓ મૂકીને પેાતાને ધરે જતા રહ્યા. વાછરડાઓ અત્યંત મનેાહર અને વ્હાલ ઉપજાવે તેવાં હતાં. તેથી શેઠાણીના દિલમાં તેમના ઉપર ખૂબ વત્સલભાવ થઇ આવ્યા. તેણે મનમાં વિચાર્યું કે જો આ વાછરડાંને પાછાં માકલી દઇશું તેા ખીચારાઓની આખી જીંદગી ક્રાણુ જાણે કેવી જાતના કો ઉઠાવવામાં અને ભાર વહન કરવામાં ભલે આપણે ત્યાં જ રહ્યાં. એ વિચારથી તેણે તેમને રાખી લીધાં અને ચાખું બ્રાસ વગેરેથી તેમનું પાલન કરવા લાગી. નાના બાળકાની
વ્યતીત થશે. તેથી તથા શુદ્ધ પાણી
Aho ! Shrutgyanam
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
जैन साहित्य संशोधक
[āડ રૂ
માફક એ વાછરડાંઓ શેઠના ઘરમાં આખો દિવસ કલેલ કર્યા કરે અને શેઠ-શેઠાણીની પાછળ પાછળ ફર્યા કરે. નિત્યના સહવાસથી તેમની લાગણીઓ એટલી બધી કેળવાઈ ગઈ હતી કે શેઠ શેઠાણી
જ્યારે સામાયિક પ્રતિક્રમણ આદિ કરવા એકાંત સ્થાનમાં બેસે ત્યારે તે પણ તેમની પાસે નિશ્ચલ ભાવે આવીને બેસી જાય. અષ્ટમી ચતુર્દશી આદિના પર્વ દિવસોમાં જ્યારે તેઓ દંપતી એકાશન ઉપવાસાદિના નિયમ લે અને ભોજન વગેરે ન કરે તો તે દિવસે તે વાછરડાઓ પણ ઘાસ-પાણી પીવે નહિ! આમ કેટલેક સમય પસાર થયો અને વાછરડાંઓ ખૂબ હષ્ટ-પુષ્ટ થઈ મોટાં દેખાવા લાગ્યાં. એક પર્વ–મહોત્સવના દિવસે શેઠ-શેઠાણી બંનેએ પૌષધ વ્રત લીધું અને એકાત વાસમાં રહી આખો દિવસ સ્વાધ્યાય અને સવિચારના ચિંતનમાં તલ્લીન બન્યાં. ગામના બીજા બીજા લેકે રમતગમત અને મોજમજાના કામમાં જોડાયા. જિનદાસ શેઠને કોઈ એક અજેન ગૃહસ્થ ખાસ મિત્ર હતા. તે આવા જ કઈ ૨મત-ગમતના કામમાં ભાગ લેવા માટે નગરથી દૂર આવેલા કોઈ સ્થાનમાં જવા માટે તૈયાર થયો. અનેક નગરજનો ઉંચી જાતના બળદો વગેરેથી જેડાએલી સુંદર ગાડીઓમાં બેસીને નગર બહાર જવા લાગ્યા તેમને જોઈને એ અજેને ગૃહસ્થનું, જિનદાસ શેઠને ત્યાં ઉછરતાં બાળ વાછરડાઓ તરફ ધ્યાન ગયું, શેઠ પોષ વ્રતમાં એકાંતે બેઠેલા હોવાથી, પૂગ્યા કર્યા વગર એ વાછરડાઓને લઈ જઈ તેણે પોતાની ગાડીમાં જેમાં અને પછી તેમાં બેસી બહાર ફરવા નીકળી પડયો. વાછ. રડાઓ શરીરે તે બહુ પુષ્ટ દેખાતાં હતાં પણ કોઇ દિવસે ગાડી વગેરે વાહનમાં જોડાએલાં ન હોવાથી એ ભાર તેઓ ખેંચી શક્યાં નહિ તેમ જ બરાબર ચાલી શકયાં પણ નહિ. આથી ગુસ્સે થઈ તે ગૃહસ્થ એ બાળ-વત્સાને ખૂબ માર માયી અને અતિશય ત્રાસ આપ્યા. સાંજ પડે જ્યારે એ વત્સાને જિનદાસ શેઠને ત્યાં પહોંચતાં કરવામાં આવ્યાં ત્યારે તેઓ અધમુઆ જેવી હાલતમાં પહોંચી ગયાં હતાં. તેમના શરીરનાં સાંધે સાધાં તૂટી ગયાં હતાં અને મૂર્શિત થઈને ધરતી ઉપર ઢળી પડયાં હતાં. સૂર્યાસ્ત થએ શેઠ શેઠાણી પિષધ છેડી નીચે આવ્યા અને વાછરડાંઓની આવી દશા જોઈ બહુ દુ:ખી થયા. પણ હવે કાંઈ ઈલાજ ન હતો. તેઓ બંને વાછરડીઓને આતશય પ્રેમભાવથી બુચકારવા લાગ્યા અને છેલ્લી ઘડીએ તેઓનાં પ્રાણ આવી પહોંચેલા જોઈ, તેમની સદ્દગતિની કામનાથી નમસ્કાર મહામંત્રનો શાંત પાઠ તેમના કાન આગળ ઉચ્ચારવા લાગ્યા. પિતાના માતા-પિતા જેવા એ દયાળ પતિ-પત્નીના મધુર શબ્દો સાંભળતા ઘડી બઘડી સ્વસ્થપણે પડયાં રહી સરલ ભાવે તેમણે પોતાનાં શરીર છોડયાં. એ નમસ્કાર મંત્રના શાંત શ્રવણથી તેમની લાગણીઓ બહુ જ શુદ્ધ બની ગઈ હતી અને તેના પ્રભાવે તેઓ મરીને તરત નાગકુમાર જાતિના દેવ થયા.
પછી, એ દેવભવમાં, જ્યારે ભગવાન મહાવીર છઠ્ઠમસ્થાવસ્થામાં નાવમાં બેસીને ગંગા નદી ઉતરતા હતા અને સદંષ્ટ નામને દુષ્ટ દેવ તેમની નાવને નદીમાં ડુબાડવા પ્રયત્ન કરતો હતો, ત્યારે એમણે પિતાની દિવ્ય શક્તિના બળે એ દેવનો તિરસ્કાર કરી પ્રભુ મહાવીર દેવના ઉપસર્ગનું નિવારણ કર્યું હતું.
(જુઓ, હેમચંદ્રાચાર્ય વિરચિત મહાવીર
સર્ગ. ૩; તથા કલ્પસૂત્ર ટીકા વગેરે)
Aho I Shrutgyanam
Page #32
--------------------------------------------------------------------------
________________
અંક ૨ ]
श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र-पदो
[ ૨૧
એ નમસ્કાર મંત્રના પ્રભાવ અને માહાસ્યના વર્ણનમાં પૂર્વાચાર્યોએ અનેક કૃતિઓ ઉપજાવેલી છે. નમસ્કાર કહ૫ નામની એક અનિર્દિષ્ટકર્તાની કૃતિ ઘણી જૂની મળી આવે છે. એમાં નમસકાર મંત્રના જૂદાં જુદાં વણે અને પદોના સંયોજનથી અનેક પ્રકારની વિદ્યાઓ અને મંત્રની રસૃષ્ટિ કરવામાં આવેલી છે અને તેઓના ઉપયોગ અને કાર્યોની વિગત આપેલી છે. જિનકીર્તિસૂરિ નામના એક વિદ્વાન સંવત્ ૧૪૫૭ માં નમસ્કાર
સ્તોત્ર એ નામે એક કૃતિ કરી છે જેમાં નમસ્કાર મંત્રના પાંચ અને નવપદની આનુપૂર્વી-અનાનુપૂર્વની ભંગ પદ્ધતિને ગણિતની દષ્ટિએ ખૂબ વિસ્તાર કરે છે. એ સ્તવની અંતે એ સૂરિ કહે છે કે –
इय अणुपुविप्पमुहे भंगे सम्मं वियाणिउं जो उ। भावेण गुणइ निच्चं सो सिद्धसुहाई पावेइ ॥२६॥ जं छम्मासियवरिसियतवेण तिव्वेण झिज्झए पावं । नमुक्कार अणणुपुवीगुणणेण तयं खणध्देण ॥२७॥ जो गुणइ अणणुपुवीभंगे सयलेवि सावहाण मणो। दढरोसवेरिएहिं बद्धो वि स मुच्चए सिग्धं ॥२८॥ एएहिं अभिमंतियवासेणं सिरिसिरिवत्तमित्तेण । साइणि-भूअप्पमुहा नासंति खणेण सबगहा ॥२९॥ अन्ने वि उवसग्गा रायाइं भयाइं दुठ्ठरोगा य । नवपयअणाणुपुव्वी गुणणेणं जति उवसामं ॥३०॥
અર્થાત–આ પ્રમાણે અનુપૂર્વ પ્રમુખ ભંગને જે સમ્યક્ રીતે જાણુને ભાવપૂર્વક જે નિત્ય ગણ્યાં કરે તો તે સિદ્ધિનાં સુખ પ્રાપ્ત કરી શકે. ૨૬. જે પાપ છ માસના અને વરસના તપથી દૂર થાય તે પાપ નમસ્કાર મંત્રની અનાનુપૂવ ગુણવાથી એક ક્ષણાદ્ધમાં નષ્ટ થઈ શકે. ૨૭. સાવધાન મનવાળો થઇને જે પુરુષ અનનુપૂર્વીના સઘળા ભાંગાઓનું ગુણન કરે તો તે વૈરીઓના ગમે તેવા દઢ બંધનમાં પડેલે હેય તે પણ તેમાંથી શીધ્ર છુટકારો મેળવી શકે. ૨૮. આ મંત્રપદેથી અભિમંત્રેલા કેવળ શ્રીપત્રના વાસથી જ શાકિની આદિ ભૂત-પ્રેત અને સર્વ ગ્રહો ક્ષણભરમાં નાશી જાય છે. ર૦ રાજ્યભય કે દુષ્ટરોગ આદિ જે કાંઈ બીજા પણ ઉપસર્ગો હેય તે આ નવપદનું અનાનુપૂવીની રીતે ગુણન કરવાથી ઉપશાંત થઈ જાય છે. ૩૦.
Aho! Shrutgyanam
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
जैन साहित्य संशोधक
જિનમાણિકયસૂરિ શિષ્ય પંડિત વિનયસમુદ્રગણુના શિષ્ય ગુણરત્ન નામના મુનિએ સંસ્કૃતમાં નો મદિંતાળ એ પદના જુદી જુદી જાતના ૧૧૦ અર્થ કર્યા છે જેમાં ૧૪ સ્વપન અને ૯ ગ્રહ વગેરેના અથી પણ ઘટાડયા છે.
આ નમસ્કાર મહામંત્રમાં ૯ પદ, ૮ સં૫૬, અને ૬૮ અક્ષર આવેલા છે. ગ્રંથતમાં આ મહામંત્રના માહાસ્યનું વર્ણન કરતાં જણાવ્યું છે કે –
नवकारइकक्खर पावं फेडेइ सत्त अयराण । पन्नासं च पएणं सागरपणसयसमग्गेणं ॥ जो गुणइ लक्खमेगं पूएइ विहीइ जिणनमुक्कारं । तित्थयरनामगोअं सो बंधइ नत्थि संदेहो ॥ अटेव अट्ठसय अट्ठसहस्स अट्टलक्ख अहकोडी उ।
जो गुणइ भत्तिजुत्तो सो पावइ सासयं ठाणं ॥ અર્થાત– ભાવપૂર્વક સ્મરેલા] નમસ્કાર મંત્રને એક અક્ષર સાત સાગરોપમ જેટલા કાળના પાપ નાશ કરે છે, એક પદ પચાસ સાગરોપમ કાળના પાપ નાશ કરે છે અને આ મંત્ર પાંચસો સાગરોપમ કાળના પાપોને નાશ કરે છે. જે મનુષ્ય વિધિપૂર્વક જિનના પૂજન સાથે એક લાખ નમસ્કારનો જાપ કરે તે નિશ્ચયથી તીર્થકર નામ ગોત્રનું પુણ્ય ઉપાર્જન કરી શકે. વળી, જે મનુષ્ય આઠ કોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસેને આઠવાર, ભક્તિપૂર્વક આ મંત્રનું ગુણન કરી શકે તે શાશ્વતપદને પ્રાપ્ત કરી શકે.
નમસ્કાર મંત્રના સમરણના પ્રભાવે અહિક અને પારલૌકિક સુખની પ્રાપ્તિ કરનાર પુરુષોનાં અનેક દષ્ટાંત આવશ્યક સૂત્રના વ્યાખ્યા ગ્રંથે વગેરેમાં આપવામાં આવ્યાં હોય છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રંથે જોઈ લેવા.
Aho ! Shrutgyanam
Page #34
--------------------------------------------------------------------------
________________
? ]
फारसी भाषामा ऋषभदेव स्तवन
[૨૨
श्री जिनप्रभसूरिकृत फारसी भाषामां ऋषभदेव स्तवन
આ નીચે આપેલું સ્તવન જૈન સાહિત્યમાં એક નવી વસ્તુ છે. જૈન ગ્રંથકારોએ ભારતવર્ષની સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, ગુજરાતી, પંજાબી, કાનડી, તામિળ, તેલુગુ વગેરે આર્ય અને દ્રવિડીય ભાષાઓમાંની ઘણીક ભાષાઓમાં પિતાની અનેક કૃતિઓ કરેલી છે તે તે સુવિદિત જ છે; પણ ફારસી જેવી સ્વેચ્છની ભાષામાં પણ જૈનાચાર્યોએ કાંઈ રચના કરી હશે એની કલ્પના મને આ સ્તવન જોયાં પહેલાં થઈ શકે તેમ ન હતી. જગદ્દગુરૂ શ્રીહીરવિજયસૂરિના શિષ્યો અકબર બાદશાહના દરબારમાં વિશેષપણે રહ્યા હતા તેથી તેમને બાદશાહાતની રાજભાષાનો સારે પરિચય થયો હોવો જોઈએ એ દેખીતું છે અને તેના પુરાવાઓ પણ તપાસ કરતાં મળી આવે તેમ છે. ભક્તામર સ્તવનની ટીકામાં કે બીજે કયાએ મારા વાંચવામાં આવેલું છે કે સિદ્ધિચંદ્ર પંડિત ફારસી ભાષા જાણતા હતા. પણ એ વિદ્રવાને ફારસી ભાષામાં કાંઈ રચના પણ કરી હતી કે કેમ તેને પુરા અદ્યાપિ મારી જાણમાં આવ્યો નથી. પણ પ્રસ્તુત સ્તવન તે એક રીતે ઘણું જૂનું કહેવાય. કારણ કે આના કર્તા શ્રીજિનપ્રભસૂરિ ૧૪મા સૈકામાં થએલા છે. તેઓ અલા-ઉદ્-દીનને જમાનાના છે. દિલ્હી અને તેના આસપાસના પ્રદેશમાં તે ઘણે સમય વિચર્યા હોય એમ તેમના સંબંધે મળી આવતી હકીકત ઊપરથી સમજાય છે. અલા-ઉદ્-દીન પછી દિલ્લીની ગાદિએ આવનાર મહમૂદશાહ બાદશાહના દરબારમાં તે સૂરિવર જતા આવતા હતા અને એ બાદશાહને પિતાની ચમત્કૃતિઓ બતાવી એની જન ધર્મ તરફ કાંઈક સહાનુભૂતિ મેળવી, મુસલમાના હાથે થતા જૈન મંદિરના નાશને કેટલેક અંશે અટકાવવામાં તેમણે સફળતા મેળવી હતી. આ વિગત જોતાં, તેમને ફારસી ભાષાને પરિચય થાય અને તેમાં કુતુહલની ખાતર આવી પ્રભુસ્તુતિ બનાવવા પ્રેરાય તે પ્રસંગ પ્રાપ્ત છે. જિનપ્રભસૂરિ સમર્થ વિદ્વાન હતા એ વાત તો તેમના બનાવેલા વિવિધતીર્થરાજ, વિષિક, સરસ જિૌથી, માટી વગેરે જે કેટલાક ગ્રંથો મળી આવે છે તે ઉપરથી જણાઈ આવે છે. એ ગ્રંથ ઉપરાંત, સંસ્કૃત પ્રાકૃત ભાષામાં તેમણે અનેક સ્તુતિ-સ્તોત્રે રચેલાં છે, જેમાંનાં કેટલાંક પ્રકટ થએલાં અને કેટલાંક અપ્રટ રહેલાં દષ્ટિગોચર થાય છે. એમ સંભળાય છે કે જિનપ્રભસૂરિને પ્રભુસ્તુતિઓ રચવાનો એક પ્રકારને જાણે નિયમ જ હોય તેમ પ્રતિ દિવસ તેઓ કેઈ ને કોઈ નાની મોટી પ્રભુસ્તુતિની રચના કરતા ત્યારે જ તેઓ મુખમાં કઈ વસ્તુ લેતા. કહેવાય છે કે આ નિયમને લઈને તેમણે પ્રાયઃ ૭૦૦ જેટલી સ્તુતિઓ વગેરેની રચના કરી હતી. જિનપ્રભસૂરિની આવી ઉત્કટ પ્રભુભક્તિએ, ફારસી જેવી
Aho! Shrutgyanam
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૨ ].
जैन साहित्य संशोधक
[ खंड ३
સ્વેચ્છભાષાને પણ ભગવાન રાષભદેવની સ્તુતિદ્વારા પવિત્ર કરી તેને જાણે જેનમુનિઓના મુખમાં પ્રવેશવાને, જૈન મંદિરમાં બેલવાને, અને જેનગ્રંથ ભંડારમાં સ્થાન પામવાનો હકક–પરવાને કરી આપે. નહિં તે વ ચાર્જ મrvi ગાળઃ દક્તિf આ જાતના યાવની ભાષા ન બેસવા માટે સખ્ત રીતે કરી રાખેલા રૂઢીપષક શિષ્ટ નિયમનો ભંગ કરવાને અન્ય પ્રસંગ તે મળ જ કઠિણ હતે. ખરેખર ભાષાવિષયક જૈન વિદ્વાનનું ઉદાર આચરણ આખી હિંદુપ્રજાને અનુકરણ કરવા લાયક હતું. જેનાચાર્યોએ બ્રાહ્મણની માફક કેઈપણ ભાષાની અવગણના કરી નથી તેમ જ કેઈપણ ભાષાભાષી સમક્ષજનને માટે જ્ઞાનનાં દ્વાર બંધ રાખ્યાં નથી. એટલું જ નહિં પણ અનેક અતિ સામાન્ય ભાષાઓને, પોતાની પ્રતિભાવાળી કૃતિઓથી અલંકૃત કરી, જેનસંતેએ ઉચ્ચ અને પ્રગતિશીલ ભાષાઓમાં સ્થાન મેળવવાની અધિકારિણી બનાવી દીધી છે. વર્તમાન આર્યપ્રજા હિંદી, ગૂજરાતી, મરાઠી, બંગાળી અને પંજાબી વગેરે જે દેશ ભાષાઓ દ્વારા પિતાને જીવિત વ્યવહાર ચલાવી રહી છે તે ભાષાઓની મૂળજનની પ્રા. ચીન પ્રાકૃતને જે જૈન વિદ્વાને એ ન પિષી હિત તે આજે આપણા નિકટ-પૂર્વજોની પ્રયવાણીને ભસ્માવશેષ પણ આપણે ન મેળવી શક્યા હોત. આપણું પૂર્વજોની માતૃભાષાને અમર બનાવવાને સંપૂર્ણ શ્રેય જૈન ગ્રંથકારેને જ છે. અસ્તુ.
જેમ, પ્રાચીન વસ્તુઓના સંગ્રહ સ્થાનમાં દુર્લભ્ય જણાતી કોઈ વસ્તુ વધારે મહત્વની અને વિશેષ ધ્યાન ખેંચવા લાયક હોય છે તેમ જન સ્તવન, સ્તુતિ, સ્તોત્રો આદિના સંગ્રહમાં આ સ્તવન પણ વધારે મહત્વનું અને વિશેષ વસ્તુ જેવું છે. આ સ્તવનનું મૂળ પાનું પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના ભંડારમાંથી મળી આવ્યું છે. એ પાનું, જેમ એની અંતે લખેલું છે. પં. લાવણ્યસમુદ્ર ગણિના શિષ્ય પં. ઉદયસમુદ્ર ગણિએ લખ્યું હતું. પાનું પંચપાઠીના રૂપમાં લખેલું છે. એટલે કે વચ્ચે મૂળ સ્તવન લખેલું છે અને આસપાસ તથા ઊપર નીચે એમ ચારે બાજુએ ટીકા લખેલી છે. ટીકાની અંત પં. લાવણ્યસમુદ્રમણિનું જ નામ છે તેથી એમ લાગે છે કે પ્રથમ મૂળ સ્તવન પં. લાવણ્યસમુદ્રના શિષ્ય ઉદયસમુદ્ર લખી લીધું હતું અને પછી તે ઉપર ટીકા તેમના ગુરુએ લખી દીધી હતી. લખ્યાની સાલ જે કે છે નહિં તેથી પં. લાવણ્યસમુદ્રને સમય જાણી શકવાનું બન્યું નહિં; પણ અક્ષરનું વળણ અને પાનાની સ્થિતિ જોતાં તે ૧૭મા સૈકાથી અર્વાચીન તે નહીં હોય તેમ લાગે છે
આ સ્તવનમાં ફારસી, અરબી ને દેશી–અપભ્રંશ એ ત્રણ ભાષાના શબ્દોને પ્રગ થએલા છે એમ એ સ્તવનની સંસ્કૃત ટિપ્પણી લખનારનું કથન છે અને તે બરાબર છે. કામુ (કડી ૩ છે), છડિય (કડી ૬), જિમ (કડી ૧૦), વગેરે શબ્દો અપભ્રંશગૂજરાતી છે અને બીજા ફારસી-આરબી છે. એ ફારસી-આરબી શબ્દને પણ સ્વભાષાના પ્રત્યય લગાડી અર્ધ દેશી જેવા બનાવી લેવામાં આવ્યા છે. દાખલા તરીકે ખિદમત, રહમાન, સલામ, હરામ, જાનવર વગેરે શબને બદલે ખતમથ (કડી ૩), રહમાણુ (કડી ૫),
Aho! Shrutgyanam
Page #36
--------------------------------------------------------------------------
________________
[२३
? ]
फारसी भाषामां ऋषभदेव स्तवन સલામુ, હરામુ (કડી ૭), જાનૂઉ (કડી ૮) ઇત્યાદિરૂપમાં લખેલા શબ્દો લઇ શકાય. વળી કેટલાક શબ્દ તે એવા પણ છે કે જે આજે ગૂજરાતી ભાષામાં ખૂબ પ્રચાર પામેલા હેઈ જાણે ગુજરાતીના જ રૂઢ શબ્દ ન હોય તેવા લાગે છે. ઉદાહરણ તરીકે, હકીકત, દેસ્તી (કડી ૨), ખુદા (કડી ૩), ફરમાન (કડી ૫), જંગ (કડી ૬), અગર (કડી ૭), વગેરે શબ્દો આપણને તો અતિપરિચિત હોઈ તે વિદેશી છે એમ ભાસ પણ થે કઠિણ છે. પણ જિનપ્રભસૂરિના જમાનામાં–આજથી ૬ સે વર્ષ પહેલાના વખતમાં–તે આપશું લોકેને આ શબ્દોને ન જ પરિચય થતું હતું તેથી તે વખતે તે આ શબ્દ શુદ્ધ ફારસી-આરબી ભાષાના જ શબ્દો તરીકે સ્પષ્ટપણે ઓળખાય અને ગણાય એ સમજાય તેવું છે.
જિનપ્રભસૂરિની આ કૃતિને ફારસી ભાષાની કેઈ શુદ્ધ કૃતિ તરીકે તે આપણે ન જ ગણી શકીએ. કારણ કે એમાં કાંઈ એ ભાષા વિષયક પાંડિત્યનું સૂચન તે જરાએ છે જ નહિ, પણ કુતુહલત્પાદક કૃતિ તરીકેનું એનું સ્થાન આપણા સ્તવનાદિ સંગ્રહમાં અવશ્ય રાખવા લાયક છે. ફારસી–આરબી–ગૂજરાતી ભાષાની કાચી ખીચડી જેવી આ એક વસ્તુ છે, એવી ઉપમા આપીએ તો તે બરાબર બંધ બેસતી જણાશે. અગર, દેશી ઈદે રૂપ સતરના દેરામાં શીખાઉ માળીએ જેમ તેમ ગુંથેલી ફારસી-આરબી–અપભ્રંશ શબ્દરૂપ ગુલાબ, મગરા અને ચંપાના ફુલની આ છે, એક માળા એમ પણ આ સ્તુતિને કહી શકીએ તે તે પણ ચગ્ય લેખાશે. આ સ્તુતિની કુલ ૧૧ કડીઓ છે, જેમાં પહેલી બે કડીઓ ગાથા છંદમાં બનાવેલી છે. પછીની ૬ કડીઓ દુહા છંદમાં, અને તે પછીની એક કડી ચતુષ્પદી એટલે ચઉપાઈ છંદમાં બનાવેલી છે. ૧૦ મી કડીનું છંદ બરાબર ઓળખાતું નથી. છેલ્લી કડી ઇંદ્રવજા છંદની છે.
વાંચકેના જ્ઞાનની ખાતર આ સ્તવનને સરલ ગૂજરાતી સાર અહિં આપી દે ઠીક થઈ પડશે. ૧. હે પૂજ્ય! હું તારે સેવકનેકર છું અને તું પૃથ્વી પતિ જેવો મારો સ્વામી છે.
તું તે જગતના બધા લોકોને જાણે છે ઓળખે છે તો પછી મને શા માટે લાંબા
સમયથી સંભારતો નથી ? ૨. જગતમાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કે દશ જે કાંઈ તારી
સાથે મિત્રી ધરાવનારા, નારે છે તે જ ગુણવાન અને સાધુ પુરુષ છે. ૩. હે સ્વામિન ! અમારી સેવા-ભક્તિ તરફ જરાતરા પણ છે અને માસ, દિવસ, રાત્રી
કે છેવટે એક પ્રહર પણ આવીને અમારા દિલમાં નિવાસ કર. ૪. હે પ્રભુ! તું જ મારી માતા, મારે પિતા અને ભાઈ છે. તને છોડીને બીજા કોઈની
સાથે મારે કશું કામ નથી.
Aho! Shrutgyanam
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
जैन साहित्य संशोधक
[खंड ३
૫. હે પ્રભુ! તુંજ મહમૂદ-વિષ્ણુ છે, તૂજ ઈબ્રાહીમ-બ્રહ્યા છે અને ટૂંજ રહેમાન
મહેશ્વર છે. સર્વ દેવ તે તું જ છે. તુંજ પંડિત છે, અને હું તારો લહીઓ છું.
તેથી તું મને તારું ફરમાન લખવા આપ. ૬. હે દુનિયાના જંગ-ઝઘડાથી પર થએલા માલિક! જે તારા ફરમાન પ્રમાણે નથી
વર્તતે તે દુખમાંથી છૂટવાને નથી અને સુખ, સૌભાગ્ય, અને સહાયતા મેળવ
વાને નથી. ૭. હે પ્રભુ! મારા નમસ્કારને લઈને તૂજે તુષ્ટમાન ન થાય અને મને જે કઈ બ
ક્ષીસ ન આપે તે પછી એ મારે કરેલ નમસ્કાર હરામ-વ્યર્થ નહિ થઈ જાય? ૮. હે પ્રભુ! જે મનુષ્ય જનાવરોને-પશુઓને મારે છે તે સ્વર્ગમાં નહિ જાય પણ
ચેકસ રીતે તે દેખમાં-નર્કમાં જ જાય છે, તેથી તારે જે સેવક છે તે કોઈ
જીવને મારતે નથી. ૯. આ નક્ષત્ર, આ તારીખ, આ સાલ, આ ઘડી, આ પ્રભાતઃ બધી વસ્તુઓ આજે મારા
માટે સફળ થઈ છે કારણ કે એમાં મેં મારી બે આંખોથી તારા દીદારનાં દર્શન કર્યો છે. બસ, મારાં બધાં કામ પૂરાં થયાં છે. જે તને નથી નમતા તે મત્સ્ય, ઊંટ, ગાય, બળદ, સૂઅર, ચિત્રા, હરણ, બીલાડી, મરઘડા, વાઘ, ભેંસ, કાગડા, માખી, કાબર, સર્પ, બાજ, રીંછ, મોર, ઘળી, તીડ, માકડ, ચાંચડ, કુતરા, બતક, બકરા, મૂષક આદિ તિર્યંચની-પશુ, પક્ષની
નિમાં; તેમ જ ચમાર, ચિતારા, દરજી, સેનાર હજામ કે સ્ત્રીઆદિની નીચ મનુષ્યજાતિમાં પેદા થાય છે. હે જિન! તારી પાસે શહર, ગામ, દેશ, સોનું, અગર, કસ્તુરી, કપુર, ખાંડ, સેલડી આદિ એવી કઈ સારી નરસી વસ્તુની યાચના નથી કરતા. તું તારો બં દાન-સેવકને એક માત્ર ન્યાય ભરેલી મિત્રી આપ-અર્થાત આ સેવકને તું તારી મિત્રતાની બક્ષીસ આપ, એટલું જ હું તને વિનવું છું.
૧૧.
श्री ऋषभदेव स्तवन अल्लालाहि तुराहं कीम्वरु सहियानु तुं मरा प्वाद । दुनीयक समेदानइ बुस्मारइ बुध चिरा नझं ॥१॥ येके दोसि जिहारि पंच्य शस ल्ल्य हस्त नो य दह । दानिसिमंद हकीकत आकिलु तेयसु तुरा दोस्ती ॥२॥ आनिमानि खतमथु खुदा बिस्तवि किंचि विवीनि । माहु रोजु सो जामु मुरा ये कुय दिलु बिनिसीनि ॥३॥
Aho! Shrutgyanam
Page #38
--------------------------------------------------------------------------
________________
अंक १]
फारसी भाषामां ऋषभदेव स्तवन
____[२५
तुं मादर तुं फिदर बुध तुं ब्रादर तुं आसु । नेसि विहेलिय तई अवरि बीजे मोरइ कामु ॥४॥ महमद मालिम मंतरा इब्राहिम रहमाणु । इहं तुरा कुताबीआ मेदिहि मुक्यल्फरमाणु ॥५॥ फरमूद तुरा जु मेकुनइ मेचीनइ न सुधंग। खोसु शलामथ आदतनु अर्जदि छोडिय यंग ॥६॥ सादि न खस्मि नवा अगर तं कुय तुरा सलामु । बंदि पलात सु मे दिहइ वासइ न हर हरामु ॥७॥ जानूउरु यो मेकुसइ मिदिहदि सो न विहस्ति । बुचिरुक बिल्लइ दोजखी धंग बहुत तमु हस्ति ॥८॥ अस्तारां तेरीखु बदानु साले साते दीग सरानु । चिस्मदीदयं बुध रू तुरा बूदी कार सऊ बस मरा ॥९॥ माही उस्तुरु गाउ गाउनर खू [ग] पलंगो। आहू मुरवा मुरुगु सेरु गामेसि कलागो । मगस सितारक मारु बाजु गावसु ताउसग। ऊयजकु मखल्लु कतानु खइख सगु बत बुज मूसग । दुजख उसार नकासु जनि दरजी उ जरी हजामु । ते वासई जिम मेकुनई सिरिजिन तुरा सलामु ॥१०॥
शहरु दिह उलातु छत्रु खाफूर ऊदु मिसिकि जरु नवातु प्वाद रोजी दरास । कसब पिसि तुरा इं नो सरा मेखुहाइ
रिसह हथमु दोस्ती वंदिने मेदिहीति ॥११॥ । इति श्रीजिनप्रभसूरिकृत-पारसीभाषया श्रीऋषभदेवस्तवनं समाप्तमिति ।
पं० लावण्यसमुद्रगणिशिष्य उदयसमुद्रगणि लिखितं । छ । छ ।
Aho! Shrutgyanam
Page #39
--------------------------------------------------------------------------
________________
२६]
जैन साहित्य संशोधक
[खंड ३
. संस्कृत व्याख्या १. अल्लाल्ला. हे पूज्य ! तवाहं कर्मकरः । त्वं च पृथिवीपतिर्मम स्वामी । वसुधालोकान् जानासि । हे देव ! चिरा कस्मात् अस्मान संभालयसि । यतस्त्वं मेदिनी सर्वामपि बेत्सि, ततो मां दुःखिनं कथं] न वेत्सीत्यर्थः ।
२. एको द्वौ त्रयश्चत्वारः पंच षट् सप्त अष्टौ नव दश वा ते एव नरा गुणिनो मध्यस्थाः साधवो येषां त्वदीया मैत्री । कोऽर्थः एको वा द्वौ वा यावत् दश वा त एव गुणिनो येषां त्वय्यनुरागो नापरे । गाथाद्वयं ।
३. हे स्वामिन् ! अस्मदीयां भक्तिं किंचित् अल्पमात्रां शृणु आलोकय । विज्ञप्तिका शृणु विनयं च विलोकय इत्यर्थः । मासं दिवसं रात्रि याम एकमपि मम दिलु हृदये विनसिनी उपविश इत्यर्थः ॥ खतमथुभक्तिर्यथा--
*आलोवोमसुआरदुः खतमथुर्भक्तिः सुरागायनं । नृत्यं स्याद्रसकुर्नयश्च हथमु रूढिस्तदा काइदा । अन्यायोपि हरामु सोगतिरथो दिव्यादिका जूमला
संघातस्य स यातनिहोरक इति स्याद्वक्रयः व्योध्वनी ॥ ४. त्वं....माता त्वं विमुच्य अपरेण बीजे किमपि मम कार्य नेमि नास्तीत्यर्थः ।
५. त्वं महमदो विष्णुः, ईब्राहिमो ब्रह्मा, रहमानो महेश्वरः, त्वमेव । अथ रहत्यागे इति चौरादिको विकल्पे नंतो धातुः । रहति रागद्वेषौ त्यजतीत्येवं शक्तः । शक्तिवयस्ताच्छील्ये इति शानड् । आन्मोंत आने मोतः णत्वे कृते रहमाण इति रूपं । सर्वपि देवास्त्वमेव । मालिमः पंडितो मम त्वं । इहं एषोऽहं, तुरा तव कुताबीआ लेखशालिकः । मे मेदिहि मम फुरमाण आदेशं देही, किंकरवाणि अहं । पंडितो हि शिष्यस्यादेशं ददातीति भावः ।
६. फरमूद तुरा तव आदिष्टं यो मेकुनइ करोति, सधंग दुःखानि न मेचीनइ न चुंटयेत् । खोसं सुखं, शलामथ कुशलं, आदत साहाय्यं, नु नव्यं, अर्जदि लभते । कथंभूतः छोडिययंगः मुक्तकलह इति संबोधनं गतद्वेष इति भावः ।
७. सादिति तुष्टो न वा मेति । अगर यद्यपि, त्वं कुय कापि, तुरा सलामु तव नमस्कारः, वंदित्ति ईदृशः । किं च, पलात राजप्रसादः, स मदिहइ ददाति । हर इति प्रत्यर्थे त्वां प्रतिनमस्कारो
I & ટીપ્પણુકારે આ પદ્ય કઈ કષ ગ્રંથમાંથી અહિં આપેલું છે. આમાના શબ્દોનો ખયાલ બરાબર નથી આવતો. પણ આ પદ્ય ઉપરથી એ વાત જણાય છે કે આગળના વખતમાં ફારસી અને સંસ્કૃત એમ દ્વિભાષાકાષ આપણું વિદ્વાનોએ બનાવ્યા હતા.
Aho ! Shrutgyanam
Page #40
--------------------------------------------------------------------------
________________
अंक १] फारसी भाषामां ऋषभदेव स्तवन
[२७ हरामु व्यर्थं, निवासइ न भवति । कोऽर्थः यदि न तुष्टो न रुष्टोऽसि ततस्तव नमस्कारो राजप्रसाद कथं ददाति, कथं व्यर्थो न स्यादित्यर्थः ।
८. जानूउरु त्ति जीवान् , यो मेकुसइ हंति, स विहास्ति स्वर्ग, न मिदिहदि न प्राप्स्यति । किं तु बिल्ल इति निश्चितं, बुचिरुक स्थूलानि, दोजखीधंग नरकदुःखानि प्रभूतानि, तस्य हस्ति भवति । अतएव तव सेवको जंतून्न हंतीत्यर्थः । दूहक षट्कं ।
९. अस्तारा नक्षत्रं, तेरीखु तिथिः, छ, (ब) इति भावाविशेषे, दातु शरीरं, साले संवत्सरः, साते घटिका, दीग प्रभातं, नु वाक्यालंकारे । सरात (भ?) य्यं एतानि स्थानानि, भव्यानि अद्य मम जातानि, ये यतः, चिस्म नेत्रद्वयन, तुरा तव रू मुखं दीद दृष्टं, कार प्रयोजनानि, सउ सर्वाणि कार्याणि संपूर्णानि बभुधुरिति भावार्थः । चतुष्पदी छन्दः । दीद इति विलोकितं । तथा च--
आदिष्टां फरमु इति वस्तुलिखितं गृल्फँ गृहीतं नतं रल्फ दीद विलोकितः परिहृतं हिस्तुं जुडा योजितं । दत्तं दाद तिषीदमध्य चटितं जदं यदभ्याहितं
गुफ्त कृतं च कर्तु तदहो भग्नं च इस्किस्तयं ॥ १०. मही मत्स्यः, उस्तुरु उधः, गाउ गौः, गाउनर बलीवर्दः, खूग शूकरः, पलंगश्चत्रका, आहू कृष्णसारः, गुरुवा मार्जारः, मुरुग कुर्कुटर, सेरु व्याघ्रः, ग्रामेसि महिषी, कुलग काकः, मगस मक्षिकाः, सितारिका काबरिः, मारु पन्नगः, वायु (बाजु) श्येनः, गावसु ऋक्षुः, ताऊसग मयूरः, ऊ. यजकु गृहगोधीका, मखलु तीड, कुतान मत्कुणः, खयख चंचटः, सगु श्वा, बत हंसः, बुज अजा, मूसग मूषकाः, एतैः शब्दैः तिर्यंचा प्रतिपादिताः । सांप्रतं, कुमानुषयोनयः-दूर्जयौ खउसार चर्का (चर्म ? ) कारः, नकासु चित्रकारः, जनि महिला, दरजीउ सूचिकः, जरी सुवर्णकार:, हजाम नापित इत्यादि अन्या अपि विकृतिजातयो ग्राह्याः। जातिग्रहणे तज्जातीयस्यापि ग्रहणमिति वचनात् । हे जिन ! ते वासइं भवंति ये तव नमस्कार [न] कुर्वति । कोऽर्थः-तव नमस्कारमकृत्वा तिर्यग्योनौ पूर्वोक्तस्वरूपेषु सत्त्वेषु कुमानुषत्वे च जीवा उत्पद्यंत इति भावः ।
११. शहरु पत्तनं, दिह ग्रामः, उलात देशः, छत्रु छत्र, छत्र ग्रहणात् राज्यं ज्ञेयं । खापूर कर्पूर, ऊदु अगुरुः, मिसकि कस्तुरी, जरु सुवर्णं, नवातु शर्करा, वांद स्वामिन् , रोजी विभूतिः, दरास विस्तीर्णः, कसव ईक्षुः, पिमि (सि ?) पार्श्व, तुरा तव, इं एष मल्लक्षणो जनः । नो नैव, शराभज्ज पूर्वोक्तं वस्तुजातं, मेषुहीई याचेत, किंतु हे ऋषभ हथमु न्यायं, दोस्ती सर्वस्यापि मैत्री बंदिन इयदेव त्वं मे दहीति देयाः । कोऽर्थः अहं अ [न्य ] त् किमपि न याचे किंतु त्वं मम न्यायं मैत्रीमेव देया इति भावार्थः।
_अस्मिंस्तवने क्वचित् पारसी क्वचित् आरब्बी क्वचिदपभ्रंशो ज्ञेयः । तुरा मरा इति सर्वत्र संबंधे संप्रदाने च ज्ञातव्यं । तथा च कुरानकार:
Aho I Shrutgyanam
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
जैन साहित्य संशोधक
[ વંક ફ્
अजइव्य त्वया दानसंबंध संप्रदाययोः । रा सर्वत्र प्रयुज्येतान्यत्र वाच्यं सू रूपतः ॥ आनि मानि अस्मदीयं किं चि कियच्चं दिरीदृशं । चुनी हमचुनीन् तादृक् वंदिनं इयदेव च ॥ चीजे किमपि इत्यादि कुरानोक्तं लक्षणं सर्वत्र विज्ञेयं संप्रदायाच्च ।
इति श्री ऋषभदेव स्तवनं सटीकमिदमलो । श्री जिनप्रभसूरिकृतिरियं । ॥ पं० लावण्यसमुद्रगणि नजाराग्रामे ||
NOPLE REMIEREKNINGSVE
ટિમ્પ ણુ
આ સ્તવનમાં જે ફારસી આરખી શબ્દો આપેલા છે તે અપભ્રષ્ટરૂપમાં છે. કારછુ કે એએનાં શુદ્ધરૂપ અને શુદ્ધ ઉચ્ચારતા જે એ ભાષાઓના પૂરા પડિત હાય તે જ જાણી–કરી શકે. કર્ણોપકર્ણથી સાંભળીને કોઇ પણ ભાષાનું શુદ્ધ જ્ઞાન થઈ શકતુ ં નથી. એજ્ઞાન માટે તેા તે ભાષાનાં વ્યાકરણ, કાષ અને સાહિત્યગ્રંથાના ખાસ અભ્યાસ થવા જોઇએ, કેવળ કાઈ ભાષા ખેલનારા લેાકેાના ઉપલક પરિચયથી જાણી લીધેલી અને કોપકર્ણ સાંભળી લીધેલી ભાષા યથાર્થરૂપમાં અવગત થઇ શકતી નથી. એ રીતે જે ભાષાનું જ્ઞાન થાય છે તે પ્રાયઃ અપભ્રષ્ટ સ્વરૂપનું હોય છે. જિનપ્રભસૂરિનું ફારસીઆરખી ભાષાના શબ્દોનું જ્ઞાન પણ અર્થાત્ જ આવા જ સ્વરૂપનું હોવું જોઈએ. કારણ કે જે શબ્દ પ્રયાગે આ સ્તવનમાં કરેલા છે તે પાતાના મૂળસ્વરૂપ કરતાં વિલક્ષણુ રૂપમાં જ ષ્ટિગોચર થાય છે. જે રૂપમાં એ શબ્દો આ સ્તનમાં ગેાઠવેલા છે તે રૂપમાં તા એ ભાગ્યે જ, એ ભાષાના અભ્યાસીને આળખાય તેમ છે. આ સ્તવન ઉપર સંસ્કૃત ટિપ્પણ આપેલું છે. તે જો ન હાત તેા આ સ્તવનના ભાવાર્થ સમજવા પણ કઠણ થઈ પડત. પરંતુ સંસ્કૃત ટિપ્પણુમાં આપેલા એ અપભ્રષ્ટ શબ્દોના સ ંસ્કૃત પોચાના લીધે એનું મૂળ સ્વરૂપ જાણી લેવામાં સારી મન્નત મળે છે. અને એ મદતના ચેાગે, જેટલા શબ્દોનાં યથાર્થ સ્વરૂપ સમજી શકાય તેટલાં સમજી લેવા અમે પુરાતત્ત્વ મદિરની સમિતિના સભ્ય અધ્યાપક શ્રી નદવી, જેએક ફારસી-આરખીના પૂરા પ'ડિત છે, તેમની પાસે કેટલાક પ્રયાસ કર્યાં હતા. એ પ્રયાસના પરિણામે જે શબ્દો ખરાખર સમજાયા તે બધા શુદ્ધ રૂપમાં આ નીચે આપીએ છીએ, જે કેટલાક શબ્દો ખરાખર નથી સમજાથા, તેની આગળ (?) આવાં શંકાચિન્હા મૂકયાં છે, બધા શબ્દા ડીવાર લીધા છે.
૧.
અલ્લાલ્લાહિ—અલ્લાહ ઇલ્લાહી, મારા ઇશ્વર તુરા, તારા અગર તને. કીસ્વરુ (!) સહિયાનુ—શાહજહાન્ અથવા શાહાન, જગત્ત્ના માલિક, મરા, મારા અગર મને, ચિરા, શા માટે, ખ્વાંદ-ખાવિંદ, સ્વામી,
Aho ! Shrutgyanam
Page #42
--------------------------------------------------------------------------
________________
એ ? ]
૧.
3.
૪.
૫.
૬.
૭.
..
फारसी भाषामां ऋषभदेव स्तवन
[ ૨૧
ચેકેયક, એક. દો, એ. સિ"સે, ત્રણ. જિહારિ-ચહાર, ચ્યાર. પથ્ય-પજ, પાંચ. શસ, છ. લય ( ? હત) સાંત. હસ્ત, આઠે. નાય-નાહ, નવ. દહ, ઇસ. દાનિસિમટ્ઠ–દાનિશમદ, બુદ્ધિમાન, હકીકત, હકીગત, આલિ-આકિલ, હાંસિઆર. દોસ્તી, મિત્રતા.
૯.
આનિમાનિ~મન્, તે મારશે. ખતમથુ-ખીદમત, સેવા. વિસ્તવિ—બિશ્વવિ, સાંભળે. બિષીનિ-મિમી, જીએ. માહુ માહ, મહિન. રાજી-રાજ, દિવસ. સા-શખ, રાત્ર. જામ (સંસ્કૃત યામ ?), મુરા, મારા. દિલ-દિલ, હૃદય. બિનિસી-એસ.
સાદર, માતા. ફદર-પિત્તર, પિતા. શ્રાદર, ભાઇ. આસુ-આમ, સ નેસિ–નેસ્ત‚ નહિ.
મહમદ-મહમૂદ, ઇશ્વર. માલિમ-મુઅટ્ઠીમ, ઉસ્તાદ-શિક્ષક. કુતાખી–કાતિમ, લખનાર. મદિહિ-મિદદેહ, મને આપ મુકયલ-મ્યકવાલ, કહેલું. ફરમાણુફરમાન, આજ્ઞા.
ફરમૂદ્રતુરા, તારું કહેલું. મેથુનઇ–મેનિ, નકરવું. મેચીનઈ (?), સુધનન ખધંગ, તીર, જખમ. ખાસુ-ખુશ, સુખ. શલામથ-સલામત. આદત. અદિ ( અ ? ), ય'ગજગ, લડાઇ.
સાહિશાદી, ખુશી, ખસ્ત્રી, દુશ્મનાવટ. ફ્રુટ, કાઈ. મંદિ-મદિન, આવું. ખલાત-ખલત, ભેટ. વાસદ-ખાસદ, થવું. હરામુહુરામ, વ્યર્થ. જાનૂ જાનવર, પશુ. એકસઇ-મિકુશી, મારવું. મિહિદિમિદદેહ, મેળવવું. વિહસ્તિ-બેહસ્ત, સ્વ. ભુચિરુ', ખુજી, માટા. બિલ્લઈ-બલ, મલકે, હસ્તિ, હયાતી.
અસ્તારાં-સિતારા, તારા. તેરીખુ–તારીખ, તિથિ. બદાનુ-મદન, શરીર. સાથે-સાલ, વર્ષ. સાતે સાઅત, ઘડી. ચિમ્મદીદય –ચમદીદ, જોવું. ખૂદી, થવું. કાર, કામ. ૧૦. માહી, માલું. ઉસ્તુરુ-ઉશ્કર, ઉંટ. ગાઉ—ગાય. ગાઉનર-ગૌર, ખળદ. ખૂશુખાટ્ટ્, સુઅર. પલંગા-પલંગ, ચિત્રા. આડું હરણ, ગુરુમા-ગુરખ,, ખીલાડી. મુરુગ, મરધુ. સેરુ-શેર, વાઘ. ગામેસિ-ગાર્મેશ, ભેંસ. ફુલગ-કલાળ, કાગડો. ગગ્ન-માંગી, સિતારક (?), મારુ-મારું, સર્પ, માજી—માજ. ગામસુ (?), તાઉસગ–તાઉસ, માર, મખલુ, સ` જીવધારી વસ્તુ. સગુ–સમૂ કુતરૂં, અંત, હંસ, ભુજ, મકરી. મૂસળ-મૂસ, ઉદર. ૬-૬, તીતર. નકાસુ-નાશ, ચિત્રકાર. ૧૧. શહરુ-શહેર, નગર. દિહ; ગામ. જ્ઞાત-વિલાયત, દેશ. ખાકૂર-કાપૂર, કપૂર. ઊદુ-ઊદ, અગર. મિસિ–િમિણૂક, કસ્તૂરી. જર, સોનું, નવાતુ નખાત, સાકર. દરાસ–દરાઝ, ફેલાએલું. કસબ-કસ્મ, સાકર, ઇ, આ. સર!–શરહ, સવ. ચેખુહાઈમિખ્વાહી, ચહાવું.
Aho ! Shrutgyanam
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૦]
जैन साहित्य संशोधक
[ खंड ३
श्वेताबर संप्रदायना ८४ गच्छ
વેતાંબર સંપ્રદાયના ત્યાગી વર્ગના જૂના ૮૪ ગચ્છ કહેવાય છે. આજે તો એ ગચ્છોમાંના ઘણા ખરા ગચ્છ લુપ્ત થઈ ગયા છે અને તપાગચ્છ, ખરતરગચ્છ, પાયચંદ ગ૭, અંચલગચ્છ, હુંકાગચ્છ, કમલાગચ્છા એવા ૫-૬ આધુનિક ગોનાં નામ જ જેવા સાંભળવામાં આવે છે. પણ બસે ત્રણ વર્ષ પહેલાં એ જૂના ગચ્છમાંના ઘણા ખરા હયાત હતા, અને દરેક ગ૭ના યતિઓ અને શ્રાવકે વિદ્યમાન હતા. નવા ગોમાં તપાગચ્છ અને ખરતરગચ્છ એ બે ગો ઘણા મોટા અને પ્રભાવશાલી હતા. એ ગચ્છની પાછી અવાંતર શાખાઓ પણ હતી જેમાં તપાગચ્છની ૧૮ અને ખરતરગચ્છની ૧૧ તે પ્રસિદ્ધ કહેવાતી. આ બંને ગચ્છના યતિઓની સંખ્યા હજારોથી અને શ્રાવકોની સંખ્યા લાખોથી ગણાતી. અકબર બાદશાહના વખતમાં તપાગચ્છના પ્રતાપી આચાર્ય જગદ્દગુરુ શ્રીહીરવિજયસૂરિની-એકલાની જ આજ્ઞામાં પ્રવતનારા પ્રાય: બે હજાર યતિઓ હતા, અને તપાગચ્છના જ બીજા બીજા આચાર્યોના શિષ્યો વળી તેટલાજ જુદા હશે. એ જ વખતના ખતર ગચ્છના આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિના આજ્ઞાનુયાયી યતિઓની સંખ્યા પણ તેટલી જ મોટી હતી. ક્રમે ક્રમે આ ગચ્છના યતિવર્ગની સંખ્યા ઘટતી ગઈ અને આજે તો માત્ર નામની જ સંખ્યા બાકી રહી છે. જ્યારે આવા મહાન ગની આ સ્થિતિ થઈ છે ત્યારે બીજા નાના ગચ્છની તો હયાતી પણ કયાંથી હોય. હવે તે એ બધા ગો અિતિહાસિક સ્મરણની વસ્તુ રહી ગઈ છે અને તેથી એમનાં નામો મેળવવા અને પ્રસિદ્ધ કરવાં એ સંશોધનનું કાર્ય થઈ ગયું છે. આ નીચે ૮૪ ગચ્છોનાં નામની બે યાદીઓ આપવામાં આવે છે. આ યાદીઓ બે જુદાં પાનામાંથી ઉતારી લીધી છે. બંને પાનાં લગભગ ૧૫૦ વર્ષ જેટલાં જૂનાં છે. એક પાનું સં. ૧૮૩૧ માં લખેલું, પૂનાના ગ્રંથ સંગ્રહમાં છે. બીજું પાનું સં. ૧૮૩૯ માં લખેલું હોય તેમ લાગે છે. કારણ કે એ પાનાની બીજી બાજુએ, ૧૮૩૯ ના માગસર વદી ૧૧ ના દિવસે કેઈએ સિદ્ધાચળજીની યાત્રા કરતી વખતે એ ગિરિરાજ ઉપર કેટલાં દહેરાં અને તેમાં કેટલી જિનપ્રતિમાઓ વિરાજમાન છે તેની નેંધ કરેલી છે. (આ નેધ અધુરી છે પણ ઉપગી છે તેથી એ પણ આગળ ઉપર જૂદી આપવામાં આવશે.) આ બને યાદીઓમાંનાં નામેામાં કાંઈક ફેરફાર અને શુદ્ધાશુદ્ધી જણાય છે તેથી બંને સરખી લાઈનમાં અહીં આપી છે.
બીજા બીજા પાનાઓમાં આ યાદી કાંઈક બીજી રીતે લખેલી પણ મળી આવે છે તેથી તે પણ યથાવાશે સંગ્રહની ખાતર આગળના અંકમાં પ્રકટ કરવામાં આવશે.
Aho ! Shrutgyanam
Page #44
--------------------------------------------------------------------------
________________
अंक १]
श्वेतांबर संप्रदायना ८४ गच्छ
॥ ८४ गच्छ नाम लिख्यते ॥
१ प्रथम ओसवाल गच्छ २ जीराउला गच्छ ३ वड गच्छ ४ पूनमीया ५ गंगेसरा गच्छ ६ कोरंडीया गच्छ ७ आनपुरा गच्छ ८ भरुअच्छा गच्छ ९ उढवीया गच्छ १० गूयाउआ गच्छ १२ डेकाउआ गच्छ १२ भीनमाला गच्छ १३ मुहडासीया गच्छ १४ दासख्या गच्छ १५ गच्छपाल गच्छ १६ घोषावाल गच्छ १७ मगओया गच्छ १८ ब्रह्मणीया गच्छ १९ जालोरा गच्छ २० बोकडीया गच्छ २१ मुझाहडा गच्छ २२ चितोडा गच्छ २३ साचोरा गच्छ २४ कुचडीया गच्छ २५ सिद्धतीया गच्छ २६ रामसेणीया गच्छ २७ आगमीया गच्छ २८ मलधार गच्छ २९ भावराजीया गच्छ ३० पलीवाल गच्छ ३१ कोरंडवाला गच्छ ३२ नागदिका गच्छ ३३ धर्मघोषा गच्छ ३४ नागोरा गच्छ
१ ऊसवाल गच्छ. २ जीरावला गच्छ ३ वड गच्छ ४ चीत्रावाळ गच्छ ५ वेगसरा गच्छ ३ कोरंटीओ गच्छ ७ भरुअचा गच्छ ८ आतस गच्छ ९ उढविआ गच्छ १० गुदवीआ गच्छ ११ दकोडिया गच्छ १२ भीनमालीआ गच्छ १३ मुडासीआ गच्छ १४ दासविआ गच्छ १५ गच्छपाला गच्छ १६ घोषवाल गच्छ १७ मंगोडीओ गच्छ १८ ब्राह्मणीआ गच्छ १९ जालोरा गच्छ २० बोकडीआ गच्छ २१ मुडाहडा गच्छ २२ चीत्रोडा गच्छ २३ साचोरा गच्छ २४ बूचडीआ गच्छ २५ रामसेणीआ २६ सिधतीआ २७ आगमीआ २८ मालधारी गच्छ २९ भावराजीआ ३० कोरंडवाल ३१ नागेदरा ३२ धर्मधोष गच्छ ३३ नागोरी गच्छ ३४ उचीतवाल
Aho I Shrutgyanam
Page #45
--------------------------------------------------------------------------
________________
३२]
जैन साहित्य संशोधक
[ खंड ३
न
३५ उस्तितवाल गच्छ ३६ नांणावाल गच्छ ३७ सांडेरवाल गच्छ ३८ मंडोवरा गच्छ ३९ सुराणा गच्छ ४० भाइतिया गच्छ ४१ वडोदरिया गच्छ ४२ सोपारिया गच्छ ४३ मांडलीया गच्छ ४४ कोत्थोपुरा गच्छ ४५ जांगला गच्छ ४६ छापरीया गच्छ ४७ बोरसडा गच्छ ४८ दोवंदण गच्छ ४९ चित्रावाला गच्छ ५. वेगडा गच्छ ५१ वाइड गच्छ ५२ विजाहरा गच्छ ५३ कुतपुरा गच्छ ५४ काच्छेलीया गच्छ ५५ रुदोलीया गच्छ ५६ महुकरा गच्छ ५७ कपूरसीया गच्छ ५८ पुनतल गच्छ ५९ रेवइया गच्छ ६० धुंधूका गच्छ ६१ थंभणीया गच्छ ६२ पंचवलहया गच्छ ६३ पालणपुरा गच्छ ६४ गंधारा गच्छ ६५ गुवेलीया गच्छ ६६ साधपूर्णिमा गच्छ ६७ नगरकोटीया गच्छ ६८ हिसारिया गच्छ ६९ भटनेरीया गच्छ ७० जीतहरा गच्छ
३५ नाणावाल ३६ खंडेरवाल ३७ मंडोरा गच्छ ३८ नागराल गच्छ ३९ सुराणा गच्छ ४० खभायती गच्छ ४१ वडोदरीया ४२ सोपारा गच्छ ४३ मंडलीआ ४४ कोठीपरा गच्छ ४५ जांगडा गच्छ ४६ बावरावाल ४७ बोरसडा गच्छ ४८ दोवंदणीआ ४९ चित्रावाल ग. ५० वेगडा ग. ५१ वायडा गच्छ ५२ विद्याहरा ५३ कुतगपरा ५४ कजोलीआ ५५ रुपालीआ ५६ देवकरा ५७ कहुईआ ५८ पूर्णतिलक ग. ५९ रेवईआ ६० कंधुआ गच्छ ६१ थंभणा गच्छ ६२ पंचवहीलीआ ६३ पालणपुरा ६४ गंधारपरा ६५ ......पुरा ६३ साढपुनमीया ३७ मगरकोटी ग. ६८ सारकोटी ग. ६९ भटनेरा ग० ७० सोरठीआ ग.
Aho! Shrutgyanam
Page #46
--------------------------------------------------------------------------
________________
अंक १]
श्वेतांवर संप्रदायना ८४ गच्छ
[३३
८
............
७१ जगायन गच्छ
७१ भीमसेना ग० ७२ भीमसेणीया गच्छ
७२ आगडीआ ग. ७३ तागडीया गच्छ
७३ कंबोजा ग. ७४ कंबोजी गच्छ
७४ वागेरा ग. ७५ सेबतां गच्छ
७६ वहीडा ग० ७६ वाघेरा गच्छ
७६ सिद्धपुरा ग० ७७ वाहेडीया गच्छ
७७ सेवंतरीआ ग० ७८ सीधपुरा गच्छ
७८ घोघारा ग. ७९ घोघरा गच्छ
७९ नीगमीआ ग. ८० नेगमया गच्छ
८. संजतीआ ८१ संजना गच्छ ८२ बरडेवा गच्छ
८२ बारेजा ग० ८३ मुरंडवाडा गच्छ
८३ सुरंडवाल ग. ८४ नांगउला गच्छ
८४ नागोला ग० इति । सं. १८३१ वर्षे म० वि० वै०
[आ पानानी अंते १२ मतनां नाम ३० दिने
आप्यां छे जे नीचे प्रमाणे छः। १ आंचलीयामत
१ आंचलीआमत २ पायचंदीयामत
२ पायचंदीयामत ३ वीजामत
३ बीजामत आगमीयामत
४ आगमोयामत काजामत
काजामत ६ तपामत
६ तपामत ७ लुकामत
७ लुकामत ८ पाटणीयामत
८ पाटणीयामत ९ साकरमत
९ साकरमत __ कोथलामत
१० कोथलामत ११ कडुआमती
११ कडुआमती १२ आत्ममती
१२ आत्ममती इति बारे मत नाम जाणवाः सः १८३१
इति बारे मतनां नाम. व० म द्वि० वै० दिनेः महिनो
[आ नामोमांथी ९-१० जेवां नामो द्वितीय वैशाख
कांइक विलक्षण लागे छे. एनो शो अर्थ
छे ते समजवामां आव्यो नथी ] ગોનાં આ નામે જતાં જણાય છે કે ઘણે ભાગે ૧૩ મા ૧૪ મા સૈકામાં જે ગો પ્રસિદ્ધ હતા તેમનાં આ નામ છે. કારણ કે તે પછીના સિકામાં જે તપાગચ્છ, ખરતરગચ્છ, વગેરે આધુનિક ગ વધારે પ્રસિદ્ધિમાં આવ્યા તેમને નિર્દેશ આ નામાવેલીમાં
mo 30
Aho! Shrutgyanam
Page #47
--------------------------------------------------------------------------
________________
રૂછ ]
जैन साहित्य संशोधक
[खंड ३
નથી. જેમ આ નવા ગઓ આગળ આવતા ગયા તેમ જૂના ગચ્છ પાછળ પડતા ગયા, અને ધીમે ધીમે લુપ્ત થતા ગયા. આ નામાવલી ઉપરથી એ પણ જણાશે કે જૂના ગનાં નામે ઘણે ભાગે તે તે ગામનાં નામ ઉપરથી પડ્યાં છે. જેમ શ્રાવકની જાતનાં નામ તેમના મૂળ ઉત્પત્તિના સ્થાને ઊપરથી પ્રસિદ્ધિમાં આવ્યાં તેમ આ ચતિઓના સમુદાયનાં નામ પણ તેમનાં મૂળ ઉત્પત્તિ સ્થાનનાં નામે જ પ્રસિદ્ધિમાં આવ્યાં હતાં. આ તે મધ્યકાલીન ગચ્છનાં નામે છે. પણ પ્રાચીન કાલીન ગો કે જેમનાં નામે કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આપેલાં છે તેમાંના પણ કેટલાક આ રીતે સ્થળ વિશેષના નામે જ પ્રસિદ્ધિમાં આવ્યા હતા.
આ નામ ઉપરથી જેન તિઓને નિવાસ હિંદુસ્થાનના કયા ક્યા ભાગોમાં તે વખતે થયો હતે તેને ખયાલ સારી પેઠે આવી શકે છે.
કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં જે કુલ, ગણ કે ગચ્છના નામો આવેલાં છે તે સંબંધી વિગતવાર વર્ણન આ પછીના કેઈ અંકમાં આપવામાં આવશે. તેમ જ આ યાદીમાં આપેલાં નામે સિવાય બીજાં પણ ગચ્છનામે બીજી યાદીમાં મળે છે તે પણ યથાવસરે આપવામાં આવશે.
આ બધી સામગ્રી જેન ધર્મ અને તેના સંપ્રદાયને સંપૂર્ણ ઇતિહાસ લખવા માટે અતિ ઉપગી અને મહત્ત્વની છે, તેથી વાચકોએ આ વિષયમાં ખાસ રસ લેવાની જરૂર છે.
Aho! Shrutgyanam
Page #48
--------------------------------------------------------------------------
________________
સંવ ]
धर्मास्तिकाय एटले शुं
धर्मास्तिकाय एटले शुं ? [ શ્રીયુત પાડત બેચરદાસ જીવરાજ દેશી, ન્યાય-વ્યાકરણ તીર્થ.]
.
બધા આત્મવાદી તાર્કિકે જડ-ચેતનનું યુગમ સ્વીકારવામાં એકમત છે. જેનોએ છે કે નવ તત્વ સ્વીકાર્ય, સાંખ્યોએ પચીશ તત્ત્વોની ગણના કરી, બોદ્ધોએ ચાર આર્ય સત્યનું સમર્થન કર્યું, વૈશિક્ષિકાએ છ પદાર્થની પ્રરૂપણું કરી, નાયિકે એ સોળ પદાર્થોને ગણાવ્યા અને ઉપનિષદ્દવાદિઓએ બ્રહ્મ અને માયાની સ્થાપના કરી. આ રીતે એ બધા દાર્શનિકેએ ઉપર્યુક્ત મુખ્ય તત્વ-યુગલને જ જુદા જુદા વિભાગમાં વહેચેલું છે.
ઘણી વાર એવું અનુભવાય છે કે, શ્રોતાની રુચિને અનુસાર એક જ સિદ્ધાંતને પણ અનેક રીતે સમજાવવો પડે છે અને તેમ કરતાં વક્તાની ભાષાશૈલીમાં અને સમ, જાવવાની પદ્ધતિમાં વિભિન્નતા આવે એ સહજ જેવું છે. આ દષ્ટિને લક્ષ્યમાં રાખીને મધ્યસ્થપણે જેનાર વિચારકને ક્યાંય અભિનિવેશ થવાનો સંભવ નથી અને તેથી જ તેને એ તવવાદને અંગે કયાંય કશે કલહ કરવાને પણ પ્રસંગ આવતું નથી. જેમ કે
એક રૂપીયા નું પૃથક્કરણ કરતાં પ્રથમ તેના બે વિભાગ કરે, પછી કેઈ બીજે એના ચાર ભાગ કરે, ત્રીજે આઠ કરે, ચેાથે સેળ કરે, પાંચમો ચેસઠ કરે અને છછું કે એ જ રૂપીયાના એક બાણું ભાગ કરે તેમ જ તે તે દાર્શનિક પંડિતાએ આ એક જ જગતનું પૃથકકરણ કરીને આપણને એ વિષે જુદા જુદા વિભાગ કરીને સમજાવવા તે તે પ્રકારની ભિન્ન ભિન્ન શિવને સ્વીકારેલી છે.
જેનતાએ પ્રધાનપણે જીવાસ્તિકાય અને અછવાસ્તિકાય તને સ્વીકાર્ય છે. અછવાસ્તિકાયના ચાર વિભાગ ર્યા છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાય. આ ચારમાં છેલ્લાં બે બધા દર્શનમાં આકાશ અને જડ પદાર્થ તરીકે સુપ્રતીત છે પણ પ્રથમનાં બે એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્ત્વોને કઈ દાર્શનિકે સ્વીકાર્ય નથી એ સ્પષ્ટ જણાય છે.
તત્વાર્થાધિગમ નામના મોક્ષ સૂત્રમાં તે બે તને વિષે આ પ્રમાણે જણાવેલું છે? “તિ-રિચર્તુપલી ધમધર્મચરપાર ” [ અધ્યાય ૫, સૂત્ર ૧૧ ]
' અર્થાત ધમસ્તિકાય ગતિ કરવામાં અને અધર્માસ્તિકાય સ્થિતિ કરવામાં સહાય કરે છે-જે જડ વા ચેતન પદાર્થો ગતિ કરી રહ્યા છે તેઓની ગતિમાં ધમસ્તિકાય સહાયતા કરે છે. જેમ માછલીમાં ગતિશક્તિ રહેલી છે છતાં તે જેમ પાણું ન હોય તે ચાલી શકતી નથી તેમ દરેક ગતિમાન પદાર્થમાં ગતિ કરવાનું સામર્થ્ય સહજભાવે રહેલું છે છતાં ધર્માસ્તિકાયની સહાયતા વિના તે એકે પદાર્થ ગતિ કરી શક્તો નથી. માટે ધર્માસ્તિકાય ગતિમાં સહાય આપીને ઉપગ્રહીત કરે છે. અને, અધર્માસ્તિકાય
Aho! Shrutgyanam
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬ ].
जैन साहित्य संशोधक
[ રચંડ રૂ
જે જડ કે ચેતન પદાથે સ્થિતિમાન છે તેઓની સ્થિતિમાં સહાયતા આપે છે. જેમ કઈ પ્રવ સી જે ભરઉનાળે પગવાળા પ્રવાસ કરે છે તેમાં સ્થિતિ શક્તિ તે રહેલી છે છતાંય તે જેમ વૃક્ષની છાયા વિના સ્થિતિ કરતો નથી તેમ દરેક સ્થિતિમાન પદાર્થમાં સ્થિતિ કરવાનું સામર્થ્ય રહેલું છે, તે પણ અધર્માસ્તિકાયની સહાયતા વિના તે એકે પદાર્થ સ્થિતિ કરી શકતું નથી, માટે અધર્માસ્તિકાય પ્રત્યેક પ્રાણી કે પદાર્થને સ્થિતિને માં સહાય કરીને ઉપગ્રહીત કરે છે. આ બે તો લોકવ્યાપી આકાશમાં સર્વત્ર વ્યાપકરૂપે રહેલાં છે. એ બને તો છે તે પ્રદેશાત્મક પણ એના એ પ્રદેશે નિરંતર અને વિભક્તરૂપે રહે છે અને એ બન્નેમાં પરસ્પર અસંકીર્ણપણે પિત પિતાને સ્વભાવ સચવાયા કરે છે-એ બને તો અમૂર્ત છે અને અતીન્દ્રિય છે. તત્વાર્થ સૂત્ર ઉપરાંત જેનના બીજા બીજા ગ્રંથ ( સૂત્ર ગ્રંથ કે તર્ક ગ્રંથ)માં પણ એ બે ત વિષે ઉપર પ્રમાણે જ વ્યાખ્યા અપાએલી છે અને દિગંબર સંપ્રદાયમાં પણ એની એ જ વ્યાખ્યા કરવામાં આવી છે. ભગવતીસૂત્ર કે જેનું બીજું નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે તેમાં પણ એ વિષે અનેક સ્થળે એ જ રીતે જણાવવામાં આવ્યું છે. પણ એક સ્થળે તે સંબંધમાં કાંઈ જુદે જ અર્થ જણાવવામાં આવ્યા છે અને તેમાં ઉપરની વ્યાખ્યા કરતાં સવિશેષ ભેદ જણાય છે. કદાચ એ અર્થભેદ જ આ બે તત્તે વિષે વિશેષ પ્રકાશ પાડે એમ જાણી એ વિષે અહીં ચર્ચા કરવી એગ્ય ધારી છે.
મા ભગવતીસૂત્રના ૨૦ મા શતકના ૨ જા ઉદ્દેશકમાં ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાયના પર્યાય શબ્દને જણાવવામાં આવ્યા છે, તેમાં જણાવ્યું છે કે, પ્રાણતિપાત વિરમણ (અહિંસા), મૃષાવાદ વિરમણ (સત્ય), અદત્તાદાન વિરમણ (અસ્તેય), મિથુનવિરમણ (બ્રહ્મચર્ય ), પરિગ્રહવિરમણ (નિસ્પૃહતા), કવિવેક (ક્ષમા), લોભવિવેક (સંતોષ), મિથ્યાદર્શનશલ્ય વિવેક (સત્યજ્ઞાન), ઈર્યાસમિતિ (ગતિસંયમ), ભાષાસમિતિ (વચનસંયમ), મને ગુપ્તિ (મન:સંયમ) વગેરે જે સદાચાર સૂચક કુશલ કર્મો છે, તે બધા ધર્માસ્તિકાયની સાથે સમાનાર્થતા ધરાવે છે અર્થાત જેમ ઘટ, કુંભ, કલશ વગેરે શબ્દ પરસ્પર એકાર્થક છે તેમ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને ધમસ્તિકાય એ બધા શબ્દ પણ પરસ્પર સમાનાર્થક છે. એટલે ભગવતીસૂત્રમાં આવેલા આ પાઠ [ જે નીચે અક્ષરે અક્ષર આપ્યો છે] ઉપરથી તે એમ સ્પષ્ટ જણાય છે, કે જે અર્થમાં લાકમાં “ધર્મ” શબ્દનો પ્રયોગ થાય છે તે જ અર્થમાં ધમસ્તિકાય’ શબ્દને પણ સમજવાનું છે. અર્થાત, કે જેને કુશલ કર્મ કે પવિત્ર પ્રવૃત્તિ કહે છે તે અને “ધર્માસ્તિકાય” એ બેના ભાવમાં કશું અંતર નથી.
એ સૂત્રમાં “ધમ સ્તિકાયના પર્યાયે જણાવ્યા પછી તરત જ “અધર્મસ્તિકાયના પયાને સૂચવવામાં આવ્યા છે અને તેમાં ધમસ્તિકાયના જે પર્યાયે ઉપર બતાવ્યા છે તેનાથી તદ્દન વિપરીત અર્થમાં “અધર્માસ્તિકાય શબ્દને ઉપગ બતાવેલ છે. અર્થાત
Aho Shrutgyanam
Page #50
--------------------------------------------------------------------------
________________
[ ૩૭
धर्मास्तिकाय एटले शुं પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય), અદત્તાદાન ચેરી), અબ્રહ્મચર્ય, મૂછ, ક્રોધ, લોભ, મિથ્યાદર્શન, અસંયમ વગેરે જે દુરાચાર સૂચક પ્રવૃત્તિઓ છે તે બધી અને “અધર્માસ્તિકાય” એ બધાં એક જ અર્થમાં છે અર્થાત જે અર્થમાં જનતા “અધર્મ” શબ્દને વાપરે છે તે જ અર્થમાં એ સૂત્રમાં “અધર્માસ્તિકાય’ શબ્દનો પ્રયોગ હોવાનું જણાવ્યું છે એટલે એ ઉપરથી અ ત રીતે જણાય છે કે, કે જેને અકુશલ કર્મ કે અયોગ્ય પ્રવૃત્તિઓ કહે છે તે બધી અને “અધમસ્તિકાય” એ બેના ભાવમાં કશે ભેદ જતે નથી.
ભગવતી સૂત્રના આ પાઠથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્ત્વની વ્યાખ્યામાં મોટો ભેદ પડી જાય છે અને તેથી એ વિષે પ્રશ્ન થાય છે કે અનેક સ્થળે જે જાતની એ બે ની વ્યાખ્યા આપવામાં આવી છે તે કરતાં આ સ્થળે આવી વ્યાખ્યા આપવામાં સૂત્રકારને શો ઉદ્દેશ હશે ?
શું જેનામાં પણ એવી કઈ પ્રાચીન પરંપરા હતી કે, જે એ તને તરવરૂપે ન માનતી હોય અને માત્ર સદાચારને ધર્મ કે ધર્માસ્તિકાય, અને અસદાચારને અધર્મ કે અધર્માસ્તિકાય તરીકે સ્વીકારતી હોય ?
ભગવતીસૂત્રના એ સ્થળને વિચારતાં જણાય છે કે, એ પાઠ કઈ પરમતને અંગે પણ નથી-પાઠની યોજના ભગવાન મહાવીર ઉત્તરકાર અને ગણધર ગૌતમ પ્રશનકાર રૂપે થયેલી છે. વળી, કેઈ પરમતમાં “ધર્માસ્તિકાય” અને “અધર્માસ્તિકાય’ શબ્દની વિદ્યમાનતા પણ જણાતી નથી,
એ પાઠમાં આકાશ, જીવ અને પુદંગલના જે પર્યાય શબ્દો આપ્યા છે તે બધા સર્વસંમત અને સુપ્રસિદ્ધ જેવા છે. તેથી એમ પણ માનવાને કારણું છે કે, જૂની જેનપરંપરામાં ધર્માસ્તિકાય એટલે ધર્મ કે સદાચાર તથા અધર્માસ્તિકાય અધર્મ કે અસદાચાર એમ મનાતું હશે.
આ સ્થળે ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી પણ કઈ ખુલાસો કરતા નથી. ઉલટું તેઓ તે એ જુદી વ્યાખ્યાનું સમર્થન જ કરે છે.
જ્યાંથી આ પાઠ શરૂ થાય છે ત્યાં અવતરણ આપતાં ટીકાકાર લખે છે કે“સથ જનતકતાનાં કામતિ રચાવોના ઇrfથાન મrg” અર્થાત “હવે આગળ જણાવેલા ધર્માસ્તિકાય વગેરે શબ્દોના એકાઈક-પર્યાય શબ્દ જણાવે છે.”
મૂળસત્રમાં “એકાઈક શબ્દને માટે “મવાળ” શબ્દ વપરાય છે તેની ટીકા કરતાં તેઓશ્રી લખે છે કે, “મિયાન તિ-સમિતિ સમિધાયોનિ, “ઘરનાનિ ”
-મિલરનાનિ ચરાડ્યા ત્યર્થ:” અર્થાત અભિવચન એટલે પર્યાય શબ્દો. “ ये चान्येऽपि तथाप्रकाराः चारित्रधर्माभिधायकाः सामान्यती विशेषतो वा
Aho! Shrutgyanam
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮]
जैन साहित्य संशोधक
[खंड ३
ફાકારે ડ િધrtત્તિનાહ્ય મિરરનાનિ ફુતિ “સપને' ત્તિ ધર્મ: ૩लक्षणः तद्विपरीतस्तु अध:-जीवपुद्गलानां स्थित्युपष्टम्भकारी । शेष प्रागिव ।" અર્થાત “ચારિત્ર ધર્મ એટલે સંયમ ધર્મ-કુશલ કર્મ-સપ્રવૃત્તિના સૂચક જે સામાન્ય શબ્દો કે વિશેષ શબ્દો હોય તે બધાય “ધર્માસ્તિકાયના પર્યાય શબ્દ છે અને અસંયમ-અકુશલ કર્મ–અસત્યવૃત્તિના સૂચક જે સામાન્ય શબ્દો કે વિશેષ શબ્દો હિય તે બધાને “અધર્માસ્તિકાય એના પર્યાય સાથે સમજવાના છે.”
ટીકાકારશ્રી એક તરફ તે “ધમસ્તિકાયને સદાચાર અને અધર્માસ્તિકાય ને અસદાચાર જણાવે છે અને તેમ છતાંય તે બને તની વ્યાખ્યા તે “શીવપુરાનાં गतिपर्याये धारणादू धर्मः x x x धर्मश्चासौ अस्तिकायश्च प्रदेशराशिरिति धर्मास्तिकायः" એમ કરે છે. અર્થાત તત્ત્વાર્થમાં જે વ્યાખ્યા આપી છે તે જ વ્યાખ્યાને ટીકાકાર પણ અનુસરે છે. પણ એ વ્યાખ્યાને અનુસરતાં “ધર્માસ્તિકાય” અને “અહિંસા એ બને પર્યાય શબ્દો કેમ બની શકે ? તે પ્રશ્નનો ઉત્તર આપતાં ટીકાકાર લખે છે કે, “ “grગાવાયામને વા' રા િ ધર્મ: વારિસ્ટન: જ પ્રતિવિરમणादिरूपः ततश्च धर्मशब्दसाधात् अस्तिकायरूपस्यापि धर्मस्य प्राणातिपातविरमणादयः v યા પ્રવર્તતે દતિ ” અર્થાત “પ્રાણાતિપાત વિરમણ (અહિંસા) વગેરે ધર્મરૂપ છે
અને આ “ધર્માસ્તિકાય ”માં “ધર્મ” શબ્દ આવેલો છે માટે એ બને-અહિંસા અને ધર્માસ્તિકાય–શબ્દો પર્યાય રૂપે પ્રવર્તે છે” ટીકાકારે આપેલી પાય શબ્દની આ જાતની વ્યાખ્યા એક નવા જ પ્રકારની છે. કેઈ એમ કહે કે, અહિંસા વગેરે ધર્મ—રૂપ છે અને “ધર્મચંદ” નામમાં “ધર્મ' શબ્દ આવે છે માટે અહિંસા અને “ધર્મચંદ” એ બનને શબ્દો પર્યાયરૂપ છે. જેટલા અંશે અહિંસા અને “ધર્મચંદ'ને પર્યાય બનાવ વાની વ્યાખ્યા સુસંગત હોય તેટલા જ અંશે અહિંસા અને ધર્માસ્તિકાય” ને પર્યાય જણાવવાની રીત સુસંગત હોય. અર્થાત્ ટીકાકારે આપેલી એ વ્યાખ્યા ઘણી જ નિર્બળ જણય છે. પણ ટીકાકારને તે યેન કેન પ્રકારેણ સંગતિ જ કરવાની રહી એટલે એમને તે એ વ્યાખ્યાથી પણ ચાલી શકે પણ જે કેઈમનસ્વી તટસ્થ વિચારક હોય તેને તે એ વ્યાખ્યા ન જ ચાલી શકે તટસ્થ વિચારક તે ભગવતીના એ પાઠ અને અભયદેવની એ વ્યાખ્યા ઉપરથી નીચેનું અનુમાન કાઢી શકે.
જૂની જૈન પરંપરામાં “ધર્માસ્તિકાય” શબ્દ સદાચારને અર્થે વપરાતું હશે અને “અધર્માસ્તિકાય’ શબ્દ અકુશલ કમને માટે વપરાતો હશે. પણ એ પરંપરા લુપ્ત થવાથી એ બનને શબ્દો એક પદાર્થના અર્થમાં રૂઢ થયા હોય. અને અભયદેવાચાર્યને તે માત્ર એ પછીથી રૂઢ થયેલી પરંપરાને જ પરિચય હોય, તેથી તેમણે એ મૂળ વ્યાખ્યા આપતાં પણ પર્યાયશબ્દ સમજવાની એ જાતની વિચિત્ર વ્યાખ્યા આપી હેય.
જાણવા પ્રમાણે ભગવતીના પાઠને સંવાદક બીજો કોઈ ઉલ્લેખ જૈનસાહિત્યમાં
Aho! Shrutgyanam
Page #52
--------------------------------------------------------------------------
________________
* ↑ ]
धर्मास्तिकाय शुं
[૧
મળતા જણાયા નથી. તેા પશુ પછીથી રૂઢ થયેલી ધર્માંસ્તિકાય' અને ‘ અધાસ્તિકાય ની વ્યાખ્યા સામે એક જૈન મહાતાર્કિક-મહાવાદિ સિદ્ધસેન દિવાકરેએ વિચારે ખતાવ્યા છે તે જરૂર સચવાઇ રહ્યા છે અને તે આ પ્રમાણે છે:—
4‘ પ્રયોગ–વિજ્ઞસામે તમાવસ્થિતિસ્તથા । लोकानुभाववृत्तान्तः किं धर्माधर्मयोः फलम् ||१||
[ ૯ મી નિશ્ચયાત્રિશિકા શ્લો૦ ૨૪ ]
આ શ્લાકને ભાવ આ પ્રમાણે સમજાય છે—
પ્રત્યેક પદાર્થની ગતિ કે સ્થિતિને શ્લાધાર તેમાં રહેલી ક્રિયા ઉપર છે—જ્યાં સુધી પદાર્થમાં કાઇ જાતની ક્રિયા હશે ત્યાં સુધી એ ગતિમાન રહેશે અને જ્યારે એ ક્રિયા બંધ પડશે ત્યારે તે આપેાભાપ ગતિહીન થઇ જશે એટલે સ્થિતિમાન થશે, જૈન શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રાણી કે પટ્ટા સાથે સંબંધ રાખતી ક્રિયા પ્રયાગજન્ય હાય છે અને સ્વત:સવિની પણ હાય છે. પ્રયાગજન્ય ક્રિયા એટલે કે,ઇ પ્રકારની ખાહ્ય પ્રેરણાથી થતી ક્રિયા, અને સ્વત સંભવિની ( વિજ્ઞાસાક્રિયા ) એટલે પદાર્થ ના આંતર પરિણામથી થતી ક્રિયા–જેનું માહ્યપ્રેરક ન જાણી શકાય તેવી. પ્રાણી કે પદાર્થમાં જ્યાં સુધી આ એ જાતની ક્રિયાઓ હાય છે ત્યાં સુધી તે ગતિમાન રહેવાના અને પછી તેઓ આપેાઆપ ગતિહીન થઈ જવાના; એટલે સ્થિતિમાન થવાના. જ્યારે આમ છે ત્યારે ગતિ અને સ્થિતિમાં સહાય કરનારા જુદા પદાર્થ માનવાનું શું કામ છે ? અર્થાત્ ગતિ સહાયક ધાસ્તિકાય અને સ્થિતિસહાયક અધર્માસ્તિકાય એ એ પદાર્થોં માનવાનું શું ફળ છે?
આ સિદ્ધસેને દર્શાવેલી વિચારસરણી શ્વેતાં જાણી શકાય છે કે, જરૂર કોઇ એવી પ્રાચીન પરંપરા હશે કે જે એ એ પદાર્થીને કાઇ પદાર્થ તરીકે ન સ્વીકારતી હાય અને બીજી કોઇ એવી પર પરા છે—પછી તે સિદ્ધસેનના સમયની હાય કે પૂર્વીની ડાય—જે એ એ પદાર્થાને એક પદાર્થરૂપે સ્વીકારતી હાય અને એ પરપરા સામે જ શ્રીસિદ્ધસેનની એ તક પદ્ધતિ રચાયેલી હાય
"
*
આન્દ્વદર્શીનમાં લેાક ' કે ધર્મ' શબ્દ પછી ‘ધાતુ’ શબ્દ લાગેલેા હાય છે તેમ જ ભૂતવાચક શબ્દથી પણ ધાતુ' શબ્દ જોડાએલા હાય છે. જેમ કે–લાકધાતુ, ધ ધાતુ, પૃથ્વીધાતુ, આપાધાતુ, તેજધાતુ વગેરે. આ ‘ ધાતુ ’ શબ્દ લાગવાથી મૂળ શબ્દના અર્થમાં કશેા ફેરફાર થતા નથી પણ એ મૂળ શબ્દના ભાવ વધારે વ્યાપક હાય એવું જણાય છે. એ જ રીતે કદાચ • ધાસ્તિકાય ' અને ‘અધાસ્તિકાય ” શબ્દમાં લાગેલા ‘ અસ્તિકાય ' શબ્દ પણ પ્રયેાજાએલા હાય, ધર્મ ધાતુ એટલે ધર્મો, અધમ ધાતુ એટલે પુણ્ય, પાપધતુ એટલે પાપ; એ જ પ્રમાણે ધર્માસ્તિકાય એટલે ધર્મ-અહિંસા વગેરે અને અધર્માસ્તિકાય એટલે અધમ-હિંસા વગેરે એમ કેમ ન હેાય ?
Aho ! Shrutgyanam
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૦ ] जैन साहित्य संशोधक
[ રવંત રૂ શ્રીમાન શંકરાચાર્યે “નૈવામિત્રમવાર”-(૫૦ ૨ ૦ ૨ ફૂડ રૂ૩) સૂત્રના ભાષ્યમાં આહંમત વિષે ચર્ચા કરી છે. તેમાં પૂર્વપક્ષ કરતાં અહમત સંમત જીવ, યુગલ, ધર્માસ્તિકાય, આશ્રવ, સંવર, નિર્જરા, નય અને સપ્તભંગી વિષે પણ જણાવેલું છે. એ ભાષ્યમાં તો માત્ર “ધર્માસ્તિકાય” અને “અધર્માસ્તિકાય” ના નામે જ ઉલ્લેખ છે પણ એની ટીકામાં એ બન્ને શબ્દોની જે વ્યાખ્યા સ્વામી આનંદગિરિએ આપી છે તે, ઉપર જણાવેલી ભગવતીસૂત્રની વ્યાખ્યાને મળતી આવે છે. તેને ઉલેખ આ પ્રમાણે છે: "धर्मास्तिकायः सम्यक्प्रवृत्यऽतुमेयः शास्त्रीयबाह्यप्रवृत्या आन्तरः अपूर्वाख्यो धर्मोऽनुमीयते । अधर्मास्तिकायः स्थित्यनुमेयः-ऊर्ध्वगमनशीलो जीवः, तस्य देहेऽवस्थानेन ધમડકુમીયતે” [ આનંદાશ્રમ ગ્રંથમાળા પૃ. ૫૭૨, આનંદગિરિ ટીકા ]
અર્થાત ધમસ્તિકાયની વિદ્યમાનતા સમક્ટવૃત્તિ દ્વારા જાણી શકાય છે એટલે પ્રાણી છે જે સમ્યફપ્રવૃત્તિ કરે છે તે ધમસ્તિકાયને લીધે. જીવને સ્વભાવ ઉંચે જવાનો છે છતાંય તેને જે શરીરમાં ગંધાઈ રહેવું પડે છે તેનું કારણ અધમસ્તિકાય છે અર્થાત જીવના સહજ સ્વભાવને રોકી રાખનાર અધર્માસ્તિકાય છે-અસત્કર્મ છે.
કદાચ આ વ્યાખ્યાકારને ભગવતીસૂત્રને સાક્ષાત પરિચય હોય અથવા કેઈ દ્વારા ભગવતીના પાઠના ભણકારા એમણે સાંભળ્યા હેય. આ વ્યાખ્યા માટે આજ સુધી તે આનંદગિરિ ઉપર એવો આક્ષેપ હતો કે, એમણે જે વ્યાખ્યા કરી છે તે જૈન ધર્મના પદાર્થોને બરાબર સમજ્યા વિના જ કરી છે. પણ જ્યારે આપણી સામે એમની વ્યાખ્યાને સંવાદક ખુદ જૈન આગમ-અંગ ગ્રંથ ભગવતીને પાઠ વિદ્યમાન છે એટલે એમના ઉપર એવો આક્ષેપ મૂકી શકાય તેમ રહેતું નથી.
આર્ય સિદ્ધસેનની જેમ આનંદગિરિ પણ ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયના સંબંધમાં જે પ્રાચીન પરંપરા ચાલતી હશે તેથી પરિચિત હશે અથવા તો આર્ય સિદ્ધસેને “નિશ્ચયઢાત્રિશિકા” ના એ લોક (જે ઉપર દર્શાવેલ છે) માં જણાવેલી ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયને લગતી શંકાથી પણ પરિચિત હશે અને સંભવ છે કે, એથી જ એમણે પૂર્વોક્ત બને શબ્દની એવી જુદી વ્યાખ્યા આપી હોય.
- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સંબંધમાં મળેલી ભગવતીસૂત્રની બીજી વ્યાખ્યા, આર્ય સિદ્ધસેને એ બે તોની વિદ્યમાનતામાં જણાવેલી શંકા, અને આનંદગિરિએ કરેલી એ બે ની વ્યાખ્યા-એ બધું જોતાં હાલ તુરત તે એ બન્ને શબ્દોને ભાવ વિવાદગ્રસ્ત બને છે અને તેને શાસ્ત્રષ્ટિથી વા પ્રજ્ઞાશક્તિથી ઊહાપોહ થાય અને એ વિષે સવિશેષ પ્રકાશ પડે માટે જ આ ચર્ચાને અહીં આલેખેલી છે.
ભગવતીસૂત્રમાં જે સ્થળે એ પાઠ આવેલો છે તે સમગ્ર અને સંબંધસહિત પાઠ અર્થ સાથે અહીં આપવામાં આવે છે જેથી વિચારકોને આ વસ્તુસ્થિતિને બરાબર યાલ આવી શકે.
Aho I Shrutgyanam
Page #54
--------------------------------------------------------------------------
________________
अंक १ ]
धर्मास्तिकाय एटले शुं
अथ अनन्तरोक्तानां धर्मास्तिकापादीनामेकार्थकानि आहप्र - धम्मत्थिकायस्त णं भन्ते ! केवइया अभिवयणा पण्णत्ता ! उ०- गोषमा ! अणेगा अभिवयणा पण्णत्ता त जहा धम्मे इ वा, धम्मत्थिकायेति वा, पाणावायवेरमणे ति वा मुमावायवेरमणे ति वा एवं जाव परिग्गद्दवेरमणे ति वा, कोहविवेगे ति वा, जाव मिच्छादंसणसल्लविवेगे ति वा इंग्यिासमितीति वा, मालासमिती ति वा, एसणासमितीति वा, आयाणभंडमत्त निक्खेवण उच्चारपासत्रणखे जलसिंघाण पारिहाणियासमिती ति वा मणगुत्ती ति वा वइगुत्ती ति वा, कायगुत्तीति वा; जे यावन्ने तहप्पगारा सव्वे ते धम्मत्थिकायस्स अभिवयणा । प्र० - अधम्मत्थिकायस्त णं भन्ते ! केवतिया अभिवयणा पन्नत्ता ? उ०- गोयमा ! अणेगा अभिवयणा पन्नत्ता तं जहा- अधम्मेति वा, अधम्मत्थिकाये ति वा पाणाइवाए ति वा, जाव मिच्छादंसणसल ति वा इरिया अस्समिती ति वा, जाव उच्चारपालवण जाव पारिठ्ठावणिया अस्तमिती ति वा मण अगुत्तीति वा, अगुत्तीति वा काय अगुत्ती ति वा, जे यावन्ने तहप्पगारा सव्वे ते अधम्मतिथकायस्त अभिवयणा ।
प्र० - आगासत्थि कायस्त णं पुच्छा ।
उ०- गोयमा ! अणेगा अभिवयणा पण्णत्ता तं जहा आगासे ति वा आगासन्धिकाये ति वा गगणे ति वा नभे ति वा समेति वा, विसमे तिवा, खहे तिवा विहे ति अंबरे नि वा अंबरसे ति वा छिड्डे ति वा, विमुहे ति वा अद्दे ति वा वियद ति वा, अंतरिक्खे ति वा सामे ति वा उवासंतरे इ वा अणते ति वा, जे यावन्ने तहप्पगारा सव्वे ते
वा, वीई ति वा, विवरे ति वा, झुमिरे ति वा, मग्गे ति वा आधारे ति वा भायणे ति वा, अर्गामि इ वा फलिडे ति वा, आगासत्थिकायस्स अभिवयणा ।
[ ४ १
प्र० - जीवन्थिकायस्स णं भन्ते ! केवतिया अभिवयणा पण्णत्ता !
उ०- गोयमा ! अणेगा अभिवयणा पण्णत्ता, तं जहा जीवे शिवा जीवत्थिकाए ति बा, भूप
ति वा, सत्तेति वा, विन्नू ति वा चेया ति वा, जेवा ति वा आया ति वा, रंगणा ति वा, हिंडुए ति वा पोगले ति वा माणवेति वा कत्ता ति वा, विकत्ता ति वा, जए ति वा, जंतु ति वा, जोणि ति वा सयंभू ति वा, ससरीरी ति वा, नायप ति वा, अंतरप्पा ति वा, जे यावन्ने तह गारा लव्वे ते जाव अभिवयणा |
प्रo - पोग्गलत्थिकाग्रस्त णं भन्ते ! पुच्छा ।
उ०- - गोधमा ! अणेगा अभिवयणा
पण्णत्ता तं जहा पोग्गले ति वा पोग्गलन्थिकाये ति वा, परमाणुपोग्गले ति वा दुपपलिए ति वा तिपएलिए ति वा जाव असंखेज्जपयसिप ति वा अणतपपसिए ति वा, जे यावन्ने तहप्पगारा सव्वे ते पोग्गलत्थि कायस्स अभिवयणा ।
सेवं भन्ते ! सेवं भन्ते ति ।
भगवतीसूत्र शत २०, उद्देश २, ५ ७७५ ७७६ समितिनी व्यावृत्ति.
Aho! Shrutgyanam
Page #55
--------------------------------------------------------------------------
________________
કર]
जैन साहित्य संशोधक
[ સંદ
ગુજરાતી ભાષાંતર. હવે અનંતરક્ત ધર્માસ્તિકાય વગેરેના એકાઈક શબ્દોને કહે છે.
–હે ભગવન ! ધર્માસ્તિકાયના એકાઈક શબ્દો કેટલા કહેલા છે? ઉ– હે ગૌતમ! ધર્માસ્તિકાયના એકાક શબ્દો અનેક કહેલા છે. તે જેમકે ધર્મ, ધર્માસ્તિકાય,
પ્રાણાતિપાત-વિરમણ (અહિંસા) મૃષાવાદવિરમણ (સત્ય), એ પ્રમાણે ચાવત–પરિગ્રહવિરમણ (સંતોષ), ક્રોધવિવેક, યાવત-માદર્શનશલ્યવિવેક, ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ, પારિઝાપનિકાસમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુક્તિ. આ જાતના
બીજા પણ શબ્દો હોય તે બધાને ધર્માસ્તિકાયના એકાઈક સમજવા. પ્રહ–હે ભગવન્! અધર્માસ્તિકાયના કાર્યક શબ્દો કેટલા કહેલા છે? ઉ– હે ગૌતમ! અધર્માસ્તિકાયના એકાઈક શબ્દો અનેક કહેલા છે. તે જેમ કે-અધર્મ, અધર્માસ્તિ
કાય, પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય), યાવત મિથ્યાદર્શન શલ્ય, ઇર્યાઅસમિતિ, મનઅગ્રામ અને કાયઅસિ. આ પ્રકારના બીજા પણ શબ્દો હોય તે બધાને અધર્માસ્તિકાયના
એકાઈક સમજવા. પ્રહ–હે ભગવન ! આકાશાસ્તિકાયના એકાઈક શબ્દો કેટલા કહેલા છે? ઉ૦ – ગૌતમ! આકાશાસ્તિકાયના એકાઈક શબ્દો અનેક કહેલા છે તે જેમ કે-આકાશ, આકાશા
સ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહ, વીચિ, વિવર, અંબર, અંબરિસ, છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ, અર્દ કે અદ્ર, વ્યર્દ કે વ્યક્, આધાર, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, અગમ, સ્ફટિક, અનંત અને આ પ્રકારના બીજા પણ જે શબ્દો હોય તે બધા આકાશા
સ્તિકાયના એકર્થક સમજવા. પ્ર – હે ભગવન્! છવાસ્તિકાયના એકાWક શબ્દો કેટલા કહેલા છે? ઉ–હે ગતમ! જીવાસ્તિકાયના એકાર્થક શબ્દો અનેક કહેલા છે. તે જેમ કે-જીવ, જીવાસ્તિકાય,
ભૂત, સત્ત્વ, વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ, હિંડુક, પુદ્ગલ, માનવ, કર્તા, વિર્તા, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, અશરીરી, નાયક, અંતરાત્મા અને આ પ્રકારના બીજા પણ જે શબ્દો
હોય તે બધાને જીવાસ્તિકાયના એકાWક સમજવા. પ્રહ–હે ભગવન! પુગલાસ્તિકાયના એકાઈક શબ્દો કેટલા કહેલા છે? ઉcહે ગતમ! પુદ્ગલાસ્તિકાયના કાર્યક શબ્દ અનેક કહેલા છે. તે જેમકે-પુદ્ગલ, પુદંગલાસ્તિ
કાય, પરમાણુપુદ્ગલ, દિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, યાવત-અસંખ્ય પ્રદેશી, અનંત પ્રદેશી, અને આ પ્રકારના બીજા પણ જે શબ્દો હોય તે બધાને પુદ્ગલાસ્તિકાયના એકાઈક સમજવા.
Aho! Shrutgyanam
Page #56
--------------------------------------------------------------------------
________________
સંવ 5 ]
आत्मानुशास्ति भावना
रत्नसिंहसूरिकृत आत्मानुशास्ति भावना [ અનુવાદ–પં. શ્રી સુખલાલજી]
[ રત્નસિંહરિ નામના એક જૈનાચાર્ય ૧૩ મા સૈકામાં થઇ ગએલા છે. તેમણે સંસ્કૃત-પ્રાકૃત–અપભ્રંસ ભાષામાં કેટલાંક ભાવનાત્મક, સ્તુત્યાત્મક અને બેધાત્મક એવાં નાનાં નાનાં સુંદર પ્રકરણે રચાં છે. આ પ્રકરણે કઠે કરવા લાયક તેમ જ હમેશાં સ્વાધ્યાય કરવા લાયક છે. આમાંનું એક પ્રકરણ અહીં આપવામાં આવે છે. આ પ્રકરણ, કર્તાએ પોતાના આત્માને શીખામણ આપવા માટે બનાવ્યું છે તેથી આનું નામ આત્માનુશાસ્તભાવના એવું રાખેલું છે. આખું પ્રકરણ સરલ અને સુબોધ શૈલીમાં રચ્યું છે અને તેથી મુમુક્ષુજનને પાઠ કરતાં આવ્હાઠ આપે એવું છે, ભવિષ્યના અંકમાં એ સૂરિનાં રચેલાં બીજ બીજા પ્રકરણે પણ આ જ પ્રમાણે આપવાનો વિચાર રાખેલ છે–સંપાદક. ]
प्राकृतः संस्कृतो वापि पाठः सर्वोप्यकारणम् ।
यतो वैराग्यसंवेगौ तदेव परमं रहः ॥१॥ પ્રાકૃત હોય યા સંસ્કૃતઃ બધુંએ ભાષણ અપ્રયોજક અર્થાત નકામું છે. કારણ કે વૈરાગ્ય અને સંવેગ તે જ પરમ રહસ્ય અર્થાત શ્રેષ્ઠ તત્વ છે. (૧)
अहो मूढं जगत्सर्वं भ्राम्यदेव तद्धहिर्बहिः।
आकुलव्याकुलं नित्यं धिकिमाश्रित्य धावति ॥२॥ દુઃખની વાત છે કે બધું જગત મૂઢ બની આકુલ વ્યાકુલ થઈ હમેશાં મ્હારને બહાર ભમતું જ રહે છે. ધિકાર છે એને, કારણ કે કોને લક્ષીને દેડે છે. (૨)
संप्राप्य शासनं जैन युक्तं किं मम नर्तितुम् ।
किंवा प्रमाद्यतो युक्तं रोदितं मे मुहुर्मुहुः ॥३॥ જિન શાસન પ્રાપ્ત કરીને મારે શું નાચવું યોગ્ય છે? અથવા મારે પ્રમાદી થઈને વારંવાર રેવું એ યુક્ત છે?. (૩)
आत्मन्नहो न ते युक्तं कर्तुं गजनिमीलिकाम् ।
प्रातर्गतं तु संध्यायां स्थातुं कस्तव निश्चयः ॥४॥ હે આત્મા! તારે ઉદાસીનતા ધારણ કરવા યોગ્ય નથી. કારણ કે પ્રાતઃકાળ તે ગયો. સંધ્યા વખતે તારા રહેવાને શે નિશ્ચય છે?, (૪)
Aho! Shrutgyanam
Page #57
--------------------------------------------------------------------------
________________
४४ ]
जैन साहित्य संशोधक
एवं भवं परत्राहो न च स्मृत्वा प्रमादिनः । बाढमाक्रंदतो मूढ मूर्द्धा यास्यति खंडशः ॥५॥
એ રીતે પરભવને યાદ કરી પ્રમાદ કરતાં અને અત્યંત આદન કરતાં તારૂં भस्त हूँटी शे. (4)
कमै चिन्नास्मि रुष्यामि रुष्याम्यात्मन एव हि । यद्वच्मि तन्न जानामि तत्संबोध्यः परः कथम् ||६||
[ खंड ३
હું કાઇના ઉપર રોષ નથી કરતા ફક્ત પેાતાના જ ઉપર રાષ કરું છું. જે કહું જ નથી સમજતા, તેા પછી તે બીજાને કેમ સમજાવું ?. (૬)
છું તે
ये वाचाssख्यांत वैराग्यं यांति भेदं न मानसे ।
हा हा का गतिस्तेषां कारुण्यास्पद्भागिनाम् ||७||
જે વચનથી વૈરાગ્ય ઉપદેશે છે પણુ મનમાં બદલાતા નથી. ખેદ છે, કે તે દયા यात्रानी शी वृक्षे थशे ?. (७)
किं करोमि क गच्छामि क तिष्ठामि शृणोमि किम् ।
संसारभयभीतस्य व्याकुलं मे सदा मनः ॥ ८ ॥
શું કરું? કયાં જાઉં? કયાં સ્થિર થાઉં? શું સાંભળું ? સંસારના ભયથી ખીધેલ એવા મુજનું મન હંમેશાં વ્યાકુળ રહે છે. (૮)
ध्यात्वा किं वच्मि किं तूष्णीं कोऽहं भीतोऽपि निर्भयः । अहो मे विद्ये इहा हुं काऽप्पलौकिकी ||९||
ધ્યાન કરીને શું ખેલું કે શું માન કહું? ીધેલ છતાં હું નિર્ભય કેવા હું! ખરેખર મારી આ કોઈ અલૈકિક નવિદ્યા છે. (-)
विमुच्य निष्फलं खेदं धर्मे यत्नं ततः कुरु । एवं जातं न चेत्किचिच्छक्तो दैवं न लंघितुम् ॥१०॥
તેથી નિષ્ફળ ખેદ છેડી તું ધમ માં પ્રયત્ન કર. જો એ પ્રમાણે કાંઇ ન થયું તેા ભાગ્યને ઉલંઘવા તું સમથ નથી. (10)
यः कोपि दृश्यते किंवा श्रद्धानुष्ठानबन्धुरः । तत्रानुमोदनं युक्तं कर्त्तुं त्रेधापि नित्यशः ॥ ११ ॥
અથવા જે કોઇ શ્રદ્ધાળુ અને અનુષ્ઠાન તત્પર નજરે પડે તેના વિષયમાં હંમેશાં મન વચન કાયાથી અનુમે ઇન કરવું યાગ્ય છે. (૧૧)
आत्मारामं मनो यस्य मुक्तवा संसारसंकथाम् । अमोघामृतधाराभिः सर्वांगीणं स सिच्यते || १२ ||
Aho! Shrutgyanam
Page #58
--------------------------------------------------------------------------
________________
* રસ મન માપના પાન અને સારવારના
સંવ ] आत्मानुशास्ति भावना
[ ૪૫ જેનું મન સંસારની વાત છેડી આત્મારામ બન્યું છે, તે, અમેઘ અમૃતની ધારાથી દરેક અગેમાં છંટાય છે. અર્થાતુ અમૃતવર્ષની શાંતિ મેળવે છે. (૧૨)
एवं ध्यानरता येऽत्र तेऽपि धन्या गुणोन्मुखाः।
वेषमात्रेण ये तुष्टास्तेऽनुकंप्या मनस्विनाम् ॥१३॥ એ પ્રકારે જેઓ અહીં ગુણોન્મુખ (ગુણ દષ્ટિવાળા) અને ધ્યાનરત છે તેઓ ધન્ય છે અને જેઓ માત્ર વેષથી સંતુષ્ટ છે તેઓ વિચારવાનેના દયાપાત્ર છે. (૧૩)
उद्यमे धत्तुमात्मानं ध्येयं स्मत्तु प्रतिक्षणम् ।
हितं वाञ्छन् जनः सर्वोप्येतद्ध्यानपरो भवेत् ॥१४॥ હિતને ઈચ્છતા સર્વ જણે ઉદ્યમમાં આત્માને સ્થાપવા, તેમ જ પ્રતિક્ષણ એયનું સ્મરણ કરવા માટે એના ધ્યાનમાં પરાયણ થવું જોઈએ. (૧૪)
धर्म कतै यदीच्छास्ति तदा वीक्षस्व सादरम् ।
आत्मानुशासनं सूरेः श्रीजिनेश्वरसंज्ञिनः ॥१५॥ જે ધર્મ કરવાની તારી ઈચ્છા હોય તે જિનેશ્વર નામના સૂરિનું [ રચેલું ] આત્માનુશાસન આદરપૂર્વક અવલોક. (૧૫)
___ संसारानित्यतां बुद्ध्वा ये तिष्ठति निराकुलाः ।
ते नूनं वह्निना दीप्ते शेरते निर्भर गृहे ॥१६॥ જેઓ સંસારની અનિત્યતાને જાણીને પણ નિશ્ચિત રહે છે, ખરેખર તેઓ અગ્નિ પ્રજવલતિ ઘરમાં ગાઢ ઉંઘ લે છે. (૧૬)
यौवनैश्वर्यभूपालप्रसादप्रमुखैर्मदैः ।
भूयांसः स्थिरं मत्वा का कोट्या गृहाति काकिनीम ? ॥१७॥ યુવાની, પ્રભુતા અને રાજકૃપા વગેરે મદા વડે ઘણા લેકે પિતાને સ્થિર માની કેણ કરેડની કિંમતે કેડી ગ્રહણ કરે છે. (૧૭)
गतानुगतिको भूत्वा मा त्वं स्वपिहि निर्भरम् ।
पतितं वीक्ष्य कूपेऽन्धं सज्जाक्षस्तत्र किं विशेत् ? ॥१०॥ તું ગતાનુગતિક થઈ–એટલે રુઢિગામી બની બહુ મા સૂજે. અંધને કુવામાં પડેલે જોઈ શું દેખતે માણસ તેમાં દાખલ થાય? (૧૮)
૧ આત્માનુશાસન નામના એક કરતાં વધારે પ્રકરણો રચાયાં હોય એમ જણાય છે. પાર્શ્વનાગસૂરિનું રચેલું એ નામનું પ્રસિદ્ધ પ્રકરણ તો ઘણે ઠેકાણે લેવામાં આવ્યું છે પણ જિનેશ્વરસૂરિનું રચેલું અદ્યાપિ અમારા જેવામાં આવ્યું નથી. પણ આ પ્રકરણમાં એનું ખાસ સૂચન કરવામાં આવેલું છે તેથી તે વિશિષ્ટ ભાવવાળું દેવું જોઈએ એમ ચોકકસ જણાય છે. પાર્થનાગકૃત પ્રકરણ બનશે તે આવતા અંકમાં, આ જ પ્રમાણે પ્રકટ કરવાનો વિચાર છે.
Aho! Shrutgyanam
Page #59
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[āડ રૂ
देहो यत्रमिदं मृढ बहपाय ! प्रतिक्षणम् ।
दृष्टांत शकटं दृष्ट्वा बुद्धयध्वं किं न सत्वरम् ॥१९॥ હે ! શરીર આ એક યંત્ર છે. તે પ્રત્યેક ક્ષણે બહુ ગવાળું છે. ગાડી એ તેનું દષ્ટાંત છે. એ દષ્ટાંત જાણ જલદી કેમ બંધ પામતા નથી. (૧૯)
हुं हुं हा दैव ! धिग् घिग में जानतोपि न चेतना ।
बद्धायुः श्रेणिकः किं वा नाऽगच्छत् प्रथमां महीम् ? ॥२०॥ હે દેવ! મને અતિ ધિકાર છે કે જાણતાં છતાં કાંઈ ચિતન્ય (સ્કૃર્તિ) નથી આવતું; અથવા આયુબાંધેલ શ્રેણિક રાજા શું પ્રથમ નરકમાં ન ગયે ? અથ. ગયે જ. (૨૦)
भुक्त्वा ज्ञात्वा च धिग् भोगान् महद्भिनिदितं तथा ।
यथा देही विदेहः सन् निवृत्या निवृतः कृतः ॥२१॥ ભેગોને ભેગવી અને જાણીને ધિકકાર છે તે પ્રકારે મોટા પુરુષોએ નિવું છે કે જેથી પ્રાણી વિદેહ થયો છતે શાંતિ દ્વારા શાંત કરાય છે. (૨૧)
राकाशशांकसंकाशं प्राप्य जैनेश्वरं वचः।
जन्तोः सद्भाक्पीयूषं सूते खांतविधृपलः॥२२॥ પૂર્ણિમાના ચંદ્રમા જેવું જિનેશ્વરનું વચન પ્રાપ્ત કરી પ્રાણીનું ચંદ્રકાંત જેવું હૃદય અમૃત જેવા સદ્ભાવને પ્રગટાવે છે. (૨૨)
दृष्टादृष्टैर्ममात्रैधं संतव्यं सर्वजंतुभिः।
स्वल्पेनाप्यपराधेन सिद्धा मे संतु साक्षिणः ॥२३॥ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ દરેક પ્રાણીએ મારા થોડા પણ અપરાધની વિવિધ ક્ષમા કરવી. હે સિદ્ધો! તમે મારા સાક્ષી થાઓ. (૨૩)
सर्वमप्येतदाख्यातमयोग्यं नैव सेवते ।
क्षुतक्षामापि जलौका किं पाषाणं चुंबितुं स्पृशेत् ॥२४॥ આ બધુએ કહી દીધું છે. અગ્યને કોઈ સેવતું નથી. સુધા પીડિત જળ શું પાષાણુને ચુંબવા સ્પર્શ કરે? (૨૪)
मूरिः श्रीरत्नसिंहाख्यः संवेगामृतभावनाम् ।
चक्रे स्वस्योपकारार्थमात्मानुशास्तिसंज्ञिकाम् ॥२५॥ શ્રીરત્નસિંહ નામના સૂરએ પિતાના ઉપકાર માટે આત્માનુશાસ્તિ નામક આ સવેગામૃત ભાવના બનાવી છે. (૨૫)
Aho! Shrutgyanam
Page #60
--------------------------------------------------------------------------
________________
Aho! Shrutgyanam
Page #61
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
શ્રીમદ રાજચંદ્ર
Aho! Shrutgyanam
Page #62
--------------------------------------------------------------------------
________________
૭ ]
रायचंदभाइन केटांक स्मरणो
रायचन्द भाइना केटलॉक स्मरणो
-=
[ લેખક—શ્રીમાન્ મહાત્મા ગાંધીજી]
[ પૂ. મહાત્મા ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રના ખાસ પ્રશંસક છે. વર્તમાન જગના જે એ ત્રણ મહાપુરુષાની પેાતાના જીવન ઉપર અસરકારક છાપ પડેલી તેમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રમુખસ્થાને છે–એમ મહાત્માજીએ એક કરતાં વધારેવાર જાહેર રીતે મેલી દેખાડયું છે. એ ઊપરથી સમજાય છે કે મહાત્માજીના શ્રીમદ્ રાજચંદ્ર તરફ વિશિષ્ટ સદ્ભાવ છે. એ સદ્ભાવને લઈને મહાત્માજીએ પાતાના ચેરેાડાવાળા જેનિવાસ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રનાં જીવન સ્મરણા લખવાની પ્રવૃત્તિ શુરુ કરી હતી. પણ તે પ્રવૃત્તિ પાંચેક પ્રકરણા હુમાયાં પછી અંધ પડી અને પછી તા મહાત્માજી કારાવાસથી મુક્ત થઈ હાર આવ્યા એટલે બીજી પ્રવૃત્તિએના મહાન પ્રવાહમાં એ અત્યક્ત પ્રવૃત્તિ પ્રાયઃ સદાને માટે પરિત્યકૂત બની.
[ ૨૭
એ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રના લેખાના સંગ્રહની નવી આવૃત્તિ પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી તૈયાર થઇ. તેની પ્રસ્તાવના લખવા માટે શ્રીયુત રેવાશકર જગજીવન ઝવેરી તરફથી મહાત્માજીને વિનંતી કરવામાં આવતાં, તેમણે, જેલમાં લખી રાખેલાં સ્મરણાને જ પ્રસ્તાવના રૂપે એ સંગ્રહમાં મુકી દેવાના પેાતાના વિચાર દર્શાવ્યા અને તે શ્રી રેવાશ'ફરભાઈએ આભાર સાથે સ્વીકાર્યા. પણ સાંભળવા પ્રમાણે, પ્રસ્તાવના રૂપે એ સ્મરણા પ્રકટ કરવામાં કેટલાક બંધુઓને મતભેદ છે તેથી જિજ્ઞાસુજાના હાથમાં એ સમરા કયારે પ્રાપ્ત થશે તે કહી શકાય તેવુ નથી. માટે અમે મહાત્માજીની ખાસ અનુમતિથી, એ સ્મરણે આ નીચે પ્રકટ કરીએ છીએ, આ જમાનાના જૈનધર્મના એક અનન્ય તત્ત્વજ્ઞ પુરુષના વિષે, જગના એક અસામાન્ય મહાપુરુષે જે કાંઇ પાતાના પ્રામાણિક અભિપ્રાય લિપિબદ્ધ કર્યાં છે તેના અમૂલ્ય લાભ, સૌથી પ્રથમ, આમ અમારા વાચકાને આપવાના જે અવસર અમને મળ્યા તે બદલ અમને અત્યંત આન થાય છે અને મહાત્માજીએ જે આ અમને લેખટ્ટાન આપ્યું તે બદલ તેમના અત્યંત આભાર માનીએ છીએ.—સ’પાદક. ]
प्रस्ताव ना
શ્રીમદ્ રાજચંદ્રના પત્રા અને લખાણેાની આ આવૃત્તિને સારૂં પ્રસ્તાવના લખવાની માગણી મારી પાસે જેને હું મારા વડીલભાઇ સમા ગણું છું એવા શ્રી રેવાશંકર
Aho! Shrutgyanam
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૮]
जैन साहित्य संशोधक
[खंड ३
જગજીવને કરી તેને હું ઈનકાર નથી કરી શકે. શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણોની પ્રસ્તાવનામાં શું લખવું એ વિચારતાં મને એમ લાગ્યું કે તેમનાં સ્મરણેનાં થોડાં પ્રકરણે મેં રેડાના કેદખાન માં લખ્યાં તે આપું તે બે અર્થ સરે. એક તે જે પ્રયાસ મેં જેલમાં કર્યો તે અધુરે છતાં કેવળ ધર્મવૃત્તિથી લખાયેલું હોવાથી મારા જેવા મુમુક્ષુને તેને લાભ મળે અને બીજો જેઓને શ્રીમન્ને પરિચય ન થયા હોય તેઓને તેમને કંઈક પરિચય મળે અને તેથી તેમનાં કેટલાંક લખાણે સમજવામાં મદદ મળે.
નીચેનાં પ્રકરણે તો અધૂરાં છે. હું પૂરાં કરી શકું એવું મને ભાસતું નથી. કેમ કે અવકાશ મળે તેયે જે મેં લખ્યું છે તેનાથી આગળ બહુ વધવાની મારી ઈચ્છા નથી થતી. તેથી છેલ્લું પ્રકરણ જે અધૂરું રહ્યું તે પૂરું કરી તેમાં કેટલીક વસ્તુને સમાવેશ કરી દેવા ઈચ્છું છું.
એ પ્રકરણમાં એક વિષયને વિચાર નથી થયે. તે વાંચનારની પાસે રજુ કરવા ઈષ્ટ ગણું છું. કેટલાક એમ કહે છે કે શ્રીમદ્દ પચીસમા તીર્થંકર થઈ ગયા. કેટલાક એમ માને છે કે તેમણે મોક્ષ મેળવી લીધું. આ બંને માન્યતા અગ્ય છે એમ મને લાગે છે એ માન્યતા ધરાવનારા શ્રીમદ્દને ઓળખતા નથી અથવા તીર્થકરની અથવા મુક્ત પુરુષની વ્યાખ્યા બીજી કરે છે. આપણા પ્રિયતમને સારૂ પણ આપણે સત્યને હળવું કે સતું ન કરીએ. મેક્ષ અમૂલ્ય વસ્તુ છે. મોક્ષ આત્માની અંતિમ સ્થિતિ છે. મેક્ષ એવી મેંઘી વસ્તુ છે કે તે મેળવતાં જેટલો પ્રયત્ન સમુદ્ર તીરે બેસી એક સળી લઈ તેની ઉપર એક એક બિંદુ ચડાવી સમુદ્ર ઉલેચનારને કરવો પડે અને ધીરજ રાખવી પડે તેના કરતાંયે વિશે ષની આવશ્યકતા છે એ મોક્ષનું સંપૂર્ણ વર્ણન અસંભવિત છે. તીર્થકરને મેક્ષપૂર્વેની વિભૂતિઓ સહજ પ્રાપ્ત હોય. ઓ દેહે મુક્ત પુરુષને રોગાદિ હાય નહિં. નિર્વિકારી શરીરમાં રગ સંભવતો નથી. રાગ વિના રેગ હેય નહિ. જ્યાં વિકાર ત્યાં રાગ રહેલ જ હોય, ત્યાં રાગ ત્યાં મેક્ષ સંભવે નહિ મુક્ત પુરુષને જોઈતી વીતરાગતા, કે તીર્થકરની વિભૂતિઓ, શ્રીમદ્દને પ્રાપ્ત નહોતી થઈ. સામાન્ય મનુષ્યોના પ્રમાણમાં શ્રીમદ્દની વીતરાગતા અને વિભૂતિઓ ઘણું વધારે હતી, તેથી આપણે તેમને લૌકિક ભાષામાં વીતરાગ અને વિભૂતિમાન કહીએ. પણ મુક્ત પુરૂષને સારુ કપાયેલી વીતરાગતાને અને તીર્થકરની વિભૂતિઓને શ્રીમદ્દ નહોતા પહોંચી શક્યા એવો મારો દઢ અભિપ્રાય છે. આ કંઇ એક મહાન અને પૂજ્ય વ્યક્તિને દેષ બતાવવાને સારૂ નથી લખતે. પણ તેમને અને સત્યને ન્યાય મળવા ખાતર લખું છું. આપણે સંસારી જીવો છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યે નિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદને કદાચ એક જન્મ બસ થાઓ, આપણે કદાચ મેક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્દ વાયુવેગે. મેક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થડે પુરુષાર્થ નથી. એમ છતાં મારે કહેવું જોઈએ કે શ્રીમદ્દ જે અપૂર્વ પદનું તેમણે પોતે સુંદર વર્ણન કર્યું છે તે પામી નહેતા શક્યા. તેમ
Aho! Shrutgyanam
Page #64
--------------------------------------------------------------------------
________________
* ? ]
रायचंदभानां केटांक स्मरणो
[ ૪૬
ગ્રે જ કહ્યું છે કે તેમના પ્રવાસમાં તેમને સહરાનું રણ વચમાં આવ્યું તે આળગવું બાકી રહી ગયું. પણ શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાફ્ એ તેમનાં અનુભવનાં જિંદું સમાં છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મેાક્ષ સુલભ થાય, તેના કષાયા મેાળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહના મેહ છેડી આત્માથી અને.
આટલા ઉપરથી વાંચનાર જોશે કે શ્રીમના લખાણુ અધિકારીને સારૂ છે. મધા વાંચનાર તેમાં રસ નહિ લઇ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણુ શ્રદ્ધાવાન તે તેમાંથી રસ જ લૂટશે. તેમનાં લખાણેામાં સત્ નીતરી રહ્યું છે એવા મને હમેશાં ભાસ આવ્યા છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારૂ એક પણુ અક્ષર નથી લખ્યા. લખનારના હેતુ વાંચનારને પોતાના આત્માનદમાં ભાગીદાર મનાવવાના હતા. જેને આત્મકલેશ ટાળવા છે, જે પેાતાનુ કન્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીાં લ ણુ માં અહુ મળી રહેશે, એવા મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ હા કે અન્યધમો
અને આવા અધિકારીને તેમનાં ઘેાડાં સ્મરણેાની મેં કરેલી યાદી ઉપયેગી થઈ પડશે એ આશાએ તે મરણાને આ પ્રસ્તાવનામાં સ્થાન આપું છું.
प्रकरण १० પ્રાસ્તાવિક
જેનાં પવિત્ર સ્મરણે! લખવાના હું આરંભ કરૂં છું તે સ્વ શ્રીમદ્ રાજચંદ્રની જન્મતિથિને આ દિવસ છે. એટલે કાર્તિકી પૂર્ણિમા ( સંવત્ ૧૯૭૯ ). મારા પ્રયત્ન શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર લખવાના નથી. એ કાય` મારી શક્તિની બહાર છે. મારી પાસે સામગ્રી નથી. જીવનચરિત્ર લખવું હાય તે હું તેમની જન્મભૂમિ વવાણીઆ બંદરમાં કેટલેાક વખત ગાળું, તેમનુ રહેવાનુ મકાન તપાસું, તેમનાં રમવા ભમવાનાં સ્થાના ો, તેમનાં ખાળમિત્રોને મળુ, તેમની નિશાળમાં જઇ આવું, તેમના મિત્ર અનુયાયી સગાં સંબધીઓને મળુ, તેમની પાસે જાણવાનું જાણી લઉં ને પછી જ લખવાના આરંભ કરૂં. આમાંની કઈ વસ્તુના મને પિરચય નથી.
પણ મરા લખવાની પણ મારી શક્તિ અથવા યેાગ્યતા વિષે મને શંકા ઉત્પન્ન થઈ છે. અવકાશ હાય તે તેમનાં સ્મરણે! લખું' એવા ઉદ્ગાર મેં એકથી વધારે વખત કહાલા મને યાદ છે. તેમના એક શિષ્ય કે જેમને સારુ મારા મનમાં ઘણું માન છે; તેમણે તે સાંભળેલું અને આ આરા મુખ્યત્વે તેમને સાષવાને ખાતર છે. શ્રીમદ્ રાજચંદ્ર જેમને હું રાયચંદભાઇ અથવા કિવ એવા નામથી પ્રેમ અને માનપૂર્વક ખેલા વતા, તેમનાં સ્મરણેા લખી તેમનુ રહસ્ય મુમુક્ષુ પાસે મૂકવું એ મને ગમે. હવે તા
Aho! Shrutgyanam
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૦ ].
जैन साहित्य संशोधक
[खंड ३
મારો પ્રયાસ કેવળ મિત્રને સંતોષવા પુરતું છે. તેમનાં મરણેને હું ન્યાય આપી શકું તેને સારૂ મને જેનમાર્ગને સારો પરિચય હવે જોઈએ. મારે કબૂલ કરવું જોઈએ કે તે નથી. તેથી મારું દષ્ટિબિંદુ હું અત્યંત સંકુચિત રાખવાનું છું. જે જે સ્મરણની મારા જીવન ઉપર છાપ પડી છે તેની નોંધ અને તેમાંથી જે શિક્ષણ મને મળ્યું છે તે જ આપી હું સંતોષ માનીશ, કદાચ જે લાભ મને મળે તે અથવા તે તે સ્મરણેથી વાંચનાર મુમુક્ષુને પણ મળે. મુમુક્ષુ' શબ્દ મેં ઈરાદાપૂર્વક વાપર્યો છે. બધી જાતના વાંચનારને સારૂ આ પ્રયાસ નથી.
મારી ઉપર ત્રણ પુરૂષોએ ઊંડી છાપ પાડી છે. ટેસ્ટૅય, રસ્કિન અને રાયચંદભાઈ. ટેસ્ટયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના છેડા પત્રવ્યવહારથી, રસ્કિનની તેના એક જ પુસ્તક “અ ધિસ લાસ્ટ થી–જેનું ગુજરાતી નામ “સર્વોદય મેં રાખ્યું છે-અને રાયચંદ ભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિંદુધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૭ ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજજનેના ખાસ સંબંધમાં આવેલે. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવી સમજાવવા એ તેમને મુખ્ય વ્યવસાય હતે. જો કે મારે તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલે તે પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કર્તવ્ય હું સમજી શક્યું. જ્યાં સુધી હિંદુધર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય ત્યાં સુધી મારા જન્મને ધર્મ મારેન જ તજ જોઈએ. તેથી મેં હિંદુ અને બીજા ધર્મપુસ્તક વાંચવાં શરૂ કર્યા. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તક વાંચ્યાં. લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યું. તેમની આગળ મારી શંકાઓ મૂકી, તેમ જ હિંદુસ્થાનમાં જેઓ ઉપર મારી કંઇ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યું. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તે મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યું હતું. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એ મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારૂ રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેને ખ્યાલ વાંચનારને કંઈક આવશે.
એમ છતાં મેં એમને ધર્મગુરુ નથી માન્યા. ધર્મગુરુની તે શોધ જ કર્યા કરું છું, અને હજુ સુધી મને બધાને વિષે જવાબ “આ નહિ” એમ જ મળે છે. એવા સંપૂર્ણ ગુરુ મળવાને સારૂ અધિકાર જોઈએ, તે કયાંથી કહાડું.
Aho! Shrutgyanam
Page #66
--------------------------------------------------------------------------
________________
મંત્ર ( ]
रायचंदभाइनां केटांक स्मरणो
प्रकरण २०
[ o
રાયચંદભાઈની સાથે મારી એળખાણુ સન ૧૮૯૧ ના જૂલાઈ માસમાં જે દિવસે વિલાયતથી પાછા ફરી મુંબઈ પહેાંચ્યા તે જ દિવસે થઈ. એ દિવસેામાં દરિયામાં તાફાન હાય છે. તેથી આગમેટ મોડી પહોંચેલી ને રાત પડી ગઈ હતી. મારા ઉતારી દાક્તર–બેરિસ્ટર–અને હવે રંગુનના પ્રખ્યાત ઝવેરી–પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતા. રાયચંદભાઈ તેમના વડીલભાઈના જમાઇ થાય. દાક્તરે જ પરિચય કરાવેલેા. તેમના ખીજા વડીલભાઇ ઝવેરી રેવાશ કર જગજીવનદાસની એળખ પણ તે જ દિવસે થઇ. દાક્તરે રાયચંદભાઈને ‘ કવિ' કહી ઓળખાવ્યા, અને મને કહ્યુ', · કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે. ” કાઇએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દો તેમને સાંભળાવવા તે તે શબ્દો ગમે તે ભાષાના હશે તાપણુ જે ક્રમમાં હું ખેલ્યા હુઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. મને આ સાંભળીને આશ્ચય થયું. હું તેા જીવાની, વિલાયતથી આવેલા, મારા ભાષાજ્ઞાનના પણ ડાળ; મને વિલાયતના પવન ત્યારે કાંઈ આા ન હતા. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઉતર્યાં, મે માર્ મધુ જ્ઞાન ઠલવ્યુ અને જૂદી જૂદી ભાષાના શબ્દો પ્રથમ તે મેં લખી કાઢયા કેમ કે મને ક્રમ કયાં ચાદ રહેવાના હતા? અને પછી તે શબ્દો હું વાંચી ગયા. તે જ ક્રમમાં રાયચંદભાઇએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયા, ચકિત થયા અને કવિની સરણશક્તિ વિષે મારા ઉંચા અભિપ્રાય બધા. વિલાયતના પવન હળવા પાડવા સારૂ આ અનુભવ સરસ થયેા ગણાય.
કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્લ ન હતુ. તેમની ઉમર વખતે પચીશથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થાડા જ અભ્યાસ કરેલા. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસના તરફથી માન. આથી હુ' મેહાયે. સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી. જ્ઞાન પશુ નિશાળની ખહાર જે ઈચ્છા થાય— જિજ્ઞાસા હાય-તા મળે અને માન પામવાને સારૂ વિલાયત કે કયાંયે જવું નથી પડતુ. પણ ગુણને માન જોઇએ તેા મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઇ ઉત્તરતાં જ મળ્યેા.
કવિની સાથેના આ પરિચય બહુ આગળ ચાલ્યે. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હાય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હાય ! તેમની પાસેથી ફુટી બદામ પણ નથી મળતી. સ`સ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાનના મેળાપ શાલે અને જગતને શેશભાવે. કવિ સંસ્કારી જ્ઞાની હતા.
Aho ! Shrutgyanam
Page #67
--------------------------------------------------------------------------
________________
૨]
जैन साहित्य संशोधक
मकरण ३ जं.
વૈરાગ્ય
અપૂર્વ અવસર એવા કયારે આવશે, કયારે થઇશુ માહ્વાન્તર નિગ્રંથ જો સ સબધનું ધન તીક્ષ્ણ છેદીને, વિચરશુ' કવ મહુપુરુષને પથ જો ! સર્વ ભાવથી દાશીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સયમ હેતુ હાય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો-અપૂ રાયચ'દ્રભાઈના ૧૮ વર્ષની ઉમરે નીકળેલા અપૂર્વ ઉદ્બારની આ પહેલી એ કડીએ છે.
[ અંક ૨
જે વૈરાગ્ય એ કડીઓમાં જળહળી રહ્યો છે તે મેં તેમના એ વર્ષોના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોએલે. તેમના લખાણેાની એક અસાધારણતા એ છે કે પેાતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. મીજાની ઉપર છાપ પાડવા સારૂ એક લીટીસરખી પણ લખી હાય એમ મેં નથી જોયું. તેમની પાસે હંમેશાં કંઇક ધર્મ પુસ્તક અને એક કારી ચાપડી પડેલાં જ હાય. એ ચાપડીમાં પેાતાનાં મનમાં જે વિચાર આવે તે લખી નાખે, કાઇ વેળા ગદ્ય ને કાઈ વેળા પદ્ય. એવી રીતે જ * અપૂર્વ અવસર ' પણ લખાએલું હાવું જોઈએ.
વખત આ નથી જોયુ.
ખાતાં, બેસતાં, સુતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હાય જ. કોઇ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મેહ થા હાય એમ મે
તેમની રહેણી કરણી હું આદર-પૂર્વક પણ ઝીણવટથી તપાસતા. ભાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેષ સાદા, પહેરણુ અંગરખું, ખેસ, ગરભસુતા ફેટા ને ધાતી. એ કંઇ બહુ સાક્ કે ઈસ્રીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. ભાંગે બેસવું ખુરસીએ એસવું અન્ને સરખાં હતાં. સામાન્ય રીતે પેાતાની દુકાનમાં ગાદીએ બેસતા. તેમની ચાલ ધીમી હતી, અને જોનાર સમજી શકે કે ચાલતાં પણ પાતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતા; અત્યંત તેજસ્વી, વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરા ગેાળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહિં, ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિના હતા. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતુ કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરા હસમુખા ને પ્રફુલ્લિત હતા. તેની ઉપર અંતરાન૬ની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પેાતાના વિચારો ખતાવતાં કઈ દિવસ શબ્દ ગોતવેા પડયા છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિં લાગે કે કયાંએ વિચાર અપૂર્ણ છે કે વાકયરચના તુટેલી છે, અથવા શબ્દની પસન્નુગીમાં ખાડ છે.
Aho! Shrutgyanam
Page #68
--------------------------------------------------------------------------
________________
* ૨ ]
रायचंदभाइना केलांक स्मरण .
[૧૨
આ વર્ણન સયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઇ શક્તા. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે એમ હરાઈ માણસ અનુભવી શકે છે. રાગેાને કહાડવાના પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કિઠન છે. એ રાગ-રહિત દશા કવિને સ્વભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી,
માક્ષનું પ્રથમ પગથીયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખુંચેલું છે ત્યાં સુધી માક્ષની વાત કેમ ગમે? અથવા ગમે તે તે કેવળ કાનને જ– એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કાઇ સંગીતના કેવળ સુર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મેાક્ષને અનુસરનારૂં વર્તન આવતાં તે ઘણા કાળ વહી જાય, આંતર વૈરાગ્ય વિના મેક્ષની લગની ન થાય, એવી વૈરાગ્યલગની કવિની હતી.
प्रकरण ४.
વ્યાપારી જીવન
• વિણક તેનું નામ, જેહુ હું નવ મેલે, વણિક તેનુ નામ, તાલ એવુ નવ તાલે, વણિક તેહનુ નામ, માપે એલ્યુ તે પાળે, વણિક તેહુનુ નામ, વ્યાજ સહિત ધન વાળે. વિવેક તાલ એ વણિકનું, સુલતાન તાલ એ શાવ છે; વેપાર ચુકે જો વાણી, દુઃખ દાવાનળ થાય છે. ’
શામળભટ્ટ.
સામાન્ય માન્યતા એવી હાય છે કે વ્યવહાર કે વેપાર અને પરમાર્થ અથવા ધર્મ એ એ નાખીને વિધી વસ્તુ છે. વેપારમાં ધર્મ દાખલ કરવા એ ગાંડપણ છે. એમ કરવા જતાં બન્ને બગડે. આ માન્યતા જો ખાટી ન હોય તે આપણે કપાળે કેવળ નિરાશા જ લખેલી હેાય. એવી એક પણ વસ્તુ નથી, એવા એક પણ વ્યવહાર નથી કે જેમાંથી આપણે ધર્મોને દૂર રાખી શકીયે.
ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવા જ જોઈએ એમ રાયચંદ ભાઈએ પાતાના જીવનમાં અતાવી આપ્યું હતું. ધર્મ કઇ એકાદશીને દહાડે જ, પો. સણમાં જ, દિને દહાડે કે રવીવારે જ પાળવાના, અથવા તા મદિરામાં, દેરાંઓમાં દેવળામાં ને મસ્જીદોમાં જ પાળવાના, પણ દુકાનમાં કે દરબારમાં નહિં, એવા કોઇ નિયમ નથી; એટલુ જ નહિં પણુ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા ખરાબર છે, એમ રાયચંદભાઈ કહેતા, માનતા, ને પેાતાના આચારમાં મતાવી આપતા.
Aho ! Shrutgyanam
Page #69
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[વિંદ રૂ તેમનો વેપાર હીરા મોતીનો હતે. શ્રી રેવાશંકર જગજીવન ઝવેરીની સાથે ભાગીદાર હતા. સાથે કાપડની દુકાન પણ ચલાવતા. પિતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રમાણિકપણે જાળવતા એવી મારી ઉપર તેમણે છાપ પાડી હતી. તેઓ સોદા કરતા તે વખતે હું કોઈવાર અનાયાસે હાજર રહેતો. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. “ચાલાકી જેવું હું કંઈ જેતે નહિં. સામેનાની ચાલાકી પિતે તુરત કળી જતા. તે તેમને અસહ્યા લાગતી. એવે વખતે તેમની ભ્રકુટિ પણ ચડતી, ને આંખમાં લાલાશ હું જોઈ શક્તો હતે.
ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ બેટ સિદ્ધ કરી બતાવ્યો હતો. પિતાના વેપારમાં પૂરી કાળજી ને હશિયારી બતાવતા. હીરા મોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. જો કે અંગ્રેજી જ્ઞાન તેમને નહેતું છતાં પારિસ વિગેરેના તેમના આડતીયા તરફથી આવેલા કાગળે, તારોના મર્મો તુરત સમજી જતા, ને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તક ઘણે ભાગે સાચા પડતા.
આટલી કાળજીને હશિયારી છતાં વેપારની ધોલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તો પાસે પડયું જ હોય તે ઉઘડે અથવા પેલી પોથી કે જેમાં પોતાના ઉદ્દગારે લખતા તે ઉઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે જ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મ ચર્ચા કરતાં આંચકે ન ખાય. વેપાર ને ટાણે વેપાર, ધર્મ ને ટાણે ધર્મ, અથવા એક જ વખતે એક જ કામ એ સામાન્ય ને સુંદર નિયમનું કવિ પાલન ન કરતા. પોતે શતાવધાની હોઈ તેનું પાલન ન કરે તે ચાલે. બીજાએ તેમને વાઢ કરવા જાય તો બે ઘડે ચડનાર જેમ પડે તેમ પડે જ. સંપૂર્ણ રીતે ધાર્મિક ને વીતરાગી પુરૂષ પણ જે ક્રિયા જે કાળે કરતો હોય તેમાં જ તે લીન થાય એ યોગ્ય છે એટલું જ નહિં પણ તેને તો એ જ શોભે. એ તેના ગની નિશાની છે. એમાં ધર્મ છે. વેપાર અથવા એવી કોઈપણ ક્રિયા જે કર્તવ્ય હોય તે તેમાં પણ પૂરી એકાગ્રતા હોવી જ જોઈએ. અંતરમાં આત્મ ચિંતવન તે તો મુમુક્ષુને તેના શ્વાસની પેઠે ચાલવું જ જોઈએ. તેથી એક ક્ષણભર પણ તે વંચિત ન રહે. પણ આત્માને ચિંતવતે છતે જે બાહ્ય કાર્ય કરતો હોય તેમાં ય તે તન્મય રહે જ.
આમ કવિ નહતા કરતા એમ હું કહેવા નથી ઈચ્છતો. ઉપર જ મેં કહ્યું છે કે પિતે તેમના વેપારમાં પુરી કાળજી રાખતા. એમ છતાં મારી ઉપર એવી છાપ પડી છે ખરી કે કવિએ પિતાના શરીરની પાસેથી જોઈએ તે કરતા વધારે કામ લીધું. એ યોગની અપૂર્ણતા તે ન હેય? કર્તવ્ય કરતાં શરીર પણ જવા દેવું જોઈએ એ નીતિ છે. પણ શક્તિ ઉપરવટ કંઈ હેરી લઈ તેને કર્તવ્ય માનવું એ રાગ છે. એ અતિ ઉત્તમ રાગ કવિને હશે એમ મને લાગ્યા કર્યું છે.
ઘણી વખત પરમાર્થ દષ્ટિએ માણસ શક્તિ ઉપરાંત કામ લે છે ને પછી તેને પહોંચી વળતાં તણાવું પડે છે. એને આપણે ગુણે માનીએ છીએ ને તેની પ્રશંસા કરીએ છીએ.
Aho! Shrutgyanam
Page #70
--------------------------------------------------------------------------
________________
અંશ ]
रायचंदभाइना केटलांक स्मरणो
[વર્ષ
પણ પરમાર્થ એટલે ધર્મ દષ્ટિએ જોતાં એમ ઉપાડેલાં કામમાં સૂક્ષમ મુછ હોવાને બહુ સંભવ છે.
જે આપણે આ જગતમાં કેવળ નિમિત્ત માત્ર જ હોઈએ, આ શરીર આપણને ભાડે મળ્યું છે ને આપણે તે વાટે તુરત મોક્ષ સાધવો એ જ પરમ કર્તવ્ય હોય, તે એ માર્ગમાં જે વિન્ન કરતા હોય તેને ત્યાગ અવશ્ય કરવો જ જોઈએ એ જ પારમાર્થિક દષ્ટિ બીજી નહિ.
જે દલીલો હું ઉપર કરી ગયો છું તે પણ બીજે રૂપે ને પિતાની જ ચમત્કારી ભાષામાં રાયચંદભાઈ મને સંભળાવી ગયા હતા. એમ છતાં તેમણે કેટલીક ઉપાધિઓ એવી કેવી હારી કે પરિણામે તેમને સખ્ત માંદગી ભોગવવી પડી?
જે રાયચંદભાઈને પણ પોપકાર નિમિત્ત મોહે ક્ષણવાર ઘેરી લીધા એ મારી માન્યતા ખરી હોય તે “ પ્રતિ શાન્તિ ભૂતાનિ નિષદઃ વારિત ' એ કાઈ અહિં બરાબર બંધ બેસે છે, ને તેને અર્થ એટલે જ છે. ઈચ્છાપૂર્વક વર્તવાને સારુ ઉપરના કૃષ્ણ વચનને ઉપયોગ કઈ કરતા જણાય છે તે તે કેવળ દુરૂપયેાગ છે. રાયચંદભાઈની પ્રકૃતિ તેમને બળાત્કારે ઉંડા પાણીમાં લઈ ગઈ. એવા કાર્યને દેષ રૂપે પણ લગભગ સંપૂર્ણ આત્માને વિષે જ કલ્પી શકાય. આપણે સામાન્ય માણસ તે ૫રો૫કારી કાર્ય પાછળ અવશ્ય ગાંડા બનીએ ત્યારે જ તેને કદાચ પહોંચી વળીએ. આ વિષયને એટલેથી જ સમાપ્ત કરીએ.
એવી પણ માન્યતા જોવામાં આવે છે કે ધાર્મિક માણસે તે એવા ભેળા હોય છે કે તેને બધા છેતરે. તેને દુનિયાની બાબતની કશી ખબર ન પડે. આ બરોબર હોય તે કૃણચંદ્ર ને રામચંદ્ર બે અવતારે તે કેવળ સંસારી મનુષ્યમાં ગણાવા જોઈએ. કવિ કહેતા કે જેને શુદ્ધ જ્ઞાન છે તેને છેતર અશક્ય હેવું જોઈએ. માણસ ધાર્મિક એટલે નીતિમાન હોય છતાં તે જ્ઞાની ન હોય. પણ મેક્ષને સારુ નીતિ અને અનુભવજ્ઞાનને સુસંગમ જોઈએ. જેને અનુભવજ્ઞાન થયું છે તેની પાસે પાખંડ નભી જ ન શકે. સત્યની સમીપમાં અસત્ય ન નભી શકે. અહિંસાના સાંનિધ્યમાં હિંસા બંધ થાય. સરળતા જ્યાં પ્રકાશે છે ત્યાં છળ રુપી અંધકાર નાશ પામે છે. જ્ઞાનવાન અને ધર્મવાન, કપટને જુએ કે તરત તેને ઓળખે અને તેનું હૃદય દયાથી ભીનું થઈ જાય. જેણે આત્માને પ્રત્યક્ષ જોયો છે તે બીજાને ઓળખ્યા વિના કેમ રહે? કવિના સંબંધમાં આ નિયમ હમેશાં ખરી પડે એમ હું નથી કહી શકતે. કઈ કઈ ધર્મને નામે તેમને છેતરી જતા. એવા દાખલા નિયમની અપૂર્ણતા નથી સિદ્ધ કરી શકતા, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન કેવું દુર્લભ છે એ સૂચવે છે.
આમ અપવાદ છતાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાને સુંદર મેળ એટલે મેં કવિને વિષે જે એટલે બીજામાં નથી અનુભવ્યું.
Aho! Shrutgyanam
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
जैन साहित्य संशोधक
[ રચંડ રૂ.
प्रकरण ५ मुं.
રાયચંદભાઈના ધર્મને વિચાર આપણે કરીએ તેના પહેલાં ધમનું સ્વરૂપ જે તેમણે આલેખ્યું હતું તે જોઈ જવું અગત્યનું છે.
ધર્મ એટલે અમુક મતમતાંતર નહિ. ધર્મ એટલે શાસ્ત્રને નામે ઓળખાતાં પુસ્તકને વાંચી જવા કે ગેખી જવાં અથવા તેમાં કહેલું બધું માનવું જ એ પણ નહિ.
ધર્મ એ આત્માને ગુણ છે અને માનવ જાતિને વિષે દશ્ય કે અદશ્ય રૂપે રહેલે છે. ધર્મ વડે આપણે મનુષ્ય જીવનનું કર્તવ્ય જાણી શકીએ છીએ. ધર્મ વડે આપણે બીજા જ પ્રત્યેને આપણે ખરે સંબંધ ઓળખી શકીએ. આ બધું જ્યાં સુધી આપણે પિતાને ન ઓળખીએ ત્યાં સુધી ન જ બની શકે એ તે દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પિતાને ઓળખી શકીએ તે સાધન.
આ સાધન આપણે જ્યાંથી મળે ત્યાંથી લઈએ. પછી ભલે તે ભારતવર્ષમાં મળે કે યૂરોપથી આવે કે અરબસ્તાનથી. આ સાધનેનું સામાન્ય સ્વરૂપ બધા ધર્મ શાસ્ત્રોમાં એક જ છે એમ જેણે જુદાં જુદાં શાસ્ત્રને અભ્યાસ કર્યો છે તે કહી શકો. અસત્ય લેવું કે આચરવું એમ કેઈ શાસ્ત્ર નથી કહેતું. હિંસા કરવી એમ પણ કઈ શાસ્ત્ર નથી કહેતું. સર્વ શાસ્ત્રોનું દહન કરતાં શંકરાચાર્ય “બહાસત્ય જગન્શિય્યા” કહ્યું. કુરાને શરીફે તેને બીજી રીતે ઈશ્વર એક છે ને તે જ છે, તેના વિના બીજું કશું નથી એમ કહ્યું. બાઈબલે કહ્યું હું ને મારે પિતા એક જ છીએ. એ બધાં એક જ વસ્તુનાં રૂપાંતર છે. પણ આ એક જ સત્યને ખીલવવામાં અપૂર્ણ મનુષ્યએ પોતાનાં જુદાં જુદાં દષ્ટિબિંદુ વાપરી આપણે સારૂ મેહજાળ રચી છે તેમાંથી આપણે નીકળવું રહ્યું છે. આપણે અપૂર્ણ તે આપણાથી ઓછા અપૂર્ણની મદદ લઇ આગળ જઈએ છીએ અને છેવટે કેમ જાણે અમુક હદ લગી જતાં આગળ રસ્તે જ નથી એમ માનીએ છીએ. હકીકતમાં એવું કાંઈ જ નથી. અમુક હદ પછી શાસ્ત્રો મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે. તેથી રાયચંદભાઈએ ગાયું છે.
જે પદ શ્રીસરે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહિ તે પદ શ્રી ભગવંત એહ પરમ પદ પ્રાપ્તિનું કયું ધ્યાન મેં
ગજાવગર પણ હાલ મનોરથ રૂપજોએટલે છેવટે તે આત્માને મોક્ષ દેનાર આત્મા જ છે.
આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પિતાના લખાણમાં કહ્યું છે. રાયચંદભાઈ એ ઘણું ધર્મપુસ્તકને સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને
Aho! Shrutgyanam
Page #72
--------------------------------------------------------------------------
________________
મંદ ૨]
रायचंदभाइनां केटलांक स्मरणो.
[ ૧૭
માગધી ભાષા સમજતાં જરાએ મુશ્કેલી નહતી આવતી. વેદાંતને અભ્યાસ તેમણે કરેલે, તેમ જ ભાગવતને અને ગીતાજીને. જેના પુસ્તકે તે જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પુરતું હતું.
કુરાન, છંદ અવસ્તા ઈ. નું વાંચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું.
તેમને પક્ષપાત જૈન દર્શન તરફ હતા એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ટા છે. આ તેમને અભિપ્રાય મારે આપી જ આવશ્યક છે. તેને વિષે હું મત આપવા મને તદ્દન અધિકારી ગાણું છું.
પણ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદાર નહતે. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતે. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મેક્ષ મેળવવા સારૂ અમુક ધર્મને અવલંબ જોઈએ. મારે આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું. પુસ્તક કયાં વાંચવાં એ પ્રશ્ન ઉઠતાં મારું વલણ ને મારા બચપણના સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતા તેમાં ઉતજન આપેલું, અને બીજા પુસ્તકમાં પંચીકરણ, મણિરત્નમાલા, ગવાસિષ્ઠનું વૈરાગ્યપ્રકરણ, કાવ્યદેહના પહેલા ભાગ, અને પોતાની મોક્ષમાળા વાંચવાનું સૂચવ્યું હતું.
રાયચંદભાઈ ઘણી વેળા કહેતા કે જૂદા જૂદા ધર્મ એ તે વાડાઓ છે તેમાં મનુષ્ય પૂરાઈ જાય છે. જેણે મોક્ષ મેળવો એ જ પુરુષાર્થ માન્ય છે તેને કેઈ ધર્મનું તિલક પિતાને કપાળે લગાડવાની આવશ્યકતા નથી.
સૂતર આવે ત્યમ તું રહે,
જ્યમ ત્યમ કરિને હરીને લહે. એ જેમ અખાનું તેમ રાયચંદભાઈનું પણ સૂત્ર હતુ. ધમના ઝગડાથી તેમને હમેશાં કંટાળે આવતે, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પુરી જોઈ જતા ને તે તે ધમની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એજ વસ્તુ મેળવી હતી.
હું પિતે તો એમ માનનારે છું કે સર્વ ધર્મ તે તે ભક્તની દષ્ટિએ સંપૂર્ણ જ છે ને સર્વ ધર્મ અન્યની દૃષ્ટિએ અપૂર્ણ છે. સ્વતંત્ર રીતે વિચારતાં સર્વ ધર્મ પૂર્ણપૂર્ણ છે. અમુક હદ પછી બધાં શાસ્ત્રો બંધન રૂપે લાગે છે. પણ એ તો ગુણાતીતની સ્થિતિ થઈ. રાયચંદભાઈની દષ્ટિએ તો કેઈને પોતાને ધર્મ છોડવાની આવશ્યકતા નથી. સહ પિતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મેક્ષ મેળવી શકે છે. કેમ કે મોક્ષ મેળવે એટલે સર્વશે રાગદ્વેષ રહિત થવું.
Aho! Shrutgyanam
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૮].
जैन साहित्य संशाधक
[खंड ३
-
जैन प्रतिमा-विधान अने चित्रकला
[ લેખક–શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા.
આઈ. સી. એસ. ડેપ્યુટી કમિશનર પબગઢ, અવધ. ] ( શ્રીયત નાનાલાલ હેતા ભારતીય ચિત્રકળાના સમર્થ અભ્યાસી છે. એ વિષય ઉપર એમણે અનેક નિબંધ ને લેખો અંગ્રેજીના પ્રસિદ્ધ પત્રમાં લખ્યા છે, અને તે ઉપરાંત ભારતીય ચિત્રકળાનો અભ્યાસ Studies in Indian Painting એ નામનું એક મોટું પુસ્તક એમણે હમણાં જ પ્રસિદ્ધ કર્યું છે. કળાકારોના મંડળોમાં એમનું એ પુસ્તક ઘણું આદર પામ્યું છે, અને એ વિષય ઉપર દેશવિદેશના જે નામાંકિત લેખકેનાં સંખ્યાબંધ પુસ્તકે અત્યારસુધીમાં બહાર આવ્યાં છે તે બધામાં એમના પુસ્તકે અનેરું સ્થાન મેળવ્યું છે. એમને ભારતીય કળાના ભાવેને નીરખવાની માર્મિક આંખ અને કળાના આત્માના સ્વરૂપને સમજવાની શ્રદ્ધાયુક્ત બુદ્ધિ-બંને યથારૂપ પ્રાપ્ત થએલાં હોવાથી આપણી કળાના આદર્શને એ યથાર્થરૂપે જોઈ-જાણી શક્યા છે. શ્રીયુત મહેતા માટે અમને વધારે અભિમાન લેવા લાયક છે એ બાબત છે કે, એ એક સુપૂત ગૂજરાતી છે. ગુર્જર માતાના વિદ્વાન સંતાનમાં કળાના સમર્થ અભ્યાસી તરીકે સારું નામ એમણે જ પ્રાપ્ત કર્યું કહેવાય. બીજું, વળી એ જાતે 1 જ પિરવાડ વંશના વૈશ્ય છે કે જે વંશમાં વિમલશાહ અને વસ્તુપાલ તેજપાલ જેવા ગૂજરાતના લોકોત્તર કલાપ્રેમી પુરુષ થઈ ગયા અને જેમના કલાપ્રેમે આબુનાં જગવિખ્યાત અને અદ્દભુત કલાપૂર્ણ દેવમંદિરની ગુજરાતને અમૂલ્ય સમૃદ્ધિ આપી.
અમારા નિમંત્રણને આદર આપી શ્રીયુત મહેતાએ જેન સાસં. માટે જે આ મનનીય લેખ લખી મોકલ્યો તે બદલ વાચકે તરફથી અમે એમનો ખાસ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવી રીતે પોતાના જ્ઞાનને ગૂજરાતી વાચકને લાભ આપતા રહે તેમ ઇચ્છીએ છીએ.–સં]
ભારતીય સંસ્કૃતિનું હાર્દ ધર્મ છે ને ધર્મને અંગે સમાજની દરેક પ્રવૃત્તિમાં કેરફાર થાય છે. સાંપ્રદાયિક સિદ્ધાન્તના ભેદને લઈ એક જ દેશની-એક જ પ્રજાની સભ્યતામાં વિલક્ષણ પરિવર્તન થાય છે અને કાળાન્તરે એમ જણાય છે કે પ્રજાની માનસિક વૃત્તિ આરંભથી જ જાણે કઈ બીજા જ પ્રવાહમાં તણાઈ, ચાલી આવતી હશે. આપણી લલિતકળાના ઈતિહાસમાં આ નિયમના અનેક વિશદ ખાતે મળી આવે છે. હિંદુ અને મુસ્લીમ વૈમનસ્યનું મહાકારણ એમની સભ્યતાના મૂળમાં ગૂઢ રહેલું છે. ધર્મવિરોધ જીવનની અનેક પ્રવૃત્તિઓમાં પથરાઈ ગયો અને વિચારભેદના પાયા ઉપર પ્રજાના માનસિક જીવનનું સૂક્ષ્મરૂપ સજાયું. એની વિવિધતા-અસમાનતા ઈમારતોમાં, રહેણીકરણીમાં, કપડાંલત્તામાં, સામાજીક વાતાવરણમાં-સહુ જગ્યાએ દષ્ટિગોચર થશે. પ્રાચીન ધર્મોની વિવિધતા પણ માત્ર સાંપ્રદાયિક મતાંતરોમાં ન સમાતાં જીવનના દરેક અંગમાં પ્રસરી ગઈ છે.
નંદવંશના રાજકાળથી લગભગ ઈસવી સનના પંદરમા સૈકા સુધીના આપણી શિલ્પકળાના નમૂના વિદ્યમાન છે. જુના વખતમાં મૃતિવિધાન અને ચિત્રાલેખન સ્થા
Aho ! Shrutgyanam
Page #74
--------------------------------------------------------------------------
________________
અંશ ]
जैन प्रतिमा विधान अने चित्रकला
[ ૧૧
પત્યને અંગે-એના આભૂષણુરૂપે વિકાસ પામ્યાં હતાં. લલિતકલામાં, આપણું સ્થાપત્ય ને પ્રતિમાનિર્માણ, આમ કલાની તવારીખમાં વિશેષ મહત્ત્વનાં છે. એમાં ચે. ખાસ કરીને સ્મૃતિવિધાન તે આપણી સંસ્કૃતિનું, આપણી ધર્માભાવનાનુ, અને વિચાર પરંપરાનુ મૂર્ત સ્વરૂપ છે. આરંભથી લઈ મધ્યકાલીન યુગના અંત સુધી આપણા શિલ્પકારાએ એમની ધાર્મિક ને પૌરાણિક કલ્પનાનું, અને હૃદયની પ્રાકૃત ભાવનાનું દિગ્દર્શન કરાવ્યું છે.
જૈન ધર્મ નિવૃત્તિ-પ્રધાન ધર્મ છે ને એનુ પ્રતિબિંબ, એના મૂર્તિવિધાનમાં આદિકાળથી લઈ છેવટ સુધી એક જ રીતે પડેલું મળી આવે છે. ઇ. સ. ના આરંભની કુશાણુરાજ્ય કાળની જે જૈન પ્રતિમાએ મળી આવે છે તેમાં, અને સેંકડા વર્ષ પછી અનેલ મૂર્તિ આમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થાડા ભેદ જણાશે, જૈન અર્હતની કલ્પનામાં શ્રી મહાવીર સ્વામીના વખતથી માંડીને શ્રી હીરવિજયસૂરિના કાળ સુધીમાં કોઇ ઊંડા ફેરફાર થયે। જ નહિ. એથી જેમ બૌદ્ધ કલાની તવારીખમાં, મહાયાનવાદના પ્રાદુર્ભાવથી જેમ ધર્માનું અને એને લઇ તમામ સભ્યતાનું રૂપ જ બદલાઈ ગયુ, તેમ જૈન લલિતકલાના ઇતિહાસમાં બનવા ન પામ્યું. અને તેથી જૈન મૂર્તિવિધાનમાં વિવિધતા અનેકરૂપતા ન આવી. મંદિરના ને મૂતિ આના વિસ્તાર તા ઘણા જ વધ્યા, પણ વિસ્તારની સાથે વૈવિધ્યમાં કે ગંભીરતામાં વધારા ન થયા. પ્રતિમાના લાક્ષણિક અંગેા લગભગ બે હજાર વર્ષ સુધી એક જ રૂપમાં કાયમ રહ્યા ને જૈન કેવલીની ઉલ્મો કે આસીન મૂર્તિ માં લાંખા કાળના તરે પણ વિશેષ રૂપભેદ થવા ન પામ્યા. જૈન મૂર્તિ એ ઘડનારા સદા ઘણાભાગે હિંદવાસી જ હતા, પણ જેમ ઇસ્લામી શહેનશાહતના વખતમાં આપણા કારીગરોએ ઇસ્લામને અનુકૂળ ઇમારતા બનાવી, તેમ જ પ્રાચીન શિલ્પીઓએ પણ જૈન અને બૌદ્ધ પ્રતિમાઓમાં તે તે ધર્મની ભાવનાઓને અનુસરીને પ્રાણ ફુંકા. જૈન તીર્થંકરની મૂર્તિ વિરક્ત, શાંત, ને પ્રસન્ન હાવી જોઈએ. એમાં મનુષ્ય હૃદયના નિર ંતર વિગ્રહને માટે—એની અસ્થાયી લાગણીઓ માટે, સ્થાન હાય જ નહિ. જૈન કૈવલીને આપણે નિ`ણુ કહીએ તેા પણ ખાટું નહિ. એ નિર્ગુણુતાને ભૂત શરીર આપતાં સામ્ય ને શાંતિની મૂર્તિ જ ઉદ્દભવે, પણ એમાં સ્કૂલ આકષ ણુ કે ભાવની પ્રધાનતા ન હાય. એથી જૈન પ્રતિમા એની મુખમુદ્રા ઉપરથી તરત જ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિ એના મુખ ઉપર પ્રસન્નભાવ અને હાથ શિથિલ–લગભગ ચેતન રહિત સીધા લટકતા હૈાય છે. નગ્ન ને વસ્ત્રાચ્છાદિત પ્રતિમામાં વિશેષ ફ્રેક હાતા નથી. પ્રાચીન શ્વેતાંખર સ્મૃતિ એમાં પ્રાય: એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમા સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં ને વજ્રાસનમાં મળી આવે છે. તેના બન્ને હાથ ખેાળામાં ઢીલી રીતે ગાઠવાયેલા હૈાય છે. હસ્તમુદ્રા સિવાય ખીજી બધી ખાખતા લગભગ મદ્ધ મૂર્તિ એને મળતી આવે છે. ૨૪ તીર્થંકરાનાં પ્રતિમાવિધાનમાં વ્યક્તિભેદ ન હેાવાથી લક્ષણાંતરને લઇને જ આપણે મૂર્તિ આને જૂદાજૂના તીર્થંકરના નામે એળખી શકીએ. આસન ઉપર સાધારણ રીતે તીર્થંકરનું લાક્ષણિક ચિહ્ન કે વાહન ચિત્રિત હાય છે. .
Aho ! Shrutgyanam
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
जैन साहित्य संशोधक
[ खंड ३
બદ્ધ તેમ જ બ્રાહ્મણ પ્રતિમા વિધાનની ખાસ ખૂબી એની ભાવવાહી હસ્તમુદ્રાઓમાં હોય છે. જેની પ્રતિમાઓમાં આને બિલકુલ જ અભાવ હોય છે. કારણ કેવલીની આદર્શ કલ્પના સૃષ્ટિમાં પૂર્ણ નિવૃત્ત સિવાય અન્ય ચંચલ ભાને સ્થાન જ નથી. મધ્યકાલીન જેના મૂર્તિઓમાં ઊણું ને ઉણીષ કપાળ અને મસ્તક ઉપર અંકિત કરવાની બૌદ્ધ પ્રથા દાખલ થઈ. વક્ષ:સ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન પણ અંકાવા લાગ્યું. આ બધા ફેરફાર નજીવા હતા ને એથી જૈન મૃતિની લાક્ષણિક રચનામાં કાંઈ જ પરિવર્તન થયું નહિ. આદર્શની એકતાને લઈ વૈવિધ્ય વધ્યું નહિ, કળાની દષ્ટિએ વિકાસ થયો નહિ. પરંતુ ભાવિકની દષ્ટિયે તે પ્રાચીન સત્યની નિખાલસ શુદ્ધિ ઠીક જળવાઈ રહી એમ જ સમજવું જોઈએ. પણ શિલ્પકારની પ્રતિમાન નિર્માણ શક્તિ સાંપ્રદાયિક સિદ્ધાંતના સંકુચિત ક્ષેત્રમાં સર્વથા લુપ્ત તે ન જ થઈ. વિવિધતા અશકય હતી, પણ પરિમાણુ અપરિમિત હતું તેથી શ્રવણ બેલા જેવી અનુપમ મૂર્તિ બનાવી શિલ્પીને રસાત્મા સંતોષાયે. તીર્થકરેની સાદી પ્રતિમાઓના આવાસગૃહ સજવામાં ને શણગારવામાં જેન નહિ, પણ જે શ્રત કલાઓ, કાંઈ જ બાકી રાખી નથી. હિંદુસ્તાનના ચારે ખૂણામાં જૈનમંદિરની અદ્વિતીય ઈમારતે હજી ઉભી છે. દક્ષિણના મૈસુર રાજ્યમાં હસન જીલ્લાના બેલુરના મંદિરે મધ્યકાલીન જૈન વૈભવની સાક્ષી પૂરી રહ્યા છે. ગૂજરાતના આબુના મંદિર વિશે તે લખવું જ નકામું છે. મધ્યપ્રાંતના છત્તરપુર રાજ્યના ખજાહોમાં નવમા સૈકાથી લઈ અગ્યારમા સૈકા સુધીના ઘણા સંદર દેવાલયો વિદ્યમાન છે ને કાળા પત્થરની અનેક જૈન પ્રતિમાઓ ખંડિત, અખંડિત ઠેર ઠેર નજરે પડે છે. મધ્યકાલીન જૈન પ્રતિમા–નિર્માણમાં સજીવતાને અંશ ઓછો જણાય છે. જો કે તીર્થકરોની મૂર્તિ કલામાં નિર્ણવતાને-કલા દષ્ટિએ ભાવવિહીન એકતાને આરોપ મૂકી શકાય એમ છે. તે પણ એ દોષારોપણ પૌરાણિક મૂર્તિવિધાન સંબંધી અસ્થાને છે. જૈન ધર્મને અંગે હિંદની પૌરાણિક કથાઓમાં બહુ જ થોડું પરિવર્તન થયેલું છે. મુખ્ય ભેદ તે એટલો જ લાગે છે, કે બ્રાહ્મણ દેવતાઓ જેન અહંત ને કેવલીની સમક્ષ ગૌણ સ્થાન પામે છે. એટલે જેને દેવસ્થાનમાં હિંદુઓના સહુ દેવતાઓની પ્રતિમાઓ મળી આવે છે ને મધ્યકાલીન યુગમાં જ્યારે વામમાર્ગને લઈને કે બીજા કારણોને લઈને બ્રાહ્મણમંદિરેમાં અતિ અલીલ વિષયોને સ્થાન મળતું હતું, ત્યારે જેન દેવાલયમાં શુદ્ધ, સાત્વિક અને પવિત્ર ભાવનામયી સુંદર મૂર્તિકલાને આશ્રય મળતું હતે. ખજહાના કે મૈસુરના બેલુરકંદરે જોતાં જેન મંદિરની પવિત્ર ભાવનાને તરત ગાય આવશે. એમાં સ્વચ્છન્દતા અને અનિયંત્રિત વિલાસિતાને દેવવિભૂતિઓને બહાને પણ થાન માન્ય નથી. સેંદર્યની નજરે જૈન મંદિરની પ્રધાનમૂર્તિઓ-મુખ્ય તીર્થકરોની પ્રતિમાઓ મહત્ત્વની નથી લાગતી, પરંતુ મંદિર બહારની ભીંતેના આભરણુરૂપે રચાયેલી જે અન્ય દેવતાઓની પ્રતિમાઓ હોય છે, તે આકર્ષક હોય છે. તીર્થકરોની મૂર્તિઓમાં એક જાતની નિંતા ને ભવ્યતાના ગુણે પ્રતીત થાય છે, અને ખાસ કરીને મધ્યકાલીન ધાતુખિંબેની કારીગરી આંખને મેહ પમાડે એવી હોય છે. આવી એક સુંદર
Aho! Shrutgyanam
Page #76
--------------------------------------------------------------------------
________________
અંક ૨ ]
जैन प्रतिमा विधान अने चित्रकला
[ ૬૭
પ્રતિમા અમદાવાદના ઝવેરીવાડના અજીતનાથના મંદિરમાં મેજુદ છે. એના ઉપર અંકિત લેખ ઉપરથી જણાય છે કે એની પ્રતિષ્ઠા સંવત ૧૧૧૦ ના ચૈત્ર સુદી ૧૩ ને દિવસે થઈ હતી. [ આ સુંદર મૂર્તિને ફેટેગ્રાફ પ્રથમ પૃષ્ઠ સામે જ આપે છે. સં. ] આ ઉપર મહેં હાલમાં જે ઈન્ડીઅન એન્ટીકવેરીમાં એક સચિત્ર લેખ લખ્યો છે.
આસીન મૂર્તિઓ કરતાં મને ઊભી પ્રતિમાઓ વધારે ગમે છે. પણ બન્નેમાં ખાસ નોંધવા જેવી વિશેષતા તે એમની એક-લક્ષ્યતા છે. એલોરાની નવમા સૈકાની જૈન પ્રતિમાઓમાં તથા બેલુરની કે ખજહાની કે અબુની ૧૧ મી શતાબ્દીની મૂર્તિઓમાં કઈ પણ જાતને લાક્ષણિક ભેદ નથી. જનાશ્રિત કલા પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાવનલેખનમાં નથી. એની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં, ઉદાર શુદ્ધિમાં, એક પ્રકારની બાહ્ય સાદાઈમાં રહેલી છે. જૈન કલા વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાને પરિમલ, જૈન મંદિરોના પ્રસિદ્ધ સુગંધિત દ્રવ્યની પિઠે, સર્વત્ર મહેકે છે. એમની સમૃદ્ધિમાં પણ ત્યાગની શાંત ઝળક દીપે છે. અમદાવાદના હઠીસિંહની વાડીના ૧૯ મી સદીના મંદિરોના મંડપમાં સુંદર નર્તકીના પુતળાં જોઈ મહું ત્યાં મળેલા ભાવિક જેનેને એ વિલાસિતાના ચિત્રાલેખનનું પ્રયોજન પૂછયું. ત્યારે સહુથી સંતેષકારક ઉત્તર એક નવયુવક તરફથી એવો મળે કે હારના મંડપોમાં ઋદ્ધિને સિદ્ધિ મૂર્તિમંત આલેખવાનું પ્રયોજન એટલું જ હતું કે ત્યાગીને એ સહુ વસ્તુઓ શક્ય છતાં ત્યાજ્ય હોઈ બહાર જ પ્રવર્તે છે. આ જ ઉદ્દેશને અનુસરી જૈન સ્થાપત્યના અનુપમ વૈભવમાં પણ ત્યાગની અનન્ય શાંતિ છુપાયેલી છે.
અહીં જેન ચિત્રકલા વિશે પણ બે શબ્દો લખવા અનુચિત નહિ ગણાય. ખરી રીતે જૈન ચિત્રાલેખનને જૈન ન કહેતાં ગુજરાતી કહેવું વધારે સપ્રમાણ છે. પણ સાથે એમ કહેવું પણ પ્રાપ્ત થાય છે કે જે કાંઈ મધ્યકાલીન યુગના ચિત્રાવશે આપણને મળી આવે છે તે પ્રાયઃ જેન કલ્પસૂત્રોના અથવા અન્ય જૈન ગ્રંથના જ નમૂના હોય છે. ચિત્રિત કલ્પસૂત્રમાં પ્રત્યક્ષ થતી કળા આપણું જુના ભિત્તિચિત્રો ઉપરથી ઉતરી આવેલી છે, એ તે સ્પષ્ટ છે. પણ એમાંથી પ્રાયઃ બાહ્ય આકર્ષણ, ભાવવાહિતા લુપ્ત થઈ ગયાં જણાય છે. માત્ર કથાના પ્રસંગે આલેખન દ્વારા કહેવા પ્રધાન ઉદેશ જણાય છે. એમાં લાલિત્યને અભાવ, એક જાતની કૃત્રિમતા, ને નિજીવતા દીસે છે. એમ લાગે છે કે મધ્યકાલીન યુગમાં સ્થાપત્યને મૂતિવિધાનને વિશેષ વિકાસ થયો અને ચિત્રકળા ગણ બની. ભિત્તિચિત્ર ન્હાનાં ચિત્રપટ રૂપે રૂપાંતર પામ્યાં તે ક્ષેત્રની સંકુચિતતા સાથે કલ્પનાશક્તિને-કારીગરીની ઝીણવટનો પણ હાસ થશે. ૧૩ મા સૈકાના પહેલાંનાં ચિત્રો તે બિલકુલ અપ્રાપ્ય છે. એલેરાના જૈન મંદિરમાં પણ ચિત્રકળાને ઉપયોગ થયો હોય એમ લાગતું નથી. ૧૧ મા ને ૧૨ મા સૈકાની વચ્ચેની આપણી જિન કે ગૂજરાતી કળાનું જ સ્વરૂપ હતું, તે જાણવાને માટે હજી સુધી સાધન જ નથી. જૈન ભંડારોમાં કદાચ સામગ્રી હશે.
Aho ! Shrutgyanam
Page #77
--------------------------------------------------------------------------
________________
દ૨]
जैन साहित्य संशोधक
[ खंड ३ श्री उमास्वातिवाचक अने तत्त्वार्थाधिगम सूत्र [લે શ્રીયુત ચીમનલાલ દલસુખરામ શાહ બી. કેમ.]
તત્વાર્થ ભાષ્યના અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે શ્રી ઉમાસ્વાતિ ઉચ્ચ નાગરી શાખાના હતા. તેઓશ્રી ન્યાધિકા ગામમાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ હતું. તેઓએ પિતાને એ ગંભીર ગ્રંથ કુસુમપુર અર્થાત પટણ કે પાટલીપુત્રમાં રો હતે. ઉચ્ચનાગરી શાખા શ્રી આર્યદિન્નસૂરિના શિષ્ય શ્રી આર્ય. શાંતિના સમયે નીકળી. શ્રી આર્યદિનસૂરિ વીરાત કર૧ માં થયા, અને શાખા તે પછી નીકળી હોવાથી તે પહેલાં શ્રી ઉમાસ્વાતિ થયા સંભવતા નથી.
દિગંબર સંપ્રદાય ઉપરોક્ત ગ્રંથ તેમની પરંપરામાં થયેલા શ્રી ઉમાસ્વામીને બનાવેલ માને છે. ભાગ્યે તેમણે જ બનાવ્યું છે તેમ તેઓ માનતા નથી. તેમના માનવા પ્રમાણે તેમને જન્મ વીરાત ૭૧૪, દીક્ષા ૭૩૩, સૂરિપદ ૭૫૮ અને સ્વર્ગારોહણ ૭૯૮ ગણાય છે. વેતાંબર સંપ્રદાય, ઉક્તગ્રંથ અને ભાગ્યે તેમની પરંપરામાં થયેલ શ્રી ઉમા-. સ્વાતિનાં બનાવેલાં માને છે. આ સંબંધમાં ઉપરોક્ત પ્રશસિત સિવાય અન્ય કોઈ આધાર નથી, અને જે બીજાં સાધન છે તેના આંકડાં તૂટતાં છે, તે મેળવીને એકાકાર કરવાનું કાર્ય પુરાતત્વવિદેનું છે. તે ક્યારે બનશે તે તે ભાવીના ગર્ભમાં છે.
તેઓશ્રીના જીવન સંબંધી કાંઈ સામગ્રી ન મળી શક્તી હોવાથી તેમણે કયારે ગૃહત્યાગ કર્યો અને કેવી રીત ત્યાગી જીવન ગાળ્યું; તે જાણી શકાય એમ નથી. આમ છતાં તેઓશ્રી પાંચસો પ્રકરણના રચનાર હતા, જેમાંના પ્રશમરતિ, જંબુદ્વીપ સમાસ પ્રકરણ, પૂજા પ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રવિચાર, તરવાથધિગમ સૂત્ર આદિ ઉપલબ્ધ ગ્રંથ છે. આથી જ્ઞાન વિષયક તેમની ઉપાસના કેટલી તીવ્ર હતી અને તે દ્વારા તેમણે કેવી સાહિત્ય સેવા કરી તે સ્પષ્ટ થાય છે. પ્રકરણની રચનામાં અતિ સંગ્રહકર્તાઓમાં તે તેઓશ્રી અદ્વિતીય હતા. તેમની ગ્રંથ રચના કેવા પ્રકારની હતી, તેમાં ક્યા ક્યા વિષ હતા અને તેમણે કયી કયી પદ્ધતિએ તે વસ્તુની ગુંથણું કરી, તે વસ્તુ અત્યારના વિજ્ઞાન સાથે સરખાવી શકાય તેવી છે કે કેમ તે સવેને ખ્યાલ શ્રી તત્વાર્થસૂત્રની સમાલોચના દ્વારા રજુ કરે તે આ લેખિનીને નમ્ર પ્રયત્ન છે. આ અર્થે તે ગ્રંથનું સાવંત સંક્ષિપ્ત અવલોકન, તેમાંના એક અજીવ વિભાગ સંબંધી અત્યારના એક પ્રખર હિંદી વિજ્ઞાન શાસ્ત્રીએ લખેલા શબ્દો અને તે ગ્રંથમાં ચર્ચાયેલી વિજ્ઞાનની શાખાઓનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે.
ગ્રંથ શરૂ કરતાં પહેલાં આમુખ (Introduction) તરીકે ૩ર લેકની સંબંધ કારિકા ગ્રંથકારે ગૂંથી છે તેમાં છ પ્રકારના જીવની ભાવ શ્રેણિ બતાવી તેવો છવાના પ્રયત્ન
Aho! Shrutgyanam
Page #78
--------------------------------------------------------------------------
________________
અંજ ૨]
उमास्वातिवाचक अने तत्त्वार्थाधिगम सूत्र
[૨૨
હોઈ શકે તે બતાવે છે. આગળ વધતાં ઉત્તમોત્તમ પુરુષ પૂજનીય શા કારણે છે, અને તેવા પૂજનીય પુરુષની પૂજા કરવાથી શું લાભ પ્રાપ્ત થાય, તે સ્પષ્ટ કરી, ભાવપૂર્વક મિત શબ્દોમાં શ્રી વીરનું ચરિત્ર મૂકી તેમને વંદન કરી, ગ્રંથ કરવાનું પ્રયોજન જણાવે છે. એ જણાવતાં પોતે જે નમ્રતાથી પિતાની લધુતાનું ચિત્ર દોરે છે તે તે જ્ઞાનના સાગર જેવા તેઓશ્રી પ્રત્યે અસાધારણ મન ઉત્પન્ન કર્યા વિના રહેતું નથી. પછી મેક્ષ માર્ગના ઉપદેશની જરૂર શાથી છે તે સ્પષ્ટ કરી ગ્રંથના વિષયમાં પ્રવેશ કરે છે.
પ્રથમ અધ્યાયમાં મેક્ષ માર્ગના સાધનરૂપ રત્નત્રય બતાવી તેની પ્રાપ્તિના સાધન તરીકે સાત તો, ચાર નિક્ષેપ, પ્રમાણુ, નય, નિર્દેશ અને અનુગદ્વાર બતાવી, જ્ઞાન, અજ્ઞાન અને નયનું સ્વરૂપ બતાવે છે. બીજા અધ્યાયમાં અધ્યવસાયે, તેનાં ભેદ અને લક્ષણ, ઈન્દ્રિ, ગતિ, નિ, શરીર અને આયુષ્ય આદિ સ્પષ્ટ કરી, ત્રીજા અધ્યાયમાં નાકભૂમિ, નારકોની દશા ઉપરાંત મનુષ્ય ક્ષેત્રનું વર્ણન તેમ જ મનુષ્ય અને તિર્યંચન અધિકાર વ્યક્ત કરે છે. ચોથા અધ્યાયમાં દેવને અધિકાર અને જુદા જુદા ના આયુષ્યનું વર્ણન છે. આ પ્રમાણે ચાર અધ્યાયમાં જીવ સ્વરૂપ પુરૂં કરી પાંચમા અધ્યાયમાં અજીવ, તેને ભેદે, દ્રવ્યની વ્યાખ્યા અને લક્ષણ આદિનું સ્વરૂપ આપ્યું છે. છઠ્ઠા અધ્યાયમાં આશ્રવના સાધન તરીકે મન, વચન અને કાર્ય યોગ બતાવી આઠ કર્મનું પરિણામ ચિત્ર દેર્યું છે. સાતમા અધ્યાયમાં પાંચ મહાવ્રત, તે ટકાવવા માટેની ભાવના, બાર આણુવ્રત, દરેક વ્રતની વ્યાખ્યા અને તેના અતિચાર સ્પષ્ટ કરી બે પ્રકારના ધર્મ (ગૃહસ્થ અને ત્યાગ)નું સ્વરૂપ સમજાવ્યું છે. આઠમા અધ્યાયમાં બંધતત્ત્વની વિચારણા કરતાં તેને હેતુ, આઠ કર્મોની સત્તાણુ ઉત્તર પ્રકૃતિ, કર્મની સ્થિતિ, તેના વિપાક (પરિણામ-અનુભવી અને પ્રદેશ બંધની ચર્ચા કરી છે. નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરાનું સ્વરૂપ બતાવતાં ત્રણ ગુણિ, પાંચ સમિતિ, દશ પ્રકારનો ત્યાગ ધર્મ, બાર ભાવના અને બાવીશ પરિષહ બતાવી, ક્યા સમયે ક્યા પ્રકારના જીવને ક્યા પરિષહ હોય તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. વળી પાંચ પ્રકારના ચારિત્ર, અને બાર પ્રકારના તપનું સ્વરૂપ બતાવી પાંચ પ્રકારના નિર્ચથ કેવા હોય છે તે કહી દશમા અધ્યાયમાં કેવળ જ્ઞાન પ્રાપ્તિથી શરૂ થતી જીવન્મક્ષ દશા સૂચવી સર્વ કર્મના ક્ષય રૂપ મોક્ષ દશા બતાવી છે. છેવટે ૩૨ કલેક દ્વારા જીવને વિકાસક્રમ, ઉપસંહારમાં સૂચવી, ભાષાને પિતાની પ્રશસ્તિ આપી છે. આ જોતાં સ્પષ્ટ થાય છે કે દશમા અધ્યાયમાં મુક્ત જીવનું, પાંચમામાં અજીવનું, અને બાકીના અધ્યાયમાં સંસારી જીવનું સ્વરૂપ છે જે પાંચમાં અને દશમાં અધ્યાયની પૂર્તિરૂપ છે.
ઉતગ્રંથની કલેક સંખ્યા ૧૮ છે, પણ વિભક્ત સૂત્રોમાં ગણતાં “વેતાંબર મન્તવ્ય પ્રમાણે ૩૪૪ અને દિગંબર મન્તવ્ય પ્રમાણે તે ૩૫૭ છે. “વેતાંબર મન્તવ્ય પ્રમાણે તેમનું રચેલું ભાષ્ય ૨૨૦૦ લોક પ્રમાણ છે.
Aho! Shrutgyanam
Page #79
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[खंड ३
હિન્દના પ્રખર વિજ્ઞાનશાસ્ત્રી શ્રી પ્રફુલચંદ્ર રૉએ પોતાના “હિન્દુ રસાયણ શાસ્ત્રના ઇતિહાસના બીજા પુસ્તકના (History of Hindu Chemistry Vol II) પૃષ્ઠ ૧૭૮ થી ૧૮૫ માં શ્રી ઉમાસ્વાતીના તત્વાર્થાધિગમસૂત્રમાંથી જે ઉલ્લેખ કરે છે તેને સાર આ પ્રમાણે છે –
જેનેના નવ તત્વમાંના અજીવતત્વના પાંચ વિભાગ છે, તેમાંના ચાર અધર્મી fecist Fulcrum of motion), z44 Hlledslu, (Fulcrum of stationariness), 241312llla314 ( space ) z4a šla ( Time ) 241 242 2434 01 ( immaterial ) 3;
જ્યારે પાંચમું પુગલ મૂર્ત (material-possessing figure) છે. આ પુદગલ તે ગતિ (Energy) નું નિર્વાહક છે. અજીવ કાંતે દ્રવ્ય (Entity) અગર પર્યાય (change of state in the entity) છે. તાત્વિક દૃષ્ટિ વિરુદ્ધ સ્વાભાવિક દષ્ટિ પૂરી પાડવી જરૂરી છે તે આ સ્પષ્ટ કરે છે. પુગલના બે પ્રકાર છે: (૧) અણુ અને (૨) સકંધ. જૈને રકંધ કે જે પ્રદેશને સમુદાય છે ત્યાંથી શરૂ કરે છે, જે ભેદતાં આણુમાં જુદા પડે છે એટલે કે મારા. સ્કન્ય ત્રણ પ્રકારે બને છે ભેગા મળવાથી, જુદા પડવાથી અને ભેગા તેમ જ જુદા પડવાથી, એટલે સંપાતd, મેરાત અને સંપામેવાત. અણુના વિભાગ થઈ શક્તા નથી, તેથી તેની શરૂઆત કે અંત નથી એટલે તે નિત્ય છે. અણુ કદ વગરને છે એટલું જ નહિ પણ તે શાશ્વત અને સ્વતંત્ર છે. ધ વ્યક (બે અણુના) થી માંડીને અનન્તાણુક (અનન્ત આણુના) સ્કંધ સુધી જુદા જુદા હોય છે. બે અણના કંધને દ્રવ્યણુક કહે છે, ત્રણને સ્કંધ તે વ્યક છે; એમ વધતાં વધતાં અનન્તાક સુધી જાય છે. ચઢતી સંખ્યા આ પ્રમાણે છેઃ (૧) ગણત્રી થઈ શકે તેવી તે સંખ્યય, (૨) અગણનીય મટી એવી અસંખ્યય, (૩) અનન્ત અને (૪) અનન્તાનન્ત.
પુદ્ગલના ગુણ બે પ્રકારે છેઃ (૧) જે પરમાણુ અને સ્કંધમાં હોય તે, (ર) જે માત્ર સકંધમાં હોય તે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ પ્રથમના વર્ગમાં ગણાય છે. પરમાગુના ગુણ અનુભવગમ્ય નથી, પરંતુ પરિણામ પામેથી અનુભવગમ્ય બને છે, એટલે પરમાણુના ગુણમાં શક્તિ છે પણ તે વ્યક્ત નથી. તે એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શવાળે હેાય છે. પ્રથમ તો રૂક્ષ (ખરબચડે), સ્નિગ્ધ (ચીકણે), ઉષ્ણુ (ગરમ), અને શીત (કંડ) એ બે જોડલામાંથી એક એક સ્પર્શ હોય છે; જ્યારે રસ, ગંધ, અને વણે તેના સંબંધી હોય છે. બીજા વર્ગના સ્કંધ (દવ્યયુકથી માંડીને અનન્તાનન્તાયુક) ઉપરોક્ત ગુણ ઉપરાંત નીચેના વ્યક્ત ગુણ ધરાવે છે. (૧) શબ્દ (૨) બંધ (૩) ભેદ (૩) સૂક્ષમતા (૪) સ્થૂલતા (૫) આકાર (૬) તમઃ (અંધકાર-કાળાશ) (૭) પ્રતિબંધ પાડવાની શક્તિ (૮) આપ (Radiant heat) અને (૯) ઉદ્યોત (Radiant light)
કઠણ અને નરમ, ભારે અને હલકું, ગરમી અને ઠંડી, અને ખરબચડું અને ચીકણું આ આઠ સ્પર્શ છે તેમાંના ગરમી અને ઠંડીની તરતમતા અને ચીકાશ અને
Aho! Shrutgyanam
Page #80
--------------------------------------------------------------------------
________________
उमास्वातिवाचक अने तत्त्वार्थाधिगम सूत्र.
ખરબચડાપણામાંની તરતમતામાંના દરેકમાંથી એક એક અણુમાં હોય છે. આ ઉપરાંત બાકીના ચારની તરતમાતા કે સંબંધ વ્યાકથી માંડી અનન્તાનન્તાણુક સ્કધમાં હોય છે. જૈને એમ માને છે કે આકર્ષણ શક્તિ પરમાણુઓના બંધથી થતી હોય છે. રસ (સ્વાદ) પાંચ છે: કડ, કષાયેલ, તીખે, ખાટે અને ગળે. ખારો સ્વાદ જે મીઠાને છે તે કેટલાક માને છે કે મીઠા સ્વાદમાં ફેરવી શકાય છે જ્યારે બીજા તે મિશ્ર સ્વાદ માને છે. સુગંધ અને દુર્ગધ બે ગંધ છે. મૂળ રંગ પાંચ છે લાલ, પીળો, લીલો, પેળે અને કાળે. શબ્દના છ પ્રકાર છે: તત, વિતત, ઘન, સુષિર, વર્ષા અને ભાષા.
જેને પ્રત્યે અતિ આવશ્યક જણ તેમના પરમાણુવાદને લઈને છે, જેમાં પરમાણુ અને સ્કંધનું પૃથક્કરણ છે. જેને માને છે કે જુદા જુદા તત્વ કે ભૂતે એક જ પ્રકારના મૂળ પરમાણુમાંથી પરિણામ પામેલા હોય છે. આમ હોવાથી સ્વાભાવિક શક્તિ, કે જે રાસાયનિક મિશ્રણમાં અગત્યનો ભાગ ભજવે છે તે જાતિ તરીકે મૂળ પરમાણુઓમાં જુદી નથી, તે બતાવે છે. બંધ થવામાં માત્ર સંગ પુરતું નથી, મિશ્રણ થતાં પહેલાં પરમાણુ કે પ્રદેશને સંબધ થવો જરૂરી છે. સામાન્યત: પુદ્ગલનો એક અંશ સક્રિય અને બીજો અંશ અક્રિય હોવો જોઇએ-એટલે કે તે વિષમ ગુણવાળા (positive and negative qualities) હેવા જોઈએ અર્થાત બે અંશે સ્વતંત્ર વિરુદ્ધ ગુણવાળા હોવા જોઈએ તે જ સંબંધ થઇ શકે. આમ વિરુદ્ધ ગુણવાળ અશે હોવા છતાં પણ જે તે વિરુદ્ધ ગુણ નરમ પ્રકૃતિના હોય અર્થાત જઘન્ય ગુણવાળા હોય તો સંબંધ ન થાય. વળી સમાન ગુણ અર્થાત સરખી પ્રકૃતિના વિરુદ્ધ ગુણવાળા બે અંશેને પણ સંબંધ થઈ શકતો નથી. જ્યારે એક અંશના ગુણની પ્રકૃતિ કરતાં બીજાના વિરુદ્ધ ગુણની પ્રકૃતિ બમણી કે વધારે હોય ત્યારે સંબંધ થઈ શકે છે. દરેક બાબતમાં આ સંબંધના પરિણામે બંને અંશેમાં ફેરફાર થાય છે અને તે સ્કંધના ગુણ તે સંબંધના સ્વભાવ પર અવલંબે છે. જ્યારે સમાન પ્રકૃતિના પણ વિરુદ્ધ ગુણવાળા યુગલના અંશેની સમાન પ્રકૃતિમાં તરતમતા. થાય છે ત્યારે તે પણ સંબંધ બાંધી શકે છે. વિશેષ પ્રકૃતિવાળો અંશ ઓછી પ્રકૃતિવાળા અંશપર અસર કરે છે. અંશના ગુણમાં જે ફેરફાર થાય છે તે આ સંબંધને લઈને બને છે. આ વસ્તુ સામાન્ય જણાશે છતાં અત્યંતસૂચક છે અને તે ઘસવાથી સ્નિગ્ધ અને રૂક્ષ સપાટીમાંથી જે સ્કૂતિ થાય છે તેના અવલોકનના પાયા પર રચાયેલા છે. આ ગ્રંથ (તવાથધિગમ સૂત્ર) જે ઉમાસ્વાતિને રચેલે છે તે ઈસ્વી સન પહેલાના પ્રથમ સકાને છે.”
આ પ્રમાણે જોતાં ગ્રંથકર્તાનું શાસ્ત્રીય જ્ઞાન માત્ર શાસ્ત્ર પુરતું નથી પણ અત્યારના વૈજ્ઞાનિકે જેને પ્રમાણ તરીકે લઈ શકે તેવું છે. તેમાંના બીજા વિજ્ઞાનના વિષયે પર પણ તે વિષયના અભ્યાસીઓ નીકળે તે આ પ્રમાણે શાસ્ત્રીય વિષય પ્રત્યક્ષ બની શકે તે પુરતે સંભવ છે. તે પ્રકાશ પાડવાનું કેના ભાગ્યમાં હશે તે કેણ જાણી શકે તેમ
Aho! Shrutgyanam
Page #81
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
जैन साहित्य संशोधक
[खंड ३
વિષય.
છે? એ આખા ગ્રંથમાં વિજ્ઞાનની કથી કયી શાખાઓને વિષય તરીકે લઈ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે તે વિષયવાર અધ્યાયના સૂત્રો બતાવનારી ચિ નીચે આપું છું તે પરથી તે સંસંધે કાંઈક ઝાંખી માત્ર થઈ શકશે.
અંગ્રેજીનામ. અધ્યાય. સૂત્ર. વિષયસ્વરૂપ. પ્રમાણુશાસ્ત્ર Logic ૧ થી૮,૧૧થી૧૨અને અપેક્ષા, જ્ઞાન, નય અને
- ૩૪-૩૫ પ્રમાણ. માનસશાસ્ત્ર Psychology ૧ ૧૩ થી ૩૩ જ્ઞાન.
૧૧, ૧૫ થી ૨૫ મન અને ઇન્દ્રિય ૬-૭–૯ ત્રણે આખા મન અને કર્મનો સંબંધ,
આધ્યાત્મિક વિકાસને કામ, તે અર્થેનું ત્યાગી જીવન, શરીર અને આધ્યાત્મિક
વિકાસનો સંબંધ. અર્થતત્વ શામ Metaphysics ૨ ૧ થી ૧૦. ભાવ. (વાસના)
૧,૪,૫,૭,૧૦થી૧૨, દ્રવ્ય. ૨૯ થી ૩૧, ૩૭,
૪૦ અને ૪૧, ૧,૬,૯,૧૦, ૧૪અને૧૮. આકાશ.
૨૨ ૩૮, અને ૩૯, કાળ પ્રાણીવિલા Theology
૨૫ થી૧,૩૨ થી ૫ ગતિ અને જનનશાસ્ત્ર ૨ થી ૬, ૧૫થી ૧૮ નારક, મનુષ્ય અને તિર્યંચા, ૧ થી ૧૨
દેવ. ૧૦. આખો
મુક્તજીવ. ખગોળવિદ્યા Astronomy : ૧૩ થી ૧૫ ગ્રહ અને તેની ગતિ. Raumlash Geography 3 ૭ થી ૧૦. દ્વીપ, સમુદ્ર, પર્વત. પ્રકૃતિવિદ્યા Phyeios.
૩૭ થી ૪ પાંચપ્રકારના શરીર. ૧,૪,૬,૧૦,૧૧,૧૪,૧૯, અજીવ. ૨૦, ૨૩, ૨૪ થી ૪૮ ૧,૩,૬,૭,૧૩,૧૭ ધર્માસ્તિકાય અને
અધર્માસ્તિકાય. રસાયણવિદ્યા Chemistry
૨૫ થી ૨૮, ૩૨ થી ૬. પરમાણુ અને અંધ. ભૂસ્તરવિદ્યા Geology
પૃથ્વીના પડ. જતુવિદા Zoology
બે ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, આદિજી,
Aho! Shrutgyanam
Page #82
--------------------------------------------------------------------------
________________
उमास्वातिवाचक अने तत्त्वार्थाधिगम सूत्र
[ ૨૭
તે કાળે અત્યારના વિજ્ઞાનના ગણાતા વિષયોનું પણ જ્ઞાન કેવા સ્વરૂપે હતું તે આ સર્વ વિષયે અને તેનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. આ ગ્રંથ માત્ર જૈનદર્શનના તના સ્વરૂપ બતાવવા પૂરતે લખાયે છે છતાં તેમાં વિજ્ઞાનની શાખાના આટ આટલા વિષયો સમાવી દેવાય તે આપણને મુગ્ધ કરે છે, અને તે પણ માત્ર ૩૫૦ સૂત્રોમાં! આવા પ્રખર વિદ્વાન અને અદ્વિતીય સંગ્રહકારનું જીવન જનસમાજથી અગેચર રહે તે ખરે ખરી કમ નસીબી જ કહેવાય. આપણું આવી હીન દશા પરત્વે માત્ર દષ્ટિપાત કરી બેસી રહેવું તે હવે યોગ્ય નથી. તેમના સંસારી જીવન અને ત્યાગી જીવનમાં રહેલી શાનપિપાસાવૃત્તિ અર્થે થઈ રહેલ તેમની પ્રવૃત્તિ ઉકેલેલી જેવા આપણે કયારે ભાગ્યશાળી બનીશું? આ મહાન પુરુષનું જીવનચરિત્ર સંકલન સહિત પ્રાપ્ત થાય તે આપણા ઈતિહાસ પર મેટે પ્રકાશ નાંખનાર થઈ પડશે એમ લાગે છે.
Aho ! Shrutgyanam
Page #83
--------------------------------------------------------------------------
________________
૨૮]
जैन साहित्य संशाधक
[खंड ३
‘
=
=
भावनगरनी जैन धर्मप्रसारक सभाए बजावेली
जैन साहित्यनी स्तुत्य सेवा
[લેખક–શ્રીયુત કુંવરજી આણંદજી શાહ.]
[ન સંસ્થાઓમાં, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા સૈથી વૃદ્ધ અને સૌથી અગ્ર ગણાય છે. જૈન સાહિત્યને મૂળ રૂપમાં પ્રકાશિત કરવાનું મંગળ કાર્ય સૈાથી પ્રથમ અને સૌથી વધારે પ્રમાણમાં એ સભાએ જ આરંહ્યું હતું. જૈન સમાજને ઉપચાગી અને નિત્ય વાંચનના ગ્રંથનાં ગુજરાતી ભાષાંતરે છપાવવાનું આવશ્યક કાર્ય પણ વિશેષરૂપે એ સંસ્થાએ જ આદર્યું. આમ જૈન સાહિત્યને પ્રકાશિત કરવાનું અનુકરણીય માર્ગ જે એ સંસ્થાદ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા તેના પરિણામે આ જાતનું કાર્ય કરનારી બીજી અનેક સંસ્થાઓ ઉત્પન્ન થઈ અને તેમના કાર્યને લીધે આજે જૈન સાહિત્યને ઘણે ખરે ભાગ-પછી ગમે તે રૂપમાં પણ-છપાઈને પ્રકટ થવા પામ્યા છે અને કેને તેની પ્રાપ્તિ સુલભ થઈ છે.
આ સંસ્થાએ ધીમે ધીમે કેવી રીતે પિતાના કાર્યને વિસ્તાર કર્યો અને કેવી રીતે આજે વિદ્યમાન સ્વરૂપ પ્રાપ્ત કર્યું, તે દરેક જન સાહિત્યપ્રિય જનને જાણવા લાયક હોવાથી, એ સંસ્થાના જનક જેવા અને પ્રબલ પ્રાણ જેવા શ્રીયુત કુંવરજીભાઈને એ વિષથની ટુંક વિગત લખી આપવા માટે જે અમે નિવેદન કર્યું તેને વશ થઈ એ વૃદ્ધ ધર્મવીર બંધુએ સભાને અથથી તે આજ સુધીને ટુંકે ઈતિહાસ લખી મેક છે અને તેની સાથે આ જ સુધીમાં જેટલા ગ્રંથે એ સભા દ્વારા પ્રકટ થયા છે તેની યાદી પણ મેકલી આપી છે.
સભાને આ ઈતિહાસ વાંચતી અને એણે કરેલું સંગીન કામ જતાં ખરેખર એના તરફ ઊંડે સદભાવ ઉત્પન્ન થાય તેમ છે. અને એ આખી સભા અને એણે કરેલું બધું કાર્ય એકલા, શ્રીકુંવરજીભાઈની એકનિષ્ઠવૃત્તિ અને સતત કાર્ય કરવાની અખંડ ધગસના ફળ સ્વરૂપે જણાઈ આવે છે-સંપાદક.]
આ સભાની સ્થાપના સ. ૧૯૩૭ ના શ્રાવણ શુદિ ૩ જે વરતેજ મુકામે (૧૧) મિત્રોએ મળ ને કરેલી છે. જે વખતે આ સભાની સ્થાપના થઈ તે વખતે આખા હિંદુસ્થાનમાં જનની એક પણ સભા નહોતી. શાંતમૂર્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની એ સભા ઉપર પ્રારંભથી જ કૃપાદષ્ટિ થઈ અને તેઓશ્રીના આશીર્વાદ અને સલાહ અનુસાર જ આ સભા પિતાનાં નવાં નવાં કાર્યો શરૂ કરતી રહી. ધીમે પગલે પણ એકસરખી રીતે અને શાંતપણે પિતાના કાર્યમાં
Aho! Shrutgyanam
Page #84
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
પૂજ્ય મુનિ મહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી
Aho! Shrutgyanam
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
આ
છે
. DETS
ને
?
શ્રી જનધર્મ પ્રસારક સભાનું
સ્વીચ ભવન
Aho! Shrutgyanam
Page #86
--------------------------------------------------------------------------
________________
અંક ૨] जैन धर्मप्रसारक सभाए बजावेली जैन साहित्य सेवा [ દશ પ્રગતિ કરેલી હોવાથી અત્યારે એની સ્થિતિ શુકલપક્ષમાં દિવસે દિવસે વૃદ્ધિ પામતા ચંદ્રની જેમ સારી પેઠે વૃદ્ધિગત થએલી છે.
આ સભાને રિપેર્ટ પ્રથમ ૧૨ વર્ષને છપાએલ છે, ત્યારપછી દશ વર્ષને છપાવવાને હવે તેવામાં તેનાં સાધનો તમામ સં. ૧૮૫૯ના અમિપ્રપમાં નાશ પામી જવાથી છપાઈ શકાયો નહીં. ત્યાર પછી ૧૮ વર્ષના રિપોર્ટો બહાર પડેલા હતા અને હાલમાં છેવટને પાંચ વર્ષને રિપોર્ટ સં. ૧૯૮૨ ના ફાગણ વદ ૦)) સુધીને બહાર પડેલ છે. સભાની વય ૪૫ વર્ષની પૂર્ણ થઈ છે ને ૪૬ માં વર્ષમાં એણે પ્રવેશ કર્યો છે. અને સભા તરફથી શ્રીજન ઘર્મપ્રકાશ નામનું માસિક સં. ૧૯૪૧ ના ચૈત્ર માસથી બહાર પાડવાનું શરૂ થએલું છે, જેનું અત્યારે ૪૨ મું વર્ષ ચાલે છે.
આ સભાનું સ્થાપન શ્રાવણ શુદિ ૩ જે વરતેજ મુકામે જ્યારે કરવામાં આવ્યું ત્યારે નહોતું જોયું મુહૂર્ત કે નહે મેળાવડો કર્યો, પરંતુ એવા શુભ કાર્યમાં અનાયાસ જ શુભ મુહૂર્ત આવી જાય છે અને તેથી તે વખતે શરૂ કરેલું કામ દિનપર દિન વૃદ્ધિગત થયાં જ કરે છે.
આ સભાનું સ્થાપન કરનારા મિત્રો સુમારે વીશ વર્ષના તેમ જ તે કરતાં પણ ઓછી વયના હતા. પરંતુ બધા એવા દઢ નિશ્ચયવાળા હતા કે આરંભેલું કાર્ય ધીમે પગલે પણ આગળ વધારવું. તેમાં પ્રમાદ કે શિથિલતાને સ્થાન આપવું નહીં.
આ સભાએ પ્રથમ સં. ૧૯૩૮ માં સુભાષિત સ્તવનાવાળી ભાગ ૧ લે બહાર પાડયો. સં. ૧૯૩૯ માં તે જ નામને બીજો ભાગ બહાર પાડે.
સં. ૧૯૩૯ માં સુરતને શેઠ નાનચંદ રાયચંદને ત્યાં ઉજમણું નિમિત્તે કેટલાક બંધુઓ જતાં ત્યાં શેઠ ફકીરચંદ પ્રેમચંદનો મેળાપ થયો. તેઓ સભાની સ્થિતિ જાણ બહુ ખુશી થયા, અને એના મેમ્બર થયો.
સંવત ૧૯૩૯ ના માહ વદિ ૩ જે, આ સભા ખાસ ધર્મ સંબંધી હોવાથી તેમાં દાખલ થ. નારા મેમ્બરો માટે કેટલાક ધાર્મિક નિયમો અવશ્ય જોઈએ; એવો નિર્ણય થવાથી સભાસદો માટે નીચે પ્રમાણેના નિયમો મુકરર કર્યા. ૧ સાત વ્યસન સેવવા નહીં.
૨ રાત્રિ ભોજન કરવું નહીં. ૩ કંદમૂળ ખાવાં નહીં.
૪ હંમેશાં જિન દર્શને જવું. ૫ અફીણ, ગાંજો, બીડી વિગેરેનું વ્યસન રાખવું નહીં. ઉપર જણાવેલા નિયમે ઉપરાંત દર રવિવારે સભા ભરવાને અને માસિક રૂ. ફી લેવાને પણ ઠરાવ કર્યો.
સં. ૧૯૩૮ ના વદી ૧૩ શે એક મકાન વાર્ષિક રૂ. ૧૮) ની રકમથી સભા માટે ભાડે રાખવામાં આવ્યું અને પ્રથમ પ્રમુખશ્રી કુંવરજી આણંદજીને ત્યાં સભાની મીટીંગ થતી હતી તે ત્યાં ભરવાનું રાખ્યું.
આ જ વર્ષમાં મી. વીરચંદ રાઘવજીના પ્રયાસથી મુંબઈમાં આ સભાની શાખા-સભા સ્થાપવામાં આવી. તેમાં શેઠ ફકીરચંદ પ્રેમચંદ પ્રમુખ, મી. લક્ષ્મીચંદ રાઘવજી મંત્રી ને બીજા મેમ્બરો થયા. (આ શાખા સભા શિથિલ થઈ, ફરી પાછી બીજીવાર એપાણી અને તે પણ અમુક વર્ષો પછી
બંધ થઈ. તેના સભાસદો મુખ્ય સભામાં દાખલ થયા. ) . સંવત ૧૯૪૯ ના ફાગણ શુદિ ૮ મે સભામાં કેટલેક મટે ફેરફાર થયો. અને પ્રમુખ તરીકે
Aho! Shrutgyanam
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
जैन साहित्य संशोधक
[રૂ
તરીકે
કુંવરજી આણંદજી નીમાયા. તેમ જ બીજી સેક્રેટરી વિગેરેની નવી નીમણુંક થઈ. (પ્રથમ પ્રમુખ મૂળચંદ નથુભાઈ હતા.)
આ વર્ષમાં સ્થાનક વાસીઓએ બહાર પાડેલી “સમક્તિ સાર' નામની ચોપડીના ખંડન મુનિરાજશ્રી આત્મારામજી મહારાજની લખેલ “સમકિત સોદ્ધાર” નામની ચોપડી સભાએ છપાવી.
આ વર્ષમાં માંછલાઓની જાળ બંધ કરાવવા સંબંધી જીવદયાનું કામ બીજા ભાઈઓ ચલાવતા હતા, તેમણે સભાના કાર્યથી પ્રસન્ન થઈ સભાને સંપ્યું તે કામ મી. ગીરધરલાલ આણંદજી કરવા લાગ્યા. (હાલ સુધી તે કામ સભા તરફથી તેઓ જ કરે છે. )
આ વર્ષમાં આ સભાના હાથ નીચે ઉછરતી વયના વિદ્યાથીઓની શ્રીજૈન જ્ઞાનવર્ધક મામની સભા સ્થપાણી અને તે સભા તરફથી મુનિરાજશ્રી આત્મારામજી મહારાજની રચેલી સત્તરભેદી પૂજા અને વીશ સ્થાનકની પૂજા જુદી જુદી છપાવવામાં આવી.
આ વર્ષમાં શેઠ આણંદજીની કલ્યાણજીની પાલીતાણાની પેઢીમાં ત્યાંના મુનીમ નથુ ધરમશી વિગેરેએ મોટી રકમનો ગેટાળ વાળતાં તે સંબંધમાં ઘટિત પગલાં લેવાના કામમાં આ સભાના પ્રમુખ કુંવરજી આણંદજીએ વિશેષ ભાગ લીધો. તે કાર્ય નિમિત્તે બે ત્રણ વખત અમદાવાદ મુંબઈ જવું પડયું. બીજા મેરેએ પણ તેમાં બનતે ભાગ લીધે.
સં. ૧૯૪૧ ના કાર્તિક શુદિ ૫ મે સભાની ઓફીસમાં જ્ઞાનસંબંધી મહત્સવ જ્ઞાન પધરાવીને કરવાનું શરૂ કર્યું. કારણ કે આ સભાને ખાસ વિષય જ જ્ઞાનની ભક્તિ, અને વૃદ્ધિ કરવી, કરાવવી અને તેનાં સાધનો પૂરાં પાડવાં એ જ છે.
એ વર્ષના માગશર માસમાં મુંબઈથી શેઠ વીરચંદભાઈ દીપચંદ ભાવનગર પધારતાં તેમના માનમાં સભાની ઓફીસમાં જાહેર મેળાવડો કરવામાં આવ્યા અને તેમાં દેવદ્રવ્ય વિષે ભાષણ સભાના પ્રમુખે કર્યું. તે સૌને બહુ પસંદ પડયું તેથી ખાસ છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તે મીટીંગમાં સભાના તરતમાં જ સ્વર્ગવાસી થએલા મેમ્બર દુલભજી વીરચંદના નામથી પુસ્તકાલય સ્થાપન કરવાનું કર્યું અને તેના ફંડમાં રૂ ૫૦૦) લગભ્રગ ભરાયા.
સં. ૧૯૪૧ ના માગશર માસમાં સભા તરફથી માસિક બહાર પાડવાને વિચાર ચાલ્યો. એવામાં મનિમહારાજશ્રી આત્મારામજી મહારાજ ભાવનગર પધાર્યા. તેમની સાથે મુનિરાજશ્રી શાંતિવિજયજી હતા. તેઓએ એ વિચારને પુષ્ટિ આપી. ચાર દિવસમાં જ પ્રથમ અંક તૈયાર કરવામાં આવ્યો અને તે છપાવવા માટે ખાસ શ્રી અમદાવાદ એક મેમ્બરને મોકલી તે અંક છપાવી મંગાવ્યા. તેની પ્રયાસ કરતાં નકલે વધારે ખાવાથી ત્રણ વખત થઈને નકલ ૯૦૦ (૫૦૦-૨૫૦-૨૪૦) છપાવી.
ત્યારબાદ એક ઉપાધિ ઉત્પન્ન થઈ. કોઈ વિરોધી માણસ સભાની ઓફિસમાંથી ગ્રાહકોનું લીસ્ટ ઉપાડી ગયે. તરતમાં તે હકીકત જાણતાં ખેદ થયે, પણ નાસીપાસ ન થતાં હિંમત રાખી મરણ ઉપરથી નવું લીસ્ટ તૈયાર કર્યું અને પહેલા એક કરતાં પણ વધારે નકલે બીજા અંકની મેકલાણું.
આ વર્ષમાં મુંબઈની શાખા સભા તરફથી જંબુસ્વામીને રાસ” છપાવવામાં આવ્યું. અને પ્રમુખના જાતિ પ્રયાસથી મુંબઈ ઉપરાંત સુરત, ભરૂચ, વડોદરા અને ધોરાજીમાં પણ આ સભાની શાખા સભાઓ સ્થપાણી અને તેમાં લાયક મેમ્બરે દાખલ થયા.
સં. ૧૯૪૫ ના જેઠ વદિ ૭ મે સંસ્કૃત ભાષાના અભ્યાસીઓની આપણું કેમમાં બહુ ખામી જણાયાથી તે અભ્યાસની સવળતા કરી આપવા માટે સભા તરફથી જૈન સંસ્કૃત પાઠશાળા
Aho I Shrutgyanam
Page #88
--------------------------------------------------------------------------
________________
अंक १]
जैन धर्मप्रसारक सभाए बजावेली जैन साहित्य सेवा
[ ૭૭
ખેલવામાં આવી અને તેમાં શાસ્ત્રી નર્મદાશંકર દામોદરને શિક્ષક તરીકે દાખલ કર્યા. આ કાર્યમાં મુનિરાજોની પણ સારી સહાયતા હતી.
સભાની ઓફિસમાં બાળવિદ્યાથીઓને ધાર્મિક અભ્યાસ કરાવવાનું કામ પણ શરૂ કરવામાં આવતાં તેમાં સારી સંખ્યા દાખલ થઈ. દિન પર દિન સારા સારા મેમ્બરની સભામાં ભરતી થવા લાગી.
સં. ૧૯૪૨ માં સભાની ઓફીસમાં તમામ ધાર્મિક પુસ્તકે વેચાણ મળી શકે તેટલા માટે તેવી સગવડ કરવામાં આવી અને તે ખાતું આગળ વધ્યું.
જુદે જુદે પ્રસંગે તેમ જ બહાર ગામથી કઈ ગૃહસ્થ પધારે ત્યારે જાહેર મેળાવડો કરીને તેમાં જુદા જુદા વિષય ઉપર પ્રમુખ અને મંત્રી તરફથી ભાષણ આપવાનું કામ શરૂ હોવાથી સભાની પ્રાસદ્ધિ વધતી ગઈ.
માસિકના બીજા જ વર્ષમાં “કેશરીઆ તીર્થને વૃત્તાંત' એ નામની બુક બહાર પાડી માસિકના તમામ ગ્રાહકોને ભેટ આપવામાં આવી અને ત્યારથી દર વર્ષે માસિકની ભેટ આપવાનું શરૂ થયું.
જૈન વર્ગને પાળવાની તિથિઓ જાણવાનું સારું સાધન ન હોવાથી જૈન પદ્ધતિ અનુસાર જૈન પંચાગ તૈયાર કરીને માસિકના બીજા વર્ષમાં માસિક સાથે ભેટ તરીકે મોકલવામાં આવ્યું અને ત્યારથી દર વર્ષે જેન પંચાગ” ભેટ આપવાનું શરૂ થયું.
સં. ૧૯૪૬ આખર સુધી સભાનું માસિક મોકલવા વિગેરેનું તમામ કામ સભાસદોએ જાતે કર્યું સં. ૧૯૪૭ ના પ્રારંભમાં એક કારકુનને માસિક રૂ ૫) ના પગારથી રાખવામાં આવ્યા. દરેક કાર્ય જીત મહેનતથી વધારે ફાળભૂત થાય તેનું આ દૃષ્ટાંત છે.
સં. ૧૯૪૭ માં જ્ઞાનપંચમીના મહત્સવ વખતે શેઠ આણંદજી પુરૂષોત્તમે પ્રથમ ઉજમણું કરેલું તેના ત્રણછોડ રૂ ૫૬૫) ની કિંમતના સભાને અર્પણ કર્યા. જેથી ઉત્સાહમાં વિશેષ વૃદ્ધિ થઈ.
આ વર્ષમાં રૂ ૫૦) ની ફીથી સભામાં લાઇફ મેમ્બર દાખલ કરવાનો નિયમ દાખલ થયો અને તે વખતે જ કેટલાક લાઈફ મેમ્બરો થયા.
આ વર્ષના માસામાં શેઠ તલકચંદ માણેકચંદ ભાવનગર પધારતાં તેઓ સભામાં પધાર્યા, સભાના કાર્યથી સંતોષ પામ્યા અને સભામાં લાઈફ મેમ્બર તરીકે દાખલ થવા ઈછા જણાવી. સભાએ તેમને સભાના પેટ્રન બનાવ્યા.
સં. ૧૯૪૮ના ચિત્રમાં “ગપ્પદીપિકાસમીર' નામની બુક છાપવામાં આવી તેમ જ ચરિત્ર વાંચવાની રસિકતા વધારે જણાવાથી બચરિતાવાળી' નામનું પુસ્તક મંત્રી અમરચંદ ઘેલાભાઈએ લખેલું બહાર પાડવામાં આવ્યું.
સં ૧૯૪૮ ના ભાદ્રપદ માસમાં મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજની તબીયત વધારે નરમ થતાં બહુ આગ્રહપૂર્વક વિનંતિ કરીને તેમને ફોટો પડાવ્યો અને તેની સામટી નક્કે લઈને સામાન્ય કિંમતે બધાને આપી.
સં. ૧૯૪૯ના વૈશાખ શુદિ ૭ મે પરોપકારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજને દેહ વિલય થવાથી સભાને એક ખાસ હિતિષી અને કાયમના સાચા સલાહકાર મહાપુરુષની ખામી આવી પડી.
સં૧૯૪૯ ના ફાગણ આખરે સભાસદોની સંખ્યા ૪૦ ની થઈ. સભાની લાઈબ્રેરીમાં રૂ૦ ૧૬૪૯–૧૪-૬ ને ૮૭ પુસ્તકે એકત્ર થયા.
Aho! Shrutgyanam
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
जैन साहित्य संशोधक
[ વદ રૂ
સ. ૧૯૪૯ ના કાર્તિક માસમાં મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજના પ્રયાસથી પાલીતાણામાં જૈન સંસ્કૃત પાઠાશાળાનું સ્થાપન થયું. તેમાં પ્રમુખ મી, કુવરજીએ સારા ભાગ લીધા. ત્યાં અભ્યા સનું કામ સારૂં ચાલ્યું તેથી કેટલાક જૈન ગ્રંથા શુદ્ધ કરાવીને પ્રસિદ્ધ કરવાના પ્રયાસ શરૂ થયા. સભાએ શ્રીવિનય વિજયજી પાધ્યાયજી કૃત ‘લઘુહેમપ્રક્રિયા વ્યાકરણ’ તૈયાર કરાવીને તે છપાવવાનું શરૂ કર્યું તેમજ શ્રી ‘ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર' મૂળ અને ભાષાંતર તેમજ ‘અભિધાન ચિંતામણિકાષ॰ શુદ્ધ કરાવીને છપાવવાના વિચાર કર્યાં.
ઉપર પ્રમાણે સભાની પ્રથમની ૧૨ વર્ષની સ્થિતિના ટુકા સાર છે. ત્યારપછીના દશ વર્ષના રિપોટ છપાણા નથી અને તેના સાધના પણ નાશ પામ્યા છે. પરંતુ ત્યારપછીના ૨૭ મા વર્ષના રિપોર્ટમાં તેની ઘણી ખરી હકીકત સમાયેલી છે ઉપરથી આ નીચે આપવામાં આવે છે.
૨૩મા વર્ષમાં સભાસદોની સખ્યા વધીને ૭૫ ની ચઇ. પ્રથમની લાઈબ્રેરી આગમાં નાશ પામ વાથી નવી બનાવેલી લાબ્રેરીમાં કુલ પુસ્તાકે ૧૧૭૦, ૨૦ ૧૨૮૨ાની કિંમતના થયાં છે. જૈન સંસ્કૃત પાઠશાળા સારી રીતે ચાલે છે તેમાં વિદ્યાથીએ અભ્યાસ કરે છે. સાધુએ પણ તેના લાભ લે છે. જૈન કન્યાશાળા ગોધાવાળા શેઠ કીકાભાઇ ફુલચંદની વિધવા બાઇ ઉજમે આપેલા રૂ ૩૦૦૦) ના વ્યાજમાં ચલાવવા માટે સ્થાપન થએલી છે. તેમાં ખર્ચી પુરા ન પડવાથી સલા તરફથી વાર્ષિક રૂ ૪૦૦) આપવાનું મુકરર કરવામાં આવ્યું છે. એ કન્યાશાળાના ૨૦૦ કન્યાએ લાભ લે છે. શ્રી અનારસ ખાતે મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ધર્મવિજયજી ( પાછળથી વિજયધસૂરિ)ના પ્રયાસથી સંસ્કૃત જૈન પાઠશાળાનુ સ્થાપન થયેલું તેમાં પણુ વાર્ષિક રૂ. ૧૦૦) મદદ તરીકે અમુક વર્ષ સુધી સભા તરફથી મેાકલવાનું ઠરાવી માલવામાં આવ્યા. આ વર્ષના પ્રાર'ભ સુધીમાં સભા તરફથી કુલ ૪૭ પુસ્તકા બહાર પાડવામાં આવ્યા હતાં. સાધુસાધ્વી નવદીક્ષિત થાય તેને અભ્યાસ કરવા માટે તેમની જરૂરના આવશ્યક સૂત્રો શ્રમણ સૂત્ર-પાક્ષિક સૂત્રાદિ તથા તમામ વિધિની પ્રતિ છપાવીને ભેટ આપવાનું શરૂ કર્યું. (તે હજુ સુધી ભેટ આપવામાં આવે છે. )
જૈન ધર્મ પ્રકાશનું લીસ્ટ સ. ૧૯૫૯ ના અગ્નિપ્રાપમાં બળી ગયા છતાં યાદદાસ્ત વિગેરે ઉપરથી નવુ લીસ્ટ તૈયાર કરીને પહેલે જ મહીતે કુલ ૧૪૦૦ નકલે મોકલવામાં ઓવી હતી. માસિકનું કદ આઠ પેજી બે ફારમનું હતું તે ત્રણ કારમનું કરવામાં આવ્યું છે. લવાજમ રૂ. ૧) જ રાખવામાં આવ્યા. જૈન વર્ગમાં આ માસિક પહેલું છે, અને તેના લાભ ઠીક લેવાય છે,
સ. ૧૯૫૯ ના ઉપદ્રવની અસર ક્રાઇ ખાતા ઉપર થવા પામી નથી. એ વખતનું સભાસદોનું મનેબળ અને તેમની આત્મભાગ આપવાની વૃત્તિ વિશેષ હેાવાથીજ તેમ બની શકયું છે. સભાની મીતઝુકા વિગેરેની સુમારે રૂ. ૨૦૦૦) ની હતી તે તમામ વહીવટી ચાપડા સાથે નાશ પામી તેની ઉપર ના વીમાના રૂ. ૧૨૦૦) મળ્યા. તે પાયા ઉપર પાછી સુંદર ઇમારત બનાવવાનું કામ ઉત્સાહ સાથે શરૂ રાખવામાં આવ્યું.
સભામાં દાખલ થનારા સભાસદ માટે પ્રથમ જે પાંચ નિયમા જણાવેલા છે, તેમાંથી સાત વ્યસનનેા નિયમ કાયમ રાખવામાં આવ્યા અને ખીજા ચાર નિયમા મેમ્બરાની ઇચ્છા ઉપર રાખ વામાં આવ્યા.
સભા તરફથી છપાયેલાં અને ખીજા' પુસ્તા સાધુસાધ્વીને ભેટ આપવાનું કામ દિવસાનુદિવસ વધતું ગયું.
Aho ! Shrutgyanam
Page #90
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
શ્રીયુત કુંવરજી આણંદજી ( શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખ અને અધિષ્ઠાતા)
Aho! Shrutgyanam
Page #91
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
શ્રીયુત નાગરદાસ પોતમદાસ રાણપુર ( શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના ભવન માટે ઉદાર દાન આપનાર )
Aho! Shrutgyanam
Page #92
--------------------------------------------------------------------------
________________
* ? ]
जैन धर्मप्रसारक समाए बजावेली जैन साहित्य सेवा
[ ૭૩
એસતે વર્ષે દરેક સભાસદે એપીસમાં આવીને નજરાણા ધરવાનું, શ્રા॰ સુદ ૪ થે મીટીંગ ભરીને જ્ઞાન વિષે ભાષણ કરવાનું, શુદિ ૫ મે જ્ઞાન પધરાવીને તેની ભક્તિ કરવાનું અને શુદ્િ૬ 3 જ્ઞાન પાસે પૂજા ભણાવવાનુ અને સાંજે સભાસદેવુ સ્વામી વચ્છળ કરવાનું સભાની લાબ્રેરીમાં મુકે! ભેટ આવવાનું કામ પણ ગયા વર્ષથી મુકેાની સંખ્યા વધવા માંડી.
આ
વર્ષથી ઠરાવ્યું.
વધારે શરૂ થયું તેથી તેમાં
ભાવનગરની 'જૈન ડીરેકટરી' તેને માટે ખાસ નીમાયેલી કમીટીએ તૈયાર કરી. તેના રિપોર્ટ તૈયાર કરીને સભા તરફથી છપાવવામાં આવ્યા.
પન્યાસજી આણુંદસાગર ( હાલશ્રી સાગરાનંદસૂરિ)ની જંગમ લાઇબ્રેરી માટે સભા તરફથી રૂ ૧૦૦)ના પુસ્તકા આપવાનું સ. ૧૯૬૨ના આસા સુદિ ૫ ની મીટીંગમાં ઠરાવવામાં આવ્યું–અને તેએ! સાહેબની સહાય વડે શાસ્ત્રી પગારદાર રાખીને ગ્રંથની ટીકા વિગેરે તથા સંસ્કૃત મૂળને
ટીકાવાળા ગ્રંથા તૈયાર કરાવવાનું ઠરાવવામાં આવ્યુ.
જૈન કન્ફરન્સને અંગે સભા મૂળથીજ દૃઢ લાગણી ધરાવતી આવી છે, દરેક કાન્ફરન્સ વખતે તેમાં ડેલીગેટા મોકલીને ભાગ લેવામાં આવ્યા છે; અને આ વર્ષે અમદાવાદમાં મળનારી ક્રાન્ત્રન્સમાં ડેલીગેટા મોકલી ભાગ લીધા હતા.
પાસવિવિધની બુક છપાવીને તેના અભિલાષીઓને ભેટ તરીકે મેાકલવાનું શરૂ કરવામાં આવ્યું, માસિકનું કદ પુ. ૨૨ થી ડીમી ચાર řારમનું કર્યું હતું તે આ વર્ષથી રાયલ ચાર ફારમનું કરવાનું ઠરાવવામાં આવ્યુ. લવાજમ રૂ. ૧ા ઠરાવવામાં આવ્યા.
સં. ૧૯૬૪ માહ વિદ ૧૦ની મીટીગમાં મી. ગીરધરલાલ આણુજીએ પાતાની પુત્રી માંઘીના લગ્નના સ્મારક તરીકે રૂ. ૫૦૦)સભાને અર્પણ કર્યાં અને તેના વ્યાજમાં યોગ્ય પુસ્તક પ્રસિદ્ધ કરવાનું ઠરાવ્યું. સં. ૧૯૬૪-૬૫ના વર્ષમાં સભાની સીલ્વર જ્યુબીલી ઉજવવાના પ્રસંગ પ્રાપ્ત થયેા. ભાવનગર ખાતે ભરાયેલી જૈનત્રે ક્રાન્ફરન્સના પ્રસંગ સાથેજ એ પ્રસંગ રાખ્યા હતા. તે પ્રસંગે કાન્ફરન્સના પ્રમુખ શેઠ મનસુખભાઇ ભગુભાઇને માનપત્ર આપવામાં આવ્યુ હતું. સભાના પ્રમુખ મી. કુંવરજી આણુ જીએ સભાની કરેલી અપ્રતિમ સેવાની પણ ચાગ્ય કદર કરવામાં આવી હતી. આ મહેાત્સવ સંબધી સર્વ વિગત વાળા તથા જૂદા જૂદા વિદ્વાનાના ઉપયાગી લેખાવાળા જ્યુબીલી અંક પ્રકટ કરવામાં આવ્યા.
ભાવનગરમાં ભરાયેલી જૈન કાન્ફરન્સમાં પણ આ સભાના આગેવાનાએ ધણા આગળ પડતા ભાગ લીધે તેમાં સખાવત પણ બહુ સારી થઇ અને તે કાન્ફરન્સ દરેક રીતે ફત્તેહમદ થઇ.
ભાવનગર સ્ટેટના મુખ્ય દીવાન મે. પ્રભાશંકરભાઇ દલપતરામ પટણી સાહેબને નામદાર સરકાર તરફથી સી. આઇ. ઇ. ના ઇલ્કાબ મળતાં તેને માટે સ. ૧૯૬૬ના માગશર વિંધે ૧૦ મે ખાસ મીટીંગ ખેલાવી ખુશાલીનેા ઠરાવ કરી તેમના ઉપર મેકક્લ્યા. ( આ નામદાર મૂળથી જ સભા તરફ ધણા પ્રેમ ધરાવે છે અને સભા તરફથી જાહેર મેળાવડામાં એકથી વધારે વખત પ્રમુખ સ્થાને ખીરાજ્યા છે.)
ઉપધાન વિધિ છપાવીને તેના ઇચ્છકને ભેટ આપવવાનું ઠરાવ્યું.
સભાના ૩૫ માથી ૪૭ મા વર્ષ સુધી છ વર્ષના રિપોટ ભેગા બહાર પાડવામાં આવ્યા છે. અને છ વર્ષોંમાં ઘણા લાયક મેમ્બરાની સભામાં વૃદ્ધિ થઇ છે. ૪૦ મા વર્ષની આખરે તે સ ંખ્યા ૩૫૦ની થઇ.
Aho ! Shrutgyanam
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪ ]
जैन साहित्य संशोधक
[ લંડ રૂ
સં. ૧૯૭૪ ના અસાડ વદિ ૬ ઠે શ્રી પાટણ નિવાસી શેઠ નગીનદાસ કરમચંદે શ્રી “ઉપમિતિ ભવપ્રપંચ કથા’ ભાષાંતર ભાગ ૧ લે છપાવવા માટે સભાને ૧૨૫૦) ની સહાય કરી.
પ્રસ્તુત છ વર્ષમાં ૪૩ બુકેને ગ્રંથ બહાર પાડવામાં આવ્યા છે. અને સાધુસાધ્વીને તેમ જ જેનસંસ્થાઓને રૂ ૭૫૯ળા ની જુદી જુદી ઉપયોગી બુકે ભેટ તરીકે આપી છે અગર મોકલાવી છે.
જૈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પુસ્તકની અગવડ ન પડે તેટલા માટે વિદ્યાથી ઉત્તેજન ખાતું આ સભા મારફત સં ૧૯૬૨ થી ચાલે છે. તેમાં થતા ખર્ચ સં. ૧૯૬૯ સુધી શા. આણંદજી પુરૂષોત્તમ ને શેઠ ત્રિભુવનદાસ ભાણજી આપતા હતા. ત્રિભુવનદાસના ગુજરી ગયા બાદ શેઠ અમૃતલાલ પુરૂષોત્તમ તરફથી આપવામાં આવે છે. પ્રસ્તુત છ વર્ષમાં રૂ. ૧૬૯ળા નાં પુસ્તક આપવામાં આવ્યાં છે.
છેલે રિપોર્ટ સભાના ૪૧માથી ૪૫ મા વર્ષ સુધીનો પાંચ વર્ષ સં. ૧૯૮૨ ના ફાગણ વદિ ૦)) સુધીને હાલમાં જ બહાર પડયો છે તે ઉપરથી સભાની છેવટની સ્થિતિ સારી રીતે જાણી શકાય તેમ છે.
આ વર્ષની આખરે કુલ ૪૫૯ મેમ્બરે થયેલા છે. જેમાં ૧ પેટૂન, ૨પર લાઈફ મેમ્બર, ૧૯૩ પહેલા વર્ગના વાર્ષિક મેમ્બર, અને ૧૪ બીજા વગના મેમ્બર છે. તેમાં ૧૪૦ ભાવનગરના છે અને ૩૧૯ બહાર ગામના છે.
સભાની વર્ષ ગાંઠ ઉજવવા શ્રાવણ શુદિ ૩ જે ઘણા વર્ષોથી વરતેજ જવામાં આવતું હતું તે સં. ૧૯૭૮ થી શહેરમાં સ્ટેશન ઉપર જ ધર્મશાળાની સગવડ થતાં ત્યાં જવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સં ૧૯૭૯-૮૦ ના વર્ષમાં સભાને ખાસ લાભ, સભાનું પિતાની માલિકીનું મકાન થયું, તેને થયો છે. આ કાર્ય પરત્વે રાણપુરનિવાસી શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસે ઉદાર દિલથી રૂ. ૨૫૦૦૦, ની રકમ માત્ર સહજની માંગણીથી જ સભાને બક્ષીશ કરી છે.
આ રકમના પાયા ઉપર સભાનું પોતાનું સુંદર મકાન બંધાવવામાં આવ્યું છે. જેમાં એકંદર જમીનની કિંમત સાથે રૂ. ૩૯૫૦૧) નો સભાએ ખર્ચ કર્યો છે. એ મકાન ખોલવાનો મેળાવડે સં. ૧૯૮૧ ના મહાવદિ ૧૦ મે મે. પટણી સાહેબના પ્રમુખપણા નીચે ઘણો સારે કરવામાં આવ્યું અને તેમના હાથે જ એ મકાનનું શુભ ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
સભાની લાઈબ્રેરીમાં કુલ પુસ્તકે ૪૯૨૩, રૂ. ૭૫૪૪-૬ ની કિંમતના થયાં છે. તેની વર્ગવાર વહેંચણી રિપોર્ટમાં બતાવી છે અને તેનું લીસ્ટ પણ છપાવવામાં આવ્યું છે.
સભાની અંદર માસિક અને ન્યૂપેપર ૧૮ કિંમતથી મંગાવવામાં આવે છે અને ૧૬ બદલે આવે છે. કુલ ૩૯ આવે છે. તેના વાંચનારની સંખ્યા પણ સારી છે. પુસ્તકે પણ વાંચવા માટે ઠીક લઈ જવામાં આવે છે.
જૈન સંસ્કૃત પાઠશાળામાં એક શાસ્ત્રી રાખીને સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવાનું શરૂ રાખેલું છે; તેને લાભ પણ ઠીક લેવાય છે.
પુસ્તક પ્રસિદ્ધિનું કામ અવિચ્છિન શરૂ છે. કેટલાંક પુસ્તકની તે એકથી વધારે આવૃત્તિઓ થયેલી છે. ૧૯૮૨ ના ચિત્ર શુદિ ૧ સુધીમાં કુલ ૧૮૯ બુકાને ગ્રંથ બહાર પાડવામાં આવેલા છે. (આવૃત્તિ ગણવામાં આવી નથી) તેનું ત્રણ વિભાગે લીસ્ટ આ સાથે આપવામાં આવ્યું છે, તેમજ
Aho! Shrutgyanam
Page #94
--------------------------------------------------------------------------
________________
११
.
अंक १] जैन धर्मप्रसारक सभाए बजावेली जैन साहित्य सेवा
[७५ તેમાંથી જે બુકાને ગ્રંથો મળી શકતા નથી તે પણ જણાવેલું છે. તેમાં ભેટ તરીકે જણાવેલી બુકેને પ્રતા કાયમ તેના ' ઈચછકને ભેટ તરીકે જ મોકલવામાં આવે છે. પ્રસ્તુત પાંચ વર્ષમાં ૬૭ બુકે ને ગ્રંથ બહાર પાડવામાં આવેલા છે.
જૈન ધર્મની તમામ પ્રકારની બુકે ને ગ્રંથે બનતાં સુધી આ સભામાંથી જ મળી શકે તેવી ગોઠવણ રાખી છે. તેની એકંદર સંખ્યા ૮૦૦ લગભગ થાય છે અને વાર્ષિક વેચાણ દશહજાર ઉપરાંતનું થાય છે.
“જૈન ધર્મ પ્રકાશ ” અવિચ્છિન્ન ચાલ્યા કરે છે. તેની ગ્રાહક સંખ્યા મેમ્બરો ઉપરાંત હજાર લગભગની છે. દર વર્ષ જૈન પંચાંગ ભેટ અપાય છે અને ઉપરાંત એક બુકની પણ ભટ આપવામાં આવે છે. | મુનિરાજને તેમ જ સંસ્થા વિગેરેને બુકાને ગ્રંથ ભેટ આપવાનું કામ બહુ વધાર્યું છે. પ્રસ્તુત પાંચ વર્ષમાં સુમારે ચાર હજારની કિંમતના પુસ્તકો ખર્ચ ખાતે કિંમત લખીને ભેટ અપાણાં છે. તદુપરાંત ભેટ આપવા માટે સહાય મળવાથી તેમ જ સભા તરફથી છપાવેલી બુકને ગ્રંથે રૂ. ૬૬૧૦ ના ભેટ આપવામાં આવ્યો છે. આટલા ઉપરથી સભા જ્ઞાનદાનનું કામ કેટલું કરે છે તે લક્ષમાં આવી શકે છે.
સં. ૧૯૮૩ ના માહ વદ ૫
શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરી સં. ૧૯૫૯ પછી પ્રસિદ્ધ થયેલા
સંસ્કૃત તથા માગધી ગ્રંથે.
* १-६ श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र. १८ श्री वासुपूज्य चरित्र. मूळ. श्री हेमचंद्राचार्य कृत.
श्री वर्धमान सूरिकृत.पद्यबंध. ७ श्री परिशिष्ट पर्व (स्थविरावळीचरित्र.) * १९ श्री शांतिनाथ चरित्र गद्यबंध. * ८-९ श्री षट् कर्मग्रंथ टीका. विभाग. १-२ * २० श्री पार्श्वनाथ , , * १० द्वात्रिंशत् द्वात्रिंशिका सटीक. * २१ पंचाशक सटीक. * ११ प्रशमरति सटोक.
२२ प्रमेय रत्न कोष ग्रंथ. मूळ. * १२ प्रबोधचिंतामणि मूळ.
* २३ श्री ज्ञानसार (अष्टक सटीक * १३ यशोविजयजी कृत ग्रंथमाला * २४ श्री शांत सुधारस सटीक , (१० ग्रंथोनो संग्रह.)
* २५ श्री अध्यात्मसार सटीक ,, * १४ सिद्धसेन दिवाकर कृत ग्रंथ- * २६ श्री कर्मप्रकृति मलयगिरिजी माळा (त्रण ग्रंथो)
कृत टीका युक्त. * १५ हरिभद्रसूरिकृत ग्रंथमाळा
* २७ , उपाध्यायजीकृत ,, ___ (त्रण ग्रंथो)
२८ पउम चरिय-मागधी १६ विजयचंद्र केवळी चरित्र
* २९ श्री सूक्ष्मार्थ विचार सारोद्धार सटीक. (मागधी गाथाबंध)
* ३० श्री उपदेशमाळा योग शास्त्र मूळ. * १७ योगबिंदु सटीक,
* ३१ श्री जंबूद्वीप संग्रहणी सटीक
Aho! Shrutgyanam
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
जैन साहित्य संशोधक
[ खंड ३
* રૂર વાર પન્ના મૂઢ. '३३-३६ श्री उपदेश प्रासाद संपूर्ण ३७ श्री उपदेश सप्ततिका मोटी. ३८ बृहत् क्षेत्रसमास (मोटी टोका) ३९ कर्पूरप्रकर टीका मोटी
४० हैम लघु प्रक्रिया व्याकरण * ४१ सप्ततिका भाष्य टीका सहित. ४२ श्री लघुसंग्रहणी प्रकरण सटीक ४३ श्री वर्धमान देशना प्राकृत. ४४ योगशास्त्र सटीक
ગુજરાતી ભાષાના વાંચનારાઓને ખાસ ઉપગી ભાષાંતરો વિગેરે.
(8 (9
له
له
(8
૧-૬ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર ૨૧ જેના દ્રષ્ટિએ યોગ. ભાગ ૧ લે (મો. ગી.) ૧ પર્વ ૧ લું. ૨ જું. આવૃત્તિ ૩ જી. ૨૨ શ્રી વિજયચંદ્ર કેવળી ચરિત્ર ભાષાંતર. ૨ પર્વ ૩-૪-૫-૬ ૩ જી
૨૩ શ્રી પ્રબોધ ચિંતામણું ભાષાંતર. ૩ પર્વ ૭ મું
૨૪ પ્રતિક્રમણના હેતુ આવૃત્તિ ૩જી ૪ પર્વ ૮૯
૨૫ રત્નશેખર રત્નાવતી કથા. ૫ પર્વ ૭-૮-૯ , ૩ જી ૨૬ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને ૬ પર્વ ૧૦ મું , ૨ જી
જુબીલી અંક. ૭–૧૧ શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથ ભાષાંતર ૨૭ કુવલયમાળા ભાષાંતર. (રસિક કથા)
૭ ભાગ ૧ લો (સ્થંભ ૧ થી ૪) ૨૮ જ્ઞાન પંચમી. આવૃત્તિ ૨ જી. ૮ ભાગ ૨ જે (સ્થંભ ૫ થી ૯) ર૯ તત્ત્વવાત-લક્ષ્મી સરસ્વતી સંવાદ. ૯ ભાગ ૩ જે (સ્થંભ ૧૦ થી ૧૪). *૩૦ પ્રશ્નોત્તર પુષ્પમાળા. ૧૦ ભાગ ૪ થે (સ્થંભ ૧૫ થી ૧૯) ૩૧ શ્રી ઉપમિતિભવ પ્રપંચા કથા ભાષાંતર ૧૧ ભાગ ૫ મે (સ્થંભ ૨૦ થી ૨૪)
ભાગ૧. પ્રસ્તાવ ૧-૨-૩ આવૃતિ ૨જી, *૧૨ શ્રી ઉપદેશમાળા ભાષાંતર (૭૦ કથા) (મોતીચંદ ગીરધરલાલ કાપડીયા સોલીસીટર) *૧૩ ચરિતાવળી ભાગ ૧ લો (કથાઓનો ૩૨ શ્રી ઉમિતિ ભવપ્રપંચ કથા ભાષાંતર સંગ્રહ)
ભાગ ૨ જે. *૧૪ , ભાગ ૨ જે , મેતીચંદ ગીરધરલાલ કાપડીયા સોલીસીટર) *૧૫
ભાગ ૩ જે છે ૩૩ શ્રી ઉમિતિ ભવપ્રપંચા કથા ભાષાંતર, ૧૬ શ્રી શત્રુંજય મહમ્ય ભાષાંતર.
ભાગ ૩ જે. પ્રસ્તાવ ૧૭ ગૌતમકુલક બાલાવબોધ (અનેક કથાઓ) (મોતીચંદ ગીરધરલાલ કાપડીયા સોલીસીટર) ૧૮ ઉપમિતિ ભવપ્રપંચ પીઠબંધનું ભાષાંતર ૩૪ ચંદરાજાને રાસ અર્થ અને રહસ્ય સહિત. ૧૯ અધ્યાત્મ કલ્પદ્રુમ વિવેચન સાથે ૩૫ શ્રીગોપાળરાજાને રાસ , , (વિવેચક મેતીચંદ ગીકાપડીયા સેલીસીટર) ૩૬ આધ્યાત્મસાર ભાષાંતર.
૨૦ આનંદઘનપદ્ય રત્નાવળી (પ૦ પદે) ૩૭ શ્રી વસ્તુપાળ ચરિત્ર ભાષાંતર (મેતીચંદ ગીરધરલાલ કાપડીયા સોલીસીટર) ૩૮ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર.
Aho! Shrutgyanam
Page #96
--------------------------------------------------------------------------
________________
એ ? ]
जैन धर्मप्रसारक सभाए बजावली जैन साहित्य सेवा
૩૯ શ્રી મલ્લીનાથ ચરિત્ર ભાષાંતર. ૪૮ શ્રી વિનોદકારી કથા સંગ્રહ. ૪૦ શ્રી પરિશિષ્ટ પર્વ ભાષાંતર.
૪૯૯ શ્રી યુગાદીદેશના ભાષાંતર. ૪૧ શ્રી ઉપદેશ કલ્પવહેલી [ મનહજિણ- ૫૦ શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર ભાષાંતર.
શું આણું] ટકાનું ભાષાંતર. ૫૧ શ્રી પ્રિયંકર નુપ ચરિત્ર ભાષાંતર. ૪૨ શ્રી શાંતિનાથચરિત્ર ભાષાંતર. પર શ્રી ઉપદેશ સપ્તતિકા ભાષાંતર. ૪૩ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાષાંતર ૫૩ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મૂળ સાથે કથાઓ ૪૪ શ્રી યંત્રપૂર્વક કમદિ વિચાર.
સહિત ભાગ ૧ લે. ૪૫ શ્રી ભેજપ્રબંધ ભાષાંતર.
૫૪ » , ભાગ ૨ જે. ૪૬ શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય. ૫૫ ચેસઠ પ્રકારની પૂજા અર્થ સહિત ૪૭ શ્રી જ્ઞાનસાર ભાષાંતર.
અને વિસ્તૃત વ્યાખ્યા.
પરચુરણ પુસ્તકે ૧ પાંચ પ્રતિક્રમણ મૂળ ગુજરાતી મેટા ૨૨ અઢાર પાપસ્થાનક અને બાર ભાવનાની ટાઈપ આવૃત્તિ ૪ થી
સઝાય અર્થસહિત. ૨ , શાસ્ત્રી ,, , ૪ થી ૨૩ ક્ષમાકુલકાદ સંગ્રહ. ૩ બે પ્રતિક્રમણ ,, , , ૭ મી ૨૪ નવકાર મહામ્ય તથા કુર્માપુત્ર ચરિત્ર ૪ , ગુજરાતી ,, , ૭ મી ૨૫ તસ્વામૃત ગ્રંથનું ભાષાંતર ૫ સામાયિક ચૈત્યવંદન સૂત્રાર્થ ગુજરાતી ૨૬ રત્નાકર પચીશી અનુવાદ સાથે ૬ ચિત્યવંદન ગ્રેવીસી (ચાર ચોવીસી)
ર૭ કેટલાંક નહીં. ૭
૨૯ શ્રી શબ્દભેદ પ્રકાશ. એકાક્ષરી કેષ (ત્રણ વીશી) (આવૃતિ ૬ ઠ્ઠી)
૨૯ શ્રી પર્વતીથિ વિગેરે સ્તવનાદિ સંગ્રહ, ૮ પંચ કલ્યાણક તથા પંચ જ્ઞાનની પૂજા
૩૦ શ્રી ઉમ્મિલ ચરિત્ર ભાષાંતર.. ૯ સ્નાત્ર, સ તર ભેદી, ૨૦ સ્થાનકની પૂજા.
૩૧ શ્રી આનંદઘનજીકૃત ચોવીશી સાથે ૧૦ પૂર્વદેશ તીર્થ સ્તરાવળી. ૧૧ વદ્ધમાનદ્વાર્વિશિકા મૂળ ટીકા અર્થયુક્ત,
તથા વીશ સ્થાનક સંબંધી સર્વ સંગ્રહ ૧૨ ધનપાળ પંચાશિકા ,
૩૨ આનંદ ઘનજીકૃત ચોવીશી સાથે , ,
૧૩ શ્રી વશ સ્થાનક સંબંધી સર્વ સંગ્રહ, ૧૩ પાંચ પદની અનુપૂવી.
૩૪ શ્રી જૈન સાહિત્ય સંબંધી લેખો સંગ્રહ, ૧૪ પાર્શ્વનાથન વિવાહલે.
૩૫ અભિધાન ચિંતામણિ કેષ. મૂળ. ૧૬ જૈન ડિરેકટરી (ભાવનગરની )
૩૬ સમકિત સદ્ધાર ગુજરાતી. ૧૭ પ્રકરણાર્થ ગર્ભિત સ્તવનાદિ સંગ્રહ ૩૭ ગપ્પ દીપીકા સમીર (ઢંઢક હિતશિક્ષા) ૧૮ મનુષ્ય ભવની દુર્લભતાના દશ દ્રષ્ટાંત. ૩૮ ઉપમિતિ ભવપ્રપંચસંક્ષિપ્તનું ભાષાંતર ૧૯ નવાણું યાત્રાને અનુભવ [ આકૃતિ ૨) ૩૯ ચંદ્રશેખરને રાસ. ૨૦ આઠ દ્રષ્ટિની સઝાય અર્થ યુકત. ૪૦ ઉપદેશમાળી ભાષાંતર.(૭) કથાઓયુક્ત) ૨૧ સબંધ સારી મૂળ તથા ભાષાંતર. ૪૧ ચારે દિશાના તીથની તીર્થમાળા
Aho! Shrutgyanam
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮]
जैन साहित्य संशोधक
[खंड ३
૪૨ માબાપને
૬૩ લકતવ નિર્ણય અર્થ યુક્ત. ૪૩ શ્રી જૈનધર્મ પ્રસારક સભાની લાઈબ્રે. ૬૪ શુદ્ધ સિદ્ધાંત સમાચારી.
રીનું લીસ્ટ. કક્કાવારી ૬૫ સુભાષિત સ્તવનવિળી. ભાગ ૧ લે. ૪૪ શ્રી ગુજરાતી દુહા સંગ્રહ
, ભાગ ૨ જે. ૪૫ સાધુસાધ્વી ગ્ય આવશ્યકનાં સૂત્રને ૬૭ સમક્તિ વિષે નિબંધ. હીન્દી.
વિધિઓ આ. ૬ ઠ્ઠી ૬૮ જંબુસ્વામિને રાસ. ૪૬ પિસહ વિધિ. આ. ૫ મી
૬૯ કેશરીયાજી તીર્થને વૃત્તાંત. ૪૭ ઉપધાન વિધિ. આ. ૪ થી. ૭૦ મુન વૃદ્ધિચંદ્રજી ચરિત્ર. ૪૮ પુન્ય પ્રકાશનું સ્તવન.
૭૧ મહીપાલ ચરિત્ર. ૪૯ માંસાહારથી થતી હાનિ અને વનસ્પતિ ૭૨ સંક્ષિપ્ત જેન રામાયણ. ખોરાકથી થતે લાભ
૭૩ યશોધરા ચરિત્ર. ૫૦ દેવદ્રવ્ય વિષે નિબંધ.
૭૪ જયવિજય કથા. ૫૧ લન (સૌ. બેન મુંધી. ગીરધર લગ્ન ૭૫ કલાવતી કથા. સમારકમાળા મણકો ૧ લો).
૭૬ શુકરાજ ચરિત્ર. પર સીતારામ ચરિત્ર ભા. ૧ લો , સરસ્વતી કથામણકે ૨ જે.)
૭૮ સુરપાળ કથા. ૫૩ તીર્થકરોની નામાવળી.
૭૯ બારવ્રતની કથા. ૫૪ અક્ષયનીધિ તપની વિધિ. આવૃતિ ૨ જી ૮૦ છ મટી કથા. ૫૫ શ્રી શત્રુંજય લઘુક૫
૮૧ તેર કાઠીયાની કથા ૫૬ શ્રી પાક્ષિક સૂત્ર સાથે.
૮૨ ચંપક શ્રેષ્ઠી કથા ૫૭ શ્રી વર્ધમાન તપની વિધિ.
૮૩ રતિસાર ચરિત્ર ૫૮ શ્રી વીતરાગ મહાદેવ સ્તોત્ર. ૮૪ વત્સરાજ ચરિત્ર ૫૯ શ્રી નવપદની અનાનુપૂવી. આવૃત્તિ ૨ જી ૮૫ નળદમયંતી ચરિત્ર ૬૦ ચાર પન્ના મૂળ. આ. ૨ જી. ૮૬ સ્થૂળભદ્ર ચરિત્ર ૬૧ પંચસુત્ર સરળ વ્યાખ્યા સહિત. ૮૭ સુરસુંદરી ચરિત્ર. દ૨ દ્રવ્યસિરી ટીકા બાળવેધ યુક્ત. ૮૮ ગચ્છાચાર પયર્નો અનુવાદ સાથે.
-
Aho! Shrutgyanam
Page #98
--------------------------------------------------------------------------
________________
* ૧ ]
हिंदी कला ने जैन धर्म
हिंदी कला अन जैन धर्म
ORDE
[ લેખક:--શ્રીચુત રવિશંકર મહાશંકર રાવલ ]
હિં'દી કળાના અભ્યાસી જૈન ધર્મને જરાય ઉવેખી શકે નહિ. જૈન ધર્મ તેને મન કળાના મહાન આશ્રયદાતા, ઉદ્ધારક અને સંરક્ષક લાગે છે. વેદકાળથી માંડી ઠેઠ મધ્યકાળ સુધી દેવદેવતાઓની કલાસૃષ્ટિના શણુગારથી હિંદુ ધર્મી લદાઇ રહ્યો હતા. કાળ જતાં કળા ધીમે ધીમે ઉપાસના સ્થાનેથી પતિત થઇ ઇંદ્રીય વિલાસનું સાધન બની રહી. તે વખતે જાણે કુદરતે જ વક્રર્દષ્ટ કરી હેાય તેમ મુસલમાની આક્રમણાએ તેની એ સ્થિતિ છિન્નભિન્ન કરી નાખી, હિંદુ ધર્મે દારિદ્રય તથા નિČળતા સ્વીકારી લીધાં. સામનાથ ખંડેર બની ઉભું. તે વખતે દેશની કળાલક્ષ્મીને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશરે આપનાર જૈન રાજકર્તા તથા જૈન ધનાઢયોનાં નામ અને કીતિ અમર રાખી કળાએ પેાતાની સાતા સિદ્ધ કરી છે.
[ ૭૨
મહમુદની સંહારવૃષ્ટિ પુરી થતાં જ ગિરનાર, શત્રુંજય અને આબુનાં શિખરો પર કારીગરોના ટાંકણાં ગાજી ઉઠ્યાં અને જગત માત્ર વિસ્મયમાં ઠરી જાય એવી દેવનગરીએ ઝળકી ઉઠી. દેશના કુબેરેએ આત્માની રસવૃત્તિ દેવને ચરણે શેાધી:-સુંગધ, રૂપ, સમૃદ્ધિ, સર્વ ધર્મોંમાં પ્રગટાવ્યાં, અને કળા નિર્માણુનું સાચું ફળ શાંતિ અને પવિત્રતા અનુભવ્યાં. પરિણામે કળા થાડા એક વિલાસી જીવાના એકાંતી આનંદના વિષય નહિ પણુ દરેક ધ પરાયણ મુમુક્ષુ માટે સર્વકાળ પ્રખ઼ુલ્લિત સુવાસિત પુષ્પ ની રહી. દરેક ધર્માં સાધક એ કળાશિમાં આવી એકાગ્રતા, પવિત્રતા અને મનની સમામાની મેળવતા થયા.
ધ દષ્ટિએ દેવાયતના શ્રીમાનાને માટે વ્યાપ ણુની યાગ્ય ભૂમિ બન્યાં. એ પૈસાથી તેમના પરિવાર વિલાસથી બચી તેઓ ખાનદાનીભર્યાં ત્યાગ અને કુલગૌરવ સમજ્યા. એ ધનિકાના નિઃસ્વાર્થ અને ઉદાર દ્રવ્યત્યાગથી દેશમાં કારીગરા અને સ્થપતિએનાં કુલા કુલ્યાં ફાલ્યાં. અસંખ્ય શિલ્પીએ માંથી ક્રાઇ ઇશ્વરી ખબક્ષીસવાળા હતા તે અદ્ભુત સ્મૃતિવિધાયક થયા. સ્થાપત્ય કે મૂર્તિ, વેલ કે પૂતળી, દરેકના વિધાનની પાછળ એમની અતિશય ઉચ્ચ માનસવાળી અધ્યાત્મિક જીવનદૃષ્ટિનું ભાન થયા વિના રહેતું નથી. આષુ ઉપરની દેવ મહેલાતા, ગિરનાર પરના મેટા ઉઠાવનાં દહેરાં, કે શત્રુજય પરનાં વિવિધ ધાટનાં વિમાના જોનારને આપણા આ યુગની કૃતિઓ માટે શરમ જ આવે છે. જૈનધર્માંતે કળાએ જે કીતિ અને પ્રસિદ્ધિ અપાવી તેથી હિંદુ આખું મગરૂર છે અને એ દરેક ભારતવાસીને અમર વારસા છે. પરંતુ એ કળાના હાલના વારસદારા–જૈન શ્રીમાનેા વારસાની કેવી કદર કરી શકે છે તેના વિચાર કરીએ છીએ અને કળા વિષયક તેમની પ્રવૃત્તિનું અવલાકન કરીએ છીએ ત્યારે તેમની મનેાદશાની અવનતિ જોઇ અત્યંત કલેશ થાય છે.
હિંદુ સ્થાપત્યના દરેક રૂપની પાછળ ક ંઇક સકેત હોય છે, ક્રાઇ દેવાલયના બંધારણમાંથી તે દૂર કરતાં કોઇ મહાન ગ્ર ંથનું એકાદ પ્રકરણુ છતાં કમનસીખે આ જમાનાના સુશિક્ષિત જૈને પણ આવી બાબતા પર હાલનાં મદિરાના ઘાટમાં ક્રીશ્ચિયન ધર્મનાં રૂપા, સુશેાલના કે ખીજા દરેક કલા મર્મવિશ્તે ખેદ થયા વિના રહેતા નથી, છતાં હાલનું જૈન
Aho ! Shrutgyanam
ધાર્મીિક ભાવ હાય છે; અને ગુમ થયા જેવું લાગે છે, દુર્લક્ષ કરી રહ્યા લાગે છે. આકારે। ઘુસી જતા જોઈને સાહિત્ય એ વિષે ભય'કર
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
जैन साहित्य संशोधक
| વદ ૩
મૈાન રાખે છે. દ્રાક્ષ, હનીસકલ ફુલ અને એક્રેન્થસ પાનનાં ડીઝાઇના પ્રીકકળામાં શોભે છે તેનાં કારણા છે. ગ્રીક લાકાના જીવનમાં દ્રાક્ષ અને એકૅન્વસ કે હનીસકલ તેમના બગીચાની પ્યારી વનસ્પતિ હતાં. એ વસ્તુઓનું નિરૂપણું જૈન દેવળના સ્તંભાપર થાય ત્યારે જૈન કામનું અજ્ઞાન પ્રત્યક્ષ ષ્ટિગાચર થાય છે. જાહેર નફટાઇ કે અવિનય તરફ ખાનદાન લાકા જુએ તે જ નજરે એ પ્રવ્રુત્તિ જોઇ શકાય.
મંદિરનાં રૂપ છેાડી ખીજી શાલા અને ભીતશણગારમાં જૂના વખતના કામમાં જે આચિત્ય અને સુસંગત લાગે છે તે તત્ત્વાની જરાય સમજ ન હોય એવી રીતે હાલ જૈન મદિરામાં વિદ્યાયતી લાદીઓ અને તૈલચિત્રા ડારાડાર ઉભરાવા લાગ્યાં છે. પાલીતાણાનાં દેવાલયેા પર જૈન કુમેરાની અંધ ઉદારતાના પરિણામે વીસેક હાર રૂપિઆનું પાણી કરી માનસવિકૃતિના નકશા જેવી એક તૈયાર કરવામાં આવેલી ચિત્રમાળા આ લેખકે જોઈ છે.
પૂર્વાંકાળની કથા કુરૂપરીતે ચીતરાએલી પાત્રાવલેખન કે વસ્તુનિર્દેશમાં સાવ નાટકી અને ઉપકર કે આભૂષણમાં છેલ્લી ફેશનેાથી ભારાભાર ભરેલાં આ ચિત્રો જૈન આચાર્યાંની સંમાતથી તૈયાર થયાં છે એ જાણીને દિલમાં હાહાકાર ઉઠે તા નવાઇ છે ? એક તરફ અજન્તા અને રાજપૂત કે મુગલ કળાની સૂક્ષ્મતા પીછાનવા દુનિયા તલસી રહી છે તે જ દેશમાં આ જમાનામાં કળા અને સંસ્કૃતિનું વિરૂપ દર્શીન જૈન કામને શાલા આપશે કે ? જે પરદેશીઓ શત્રુંજયની કીર્તિ સાંભળી જોવા આવશે તેઓ હાલના જૈના વિષે શી છાપ લઇ જશે ?
ધર્મ અને સંસ્કારના સુળ રૂપે જે શુદ્ધ ષ્ટિ અને અવલાકન આવવાં જોઇએ તેના અભાવ માત્ર જેમાં મુખ્ય દેખાય તે વસ્તુ ન જ આચરાય તા નુકશાન થવાનું નથી, કારણ કે ચેાગ્ય નિયામક અથવા યાગ્ય આચાર્ય'ની દેખરેખ વિના કલાની પ્રવૃત્તિ અધોગતિ તરફ લઇ જનારી બને છે.
ચિત્રકળા અને સ્થાપત્યમાં જૈત કામની બેદરકારી પર આટલી સહેજ ટીકા કર્યા પછી જૈન દેવાલયમાં થતાં સંગીત અને કાવ્યા વિષે પણ ચાઠું કહેવું જરૂરનું લાગે છે. નાટકમાંના રાજા જેવી બત્તીઓ પહેરી નૃત્ય કરતા કામણગારા છેકરા, હારમેાનિયમ માસ્તરની ઝપટ, નાટકના તાલ વાળા શૃંગારી રાહપર યેાજાએલાં મામુલી પદો એક જાતનું વૈભવી વાતાવરણ ખડું કરે છે.
દીવાની ઝાકઝમાળ, ચળકતા હીરા તથા સેાનાના મુગટ અને સ્વાના ધોંધાટ કઇ રીતે ચિત્તને વિરાગ અને શાંતિની હવા આપી શકતાં હશે એ પ્રશ્ન છે. જે વાસનાને આવવાની શબ્દોમાં વાતા થાય છે તે અપ્રત્યક્ષ રૂપે ત્યાં ભભુકતી લાગે છે. કદાચ લેાકઆકર્ષીણ અને ચિત્તરંજનના હેતુએ દેવદિર માત તે સરે એવા કદાચ એ ધર્માંચાલકાના ઉદ્દેશ હેાય તે તે માટે ધણુા સારા પ્રકારે। સૂચવી શકાય. સંગીતના એકાદ ઉત્તમ જ્ઞાતાને સમયપર શાંત રીતે થેાડાં ભક્તિમય પદો ગાવાની તક આપી શકાય તેવા પ્રવીણ પુરુષ માત બાળક બાળકીઓને સંગીતનું શિક્ષણ આપી તેમનાં જીવન વધુ સુચિવાળાં બનાવી શકાય. મ ંદિરને લગતી પરસાળ કે એરડાએમાં ચિત્રા અને વાચનના નવા થાળ વારંવાર મુકાય, જેથી લાકામાં જ્ઞાન સંપર્ક વધે. જૈનકામમાં કેળવણી ઘણી ફેલાતી જાય છે પણ જેને આપણે સ્વચ્છ વિચારશક્તિ કહી શકીએ તેનું દર્શોન વિરલ થાય છે. આનું કારણ બંધીઆર સાહિત્યનું વાંચન માત્ર છે. બદલાતા જગતના પરિચય અને વિગતા પર દરેક પ્રગતિમાન જીવે ધ્યાન આપવાની જરૂર છે.
જૈન કામની કળાટનું વધુ ખરાબ પ્રદર્શન નગરમાં નીકળતા વરધેડા પ્રસંગે થાય છે. વૈભવ દેખાડવાની વૃત્તિને લીધે ગાડી, ઘેાડા, માટર વગેરેની હારેાની વાતેા છેડી દઈએ; પણુ ખીલ
Aho! Shrutgyanam
Page #100
--------------------------------------------------------------------------
________________
हिंदी कला अने जैन धर्म
[ ૮૭
કુલ નિસ્પૃહ ત્યાગમૂતિ જિનવરના વરઘોડાને અગ્રભાગે દાઢીવાળા લાલપીળા જામાવાળા નકલી હુઝર સેજ જેવા લાગતા બેન્ડવાળાની ટાળી તે આપણા સંગીતપ્રેમની પરાકાષ્ટા બતાવે છે. તેમાંથી ગગડતા રગડા-ભેંકડાઓ શહેરના પહેલી પાયરીના ગૃહસ્થોના કાનને શે મધુર આસ્વાદ કરાવતા હશે તે તેમની પાસેથી મીમાંસા સાંભળીએ ત્યારે જ સમજાય.
જેન ગૃહસ્થના શોખની ચીજો, તેમનાં દિવાનખાનાની સજાવટ અને ઘરમાંના નાના દેવમંદીરનાં યુરોપી રાચરચીલાની વાત ન કરીએ પણ જેન સન્નારીઓ જે શોખમાં સપડાતી દેખાય છે તે જોઈ કળાનું ભવિષ્ય વધુ ને વધુ કાળું ચીતરાતું લાગે છે. જિનવરના વરઘોડામાં પાછળ ચાલતી ગાડીઓમાં કાળી ધોળી કે કાબરચિત્રી ચામડીની કન્યાઓને પારસણ કે મૂપિયન કન્યાની હરીફાઈ કરતી તમે જોઈ છે? બે કાન ઉપર લાલ કે ભૂરી રીબને, કાનમાં એરીંગ, શરીર પર જરી ચઢાવેલું કામ, હાથમાં બંડીઓ, પગમાં મોજાં અને બુટ-આ બધા ધર્મોત્સવને પોશાક અને તેમની માતાઓ ધર્મનિમિત્તે કે લગ્ન નિમિત્ત જે અલંકારો અને શેભા ધારણ કરે છે તેના કાયદા સમજવાને વિશ્વકર્મા પણ અશકત નીવડે. ઉત્તમ રસાત્તિ, સમય, તેલ, રચના, કે અંગનું વ્યવસ્થિત હલનચલન જાણે પાપ હોય છતાં સેનું, હીરા, મોતી, રેશમા વગેરે ઉત્સવના મહાન અંગે હોય એવી જ છાપ જેનારને પડે છે. યુરોપી વેયલની સાડીઓ, બે ખભા ખુલ્લા દેખાય માટે પીન, અને અટપટી ગુંથણીની ઝાલર, ઝીક કસબ વાળી બાયેમાંથી દેખાતા કડાંવાળા છુંદણું પાડેલા કાળા હાથ અને ગમે તેમ ઉછળતા પંજા, રંગ અને આકૃતિના વિચારોમાં બળવો ઉભો કરે છે.
ધર્મને અંગે જેટલી કળા નિર્માણ પામી છે તેમાં એક અચુક કાયદો એ દેખાય છે કે અંતર બહારની એકરૂપતા (sincerety) તેની સર્વ પ્રવૃત્તિમાં ઉપર તરતી હોવી જોઈએ. પણ અહિં તે ધર્મોત્સવ પ્રસંગે અંગત સમૃદ્ધિનું જ પ્રદર્શન, બે હેતુઓમાં વિરોધ કરે છે. ધાર્મિક કલામાં સ્વાર્પણ છે સ્વાનુભવ નથી. ઈદ્રિયગમ્ય સર્વ રસે-ધૂપ, ગંધ, સંગીત, ચિત્ર, સ્વાદ સર્વ અન્ય જેને માટે ગણાય છે. ધર્મ આચરનાર તે એ અર્પણ કરનાર જ બની રહે છે. તે નમ્ર અને ઉપાસક હેવાથી વૈભવને ખ્યાલ પણ કરે નહિં; છતાં અવ્યવસ્થા અને સુરૂચિભંગને તે પાપ સમજે. દેવ સમિપ શાંતિ, વ્યવસ્થા, એકરૂપતા અને આનંદ સ્થાપનારાં સર્વ ત સાધવા તે કળાને આશ્રય લે છે. કળા સિવાય બીજી કઈ શક્તિ કે સાધન એથી વધુ યોગ્ય જણાયું નથી.
લેખકને જૈન ધર્મ જેટલું જ બીજા ધર્મ માટે કહેવાને કારણે છે; પણ તે પ્રસ્તુત વિષય નહિ હોવાથી બીજા ધર્મનો ઉલ્લેખ કર્યો નથી.
ન
મ
.ના
Aho! Shrutgyanam
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૨]
__ जैन साहित्य संशोधक
[खंड ३
वडोदरा नरेशनो जैन साहित्य-प्रेम
ભારતના વર્તમાન આર્યનૃપતિઓમાં વડોદરાધીશ શ્રીમાન સયાજીરાવ મહારાજની વિદ્યાવિલાસિતા અને સાહિત્યપ્રિયતા જગજાણીતી છે. એમણે પોતાની પ્રજામાં જ્ઞાન પ્રચાર માટે જેટલી લાગણી બતાવી છે અને જેટલી મહેનત લીધી છે તેટલી બીજા કોઈ નૃપતિએ લીધી નથી. કેવળ પિતાની પ્રજાની દષ્ટિએ જ નહિ પણ આખી ભારતીય પ્રજાના જ્ઞાન અને સંસ્કારના વિકાસ માટે પણ એમણે અનેકવિધ સાહિત્ય પ્રવૃત્તિઓ ઉભી કરી છે અને તે દ્વારા જ્ઞાનના વિવિધ પ્રદેશના અભ્યાસના માર્ગો ખુલ્લા કર્યા છે. એ માર્ગોમાં એક માર્ગ ગ્રંથ પ્રકાશનનો પણ છે. વડોદરા રાજ્યની અને તે સાથે આખા ભારતની પ્રજા વિશ્વના વિવિધ વિષયે અને વિચારેનું જ્ઞાન મેળવી શકે તે માટે શ્રીમાને આખું એક પુસ્તક પ્રકાશન ખાતું જ ઉભુ કર્યું છે, અને તે દ્વારા અનેક ગ્રંથ સંસ્કૃત, પ્રાકૃત, ગૂજરાતી, મરાઠી આદિ ભાષાઓમાં પ્રકટ કરાવ્યે જાય છે. શ્રીમાનના એ સાર્વદેશીય પુસ્તક પ્રકાશન કાર્યમાં જૈન સાહિત્યને પણ કેટલે બધો સારે ફાળે મળે છે તેની એક ટુંક યાદી, જૈન સાહિત્ય સંશાધકના અભ્યાસિઓની જાણ ખાતર, અહિં આપીએ છિએ.
જેનોની પ્રાચીન સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર ગણાતું અને ગુજરાતનું ગૌરવવંતુ જૂનું પાટનગર અણહિલપુર પાટણ શ્રીમાન સયાજીરાવ મહારાજના આધિપત્ય નીચે આવેલું હેવાથી, ત્યાંના જૂના જેન ભંડારે તરફ શ્રીમાનની દષ્ટિ વળે એ સ્વાભાવિક હતું. તેથી શ્રીમાને પોતાની કારકીર્દીની વહેલી શુરુઆતમાં જ ગુજરાતના જાણીતા વિદેહી સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીને પાટણના ભંડાર તપાસવાનું અને તેમાંથી ઇતિહાસ, સાહિત્ય, તત્વજ્ઞાન આદિની દષ્ટિએ જે ઉત્તમોત્તમ ગ્રંથ જણાય તેમનાં ગૂજરાતી મરાઠી, ભાષાંતર કરી કરાવી પ્રસિદ્ધ કરવાનું કામ સેપ્યું. શ્રીમાનની આજ્ઞા પ્રમાણે સાક્ષર મણિલાલે પ્રથમ પાટણના બધા ભંડાર જોઈ કરી તેમાંના ભિન્નભિન્ન વિષયના ગ્રંથની એક યાદી બહાર પાડી અને તે સાથે ભાષાંતર કરવા લાયક કેટલાક ગ્રંથની તારવણી કરી. એ તારવણીમાંથી લગભગ નીચે જણાવેલા પંદર ગ્રંથોનાં ભાષાંતરે છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં.
૧ બુદ્ધિસાગર, સંગ્રામસિંહકૃત. ૨ સમાધિશતક, જિનસેન ગુણભદ્રકૃત. ૩ નીતિવ્યાકયામૃત, સેમદેવસૂરિકૃત. ૪ ભેજપ્રબંધ, ૫ ષદર્શનસમુચ્ચય, હરિભદ્રસૂરિકૃત.
Aho! Shrutgyanam
Page #102
--------------------------------------------------------------------------
________________
ગં
? ]
वडोदरा नरेशनो जैन साहित्य-प्रेम
[ ૮૩
૬ કુમારપાલ પ્રબંધ, જિનમંડનેપાધ્યાયકૃત ૭ ગબંદુ, હરિભદ્રસૂરિકૃત ૮ અનેકાંત વાદપ્રવેશ ૯ વ્યાશ્રયમહાકાવ્ય, હેમચંદ્રાચાર્ય કૃત ૧૦ વિક્રમચરિત્ર, ૧૧ સુકૃતસંકીર્તન, અરિસિંહકૃત ૧૨ કુમારપાલચરિત્ર, જયસિંહસૂરિકૃત ૧૩ ચતુર્વિશતિપ્રબંધ રાજશેખરસૂરિકૃત ૧૪ જાડ્યાપતા (મરાઠી) અમરચંદ્રસૂરિકૃત
૧૫ નીતિવાયામૃત , સેમદેવસૂરિકૃત એ સમય પછી જ્યારે સેંટ્રલ લાઈબ્રેરીના અંગે સંસ્કૃત ડીપાર્ટમેંટ ખેલવામાં આવ્યું અને તેના લાઈબ્રેરીયન તરીકે જેને સાક્ષર સદ્દગત શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલલ એમ. એ. ની ચેજના કરવામાં આવી ત્યારે શ્રીમાને ફરી એકવાર પાટણના જૈન ભંડારે ને વધારે બારીકીથી જોવા માટે ભાઈશ્રી દલાલને આજ્ઞા કરી. શ્રીયુત દલાલને પિતાના નિરીક્ષણમાં જણાયું કે એ ભંડારોમાં તે એટલી બધી અમૂલ્ય સંપત્તિ ભરી પડેલી છે કે તેને જે મૂળ રૂપમાં જ પ્રકટ કરવામાં આવે તે તેનાથી ભારતના પ્રાચીન જ્ઞાનભંડારનો જગને વિશેષ ખ્યાલ આવે તેમ છે. તેથી તેમણે એક વિસ્તૃત વિજ્ઞપ્તિદ્વારા શ્રીમાનને એ બધી હકીકત નિવેદન કરી. તેના પરિણામે મહારાજાએ એક આખી જૂદી પૌત્ય ગ્રંથમાળા (ઓરિએન્ટલ સીરીઝ)જ ચાલુ કરવાની સ્વતંત્ર આજ્ઞા કરી. ભાઈશ્રી દલાલ જ એ ગ્રંથમાળાના પ્રથમ ઉત્પાદક અને સંપાદક બન્યા. તેમણે પાટણના ભંડામાંથી, પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાના અનેકાનેક ઉપયોગી અને અલભ્ય-દુર્લભ્ય ગ્રંથે ચુંટી કાઢયો. પાટણના જેન ભંડારાના વિશેષ ગષક અને ઉદ્ધારેચ્છક મુનિવર પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ અને તેમના સાહિત્યોપાસક શિષ્યવર શ્રી ચતુરવિજયજી મહારાજે ભાઈ શ્રીદલાલના કાર્યમાં ભંડાર જેવા કરવાની ઘણી અનુકૂળતા કરી આપી એટલું જ નહિં પણ જે ગ્રંથે ભાઈ દલાલે છપાવવા માટે નક્કી કર્યો તેમના સંશોધન કાર્યમાં પણ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ એવી અનેક પ્રકારની નિષ્કામ સહકારિતા કરી બતાવી. એ ગ્રંથમાળાને પ્રારંભ થયો ત્યારે આ પંક્તિઓને લેખક પણ કેટલાક સમયસુધી વડોદરામાં સ્થિત હતા. શ્રી ચિમનલાલે એક સાથે અનેક ગ્રંથોનું સંપાદન, સંશોધન અને મુદ્રણકાર્ય ચાલુ કર્યું હતું. તેમાંથી એક મોટા ગ્રંથનું-મામાવાય વિરચિત પ્રાકૃત કુમારપાર તન-સંશોધન કાર્ય અમને, તથા મંત્રી :પર વિરચિત મોરાઝારાગા નામના નાટક ગ્રંથનું કાર્ય મુનિવરશ્રી ચતુરવિજ્યજીને પણ વળગાડયું હતું. કમનસીબે ભાઈશ્રી દલાલનું અકાળે અવસાન થયું અને તેથી તેમના અથાગ પરિશ્રમ અને ઊંડા અભ્યાસનું જે સુંદર ફળ
Aho! Shrutgyanam
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
जैन साहित्य संशोधक
જૈન સાહિત્યના પ્રકાશનને મળવાનું હતું તે એક રીતે અકાળે જ કરમાઈ શ્રીમાન મહારાજાની જીભ જ્ઞાનનિષ્ઠાથી એ કાર્ય આગળ ચાલુ જ છે અને સુયેાગ્ય જૈન પંડિત શ્રીયુત લાલચંદ ભગવાનદાસ ગાંધીની સેવા ભળેલી છે પણ જૈન ગ્રંથાને એ ગ્રંથમાળામાં આદર મળતા રહેશે એવી આશા છે.
એ ગ્રંથમાળામાં અદ્યાવિધ નીચે જણાવેલાં જૈન ગ્રંથરત્ના ઉત્તમ રીતે પ્રકટ થયાં છે અને દેશિવદેશના પ્રસિદ્ધ પુસ્તકાલયેામાં સુંદર સ્થાન પામ્યાં છે.
૧
૨
3
૪
સામપ્રભાચાર્ય વિરચિત કુમારપાણ પ્રતિષોષ. સશેાધક મુનિ જિનવિજજી, ૫ જયસિંહુસૂરિ રચિત TMશ્મીરમમન નાટ *અનેક દિવાનકૃત સંગ્રહ પ્રાચીનમૂન ાવ્યસંગ્રહ ७ ધનપાલ પડિતકૃત પંચમીતા (અપભ્રંશગ્રંથ ) ૮ રામચંદ્ર વિદ્રવાન કૃત નચિહાસ નાટા. સશેાધક પડિત લાલચટ્ટ ભ. ગાંધી
જૈનમહામાત્ય વસ્તુપાલ વિરચિત નરનારાયણાનનું ધાન્ય, *બાલચંદ્રસૂરિ વિરચિત વસન્તવિજાન હાન્ય.
મંત્રી યશપાલ વિરચિત મૌદાનપરાય નાટ સંશાધક મુનિ ચતુવિજયજી.
હું
નૈસરુમેરીય નૈન ગ્રામહાર સૂચિ ( દલાલ અને ગાંધી )
હાલ છપાતા ગ્રંથ
१० अपभ्रंश काव्यत्रयी
११ न्याय प्रवेशसटीक (हरिभद्रकृत टीकायुक्त) १२ पाटणना भंडारोनी ग्रंथसूचि.
[ ફંડ રૂ
ગયું. છતાં એમાં એક તેથી હજી
ઉપરની યાદીમાં જે નામ છે તેતેા ખાસ જૈન વિદ્યાવાનાના અનાવેલા જૈન ગ્રંથાનાં જ છે. એ ઉપરાંત અજૈન વિદ્વાનાના અનાવેલા, પણ ખાસ જૈન ભંડારામાંથી જ મળી આવેલા-જૈન ભડારા સિવાય બીજે કાઇ ઠેકાણે નહિ જણાએલા એવા જે ગ્ર ંથમ ગાયકવાડસ એ. સીરીઝમાં છપાએલા છે, તેમની સંખ્યા તા એ કરતાંય વધારે છે. જગદ દુર્લભ્ય એ ગ્રંથાને કાળના મુખમાંથી આજસુધી સાચવી રાખવાનું મહપુણ્ય જેમ જૈન જ્ઞાન ભંડારના સરક્ષકાને ઘટે છે તેમ અંધકારાચ્છાદિત ભૂગર્ભ માંથી બહારકાઢી ફરી જગત આગળ મૂકવાનું સત્પુણ્ય વડાદરા નરેશ શ્રી સયાજીરાવને ઘટે છે. તથાસ્તુ.
* આ નિશાનીવાળા ગ્રંથે! સદ્દગત દલાલનાં સોંપાદિત કરેલાં છે.
Aho! Shrutgyanam
Page #104
--------------------------------------------------------------------------
________________
વ ૨ ],
आहार शुद्धि अने रसत्याग
आहार शुद्धि अने रसत्याग " [ લે. શ્રીયુત વાલજી ગોવિંદજી દેસાઈ. બી. એ. એલએલ.બી. ]
અહિંસા તથા સંયમની દૃષ્ટિએ આહારશુદ્ધિને વિચાર જૈન લોકેએ કર્યો છે એટલે કદાચિત બીજા કેઈએ નથી કર્યો. એટલે સાધુજીવનને અંગે જીભનું વશીકરણ કેટલું મહત્વનું છે એ વિષયે જેનશાસ્ત્ર શું સાક્ષી પૂરે છે એનું સહજ દિગ્દર્શન કરવાની આ સ્થળે ધારણા છે.
- ઉત્તરાધ્યયન સત્રના સોળમા અધ્યયનમાં બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાન, અર્થાત સાધન, ગણાવ્યાં છે. ત્યાં કહે છે – पणीयं भत्तपाणं तु खिप्पं मयक्विड्ढणं । बंभररओ भिक्खू निश्चओ परिकजए | (प्रणीतं भक्तपानं तु क्षिप्रं मदविवर्धनम् । ब्रह्मचर्य रतो भिक्षुनित्यशः परिवर्जयेत् ॥)
(સાધુએ પ્રણીત અર્થાત જેમાં ઘી વગેરે રસ હાલી મળ્યા હોય એવું, અને તત્કાળ વાસનાને ઉત્તેજનારું ખાનપાન હમેશાં વર્જવું.) धम्मलद्धं मियं काले जत्तत्यं परिहाणवं । नाइमत्तं तु भुजेज्जा बंभचेररओ सया ॥८॥ (धर्मलब्धं मितं काले यात्रार्थे प्रणिधानवान् । नातिमात्रं तु भुजीत ब्रह्मचर्यरतः सदा ॥)
(સાધુએ સ્વસ્થચિત્તે યોગ્ય સમયે પ્રમાણમાં અને કેવળ સંયમના નિર્વાહને અર્થે ધર્મમાર્ગે મળેલ અન્ન ખાવું, પ્રમાણથી વધારે પડતું ન ખાવું.) સૂત્રકૃતાંગ સત્રના પ્રથમ કે ધના સાતમા અધ્યાયમાં કહે છે –
भारस्स जाता मुणि भुंजएज्जा। (ભાર એટલે સંયમભારની યાત્રા એટલે નિર્વાહ તેને અર્થે સાધુએ આહાર લે.) જિનમંડન કૃત શ્રાદ્ધગુણ વિવરણમાં આવે છે -
મોકો વાર્થ સાધારણાર્થ" ( પ્રાણ ટકાવાને અર્થે ખાવું. ),
આહારનું પ્રમાણ કેટલું હોય એ વિષયે પણ બીજા ગ્રંથમાં કહી દીધું છે – द्वात्रिंशाः कवलाः पुंस आहारस्तृप्तये भवेत् । अष्टाविंशतिरेवेष्टाः कवलाः किल योषितः ॥
(પુરુષનો આહાર બત્રીશ કોળિયા અને સ્ત્રીને અઠ્ઠાવીશ કોળિયા.)
દશ બાર રોટલીનું પડીકું વાળીને એક સપાટે ગળે ઉતારીને રખેને કેઈ એને એક કેળિયે ન ગણાવે એટલાસારું આશાધર પંડિત કહે છે
Aho! Shrutgyanam
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૬ 1
जैन साहित्य संशोधक
[ રચંડ રૂ
*ग्रासोऽश्रावि सहस्त्रतण्डुलमितो द्वात्रिंशदेतेऽशनम् । ઉત્તરાધ્યયનના સત્તરમા અધ્યયનમાં પાપશ્રમણ અર્થાત હુણ સાધુનું વર્ણન આવે છે, ત્યાં કહે છે – સુધીવિકા ચાર મિયાણા ( ધ, દઉં, ઘી વગેરે વારંવાર ખાય.)
ત્રીસમા અધ્યયનમાં છ પ્રકારના બાહ્યા એટલે શારીરિક તપ ગણાવ્યાં છે, તેમાં ચેથું રસપરિત્યાગ આવે છે–
खीरदहिसप्पिमाई पणीयं पाणभोयणं । परिवजणं रसाणं तु भणियं रसवज्जणं ॥२६॥ (क्षीरदधिसपिरादि प्रणीतं पानभोजनम् । परिवर्जनं रसानां तु भणितं रसवर्जनम् )
( રસત્યાગ એટલે દૂધ, દહિં, ઘી, ગોળ પકવાન્ન વગેરે વર્જવાં તે. )
આ જ તપને વિષયે આશાધર કહે છે - ચાર ફીરથીૌચવિષ + + + રસપરિત્યાગતોને
( દૂધ, દહિં, ઈશું એટલે શેરડી, ગોળ, ખાંડ, સાકર, વગેરે તેલ તથા ઘીને ત્યાગ તે રસપરિત્યાગ. )
જેનશાસ્ત્રોમાં માંસ, મધ, માખણ અને મધ આ ચાર વસ્તુને મહાવિકૃતિ કહેલ છે ને સર્વથા ત્યાજ્ય ગણેલ છે. એમાં અહિંસાદુષ્ટિ પ્રધાન છે –
मधु मधं नवनीतं पिशितं च महाविकृतयस्ताः। આ ઉપરાંત દૂધ, દહિં, ઘી, તેલ, ગોળ અને પકવાન્ન (ધી તેલમાં તળેલ પદાથે) ને પણ વિકૃતિ ગણને એકંદર દશ વિકૃતિઓ માનેલ છે, અને વિકૃતિમાત્રને ત્યાગ સચવ્યો છે.
મિષ્ટાન્નને ત્યાગ જાણે ઠીક, પણ ધાદિના ત્યાગની વાત સાંભળતાં જ આજ આપણને કંપ છુટશે, પણ ધર્મ તે અસિધારા કરતાંય વસમે છે.
હરિને મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જો ને.” વર્ધમાનસ્વામીને મહાવીર કહ્યા તે યોગ્ય હતું. માણસને મારવા કરતાં મનને મારવામાં વિશેષ વીરત્વ જોઈએ છે, અને દિગ્વિજયી જિતેન્દ્ર કરતાં જિતેન્દ્રિયની પદવી કયાંચ ઉંચી છે.
દૂધ ને દૂધજન્ય પદાર્થો સદોષ છે એમાં લેશમાત્ર શંકા નથી. શંક રહી જતી હોય તે સાંભળોઃ
* ન કૃ ૭૨૨. ૧ ત્યાંજ ર૭. ૨ અમૃતચન્દ્ર કૃત પુરુષાર્થસિહયુપાય ૭૧. उत्पद्यन्ते विलीयन्ते सुसूक्ष्मा जन्तुराशयः । सप्तग्रामेषु यत्पापमग्निना भस्मसात्कृते । તi grf મધવિરામHitz શ્રાદ્ધ ગુણવિવરણ.
Aho! Shrutgyanam
Page #106
--------------------------------------------------------------------------
________________
* { }
आहार शुद्धि अने रसत्याग
men
"Milk is now used by the Allies to stimulate all of their soldiers before they go into battle. The Teutons serve their with beer, but the Allies, on the Western front, thanks to the discovery of the Pasteur Institute in Paris, have found that milk is not only a helpful food, but one of the most powerful stimulants known.
62 ]
*****....
Milk is now seen to contain some mysterms and magic power, not only whipping up the living tissues, but holding them pleasantly to the task without the subsequent reaction and collapse so usual with strychnine, qunine, ergot and other artificial stimulants. ...... The French Government realising this has issued orders to pusp the sale of milk" Hoards Dairayman.
( રણક્ષેત્ર ઉપર જાતા પહેલાં જર્મનીસિપાઇઓને દારૂ આપે છે એ જ ઠેકાણે મિત્રરાજ્યે દૂધ આપે છે, કારણ એના જેવા ઉત્તજક પદાર્થ બીજો એકે નથી.........
બીજા કૃત્રિમ ઉત્તજકના ઉપચેાગમાં પાછળથી પ્રત્યાઘાત અને અરૂપાત થાય છે તે દૂધમાં નથી થાતા. )
Aho ! Shrutgyanam
એટલે ધાદિના ત્યાગ અવશ્ય ધર્મ છે. પણ તીર્થંકરોએ લાંબા ઉપવાસનું' પારણું દૂધે જ કરતા એમ લાગે છે, એટલે એ ધર્મનું આચરણ આ કઠણ કલિકાલને વિષયે જેનું તેનું કામ નથી. એ ધર્મના પાળનાર મહારથીઓને સહસ્રવાર વન્દન હા.
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
जैन साहित्य संशोधक
[વંડ રૂ. श्री जिनभद्रगणि क्षमाश्रमणनो समय વિખક–શ્રીયુત મોહનલાલ ભગવાનદાસ ઝવેરી બી. એ. એલએલ્ બી. સોલીસીટર)
પ્રારંભમાં જ જણાવવું આવશ્યક છે કે આ લેખ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેમણે, શ્રી, વિશેષાવસ્યક ભાષ્ય, છતકલ્પ, વિશેષણવતી, બહસંગ્રહણી તથા બહક્ષેત્રસમાસાદિ ગ્રન્થ પ્રાકૃત અર્થાત્ આગમની અદ્ધમાગધી નામે ઓળખાતી ભાષામાં રચ્યા છે, તેમના સમય સંબંધી અજવાળું પાડતું સઘળું સાહિત્ય તપાસી કેઈ અંતિમ નિર્ણય કરવાના હેતુથી લખાયેલ નથી. આ લેખને એ ઉદ્દેશ નથી. પરંતુ તેમના સમય નિર્ણ યના કાર્યમાં સહાયભૂત થાય તેવી કેટલીક બાબતો જે તરફ લેખકનું ધ્યાન ખેંચાયું છે તેને ઉલ્લેખ કરી રજુ કરેલા મુદ્દાઓ પરથી જે તાત્કાલિક નિર્ણય દેરી શકાય તે દર્શાવવાનો છે. આ સર્વ એવી આશાથી વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં આવે છે કે તે વાંચી તેની તરફેણની તેમ જ વિરુદ્ધની વિગતો બીજા વિદ્વાને રજુ કરે અને એ રીતે શ્રીમાનના સમય નિર્ણયની પ્રમાણભૂત સામગ્રી એકત્રિત થાય અને તેમને સત્તા સમય છેવટને નિર્ણય થઈ શકે.
આ લેખમાં શ્રી જિનભદ્રગણિજીને સમય ચર્ચતાં વાસવદત્તાકાર સુબંધુ, કાદંબરકાર બાણભટ્ટ, બૌદ્ધ ન્યાયવાદી ધમકીર્તિ, દિગંબર વાદી પ્રવર શ્રીઅકલંકદેવ તથા પ્રસિદ્ધ મીમાંસક કુમારિલભટ્ટના સમયની પણ ચર્ચા કરી છે. .
શ્રી વિશેષાવશ્યક જે શ્રી આવશ્યક સૂત્રના સામાયિકાંશ પર ભાષ્યરૂપે શ્રી જિનભદ્વગણિજીએ રચ્યું છે તેમાં આવતી નીચલી ગાથા શ્રીમાનના સમય નિર્ણયની આ લેખની ચર્ચામાં કેંદ્રરૂપ છે, તેથી અત્રે પ્રથમ જ આપવી ઉચિત છે.
जहवा निदिट्टवसा वासवदत्ता तरंगवइयाई ।
तह निदेसगवसओ लोए मणुक्खवाउ त्ति ॥१५०॥ આ ગાથામાં વાસવદત્તા તથા તરંગવતીને સ્પષ્ટ ઉલ્લેખ છે. રંગવતી એ નિર્વાણકલિકાકાર શ્રી પાદલિપ્તસૂરિની સુપ્રસિદ્ધ આદિ નવલકથા (Novel) છે. એ સંબંધી વિશેષ ઉલેખ અત્ર કરે જરૂરી નથી. વાસવદત્તા એ સુબંધુએ રચેલી આખ્યાયિકા છે અને એક ગદ્ય કાવ્યના અતિ સુંદર સ્વરૂપમાં છે. કહેવાય છે કે બાણભટ્ટ કાદંબરીની શૈલી આ ગ્રંથ પરથી લીધેલી. બાણભટ્ટ સ્વરચિત હર્ષચરિતમાં વાસવદત્તાને આ પ્રમાણે ઉલ્લેખ કરે છે.
શ્રી જિનભકગણિજીએ વિશેષાવસ્યકની સ્વપજ્ઞ ટીકા રચી છે જે દુર્લભ છે. તે ઉપરાંત એમની સંદિગ્ધ કૃતિઓમાં ધ્યાનશતક તથા નિશીથભાષ્ય છે.
Aho! Shrutgyanam
Page #108
--------------------------------------------------------------------------
________________
श्री जिनभद्रमणि क्षमाश्रमणनो समय
[ ૮૬
कवीनामगलदो नूनं वासवदत्तया ।
शक्त्येव पाण्डुपुत्राणां गतया कर्णगोचरम् ॥ હવે બાણભદે હર્ષચરિતમાં જુદી જુદી ઘટનાઓનું જે આબેહુબ વર્ણન કર્યું છે તે પરથી તેમ જ કેટલાક અન્ય પ્રમાણોથી વિદ્વાને એ નિર્ણય પર આવ્યા છે કે બાણભટ્ટ કને જના પ્રસિદ્ધ મહારાજા શ્રી હર્ષદેવને સમકાલીન અને આશ્રિત હતે. શ્રી હર્ષદેવને રાજ્યકાલ ઈ. સ. ૬૩૨ થી ઈ. સ. ૬૪૫ નો નિણત થયેલ છે તેથી બાણભટ્ટને સત્તા સમય પણ તે જ નક્કી થાય છે. વાસવદત્તાએ બાણભટ્ટના સમયમાં અત્યંત પ્રસિદ્ધિ મેળવેલી એમ ઉક્ત પ્રશંસાથી માલમ પડે છે. તેથી એ માનવું ગણાશે કે વાસવદત્તા બાણભટ્ટના હર્ષચરિતની પૂર્વે થોડાંઘણાં વર્ષો પહેલાં રચાઈ હશે. આપણે તેથી વાસવદત્તાના સમયની નીચલી સીમા ઈ. સ. ૬૪૦ આસપાસની આંકી શકીએ. ઉક્ત સમય વાસવદત્તામાં આવતા કેટલાક ઉલ્લેખ પરથી તેને યોગ્ય સમય છે એમ લાગે છે. વાસવદત્તામાં આ પ્રમાણે ઉપયોગી ઉલેખે આવે છે. વાસવદત્તાકાર સુબંધુ આખ્યાયિકાની નાયિકા વાસવદત્તાના વર્ણનમાં આ ઉપમા યોજે છે –
'बौद्धसंगतिमिवालंकारभूषिताम्' એ ઉપર વાસવદત્તાને ટીકાકાર શિવરામ ટકામાં વિવેચન કરતાં લખે છે કે –
"बौद्धसंगतिमिवालंकारो धर्मकीर्तिकृतो ग्रन्थविशेषस्तेनभूषिताम्" બૌદ્ધ ધર્મકતીકૃત કેઈ ગ્રંથને અત્રે ઉલ્લેખ છે એમ ટીકાકારનું માનવું છે.
બૌદ્ધ ધર્મકીર્તિનો પરિચય ચીનાઈ યાત્રી હુએનસંગ પોતાના પ્રવાસવૃત્તમાં આપે છે. ઉક્ત યાત્રી ભારતમાં આવી ઈ. સ. ૬૩પ માં નાળંદાના વિદ્યાપીઠમાં પહોંચ્યા અને ત્યાં રહી વિદ્યાભ્યાસ કર્યો. તે પિતાના પ્રવાસવૃત્તમાં આચાર્ય ધર્મ પાળ અને ન્યાયવાદી ધમકીર્તિને પરિચય ગુરુશિષ્ય તરીકે આપે છે. ચીનાઈ યાત્રી હુએનસંગે ધર્મ પાળના બીજા શિષ્ય શીલભદ્ર પાસે અભ્યાસ કર્યો. એથી ન્યાયવાદી ધમકીર્તિને સમય પણ ઈ. સ. ૬૩પ લગભગને ઠરે છે. પરંતુ એમ પણ અનુમાન થઈ શકે છે કે ધર્મકીતિને આ ઉત્તરાવસ્થાનો સમય હતું, અને કેટલાંક વર્ષો પહેલાં તેણે રચેલા કેઈ ગ્રંથની રચના પર મોહિત થઈ વાસવદત્તાકાર તેને ઉપમાન તરીકે ચોજે છે. પરંતુ એ બૌદ્ધ ગ્રંથ એ પ્રમાણે પ્રસિદ્ધિ મેળવે અને સુબધુ મીમાંસકને કણે તેની
+ 3. પિટર્સન વિગેરે તેને રાજ્યકાળ ઈ. સ. ક૬ થી ૬૪૮ ને મૂકે છે.
૧ ધમકીર્તિએ સન્તાનાન્તર સિદ્ધિ ગ્રંથ રચ્યો છે જે સન્તાન-સંતતિ નામે કદાચ ઓળખાતે હોય અને સંતિ એ સંતતિને સ્થાને ભૂલ હોય.
૨ સુબંધુ વાસવદત્તામાં એક સ્થળે “રિમિનિમતાનુસાર રુવ તથાગતમતવંતિમ એમ લખી મીમાંસકેને બૌદ્ધ મતનો ધ્વંસ કરતા આલેખ્યા છે તેથી સુબંધુ મીમાંસક હતો એમ સહજ અનુમાન થાય છે.
Aho! Shrutgyanam
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
जैन साहित्य संशोधक
[खंड ३
ખ્યાતિ પહોંચે તેટલા અંતરમાં દશ પંદર વર્ષ અવશ્ય થયેલાં હોવાં જોઈએ. વાસવદત્તા રચવાને સમય તેથી ઈ. સ. ૬૨૫ થી ઈ. સ. ૬૪૦ સુધીનો ધારી શકાય. વાસવદત્તાને સમય ઈ. સ. ૬૪૦ ની લગભગ નિશ્ચિત કરનારા તેની અંદર જ આવતા બીજા બે ઉલ્લેખે છે જે પ્રસિદ્ધ દિગંબર તૈયાયિક શ્રી અકલંકદેવની રચેલી અબ્દશતી નામની કૃતિનું મીમાંસક કુમારિલભટ્ટે કરેલ ખંડનને લક્ષીને છે. તે ઉલેખ નીચે પ્રમાણે છે
ધીમાંસાન્યા ફા વિર્તિલિક્વિીન” (પૃ. ૪૩ કલકત્તા) મીમાંસા ન્યાયની જેમ દિગંબર દર્શનને ઢાંકી દેતે.”
“ધીમાંસાનેવ તિરવિવારન” ( , ૧૩૧) મીમાંસા દર્શન વડે તિરસ્કૃત દિગંબર દર્શનની જેમ.”
અને આ ઉલેખોનું લક્ષ્ય અને રહસ્ય દર્શાવવા એ જણાવવું જરૂરી છે કે પ્રસિદ્ધ દિગંબર તૈયાયિક ગંધહસ્તિ ભાષ્યકાર સમંતભદ્રે આસમીમાંસા નામે ૧૧૪ લેક ગ્રંથ ર. ગંધહસ્તિ ભાષ્ય ૮૪૦૦૦ કલેકપ્રમાણ હતું એવી માન્યતા છે. પરંતુ તે કઈ પણ સ્થળે ઉપલબ્ધ નથી. કેટલાક ઈતિહાસ તરવગવેષકો એમ માને છે કે, માત્ર દંતકથા સિવાય એ માન્યતામાં વિશેષ કંઈ નથી. આપણને જે કે અત્રે એ ચર્ચા સાથે સંબંધ નથી તો પણ એ વિષયની ચર્ચામાં ઉપયોગી થતા એકાદ બે ઉલ્લેખ ધર્મભૂષણકૃત ન્યાયદીપિકામાંથી આપું છું જેથી એ વિષયમાં કંઈક હજુ પણ શોધખોળ કરવા જેવું છે એમ માલમ પડશે.
तद्भाष्यं ' तत्रात्मभूतमग्नेरौष्ण्यमनात्मभूतं देवदत्तस्य दण्डः' यदुक्तं स्वामिभिर्महाभाष्यस्यादावाप्तमीमांसाप्रस्तावे___ "सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा ।
अनुमेयत्वतोऽग्न्यादिरिति सर्वज्ञसंस्थितिः॥" વળી ચાદમા શતકમાં થયેલા કવિ હસ્લિમલના “વિક્રાંત કરવ” નાટકમાં આ ઉલ્લેખ છે –
तत्वार्थसूत्रव्याख्यानगन्धहस्तिप्रवर्तकः ।
स्वामी समन्तभद्रोऽभूद्देवागमनिदेशकः॥ ૩ આસમીમાંસા ઉપરાંત સમતભ૮ યુકત્યનુશાસન, સ્વયંભૂસ્તોત્ર, જિનસ્તુતિશતક, અને રત્નકરંડક સટીક નામના ગ્રંથો રચ્યા છે. પ્રખર તૈયાયિક તરીકે તેમની ઘણી ખ્યાતિ છે. અનુપલબ્ધ Jથે વસિદ્ધિ, તત્ત્વાનુશાસન, પ્રાકૃત વ્યાકરણ, પ્રમાણપદાર્થ, કર્મપ્રાભૃતટીકા, ગન્ધહસ્તિ મહાભાષ્ય છે.
૪ આ ગ્રંથ શક સં, ૧૩ ૦૭વિ. સ. ૧૪૪ર માં રચાયો. તેના કર્તા અભિનવધર્મભૂષણ નામે ઓળખાય છે.
૫ શ્રીયુત પં. નાથુરામજી પ્રેમી તથા બાબુ જુગલ કિશોરજી મુખ્તારે આ વિષયમાં ઘણું લખ્યું છે અને એના અંગે મળી આવતાં બધાં સાધક બાધક પ્રમાણમાં સવિશેષ વિચાર કર્યા છે.-સંપાદક.
Aho! Shrutgyanam
Page #110
--------------------------------------------------------------------------
________________
],
श्री जिनभद्रगणि क्षमाश्रमणनो समय
[ ૧૨
વિશેષમાં મક્ષિણસૂરિએ વિ. સં. ૧૩૪૯ માં રચેલી સ્યાવાદ મંજરીમાં આ ઉલ્લેખ છે –
'यद्यप्यवयवप्रदेशयोर्गन्धहस्त्यादिषु भेदोऽस्ति तथापि नातिसूक्ष्मेक्षिका चिन्त्या'
આ સ્થળે જણાવવું જરૂરી છે કે સિદ્ધસેન દિવાકર ગન્ધહસ્તિ કહેવાતા હતા, અને આચારંગના પ્રથમ અધ્યયન પર તેમનું રચેલું વિવરણ ગન્ધહસ્તિ વિવરણ કહેવાતું હતું. જો કે આજે તે ઉપલબ્ધ નથી. (સંમતિત વિમાન ? , સંપાવલી જિવન પૃ. ૨૨) એથી ખાસ કરીને વેતાંબર ગ્રંથમાં તે સંબંધમાં આવતા ઉલેખે
ક્યા ગન્ધહસ્તિભાષ્યને ઉદ્દેશીને છે તે નક્કી કરવું મુશ્કેલ છે. આ ઉપરથી ગબ્ધહસ્તિ મહાભાષ્યની સંભાવના થઈ શકે છે.
સમીમાંસા પર દિગંબર વાદી પ્રવર અલંકદેવે અબ્દશતી નામની વ્યાખ્યા રચી. આ અષ્ટશતીને “નાજ્ઞા પ્રધાના દિ–” ઈત્યાદિ ભાગ લઈ કુમારિલભદે પિતાના લેક્વાર્તિકમાં ખંડન કર્યું છે. એ આક્ષેપને પ્રત્યુત્તર અકલંકદેવે પોતે આપે નથી અને તેમના શિષ્ય વિદ્યાનંદે અષ્ટ સહસ્ત્રીમાં આવે. તેથી એવું અનુમાન થાય છે કે અકલંકદેવ કુમારિક પહેલાં જ સ્વર્ગસ્થ થયા હશે.
હવે પં. બેચરદાસ જેનદર્શનની પ્રસ્તાવનામાં (પૃ. ૧૦૨) લખે છે કે –“એ જ યાત્રીએ (ઈસિંગે) પિતાના દેશમાં જઈને ઈ. સ. ૬૯૫ માં લખેલા પ્રવાસવર્ણનમાં શ્રી ભર્તુહરિને મૃત્યુસમય ઈ. સ. ૬૫૦ ને નેધેલ છે. પ્રસિદ્ધ મીમાંસક કુમારિલે તંત્રવાર્તિકમાં (પૃ. ૨૦–૨૧) પોતાના પૂર્વવતી વૈયાકરણ ભર્તુહરિના મતનું આલેચન કરેલું છે. એટલે એ મીમાંસક ઈ. સ. ૮ મી સદીમાં (પૂર્વાર્ધમાં) થએલા હેવા જોઈએ.” પરંતુ એ કાંઈ નિશ્ચાત્મક પ્રમાણ માલમ પડતું નથી. કેઈપણ સમાચક માટે પોતાના પૂર્વવતી ગ્રંથકારની સમાલોચના જેટલી શકય છે તેટલી જ સમકાલીન ગ્રંથકારની સમાલોચના શકય છે. તેથી કુમારિલભટ્ટનું અસ્તિત્વ ઈ. સ. ૫૦ ની આસપાસનું હોય એ શક્ય છે. અને જ્યારે કુમારિક અકલંક સાથે, અને કુમારિક અને - ૧ અષ્ટશતી ઉપરાંત રાજવાર્તિક નામનું તત્ત્વાર્થભાષ્ય, ન્યાયવિનિશ્ચય, સિદ્ધિવિનિશ્ચય. લવીયઅયી, બહતત્રયી, ભાષામંજરી, તથા સ્વરૂપ સંબંધના એ એકલંક દેવના લભ્ય ગ્રંથ છે. ન્યાયચૂલિકા એમણે રચી સંભળાય છે. અકલંકસ્તોત્ર તથા અકલંક પ્રાયશ્ચિત્ત એ અકલંકદેવની સંદિગ્ધ કૃતિઓ છે. સિદ્ધિ વિનિશ્ચય ગ્રંથનો ઉલ્લેખ ઘણું વેતાંબર ગ્રંથમાં પણ સમાન થયેલો છે. તે પર આશરે ૧૮૦૦૦
ક પ્રમાણે અનંતવીર્યકૃત ટીકા છે જેની એક નવીન પ્રતિ શ્રી જેન જે. કન્ફરંસમાં છે. ન્યાયવિનિશ્ચય પર વાદિરાજકૃત ૨૦૦૦૦ લેક પ્રમાણુ મહત્ત્વપૂર્ણ ટીકા છે, અને લવીયસ્રયી પર ૧૬૦૦૦ લોક પ્રમાણુ પ્રભાચંદ્રાચાર્ય કૃત ન્યાયકુમુદચંદ્રોદય નામની ટીકા છે.
૨ અષ્ટસહસ્ત્રી ઉપરાંત તત્વાર્થ શ્લોકવાર્તિક, આપ્તપરીક્ષા, પ્રમાણુ પરીક્ષા, પત્ર પરીક્ષા, સત્યશાસન પરીક્ષા, શ્રીપુરપાર્શ્વનાથસ્તોત્ર, જિનૈકગુણસંસ્તુતિ, અને યુત્યનુશાસનવૃતિ આદિ ગ્રન્થ રચ્યા છે. એમના તે ઉપરાંત અનુપલબ્ધ ગ્રંથમાં સૃષ્ટિ પરીક્ષા, તર્ક પરીક્ષા પ્રમાણનિર્ણય ગ્રન્થ છે એમ અનુમાન થાય છે,
Aho! Shrutgyanam
Page #111
--------------------------------------------------------------------------
________________
૨ ]. जैन साहित्य संशोधक
[ રચંદ ૩ અકલંક બન્ને વાસવદત્તા સાથે, સંકળાય છે ત્યારે ઈ. સ. ૬૫૦ ની આસપાસ તેઓને સ્થિર કર્યા સિવાય છૂટકો નથી. વળી વાસવદત્તા ધર્મકીતિ સાથે સંકળાય અને તેને કાદંબરી કારના હર્ષચરિત પહેલાં મૂકવી પડે ત્યારે તે પણ ઈ. સ. ૬૪૦ ની આસપાસ સ્થિર થઈ ઉક્ત ગ્રંથકારેને સ્થિર કરે છે. એમને છુટા પાડવા અશક્ય માલમ પડે છે. આમ સંકળાયેલા અકલંકદેવના શિષ્ય વાદી વિદ્યાનંદ અષ્ટસહસ્ત્રી (પૃ. ૧૮) માં મંડનમિશ્રને ઉલ્લેખ કરે ત્યારે તે મંડન મિશ્રને પણ ઈ. સ. ની સાતમી સદીના ઉત્તરાર્ધમાં ખેંચે છે અને સાથે સાથે શંકરાચાર્યને પણ ઈ. સ. ની સાતમી સદીમાં આણે છે. એથી ઈ. સ. ની આઠમી સદીને લગભગ સ્થિર થયેલ તેમને સમય પણ અસ્થિર થાય છે. આપણે ઈચ્છીશું કે આ નવી વિગતોના પ્રકાશમાં શંકરાચાર્ય અને મંડન મિશ્રના સમયને ફરી ઊહાપોહ થાય. કુમારિલભટ્ટને સમય બીજા કેટલાક વિદ્વાને પણ વિ. સં. ૭૫૭ થી ૮૧૭ સુધી મૂકે છે. પરંતુ સદ્દગત ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ તેને ધમકીર્તિના સમકાલીન માને છે અને ધર્મ કીર્તિએ ગુવેશે કુમારિલભટ્ટ પાસે રહી તેના મતના ગુપ્ત સિદ્ધાંતો જાણી લીધા એ કથાનક આપે છે.
કદાચ બાણભટ્ટને સમય ઇ. સ. ૬૩૨ થી ૬૪૫ ની આસપાસ, મહારાજા હર્ષદેવનો રાજ્યકાલ હેવાથી, જે નકકી થયા છે, તે સંદિગ્ધ મનાય, અને બાણભટ્ટને હર્ષદેવને સમકાલીન માનવામાં ન આવે, અને આઠમી સદીમાં થયેલા ગ્રન્થકાર માનવામાં આવે, અને વાસવદત્તામાં ધર્મ કાતિના ગ્રંથો ઉલ્લેખ તેના જ ગ્રંથને લક્ષીને નથી એમ ધારવામાં આવે, તો પણ વાસવદત્તાને સમય અન્ય પ્રમાણેથી સારી રીતે સિદ્ધ થઈ શકે છે, અને ઈ. સ. ૬૪૦ આસપાસના તેના અત્રે નિર્ણત કરેલા સમયમાં ફરક પડી શકતો નથી. હવે તે પ્રમાણે આપીશું.
ગાડવાના કર્તા વાક્ષતિરાજ ભાસ, કાલિદાસની સાથે સુબધુને ઉલેખ કરે છે, પરંતુ બાણભટનો ઉલ્લેખ કરતા નથી. વાપતિરાજને પંડિત મહાશય ઈ. સ. ૭૦૦ અને ૭૨૫ ના ગાળામાં મૂકે છે તેથી વાસવદત્તાકાર બાણભટ્ટની પૂર્વે તથા ઈ. સ. ૭૦૦ ની પહેલાં થયા હશે એમ ઠરે છે. ઉક્ત ઉલેખ આવે છે –
भासम्मि जलणमित्ते कन्तीदेवे अ जस्स रहुआरे ।
सोबन्धवे अ बन्धम्मि हारियन्दे अ आणन्दो। ભાષ્યકાર પતંજલિ કાત્યાયનના વાર્તિક પરના પોતાના ભાગમાં ત્રણ આખ્યાયિકાઓના નામ આપે છે–વાસવદત્તા, સુમનેત્તરા અને ભમરથી. તે ઉલેખ આ પ્રમાણે છે" अधिकृत्य कृते ग्रन्थे " बहुलं लुग्वक्तव्यः । वासवदत्ता । सुमनोत्तरा। न च भवति भैमरथी।
બીજે સ્થળે વાસવદત્તા અને સુમનેત્તરને ઉલ્લેખ કરે છે– બવાસવદત્તા સુમનોરિયાઃ” મહાભાષ્ય-કલહેર્નની આવૃત્તિ. વિભાગ ૨ જે પૃ. ૨૮૪.
Aho! Shrutgyanam
Page #112
--------------------------------------------------------------------------
________________
અં ? ]
श्री जिनभद्रगणि क्षमाश्रमणनो समय
[ ૧૨
એ રીતે ભાષ્યકાર પતંજલિ પહેલાં વાસવદત્તાકાર સુખના સમય ઠરે છે. વ્યાકરણ ભાષ્યકાર પતંજલિને ઇ. સ. ૬૫૦ પૂર્વેના માનવામાં આવે છે, તેથી વાસવદત્તાના સમય પણ ઈ. સ. ૬૫૦ પૂર્વેના હૈાવા જોઇએ,ર
૧ પાતંજલ યોગસૂત્રોના કર્તા પતંજલિ, તથા ચરકસહિતાના સંસ્કાર કર્યાં પતંજલિ, અને આ વ્યાકરણ ભાષ્યકાર પતંજિલ ત્રણેને એક માનવાથી તેમના સમય સબંધી ઘણી અન્યેાન્ય વિરુદ્ધ ખાખતા ઉભી થાય છે અને તેનુ સમાધાન થઈ શકતું નથી. પાત ંજલ યેાગસૂત્રના કર્તા પુત જલિ સૌથી વિશેષ પ્રાચીન લાગે છે, અને તેમના સમય અનેે દર્શાવેલા સમય કરતાં સૈકાઓ પહેલાંના છે. ૨ ભર્તૃહરિ વાકયપદાયમાં જે કહે છે કેઃ—
कायवाबुद्धिविषया ये मलाः समवस्थिताः ।
चिकित्सालक्षणाभ्यात्मशास्त्रस्तेषां विशुद्धयः ॥ (वा. प. १११४८ )
તે પત ંજલિ ભાષ્યકારને ઉદ્દેશીને છે તેમ તેના ટીકાકાર જણાવે છે. ભર્તૃહરિ ઇ. સ. ૬૫૦ માં સ્વગસ્થ થયા; તેથી તે પૂર્વે પત ંજલિ થયા એ નિશ્ચિત વાત છે. વાસવદત્તાને ઇ. સ. ૬ઠ્ઠી સદીથી પૂર્વે કાઇ પણ સૂકતું નધી તેા વાસવદત્તાના નામેાલ્લેખ કરનાર પત ંજલિ ઇ. સ. ૬ ઠી સદીથી પૂર્વે ઠરી શકતા નથી. એમને ઇ. સ. ની ૬ ઠી સદીના માનવામાં યોગસૂત્રકાર અને ચરકવાર્તિકાર તરીકે નક્કી થતા સમય વિરૂદ્ધ જતા હોય તેા વ્યાકરણ ભાષ્યકારને જુદા માન્યા સિવાય છૂટકા નથી. ડા. જેાખી અને કીથ જૂદા માને છે. ખાદ્ય પ્રમાણા એક બાજુ રાખીએ તે આંતર પ્રમાણેાથી પણ વાસવદત્તા ઇ. સ. ૬ ઠ્ઠા સૈકા પૂર્વેની ઠરી શકતી નથી. એટલું ચોક્કસ છે કે ભાષ્યકાર વાસવદત્તાને નામેાલ્લેખ કરતા હેાવાથી ભતૃહરિ જે ઇ. સ. ૬૫૦ માં સ્વર્ગસ્થ થયા તેના કરતાં આશરે ૨૦ વર્ષ પૂર્વે તા તેના રચનાકાળ માનવા જ પડે. કારણ કે પતંજલિ ભાષ્યકાર ભર્તૃહરિ કરતાં પહેલાં થયા એ નિવાદ છે. પરંતુ ઇ. સ. ૬૩૦ પૂર્વે કયાં સુધી વાસવદત્તાના રચનાકાલ હાઇ શકે એ શોધમાં ભાષ્યકારના સમય જ વાસવદત્તાને લઇને નીચે ઉતરતા હેાવાથી પ્રમાણાન્તરની અપેક્ષા રહે છે. સાથે સાથે એ પણ નિશ્ચિત છે કે વાસવદત્તાને ઇ. સ. ના ૬ઠ્ઠા સૈકાની પૂર્વે મૂકી પણ તેની શૈલી જોતાં શકય નથી. એ ઉપરથી ભાષ્યકાર પતંજલિ તથા યોગસૂત્રકાર અને વૈદ્યકવાતિ કકાર ભિન્ન ભિન્ન વ્યક્તિ છે કે એક તથા ભિન્ન ભિન્ન હાય તા તે કયારે કયારે થયા એના ઊહાપેાહ કરવા બહુ જરૂરી છે. સાથે સાથે વાસવદત્તાને વહેલામાં વહેલી કયી સાલમાં મૂકી શકાય એ પણ વિચારવું જરૂરી છે. અને શૈલી ઉપરાંત વાસવદત્તામાં આવતા ઉક્ત ત્રણ ઉલ્લેખા કાને લક્ષી લખાયા છે તે પણ નક્કી કરવું જરૂરી રહે છે.
પ્રેા. ભાણ્ડાકાર અને પ્રે. પિટર્સન વાસવદત્તાકાર સુમધુને માણભટ્ટ પછી મૂકે છે. વાસવ દત્તાના એડિટર હાલ સુખ ને પહેલાં મૂકે છે.
वासवदत्तामधिकृत्य कृताssख्यायिका वासवदत्ता । सुमनोत्तरा । उर्वशी । न च મતિ, મૈમથી ૬૦ ૪ ૫ ૧૦ ૨ | મૂ. ૮૭ શિા પૃ. ૩૪૮ (શી)
મહાભાષ્યના સમય એટલા અર્વાચીન સભી ન શકે તા એક ખુલાસા વાસવતાના નામેાલ્લેખ માટે શકય છે. એમ કહેવાય છે કે સુખ એ વાસવદત્તા ગુણાઢયની કથા પરથી લીધેલી. એવી કથાનું અસ્તિત્વ સુબંધુની વાસવાદત્તા પહેલાં સ્વીકારીએ તે તે આખ્યાયિકાને લક્ષીને મહાભાષ્યકારના ઉલ્લેખ સંભવી
Aho ! Shrutgyanam
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૪]
जैन साहित्य संशोधक
[ खंड ३
વળી વાસવદત્તામાં આવતા દિગંબર પરાભવના ઉલ્લેખને પણ કદાચ અલંકદેવની અષ્ટશતીના કુમારિલે કરેલા ખંડનને સૂચવતા માનવામાં ન આવે તે પણ દિગંબરના તેમજ બૌદ્ધના મીમાંસકેએ કરેલા પરાભને ઉદ્દેશીને તે ઉલ્લેખ છે એ તે નિર્વિવાદ છે. હવે મીમાંસકમાં તે સમયમાં આમ ઝળકી ઉઠે એવો સમર્થવાદી થયો હોય તો તે કુમારિલભટ્ટ જ છે. તેથી છેવટ કુમારિલભદના સમયની વાસવદત્તા ઠરે છે, અને કુમારિકા ભટ્ટ અને ધર્મકીર્તિ સંબંધીના ઉક્ત કથાનક પરથી પણ વાસવદત્તાને ઈ. સ. ૬૪૦ ની આસપાસ સ્થિર કરવી પડશે.
અકલંકદેવને સમય શ્રીયુત કે. બી. પાઠક મહાશય શકાષ્ટ ૭૫ એટલે વિ. સં. ૮૧૦ અર્થાત્ ઈ. સ. ૭૫૪ ને મૂકે છે. આ સમય સિદ્ધ કરવા નીચેનાં પ્રમાણ આપવામાં આવે છે. અલંકદેવ કેટલાક ઉલ્લેખો પ્રમાણે સાહસતુંગ નૃપતિના સમકાલીન હતા. કર્ણાટકના દંતિદુર્ગ રાજાનું બિરુદ સાહસતું હતું. દંતિદુર્ગને રાજ્ય સમય ઈ. સ. ૭૫૪ નકકી થયેલ છે. વળી દંતિદુર્ગ પછી શુભતુંગ પણ સાહસતુંગ બિરુદ-ધારી થયે. આ નૃપતિ પણ અકલંકદેવને સમકાલીન હતું. એમ દિગમ્બર કથાકેષકારના “સેવઃ સુમસુંદરમપુનઃ સમગૂ-અર્થાત–દેવ (અકલંકદેવ) શુભતુંગના સમકાલીન થયા” એ ઉલેખ પરથી માલમ પડે છે. આ સાહસતુંગ નૃપતિઓમાંને એક કૃષ્ણરાજ નામથી પણ પ્રસિદ્ધ હતે. જિનસેનકૃત હરિવંશ પુરાણું નિર્માણ સમયે-વિ. સં. ૮૪૦ માં-ઉક્ત કૃષ્ણરાજને પુત્ર ઇદ્રાયુધ રાજ્ય કરતા હતા, તેથી કૃષ્ણરાજને સમય તે કરતાં કેટલાંક વર્ષ પૂર્વેને ધારી શકાય. ડે. ભંડારકરે સ્વનિર્મિત દક્ષિણના ઈતિહાસમાં કૃષ્ણરાજ નૃપતિએ વિ. સં. ૮૧૦ થી ૮૩૨ સુધી રાજ્ય કર્યું એમ લખ્યું છે. તેથી અકલંકદેવને સમય વિ. સં. ૮૧૦ થી ૮૩૨ નો ઠરે છે."
આની વિરુદ્ધ ઉપર દર્શાવેલી બાબતે તે ઉપરાંત નીચલે સ્પષ્ટ ઉલેખ નજરે પડે છે – શકે છે. પરંતુ જિનભગણિજી વાસવદત્તાનો ઉલ્લેખ તરંગવતી સાથે કરતા હોવાથી તે તો સુબંધુની જ વાસવદત્તા છે એમ માની શકાય. હરિભદ્રસૂરિ આવશ્યક સૂત્રની પિતાની વૃત્તિ (પૃ ૧૦૬) “ નિરા
ટૂથથા વાતાવત્તા વિરાતિ” થી વાસવદત્તા અને પ્રિયદર્શના ઉલ્લેખ કરે છે. જિનભકગણિજી પ્રિયદર્શના ઉલ્લેખ કરતા નથી. પ્રિયદર્શના શ્રીહર્ષની કૃતિ છે અને તેને રા. બા. કેશવ હ. ધ્રુવ ઈ. સ. ૬૧૮ ની લગભગ મૂકે છે. આમાં હર્ષને રાજ્યકાળ ઈ. સ. ૬૦૬ થી ૬૪૮ નો આગલાં પાનાં પરના ટિપૂણ મુજબ લેવામાં આવ્યો હોય એમ માલમ પડે છે. વળી જે સંભાવના ભાષ્યકારને માટે વાસવદત્તાના નામ નિર્દેશ અર્થે કરવામાં આવે છે તે જ હર્ષચરિતમાં આવતા તેના નામોલ્લેખ માટે વાસવદત્તાકારને બાણભટ્ટ પછી થયેલા માનનારા કેટલાક કેમ ન કરે–એ પ્રશ્નનો ઉડર હર્ષચરિતનો ઉક્ત શ્લોક જ આપે છે. ગુણાઢયના કથાસંગ્રહમાંના એક સંક્ષિપ્ત કથાનક માટે
વનમક નૃત્ન વાસવદત્તા એવો ઉલેખ સંભવતા નથી. તે ઊલ્લેખ તે સુબંધુના ઉપલબ્ધ અલંકારિક ગદ્ય કાવ્ય માટે જ શકય છે. હું ધારું છું એટલે ખુલાસો પૂરતા ગણાશે.
૧ જુઓ તત્ત્વાય રાજવાતિક પૃ. ૪
Aho! Shrutgyanam
Page #114
--------------------------------------------------------------------------
________________
એવા ? ].
श्री जिनभद्रगणि क्षमाश्रमणनो समय
[९५
विक्रमार्कशकाब्दीयशतसप्तप्रमाजुषि ।
कालेऽकलंकयतिनो बौद्धैवाँदो महानभूत् ।। સવારંવરિત-એપિંગ્રાફિયા કર્ણાટિકા, વિભાગ રજાની પ્રસ્તાવના ( દ્વિતીયસંસ્કરણ) ' અર્થાત વિક્રમાર્કના શકના સાતમા વર્ષમાં અકલંકયતિને બૌદ્ધો સાથે માટે વાદ થયો. વળી લ્યુઈસ રાઈસ શ્રવણબેલગોલાના શિલાલેખ નામના તેના ગ્રંથમાં કૃષ્ણરાજ તે જ સાહસતુંગ એમ કહેતા નથી. તેમ જ સાહસતુંગ એ અકલંકદેવના સમકાલીન રાજાનું માત્ર બિરુદ જ હતું કે કે રાજાનું નામ હતું તે પણ આપણે કહી શકતા નથી. તેથી આ સ્પષ્ટ ઉલ્લેખ અકલંકના સમયને મળતું હોય અને અન્ય પ્રમાણેથી પણ તે સંભવ હોય તે અકલંક દેવનું અસ્તિત્વ ઈ. સ. ૬૪૪ માં સ્વીકારવું યુક્તિયુક્ત લાગે છે.
હવે અકલંકદેવે કુમારિલ ભ લોકવાતિકમાં અષ્ટશતીના ઉપર્યુક્ત ભાગનું કરેલું ખંડન જેવા છતાં પ્રત્યુત્તર ન આપે, એને એક જ ખુલાસે, એમના જેવા સમર્થવાદી માટે થઈ શકે. તે એ જ કે તેમ કરવાની તક તેમના સ્વર્ગસ્થ થવાથી જ તેમને મળી નહિ હોય. તેથી જ તેમના શિષ્ય વિદ્યાનંદને અષ્ટશતી પર અષ્ટસહસી રચી તે કાર્ય પૂરું કરવું પડ્યું. ઉક્ત ખંડનને પ્રત્યુત્તર આપી ન શકાય તે પરથી અને વાસવદત્તાને સમય ઈ. સ. ૬૪૦ આસપાસને ઉપર નકકી કર્યો છે તે ઉપરથી એમ અનુમાન થાય છે કે ખંડન વહેલામાં વહેલું ઈ. સ. ૧૩૫ માં થયું હશે અને છેવટ ઈ. સ. ૬૪૦ લગભગમાં થયું હશે. સુબંધુ આગલા પાનાંની ટિપ્પણીમાં દર્શાવ્યા પ્રમાણે મીમાંસક હોવાથી, મીમાંસક કુમારિલભટે કરેલું ખંડન તેની દષ્ટિએ વહેલું પડયું હોય અને વાસવદત્તામાં તેણે તે સંબંધમાં દિગંબર દર્શન પર તેથી કટાક્ષ કર્યો હોય. અર્થાત વાસવદત્તાને ઈ. સ. ૬૪૦ આસપાસની આપણે માનીયે અને સાથે સાથે અકલંકદેવનું ઈ. સ. ૬૪૪ માં અસ્તિત્વ સ્વીકારીએ તે કંઈ અયુક્ત નથી.
આ લેખની શરૂઆતમાં દર્શાવ્યું તેમ શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણ વાસવદત્તાને ઉલ્લેખ કરે છે પરંતુ બાણભટ્ટની કાદંબરીને ઉલ્લેખ કરતા નથી. બાણભટ્ટની કાદંબરી જેવી સુપ્રસિદ્ધ આખ્યાયિકાને ઉલ્લેખ ન થાય અને વાસવદત્તાને જ થાય ત્યારે એ જ અનુમાન થઈ શકે કે જિનભદ્રગણિછ બાણભટ્ટના વૃદ્ધ સમકાલીન હશે અને તેમણે શ્રી વિશેષાવશ્યક ભાષ્ય વાસવદત્તાના સમય ઈ. સ. ૬૪૦ પછી અને ઈ. સ. ૬૪પ જે શ્રી હર્ષના અવસાનનું વર્ષ છે તે પહેલાં રચ્યું હશે. કારણ એ છે કે બાણભટ્ટ શ્રી હર્ષને આશ્રિત અને માનિતે હોઇ તેણે કાદંબરી કથા શ્રી હર્ષના જીવન કાલમાં જ તેની પ્રીતિ અર્થે રચી હોવી જોઈયે. આથી એ જ કરે છે કે ભગવાન જિનભગણિ ક્ષમાશ્રમણે ઈ. સ. ના સાતમા સૈકાના પૂર્વાદ્ધમાં જ પિતાની ઉત્તરાવસ્થા ગાળેલી. શ્રી વિશેષાવશ્યક ભાષ્ય જે પ્રઢતાપૂર્ણ ગ્રંથ તેમની ઉત્તરાવસ્થામાં જ રચાય માનવે યુક્તિયુક્ત લાગે છે.
Aho! Shrutgyanam
Page #115
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
जैन साहित्य संशोधक
[ વન રૂ
અત્રે શ્રી જિનભદ્રગણિજીના સમયની નીચલી રેખા આંકવી જરૂરી જણાય છે. તે ઈ. સ. ૬૭૭ વિ. સ. ૭૩૩ ની છે. એ વિ. સ. ૭૩૩ ની સાલ જિનદાસ મહત્તરની નદી સૂત્રની ચૂર્ણની છે. આવશ્યક સૂત્ર પર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્ય રચ્યું અને ત્યાર પછી તે જ સૂત્ર પર જિનદાસ મહત્તરની ચૂર્ણિ છે. તેથી ઇ. સ. ૬૭૭ ( અને ભાષ્ય અને ચૂર્ણિના સંભવિત અંતરને ગણત્રિમાં લખચે તા ઇ. સ. ૬૫૦) શ્રી જિનભદ્રગણિના સમયની નીચલી સીમા છે. ઉપરની સીમા આગળ દર્શાવ્યું તેમ વાસવદત્તાના રચાયાની સાલ છે.
શ્રી જિનવિજયજીએ જીતકલ્પની પેાતાની પ્રસ્તાવનામાં શ્રી જિનભદ્રગણિજીના સમય અવકાશને અભાવે વિશેષ ચર્ચા રહેવા દઈ, કોઈ સ્પષ્ટ નિણ્ય આપ્યા સિવાય, “ખાસ કાંઈ વિરાધીપ્રમાણુ નજરે ન પડે ત્યાં સુધી પટ્ટાવલિયામાં જે વીર સંવત્ ૧૧૧૫વિક્રમસ વત્ ૬૪૫ ની સાલ એમના માટે લખેલી છે તેના સ્વીકાર કરીએ તે! તેમાં કશી હરકત નથી ” એમ લખી વિ. સ. ૬૪૫ ના છે એમ તાત્કાલિક ઠેરવ્યું છે.
અત્રે મારા મિત્ર શ્રીયુત મણિલાલ સુરજમલે, યુગપ્રધાન યંત્ર પરથી શ્રી જિનભદ્રગણિજીના સમય સખંધી કરેલી સૂચના મૂકવી ચેાગ્ય ધારૂં છું. જો કે સાથેસાથે જ જણાવવું જોઇયે કે યંત્રમાં આપેલી સાલા બહુ વિશ્વસનીય નથી. યુગપ્રધાનાના ક્રમમાં તાપણુ વિશેષ તથ્યાંશ છે. એ યંત્ર પ્રમાણે શ્રી જિનભદ્રણ વીરાત્ ૧૦૧૧ માં જન્મ્યા, વીરાત્ ૧૦૨૫ માં દિક્ષિત થયા અને વીરાત ૧૧૧૫ માં સ્વસ્થ થયા. શ્રીયુત મણિલાલની સૂચના એ છે કે વીર અને વિક્રમ સંવત્ વચ્ચે જો ૪૭૦ નું નહિ પણ ૪૧૦ નું અંતર માનવામાં આવે તે શ્રી જિનભગણિ સ્વસ્થ ઈ. સ. ૬૪૯ થયા એમ મેળ મેળવી શકાય છે. ૪૭૦ ના અંતર હજી હું ચૈાગ્ય માનું છું. અને તે અંતર ૪૧૦ ના માનવાને મને પાતાને વજનદાર પ્રમાણેા મળેલા ન હાવાથી આ સમધમાં કર્યું અંતર લેવું ઠીક છે એ કહી શકતા નથી. હું તેા જિનભદ્રગણિજીની ઉત્તરાવસ્થા ઇ. સ. ના સાતમા સૈકાના પૂર્વા માં જ હતી તે આગળ આપેલાં પ્રમાણેા પરથી કહું છું. એટલું ચોક્કસ છે કે વાસવદત્તાને નિશ્ચાયક પ્રમાણેાથી વિ. સ. ૬૪૫ પહેલાં મુકી ન શકાય ત્યાં સુધી શ્રી જિનભદ્રગણિજીને વિ. સ. ૬૪પ માં મૂકી નહિ જ શકાય.
Aho ! Shrutgyanam
Page #116
--------------------------------------------------------------------------
________________
સંદ ૨]
पवन दूसनो कर्ता धोयी
पवन दूतनो कर्ता धोयी
લેખા . બ. શ્રીયુત કેશવલાલ હર્ષદરાય, ધ્રુવ. ] કવિ ધોયા ઇસવી સનના બાર મા સૈકામાં થયો હતો. મધરદાસ લુfriાન એની નામ મુદ્દાવાળા એગણીસ ૧ મતક આપ્યા છે. સેંકડે કવિનાં સુભાષિતને કસ્તુત સંગ્રહ લક્ષ્મણ સંવત ૨૭ માં એટલે . સ. ૧૨૫ માં કરવામાં આવ્યો હતો. મેં વાહક કાયસ્થ વિંગ દેશના રાજા લક્ષ્મણસેનને મહામંડલેશ્વર હતો. એને પિતા બહુદાસ રાજા વલાલસેનના વાડામાં વરેદ્રના મહાસાંમતની પૂવિ ધરાવતો હતો. શ્રીધરદાસના સંગ્રહના રચનાકાળના આધારે ધેયીતે બારમા શતકમાં મેં મૂકયા છે.
સાબુરામાં સંગ્રહેલા પૂર્વોક્ત ઓગણીસ લેકમાંના એકના ઉત્તરાર્ધમાં વચિથે છિયે કે વિક્રમાદિત્યની સભામાં અદ્દભુત સ્મરણશક્તિ માટે વરસચિની જે ખ્યાતિ હતી તે ધેયીએ પણ સેન રાજાની સભામાં મેળવી હતી, અને તેને લીધે એ શ્રુતિધર બિરુદથી જાણીતા હતા. આ બિરુદને ઉલેખ શીતલના આરંભમાં આપેલા સુભાષિતમાં પણ કરે છે. ધેયીની એ ચમત્કારી શકિતની આખ્યાયિકાઓ ગ્રંથસ્થ કે કંઠસ્થ ઊતરી આવી હતતો તેથી કૌતુકીને બે ઘડી આનંદ થાત તે જુદી વાત; પણ તત્ત્વહિપ્સની શિલછવૃત્તિ તો પછાત, અને કવિજીવનને એકાદ કણ કદાચ જડી આવત. - કરતુત શ્લોકના પૂર્વાર્ધમાં કવિએ પિતાને “કવિરાજને ચક્રવતી રાજા એવું વિશેષણ લગાડ્યું છે.* એ બેટી આત્મહુતિ નથી, પણ એના એક ઉચ્ચતર બિરુદને અર્થવાદ છે. ઘાયીએ રચેલું ઉકત નામે કાવ્ય બચ્યું છે અને હાલમાં પ્રસિદ્ધ પણ થયું છે. તેની પુપિકામાં એ બિરુદ છે. લક્ષ્મણસેનના સભા મંડપના શિરોહમાં રાજસભાનાં પંચરત્નની ગણના કરતાં ધોયાના નામ બદલ એ ઉપનામ જ આપ્યું છે. આ બિરુદ કિંવા ઉપનામ તે કવિરાજ. ( ૧ શ્રીયુત ચિંતારણ ચક્રવતીએ સંસ્કૃત સાહિત્ય પરિષદ્ ગ્રંથમાલામાં પવનદૂત છપાવ્યું છે. તેમાં Supplimentary Note ના ભwાળા નીચે જે કે આપ્યા છે, તે પૈકી પહેલા અમે વાર જિલ્લામાંથી લીધેલા તે છે. એમાં ઊમેરવો રહી ગયેલ લેક નીચે પ્રમાણે છે –
दन्तिव्यूह कनकलतिकां चामरं हैमदण्डं
यो गौडेन्द्रादलभत कविक्ष्माभृतां चक्रवर्ती । ख्यातो यश्च श्रुतिधरतया विक्रमादित्यगोष्ठी
विद्याभर्तुः खलु वररुचेराससाद प्रतिष्ठाम् । ૨ જુઓ ટિપ્પણી ૧માં ઊતારેલા કનું ઉત્તરાર્ધ.
૩ જુઓ યા પ્રતીકના બ્લેકના ચેથા ચરણને છેવટને ભાગ કૃતિષ જોશી વિ. क्ष्मापतिः ।
૪ જુઓ ટિપ્પણ ૧ માં ઊતારેલા કના બીજા ચરણને વિનામૃત વાત એ ભાગ. ૫ એ પુષ્પિકા નીચે મુજબ છે –તિ થયોથી વિરાજિત પવનના પાક
૬ એ “ક નીચે મુજબ છે –
गोवर्धनश्च शरणो जयदेव उमापतिः । कविराजश्च रत्नानि समिती लक्षमणस्य था।
Aho! Shrutgyanam
Page #117
--------------------------------------------------------------------------
________________
૬૮ ]
जैन साहित्य संशोधक
[વંદ રૂ
‘કવિરાજ ધાયી બંગાળી વૈદ્યજ્ઞાતિનેા હતા. વિટદાર અને ચન્દ્રપ્રમદમાં બંગાળી વૈદ્યજ્ઞાતિના સુસૈિનકિવા ભૂમિસેનનૂ નામ આવે છે તે જ આ ધેાયી. કવિરાજ ઉપપદ એની જ્ઞાતિનૂ ખેલક છે. બ’ગાળી વૈદ્યજ્ઞાતિના કવિરાજ સંજ્ઞાથી ઓળખાય છે.' આવુ કેટલાએકનૢ કહેવું છે,૭ પશુ તે મારી સમજ પ્રમાણે ભૂલ ભરેલ છે. રાજસભાના શિરાલેખને વિવાન ખેાલ બિરુદ વાચક છે, જ્ઞાતિ વાચક નથી. ધાયીએ પેાતે જ વિનત્તિ અને વિમવૃતાં ચવર્તી એવા અનુવાદ યાજી એમાં સમાયલા વિશિષ્ટ કવિત્વના સંકેત સ્પષ્ટ કર્યો છે.૮ ધાયી વૈદ્યજ્ઞાતિના નથી એમ ઠર્યો પછી વૈદ્યનાતીય દુધ્ધિપ્લેન કિવા વિલેનના નામ સાથે એના નામના મળતાપણાને વિચાર કરવા
રહેતા નથી.
ધેયી કવિ કાશ્યપાત્રના રાઢીય બ્રાહ્મણ હતો એમ મહામહેાપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી જણાવે છે. વનવૃત્તની પ્રશસ્તિ એ થનનું સમર્થાંન કરે છે. એના ખીજા શ્લોકમાં કવિ જન્માંતરમાં પશુ ગંગાને કાંઠે અર્થાત્ એ પવિત્ર નદી ઉપરના વિજયપુરમાં વાસ માગે છે. એ નગર સુન્ન કિવા રાઢ દેશમાં આવ્યૂ હતુ. પ્રસ્તુત શ્લાક ઉપરથી કવિ કયા ધર્મના હતા તે પણ જાણવામાં આવે છે. લવાભવ મારૂં ચિત્ત વિષ્ણુ ભગવાનનાં ચરણ કમલમાં રહેજો એમ એ ઇચ્છે છે: અર્થાત્ એ વિષ્ણુભક્ત હતા.૧૦
પવનવૃતના કર્તા ઉપર રાજાની સંપૂર્ણ મહેરબાની હતી, તેને લીધે કવિરાજ રાજાના વૈભવ ભાગવતા હતા.૧૧ એને ઘેર હાથી ઝૂલતા હતા, એ મ્હાર નીકળતા, ત્યારે છડીદાર સાનાની છડી લેખ એની આગળ ચાલતા. ચમરધર એને ચમર ઢાળતા, તેના દાંડા પશુ સાવ સેનાના હતા. રાજકવિઓની બેઠકમાં ધાયી કવિતાચાનૂ માન ભરેલૂ સ્થાન શાભાવતા હતા. ૧૨
કવિરાજની સાહિત્યપ્રવૃત્તિનૢ લેખ્ સા સવાસો શ્લોકમાં જ આવી રહે છે, એમ નથી.૧૩ એના દૂતકાવ્યની પ્રશસ્તિના અંતિમ શ્લોકમાં કેટલાક અમૃત ઝરતા પ્રબધા એણે રચ્યાના સ્પષ્ટ નિર્દેશ છે;
૭ જુઓ ચિંતાહરણ ચક્રવતીનું વચનનૂત. Introduetion p. 5. ૮જીએ વળી ટિપ્પણી ૩ ને ગીતગોવિમાંથી કરેલા ઊતારા.
ટુજીએ શાસ્ત્રીજીએ છપાવેલ Notices of Sanskrit Manuscripts, Vol, I. Preface P. XXXVIII.
૧૦ એ આખા ક્લાક નીચે મુજબ છેઃ—
गोष्ठीबन्धः सरसकषिभिर्वाचि वैदर्भरीतिafer गङ्गापरिसरभुवि स्निग्धभोग्या विभूतिः । सत्सु स्नेहः सदसि कविताचार्यकं भूभुजां मे भक्तिलक्ष्मीपतिचरणयोरस्तु जन्मान्तरेऽपि ॥
૧૧ જુઆ ટિપ્પણી ૧ માંના શ્લોકનું પૂર્વા ૧૨ જીઆ ટિપ્પણી ૧૦ માના શ્લાકનૂ ત્રીજૂ ચરણુ.
૧૩ વનસૂત કાવ્ય ૧૦૦ શ્લોકન' છે. એની પ્રશસ્તિમાં ૪ લાક છે. લવ્રુત્તિવાળાંમૃત માં ૧૯ શ્લાક છે. ઉપરાંત Supplimentary Note ને છેડે ખીજા એ શ્લાક ધેાયીના કરીતે આપ્યા છે.
Aho! Shrutgyanam
Page #118
--------------------------------------------------------------------------
________________
* ૨ ]
पवन दूतनो कर्ता धोयी
[ ૧૬
તેમાં બહુ વચનને પ્રયાગ છે, તેથી એ પ્રબંધ ત્રણ અથવા તેથી વધારે હાવા સંભવે છે. ૧૪ આ પ્રતીતિની પુષ્ટિ તુિિમૃતમાં ઊતારેલા ઓગણીસ શ્લેાક પૈકી વિશ્રાઽસ્તેય, ચત્ર સત્ર, પશ્ચાત્યુદ્ધિ, અને દ્યૂતચી॰ એ પ્રતીકના લેાકથી કઇંક દરજ્જે થાય છે.૧૫ પહેલામાં જલક્રીડાનું, બીજામાં રાત્રિના ગાઢ અંધકારનું, ત્રીજામાં ઝાડ થઇ સવા ને બાવરા બનાવતા અશ્વનુ અને ચેાથામાં ભી'જાતી દેશવાળા ખ'ખેરી, પગથી વહેણુ ડખાળી, નદીનું પાણી પતા ઘેાડાનું વર્ણન છે. એ સ્ત્રગ્ધરા, ચાહતા, વસંતતિલકા અને સુંદરીવૃત્ત એક અથવા ભિન્ન મહાકાવ્યના અંશ હાય એમ દૃષ્ટિપાતે પણ પરખાઇ માવે છે. આ પ્રશ્નધાના નાશથી ાયીઅ મૂકેલી સાહિત્ય સમૃદ્ધિના મોટા ભાગના નાય થયા છે.
ચેલું દૂતકાવ્ય વૈદર્ભી રીતિમાં રચેલ છે.૧૬ એના નાયક અગાળને લક્ષ્મણુસેન છે, તે દક્ષિણમાં વિષય કરતા કરતા ઠેઠ મલયાબળ સુધી પ્હાચી જાય છે. તે પર્વત ઉપર રહેનારા એક ગધની પુત્રી કુવલયવતી લક્ષ્મણુસેનના અદ્ભુત રૂપ અને પરાક્રમથી માહિત થાય છે. સેનરાજ ચંદનવૃક્ષના પ્રદેશમાં કીર્તિના સુવાસ મૂકી વળી જાય છે. તેના વિરહથી ગંધ કન્યા પૂરી મરે છે. એવે બેસતી વસંતઋતુએ પવનને સેનરાજાની રાજધાની તરફ પ્રસ્થાન કરતા જોઇ કુવલયવતી તેને વિજયપુર જઇ એની વિરહદશા નિવેદન કરવા વીનવે છે. એ પવનને માર્ગ આંકી બતાવે છે તેમાં અનુક્રમે પાંચદેશનુ ઉરગપુર, રામસેતુ, ચેાલરાજ્યની કાંચીપુરી, કાવેરીના ઉપલાણુના પ્રદેશ, આંધ્રદે શા માલ્યવાન પ°ત, પંચાય્સર સરોવર, સમુદ્રતટની કલિંગનગરી, વિજ્યાચલમાંથી નિકળતી નર્માંદા, યયાતિનગર અને છેવટ સુદ્ઘર્દેશન વિજયપુર આવે છે.
૧૪ એ આખા શ્લોક નીચે મુજબ છેઃ——
कीर्तिर्लब्धा सदसि विदुषां शीलिताः क्षोणिपाला वासंदर्भाः कतिचिदमृतस्यन्दिनो निर्मिताश्च । तीरे संप्रत्यमरसरितः क्वापि शैलोपकण्ठे
ब्रह्माभ्यासे प्रयतमनला नेतुमीहे दिनानि ॥
અહીં પહેલા ચરણમાં ઉપલબ્ધ પાઠ પીત્તજજ્ઞોબિવાજા છે. તે બંધ ન મેઠાથી મે શીજિતાઃ ઓળીપાછા એવા નવા પાઠ કલ્પ્યા છે.
૧૫ આખા શ્લોક અનુક્રમે નીચે મુજબ છે:
बिभ्राणास्तोrai वसनमरसनादामनि श्रोणिभारे
दूरादन्योन्यसाचिस्मितचतुरसखी कामिभिर्वीक्ष्यमाणाः । उत्तेरुस्तीरलेखां विपुलकमलिनीपत्रमीषवी लक्षा
वक्षोजाग्रेषु कृत्वा हरिण शिशुदृशो वीतचीनांशुकेषु ॥ यत्र तत्र रतिसज्जबन्धकीप्रीतये मदनशासनादिव । नीलकान्तपटतामुपाययौ सूचिभेद्यं निबिडं निशातमः ॥ पश्चात् खुरद्वितयखण्डित भूमिभागमूर्वीकृताप्रचरणद्वयमुग्रहेषम् । मूर्षावगाहनविहस्तनिजाश्ववार माराजनः परिजहार खलं तुरङ्गमम् ।। कृतशीकरवृष्टिकेशरैर स कृत्स्कन्धमबन्धुरं धुवन् । अपिषचरणाग्रताडितं तुरङ्गः पङ्किलमापगापयः ॥ ૧૬ જુઓ ટિપ્પણી ૧૦ માના શ્લાકના પહેલા ચરણના ઉત્તરખડ,
Aho ! Shrutgyanam
Page #119
--------------------------------------------------------------------------
________________
© ]
जैन साहित्य संशोधक
[ અંક ?
લક્ષ્મણસેને દક્ષિણના રાજાઓ ઉપર વિજય મેળવ્યાનું ઉત્તરમાં કહ્યું છે ખરું, પણ ધયીએ તેની કંઈ વિગત આપી નથી. યુવરાજપદે અને રા૫દે એણે પક્ષના રાજાઓ ઉપર મેળવેલી ફતેહ આપણા જાણવામાં છે૧૮ એના પિતા વન્નાલસેનના વારામાં એણે ગૌડાના સદ્દો હરાવી કેદ કર્યો હતો અને તેના રાજ્યનો મોટો ભાગ જીતી લીધો હતો. વળી કામ કામરૂપ અને કલિંગના રાજાઓને પણ એણે પરાભવ કર્યો હતો, અને પ્રયાગ વારાણસી તથા પુરીમાં કીર્તિસ્તંભ રોપ્યા હતા. પવનતમાં આ પરાક્રમોને ઇસા સરખે પણ છે નહિ. તેથી એવા અનુમાન ઉપર હું આવું છું કે લક્ષ્મણસેને દક્ષિણમાં જે વિજય મેળવ્યો તે મારાવસ્થામાં ઈ. સ. ૧૬૫ પૂર્વે.
કહે છે કે લમણુસેન એક વખત એની સાવકી માના કાંઈ વૈમનસ્યના કારણથી કહીંક અનામાનો જ રહ્યો હતો, તે વખતે માછીઓએ વિલાલસેનને એનો પત્તો લગાડી આપે હતા.૧૯ આ બનાવ કુમારાવસ્થાનો અને આશ્રયસ્થાન કુંતલનું કલ્યાણ જણાય છે. નવલેહિઓ કુંવર પ્તિાનું ઘર છોડીને માતામહના ધર સિવાય બીજે કયાં જાય? મારી તો અટકળ એવી છે કે રીસાઇને મોસાળ જ ગયો હશે. એની સદ્દગત માતા રામદેવી દક્ષિણના ચાલુક્યવંશની કુંવરી હતા.૦ એ ચાલુક્યનું પાટનગર કલ્યાણ કહેવાય છેદૂધવા લક્ષમણુસેન બંગાળના સફરી વહાણુમાં બેસી, જે માગે બિલ્પણ કવિ રામેશ્વરથી કલ્યાણપુર આવ્યું હતું તે માર્ગે થઈ, મેસાળ અ. બંગાળમાં કંવરની ખેાળાખેળ લઈ રહી. એ વાત ફેલાતી ફેલાતી માછીઓના વાસમાં પહેચતાં કેટલાએકે દરબારમાં જઈ ભાળ આપી હશે કે રાજકુમાર તે કલ્યાણ તરફ જળવટે પધાર્યા છે. એ સમાચાર મળ્યા પછી કંવરને સમજાવી તેડી લાવવાને દઆરી માણસો ગયાં હશે. એ ટાણે લક્ષમણુસેનની ઉમ્મર વીસ એકવીસની હશે એમ ધારું છે. એને જન્મ ઇ. સ. ૧૧૧૯ માં થયો હતો. એ લેખે મે સાળવારાનું વર્ષ ઈ. સ. ૧૩૯-૪૦ આવે છે. તે અરસામાં દ્વિતીય જગદેકમલ ચાલુકય કલ્યાણની ગાદીએ હતા. ૨૨ તે બિહણના જિમ રેલવતિના નાયક છઠ્ઠા વિક્રમાદિત્ય કિંવા વિક્રમાંકનો પૌત્ર થાય. લમણુસેન મેસાળમાં હતા તે દરમિયાન ૨૩ દ્વારસમુદ્રને હેયશલ રાજા વિષ્ણુવર્ધન ઉર્ફે બદિન ચાલુક્ય રાજ્ય ઉપર ચડી આવ્યો. એના પક્ષમાં
જ્યકેશી, કુલશેખર, ચટ્ટ વગેરે રાજાઓ હતા. આહવમલને સંદ્રવંશી સામંત પડિ એમના સામે થયે. તેણે કુલશેખરનો પરાભવ કર્યો અને ચક્રને ઘેરી લઈ સમગેરથી તેનું માથું કહે
૧૭ જુ | s ¢ } દુરૂ જિલ્લા ત્રિ ચિ રમણ પાક્ષિ યાન ફિનિ ૧૮ જુ | ગીતગોવિંદના ઉદ્દઘાતમાં વાલ્લાલસેન અને લક્ષ સેનની હકીકત આપી છે તે.
જાએ પણ વિશ્વનાથ ૨ઉકૃત રસ કા નિriઉં 1 કથા મા, ૫. ૨૦૭. 20 ogzil Lakshmanasona's Madhia nagar Plate, virsey.
ધારાસપુનરિત વાણુથબૂસ્ટરગુણા |
तस्य भियाभूदु बहुमानभूमिर्लक्ष्मीपृयिव्योरपि रामदेवी ॥ ૨૧ કલ્યાણ હાલ કલ્યાણીને નામે પ્રસિદ્ધ છે અને તે નિજામના રાજ્યમાં છે, એમ પંડિત ગૌરીશંકર ઓઝા લખે છે.
૨૨ જુએ પંડિત ગૌરીશંકર ઓઝાકૃત મારતીય તિરિક કામષ્ઠા, નિgहिली, सोलंकियों का प्राचीन इतिहास, प्रथम भाग, पृष्ठ १२७-१९८.
૨૩ એ મૈસુરના હસન જિલ્લામાં છે. એનું હાલનું નામ હલેબીડ છે. બેલૂર પણ મૈસુરમાં છે.
Aho! Shrutgyanam
Page #120
--------------------------------------------------------------------------
________________
રંગ
]
पवन दूतनो कर्ता घोयी
[ ૧૦૨
દીધું. એટલે ભયભીત થઈ જ્યકેશી અને વિષ્ણુવર્ધન રણભૂમિ મૂકી ભાગ્યા. પરાક્રમી પિડિ પૂઢ થયો. તેણે ભાગતા શત્રને વાહડિની ઘાંટીએ પકડી પાડયા. સંકળામણમાં આવેલે હેયશલ રાજા ગજદળ મૂકી નાઠે અને ધારસમુદ્રમાં જઈ ભેરાયા. મિડિએ આવી હેયશલની રાજધાનીને ઘેરો ઘાલ્યો. અંતરાયલ રાજા ગભરામણનો માર્યો નાસી છૂટયો. સેંક સેનાપતિએ એને પીછો જારી રાખ્યો. તે વેલૂર નગર પહે, ત્યાં તો હેયશલ ઘાટની પહાડીમાં પેસી ગયે. એટલે કુંતલને સામત જબરી લૂંટ લઈ લ્યાણ નગર પાછો વળ્યો.૨૪ યાદવંશી હેયલને વિક્રમાંકદેવના સમયની લડાઈમાં એ વિજય ન મળે, અને આહવમલના સમયની ચડાઈમાં એ ન મળે.
સાળ પક્ષના વિગ્રહમાં સાહસિક કુમાર લક્ષ્મણુસેને ભાગ લીધે હશે અને પરાક્રમનાં પગરણ માંડયાં હશે." બાકરગંજના લેખમાં કેશવસેન એના પિતા લક્ષ્મણનનાં યોગાન ગાય છે, ત્યાં કહે છે, કે દક્ષિણ સમુદ્રના કાંઠાના પ્રદેશમાં જ્યાં ગદાધર શ્રીકૃષ્ણ અને મુશળધર બલરામ વાસ કરીને રહ્યા છે, ત્યાં લક્ષમણુસેનના પ્રથમ પરાક્રમને કીર્તિસ્તંભ છે. એનું અધિકાન હું કુંતલ દે. શના કિસાડ વિભાગનું કિસબળ ગામ માનું છું.ર૭ એમાં વસુદેવના પુત્રોનાં શિલ્પકળાના આદભૂત મંદિરે હેવાનું વાંચિયે છિયે. એ વિભાગ સંદ્રક સામત મિડિના અધિકારમાં હતો. ત્યાં એણે હારસમુદ્રના રાજા ઉપર મળેલી છત કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, અને તેમાં તલના ભાણેજનાં પરાક્રમનાં વખાણ કર્યા હશે. લમણુસેનના મુવાનિયન આરંભ કુંતલ અને ઠારસમુદ્ર વચ્ચેના વિગ્રહથી થાય છે. તમાં બાળરાજાએ ફિનાથ ક્ષિતીરો ને જીત્યાને ઉલ્લેખ છે.૨૮ તે વિષષ્યવધન, જયકેશી, ચટ અને કુલશેખરને ઉદ્દેશીને કરેલું લાગે છે. જયકેશીને સમય ઇ. સ. ૧૧૩૮-૩૯ આપે છે. વિષ્ણુવર્ધનના પક્ષમાં એની હાજરીથી કુંતલ અને દ્વારસમુદ્ર વચ્ચેના વિગ્રહને સમય પણ ઉપર કહ્યા પ્રમાણે આવે છે.
અહીં કરેલી ગણતરી ખરી માનતાં યત ઈ. સ. ૧૧૪૦ પછી તરતમાં રચાયું કરે છે, વિગ્રહાતર તેડવા આવેલા બંગાળના દરબારી મંડળ સાથે વિજયી કમાર પિતા અને પિતામહનું અભિનંદન મેળવવા ઉત્તરાપથ પાછો ફર્યો હશે. વલાલસેને અને વિજ્યસેને જ નહિ પણ સમસ્ત વંગદેશે તેને વધાવી લીધો હશે. કુશળ પાછો આવેલા કુંવરને નવદીપની જાગીર સોંપાઈ હશે અને એ રીતે સાવકાપણાનો ખટરાગ દૂર થયો હશે. દક્ષિણપથનાં દક્ષિણનાં રાજયો ઉપરના વિજયના સંભારણામાં નવદીપ વિજયપુર નામ પામ્યું હશે. એ નામથી જ નહૂતમાં બાળરાજા લક્ષ્મણસેનના પાટનગરને નિર્દેશ છે. નવું નામ પાછળથી ભૂલાઈ ગયું. તેને લીધે વિજયપુર ક્યું અને ક્યાં આવ્યું તે વિશે શેધમાં મતભેદ ઊભો થયો છે. કેટલાક પૌરાતિનિકે કહે છે કે રાજશાહી
૨૪ કતલ અને ઠારસમુદ્ર વચ્ચેના આ વિગ્રહની હકીકત નરેગલ અને પટ્ટલકડના કન્નડ લેખોના અંગ્રેજી ભાષાંતરમાંથી મેં તારવી કાઢી છે. જુઓ. J. B. B. R. A. S. XI. pp. 244-45, 269-70.
૨૫ જુઓ J. A. S. H. VII. pp. 40–50.
૨૬ જુઓ લૅક ૧૩, રેચાય રક્િષાપરિયા . . રોજ x x x x x x નાથાભાઇ કથથરિ .
ર૭ જુઓ J. B. B. R. A. S. XI માંના કન્નડ લેખે. ૨૮ જુઓ ટિપ્પણી ૧૭. ૨૯ જુઓ ટિપ્પણી ર૭ માં કહેલા કન્નડ લેખ. ૩૦ જુઓ ચિતાહરણ ચક્રવતીનું પવનt Introduction pp 25-26.
Aho! Shrutgyanam
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્૦૨ ]
जैन साहित्य संशोधक
[અંતર્
જિલ્લામાં આવેલું વિજયનગર તે જ ધનવૃત્તનૂ વિજયપુર. એની પડેાશમાં દેવપાંડામાંથી વિજયસેનને શિલાલેખ મળી આવ્યા હતા. તેથી કરીને વિજયનગર લક્ષ્મણુસેનનૢ પાટનગર હતું. એમ કંઇ સિદ્ધ થતું નથી. તબકાતે નાસિરીમાં એની રાજધાનીનું નામ નાદિયા ( Nodia ) આપ્યું છે, એને ક્રૂ નવદ્વીપનૢ રૂપાંતર સમજૂ છું. હાલના નદિયા પાસે Bamanpukur નામે ગામમાં બલ્લાલ ઢીખી એટલે અહ્વાલને ટીખા એવે નામે ટકી છે અને તેની નજદીકમાં અલ્લાલ દીધી નામે સરોવર છે. આ જૂનાં સ્થાના વિજયપૂરમાંના સસભુવનના રાજમહેલની અને એના અંત:પુરની ક્રીડા દી-િ કાની૭૨ સ્મૃતિ આપે છે. લક્ષ્મણુસેનનાં પાટનગર ત્રણુ; નવદ્વીપ, લક્ષ્માવતી અને વિક્રમપુર પહેલાંનૂ નવૂ નામ ભૂલાઈ ર્જાનું વિકાર પામી નદિયા કે નાદિયારૂપે ઊતરી આવ્યૂ.એ નવદ્વીપ કિવા વિજયપુર ધેાયીતૂ નિવાસ્થાન, જ્યાં મીજે જન્મે પણ એ વાસ માગે છે,
ધેાયીએ ત્રણુસેન રાજાના દિનદિન ચડતા પ્રતાપ જોયા.૩૩ એણે પવનૂરચ્યું' તે વિજય સેનના રાજ્યકાળની ઉત્તર વીશીમાં; અને વિતાચાર્યનું ગૌરવ ભર્યું પદ ભાગગૂં તે વહાલસેન તથા લક્ષ્મણુસેનના અમલમાં. ઉકત દૂતકાવ્ય કવિની ઉત્તરાવસ્થાની કૃતિ છે એ ટાણે ચિરકાળ શબ્દબ્રહ્નાનૂ રટન કરનાર શબ્દાતીત બ્રહ્મતું ચિંતન કરવા ઈચ્છે છે. ૪ કાવ્યને આદ મહાકવિ કાલિદાસનું ભમે છે. ધેાયીના વૈકુંઠવાસ પછી એના સાથી જયદેવને કવિરાજ
દિવ મળે છે.૩૫
વલાલસેન અને લક્ષ્મણુસેનની સભાનાં પંચ રત્ન ઉમાપતિધર, શરણ, ગાવĆન, ધાયી અને જયદેવ.૩૬ પહેલા એના સળંગ પ્રબંધ મારા જોવામાં આવ્યા નથી. ગેાવન ગર્વીલસપતીનાં મુક્તાથી જાણીતા છે. પયનવૃત્ત અને ગીતને વિન્ગ્યુ આપ્યાં તે છેલ્લા બે કવિએ.
પ્રસ્તુત ચર્ચામાં પ્રમાણુ શૃંખલાના અંકાડા બંધખેસતા જાય છે, તથાપિ તેમાંના કેટલાક કાચા હાવાને સંભવ છે. એના મજબૂતપણાની ખાતરી થયા પછી સાંધા પાકા કરવાના રહે છે.
અધ્યાપક 1. હાન યાકેાખીના પત્ર.
જર્માંનીના ખાનનગરની યુનિવર્સિટીના પૌર્વાત્ય ભાષાઓના મહાન અધ્યાપક ડૉ. હર્માંન યાકાખી ભારતીય સંસ્કૃતિના અસાધાણુ પંડિત છે. તેમાંયે ખાસ જૈન સાહિત્યના તેા તે અદ્વિતીય સ્કીલર છે. પ્રે. લાસેન અને વેખર જેવા સવિદ્યાવિશારદ અધ્યપકાએ જૈનધમના વિષયમાં જે એવા વિચાર પ્રસ્થાપિત કરવાને પ્રયત્ન કર્યો હતા કે–એ ધ બૌદ્ધધની એક શાખા રૂપે જ છે, અને ઐાદ્દોની અવનતિના વખતમાં એ પ્રચાર પામ્યો છે ઇત્યાદિ. તે વિચારના સૌથી વધુ પ્રામાણિક પ્રતિવાદ હૈં।. હર્મ્યાન યાક્રાખીએ કર્યો અને તે સદાને માટે સતે માન્ય થયા. જૈન ધર્મના મહત્ત્વને લાંછિત કરતા એ અસદ્વિચારતા વિરાધ કરી એના મૌલિક સ્વરૂપને જગન્માન્ય કરાવાના કારણે જન
૩૧ જુએ હૈં. યૂ. । ૢ | ૩૨ જુઓ ૫. ૐ. |િ
૩૩ જીએ ટિપ્પણી ૧૪ માં ઊતારેલા શ્લોકના પહેલા ચરણના ઉત્તરખડ શોણિતાઃ તળાજા: ।
૩૪ જુઓ ટિપ્પણી ૧૪ માં ઊતારેલ શ્લોકનૢ ઉત્તરા ૩૫ જુઓ ની॰ ગો | કુર | ૨૬ |
૩૬ જુઓ ટિપ્પણી ૬.
Aho! Shrutgyanam
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
જૈન સાહિત્યના મહાન અભ્યાસી છે. હર્મન યાકેબી ( જર્મની )
Aho! Shrutgyanam
Page #123
--------------------------------------------------------------------------
________________
Aho! Shrutgyanam
Page #124
--------------------------------------------------------------------------
________________
अंक ]
अध्यापक डॉ. हर्मोन याकोबीनो पत्र.
[ ૨૦૨
ધર્માનુયાયિઓ પ્રતિ ડૉ. યાકોબીનુ` કેટલું ઋણુ ઢાઇ શકે તેની કલ્પના વિદ્વાન હોય તે જ કરી શકે. એ ઋણુના બદલામાં જૈન સમાજે પણ, એ જ્યારે ૧૯૧૩માં હિંદુસ્થાનમાં આવ્યા ત્યારે, એમને ઠેક ઠેકાણે વધાવી લઇ તેમ જ જૈન વચન વિવા વગેરે જેવી પદ્મિ સમી કઇંક પેાતાની કર્ત્તવ્યવૃત્તિ પ્રદર્શિત કરી છે.
જૈન સાહિત્ય ઉપરાંત ભારતીય જ્ગ્યાતિવિદ્યા, છન્દવિદ્યા, અલકારશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના વિષયામાં પણ એમની એટલી જ પ્રતિષ્ઠા છે. આમ ભારતીય સાહિત્યની સેવા કરતાં એમના જીવનના પૂરાં ૫૦ વર્ષી, ગયે વર્ષે વ્યતીત થઈ ગયાં છે. એથી યુરેપના એમના મિત્રા, સહાખ્યાયિઓ અને શિષ્યાએ મળીને એમના એ અર્ધ-શતાબ્દિક સાહિત્યિક—જીવનની સ્મૃતિમાટે એક સુંદર સ્મરણુગ્રંથ પ્રકાશિત કર્યો છે.
જૈન સાહિત્ય વિષે એમણે કેટલું લખ્યું છે તેના પરિચય તા અન્ય કાઇ વખતે આપીશું. આજે તા અહિ. એમની એક દÖનીય પ્રતિકૃતિ અમે જૈન સાહિત્યના પ્રેમીઓને નજર કરીએ છીએ અને તે સાથે એમના સદ્દભાવ અને સાહા ભરેલા એક પત્રા અનુવાદ આપીએ છીએ જે પુત્ર અમને આ જ માસના છેલ્લા મેલદારા પ્રાપ્ત થયા છે.
મેન્ન, ૧૫ મી ફેબ્રુઆરી, ૧૯૨૭; ૫૯ નાઇજીહટ્ટાસ.
વ્હાલા સાહેબ,
આપના ધણા માયાળુ અને રસ પડે એવે તા. ૨૭-૧-૨૭ ના પુત્ર તેમ જ સમ્મતિત પ્રકરણુ અને જીતકલ્પસૂત્રની નકલા મને આજે મળી. અને મેલ ચુકું નહિ એટલા માટે વળતી ટપાલે પત્ર લખું છું. આપની મહાન કૃપા માટે મારા અંતઃકરણપૂર્વકના આભાર સ્વીકારવા મહેરબાની કરશેા. સમ્મતિત પ્રકરણના પરીક્ષણ માટે જે કે સમય અતિ મૂકા હતા છતાં એમાં નજર કરતાં એ અગત્યના ગ્રંથનું સંપાદન અને નિરૂપણુકા તેમ જ એની એક આદર્શ આવૃત્તિ તૈયાર કરવાનું મા જે સંપૂર્ણતાથી અદા કરવામાં આવ્યું છે એ વિષે મારા મન ઉપર સારામાં સારી છાપ પડી છે. ગ્રંથનું વધારે ધ્યાનપૂર્વક પરીક્ષણુ કરતાં ક સુધારા સૂચવવા સમય થઇ શકીશ તા તે આપને જણાવવા ચૂકીશ નહિ.
અપભ્રંશ હરિવંશપુરાણુની આપની પ્રત મને ધીરવા માટે હું આપના ખાસ આભારી છું. હું એને મન લિપિમાં ઉતારૂં છું, અને થોડા સમયમાં તે કામ પુરું થઇ જશે. હુ એ ગ્રંથનું સંપાદન કરવાના ઇરાદો રાખતા નથી પરંતુ તેના ઉપરથી પુષ્પદંતની ભાષા અને છંદના અભ્યાસ કરવા પૃચ્છું છું અને તેની સાથે ધનપાલની ભાષા અને છ ંદાની તુલના કરવા માગું છું. દર્દીની બાબતમાં પુષ્પદંત ધનપાલ કરતાં અર્વાચીન છે તે વિષે મને શકા નથી. કડવાના મૂળ હેતુ વષઁનમાં નાનકડા વિભાગો તરીકે ઉપયાગી થવાના છે અને કડવકને અંતે આવતું ‘ધત્તા' વલણુ (strophe) એમાં વવેલી વાતને પૂર્ણ કરે છે. વિલચત્તામાં આમ છે, પર ંતુ પુષ્પદંત શ્વત્તાની પૂર્વાંની અંતિમ કડી વા કડીએમાં શરૂ કરેલા વાક્યને ઘણીવાર ધત્તામાં ચાલુ રાખે છે. અથવા જે એથી વધુ ખરાબ છે તે એ છે કે ધત્તામાં શરૂ કરેલા વાકયને લખાવે છે અને બીજા ડવકમાં પુર્ કરે છે. આમ તે ગ્રંથને કડવકામાં વ્હેંચવાનેા અર્થ જ ઉડાડી દે છે, અને કેટલાંક પાછળના લેખા તે વાયાંતને શ્લોક સાથે પૂર્ણ નહિ કરતાં એની મધ્યમાં જ મુકે છે. મારી દલીલ, એને ભાષા
Aho! Shrutgyanam
Page #125
--------------------------------------------------------------------------
________________
૨૦૪].
जैन साहित्य संशोधक
[खंड ३
શાસ્ત્રીય કારણોથી અનુમોદન મળે નહિ ત્યાં સુધી નિર્ણયકારક ન પણ જણાય. એટલા માટે મારી પ્રતનું મૂળ પ્રત સાથે પુનરાવલોકન કરતી વેળાએ હું હરિવંશમાંના અપભ્રંશ ભાષાના વ્યાકરણનું ખું તૈયાર કરવા અને તેને પિરાણાના એવા ખોખા સાથે સરખાવવા માગું છું.
આપે હરિવંશપુરાણની પ્રેસ કાપી તૈયાર કરી છે એ સાંભળીને હું રાજી થાઉં છું. અને આપને તે પ્રસિદ્ધ કરવાનો મજબુત આગ્રહ કરું છું. એનું સંપાદનકાર્ય મને સોંપવાની આપની માયાળુ દરખાસ્ત માટે હું આપને આભાર માનું છું; પરંતુ લખતાં દિલગીરી થાય છે કે આટલી ઉમરે હું એવું કોઈ કામ ન ઉપાડી શકું જે સંભવતઃ હું પૂર્ણ થયેલું જોવા જેટલું ન જવું. મેં ઘણો વખત થયાં જે કાર્યો પૂર્ણ કરવાનું માથે લીધું છે તે પૂર્ણ કરી શકું તે માટે સંતોષ માનવો જોઈએ. પરંતુ અપભ્રંશ ગ્રંથે નાગરીમાં પ્રકટ કરવા બાબત કેટલીક સૂચનાઓ આપવાની મને રજા આપશો? હ્રસ્વ અને દીર્ઘ ઇ અને ઓ અનુસ્વાર અને અનુનાસિક છપાતાં એક બીજાથી ભિન્ન દેખાવા જોઈએ. જેન હસ્તપ્રતોમાં અને ઓ લખવાની બે રીતે ઉપયોગ કરવાની મારી દરખાસ્ત છે; $ માટે તિ. તે માટે તા. જે આ સ્વરે હસ્વ હોય છે એ અક્ષરો છે અને જે લખવા. તે દીર્ધ અક્ષર તરીકે અને જે હ્રસ્વ તરીકે. આદિ એ જે હૃસ્વ હેય તો ૩, લખો અને દીર્ઘ હોય તે , હસ્વ ૫ માટે હું ઇ ની દરખાસ્ત કરું છું અને દીધી ઇ માટે નવું રૂપ છે દાખલ કરવા માગું છું. જે પ્રત એ પ્રમાણે લખાય તો પ્રત્યેક અક્ષરની માત્રાઓ દષ્ટિગોચર થાય અને છંદ પણું સ્પષ્ટ થવાથી એથી થતી ભૂલા એકદમ પકડાઈ જાય.
આપે ઘણા અપભ્રંશ ગ્રંથ ઉપલબ્ધ કર્યા છે એ માટે હું આપને મુબારકબાદી આપું છું અને એની વિગતવાર નોંધ પ્રગટ કરવાની આપને વિનંતી કરું છું. અપભ્રંશમાં લખાએલાં એ તમામ દિગંબર કાવ્યો એક જ ભષામાં અને ધનપાલ અને પુષ્પદ વાપરેલા દેશમાં લખાએલાં છે?
હું જાણીને ઘણો ખુશી થયો છું કે આપ જૈન સાહિત્ય સંશોધક ચાલુ કરવાના છે. અને એકાદા નવા અંક માટે આપે મારો ફોટો માગ્યો છે તે હું જુદા લખેટામાં એક મોકલું છું. એ ગયા ઉનાળામાં લેવાએલે છે અને મૂળને ઘણો મળતો મનાય છે. આપના પત્રના જે અંક આપે મને મોકલ્યા તેમાં પુષ્પદંત વિષેના લેખે ઉપરાંત ઘણા રસ પડે એવા લેખે છે. હું હિંદી કે ગૂજરાતી ઝપાટા બંધ વાંચી શકતો નથી. પરંતુ એ ભાષામાં લખાયેલા લેખને મર્મ કેશની મદદથી, તમે જેમ જર્મન સમજી શકે, તેટલું હું આ ભાષાઓમાંથી સમજી શકું છું.
આપના પત્રમાં આપ છે. ફેન ગ્લાસેનાપનો ઉલ્લેખ કરે છે. એ મારા શિષ્ય છે અને આપ મારી પાસે લખાવવા ઇચ્છે છે એમ હું એમને લખીશ. એમનું સિરનામું નીચે મુજબ છે.
Bendlerstrass 17, Berlin W. 10; Germany બીબલીઓયિકા ઇન્ડિકાવાળી હેમચંદ્રના પરિશિષ્ટ પર્વની બીજી આવૃત્તિ હમણાં પ્રેસમાં છે. આ નવી આવૃત્તિ બને એટલી શુદ્ધ કરવા માટે એ ગ્રંથની કેટલીક વધુ હસ્ત પ્રતો મારે જોઈએ છીએ. કારણ જે હસ્તપ્રત ઉપરથી પ્રથમ આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી તે સર્વ કાનું સમાધાન કરવા માટે પૂરતી ન હતી. આપ માટે ઉઘાડા છે એ ભંડારમાંથી કેટલીક સારી અને પ્રાચીન હસ્તપ્રતો મને ઉછીની ન મેળવી આપી શકે? મારા કામમાં મદદ કરવાથી આપ મને અત્યંત આભારી કરશો.
માયાળુ લાગણીઓ સહિત હું છું આપને અંતઃકરણ પૂર્વક
હમન થાકેબી
Aho ! Shrutgyanam
Page #126
--------------------------------------------------------------------------
________________
Aho! Shrutgyanam
Page #127
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
Aho! Shrutgyanam
IN LATEST
મહં. શ્રી વરતુપાલ મહં. શ્રી લલિતાદેવી
મહં. શ્રી વેજલદેવી
મહું. શ્રી તેજપાલ
મહું. શ્રી અનુપમાદેવી
Page #128
--------------------------------------------------------------------------
________________
"
अंक १]
महामात्य वस्तुपाल तेजपालना वे रास
महामात्य वस्तुपाल तेजपालना बे रास
ગુજરાતના આ બે વિષ્ણુબંધુઓએ પેાતાના સદ્ગુણે અને સુકૃત્યેથી જે કીર્તિ મેળવી ગયા તેવી કીર્તિ મેળવનારા પુરુષો ભારતના ઐતિહાસિક મધ્યકાલમાં ઘણા ઘેાડા થયા છે.
[ o ૦૬
એ બંને ભાઇઓ—જન્મથી હતા તે પુનર્વિવાહિત માતાના પુત્ર પણ ગૌરવ અને સમ્માનની દૃષ્ટિએ આદર્શ કુલપુંગવાથી પણ પૂજાય તેવા થયા, જતિથી હતા તેા વૈશ્ય પણ શૌર્ય અને ઔદાર્યના ગુણે કરી મહાન્ ક્ષત્રિયેાથી પણ ચઢી જાય તેવા થયા, પદથી હતા તે। મહામાત્ય પણ સત્તા અને સામર્થ્યના યોગે કરી મેાટા સમ્રાટાથી પણ વધી જાય તેવા થયા, ધર્મથી હતા તા જૈન પણ સહિષ્ણુતા અને સમદર્શિતાના સદ્ભાવે લેાકમાન્ય મહાત્માથી પણ સ્તવાય તેવા થયા, વ્યવસાયથી હતા તે રાજસેવક પણ કળા અને ધર્મના અલૌકિક પ્રેમ પ્રભાવે યાગીપુરુષાથી પણ વંદાય તેવા થયા, અને વેષથી હતા તેા વૈભવશાલી ગૃહસ્થ પણ ત્યાગ અને વિરાગની વાસનાએ મુનિજનેાથી પણ અભિવાદાય તેવા થયા. હિંદુ સંસ્કૃતિના અસામાન્ય સંરક્ષક થઇને પણ મુસલમાનોના ધર્માચરણ માટે અનેકાનેક મસ્જીદે બંધાવી આપનારા, જૈનધર્મના પરમ ઉપાસક થઇને પણ સંકડે શિવાલયેા અને સંન્યાસી-મઠા ચણાવી આપનારા, અહિંસા પરમો ધર્મના દૃઢ શ્રદ્દાળુ થઇને પણ દેશદ્રોહી અને ધર્મદ્વેષીઓને સમૂળ ઉચ્છેદ કરાવી નાખનારા, રાજલક્ષ્મીના સ્વયંવર જેવા સ્વામી બનીને પણ દાસીની જેમ તેને તુચ્છકારી કાઢનારા, રાજા–મહારાજાઓના નમસ્કાર ઝીન્નનારા થઇને પણ ગુણવાન દદ્રોની ચરણુપૂજા કરનારા, કુટિલ રાજનીતિના સૂત્રધાર થઇને પણ કવિતા અને કળાની સરિતામાં નિરંતર ક્રીડા કરનારા, અને વિદેશીએ અને વિધર્મીઓની લક્ષ્મીને લૂંટનારા બનીને પણ દાનાર્થિઓ માટે ધનની નિંદ વ્હેવડાવનારા એ ગૂર્જર મહામાત્યાની જોડીના પુરુષા, આખા ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં, શેાધ્યા જડે એમ નથી. મધ્યયુગીન ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં જૂદા જૂદા કવિઓનાં કરેલાં જેટલાં કીર્તિ-કાવ્યેા એ બંધુએ માટેનાં મળી આવે છે તેટલાં ખીજા કાઈ નરમાટે કરેલાં મળતાં નથી. ગૂર્જરેશ્વર પુરેાહિત સોમેશ્વરે નીતિજ્ઞોનુરી જાય રચીને એમની કીર્તિનું કવન કર્યું તથા અર્બુદાચલપ્રશસ્તિ બનાવીને એમની અમર પ્રશંસા કરી. પંડિત અરિસિંહે મુદ્દત સંજ્ઞોર્તન કાવ્ય બનાવી એમનાં સુકૃતાનું સંકીર્તન કર્યું. ઉદયપ્રભ સૂરિએ ધૌમ્યુલ કાવ્યમાં એમના ધર્મપ્રેમનું વર્ણન કર્યું તેમ જ સુકૃતીતિ કોહિનો કવિતાવડે એમનાં સુકૃતાની કીર્તિ ગાઈ. જયસિંહ સુરિએ દીર્મ-મર્થન નાટક રચીને એમના શૌર્ય અને રાજકૌસલ્યનું આલેખન કર્યું તેમ જ વસ્તુપાટ-તેજ્ઞઃપાહ પ્રાપ્તિ બનાવીને એમની ઉદારતાની સ્તુતિ કરી. સિદ્ધસારસ્વતાચાર્ય મહાકવિ બાલચંદ્રસૂરિએ વસન્તવિજાનમહૃાાવ્ય રચીને પેાતાની સરસ્વતીને સન્તુષ્ટ બનાવી. આ બધા એમના સમકાલીન કવિએ હતા અને એમણે જે અખંડ કાવ્યા એમનાં ગુણગૌરવ ગાનારાં બનાવ્યાં તેમને આ નામનિર્દેશ માત્ર કરવામાં આવ્યે. એ સિવાય ખીજા પણ ઘણા સમકાલીન કવિએ અને ચારણેાએ જે એમનાં સ્તુતિ-સ્તોત્ર કર્યાં હતાં. તેમાંનાં કેટલાંયે છૂટક પદ્યો પ્રકીર્ણ પ્રબંધામાં નજરે પડે છે. પછીના ગ્રંથકારામાં મેરૂતુંગાચાર્યે પ્રવર્ધિતામળમાં, જિનપ્રભસૂરિએ વિવિધતીર્થમાં અને રાજશેખરસૂરિએ તુવિંશતિપ્રવશ્વમાં એમના જીવન વિષેના પ્રબંધ ગૂંથ્યા છે અને છેવટે જિનર્વમુનિએ વસ્તુ રિત્ર રચી એમની જીવનકથા•એના સર્વસંગ્રહ કર્યો છે. ગુપફેશનિનો વગેરે બીજા બીજા ગ્રંથામાં જે એમના વિષે જુદી જુદી દૃષ્ટિએ વધતું ઓછું લખવામા આવ્યું છે તે બધાની તે યાદી માત્ર આપી દેવાનાયે અહિં અવકાશ નથી.
Aho! Shrutgyanam
Page #129
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[खंड ३
૫૦૮,
આ બધી કૃતિઓ પ્રાયઃ સંસ્કૃતમાં છે અને એમાંની ઘણી ખરી પ્રસિદ્ધ થઈ ગઈ છે. દેશભાષા માં સંસ્કૃતના જેટલું અને જેવું એમના વિષે લખાએલું મળતું નથી. તપાસ કરતાં, એવી ત્રણ ચાર કૃતિઓ ગૂજરાતીમાં બનેલી મળી આવે છે જેમાંની બેને અહિં આજે પ્રકટ કરવાને વેગ બની આવ્યા છે. ત્રીજી કૃતિ ઉપાધ્યાય સમયસુંદરજીની કરેલી છે અને ૪ થી શ્રી આનંદસૂરગચ્છના ૫. મે વિજયજીની (સંવત ૧૭૨૧) બનાવેલી છે.
પ્રસ્તુત કૃતિઓને પરિચય ૧લા રાસના કર્તા લક્ષ્મીસાગરસૂરિ છે. એ સૂરિ ક્યા ગચ્છમાં થયા અને જ્યારે એ રાસ રચવામાં આવ્યો તેને કશેઉલ્લેખ આમાં કરેલો નથી. બીજી બીજે સાધને ઉપરથી લક્ષ્મીસાગર નામના બે કરતાં વધારે આચાર્યો થયા હોય તેમ જણાય છે. એક લક્ષ્મીસાગર તપાગચ્છમાં થયા જેમને જન્મ સં. ૧૪૬૪, ભાદ્રપદ વદ ૨, દીક્ષા સં. ૧૪૭૦, પંન્યાસપદ ૧૪૮૬, વાચક પદ ૧૫૦૧, ; ગચ્છનાચક પદ ૧૫૧, અને સ્વર્ગવાસ સં. ૧૫૩૮માં થયું હતું. વિમલપ્રબંધ નામના ઉત્તમ ગૂજરાતી રાસના કર્તા કવિવર લાવણ્ય સમયના એ દીક્ષાદાયક આચાર્ય હતા
બીજા, લક્ષ્મીસાગર મલધારી ગચ્છમાં ગુણસાગરસૂરિના પટ્ટધર થયા છે. એમના હાથે પ્રતિષ્ઠિત થએલી કેટલીક જૈનમૂર્તિઓ મળી આવે છે જે ઉપરથી એમને સમય વિ. સં. ૧૫૪૮ થી ૧૫૭૫ સુધીને પ્રમાણિત થાય છે.
આ બેમાંથી કયા લક્ષ્મીસાગર સૂરિએ પ્રસ્તુત રાસ રચ્યો હશે તે જ્યાં સુધી બીજું કોઈ પ્રમાણ ન મળે ત્યાં સુધી નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી.
રેજો રાસ પાર્ધચંદ્રસૂરિએ બનાવેલો છે. એ આચાર્ય સં. ૧૫૪૬ થી ૧૬૧૨ સુધી વિદ્યમાન હતા. એમની બનાવેલી ઘણી ગૂજરાતી કૃતિઓ મળી આવે છે જેમાંની ૨૨ ની નેધ, જૈનગૂજરાતી સાહિત્યના અનન્ય ઉપાસક અને ગષક શ્રીયુત મેહનલાલ દ. દેશાઈએ પોતાના “જૈન ગૂર્જર કવિઓ” નામના અમૂલ્ય પુસ્તકના ૧ લા ભાગમાં, પૃ. ૧૭૮ થી ૧૪૮ માં, આપી છે. પાર્ધચંદ્ર નામને જે એક ગચ્છ ચાલે છે તેના એ આચાર્ય મૂળ પુરુષ હતા.
હમીરપુર નગરના પ્રાધ્વંશના વેગશાહ પિતા, વિમલા માતા. જન્મ સં. ૧૫૩૯ ચેત્ર સુદિ ૯ શુક્રવાર. દીક્ષા સં. ૧૫૪૬, ઉપાધ્યાય પદ સં. ૧૫૫૪, આચાર્યપદ સં. ૧૫૬૫, યુગપ્રધાન પદ સં.૧૫૯૯. અને સ્વર્ગવાસ સં. ૧૫૧ર જોધપુરમાં. તેમણે મારવાડના રાજા રાવ ગાંગજી તથા યુવરાજ માલદેવજીને પ્રતિબોધ્યા હતા. તેમ જ મુતગેત્રના ક્ષત્રિય રાજપુતાનાં ૨૨૦૦ ઘર પ્રતિબોધી ઓશવાલ શ્રાવક કર્યા. તેમણે ગુજરાતમાં ઉનાવા ગામમાં વૈષ્ણવ સની વાણીઆને ચમત્કાર દેખાડી શ્રાવકે કર્યા તે હજી મેજુદ છે. વળી, બીજા અનેક ગામોના શ્રાવકો મહેશ્વરી થએલા તેમને પ્રતિબધી ફરી શ્રાવકે બનાવ્યા હતા.” (જૈન ગૂર્જર કવિઓ, પૃ. ૧૩૯, ટિપ્પણી)
બને રાસેની સરખામણી અને વિગત આ બંને રાસની વિગત એક સરખી છે અને રચના પણ એક જેવી છે, એટલું જ નહિ પણ
- એક ઊપરથી બીજાની નકલ થએલી છે અમ સ્પષ્ટ જણાય છે. લક્ષ્મીસાગરસૂરિની કૃતિને જે કેટલાક વધારા સુધારા સાથે પાર્ધચંદ્રસૂરિએ પિતાની કૃતિ તરીકે ગોઠવી દીધી હોય તેમ લાગે છે. લક્ષ્મી સાગરસૂરિના રાસની લગભગ જ્યારે ૬૦ કડીઓ છે ત્યારે પાર્ધચંદ્રસૂરિના રાસની ૯૦ કડીઓ છે. પણ
૧ જુએ, શ્રીયુત મેહનલાલ દ. દેશાઈ સંકલિત જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ લે, પૃ. ૬૯, ૨ જુએ ઉપરનું જ પુસ્તક, પૃ. ૧૧૨.
Aho! Shrutgyanam
Page #130
--------------------------------------------------------------------------
________________
महामात्य वस्तुपाल तेजपालना बे रास
હકીક્ત બંનેમાં લગભગ તેટલી જ છે. છન્દ અને ઢોલ પણ તેમાં તે જ છે. ભાષાશૈલી અને વસ્તુવિચાર પણ તૈનાં તે જ છે.
આ રાસની વિશેષતા એ સ્તુપાલ તેજપાલના ઇતિહાસને લગતી બીજી કઈ ખાસ બાબતો આ રાસમાં સંકલિત છે એવું
તે કશું નથી. એ મહાપુરુષોના ઈતિહાસની સામગ્રીને સર્વ સંગ્રહ તો જિનહર્ષગણિએ પિતાના સિંહાઇવરિત્રમાં જે કર્યો છે તે કરતાં વધારે કઈ લેખકે કર્યો નથી. પણ આ રાસોમાં એ દૈવી ભાઈઓના જન્મને લગતી જે બાબત લખેલી છે તે ખાસ વિચારણીય હોવાથી તે દૃષ્ટિએ આ કૃતિઓ બહુ ઉપયોગી ગણી શકાય. જૈન સમાજમાં પરંપરાથી એ કિંવદંતી ચાલી આવે છે કે એ જગવિલક્ષણ મહાપુરુષોના પ્રાતઃસ્મરણય માતા કુંવરદેવી મૂળ બાલ્યાવસ્થામાં વિધવા થએલા હતા અને તેમની સાથે મંત્રી આસરાજે પુનર્લગ્ન કર્યું હતું. જૈન વણિફ જાતિઓમાં દસા વીસાના જે બે મેટા ભેદે છે તેઓનું મૂળ કારણ પણ એ બાબત સાથે જોડવામાં આવે છે અને એ સંબંધી કેટલીયે વાતો ઘણા જૂના સમયથી જેનામાં ચાલી આવે છે. આ બાબતને સીધો પુરા વસ્તુપાલ તેજપાલના સમકાલીન લેખકની કૃતિઓમાં તે ક્યાંયે દૃષ્ટિગોચર થતો નથી તેમ જ આડકતરી રીતે જેમાંથી એવા અર્થને ધ્વનિ કાઢી શકાય તેવો ઉલ્લેખ પણ ક્યાંયે જણાતો નથી. પરંતુ એમનાથી પ્રાયઃ અડધી સદી બાદ થએલા મેસડુંગરિ પિતાના પ્રબંધચિંતામણિ ગ્રંથમાં એ ભાઇઓની જે કેટલીક વિગત આપે છે તેમાં આ વાતને ટુંકે ઉલ્લેખ કરે છે. મેતુંગાચાર્ય, એ મંત્રિઓની હકીકત આપતાં પ્રારંભમાં જ લખે છે કે
मन्त्रिणस्तु जन्मवाता चैवम्-कदाचित् श्रीमत्पत्तने भट्टारक श्री हरिभद्रसूरिभिाख्यानावसरे कुमारदेव्यभिधाना काचिद्विधवाऽतीव रूपवती मुहुर्मुहुनिरीक्षमाणा तत्र स्थितस्याशराजमन्त्रिणानुयुक्ता गुरव इष्टदेवतादेशादमुष्याः कुक्षौ सूर्याचन्द्रमसो विनम. वतारं पश्यामः । तत्सामुद्रिकानि भयो विलोकितवन्त इति प्रभोर्विज्ञाततत्त्वः स तामपहृत्य निजां प्रेयसी कृतवान् । क्रमात्तस्या उदरेऽवतोरें तावेव ज्योतिष्केन्द्राविव वस्तुपालસેકforfમયાન વિવાદમૂar (પ્રબંધચિંતામણી, દીનાનાથની આવૃત્તિ, પૃ. ૨૫૧-પર. )
અર્થા–“મંત્રિઓની જન્મવાર્તા આ પ્રમાણે છે-ક્યારેક શ્રી પાટણમાં ભટ્ટારક હરિભદ્રસૂરિના વ્યાખ્યાનમાં કુમારદેવી નામે એક અતિ રૂપવતી વિધવા સ્ત્રી આવેલી તેની સામું આચાર્ય વારંવાર જોવા લાગ્યા. તેથી ત્યાં બેઠેલા મંત્રી આશરાજનું મન તેના તરફ આકર્ષાયું. તેના ગયા પછી મંત્રિએ ગુરુને તેની સામું જોવાનું આગ્રહપૂર્વક કારણ પુછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે ઇષ્ટદેવતાએ અમને, એ સ્ત્રીની કુંખમાં સૂર્ય અને ચંદ્રમાને ભાવી અવતાર કહે છે તેથી તે બાબતના સામુદ્રિક લક્ષણો અને ફરી જોતા હતા. આ રીતે સૂરિ પાસેથી તત્વ જાણીને તેણે તે સ્ત્રીનું અપહરણ કર્યું અને પોતાની પ્રિયા બનાવી. ફ્રેમથી તેના પેટે જાતિરિદ્ર જેવા તે વસ્તુપાલ તેજપાલ નામના મહામંત્રીએ પેદા થયા.”
મેરતંગના જે સમકાલીન જિનપ્રભસૂરિ વિવિધતીર્થકલ્પમાં આ ભાઈઓનાં સુકતાની નેંધ લે છે પણ તે આ બાબતને કશો ઉલ્લેખ કરતા નથી.
જિનપ્રભસરિથી ૩૦ વર્ષ પછી (સં. ૧૪૦૫) થએલા રાજશેખરસૂરિજે ખાસ વસ્તુપાલ તેજપાલના કુલગુરુના કચ્છના જૈ હતા-પિતાના ચતુર્વિશતિપ્રબંધમાંના જસુબવંધમાં બીજી ઘણી વાતિ લખે છે પણ આ બાબતને જરાયે સૂચન નથી કરતા. - જિનહર્ષગણ જે વસ્તુપાલના ચરિત્રને લગતી સર્વ સામગ્રીના મુખ્ય સંગ્રાહક છે અને જે લિખિત અને શ્રત એવી બધી બાબતોને ઉપગ પોતાના ગ્રંથમાં કરવાનો ખાસ ઉલ્લેખ કરે છે તે પણ આ
Aho! Shrutgyanam
Page #131
--------------------------------------------------------------------------
________________
૨૦૮]
जैन साहित्य संशोधक
[ ?
વાતની તે ગંધ સરખી પણ પિતાના ગ્રંથમાં આવવા નથી દેતા. જ્યારે પ્રસ્તુત રાસમાં આ વાત સ્પષ્ટ રીતે લખેલી મળી આવે છે; અને એ ઉપરાંત, મેવજયને જે પાછળથી લખેલો રાસ છે તેમાં પણ આ વાત આ જ પ્રમાણે આપેલી છે. આ ઉપરથી સમજાય છે કે આ ગુજરાતી રાસકારો મેતુંગના પ્રબંધચિંતામણીવાળા ઉક્ત ઉલ્લેખને અનુસર્યા છે; અને મેતુંગ માત્ર લગભગ ૫૦ વર્ષ બાદ જ એ મંત્રીઓ પછી થએલા હોવાથી તેમના કથનમાં સત્યતાને સંપૂર્ણ સંભવ છે.
શ્રીમાળી વાણીઆઓના જ્ઞાતિભેદ” એ નામના પુસ્તકમાં સદ્ગત ભાઈશ્રી મણિલાલ વ્યાસે આ બાબતને જે ઉલ્લેખ કરેલો છે તે અમને વધારે વિચારશીલ અને પ્રમાણભૂત જણાય છે. તે લખે છે કે-“પ્રબંધચિંતામણિ”ને ઉતારે એ સર્વથી વધારે મહત્ત્વનું પ્રમાણ છે. સં. ૧૩૬૧ માં એ ગ્રંથ રચાયો છે. ૧૨૮૮ માં વસ્તુપાળ સ્વર્ગવાસી થયા અને ૧૩૦૮ માં તેજપાળ પરલોકવાસી થયા. એમની હયાતી પછી પ૩ વર્ષ વઢવાણમાં આ ગ્રંથ પૂરો થયે. ૫૩ વર્ષ એટલે બહુ જ નજીકનો કાળ. એ વખતે વસ્તુપાલ તેજપાલનાં પુત્રી પુત્ર વગેરે વંશજો અને અનેક સગાંસંબંધીઓ હયાત હોવાં જોઈએ. તેમ જ લોકોમાં પણ ઘેરે ઘેર એ વાત જાણીતી હોવી જોઈએ. એ વખતે કવિને વિશ્વસનીય માહિતી મેળવવાની પૂરેપૂરી અનુકુળતા હતી.”
વસ્તુપાલ તેજપાલ-વફા જાનુપર મારામve૪મ-જેમના યશથી આકાશ છવાઈ ગયું તેમને માટે આવી નેંધ કરવી એ જેવા તેવા જોખમનું કામ નહોતું. જે એ કાળના લોકમાં સર્વત્ર આ વાત ચાલતી ના હોત તો વસ્તુપાલ તેજપાલ જેવા યશસ્વી અને દાનવીર શ્રાવક માટે ગ્રંથકાર આવી નેંધ કદી કરત નહિ. ગ્રંથકારને અનેક મહાપુરુષના ચરિત્રને સંગ્રહ કરવો હતો એટલે પિતાની ફરજને અંગે તેણે આ હકીકત નોંધી છે.” (પૃ ૧૬૪)
પણ, પ્રબંધચિંતામણીના અને આ રાસોના ઉલ્લેખમાં જરા ફરક છે. મેરૂતુંગના કથન પ્રમાણે તે આ વાર્તા પાટણમાં જ બની હતી. આશરાજ પણ પાટણમાં જ હતા અને કુમારદેવી પણ પાટણની જ હતી. પાટણમાં જ હરિભદ્રસૂરિ વ્યાખ્યાન કરતા હતા ને તે વખતે આસરાજે કુમારદેવીને જોઈને પિતાને ત્યાં આણી. પરંતુ, રાસેના લેખમાં હકીકત જૂદા જ રૂપે છે. એમાનાં લખાણ પ્રમાણે-આસરાજ મૂળ પાટણના ખરા પણ નિર્ધન થઈ જવાથી તે પાટણ પાસેના માલસમુદ્ર ગામમાં જઈને રહ્યા હતા. કમારદેવીના માતા-પિતા તે માલસમુદ્રમાં જ રહેતા હતા અને ત્યાં જ હરિભદ્રસૂરિના વ્યાખ્યાન વખતે આસરાજ-કુમારદેવીને ભેટો થયે. ત્યાંથી જ, ગુના કથન પ્રમાણે આસરાજ કુમારદેવીને, પિતાના રબારી મિત્રની મદદથી, એક રાત્રે ગુપચુપ ઉપાડી ગયા અને કાંકણુના એપારા શહેરમાં ઘર કરીને રહ્યા: વગેરે વગેરે. રાસ લેખકે જે આ બધી વિગત આપે છે તેમાં આધારભૂત મેજીંગના ઉલ્લેખ કરતાં બીજા પણ તેવા કેઈ ઉલ્લેખ હોવા જોઈએ જે અદ્યાપિ જાણમાં આવ્યા નથી. રાસકર્તાઓ પિતાની મતિ કલ્પનાથી આ બધું લખી કાઢે એમ માનવું યુક્તિયુક્ત જણાતું નથી. પણ તપાગચ્છ બહત્પઢાવલી–જે અમે જન સાહિત્ય સંશાધકના પ્રથમ ખંડના ત્રીજા અંકમાં પ્રકટ કરી છે તેમાં વળા આ વાત જરાક જૂદા રૂપમાં લખેલી છે. તેમાં રાસાઓ અને પ્રબંધચિંતામણિ બંનેના કથનનું જાણે સમન્વય કરવામાં આવ્યું હોય તેવું કાંઇક લાગે છે. આ બધા પુરાવાઓ પરથી આ આખો પ્રશ્ન બહુ ચર્ચવા જેવો થાય છે અને એના અંગે ઘણી ઘણી એતિહાસિક બાબતનો નિર્ણય કરવો આવશ્યક રહે છે. પરંતુ અહિં એ બધી ચર્ચાને પુરત અવકાશ નથી તેથી માત્ર આટલી ટુંકી વિગત આપીને હાલ ફત આ રાસને પ્રસિદ્ધિમાં મુકવા જેટલું જ કાર્ય કરી વિરામ લઈએ છીએ. .
Aho! Shrutgyanam
Page #132
--------------------------------------------------------------------------
________________
એ ? ]
महामात्य वस्तुपाल तेजपालना बे रास
[ ૧ ૦૬
રાસ-સાર, પર જેમ સૂચવ્યું છે તેમ આ રાસમાં બીજી કઈ ખાસ એવી ઐતિહાસિક વિગતે નથી જે
જૂના સંસ્કૃત ગ્રંથોમાં ન જણાતી હોય. આ બંને ભાઈઓ ધોળકાના વિરધવળ રાજાના કેમ મંત્રી બન્યા. કેવી રીતે એમણે ગૂજરાતના સામ્રાજ્યની ઉન્નતિ કરી અને કેવી રીતે ધર્મકાર્યોમાં અઢળક પૈસે ખર્ચો એ બધી હકીકત તે પ્રબંધોમાં સારી પેઠે લખેલી છે. આ રાસોમાં મુખ્ય રીતે તે ફક્ત આસરાજ અને કુમારદેવીના પુનર્વિવાહની જ વાત વર્ણવેલી છે અને છેવટે આ બંને દાનેશ્વરીઓએ ક્યાં ક્યાં ધર્મકાર્યો કર્યો અને તેમાં કેટલા પૈસા વાપર્યા તેની ટુંક યાદી આપી છે.
આ નીચે એ આખા રાસને સરલ સાર આપવામાં આવે છે જેથી મૂળ રાસ જેને ન વાંચે હોય તે પણ આ સાર ઉપરથી તેને ભાવાર્થ સમજી શકે.
આ સાર લક્ષ્મીસાગરસૂરિની બનાવેલી કૃતિને છે. પાર્ધચંદ્રસૂરિની કૃતિમાં ફક્ત કેટલાક શબ્દો અને વાકયોને જ વધારે છે તેથી તેનો જુદો સાર આપવાની આવશ્યક્તા રહેતી નથી.
ભાષા ૧ લીઃ પ્રારંભની કડીમાં રાસકર્તા કહે છે કે-વાર જિનેશ્વર અને ગૌતમસ્વામીના પદ પ્રણમીને તથા સરસ્વતીને નમસ્કાર કરીને તેના સુપ્રાસાદથી હું વસ્તુપાલ તેજપાલને રાસ કહીશ
પૃથ્વીમાં પ્રસિદ્ધ એવું અણહિલપુર નામનું નગર છે. એ નગર ગઢ, મઢ, મંદિર, પિળ, વાવ અને સરોવર ઈત્યાદિથી સમૃદ્ધ દેખાય છે. એમાં ૮૪ ચઉટાં છે. “માણસનો સમુદ્ર” એવી એને ઉપમા આપવામાં આવે છે. ધન, કણ અને કાંચનથી એ ભરેલું છે. એ નગરમાં પોરવાડ વંશના, ચંડનો પુત્ર, પ્રચંડ, તેનો પુત્ર સમ અને તેને પુત્ર આસરાજ કરીને રહે છે. મૂળ એ વંશ ગર્ભશ્રીમંત હતો પણ આજે તે નિર્ધન થએલો છે. કર્મની આગળ રાવ કે રંક કઈ છુટી શકતું નથી. એ કારણથી આસરાજે પરાણે પાટણ છોડીને માલાસણ ગામમાં આવીને વાસ કર્યો હતો. એ ગામમાં પોરવાડની જ જાતને આભૂસાહ નામે ગૃહસ્થ રહે છે. તેને રૂપે કરીને રંભા જેવી લાલદેવી (લક્ષ્મીદેવી) નામે ગૃહિણી છે. તેને કચરી નામે પુત્રી છે જે સુલલિત વાણીવાળી, અતિ રૂપવંતી અને ગુણવંતી છે. ભણાવી ગણાવી ને પિતાએ તેને ન્યાતિમાં પરણાવી પણ પૂર્વકર્મના વેગે તે રંડાપ પામી. તેથી માતા-પિતાએ તેને તેડાવીને પોતાને ત્યાં જ રાખી લીધી. પિહરમાં રહેતી થકી તે ધર્મ-નિયમમાં પિતાનો કાલ વ્યતીત કર્યા કરે છે. રોજ દેહરે ઉપાશ્રયે જાય, પિસહ પડિકમણાં કરે, સારી ભાવનાએ ભાવે અને જિનની પૂજા કર્યા કરે. એક દિવસે દેહરામાં પૂજા કરી પિશાળમાં આવીને ગુસ્ની વ્યાખ્યાનસભામાં બેઠી. સામુદ્રિક શાસ્ત્રના પારગામી ગુસ્ની દૃષ્ટિએ કુંવારી ચડતાં જ અનાયાસે તેમનું માથું ડોલવા લાગ્યું. તે વખતે આસરાજ ત્યાં બેઠો હતો. તેણે ગુને માથું ડેલાવવાનું કારણ પૂછયું. ગુરુએ કહ્યું એ વાત કહેવાય એમ નથી. તેથી આસરાજને વધારે ઉત્કંઠા થઈ અને પગે લાગી અતિ આગ્રહપૂર્વક વારંવાર પૂછવા લાગ્યો. ગુરુએ પિતાના જ્ઞાનબળે ભાવિને મહાન લાભ જાણી કહ્યું કે એની કુંખે તે એવા બે રત્નપુ નીપજશે જેઓ ચંદ્ર અને સૂર્ય જેવા તેજસ્વી અને પ્રતાપી બનશે. હરિભદ્રસૂરિના મુખેથી એ વાત સાંભળી મંત્રી આસરાજ કુંઅરીને પ્રાપ્ત કરવાના ઉપાય વિચારવા લાગ્યો. કુંઅરી વિધવા છે એ વાત તે જાણતા હતા અને તેથી તેના મનમાં જરાક સંકેચ આવ્યો. પણ તરત તેણે સમાધાન કરી લીધું કે, વિધવાને સંગ્રહ કરવામાં ો બાધ હોઈ શકે. પૂર્વ તો આમ થતું જ હતું. ખુદ આદિનાથ ભગવાને પણ વિધવા સાથે ઘરવાસ કર્યો હતો. એમ કરવાથી તે પૂર્વલી રીતિનું પાલન જ થાય છે; તેને કાંઈ લેપ થતું નથી.
Aho! Shrutgyanam
Page #133
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
ભાષા ૨ ઃ આભૂસાહના ઘરે એક વિશ્વાસુ રબારી-ભરવાડ રહે છે. તે બહુ જ વિવેકવાળે અને બળબુદ્ધિ આદિ બધું જાણનારે છે. તેને અવસર જોઈ આસરાજે પોતાને ત્યાં તેડાવ્યો અને તેની સાથે મિત્રતા બાંધી. ધીમે ધીમે મિત્રતાને સંબંધ ગાઢ થયો ત્યારે એક દિવસે આસરાજે પોતાના મનની વાતે તેની આગળ જાહેર કરી. રબારીએ એક મધરાતે પિતાની તેજ ચાલવાળી સાંઢણીને પહાણું આસરાજ પાસે લાવ્યું. તે જોઈ આસરાજ બહુ ખુશી થયો, કમરદેવી જ્યારે ભર નિદ્રામાં સૂતી હતી ત્યારે તેને ત્યાંથી ઉપાડી સાંઢણી ઉપર બેસાડી ચાલી નીકળ્યો. જાગ્રત થઈને કમરદેવીએ રબારીને હકારીને કહ્યું કે આ શું કરવા માંડયું છે? ત્યારે તે કહે કે, બા મારા ઉપર ગુસ્સે થશે નહિં. મેં તો આસરાજના કહેવાથી આ કામ કર્યું છે. એ સાંભળી કમરદેવી કુપિત થઈ અને કટાર કાઢીને મરવા માટે તૈયાર થઈ. ત્યારે આસરાજે કહ્યું કે, હે ભદ્રે ! તું રીસ કરીશ નહિ અને આમ મુંઝાઈ મરીશ નહિ. ગુરુમહારાજના કહેવાથી હું આ કામ કરવા તત્પર થયો છું. બધી વાત સાંભળીને કુમરદેવીને વિશ્વાસ આવ્યો અને તે તેની સ્ત્રી બની. તેઓ ત્યાંથી નીકળીને કંકણદેશમાં આવેલા પારા નગરમાં જઇને રહ્યા. ત્યાં તેમને જાહુ, માહુ, સાહુ, ધણદેવી, વયજલદે, સેભાગદે અને પદમલદે નામે અનુક્રમે સતિ પુત્રીઓ થઈ. તે પછી એક પુત્ર પેદા થયો જેનું નામ લૂણિગ રાખવામાં આવ્યું. પ્રથમ બધી પુત્રીઓ જ પેદા થઈ તેથી માતાનું મન જરા ખિન્ન બન્યું હતું. પણ જ્યારે આંઠમે પુત્ર પેદા થયો ત્યારે તેને ખૂબ હર્ષ થયો, અને તે માટે મેટો ઉત્સવ મંડાય. થડા સમય પછી બીજે પણ એક પુત્ર થયો જેનું નામ માલદેવ રાખવામાં આવ્યું. આ પુત્ર રૂપે કરીને કામદેવ જેવો દેખાતે હતો. પણ કમનસીબે બાળપણમાં જ એ બંને પુત્રો મૃત્યુ પામ્યા અને તેથી માતાનું હૃદય અત્યંત દુખી બન્યું. તે દિવસ ને રાત ઝરવા લાગી. આસરાજ તેનું મન શાંત કરવા માટે અનેક રીતે તેને સમજાવ્યા કરે પણ તેથી તેના મનનું સમાધાન થાય જ નહિ. ત્યારે તે મંત્રી કરી હરિભદ્રસૂરિ કને આવ્યો અને બધી વાત કહી. ગુરુએ પિતાના જ્ઞાનબળે ભવિષ્ય જોઇને કહ્યું કે-જ્યારે તમે સોપારાનું રહેઠાણું છોડીને ગૂજરાતમાં આવશે અને ધોળકામાં રહેશે ત્યારે તમને તેવા પુત્રની પ્રાપ્તિ થશે. ગુરુના વચન પ્રમાણે આસરાજ પોતાના પરિવારને લઇને ઘોળકે આવીને વસ્યો. ત્યાં તેને ત્રીને પુત્ર જન્મ્યો જેનું નામ વસ્તિગ (વસ્તુપાલ) રાખવામાં આવ્યું. એ પુત્રનો જન્મ પ્રસંગે માતાપિતાએ ખૂબ વધામણાં કીધાં. થોડા દિવસ પછી ચોથે પુત્ર પણ અવતર્યો અને તેનું નામ તેજિંગ (તેજપાલ) એવું રાખ્યું. આથી માતાને મન પરમ આનંદ થયો અને પિતાએ ખૂબ ઓછવા માંડ્યો.
ભાષા ૩ : સૂર્ય અને ચંદ્રમાની જેમ દિવસે દિવસે બંને પુત્ર પ્રતાપી થવા લાગ્યા. વસ્તિગને લલતાદે નામે ભલી સ્ત્રી પરણાવવામાં આવી; તેમ જ તેજિંગને અનુપમદે નામે સુંદર સ્ત્રી પરણાવી. પૂર્વ પુણ્યના પ્રભાવે બંને ભાઈઓ સુખેમાં વિલસે છે અને આનંદમાં રમે છે.
Lએ ધોલકા ન વાઘેલા વંશનો વીધવલ સ રાજ્ય કરે છે. તેણે એ બંને ભાઈઓની ખ્યાતિ સાંભળી એમને પિતાની પાસે તેડાવ્યા અને પોતાને રાજી કારભેપર લેવે સમજાવ્યા. ચૅરિ વસ્તુપાલે કહ્યું કે હે રાજન! મારી ઍક સંરતે છે તે તમારે કબૂલેવી જોઈએ અને તે એ છે કે મારી પાસે એવારે લાખ રૂપીએનું ઘર છે. જે કદાચ તમારે મારા ઉપર કોઈ કારણથી કેપ ઉતરે તે પણ તમારે મારા આ ધનને અડવું નહિં. એવી કઝુલાત જે સર્વજમ સમક્ષ તમે આપતા હે તે હું તમારે રાયે કારભાર સંભાળવા તૈયાર છું. રાજા મંત્રીપુત્રની આ વિલક્ષણ સરતે સાંભળી મનમાં તેની બુદ્ધિ માટે ચકિત થયો અને તેના કથન પ્રમાણે કબૂલાત આપીને તે બંને ભાઈઓને પોતાના પ્રધાને બનાવ્યા
Aho ! Shrutgyanam
Page #134
--------------------------------------------------------------------------
________________
સંવ ]
महामात्य वस्तुपाल तेजपालना बे रास
મંત્રી બનીને વસ્તુપાલ સીધો ખંભાત ઉપર રવાના થશે. કારણ એ હતું કે ત્યાં એક સમયદ નામે નેડો રહેતો હતો. જે અતિ વિઇ અને ધનેન્મત્ત હતું. રાજાને પણ તે કશા હિસાબમાં ગણતા ન હતા. સાંબૂ નામે એક બલવાન સરદારની તેને ખૂબ મદત હતી. તેથી વસ્તુપાલે ચઢાઈ કરીને તેમની મિકત કબજે કરી અને તેમને દર્ષ દૂર કર્યો. તેવી જ રીતે ખંડેરાવ નામના એક સરદારને પણ મદ ઉતારી નાંખી તેને પોતાને ખડીઓ બનાવ્યું. એમ છત્રીસ વાર એ ભાઈઓએ દુશમને ઉપર ચઢાઈ કરી અને દુશ્મનને ઉચ્છેદ કર્યો. દેશમાં જેટલા ચોર ચરટ અને ખૂટ ખરડ હતા તે બધાને વશ કરીને પ્રજાના ઉપદ્રવ દૂર કર્યા અને રાજ્યને આબાદ બનાવ્યું તેમના આવા પરાક્રમ અને બુદ્ધિ બળથી વિરધવલ વગેરે બધા રાજા રાણા ખુશી થયા અને તેમને ઘણો આદર કરવા લાગ્યા.
આ બધું કરી રહ્યા પછી આ મંત્રી ભાઇઓ ધર્મ કાર્ય કરવાનો વિચાર કરવા લાગ્યા.
ભાષા ૪ થીઃ (આ ભાષામાં એ બંને ભાઈઓએ કેટકેટલાં ધર્મ કાર્યો કર્યા અને તેમાં કેટકેટલું દ્રવ્ય વાપર્યું તેની વિગત માત્ર જ આપવામાં આવી છે.) પાંચ હજાર પ્રસાદે, ઉત્તમ તારણ સાથે કરાવ્યા. સવા લાખ નવી પ્રતિમાઓ તૈયાર કરાવી. ૯૮૪ પિશાળા–એટલે ઉપાશ્રય કરાવ્યાં. ૭૦૦ સત્તકાર-અન્નસત્ર મંડાવ્યા. ૭૦૦ લેખશાલા-એટલે નીશાળે કરાવી. ૩૬ ગઢ ગણાવ્યા. ૨૦૦ તળાવ બંધાવ્યાં. ૨૧ આચાર્યોને સૂરિપદ આપ્યાં. ૧૨૦૪ તેરણ ચઢાવ્યાં. ૧૦૦૦ સુખાસને આપ્યાં. ૫૦૦ બ્રાહ્મણ રોજ ઘર આગળ વેદપાઠ ભણતા. ૫૦૫ કિંમતી કપડાનાં સમરણ કરાવ્યાં. ૫૦૦ બહુ મૂલ્ય સિંહાસન કરાવ્યાં. ૭૦૦ મઠ તપસ્વીઓને રહેવા માટે બંધાવી આપ્યા. ૬૪ મસી તુરક લેકેને બાંધી આપી. ૧૫૦૦ ભિક્ષુઓને રોજ દાન આપવામાં આવતું. વરસે દહાડે ૪ મોટી સંધપૂનએ કરતા. ૨૫૦૦ માહેશ્વરી મંદીરેનો ઉદ્ધાર કરાવ્યો. ૧ હજાર કાપડી કે (બાવા ગિઓ)ને રોજ સુંદર જમણુ આપવામાં આવતું. ૭૦૦ કુઆઓ ખોદાવ્યા. ૪૬૪ વાવ બંધાવી. બારે માસ ચાલે એવી ૪૦૦ પાણી પીવાની પર મંડાવી.
આ પ્રમાણે દાન-ધર્મ કરવા ઉપરાંત સંઘ કાઢીને યાત્રા કરવાને તેમને મનોરથ થયો, જે કવડિલ (શવ્યાધિષ્ઠિત પદિયક્ષ)ની કૃપાથી સંપૂર્ણ થયો.
ભાષા પમીઃ હવે તેઓ સંય કાઢીને યાત્રા કરવા નિકળ્યા જેમાં ૧૦૦ દેવાલય સાથે લીધાં. દેશવિદેશના અનેક સંઘ સાથે ભળ્યા. ૪ રાજાઓ પણ તેમાં સામેલ થયા. તેમાં ૧૮૦૦ સીકરી (એક જાતનું વાહન પાલખી જેવું થાય છે ) હતી. ૧૮૦૦ વાજિ હતાં. ૪ હજાર ઘેડાઓ હતા. પાયકને તે પાર ન હતે. ૫૦૦ પાલખીઓ હતી. ૪૦૫ સેજવાલ હતા. બધા મળીને ૭૦૦ સૂરિઓ હતા અને ૨૦૦૦ તેમના શિષ્યો હતા. ૨૩૦ દાંતના રથ હતા. ૩૩૦૦ ભાટ, ૧૧૦૦ ક્ષપણુક (દિગંબર યતિ ), ૩ હજાર ગાયક, ૧૦૦૦ ચારણ, ૧૦૦૦ લુહાર, ૧૦૦૦ સુથાર, ૧૦૦ કંઇ, ૨ હજાર પિઠિયા, અને ૭૦૦ ઊંટ હતાં. ત્રાંબાના ચરૂ અને કડાહીઓની તે સંખ્યા જ ન હતી. બધા મળીને સાત લાખ માણસો ભેગા મળ્યા હતા. આટલા મોટા સમુદાય સાથે તેઓ યાત્રા કરવા નિકળ્યા હતા. તે સમુદાયના ભારથી જાણે પૃથ્વી કંપી ઉઠી હતી, સમુદ્રો ખળભળી રહ્યા હતા, આકાશ ધૂળથી ઢંકાઈ ગયું હતું અને ઈદનું આશન ડોલવા લાગ્યું હતું. આ રીતે ચાલતા તેઓ શત્રુંજય પર્વત ઉપર ગયા અને ત્યાં આદીશ્વર ભગવાનને વંદી-પૂજીને પોતાના જન્મને સાર્થક માન્યું. ત્યાંથી પછી તે સંઘ ગિરનાર પર્વતની યાત્રાએ ગયો. ત્યાં નેમિજિનેશ્વરનાં દર્શન-પૂજન કરી સંસારથી પાર પામવાનું પુણ્ય ઉપાર્જન કર્યું.
આ રીતે સાડી બારવાર વસ્તુપાલે તીર્થયાત્રા કરી. શત્રુંજય પર્વત ઉપર ૧૮ કરેડ ૯૬ દ્રવ્ય ખચ્ચે. ૧૨ કરોડ, ૮૦ લાખ ગિરનાર પર્વત ઉપર દ્રવ્ય વ્યય કર્યો. ૧૨ કરોડ, ૫૩ લાખ આબુ પર્વત
Aho! Shrutgyanam
Page #135
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
खंड ३
ઉપર વાપર્યા. ૧૮ કરોડ ખર્ચ જ્ઞાનભંડાર લખાવ્યા. એમ ૧૮ વર્ષમાં કુલ મળીને ૨૦ અબજ, ૭૩ કરોડ અને ૧૮ લાખ રૂપીઆ (પાર્ધચંદ્રની કૃતિમાં આ સંખ્યામાં કેટલાક ફેરફાર છે) એ બંને ભાઈઓએ ધર્મકાર્યમાં ખર્ચ કર્યા હતા.
આ કાર્યોથી મહામંડલમાં તેમનું નામ અમર રહી ગયું છે અને તેમના મનની આશા તેઓ પૂર્ણ કરી ગયા છે. લક્ષ્મીસાગરસૂરિ એમ કહે છે કે જે કોઈ મનુષ્ય આ વસ્તુપાલ તેજપાલના ગુણ ગાશે તેના મને પણ આ રીતે સફળ થશે.
રાસ ૧ લો, લક્ષ્મીસાગર સુરિત,
[ ભાષા ૧ લી ] વીર જિણેસર નધિય પાય, અનઈ ગોયમ સ્વામી, સરસતિ તણઈ સુપસાઉ લઈએ, કહિસિકં સિરનામી. વસ્તુપાલ તેજિગિ તણુઉ એ, અલ્ડિ બેલિક્યું રાસે; ભરતક્ષેત્ર પુરિ ગૂજરાત, અણહિલ નિવાસે. અણહિલ્લવાડઉં નયર જાણિ, પુહવિ પ્રસિદ્ધઉં; ગઢ મઢ મંદિર પિલિ વાવિ, સરવરિહિં સમદ્દઉં. ચકરાસી ચહેટા ભલાં એ, નરસમુદ્ર ભણી જઈ; ધણ કણ કંચણ અતિ સમૃદ્ધ, કિસી ઉપમ દી જઈ. તિહાં વસઈ ચંડ પ્રચંડ, પુત્ર સેમિગ આસરાજ; પિરૂઆડ વંશ મૂલગઉ એ, પણ નિર્બન આજ. કર્મહ આગલિ કેઈ નહિ, છૂટઈ રંક ન રાણ; તીઈ કારણિ છડિયલ એ, પાટણ સપરણઉ. માલાસુણિ પુરિ આવીઉ એ, તિહાં કીધઉં ઠામ; તિણિ પુરિ નિવસઈ પોરૂઆડ, સાહ આભૂ નામ. લાછલદેવી તાસ ઘરણિ, રૂપિઈ રંભાવરિ, તાસ કુંઅરિ સુલલિત વાણી, અ૭ઈ નામિઈ અરિ. રૂપવંત ગુણવંત નારિ, નાતિઈ પરણાવી; પૂર્વકર્માહ તણઈ ગિ, રંડાપણુ પામી. પીહરિ તેડી માય-બાપિ, તવ તીહા આવઈ; ધર્મનીમ અહિનિસિ કરઈ એ, અનઈ ભાવના ભાવઈ. અન્ન દિવસ જિન પૂજા કરી, પિસાલઈ આવી, ગુરુની દષ્ટિ જવ ચડી એ, તવ સીસ હલાવી. તિહાં બઈઠઉ આસરાજ, ભવસાયર ભાગઉ; સીસ હલાવ્યા તણીય વાત, પૂછવા લાગુ,
૬
Aho! Shrutgyanam
Page #136
--------------------------------------------------------------------------
________________
અંw {]
माहामात्य वस्तुपाल तेजपालना बे रास
[ ??
તવ ગુરુ લઈ વયણી ઈમ, એ વાત ન કહાઈ; અરથહ આણ્યા તણઈ કેડિ, હિયડઈન સમાઈ. તવ પાયલાગી પૂછીઉં એ, ગાઢ મંત્રી સરિ, આગ્રહ જાણે અતિ ઘણુઉ એ, દીઠઉ લાભ સૂરી સરિ. હરિભદ્ર સૂરિ ઈમ કહિઉં એ, એની ખઈ રણ; બે પુત્ર અછઈ ભલા એ, સશિસૂર સમાણ. કુંઅરિ લેવા કરઈ ઉપાય, મંત્રિ ગુરુન વયણિક પઢમ જિણેસર આદિનાથિ, જે કીધઉ ઈઈ. પૂરી રીતિ ન પીઈ એ, સંગ્રહણું કી જઈ; પૂરલા ભવતણુઈ પુષ્યિ, એ વાત જ સૂજઈ.
વસ્તુ વીર જિણવર, વીર જિણવર, પાય પણમૂવિ, સરસતિ સામિણી જસુ પસાઈ, સવિ સિદ્ધિ સમ્યગ; સરનામી ય સહિગુરુ ચલણ, ભણિસુ ચરિત વસ્તિગહ તેજિગ. અણહિલવાડ૯ વર નયર, આસિગ વસઈ સુચિત્ત, કર્મ વસિઈ નિર્ધન ઉ, માલાસુણિ સંપત્ત.
ભાષા ૨ જી આભૂ સાત તણુઈ ઘરિ એક, રબ્બરી છઈ અતિ સવિવેક,
જાણઈ બલબુદ્ધિ સયલ સવે. અવસરિ તે બાંધવ થાપિઉં, બહુ માન સિદ્ધિ આપઈ,
કમ્મહ પાંખઈ કઈ મિત્ર નવિ. ૧૧ એક વાર જઉ પ્રીતિ રહેતાં, નિરવંજણિ જુ વાત કહેતા,
' મંત્રી સરિ કારણ કહિઉં એ. કારણ જાણી સાંઢિ પહાણ, રાતડી જાણ નિતિભરિ આણી.
મંત્રિ મનિ આણંદ ભઉ એ. ૧૨ કુંઅરિ પુત્રી નીદ્રાઈ જામ, માહિ આવીઉ મંત્રીસર તામ,
સાંઢિ ઘાલી સંચરઈ એ. તવ બલઈ કુંઅરિ તીણિઈ ઠહિ, એ વાત મઝરઈ ન સહાઈ.
- અકારણ કિસિઉં આદિરિઉં એ. ૧૩ ભણઈ બેલ હિલ તિહાં મંત્રીસ, ભ મ કરસિતું મઝ રીસ,
એહ વચન મમ ગુરિ કહિઉં એ,
૧૦.
Aho! Shrutgyanam
Page #137
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
जैन साहित्य संशोधक
તેહ વયણ જુઉ માની બેલ, કુઅરિ ચાલી કરિય નિટેલ,
કંકણ દેસિઈ જવ ગયા એ. ૧૪ પારઈ જઈ કિઉ નિવાસે, અનુકમિ હુઈ બેટી તાસે,
જાહું માહું નામ સુણિ. સાહ ધણદેવી વઈજલ દે, સેભાગિણિ અનઈ પદમલદે,
સત્ત સુહાસિણિ સયલ મુણિ. ૧૫ ઈમ કરંતા જાયુ પુત્ર, પહિલઉ વૃણિગ સહ વિદિત્ત,
તિણિ વારઇ હરિષિ સહુ અ (સયલ). બીજી બેટ? હુઉ જામ, માલદેવ તસ દીધઉં નામ,
ઉદ્યમ હઊઉ અતિ સફલ, ૧૬ માય બાપ પેખતાં જામ, બે સરકિ પહતાં તામ,
માડી તવ નૂરઈ ઘણું એ. આસિરાજિ બેલિઉં તિણિ ઠાહિ, કાં ઝૂ મૂરખિ મન માહિ,
વલી સહિગુરુ પૂછિ ઘણુઉં એ. ૧૭ ઈમ કહીનઈ આવિલ જામ, સહિગુરુ વંદિ બઈડલ તામ.
બે કરજેડી વીનવઈ એ. સ્વામી બેટા જે તુણ્ડિ કહિયાં, તે જાયા પિણ થિર નવિ રહિયા,
જ્ઞાન કરી જેઉ નઉ એ. ૧૮ સહિગુરુ બેલઈ જ્ઞાન જેઇનઈ, પારઉ આવી છાંડનઇ,
તવ તુહિ બેટા પામિસિઉ એ. ગુરુનઉં વચન સુણીનઈ વીર, કુટુંબ સરીસઉ આવી૬ ધીર,
ધઉલકકઈ કીઉ નિવાસે. ૧૯ તવ તિહિં ત્રીજઉ બેટલ જાઉં, વસ્તિગ નામ હુઉ તિણિ કામિ,
વારૂ કીધઉં વધામણુઉં એ. જાઉ તેસિંગ ચઉથઉ બેટ૬, માધનઈ મનિ આણંદ એટલે,
બાપ કરઈ ઉચ્છવ ઘણુઉ એ. ૨૦
વસ્તુ સાહ આસિગ, સાહ આસિંગ, તઈ જે નારિ, આભૂસાહ તણીએ ધુઆ, નામિઈ કુરાદેવિ જાણવું; સત્યશીલ ગુણ આગલી, અતિહિં રૂપિ રંભા વખાણુઉં. કુકણદેસિઈ જ ગયાં, છોરૂ જાયાં જામ; બેઉ પુત્ર ડિવ ઊપના, વસ્તિગતેજિગ નામ.
Aho! Shrutgyanam
Page #138
--------------------------------------------------------------------------
________________
अंक १]
माहामात्य वस्तुपाल तेजपालना बे रास
ભાષા કે જી
૨૩
૨૪
૨૬
અઈયા દિનકરુએ ચંદ સમાણુ એ પુત્ર વાઘઇ રુલીએ; વસ્તિગૂ એ પરણઈ નાદિર લલતાદે નામિઇ ભલી એ. એઇ નામિ એ અણુપમદેવ તેજપાલ ઘર જાણીઇ એ; પૂર એ પુણ્ય પ્રભાવિ સુખ વિલસઈ સવિ માણીઈ એ. અઈયા ધવલઋઇ એ નયર મઝાર વીરધવલ તિહિ થાપિયા એ; વાઘેલઇ એ રાઈ તેડિ રાજ સિવ આપીયા એ. અઈચા વસ્તિગૂ એલઇં ઇમ વીનતી મઝ હેવ સુણિ; અઇયા લાપૂ દ્રશ્ય છઇ એક અમ કન્હઈ આજ સયલ મુણિ, ૨૫ જય તું એ રૂસઈ રાઉ તું ત રાખે એતલ' એ; લાભઇ એ એલિક ઇમ સવિહુ' જણ સાખિઈ ભક્ષી એ. ખંભાયતુ એ નયર મારિ સઈદ નામિઇ નાડઉ રહિઇ એ ન માનઇ એ એ કહિની આણુ તેહ ઊપર કટકી કરઈ એ. ૨૭ નાડાનઈં એ સ ંપૂઉ મિત્ર ખેઊ થતા ખલ કરીએ; જીતઉ એ ખડેરાઉ ઠામ સવે અરથિઇ ભરીએ. એવકારઈ એ વાર છત્રીસ વયરીઢલ માત્રિઈ ભાંજીયાએ; છતા એ ખૂટ ખરડ રાય રાણા મનિ રજિયા એ. માનીયા એ વીરધવલ ત્રિ મનાવિઉં સહુઅ સેવ; ચીંતઇએ મંત્રી સુજાણ ધર્મ કરિસ અતિ ખરૂં હે. વસ્તુ બેઉ બધવ, એઉ બંધવ, અતિહિ સુજાણ; એ ખાષિÛ પરણવિયા, વ એ આ ઘરિ લચ્છિત આણીએ; મત્રિ પદિ તિહિ થાપિયા, બહુ અ રિદ્ધિ મદિર અમાણીય, ઝૂઝ કરી અલિ ભાગલઉએ, જીતઉ ખંડેરાઉ;
વિ મત્રીસ ચીંતવઇ, ધમ્મહ કારણિ ભાઉ.
ભાષા ૪ થી
પાંચ સહિસ પ્રાસાદ કીય, ઉત્તમ તેારણુ અમાહુ તુ; બિહુ આંધવિÛ ભરાવિયા એ, ષ બહુ લકખ સવાઉ તુ. ચઉરાસી વિલ આગલા એ, નવસઇ પેાસાસાલ તુ; સકારહે સાતહ સ, સાતહ સાઁ લેસાલ તુ. ગઢ છત્રીસ કરાવિયા એ, તલાવડ સર્જી ક્રુત્રિ તુ; એકવીસ સૂરિ થાપિયા એ, અરથ વેચી બહુ પુણ્ય તું.
Aho! Shrutgyanam
ર
૨૦
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
[ 114
Page #139
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
બારસઈ ચારિ તેરણ ચડવા એ, સહસ સુખાસણિ જાણિ તુ; પાંચસઈ બ્રાહ્મણ વેદ ભણઈ એ, નિતુ ઊગમઈ ભાણિ તુ પાંચસઈ પાંચે આગલા એ, સમેસરણ પટકૂલ તુ; પાંચસઈ સિંહાસણા એ, કારાવિય બહુ મૂલ તુ. ૩૬ સાતસઈ મઠ તપસી તણ એ, ચઉસઠ્ઠી તુરક મસીતિ તુ; પનરહ સઈ વસ્તિગ તણુઈ એ, નિત મહાત્મા વિહરતિ , ૩૭ વરસિઇ સંઘપૂજ આરિ કિય, લીઘઉ જગિ જસવાઉ તુ પંચવીસસઈ ઉદ્ધાર કિય, મહેસરીય પ્રાસાદ તુ. ૩૮ સહસ એક નિતુ કાપડીય, જિમણ કરાઇ બહુ ભાવિ તું, સાતસઈ કૂવ ખણુવિયા એ, થ્યારિસઈ ચઉસઠ વાવિ ત. ૩૯ ચારિસઈ પર મંડાવિયા એ, બારહ કાલી માસિ તુ; જાત્ર કરવા ભાવ કીલ, કવડિલ પૂરઈ આસ તુ.
તે વસ્તુ સાહ વસ્તિગ, સાહ વસ્તિગ, અનઇ તેજપાલ; બિહુ બાંધવ આલેચ કરિ, ઠામ ઠામ કરણી કરાવીય; દ્રવ્ય વેચઈ બહુ ભાવ ધરિય, બદ અ પુણ્ય ભંડાર ભરાવીય. યાત્રા કરવા ઊપનુ, મંત્રિ મનિ હિવ ભાઉ; સાંનિધ અંબિકદેવિ કિય, કવડિલ તણુઉ પસાઉ. ૪૧
ભાષા ૫ મી. યાત્રા કરેવા ચાલીઉ તુ, ભ૦ દેવાલા સઉ એક તુઃ દેસિવિદેસિઈ આવીયા તુ, ભ૦ મિલિયા સંઘ અનેક તુ. ૪૨ ઉગણસઈ સીકરિ ભલી તુ, ભ૦ શ્યારિઈ રાય સુરંગ તુ; અઢારસઈ વાજિત્ર ભલા તુ, ભ, ચ્યારિ સહસ તુરંગ તુ. ૪૩ પાયક પાર ન પામીઈ તુ, ભ૦ પાલખી સઈ પાંચ તુ; સેજવાલાં સંધિ ઘાલીયા તુ, ભ૦ ગ્યારિ સહસ અનઈ પાંચ તુ. ૪૪ સાતસઈ ગણધર ચાલીયા તુ, ભ૦ વસઈ તેહના સીસ તુ બિસઇ ત્રીસ દાંતરથ તુ, ભ૦ ભાટહ સઇ તેત્રીસ તુ. ૪૫ અગ્યારસઈ ખમણ મિલ્યા તુ, ભ૦ ગાયણ ત્રિણિ સહસ તુ; દસ સઈ ચારણ સાથિંઈ ભગુઉ તુ, ભ૦ લેહકાર સઈ દસ તુ. ૪૬ સહસ એક સૂત્રધાર તુ, ભ૦ કંઈ શત એક તુ; બિ સહસ પિડીયાં મિલ્યાં તુ, ભ ઊટ સંઘાતિ સઈ સાત તુ.૪૭ ત્રાંબ ચરૂ કડાહિયા તણી તુ, લમલાભઈ સંક્ષ ન પાર તુ; સાત લાખ માણસ મિલ્યા તુ, ભ૦ અવર ન જાણું ભાર તુ. ૪૮
Aho I Shrutgyanam
Page #140
--------------------------------------------------------------------------
________________
{]
माहामात्य वस्तुपाल तेजपालना वे रास
[ ૧૨૭
એતલઈ સઘિઈ ચાલીયા એ માહંતડે, વસ્તિગ તેજગ ભાઉ, મેરુ મહીધર ખલભલઈ એ માટે કંપીયા ઇંદ્રહ ઠાઉ. ૪૯ સાયર સવેક ઝલઝલ મા, બેહિ ઢાંકીયઉ સૂર; ક્રમિઈ ચાલતાં આવિયએ માળ, સેજિ સંઘનઉ પૂર. ૫૦ આદિ જિણેસર ભેટી એ મારા, ફીટકું ભવદાહ, ન્ડવણુ કરઈ તવ જિણવરૂએ મા, લેક મિલિ અબાહ. ૫૧ ઈણ પરિ પૂજા પઢમજિણ મા, પહુતઉ સંઘ ગિરિનારિ, નેમિ જિણેસર વદીયએ મારા, આવાઈ નહી ય સંસારિ. ૫૨ એવંકારઈ યાત્રા કીય મારુ, વસ્તિગ સાઢી બાર; સેજિ ઊપરિ લાખ છન્ન મારુ, વેચિ કે અઢાર. ૫૩ બાર કેડિ અસીઅ લાખ મા, ગઢ ગિરિનારિ વખાણિ; બાર કેડિ ત્રિપન્ન લાખ મા, આબૂ અ ઊપરિ જાણિ અઢાર કેડિ સેવન તણું એ મારુ, વેચીય જ્ઞાન ભંડારિ; વિસસઈ કેડિ અઢાર લાખ માઇ, કેડિ વિલી વિહત્તરિ. ૫૫
એતલઉ દ્રવ્યવ્યય કઉ એ મારુ, વસ્તિગ તેગિ સાહિ; ગિરૂઆં કરણી એ કરઈ એ મારુ, વરસ અઠારહ માંહિં; પ૬ મહિમંડલિ રહાવીઉંએ મા, મનના પૂરી આસ; લમીસાગર બેલિઉં એ મા, ગિરૂઉ એહ જિ રાસ. પ૭ વસ્તુપાલ તેજિગ તણઉ એ માવ, ચરિત સુણઈ નરનાર,
તેહનઈ ઘરિ અફલાં ફલઈ મારુ, અષ્ટ મહાસિદ્ધિ પૂરિ. ૫૮ ॥ इति श्री लक्ष्मीसागर सूरि कृतः श्रीमहं० वस्तुपाल तेजपाल रामः समाप्तः ॥
૧
૨
રાસ રે જે, શ્રી પાસચંદ્ર સુરિરચિત જિણ ચુવીસઈ ચલણ નવીય, અને સુસામિણિ સરસતિ દેવીય, સહિગુરુ પાય પસાઉ લઈએ. રાસબંધિ બિહું બંધવ કેરું, કાંઈ કીજઇ ચરિત્ત નવેર, વસ્તપાલ તેજગિ તણઉ એ.
ભરહ ક્ષેત્ર ધુરિ ઉત્તમ જાણુ, ગુર્જરધર વર દેસ વખાણ, પાટણ અણહીલપુર પો. ગઢ મઢ મંદિર પાલિ પગાર, કૂવ સરોવર અતિ મણહાર, ચરિાસી ચહટાં ભલા એ. જિણમંદિર પાલ વિશાલ, સુરપુરિ સેહઈ જિમ સુબાલ, તિમ અણુહલપુરિ નારિન.
નરસમુદ્ર” તિહિ ઊપમ સારે, તહિં નિવસહ સંડપ મલ્હાર, પ્રચંડ પુત્ર તેહઈ તણઉ એ. ક્ષેમકુમર આસરાજ સુણીજઈ, પારવાડ વસહ ધુરિ દીજઈ, કરમસિ નિરધન દુલા એ.. દ્રવ્યહીન તિહાં નવિ ડાઉ, તુ છાંડેવા કઉ ઉપાઉ, માલાસણિ પુરિ આવીયા એ. તિણિ પરિ નિવસઇ આભૂસાહ, પિરવાડ વંસહ ઉછા, લાલદેવીય તરૂ ઘરણિ. તાસ કુરિ અતિ સુલલિત જાણ, નામિ કુરાવ વખાણ, ત્રિીય રયણ ઉપમ લઈએ.
૩
૪
૫
Aho! Shrutgyanam
Page #141
--------------------------------------------------------------------------
________________
૨૨૮]
जैन साहित्य संशोधक
[ લંડ ૨
ભણીય ગણીય નીતિ પરણાવી. તે વાત પણિ મેલિ ન આવી. વિહાઇ વસિ વહિવા દઈ એ. તુ બાપિ પીહરિ તેડાવી, કરમતણુઈ વસિ તી હી આવી, ધરમ નીમ અહનિસિ કરઈ એ. ૬ જિણવર પૂજઈ અતિ સુવિચારે, હીયડઈ સમરઇ નિત નવકારે, વંદણ પડિકમણુઉ કરઈ એ. અન્ન દિવસિ બહુ લક્ષણવંતો, જિણ પૂજય વસતિ પુહુતી ય, સહિગુરુ દ્રષ્ટિ તવ ચડી એ. ૭ તસ્સ અંગિ લક્ષણ દીઠઉં જામ, સહિગુરુ સસ હલાવિલું નામ, મન માંહિ જાણી રહઈ એ. ઇણિ અવસર આગઈ છઈ બહઠ, આસરાજ મંત્રીસર દીઠઉં, સીસહ કારણ પૂછી એ. ૮ સહિગુરુ બેલઈ ઇસિ વિચારે, એહ તણઉ મ કરસિ ઉચારે,વાત અસંભમ એ આઈ એ. તાણિ વયણિ ગાઢેરી ખતિ. આસરાજ મનિ લાગી ચિતિ. પાય કમલ સાહી રહઇ એ. આગ્રહ જાણી મંત્રી કે, દીઠઉ લાભ અનઈ અધિકેર, હરિભદ્રસૂરિ કારણ કહઈ એ. એહની ખિઈ સૂર સમાણઉ, બીજઉ સંસહર અમીય વખાણુઉં, પુત્ર રણુ બેઈ આઈ એ. ૧૦ ત્રીયરયણ લેવા મુઝ ઠાઉં, મંત્રીશ્વર હિવ રચાઈ ઉપાઉ, ઋષિ ભાખું તે નવિ લઈ એ. આગઈ આદિજિણેસરિ કીધઉં, તે સંગ્રહણઊં લોક પ્રસીધૂ, પૂરવરીતિ ન લોપીઈ એ. ૧૧
વસ્ત—પઢમ જિણવર, પઢમ જિણવર, પમુહ ચુવીસ, તિર્થંકર સવિ મનિ ધરી કરિંસુ ચરિત્ત વસ્તિગત કેસ, અણહિલવાડા જામલિહિ નહીય નયર પુહવિ અનેરું. ચંડ પ્રચંડ તિહાં વસઈએ સેમસીહ તસપુર, આસરાજ ધણ હીણ દૂય માલાસણિ સંપત્ત. ૧૨ આભૂસાહ તણુઈ ઘરે અછઈ રબારી એક; બુદ્ધિવંત બલિ આગલી એ અવસરિ બલઈ છેક. ૧૩ મંત્રીસરિ મિત્ર થાપીઉએ આસરાજ તે તેડિ; મિત્ર પુત્ર બંધવ સહાય લાભઈ કર્મ કેડિ ૧૪ પ્રીતિ આપણ આપણીય બેલઈ બેલ સુરંગ; જુ મન લાધું તેહ તણવું એ વાત કહી સુચંગ. ૫૧ મન લાધા વિણ વાતડી ય, જે કવિ કહઈ અયાણ; સહઈ પરાભવ તે ઘણ એ નિશ્ચઈ ગમઈ પરાણ. ૧૬ સાંઢિ પલાણ રાતડી ય રાતડી નીંદ ભરિ જાણિ; આભૂસાહ તણું ધૂય ઉહી મુકરઈ પ્રાણિ. ૧૭ વાત સુણું ઘરિ આવીએ માઝમ રાયણું જમ; કુમરિ ચડાવી ચાલિ એ સાંઢિહિ ઊપરિ તા.૧૮ તણિ રબારી હાકઉ એ માંડિG કિમિ ઉપાય; આસરાજિએ ઇમ કી એ દસ નહી મુઝ માઈ.૧૯ કટારી ય કાઢી કરીય તુ તિણિ કહ્યું સમર; એવા અખાત્ર કાંઈ આવિવું એ આપણ પા નહી વયર. ૨૦ મંત્રીસરિ ઇમ બોલીઉં એ ભદ્ધિ તું મ કરસિ રીસ, એઉ વચન મુઝિ ગુરિ કહિઉં એ કાંઈ તું છેદઈ સીસ.૨૧ તેઉ વચન તિણિ સાસહિ એ કુંલ દૂઈ તસ્સ નારિ; ફૂંકણુસહ જગયા એ આવી વાત વિચારિ. અનુક્રમ બેટી સાત તસ જાહૂ માઊ નામ; સાદુ ધણદેવી સહીય સેહગ અનિ અભિરામ. ૨૩ વયજલદેવી પદમલીય સાત સુહાસિણિ જાણું; તુ મનિ માતા ચીંતવઈ એ ધરમહ કીધી વાણિ ૨૪ ઇમ કરતા જાઉ એ પહિલઉ લૂણિગસાહ; તિણિ વારિ હરષ્યા ઘણ9 ય ઘરિ માંડિઉ ઉછાહ. ૨૫ બીજી બેટ જાઉ એ માલદેવ ગુણસાર; રૂવિ અનંગ આગલઉ એ જાણઈ સયલ સંસાર. ૨૬ બાલકાલિ જગ દેખતાં એ પુતા બે પરલોકિ; માડીય ગાઢ અતિઘણઉં એ રાઈ તેહ નઈ સોકિ. ર૭ આસરાજ ઈણ પરિ ભણુઈ એ મૂરખિ તૂ મન મૂરિ; હું જાઈ વલિ પુષ્ટિસિઉં સહિગુરુ હરિભદ્રસૂરિ. ૨૮ ઈમ કહી વલિ આવીઉ એ બઈઠઉ ગણધર પાસિ; ભગવન! બેટા તહે કહ્યાએ લાધા મન ઉલ્લાસિ. ર૪ થિર ન રહ્યા કારણિ કમણિ જેઉ કરી પસાઉ; સહિગુરુ જ્ઞાનિસિઉકહિઉં એમ ધરસિચિત વિસાઓ.૩૦ મેહલીય કંકણ દેસડ એ ગૂજરિ જવ આવેસિ; પુહુચસિ પુરિ જવ ધવલકઈ એ તવ બેટા પામેસિ. ૩૧ તિણિ વઈણિ મન હરષીઉં એ છાંડઉ કુકણ દેસ; કુટુંબ સરીસુ આવી એ કીધઉંધવલકઈ પ્રવેસ. ૩૨ તિહાં આવ્યા પુત્ર જાઉ એ મોટઈ મન ઉછાહિ; વારુ કીધ વધામણું એ ધવલકા નવરહ માંહિ. ૩૩ વસ્તિગ નામ પ્રતિકી એ વાધઈ તે સુકુમાલ; બીજઉં બેટ9 જાઉં એ નામ દીધઉં તેજપાલ. ૩૪
Aho! Shrutgyanam
Page #142
--------------------------------------------------------------------------
________________
અંક ૨ ]
माहामात्य वस्तुपाल तेजपालना बे रास
[ ??
વસ્ત–સાહ આભૂય, સાહ આભૂય, તરાપ ઈક ધૂય, નામિડ કેરાદેવિ તસ્સ આસરાજિ પરણીય આણી; સત્ય સીલગુણિ આગલી રૂપવંત સિઘલે વખાણી. આણું કરી કંકણ ગય૩, જાઈ બેટી સાત; બિ બેટા તિહાં ઉપના હિવ હુઈ રૂડી વાત. ૩૫ સિસિહર સૂર સમાણુ બેઉ જિહિ દીપંતા; વાંધઈ સુરતરુ જેમ બેઉ દિણિ દિણિ જયવંતા; વસ્તપાલ પરણાવી એ સલલિત લલતા દે; તેજપાલ ઘરિ અતિ સુનારિ નમહ અપમદે.' ૩૬ પૂર્વ પુણ્ય પ્રભાવ સાર સુખ વિલસઈ બેઈ; ધણકણ કંચણ ઘરિ દૂયાં એ વછરી નવિ કેઈ. ૩૭ વિરધવલ તિહિ કરઈ રાજ વાઘેલઉ રાણ; અરીયણ ગયઘડ ભંજણ એ કરિ સીહ સમાણુઉ. ૩૮ અન્ન દિવસિ તિણિ રાય તેડિ મંત્રીસર થાપ્યાબે બંધવ પહિરાવીયા એ બિહું પ્રાસ જ આપ્યા. ૩૯ વસ્તપાલ તવ બેલીઉ એ સુણિ નરવર સાચઉં, લાષ દ્રવ્ય છઈ અહ કઈએ નહી કૃડ કાચઉં. ૪૦ જઈ તું સઈ નરવ તવ એ તું રાખે; લાભાઈ મુહુડઈ ભાષી એ સવિતું જણ સાખે. ૪૧ રાજનીતિ બેલી ખરી એ નવિ દઉ ગમારે: સુયણ લોક આણંદીયું એ હરષિઉ પરવાર. ખંભનયરિ ગયુ વસ્તપાલ બલિ ઘણુઈ અપાર; સિંદ નામ નોડ વસઈ એ નવિ કઈ જુહાર. ૪૩ તસ્સ ઊપરિ મંત્રિ કેપીઉ એ શ્રી વસ્તપાલો; જાણે કરિ જમ સવઉ એ એહ ખૂ ટુ કાલો. ૪૪ નોડાનઈ મિત્ર સાંખૂઓ એ કઈ અતિહિ પ્રચંડે; એલગ ન કરઈ કેહ તણી એ નવિ આપઇ દંડે. ૪૫ ભારી વાંસ પંચાસની એ મૂસલમાંહિ પૂરઈ એકઈ ઘાઇ આહણીએ તે સદ ચૂરઈ પહિલઈ ઝૂઝ પાડીઉ એ જે દેસવદીતુ; લીધી લિખમી તેહ તણી એ નેદુ પણિ જીતુ ૪૭ વાર છત્રીસ ઇણ પરિઈ એ વયરી દલ ભાંજ્યા ચોર ચરડન ખૂટ ખરડ તેહી બલ ગાજ્યાં ૪૮
વસ્ત–સૂર સહિર, સરસહિર, તણુઈ આકારિ, બે બંધવ પરણાવીયા બે નારિ અતિસુભગ સુંદર. + + બે પુણ ઝૂઝઈ આગલા જનઉ ખાંડઈહ રાઉ; મંત્રીસર મનિ ઊપનું ધરમહ ઊપરિ જાઉ. ૫૧ ઇયા પાંચઈ એ સહિસ પ્રાસાદ વસ્તગિ જૈન કરાવીયાએ: બિબહ એ લાખસવાઉ બિહું બંધવિ ભરાવીયા એ પોસહ એ સાલ સઈ નવ ચરાસી વલિ આગલીય; દુનિ સઈ એ ગયા તલાવ ગઢ બત્રીસ કરાવીયા એ. પાંચસઈ એ આગલી પાંચ સમેસરણ જાદરતણું એ; પાંચસઈ એ સિંહાસણુ સહસ પાટ આસણું તણે એ. ચઉઠિ એ તરક મસીત સાત સઈ મઢ તપસી તણું એ; મુણિવએ સીપાંત્રીસ નિત વહાઈવસ્તિગ તણઈએ, વીસ સઈએ વલિ સઈ પાંચ ભવણ મહેસરહ ભણઈએ; વરસહ એ માહિ ત્રિવાર સંઘ પૂજ કાપડ દીઈએ; કંચણૂ એ કુંભ ચઉવીસ વાસપાહિરાવીયા એ. ૫૮ કાપડી એ જિમણ લહંતિ એક સહસ નિતુ આવીયા એક રિસઈ ચુસઠિવાવિસાત સઈ કૂવ ખણાવીયા એ. પરવહ એ સઈ નિતુ ચારિ પાણી ત્રસ્યાં પાઈઈ એ; એકસુ એ નયર સમૃદ્ધ જિનવર નામિઈ ગાઈએ ૬૦
ત્રિજિએ સાહી બાર જાત્ર કીધી રેવતિ વલીય; પહિલીએ જાત્ર કીધી એઉ મઈ સંખ્યા ઈમ સંભલીય. દેવહ એ તણા પ્રાસાદ એ સુ સાથિ ચલાવીયા એ ચારઈ એ રાય સુરંગ પાયક તિહિ સાથે લીયા એ. સીકરીએ સઈ ઓગણીસ ધવડ ગૂડીય સહસલંબ, ચારઈ એ સહસ તુરંગ ગિહિ ચાલઈ નિર્વિલંબ. વાહણુએ સઈ અઢાર પાલખી પણિ પાંચ સઈએ; ક્ષપન એ સઈ અગ્યાર સહસ ત્રિ ગાયણ ગહગઈએ.
દુનિ સઈ એ અનિઈ વિલિ ત્રીસ દાંત તણું રહે નહી મણીએ;
ગણુધ એ સાતસઈ જાણિ વીસસઈ સિષ્ય તીહ તણાએ. સ્મારઈ એ સહસ સઈ પાંચ સેજવાલી સાથિઈ કિયા એ; ત્રાંબમઈ એ ચયઅપાર પાર ન લાભઇ દીવાયાં છે.
૧. આ ઠેકાણે ત્રણ ચાર કડીઓ લખતી વખતે છુટી ગયેલી લાગે છે.
Aho! Shrutgyanam
Page #143
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]
जैन साहित्य संशोधक
[ કુંડ
७०
ભાટ એ સહસ તેત્રીસ એક સહસ્સ વલ સૂત્રધાર; ચારણુ એ દસસઇ ઠિ દસસઈ સાથિ લેહકાર. ૬૭ પેયિા સહસ બીજા ઊંટ સઇ સાત સાથઈ ભલાં એ; પટકુટીએ સંખ ન પાર સાત લાખ માણસ મિલ્યા એ. ખજક એ મેાદક જાણ કંદેોઇ સત કૈવલ એ; નાંન્હડાએ લેક ન પાર ચાલતાં દીસઈ એવલઇ એ. ૬૯ એતલષ્ઠ સંઘે ચાલંતિ મેર મહીધર ખલભલા એ; પડુવીએ પેાઇ પ્રાણિ સાયર સિધ્ધલા લહલઇ એ. ઝંપીઉએ ખેહડી સૂર કંપીય વાસિગ નાગલેાક; ચાલિક એ ઈંદ્ર ટાણુ જાણુ કીધૐ ખાર દેવલેકર ૭૧ આવીઊ એ સેત્તુજિ સંધ આદિજિદ જીહારીઉએ; ભેટી એ તિયણ નાહ તઉ પાતક સહુ હારીજું એ. છર જિષ્ણુવર્ એ કરઇ સનાત્ર નાન્હ મેટ ઊમાહીઉ એ; એવડ઼ એ વાણીય પૂર જનિહ સઘલું સાહિઉ એ. ૭૩ પૂછઉ એ પદ્યમ જિણંદ તીર્થ જુહારષ્ઠ ફિરી ક્િરીય; ચાલિઉ એ ગિરિ ગિરિનાર નૈમિજિજ્ઞેસર મિન વરીય, ૭૪ વસ્ત—મંત્રિ વસ્તગિ, મંત્રિ વસ્તિગ, અનઇ તેજપાલિ,
બિહુ અંધવિ ગુરુ ધમ્મ કિય જિષ્ણુદ્ધ બિષે પ્રાસાહ કારીય, ગઢ મઢ મંદિર અનઇ સુર ઢમિ ઠામ વાહીય અવારીય;
જ્ઞાનભંડાર ભરાવીયા ભરીયા સુકૃત ભંડાર, અવતિલ્થ લિ ધર્યા તીહ ન લાભ પાર્.
જામ વસ્તગિ, જામ વસ્તગિ, જાત્ર ચાલંતિ,
તાં સાયર સિવે ઝલહલઈ ખેડંબર આકાશ હિઉ, નાગરાજ મનિ કમમિ કિસ્સુ આજ એ પ્રલયવાયુ;
૭૬
લછી ઊમણ દૂમણી જાäિ સમુદ્ર ટંકાઇ, સંધવી સેત્તુજ જવ ગયુ તવ રલીયાતિ થાઈ ભાવિહિ ભગાિંહે પૂજ કરે, શ્રાવય જનમતણુૐ ફલ લેઇ, સેત્તેજિ વેંચીય દ્રવ્ય અપાર, લાખ ડિ અઢાર. સત્ત સુહાણિતિ લખૂં તેર, નેમયણ વીર સરગારે હ; થંભપાસ તણુક અવતારા થાપીય મનિ ચિંતઈ ગિરનારે. અસીય લાખ દ્રવ્ય બારહ કેડિ, વેંચીય નેમિ નમું કરોડ; કલ્યાણુત્રય આદિવિહારા, તિહાં થાપીય સેત્તેજિ અવતાર. તિહિં જિમખ઼ અષ્ટાપદ દીસઇ, ડાવઈ સિરિ સમેતિ નમાજઈ; ત્રિપન લાખ દ્રવ્ય બારહ કેડ, નૈનમ ભૂષણ તેાઈ બારહખ આદિવિહાર પીતલ અચલેસે, આય ઊપર કીધઉ નિવેસે; જ્ઞાન વેંચીય કે અઢાર, પુસ્તકિ ભરીયા ત્રિણિ ભંડાર. અવર્ થાનક સંખ્યાનવિ જાઊં, એકઇ જીભઇ કેમિ વખાણું; ત્રિણિ કેડિ સઇ ત્રિવૃંતરિ કેડ, અસીય લાખ સેવન્ત જોડ. એએ તુ દ્રવ્ય એવંકારઈ, વેંચીય ભરીયા પુણ્ય ભંડારઇ; એ સહુ વરસ અઢારહ માહે, ધમ્મકમ્મ કીય મન ઉચ્ચાહે. લાતિ ઈમ લાડુ લેઇ, દિવલેાકિ પુષુતા તે એઈ; મન આણંદઇ રાસ રમીજઈ, તુ મનતિ સદૂ ઈ સીઝ જીણુઇ એક રાસુ સાંભલીઉ, જાણે તેહ ધિર સુરતરું ફેલી; પાસચંદ્ર સૂરિ ઈમ ખેલંતે, ભઈ ગુણ તે સુખલાંતિ.
ઇતિશ્રી વસ્તુપાલ-તેજપાલ રાસ સમાસઃ
Aho ! Shrutgyanam
194
૭૭
७८
७८
૮°
૧
૨
૮૩
(૪
e;
Page #144
--------------------------------------------------------------------------
________________
न्यायावतार सूत्र
[ ૨૨
શ્રીમત્ સિદ્ધસેન દિવાકર પ્રણીત
न्या या व तार सूत्र
[વિવેચક–અધ્યાપક શ્રીયુત ૫. સુખલાલજી ] મહાવાદી શ્રી સિદ્ધસેન દિવાકર જૈન તાર્કિકમાં સર્વ પ્રથમ છે અને તેમનું રચેલું ન્યાયાવતાર
'મૂત્ર એ જૈન ન્યાય સાહિત્યમાં આદિમ તર્ક ગ્રંથ છે. એ ગ્રંથ આકારમાં જે કે ઘણે જ નાન છે-માત્ર ૩ર જ લોકો છે પણ તત્ત્વ વિચારમાં એ સાગર જેવડે છે. એમાંના એકેકા વાક્યના આધારે પાછળના પૂર્વાચાર્યોએ મોટા ગ્રંથો રચ્યા છે અને એમાંની જ વિચાર સરણિ ઉપર આખા જૈન ન્યાયશાસ્ત્રની ઈમારત ઊભી કરવામાં આવી છે.
આ સૂત્રનું સંક્ષિપ્ત ઇગ્રેજી ભાષાંતર સદ્દગત બંગાલી વિદવાન ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે કેટલાક વર્ષો ઉપર પ્રગટ કર્યું હતું. પણ આપણી દેશભાષામાં હજી સુધી કોઈએ એનું સ્વતંત્ર ભાષાંતર વગેરે કર્યું જાણ્યું નથી. અધ્યાપક શ્રી સુખલાલજીએ પોતાના પ્રોઢ પાંડિત્યને શોભાવે એવું આ વિવેચન લખીને એ ગ્રંથના અભ્યાસ માટે અભિનંદનીય સરલતા કરી આપી છે અને આ જ સુધીમાં કોઈ જૈન વિવાને નહિ સ્પર્શેલી એવી પ્રૌઢ પણ છુટ શેલીમાં આ સમગ્ર સૂત્રપટ્ટના તારેતારનું મર્મ ઉકેલી બતાવ્યું છે. ખાસ કરીને પ્રમાણે અને નયઃ આ જે બે પદાર્થો જૈન તત્ત્વજ્ઞાનના ભંડારની કુંચીએ ગણાય છે તેની સમ રચના સમજવા માટે જે સ્પષ્ટીકરણ ક ૨૯-૩૦ ના વિવેચનમાં કરવામાં આવ્યું છે તે તો અમારા અભિપ્રાય પ્રમાણે અદ્વિતીય અને અનન્યજ્ઞાત જેવું છે. પ્રમાણ અને નયન આવો વિશદ અર્થાવબોધ તો કઈ જૂના સંસ્કૃત ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું હોય એમ અમારા અવલોકનમાં આવ્યું નથી.
આ સૂત્ર વિવેચનના ઉપોદઘાત રૂપે જે પ્રકરણ લખવામાં આવ્યું છે તેમાં ઐતિહાસિક ઊહાપોહને ઘણે નિષ્કર્ષ આપેલો છે. એ પ્રકરણ બહુ ગંભીર અને બહુ વિચાર પરિસ્તુત છે. જેને ન્યાયપદ્ધતિના વિકાસ ક્રમનું પ્રતિપાદન કરનારું આ એક બીજું સૂત્ર જ છે એમ કહીએ તો તે અત્યંત ઉપયુક્ત જણાશે. આ આખા પ્રકરણમાં જે વિચારો સૂત્રરૂપે મૂક્યા છે તેની પાછળ યુગનાં અધ્યયન અને ચિંતન રહેલાં છે. એમાં પ્રતિપાદેલા એકેએક વિચારના આધારમાં ઘણાં ઘણાં પ્રમાણ રહેલાં છે અને તેના વિવેચનમાં અનેક મોટાં પ્રકરણે લખાય તેમ છે; અને શાસનદેવીની ઈચ્છા હશે તે તે લખાશે પણ ખરાં..
છાત્રાલયે કે પાઠશાળાઓના જે વિદ્યાર્થીઓ આ વિષયને ગ્રહણ કરી શકે તેવા હોય તેમને જે આ સૂત્ર-વિવેચન શીખવામાં આવે તો તેથી જૈન તત્ત્વપરિભાષા અને તર્કવિચારનું અત્યુત્તમ જ્ઞાન થાય તેમ છે તેમ જ જૈન તત્વજ્ઞાનની દિશાનું સુદર્શન પણ થાય તેમ છે.-જિન વિજય ]
પ્રાસ્તાવિક યાવતાર સત્રના અભ્યાસકને ઉપયોગી થાય એવી બે બાબતે અહિં આરંભમાં ચર્ચવી વાઆવશ્યક લાગે છે. એમાંની પહેલી બાબત ન્યાયાવતારને ટ્રેક પરિચય આપવો તે અને બીજી. એ ગ્રંથમાં જે પ્રમાણ-મીમાંસાનું વિવેચન કરવામાં આવ્યું છે તેની પદ્ધતિને જૈનસાહિત્યમાં કેવા ક્રમે વિકાસ થયે તેની સ્કૂલ રૂપરેખા આલેખવી તે.
ન્યાયાવતાર એ પ્રસિદ્ધ જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરની કૃતિ છે. તેમની બીજી કૃતિઓમાં અત્યારે ૨૧ સંસ્કૃત બત્રીસીએ, અને પ્રાકૃત સંમતિત પ્રકરણ ઉપલબ્ધ છે. દિવાકરશ્રીના
Aho! Shrutgyanam
Page #145
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ]
जैन साहित्य संशोधक
[ās 3,
સમયવિષે એતિહાસિકમાં મતભેદ છે. પ્રાચીન જૈન પરંપરા તેઓને વિક્રમની પહેલી સદીમાં થયાનું સૂચવે છે. આધુનિક સંશોધકો વિચારકે તેઓને લગભગ પાંચમા સેકામાં મૂકે છે. વળી કૈં. યાકેબી ની કલ્પના એવી છે કે તેઓ બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિ પછી થએલા હોવા જોઈએ. તે પ્રમાણે દિવાકરને સમય સાતમા સૈકા બાદ આવે છે. એ કલ્પનાને સમર્થનમાં . યાકોબી ન્યાયાવતારને ધર્મકીર્તિકૃત ન્યાયબિંદુના અનુકરણ તરીકે જણાવે છે. વધારામાં તેઓ વળી પોતાની સમરાઈકહાની પ્રસ્તાવનામાં કહે છે કે
જે કે સિદ્ધસેને ન્યાયાવતારની રચના ન્યાયબિન્દુનું સર્વોત્કૃષ્ટ સ્થાન લેવા કરી હતી પણ ખરી રીતે ન્યાયાવતાર એ ન્યાય બિન્દુથી ઉતરતા દરજનો જ ગ્રંથ છે.” પ્રા. યાકેબીએ એ કથનના સમર્થનમાં કાંઈ દલીલો નથી આપી એટલે જ્યાં સુધી તેઓની દલીલો જાણવામાં ન આવે ત્યાં સુધી માત્ર સ્વતંત્રપણે સામાન્યરીતે એ બાબતમાં કાંઈ કહેવાનું પ્રાપ્ત થાય છે.
ન્યાયાવતાર એ દિનાગના ન્યાયપ્રવેશ અને ધર્મકીર્તિના ન્યાયબિંદુ સાથે જુદી જુદી રીતે સમાનતા ધરાવે છે. આ ત્રણે ગ્રંથની અત્યારસુધીની મારી વારંવારની સરખામણી ઉપરથી હું હજી કશાજ નિર્ણય ઉપર આવી શકતું નથી કે ન્યાયાવતાર અને ન્યાયપ્રવેશ એ બેમાં તેમ જ ન્યાયાવતાર અને ન્યાયબિદ એ બેમાં કયો ગ્રંથ પહેલાનો અને કયો પછી છે. ઉલટું ઘણીવાર સરખામણી કરતાં એવી કલ્પના કરવાને કારણ મળે છે કે ન્યાયાવતાર એ જ બીજા બે ગ્રંથે પહેલાં રચાયો હશે. પરંતુ એ તે કલ્પના છે. એના સાધક અને બાધક પ્રમાણે ઉપર ઘણું જ વિચારવાનું અને નવીન શોધ કરવાનું બાકી છે. તેથી અત્યારે એ ગ્રંથના પૌર્વાપર્યવિષે કાંઈ ચોકકસ કહેવું અસ્થાને છે. પરંતુ ન્યાયબિંદુ અને ન્યાયાવતારના ચડતા ઉતરતાપણા વિષેને . યાકેબીને અભિપ્રાય મને માન્ય નથી. અને અત્યાર સુધીના કાળજીપૂર્વકના અવલોકનથી મારો અભિપ્રાય તો એથી ઉલટી જ દિશામાં જાય છે. મને લાગે છે કે ન્યાયાવતાર એ પોતાના નાના કદને લીધે કે પદ્યમયરચનાને લીધે ન્યાયબિંદુથી ઉતરતી કક્ષાને માનવામાં આવે તે જુદી વાત છે; પણ ભાષાપ્રસાદ, વિચારસ્પષ્ટતા, અને લક્ષણેની નિશ્ચિતતા જોતાં એનું સ્થાન ન્યાયબિંદુથી જે ચડે નહિ તે ઉતરી શકે તેમ પણ નથી જ. અને વળી પદ્યરચનામાં ન્યાયના પદાર્થોનું અતિસંક્ષેપમાં આટલા સ્પષ્ટીકરણપૂર્વક જ્યારે વર્ણન જોઇએ છીએ ત્યારે તે ન્યાયાવતારને ઉલટું ઉચ્ચ સ્થાન આપવાનું મન થઈ જાય છે. ગમે તેમ છે પણ એટલું તે ચોક્કસ છે કે ન્યાયાવતાર એ જૈનતર્કગ્રન્થને પ્રથમ પામે છે. એણે જૈનતર્કપરિભાષાનું જે પ્રસ્થાન શરૂ કર્યું તે અત્યાર સુધી અખંતિ છે. તેથી જ એના પ્રણેતા સિદ્ધસેન દિવાકરને જૈનતર્કશાસ્ત્રના પ્રસ્થાપક કહેવાનું અને માનવાનું પ્રાપ્ત થાય છે.
ન્યાયાવતારની એ વિશિષ્ટતા અભ્યાસીઓના ધ્યાનમાં વધારે આવે તે હેતુથી અને ઐતિહાસિક ગષણમાં કંઈક માર્ગ સૂચન થાય એવા હેતુથી ન્યાયાવતારનો પરિચય કરાવતાં આ સ્થળે તેની મુખ્યપણે ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુ સાથે સરખામણી કરવી યોગ્ય ધારી છે.
પ હ્ય સ્વરૂપ–ગ્રંથના બાહ્ય સ્વરૂપમાં મુખ્યતયા ભાષા, રચનાશૈલી અને નામકરણ
એ ત્રણ વસ્તુ આવે છે. કુશળ ગ્રન્થકાર પોતાના સમયમાં આકર્ષક બનેલી-સમકક્ષ વિદ્વાનોએ તૈયાર કરેલી-વિચાર અને રચનાની સૃષ્ટિમાંથી ઉક્ત ત્રણ બાબતે પોતાની કૃતિ માટે પસંદ કરે છે. અને વિશેષ પ્રતિભા હોય તે પોતાના તરફથી કાંઈક નવીનતા આણું એવી સૃષ્ટિમાં કાંઈક આકર્ષક અને અનુકરણીય તત્વ ઉમેરે છે. આ નિયમનું ન્યાયાવતારમાં અવલોકન કરીએ. ,
(૧) વૈદિક બ્રાહ્મણ વિદ્વાને પ્રથમથી જ સંસ્કૃત ભાષાની ઉપાસના કરતા આવ્યા છે એ વાત જાણીતી છે. બૌદ્ધ વિદ્વાનોમાં નાગાર્જુન (ઈ. સ. પૂર્વે ૧ સદી)થી સંસ્કૃતમાં દર્શનિક ગ્રંથ લખવાની પ્રવૃત્તિ રૂઢ થયા વિષે બે મત છે જ નહીં. જૈન વિદ્વાનોમાં સંસ્કૃતમાં પ્રથમ લખનાર વાચક ઉમાસ્વાતિ
Aho! Shrutgyanam
Page #146
--------------------------------------------------------------------------
________________
અTM ]
न्यायावतार सूत्र
[ ૨૩
છે. આચાર્ય કુંદકુંદ પેાતાના દાર્શનિક વિચારાને માત્ર પ્રાકૃતમાં ગુંથે છે ત્યારે સિદ્ધસેન દિવાકર પેાતાના દાર્શનિક વિચારો વર્ણવવા સંસ્કૃત પ્રાકૃત બન્ને ભાષાને આશ્રય છે. પ્રાકૃતમાં સંમતિપ્રકરણ લખે છે અને સંસ્કૃતમાં ખીજી બત્રિસીએ ઉપરાંત ન્યાયાવતાર લખે છે. તર્કગ્રન્થ રચવા માટે અન્ને ભાષાની દિવાકરછની પસંદગી એ ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે.
(૨) ભારતીય દર્શનસાહિત્યમાં રચનાશૈલીના અનેક યુગેા છે. સૂત્રયુગ, ભાષ્યયુગ, વાર્તિકયુગ અને ટીકાયુગ. એ યુગે ગદ્યના થયા. આયુગ, અનુષ્ટુપ્પુગ અને વિવેધયુગ એમ પદ્યના પણ ત્રણ યુગ છે. ઇશ્વરકૃષ્ણની કારિકા એ વાદેકદર્શન સાહિત્યમાં આર્યયુગની પ્રથમકૃતિ. નાર્ગાજીનની માધ્યમિકકારિકા એ ભદ્દ સંસ્કૃત દર્શનસાહિત્યની પ્રથમ અનુષ્ટુકૃતિ. વાચક ઉમાસ્વાતિની પદ્યકૃતિઓ જૈન દર્શનસાહિત્યમાં આય્યયુગની પ્રથમકૃતિ છે. આચાર્ય કુંદકુંદની પ્રાકૃત કૃતિએ જૈનસાહિત્યમાં પ્રથમથી જ રૂઢ ચએલ ગાથા છંદના નમુના છે. સંમતિતર્કના મૂળ માટે પસંદ કરાએલ ગાથાછંદ એ તે જૈનસાહિત્યના પ્રથમથી જ રૂઢ છંદ છે. પણ બત્રીસીએમાં પસંદ કરાયેલ અનુષ્ટુપ, ઉપજાતિ, વસંતતિલકા, પૃથ્વી આદિ વિવિધ છંદે એ સંસ્કૃત દાર્શનિક જૈન સાહિત્યમાં સર્વ પ્રથમ છે. ન્યાયાવતાર માટે અનુષ્ટુપ્ છંદની પસંઠગી એ પણ સમન્તભદ્રની આપ્તનીમાંસાના અનુષ્ટુપ્ છંદની પેઠે જૈન ન્યાયસાહિત્યમાં ધ્યાન ખેંચનારી બાબત છે.
(૩) વિદ્રાનામાં નામકરણના ખાસ યુગે પ્રવર્તે છે. ક્યારેક ક્રાઇ વિશિષ્ટ કૃતિને લીધે તેનું અમુક નામ સવિશેષ વિદ્વપ્રિય અને લોકપ્રિય થયું એટલે અમુક વખત સુધી એ નામનું અનુકરણ ખડુ થવા લાગે છે અને તેથી તે નામના યુગ વપ્રતે છે. ગીતા એ નામ લોકપ્રિય થતાં અનેક વિદ્રાનાએ ગીતા નામ આપી અનેક કૃતિઓ રચી. દર્શન સાહિત્યમાં વાર્તિક, બિંદુ, સમુચ્ચય, મુખ આદિ પદે અંતમાં હાય એવા અનેક નામેાના યુગા પ્રવર્તેલા છે. જેમકે પ્રમાણવાર્તિક, મીમાંસા શ્લોકવાર્તિક, ન્યાયવાર્તિક, તત્ત્વાર્થ રાવાર્તિક, તત્ત્વાર્થ શ્લોક વાર્તિક આદિ. હેતુ બિન્દુ, ન્યાયબિન્દુ, તત્ત્વબિંદુ, યાગબિન્દુ, ધર્મબિન્દુ આદિ. શિક્ષા સમુચ્ચય, પ્રમાણુ સમુચ્ચય, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, યોગદૃષ્ટિ સમુચ્ચય આદિ હેતુમુખ, પરીક્ષામુખ આદિ.
ન્યાયાવતાર, ન્યાયપ્રવેશ, ન્યાયબિંદુ, ન્યાયસાર જેવાં નામેા એ એવા કાઈ ખાસ યુગનું જ પિરણામ છે. ન્યાયપ્રવેશના કર્તા બૌધ વિદ્વાન દિગ્દાગ અને ન્યાયાવતારના કર્તા સિદ્ધસેનના પૌર્વાપર્ય વિષે નિશ્ચિતપણે અત્યારે કંઈ પણ કહેવું તે કઠિન છે છતાં ઘણા કારણસર એવી કલ્પના થઇ આવે છે કે એ એ ગ્રંથામાંથી કાઇ-એકમાં બીજાના અનુકરણની છાયા અવશ્ય છે.
પરિભાષાઓ, મતિવશેષનું સમર્થન કે નિરાકરણ, તેમ જ એ બધામાં અમુક દષ્ટિબિન્દુ; આટલી બાબતે ગ્રંથના અત્યંતર સ્વરૂપમાં પ્રધાન હેાય છે. તેથી એ ખાખતા લઇ ઇતર ગ્રન્થા સાથે ન્યાયાવતારની તુલના કરવામાં એવડા લાભ છે એમ ધારી અહિં એવી તુલના કરવી ધારી છે.
મ્યાયાવતારના મુખ્ય વિષય જૈન દૃષ્ટિએ પ્રમાણેાનું નિરૂપણુ કરવું એ છે. એમાં આગમપ્રસિદ્ઘ જ્ઞાનના પાંચ પ્રકારો પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાનાદિ ચાર પ્રકારનું વણૅન નથી. પણ આગમામાં ઊખિત અને તત્ત્વાર્થ સૂત્રમાં ખાસ સ્થાન પામેલ પ્રત્યક્ષ અને પરાક્ષ એવા બે પ્રકારનાં પ્રમાણનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
મ્યામાવતારમાં માણુ મામ્પતી અને તેના બંદાના વ્યાખ્યા એટલા બધી વિચારપૂર્વક બંધાએલી
Aho ! Shrutgyanam
Page #147
--------------------------------------------------------------------------
________________
{૨૪ ]
जैन साहित्य संशोधक
[અંક ૨
છે કે પાછળની અનેક સદીઓમાં જૈન ન્યાયશાસ્ત્રના પૂરતા વિકાસ થવા છતાં પણ શ્વેતાંબર કે દિગંબર કાઇ આચાર્યને ન્યાયાવતારની વ્યાખ્યાઓમાં માત્ર શાબ્દિક પરિવર્તન સિવાય કશું જ ઉમેરવું પડયું નથી. દિગ્નાગના ન્યાયપ્રવેશ, ધર્મકીર્તિના ન્યાયબિંદુ અને શાંતિરક્ષિતના તત્વસંગ્રહમાં ઔદર્શનસંમત એ પ્રમાણેાનું નિરૂપણ છે પણ તે એ ન્યાયાવતાર કરતાં હૃદાં છે. અર્થાત્ તેમનું નામ પ્રત્યક્ષ અને અનુમાન છે. જો કે ન્યાયાવતારમાં પ્રથમતઃ પ્રત્યક્ષ અને પરેક્ષ એ એ પ્રમાણેા જ કહેવામાં આવ્યાં છે છતાં તેમાં પરાક્ષના નિરૂપણમાં તેના અનુમાન અને આગમ એવા બે ભેદેનું નિરૂપણ હાવાથી એકંદર પ્રત્યક્ષ, અનુમાન, અને આગમઃ એવા ત્રણ ભેદ થાય છે. જૈન પ્રમાણગ્રંથેામાં માત્ર આવાં ત્રણ ભેદનું નિરૂપણ એ ન્યાયાવતારમાં જ છે. બીજે કયાંયે નથી. બીજા ગ્રંથેામાં તે પરાક્ષના ભેદ તરીકે સ્મરણુ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ પાંચનું નિરૂપણ આવે છે. ન્યાયાવતારના સીધી રીતે એ અને છતાં વસ્તુતઃ ત્રણ પ્રમાણેાનું નિરૂપણ, ઇશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા અને પતંજલના યેાગસૂત્રમાં વર્ણિત પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણેનું સ્મરણ કરાવે છે. પાછળના દરેક જૈન તર્કગ્રંથમાં ઘટાવવામાં આવ્યાં છે તેમ ન્યાયાવતારમાં આગમસિદ્દ પાંચ જ્ઞાનેા પ્રત્યક્ષ અને પરાક્ષ એ ભેદમાં ધટાવવામાં આવ્યાં નથી. એટલું જ નહિ પણ પાંચ જ્ઞાનના ઉલ્લેખ સુદ્ધાં એમાં નથી. એમાં ફક્ત કેવળજ્ઞાનનું સ્પષ્ટ કથન છે. કદાચ પૂર્ણ જ્ઞાન હાવાથી એને જ નિર્દેરા નાનકડા ગ્રંથમાં કરવા ગ્રંથકારે ધાર્યો હશે. ગમે તેમ હાય પણ પ્રમાણુ વિષયક વિચારસૃષ્ટિમાં ત્રિવિધ પ્રમાણની જે પ્રાચીન પરંપરા ચાલી આવતી હતી તેને, અને જે બૌદ્ધ સંપ્રદાયમાં પ્રમાણની દ્દિવ સંખ્યા રૂઢ થઈ હતી તેને, ઉદાર—સર્વસંગ્રહ વર્ગીકરણમાં ઘટાવવાનું કામ તે। જૈન ગ્રંથામાં ન્યાયાવતારનું જ લાગે છે.
ન્યાયપ્રવેશમાં પ્રત્યક્ષનું લક્ષણ ‘ કલ્પનાપેાઢજ્ઞાન ’ એટલું જ છે. ધર્મકીર્તિએ પેાતાના ન્યાયબિંદુમાં પ્રત્યક્ષનું લક્ષણ કરતાં એમાં ‘અભ્રાન્ત’પટ્ટ ઉમેરી ‘કલ્પનાપેાઢ અભ્રાન્ત જ્ઞાન' એવું લક્ષણ બાંધ્યું છે. અને તે લક્ષણ, તે પછીના બધા બૌદ્ધ તાર્કિકાએ છેવટના લક્ષણ તરીકે માન્ય રાખ્યું હેાય એમ તત્ત્વસંગ્રહાદિ ગ્રંથા ઉપરથી સમજાય છે. જૈન દર્શનની પ્રત્યક્ષપ્રમાણની વ્યાખ્યા ખીજા બધા કરતાં તદ્દન જૂદી છે; તેથી તેમાં બૌદ્ધની જેમ અભ્રાન્ત કે ન્યાય-વૈશેષિક દર્શનની જેમ અવ્યભિચારી પદ નથી. છતાં ન્યાયાવતારમાં અન્ય પ્રસંગે અભ્રાન્ત શબ્દ યેાજાએલેા છે તે ખાસ અર્થસૂચક છે, એવી પ્રા. યા¥ાખીની કલ્પના છે.
અનુમાન પ્રમાણની સત્યતાને સ્વીકાર ન કરનારની સામે તેની સત્યતા સ્થાપવા; અને પ્રત્યક્ષ પ્રમાણની સત્યતાને સ્વીકાર ન કરનારની સામે તેની સત્યતા સ્થિર કરવાના પ્રયત્ન શ્રી સિદ્ધસેન કરે છે, ત્યારે તે અભ્રાન્ત પદ યાજે છે. આ સ્થાપના કયા કયા પ્રતિવાદી સામે હશે એ પ્રશ્નને ખુલાસે તે વખતે પ્રચલિત દાર્શનિક માન્યતાએમાંથી મળી શકે. ઔદ્દો અનુમાનને વ્યવહારસાધક માને છે છતાં તેને વિષય સામાન્ય એ તેને મતે કલ્પિત હેાવાથી તેને પ્રત્યક્ષ જેવું મુખ્ય પ્રમાણ નથી માનતા; માત્ર ગૌણુ માને છે. અને કેટલાક શૂન્યવાદી જેવા બૌદ્ધો ! પ્રત્યક્ષને પણ સત્ય નથી માનતા. તેઓની સામે સિદ્ધસેન એ બન્નેનું સત્યપણું સાબીત કરે છે. જે વિજ્ઞાનમાત્રનું અસ્તિત્વ સ્વીકારી ખાલ કાંઇપણ બીજી વસ્તુ નથી માનતા કે જે શૂન્યવાદના લીધે અંદર બહાર કાંઇ તત્ત્વ નથી માનતા તે બન્નેની સામે સિદ્ધસેન જ્ઞાન અને તભિન્ન વસ્તુની સ્થાપના કરે છે. એ સ્થાપનાથી એમ લાગે છે કે સિદ્ધસેનની સામે વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું ખૂળ હશે.
કયું પ્રમાણ સ્વાર્થ, કયું પરાર્થ, અને કયું ઉભયરૂપઃ એ પ્રશ્નને વિચારવાનું કાર્ય પ્રમાણુશાઓનું છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં માત્ર અનુમાન પ્રમાણુ પરાર્થરૂપે પ્રસિદ્ધ છે. ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુમાં પણ
Aho! Shrutgyanam
Page #148
--------------------------------------------------------------------------
________________
न्यायावतार सूत्र
[ ૨૨૧
E
અનુમાનને જ પરાર્થ કહેવામાં આવ્યું છે; પ્રત્યક્ષને નહિં. દિગંબરાચાર્ય પૂજ્યપાદ અને ભકારક અકલંક પોતપોતાની તસ્વાર્થ ઉપરની વ્યાખ્યામાં શ્રુતજ્ઞાનને પરાર્થ અને શ્રી સિવાયના બીજાં બધાં જ્ઞાનેને સ્વાર્થરૂપે વર્ણવે છે. માણિકાનંદી વગેરે બધા દિગં મરચા પાપોતાના ગ્રંથમાં અનુમાનને જ પરાર્થ કહે છે. પ્રત્યક્ષને કઈ વૈદિક, બૌદ્ધ કે દિગંબર તાર્કિકે પરાર્થ કર્યું નથી. પ્રત્યક્ષને પરાર્થ કહી અનુમાન અને પ્રત્યક્ષ બન્નેનું પરાર્થપણું સ્થાપન કરવાનો પ્રથમ પ્રયત્ન ન્યાયાવતારમાં જ દેખાય છે, જેને પાછળથી પ્રમાણાતત્ત્વ લોકાલંકારમાં સ્થાન મળ્યું છે. અનુમાનને પરાર્થ માનવામાં જે યુક્તિ છે તે યુક્તિ પ્રત્યક્ષમાં પણ લાગુ પડે છે. તે પછી તેને પરાર્થ શા માટે ન માનવું; એવા આશયથી તાકિ સમક્ષ પ્રત્યક્ષનું પરાર્થપણું સ્થાપન કરવાને પ્રથમ પ્રયત્ન એ સિદ્ધસેનની બલવ પ્રતિમાના સ્વાતંત્ર્યનું સૂચન કરે છે. પરાર્થ અનુમાનનું સ્વરૂપ બતાવતાં દિવાકરે જે વાક્ય સારવવનાન્યું છે તે વાક્ય ન્યાયપ્રવેશના સૂત્રમાં પણ તર અક્ષrવિવારનાનિ સાપનનું આ રૂપમાં મળી આવે છે પણ ન્યાયબિંદુમાં આ કંઈ ઉલ્લે દેખાતો નથી.
ન્યાયપ્રવેશમાં સાધન (પરાર્થનુમાન) દૂષણ, સાધનાભાસ, દૂષણભાસ, પ્રત્યક્ષ, અનુમાન, પ્રત્યક્ષાભાસ અને અનુમાનાભાસ-એ આઠ વિષયોનું નિરૂપણ છે. પરંતુ તેમાં મુખ્ય ભાગ તે પ્રથમના ચાર વિષયોથી જ રોકાએલો છે. ન્યાયાવતારમાં ઉક્ત આઠમાંથી પ્રત્યક્ષાભાસ અને અનુમાનાભાસ સિવાયના બાકીના છએ વિષયનું નિરૂપણ કરેલું છે. પણ તેમાં મુખ્યપણે સાધન, દૂષણ, સાધનાભાસ અને દૂષણભાસ એ ચાર વિષે જ વર્ણવાએલા છે. ગૌતમના ન્યાયસૂત્રોમાં અન્ય વસ્તુનું વર્ણન હોવા છતાં પણ જેમ પરાર્થનુમાન (ન્યાય)ને લગતા પદાર્થોનું જ વર્ણન મુખ્ય છે. અને એ સૂત્રોમાં વર્ણવાએલાં સોળ પદાર્થોમાં ઘણું પદાર્થો તો માત્ર ન્યાયને જ લગતા છે; તેમ ન્યાયાવતાર, ન્યાયપ્રવેશ અને
ન્યાયબિંદુમાં બીજું વર્ણન તે માત્ર પ્રાસંગિક છે; અને સાધન કે પદાર્થનુમાનને લગતી બાબતનું વર્ણન જ મુખ્ય છે. તેથી એ ગ્રંથનું નામકરણ જે પ્રારંભમાં ન્યાયશબ્દ વડે રાખવામાં આવ્યું છે તે બાપાન થરાદ મવતિ એ નિયમને યાદ કરાવે છે. | પરાર્થનુમાનમાં પક્ષને પ્રયોગ કરવો જ જોઈએ. એવું સમર્થન ન્યાયાવતારમાં કરવામાં આવ્યું છે જે ખાસ ધ્યાન ખેંચે છે. વૈદિક વિદ્વાનોમાં તો પક્ષને પ્રયોગ કરવા વિષે બે મત છે જ નહિં. તેથી કયા પ્રતિવાદી સામે ન્યાયાવતારનું આ સમર્થ હશે એ પ્રશ્ન થાય છે. વિચાર કરતાં જણાય છે કે એ સમર્થન કઈ બૌદ્ધ તાર્કિક સામે કરાએલું છે. જો કે ન્યાયબિંદુમાં ધર્મકીર્તિ સ્પષ્ટ કહે છે કે “પક્ષના પ્રયોગ વિના પણ ચાલે’–અર્થાત તે આવશ્યક નથી. પણ એ મત ધર્મકીર્તિનો પોતાને છે કે બૌદ્ધ તકે પરંપરામાં પૂર્વવત વિદ્વાનોએ સ૮ કરેલ એ મતની ન્યાયબિંદુમાં ધર્મકીર્તિએ માત્ર નેધ કરી છે; એને નિર્ણય કરવો કઠણ છે. પણ જે સિદસેત કે ઈપણ રીતે ધમકીર્તિના પૂર્વવત નિશ્ચિત થાય તે જરૂર એમ કહી શકાય કે સિદ્ધસેને તાજેજે ૪ વાગ: અર્થાત “અનુમાન વાકયમાં પક્ષને પ્રયોગ કરવો જોઈએ એમ કહી કરેલું પક્ષનું સમર્થત ધર્મતીર્તના પૂર્વવત કઈ બોદ્ધ વિદ્વાન સામે હેવું જોઈએ. બૌદ્ધ પ્રતિવાદી સામે સિંધસેને કરેલું આ પક્ષોગનું સમર્થન પાછળના જૈનાચાર્યોએ પોતાના તર્ક ગ્રંથમાં લીધેલું છે એ સમર્થન કરતાં, દિવાકરે જે ધાતુક્કનો દાખલો આપ્યો છે તે ઉપમાદ્વારા વક્તવ્યને સ્પષ્ટ કરવાની તેઓની કુશળતા સૂચવે છે.
પક્ષનું સ્વરૂપ બતાવતાં ન્યાયાવતારમાં જે “કાનિર ' એવું પદ વાપરેલું છે તે. ન્યાયબિંદુના પ્રત્યક્ષ લક્ષણમાં વપરાએલ “નિર ’ પદ સાથે તદ્દન સાદય ધરાવે છે. જ્યારે ન્યાયપ્રવેશના પ્રત્યક્ષ લાગુમાં વપરાએલ “સ્વભાવિહતર એ પદ સાથે માત્ર અર્થતઃ સામ્ય ,
Aho I Shrutgyanam
Page #149
--------------------------------------------------------------------------
________________
૨૨૬]
जैन साहित्य संशोधक
[āર છે
ધરાવે છે. અલબત્ત વૈશેષિકસૂત્રના પ્રશસ્તપાદ ભાષ્યમાં એ જ પ્રસંગે વપરાએલું અવિરોધી પદ પણ ન્યાય પ્રવેશના સક્રિયપદ સાથે શાબ્દિક સાદય ધરાવે છે.
ભકારક અકલંકથી માંડી ઉપાધ્યાય યશવિજયજી સુધીના બધા દિગબર-શ્વેતાંબર જૈન તર્ક ગ્રંથમાં, જૈનેતર વૈદિક અને બૌદ્ધ તર્કગ્રંથ કરતાં તદ્દન જૂદા જ પ્રકારની હેતુના પ્રયોગની પરિપાટી જે એક સરખી મળી આવે છે તેના પ્રથમ આવિષ્કર્તા, જ્યાં સુધી ન્યાયાવતારથી બીજે કઈ તે જૈન ગ્રંથ ન મળી આવે ત્યાં સુધી, સિદ્ધસેન દિવાકર જ ગણાવા જોઈએ.
ન્યાયાવતારમાં જે સાધર્યું અને વૈધર્મે દૃષ્ટાંતના લક્ષણો છે તે ન્યાયપ્રવેશમાંના તેના લક્ષણ સાથે ઘણું જ શાબ્દિક સામ્ય ધરાવે છે. જ્યારે પ્રશસ્તપાદ ભાષ્યમાંના તેના લક્ષણો સાથે માત્ર અર્થતઃ સામ્ય મુખ્ય છે. અને ગૌતમના ન્યાયસૂત્રમાંના દૃષ્ટાન્ય લક્ષણો સાથે તે ન્યાયાવતારગત લક્ષણનું શબ્દશઃ કે અર્થશઃ કશું જ સામ્ય નથી. આ ઉપરાંત દષ્ટાંતના પ્રયોગની અનાવશ્યકતા જે ન્યાયાવતારમાં બતાવી છે તે કયા પ્રતિપક્ષ સામે છે એ પ્રશ્ન ઉપર વિચાર કરતાં લાગે છે કે સિદ્ધસેનનું એ કથન નાયિકાની અને ખાસ કરી બૌદ્ધોની સામે હોવું જોઈએ. કારણ કે ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુમાં ઉદાહરણના પ્રયોગ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે, ત્યારે સિદ્ધસેન તેને પ્રયોગ ન કરવા માટે ખાસ ભાર આપે છે. ઉદવારણના પ્રયોગને વ્યર્થ જણાવતાં સિદ્ધસેન પૂર્વવત ન્યાયવિદ્દ વિદ્વાનોની, પિતાની બાજુમાં સંમતિ છે એવી નોંધ કરે છે. આ નેધ ખાસ અર્થસૂચક છે. શું સિદ્ધસેન પહેલાં એવા કઈ જૈન કે જૈનેતર તાકો થયા હશે જેઓના મતને સિદ્ધસેન પિતાના સમર્થનમાં સાક્ષી તરીકે સુચવે છે ?
સાધનના વિષયમાં પક્ષ, હેતુ અને દષ્ટાંતઃ એ ત્રણ અવ્યના નિરૂપણબાદ ન્યાયાવતારમાં સાધન નાભાસનું નિરૂપણ છે. તેમાં પહેલો પક્ષાભાસ લીધો છે અને તેમાં એના પાંચ ભેદે કરવામાં આવ્યા છે જે ન્યાયબિંદુના પક્ષાભાસના ભેદો સાથે લગભગ શબ્દશઃ મળે છે અને બંને ગ્રંથોની પક્ષાભાસની સંખ્યા પણ સમાન છે. જ્યારે ન્યાયપ્રવેશમાં પક્ષાભાસની સંખ્યા વધારે છે, એટલે કે નવની છે. ત્યારબાદ હેત્વાભાસના જે ત્રણ ભેદો ન્યાયાવતારમાં આપેલા છે તે જ ન્યાયપ્રવેશ, ન્યાયબિંદુ અને પ્રશસ્તપાદ ભાષ્યમાં પણ છે. એ જ ત્રણ ભેદેને મુખ્ય રાખીને પાછળના જૈન તાર્કિકે તેના ભેદ-પ્રભેદે બતાવી હેવાભાસની કલ્પના વિસ્તારી છે. વૈશેષિક, બૌદ્ધ કે જૈન તર્કગ્રંથમાં ગૌતમના પાંચ હેવાભાસો. મૂળ ક્રમમાં નથી.
દષ્ટાંતાભાસનું વર્ણન કરતાં સિદ્ધસેન પૂર્વવત ન્યાય નિષ્ણાતની પરંપરા પ્રમાણે છ છ સાધર્મો અને વૈધર્મ દષ્ટાન્નાભાસ સૂચવતા જણાય છે. એ પૂર્વવતાં ન્યાયનિષ્ણાતે કોણ હશે? જેન કે જેનેતર એ કહેવું કઠણ છે. ન્યાયપ્રવેશમાં તે સાધર્મ અને વૈધર્મે બન્નેને પાંચ પાંચ પ્રકાર છે. જ્યારે ન્યાયબિંદુમાં નવ નવ પ્રકાર આપેલા છે. છની સંખ્યા માત્ર પ્રશસ્તપાદ ભાષ્યમાં છે. - સાધનાભાસન નિરૂપણું પછી દૂષણ અને દૂષણભાસનું નિરૂપણ ન્યાયાવતારમાં જેવું છે તેવું જ ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુમાં પણ છે. પરંતુ એ પ્રસંગે ન્યાયાવતારમાં વપરાએલો નિરવ શબ્દ તે. ફક્ત ન્યાયબિમાં જ છે. ન્યાયાવતારમાં જે પ્રમાણના ફૂલનું કથન છે તે ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુ બજેથી જૂદી જ જાતનું છે. કદાચ એમાં બૌદ્ધ દષ્ટિ કરતાં જેને દષ્ટિની મિત્રતાને ધ્વનિ હેય પરંતુ ન્યાયાવતારનું એ કથન માત્ર સર્મ ભદ્રની આપ્તમીમાંસા સાથે મળે છે અને ફળકથનની એ જે પરંપરા સમગ્ર જૈનતભ્રંથોમાં છે.
પ્રમાણ અને નયને જે વિષયભેદ ન્યાયાવતારમાં છે તે જૈનેતરે ગ્રંથમાં તે હોવાનો સંભવ જ નથી. કારણ કે “જૈન સિવાય બીજા કોઈ સાલમાં ભયની મીમાંસા જે મથી. નયનો વિષય નયનું સ્વરૂ,
Aho ! Shrutgyanam
Page #150
--------------------------------------------------------------------------
________________
न्यायावतार सूत्र
[ ૧૨૭
સ્યાદ્વાદશ્રુતનું લક્ષણ અને જૈનદષ્ટિએ પ્રમાતાનું સ્વરૂપ; ટૂંકમાં છતાં બહુ જ સ્પષ્ટ અને નિશ્ચિતરૂપે બતાવી સિદ્ધસેન દિવાકર ન્યાયાવતારને વિશિષ્ટ જૈનતર્યપદ્ધતિના પ્રથમ ગ્રંથનું સ્થાન આપ્યું છે. જે અત્યાર સુધી કાયમ છે.
જેના પ્રમાણમીમાંસા પદ્ધતિને વિકાસક્રમ આજ સુધીમાં તત્વચિંતકોએ જ્ઞાનવિચારણા એટલે પ્રમાણમીમાંસામાં જે વિકાસ કરેલો છે, તેમાં જૈન દર્શનને કેટલો ફાળો છે એ પ્રશ્નને ઉત્તર મેળવવા જ્યારે જેનાહિત્યને વધારે ઉંડાણથી જોઈએ છીએ ત્યારે હૃદયમાં સાશ્ચર્ય આનંદ થવા સાથે જૈન તત્વચિંતક મહર્ષિ ને પ્રત્યે બહુ માન થયા વિના રહેતું નથી. અને તત્વચિંતન-મનન ૫ તેઓની જ્ઞાનોપાસની મુક્ત કંઠે પ્રશંસા કરવા મન લલચાય છે.
જૈન સાહિત્યમાં જ્ઞાનનિરૂપણની બે પદ્ધતિ નજરે પડે છે. પહેલી આગમિક અને બીજી તાર્કિક આગમિક પદ્ધતિમાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ રીતે જ્ઞાનના પાંચ ભેદો પાડી સમગ્ર જ્ઞાનવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. તાર્કિક પદ્ધતિના બે પ્રકારે વર્ણવેલા છે.
(૧) પહેલો પ્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદને; અને (૨) બીજો પ્રકાર પ્રત્યક્ષ અનુમાન અને આગમ એ ચાર ભેદને છે. પહેલી પદ્ધતિને આગમિક કહેવાનાં મુખ્ય બે કારણે છેઃ
(૪) કેઈ પણ જૈનેતર દર્શનમાં નહિ વપરાએલા એવા મતિ, શ્રુત, અવધિ આદિ જ્ઞાનવિશેષવાચી નામો વડે જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે; અને,
(૬) જેનશ્રુતના ખાસ વિભાગ ૫ કર્મશાસ્ત્રમાં કર્મપ્રકૃતિનું જે વર્ગીકરણ છે તેમાં જ્ઞાનાવરણીયકર્મના વિભાગ તરીકે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ (નહિ કે પ્રત્યક્ષાવરણ પરક્ષાવરણ, અનુમાનાવરણ, ઉષમાનાવરણ આદિ ) શબ્દો યોજાએલા છે તે.
બીજી પદ્ધતિને તાર્કિક કહેવામાં પણ મુખ્ય બે કારણ છેઃ
(૪) તેમાં યોજાએલ પ્રત્યક્ષ, પક્ષ, અનુમાન, ઉપમાન આદિ શબ્દો ન્યાય, બૌદ્ધ આદિ જૈનેતર દર્શનમાં પણ સાધારણ છે છે તે; અને,
(૪) પ્રત્યક્ષ, પક્ષ આદિપે સમગ્ર જ્ઞાનવૃત્તિનું પૃથક્કરણ કરવામાં તર્કદષ્ટિ પ્રધાન છે તે.
ગણધર શ્રી સુધર્મ પ્રણીત મૂળ આગમથી માંડીને ઉપાધ્યાય યશવિજયજીતી કૃતિ સુધીનાં જ્ઞાનનિરૂપણ વિષયક સમગ્ર શ્વેતાંબર-દિગંબર વાભયમાં માત્ર કર્મશાસ્ત્ર બાદ કરીને ) આયમિક અને તાર્કિક બે પદ્ધતિઓનો સ્વીકાર કરાએલો છે. એ બેમાં આગમિક પદ્ધતિ જ પ્રાચીન હોય તેમ લાગે છે. કારણ કે જૈન તત્ત્વચિંતનની ખાસ વિશિષ્ટતા અને ભિન્ન પ્રસ્થાનવાળા કર્મશાસ્ત્રમાં તે જ પદ્ધતિ સ્વીકારાએલી છે. આ કારણથી એમ પણ કહી શકાય કે ભગવાન મહાવીરના સ્વતંત્રવિચારનું વ્યક્તિત્વ આગમક પદ્ધતિમાં જ છે. બીજી તાર્કિક પદ્ધતિ છે કે જૈન વાભયમાં ઘણાં જૂના કાળથી જ દાખલ થએલી લાગે છે, પણ તે આગમિક પદ્ધતિની પછી જ અનુક્રમે દાર્શનિક સંઘર્ષણ તેમ જ તર્કશાસ્ત્રનું પરિશીલન વધવાને પરિણામે ગ્ય રીતે સ્થાન પામી હેય તેમ ભાસે છે.
મૂળ અંગ ગ્રન્થમાંથી ત્રીજા સ્થાનાંગ નામના આગમમાં તાકક પદ્ધતિના બન્ને પ્રકારે નિર્દેશ છે. ભગવતી નામક પાંચમા અંગમાં ચાર ભેદવાળા બીજા પ્રકારનો નિર્દેશ છે. મૂળ અંગમાં આગમિક અને તાર્કિક બન્ને પતિએ સમગ્ર જ્ઞાનવૃત્તિનું નિરૂપણ થએલું હેવા છતાં પણ ક્યાંયે એ બે પદ્ધતિને પરસ્પર સમન્વય કરાએલે નજરે પડતો નથી. શ્રીમદ્દ ભદ્રબાહુકત દશવૈકાલિકનિક્તિ (પ્રથમાધ્યયન)
Aho! Shrutgyanam
Page #151
--------------------------------------------------------------------------
________________
૨૮]
जैन साहित्य संशोधक
[खंड ३
માં ન્યાયપ્રસિદ્ધ પરાર્થ અનુમાનનું અતિ વિસ્તૃત અને અતિ ફુટ વર્ણન જૈન દષ્ટિએ કરવામાં આવ્યું છે તે ઉપરથી એટલું તે લાગે છે કે નિયુક્તિકારના પહેલાં જ તાર્કિક પદ્ધતિ જૈન શાસ્ત્રમાં સ્થાન પામી હશે. છતાં નિર્યુક્તિ સુદ્ધાંમાં એ બે પદ્ધતિને સમન્વય થએલે જણ નથી.
પરંતુ કાળક્રમે જેમ જેમ દાર્શનિક સંઘર્ષ અને તર્કને અભ્યાસ વધતો ગયો તેમ તેમ પ્રથમથી જ આગમમાં પ્રચલિત એ બે પદ્ધતિના સમન્વયનો પ્રશ્ન વધારે સ્પષ્ટપણે ઉપસ્થિત થવા લાગ્યા. આગમમાં મૂળ જ્ઞાનના મતિ શ્રત આદિ એવા પાંચ વિભાગે છે. તેમ જ પ્રત્યક્ષ, પરોક્ષ એમ બે; અને પ્રત્યક્ષ, અનુમાન આદિ એમ ચાર પણ છે. તેમાં કોઈ વિરોધ છે કે નહિં ? અને ન હોય તો તેને સમન્વય શી રીતે? આ પ્રશ્ન થવા લાગે. એને ઉત્તર આપવાને પ્રથમ પ્રયાસ વાચક ઉમાસ્વાતિના તત્વાર્થ સૂત્રમાં થએલે જણાય છે. સમગ્ર આગમોનું દહન કરી સમસ્ત જૈન પદાર્થોને, લોકપ્રિય દાર્શનિક સંસ્કૃત સૂત્ર શૈલીમાં, સૌથી પહેલાં ગૂંથનાર જૈનાચાર્ય વાચક ઉમાસ્વાતિ છે. તેથી તેઓ ઉક્ત પ્રશ્નનું સમાધાન કર્યા વિના નજ રહે તે દેખીતું છે. તત્ત્વાર્થના પ્રથમ અધ્યાયમાં મુખ્યપણે જ્ઞાનનું નિરૂપણ છે. તેમાં વાચકશ્રીએ આગમિક પદ્ધતિની ભૂમિકા ઉપર તાર્કિક પદ્ધતિ ઘટાવી છે. જ્ઞાનના મતિ, મૃત આદિ પાંચ ભેદો બતાવી તેને તાર્કિક પદ્ધતિના પ્રથમ પ્રકારમાં ઘટાવતાં વાચકશ્રી કહે છે કે-પહેલાં બે જ્ઞાન પક્ષ; અને બાકીનાં ત્રણે પ્રત્યક્ષ છે. પક્ષ અને પ્રત્યક્ષ એ બે ભેદવાળી પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિને આગમિક પદ્ધતિમાં ઘટાવનાર આગમાભ્યાસી વાચકશ્રી આગમમાં ઉક્લિખિત ચાર ભેદવાળી બીજી તાર્કિક પદ્ધતિને ભૂલી જાય એમ બનવું અસંભવ છે, તેથી જ તેઓએ પિતાના તત્વાર્થભાષ્યમાં રતુવંમિ કહી ચાર પ્રમાણનું પણ સૂચન કર્યું છે. પરંતુ જેમ પાચ જ્ઞાનને પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણ ભેદમાં સૂત્રધારા ઘટાવ્યાં છે, તેમ એ પાંચ જ્ઞાનને પ્રત્યક્ષ, અનુમાન આદિ ચાર પ્રમાણમાં સૂત્ર કે ભાષ્ય સુદ્ધાંમાં ઘટાવ્યાં નથી. માત્ર કેઈ ચાર પ્રમાણ માને છે એટલું જ જતુર્વિધfમ એ ભાષ્ય વાક્યદ્વારા સૂચન કર્યું છે. આ સૂચન કરતી વખતે વાચકશ્રી સામે “બીજી ચાર ભેદવાળી તાર્કિક પદ્ધતિ જે આગમમાં નિર્દિષ્ટ થએલી છે તે જૈનદર્શનને માન્ય છે કે નહિં; અને માન્ય હોય તે તેમાં પણ પાંચ જ્ઞાન કેમ ઘટાવતા નથી?” એ જીજ્ઞાસુ શિષ્યનો કે દનાંતરીય પ્રતિવાદીઓને પ્રશ્ન હતો. એ પ્રશ્નનું નિરાકરણ કેાઈ ચાર પ્રકારનું પ્રમાણ માને છે એટલા કથનથી થતું નથી. બહુ તે એ કથનઠારા એટલું જ ફલિત થાય કે આગમમાં સ્થાન પામેલ ચાર પ્રમાણેનો વિભાગ એ કાઈ બીજા દર્શનકારનો એ માન્ય કરેલો વિભાગ છે; પણ તે જૈનદર્શનને પણ અનિષ્ટ નથી; એ સૂચવવા વાચકશ્રી આગળ વધીને કહે છે કે નવાવાળ અર્થાત ચતુર્વિધ પ્રમાણન વિભાગ અપેક્ષા વિશેષે સમજો. આ જ ટૂંક સૂચનને વળી તેઓ આગળ જતાં નયસૂત્રના ભાષ્યમાં સ્પષ્ટ કરી કહે છે કે-શબ્દનયની અપેક્ષાએ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દઃ એ ચારેનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. વાચકશ્રીના પૂર્વોપર એ કથનને સાર એટલો જ નીકળી શકે કે બે ભેદવાળી પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિ જ જૈનદર્શનને વધારે બંધ બેસતી છે. અને ચાર ભેદવાળી બીજી તાર્કિક પદ્ધતિ આગમમાં નિર્દિષ્ટ છતાં મૂળે એ દર્શનતરની છે; પણ જેનદર્શનને અમુક અપેક્ષાએ તેને સ્વીકાર કરવામાં કશી અડચણ નથી. આ જ કારણથી તેઓએ પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિમાં જેમ પાંચ જ્ઞાનનો વિભાગ ઘટાવ્યો તેમ બીજા પ્રકારની તાર્કિક પદ્ધતિમાં ભાષ્ય સુદ્ધામાં ઘટાવ્યો નથી.
વાચકશ્રીએ જે પ્રત્યક્ષ અને પરોક્ષભેદની તાર્કિક પદ્ધતિને મુખ્યપણે જૈનદર્શન સંમત હોવાની તત્વાર્થ સૂત્રધારા છાપ મારી તેને જ આચાર્ય કુંદકુંદે મંજુર રાખી. તેઓએ પણ પ્રવચનસારના પ્રથમ પ્રકરણમાં તત્ત્વાર્થસૂત્રની જેમ પહેલાં બે જ્ઞાનને પરોક્ષ અને બાકીનાં ત્રણ જ્ઞાનને પ્રત્યક્ષરૂપે વર્ણવ્યાં છે. આગામિક
Aho! Shrutgyanam
Page #152
--------------------------------------------------------------------------
________________
સંવ ? ]
न्यायावतार सूत्र
[ ૨૧
અને તાર્કિક પદ્ધતિના સમન્વયનો આટલો પ્રયત્ન થયાં પછી પણ જિજ્ઞાસુઓને શંકા માટે અવકાશ હતો જ. તેથી વળી પ્રશ્ન થવા લાગ્યો કે “તમે (જૈનાચાર્યો) તે મતિ અને શ્રુતને પરોક્ષ કહે છે જ્યારે જૈનેતર દાર્શનિક વિદ્વાને મતિજ્ઞાન તરીકે વર્ણવતા ઇન્દ્રિય જન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. તે આ બાબતમાં સત્ય શું સમજવું? શું તમારા કથન પ્રમાણે મતિજ્ઞાન એ ખરેખર પરોક્ષ જ છે કે દર્શનાંતરીય વિદ્વાનોના કથન પ્રમાણે એ પ્રત્યક્ષ જ છે.” આ પ્રશ્ન એક રીતે વાચકશ્રીના સમન્વયમાંથી જ ઉદ્દભવે તે છે અને તે દેખીતી રીતે વિકટ પણ લાગે છે. પરંતુ આનું સમાધાન વાચકશી અને કુંદકુંદાચાર્ય પછી થતું દેખાય છે.
એ સમાધાનના બે પ્રયનો આગમાં નજરે પડે છે. પહેલો પ્રયત્ન અનુયોગદ્વારમાં અને બીજે નંદિસૂત્રમાં. બન્નેની રીત જૂદી જૂદી છે. અનુગદ્વારમાં પ્રત્યક્ષ અનુમાન આદિ ચાર પ્રમાણેના ઉલ્લેખની ભૂમિકા બાંધી, તેમાંથી પ્રત્યક્ષના બે ભાગો પાડી, એક ભાગમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષ તરીકે માન્ય રાખવામાં આવ્યું અને બીજા ભાગમાં વાચકશ્રીએ સ્વીકારેલ અવધિ આદિ ત્રણ જ્ઞાનનું પ્રત્યક્ષપણું કબૂલ રાખવામાં આવ્યું. જ્યારે નંદિસૂત્રને સમાધાન-પ્રયત્ન બીજી જ રીતનો છે. તેમાં પ્રમાણુના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદે લઈ, પ્રત્યક્ષ ભેદના બે ભાગો પાડી, પહેલા ભાગમાં મતિજ્ઞાનને અને બીજામાં અવધિ આદિ ત્રણ જ્ઞાનને અનુયોગદ્વારની પેઠે પ્રત્યક્ષરૂપે બતાવ્યાં છે ખરાં, પણ વળી આગળ જતાં
જ્યાં પરાક્ષ ભેદનું વર્ણન કરવાનો પ્રસંગ આવે છે ત્યાં નંદિકાર શ્રુતજ્ઞાનની સાથે મતિજ્ઞાનને પણ પરોક્ષ તરીકે વર્ણવે છે; જે વર્ણન અનુગદ્વારમાં નથી. અનુયોગકાર અને નંદિના કર્તાએ એક સરખી જ રીતે દર્શનાંતરમાં અને લોકમાં પ્રત્યક્ષરૂપે પ્રસિદ્ધ ઇયિજન્ય (મતિ) જ્ઞાનને પ્રત્યક્ષના એક ભાગ તરીકે વર્ણવી જૈન અને લોક વચ્ચે વિરોધ દૂર તે કર્યો પણ તેટલા માત્રથી એ સમન્વયને વિચાર બિલકુલ સ્પષ્ટ અને અસંદિગ્ધ તે ન જ થયે. એક રીતે ઉલટો ગોટાળો થયા જેવું થયું. લોકમાન્યતાને સંગ્રહ કરવા જતાં ઇક્રિયજન્ય (મતિ) જ્ઞાનને પ્રત્યક્ષને એક ભાગ તરીકે નંદિ અને અનુગદ્વારમાં કરેલા સમન્વય પ્રમાણે નંદિકારે તેને પરીક્ષના એક ભેદ તરીકે પણ વર્ણવ્યું. આથી વળી શંકા થવા લાગી કે “ઈદ્રિયજન્ય (મતિ) જ્ઞાનને તમે (જૈનાચાર્યો) પ્રત્યક્ષયે કહો છો અને પરોક્ષ પણ કહે છે: ત્યારે શું તમે લૌકિકસંગ્રહ અને આગમિકસંગ્રહ બન્ને કરવા ખાતર એક જ જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ પરસ્પર વિરોધીરુપે સ્વીકારો છે કે સંશયશીલ છે ?” આનું નિરાકરણ તદ્દન સ્પષ્ટપણે ત્યાર પછીના શ્વેતાંબર અને દિગંબર ગ્રંથમાં આપણે જોઈએ છીએ. | ઉપલબ્ધ સાહિત્ય જોતાં એનું નિરાકરણ કરનાર શ્વેતાંબર આચાર્યોમાં સૌથી પહેલા જિનભદ્ર ગણી ક્ષમાશ્રમણ અને દિગંબર આચાર્યોમાં ભટ્ટારક અકલંક લાગે છે. ક્ષમાશ્રમણ પિતાના વિશેષાવશ્યક ભાષ્યમાં ઉક્ત પ્રશ્નનું નિરાકરણ કરતાં કહે છે કે-ઈદ્રિયજન્ય (મતિ ) જ્ઞાનને જે પ્રત્યક્ષ કહેવામાં આવે છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવું. ભટ્ટારક અકલંક પિતાની લઘીયસ્ત્રયીમાં વધારે સ્પષ્ટતાથી કહે છે કે પ્રત્યક્ષના મુખ્ય અને સાંવ્યવહારિક એવા બે ભેદ છે. તેમાં અવધિ આદિ ત્રણ જ્ઞાન એ મુખ્ય પ્રત્યક્ષ અને ઈદ્રિયજન્ય (મતિ ) જ્ઞાન તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવું. બન્ને આચાર્યોનું કથન પ્રસ્તુત પ્રશ્ન પરત્વે છેવટનું નિરાકણ કરે છે. બન્નેના કથનનો સ્પષ્ટ આશય ટૂંકમાં એટલો જ છે કે જનદર્શનને તાત્વિક દષ્ટિએ અવધિ, મન:પર્યાય અને કેવલ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષરૂપે માન્ય છે. મતિ અને શ્રત વસ્તુતઃ પક્ષ જ છતાં મતિ (ઇક્રિયજન્ય) જ્ઞાનને જે પ્રત્યક્ષ કહેવામાં આવે છે તે તાત્વિકદષ્ટિએ નહિ પણ લોકવ્યવહારની ધૂળ દષ્ટિએ. તાવિક દષ્ટિએ તે એ જ્ઞાન શ્રુતજ્ઞાનની પેઠે પરોક્ષ જ છે. એ બન્ને આચાર્યોનું આ સ્પષ્ટીકરણ એટલું બધું અસંદિગ્ધ છે કે તેઓ પછી આજ સુધીના લગભગ બાર વર્ષમાં બીજા કેઈ ગ્રંથકારને તેમાં કશું જ ઉમેરવાની જરૂર પડી નથી.
Aho! Shrutgyanam
Page #153
--------------------------------------------------------------------------
________________
૨૦ ] जैन साहित्य संशोधक
[વિંત ૨ ક્ષમાથસણ જિનભદ્ર પછી પ્રસ્તુત વિય પર ખાસ ઉલ્લેખ યોગ્ય શ્વેતાંબરાચાર્યો ચાર છે. જિનેશ્વરસૂરિ, વાદિદેવસૂરિ, આચાર્ય હેમચંદ્ર અને ઉપાધ્યાય યશોવિજયજી. ભટ્ટારક અકલંક પછી પ્રસ્તુત વિષયમાં ઉલ્લેખયોગ્ય દિગંબરાચાર્યોમાં માણિયનંદિ, વિદ્યાનંદિ, આદિ મુખ્ય છે. બન્ને સંપ્રદાયના એ બધા આચાર્યોએ પોતપોતાની પ્રમાણમીમાંસા વિષયક કૃતિઓમાં કશાએ ફેરફાર વિના એક જ સરખી રીતે અકલંકે કરેલ શબ્દ યોજના અને જ્ઞાનનું વર્ગીકરણ સ્વીકારેલ છે તે બધાએ પ્રત્યક્ષના મુખ્ય અને સાંવ્યવહારિક એ બે ભેદ પાડયા છે. મુખ્યમાં અવધિ આદિ ત્રણ જ્ઞાનને અને સાંવ્યવહારિકમાં મતિજ્ઞાનને લીધું છે. પરેલના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ પાંચ ભેદ પાડી ઉક્ત પ્રત્યક્ષ સિવાયના બધી જાતના જ્ઞાનને પરોક્ષના પાંચ ભેદમાંથી કોઈને કોઈ ભેદમાં સમાવી દીધેલું છે.
પરંતુ અહીં એક મહાન પ્રશ્ન થાય છે, અને તે એ કે-આચાર્ય સિદ્ધસેન દિવાકર જેઓ જૈન તાર્કિકામાં પ્રથમ અને પ્રધાન મનાય છે તેઓએ આગમિક અને તાર્કિક પદ્ધતિના પરસ્પર સમન્વય તેમ જ તેને અંગે ઉદભવેલા પ્રશ્નો પરત્વે શે વિચાર કર્યો છે ? આનો ખુલાસે તેઓની ઉપલબ્ધ કતિઓમાંથી નથી મળતું. પ્રમાણશાસ્ત્રના ખાસ લેખક એ આચાર્યની પ્રતિભા, પ્રમાણને લગતા આ મુદ્દાને સ્પર્શ ન કરે એમ બનવું સંભવિત નથી. તેથી કદાચ એમ બનવા ગ્ય છે કે તેઓની અનેક નષ્ટ કૃતિઓ સાથે પ્રસ્તુત વિચારને લગતી કૃતિ પણ નાશ પામી હોય.
જૈન વાડ્મયમાં આગમિક અને તાર્કિક એ બન્ને પદ્ધતિઓના પરસ્પર સમન્વયનો પ્રશ્ન કેવી રીતે જો અને વિકસિત થયો એનું અવલોકન આપણે ટકમાં કરી ગયા. એને સાર એ છે કે જ્ઞાનના પાંચ પ્રકારને પ્રત્યક્ષ અને પરોક્ષ એ ભેદમાં સૌથી પહેલાં વાચક ઉમાસ્વાતિએ તત્વાર્થમાં ઘટાવ્યા અને તે દ્વારા એ બે ભેદવાળી તાર્કિક પદ્ધતિ જૈનદર્શનને વધારે અનુકુળ છે એવી પોતાની સંમતિ પ્રકટ કરી. વાચકવર્યની એ સંમતિને જ દિવાકરજીએ ન્યાયાવતારમાં માન્ય રાખી છે. અને તે દ્વારા પિતાને અભિપ્રાય જણાવ્યો છે કે ઉકત બે ભેદવાળી તાત્ત્વિક પદ્ધતિ જ જૈનદર્શનને બંધ બેસતી છે.
સવિવેચન ન્યાયાવતાર પ્રમાણનું લક્ષણ, સ્વરૂપ અને તેના ભેદ –
प्रमाणं स्वपराभासि ज्ञान, बाधविवर्जितम् ।
प्रत्यक्षं च परोक्षं च द्विधा, मेयविनिश्चयात् ॥ १ ॥ વપર પ્રકાશક તેમ જ નિબંધ એવું જે જ્ઞાન તે પ્રમાણે તેના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદે છે. કારણ કે મેય-તત્વને નિર્ણય બે પ્રકારે થાય છે.
પ્ર. પર પ્રકાશક એટલે શું ? અને તે સમજવા કોઈ દષ્ટાન્ત છે ?
ઉ. જેમ દી બીજી વસ્તુઓને પ્રકાશિત કરે છે અને પિતાને પણ પ્રકાશિત કરે છે; ( કારણ કે દીવાને પ્રકાશિત કરવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી ) માટે તે સ્વ-પર પ્રકાશક છે. તેમ જ્ઞાન પણ વૃક્ષ પક્ષી આદિ અન્ય વસ્તુઓને જણાવવા ઉપરાંત પોતાના સ્વરૂપને પણ જણાવે છે. કારણ કે જ્ઞાન ઉત્પન્ન થયું એટલે તે આપો આપ જણાઈ જાય છે. એ જ તેનું સ્વપર પ્રકાશપણું.
પ્ર. નિબંધ એટલે શું?
ઉ. બાધા વિનાનું તે નિબંધ. હોય છીપલી પણ તે ચકચકિત હોવાથી તેમાં ચાંદીનું જ્ઞાન થાય તે તે જ્ઞાન બાધાવાળું છે. કારણ કે એ જ્ઞા નથી ચાંદી લેવા પ્રવૃત્તિ કરનાર તેને મેળવી શકતો નથી. એટલે તે જ્ઞાન પ્રવૃત્તિ બાદ ખોટું ઠરે છે. ખોટું કરવું એ જ જ્ઞાનનો બાધ.
Aho! Shrutgyanam
Page #154
--------------------------------------------------------------------------
________________
ઍવા ? ]
न्यायावतार सूत्र
[ ૨૨૨
પ્ર. પ્રમાણુના બે ભેદ પાડવાના કારણ તરીકે તત્વને બે પ્રકારને નિર્ણય કહ્યો છે તેને વિશેષ સ્પષ્ટ કરો.
ઉ. દરેક જ્ઞાન, પછી તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ પોતાના સ્વરૂપને પ્રકાશિત કરવામાં એટલે સ્વસંવેદનમાં તો પ્રત્યક્ષ જ છે. પરોક્ષ એ જે ભેદ છે તે બાહ્ય અર્થની અપેક્ષાએ અર્થાત્ જે જ્ઞાન અન્યવિષયને સાક્ષાતપણે જાણે તે પ્રત્યક્ષ અને જે અસાક્ષાતપણે-અસ્પષ્ટપણે જાણે તે પરોક્ષ. નિર્ણયો ગમે તેટલા અને ગમે તેવા હોય; કાં તે તે વિશદ હશે અને કાંતે અવિશદ. આ રીતે વિશદ-અવિશદ પણાના ભેદને લીધે પ્રમાણના મુખ્યતયા બે જ ભેદ પડે છે. પ્રમાણુના લક્ષણ-કથનનું પ્રયોજન શું એવી શંકા
प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः ।
प्रमाणलक्षणस्योक्ती ज्ञायते न प्रयोजनम् ॥२॥ પ્રમાણે અને તેમનાથી નિષ્પન્ન થતે વ્યવહાર એ બન્ને પ્રસિદ્ધ છે–દરેક પ્રાણીને સ્વાનુભવસિદ્ધ છે. તે પછી પ્રમાણનું લક્ષણ કહેવામાં શું પ્રયોજન છે તે સમજાતું નથી. ઉક્ત શંકાનું નિરાકરણ–
प्रसिद्धानां प्रमाणानां लक्षणोक्ती प्रयोजनम् ।
तव्यामोहनिवृत्तिः स्यात् व्यामूढमनसामिह ॥३॥ અહિં પ્રમાણના સવરૂપ વિષે જેઓ અજ્ઞ છે તેઓનું એ અજ્ઞાન દૂર થાય એ જ પ્રસિદ્ધ એવા પ્રમાણેના લક્ષણ-કથનનું પ્રયોજન છે. - પ્ર. લક્ષણ એટલે શું અને તેનું પ્રયોજન શું?
ઉ. કોઈપણ વસ્તુની પૂર્ણ વ્યાખ્યા આપવી તે તેનું લક્ષણ. તેના પ્રોજન બે છે. એક તો એ કે તે વસ્તુને બીજી વસ્તુઓથી તદ્દન જુદી પાડી ઓળખાવી આપવી; અને બીજું એ કે એવી ઓળખાણ કરાવી તે વસ્તુ વડે તેના વ્યવહારને સધાવ.
પ્ર. શું પ્રમાણે પ્રસિદ્ધ નથી અર્થાત્ કોઈ તેને ઓળખતું નથી ? તેમ જ શું તેનાથી વ્યવહાર સધાતા નથી ?
ઉ. પ્રમાણથી વ્યવહાર સાધવો એટલે જીવનયાત્રાને સમંજસપણે નિર્વાહ કરવો. આ નિર્વાહ દરેક પ્રાણીના જીવનમાં એ છોવત્તો જણાય છે. અને તેથી તેવા વ્યવહારસાધક પ્રમાણેને અનુભવ પણ દરેક પ્રાણીમાં સંભવે છે.
પ્ર. તે પછી અહિં પ્રમાણેનું લક્ષણ બાંધવાનું કાંઈ પ્રયોજન જણાતું નથી.
ઉ. પ્રોજન છે જ. અને તે એ કે કેટલાકને જીવનયાત્રાના અનુભવો દ્વારા તેના સાધક પ્રમાણેનું સામાન્ય ભાન હોય છે પણ વિશેષ નથી હોતું-તેવાઓને એ ભાન વિશેષપણે કરાવી આપવું અર્થાત તેઓને પ્રમાણ વિષે સૂમ, વિસ્તૃત અને સત્ય અનુભવ કરાવી આપો; અને જેઓ પ્રમાણસાધિત વ્યવહાર ચલાવવા છતાં વ્યાહને લીધે પ્રમાણના સ્વરૂપ વિષે કાં તે સંદેહશીલ છે, કાં તો જાન્ત છે, અને કાં તે તદ્દન અજાણ છે; તેઓના એ મેહને દૂર કરી પ્રમાણનું વાસ્તવિક ભાન કરાવવું. જેમ કેટલાક શરીર ઘારીને પિતાના શરીરનું ભાન હોય છે અને તે વડે તે જીવનયાત્રા પણ ચલાવે છે છતાં શરીરના શાસ્ત્રીય લક્ષણજ્ઞાનથી તેનું ભાન વધારે સુક્ષ્મ, વધારે સત્ય, અને વધારે વિસ્તૃત બને છે-અને તેમ થવાથી તેઓ જીવનયાત્રા ચલાવવામાં શરીરને વધારે સારી રીતે ઉપયોગ કરી શકે છે. અને
Aho! Shrutgyanam
Page #155
--------------------------------------------------------------------------
________________
૨૨]
जैन साहित्य संशोधक
[ વકર્
કેટલાક તેા શરીર ધારણ કરવા છતાં તેના સ્વરૂપ વિષે અજ્ઞાન હેાય છે તેવાનું અજ્ઞાન પણ શરીર શાસ્ત્ર દૂર કરે છે. તેમ આ પ્રમાણુશાસ્ત્રની સાર્થકતા વિષે સમજવું. પ્રત્યક્ષ અને પરાક્ષના લક્ષણા
अपरोक्षतयाऽर्थस्य ग्राहकं ज्ञानमीदृशम् ।
प्रत्यक्षमितरज्ज्ञेयं परोक्षं ग्रहणेक्षया ॥ ४ ॥
વસ્તુને અપરાક્ષપણે—સ્પષ્ટતાથી જાણનાર એવું જ્ઞાન તે પ્રત્યક્ષ અને તેથી વિપરીત મીજી—વિષયને પરોક્ષપણે જાણનારૂં જ્ઞાન તે પરોક્ષ, પ્રમાણ જાણવું અપરોક્ષ અને પરાક્ષપણે જાણવાનુ કથન એ માહ્ય વસ્તુના ગ્રહણની દૃષ્ટિએ સમજવું.
પ્ર. બાહ્યવસ્તુના ગ્રહણની દૃષ્ટિ એટલે શું?
ઉ. પહેલાં કહેવામાં આવ્યું છે કે દરેક જ્ઞાન સ્વરૂપને પ્રકાશવામાં તેા પ્રત્યક્ષ જ છે તેથી પ્રત્યક્ષ અને પરાક્ષપણાને ભેદ સ્વરૂપથી ભિન્ન વિષયની અપેક્ષાએ જાણવા. એટલે કે જે જ્ઞાન સ્વભિન્ન વસ્તુને અસ્પષ્ટપણે જાણે તે પરાક્ષ; અને સ્પષ્ટપણે જાણે તે પ્રત્યક્ષ એ જ બાહ્ય વસ્તુના ગ્રહણની દૃષ્ટિએ પરોક્ષ અને અપરોક્ષપણાના ભેદને ભાવ છે.
અનુમાનનું લક્ષણ—
साध्याविनानो लिङ्गात् साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं प्रमाणत्वात् समक्षवत् ॥ ५ ॥
સાધ્યના અવિનાભાવી—ભ્યાસ-હેતુથી ઉત્પન્ન થતું જે સાધ્યને નિશ્ચય કરનારૂં જ્ઞાન તે અનુમાન મનાય છે. પ્રમાણુ હાવાને લીધે તે અનુમાન જ્ઞાન પ્રત્યક્ષની જેમ અભ્રાંત હાય છે.
પ્ર. પ્રત્યક્ષનું દૃષ્ટાન્ત આપી અનુમાનને અભ્રાન્ત સિદ્ધ કરવાનું શું પ્રયેાજન ?
ઉ. બૌદ્દો સામે પેાતાના મતભેદ બતાવવા ખાતર. બૌદ્ધોને મતે સામાન્ય (તિ) એ વાસ્તવિક નથી અને અનુમાનમાં તે સામાન્ય ભાસે છે. તેથી તેએ અનુમાનને ભ્રાન્ત મિથ્યા માને છે. જૈનમત પ્રમાણે ગ્રન્થકારનું કહેવું છે કે સામાન્ય એ પણ વિશેષની પેઠે વસ્તુ છે તેથી અનુમાન પણ અભ્રાન્ત હાઈ શકે. જેમકે પ્રત્યક્ષ.
સર્વે જ્ઞાને ભ્રાન્ત જ હોવાથી પ્રત્યક્ષ પણ ભ્રાંત કાં ન હોય એ શકાનું નિરાકરણ
न प्रत्यक्षमपि भ्रान्तं प्रमाणत्वविनिश्चयात् ।
भ्रान्तं प्रमाणमित्येतद्विरुद्धं वचनं यतः ॥ ६ ॥
પ્રમાણપણાના નિશ્ચય હાવાથી પ્રત્યક્ષ પણ ભ્રાન્ત નથી. કારણ કે ભ્રાન્ત અને પ્રમાણ એવું કથન જ [પરસ્પર ] વિરુદ્ધ છે.
પ્ર. સર્વે જ્ઞાન ભ્રાન્ત છે એમ કાણુ માને છે જેથી પ્રત્યક્ષના ભ્રાન્તપણા વિષે શંકા ઉડે ?
. . વિજ્ઞાનવાદી બૌદ્ધ કહે છે કે-જગત્ માત્ર વિજ્ઞાનરૂપ છે. તેમાં જ્ઞાતા જ્ઞેય જેવા કશા ભેદ નથી. જે ભેદ દેખાય છે તે માત્ર વાસના-સંસ્કારને લીધે. ખરી રીતે બધાં જ્ઞાના અર્થ શૂન્ય હાઈ ભ્રાન્ત છે. આ મત સામે ગ્રન્થકર કહે છે કે બધું જગત્ માત્ર વિજ્ઞાનરૂપ નથી. તેમાં અન્ય વસ્તુ પણ છે. તેથી પ્રત્યક્ષજ્ઞાન યથાર્થ સંભવે છે અને તેથી જ તે અભ્રાન્ત પણ હાય છે,
Aho! Shrutgyanam
Page #156
--------------------------------------------------------------------------
________________
સંવ 1.
न्यायावतार सूत्र પ્રમાણુની સિદ્ધિ કેમ થાય એ પ્રશ્નને ઉત્તર–
सकलप्रतिभासस्य भ्रान्तत्वासिद्धितः स्फुटम् ।
प्रमाणं स्वान्यनिश्चाायि द्वयासिद्धौ प्रसिद्धयति ॥ ७॥ સઘળે પ્રતિભાસ-જે કઈ જણાય છે તે બધું બ્રાન્ત જ છે એમ સિદ્ધ થતું નથી. તેથી પ્રમાણે તે સ્પષ્ટ જ છે, પણ એ સવ–પર નિર્ણયકારી પ્રમાણની સિદ્ધિ બે વસ્તુની સિદ્ધિ ઉપર જ અવલખે છે.
પ્ર. કોઈપણ વસ્તુ (મેય)ની સિદ્ધિ પ્રમાણથી જ થઈ શકે ત્યારે અહિં તો એમ કહ્યું છે કે પ્રમાણુની સિદ્ધિને આધાર વસ્તુની સિદ્ધિ ઉપર છે. આમ ઉલટું કેમ ?
ઉ. બન્ને વિચારો સાચા છે. કોઈ પણ તત્ત્વ છે કે નહિ; અને હોય તો તે કેવું છે; એનો નિર્ણય સત્યજ્ઞાન–પ્રમાણથી જ થઈ શકે. પ્રમાણમાં જેવું વસ્તુનું સ્વરૂપ ભાસે તેવી જ વસ્તુ સ્વીકારાય છે. તેથી જ કહેવાય છે કે “મેસિદ્ધિ: પ્રમાદ્રિ (ઇશ્વરકૃષ્ણ). આ એક વિચાર.
તેવી રીતે પ્રમાણ એટલે સ્વ-પર નિર્ણયકારી જ્ઞાન. પ્રમાણનું આવું સ્વરૂપ તે ત્યારે જ સંભવી શકે જે સ્વ અને પર જેવી બે વસ્તુઓ હોય. જે એવી કઈ બે વસ્તુઓનું જ ન હોય અગર બેમાંથી એકાદ ન હોય તે સ્વ-પર નિર્ણયકારી પ્રમાણ હોય છે એવો વિચાર જ ન સંભવે. તેથી પ્રખ્યકાર કહે છે કે જ્ઞાનનું સ્વરૂપ અને તભિન્ન વસ્તુ એ બન્ને સિદ્ધ હેવાથી જ પ્રમાણનું લક્ષણ પણ સિદ્ધ છે અર્થાત પ્રમાણુનું સ્વરૂપ પ્રમેયના અસ્તિત્વને આભારી છે. આ બીજો વિચાર.
પહેલા વિચારમાં પ્રમેયના સ્વરૂપનું જ્ઞાન (નહિ કે તેની નિષ્પત્તિ યા બંધારણ) પ્રમાણના અસ્તિત્વને લીધે છે એવો ભાવ છે. અને બીજામાં પ્રમાણના સ્વરૂપનું બંધારણ યા નિષ્પત્તિ ( નહિ કે તેનું જ્ઞાન ) પ્રમેયના અસ્તિત્વને લીધે છે એ ભાવ છે. શબ્દ પ્રમાણનું લક્ષણ
दृष्टेष्टाव्याहताद् वाक्यात् परमार्थाभिधायिनः ।
तत्त्वग्राहितयोत्पन्नं मान शाब्दं प्रकीर्तितम् ॥ ८॥ જેને અર્થ પ્રમાણથી બાધિત નથી એવા અને સત્ય અર્થના બેધક વાકયથી તત્વના ગ્રાહકરૂપે જે પ્રમાણ ઉત્પન્ન થયું હોય તે શાબ્દ કહેવાય છે. શાસ્ત્રનું લક્ષણ
* आप्तोपज्ञमनुल्लध्यमदृष्टेष्टविरोधकम् ।
तत्त्वोपदेशकृत् सार्व शास्त्रं कापथघट्टनम् ॥९॥ જે સિથી પહેલાં આપ્ત અર્થાત્ સર્વજ્ઞ વડે પ્રરૂપાયું હોય; જે બીજાઓ દ્વારા પરાભવ પામે તેવું ન હોય; જેને અર્થ પ્રમાણુથી બાધિત ન હોય; અને જે તત્વનો ઉપદેશ કરનારૂં અને સર્વ હિતાવહ હેય; તે જ એકાતવાદ રૂપ મિથ્યા માર્ગોનું નિરાકરણ કરનાર [ સાચું] શાસ્ત્ર હોય છે, પરાર્થ પ્રમાણનું લક્ષણ
स्वनिश्चयवदन्येषां निश्चयोत्पादनं बुधैः । परार्थ मानमाख्यातं वाक्यं तदुपचारतः ॥१०॥
Aho! Shrutgyanam
Page #157
--------------------------------------------------------------------------
________________
છે ૨૪ ]
जैन साहित्य संशोधक
खंड ३
જેના વડે પિતાના નિશ્ચય જે નિશ્ચય બીજાને ઉત્પન્ન કરાવી શકાય તેને વિદ્વાનેએ પરાર્થપ્રમાણુ કહ્યું છે. એવું પરાઈ પ્રમાણુ તે વાક્ય. પણ તે ઉપચારથી.
પ્ર. વક્તા પિતાના આત્મામાં જે જાતનું જ્ઞાન હોય તેવા જ્ઞાનને જ બીજાના આત્મામાં શબ્દવડે ઉતારવાનો પ્રયત્ન કરે છે. તેથી શબ્દ જ પરાર્થ થયે. અને શબ્દ તો અજ્ઞાન જડ પુગળરૂપ છે એટલે જ્ઞાનપ્રમાણુવાદી જૈન જડ શબ્દને પ્રમાણ કેવી રીતે કહી શકે ?
ઉ. જો કે શબ્દ એ જ્ઞાનરૂપ નથી પણ શ્રોતાને જ્ઞાન કરાવવામાં તે સાક્ષાત ઉપયોગી હોવાથી તેને ઉપચારથી--આરપથી પ્રમાણે કહેલ છે. અનુમાનની પેઠે પ્રત્યક્ષનું પણ પરાર્થપણું–
प्रत्यक्षेणानुमानेन प्रसिद्धार्थप्रकाशनात् ।
परस्य तदुपायत्वात् परार्थत्वं द्वयोरपि ॥१९॥ વક્તા દ્વારા પ્રત્યક્ષ અને અનુમાન વડે પિતે નિશ્ચિત કરેલ વિષયનું પ્રકાશન થતું હવાથી, અને તે પ્રકાશન પર શ્રોતાની પ્રતીતિને ઉપાય થતું હોવાથી બને (પ્રત્યક્ષ અને અનુમાન)નું પણ પરાર્થપણું સંભવે છે.
પ્ર. અહિં પ્રત્યક્ષ અને અનુમાન બન્નેનું પરાર્થપણું બતાવવાનો શો હેતુ?
ઉ. બૌદ્ધ સામે પિતાનો મતભેદ બતાવવો તે. બૌદ્ધો અનુમાન જ્ઞાનને, તે સવિકલ્પક હોવાથી, શબ્દદ્વારા બીજાના આત્મામાં ઉતારવા લાયક માને છે, અને તેથી તેઓ અનુમાનને જ પરાર્થ કહે છે; પ્રત્યક્ષને નહિ. કારણ બતાવતાં તેઓ કહે છે કે પ્રત્યક્ષ, પ્રમાણ હોવાથી તે, શબ્દદ્વારા બીજાના આત્મામાં ઉતારી શકાતું નથી. આ મત સામે ગ્રન્થકારને વધે છે. ગ્રન્થકાર કહે છે કે સવિકલ્પક પણ પ્રત્યક્ષ પ્રમાણ હોય છે અને તેથી તે પણ શબ્દદ્વારા બીજાના આત્મામાં સંક્રાન્ત કરી શકાય. અને તેથી તેને પણ અનુમાનની પેઠે પરાર્થ માનવું યોગ્ય છે. તેવી જ રીતે વળી ન્યાયદર્શનમાં પરાર્થપ્રમાણરૂપે માત્ર અનુમાન જ પ્રસિદ્ધ છે. તેથી તેની સામે ગ્રન્થકાર પોતાનો વિચાર સ્પષ્ટપણે મૂકે છે કે જે યુક્તિથી અનુમાનને પરાર્થ કહી શકાય, તેજ યુક્તિથી પ્રત્યક્ષને પણ પરાર્થ કહી શકાય. પરાર્થ પ્રત્યક્ષ પ્રમાણનું સ્વરૂપ–
प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि च यद्वचः ।
प्रत्यक्ष प्रतिभासस्य निमित्तत्वात् तदुच्यते ॥१२॥ પ્રત્યક્ષ પ્રમાણથી નિશ્ચિત થએલ અર્થનું બેધક જે વચન તે પ્રત્યક્ષ કહેવાય છે. કારણ કે તે વચન શ્રેતાના પ્રતિભાસ-પ્રત્યક્ષ ભાનનું નિમિત્ત થાય છે.
પ્ર. વક્તાનું પ્રત્યક્ષ જ્ઞાન શ્રેતામાં પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે છે એમ માનીએ ત્યારે તે ત્રેતાના જ્ઞાનમાં વક્તાનું જ્ઞાન નિમિત્ત થતું હોવાથી તે જ જ્ઞાન સાધન હૈઈ પ્રમાણુ કાં ન કહેવાય? અને જો કહેવાય તે શબ્દને પરાર્થપ્રત્યક્ષ પ્રમાણરૂપ શા માટે કર્યો?
ઉ. શ્રેતાના જ્ઞાનમાં વક્તાનું જ્ઞાન નિમિત્ત છે ખરું, પણ તે શબ્દદ્વારા, નહિ કે સાક્ષાત. જે મળે શબ્દનું વાહન ન હોય તે વક્તાનું જ્ઞાન વ્યતામાં જ્ઞાન જન્માવી ન શકે. તેથી શબ્દ એ સાક્ષાત નિમિત્ત છે અને વક્તાનું જ્ઞાન એ પરંપરાથી નિમિત્ત છે, માટે જ અહિં સાક્ષાત નિમિત્તરૂપ શબ્દને પરાર્થપ્રમાણુ કહે છે.
Aho! Shrutgyanam
Page #158
--------------------------------------------------------------------------
________________
{{ ]
પરાર્થાંનુમાન પ્રમાણનું સ્વરૂપ
साध्याविनाभुवो हेतोर्वचो यत् प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ १३ ॥ જે વાક્ય સાધ્યવ્યાપ્ત હેતુનુ· પ્રતિપાદક હાય તે પરા પક્ષ આદિના કથન રૂપ છે.
न्यायावतार सूत्र
[ ૧૩૧
અનુમાન છે. એ પારાથૅનુમાન
પ્ર. હેતુપ્રતિપાદક વચનને પરાર્થાનુમાન કહેા છે! અને વળી સાથે જ એ પરાર્થાનુમાનને પક્ષ આદિના કથનરૂપ કહેા છે! તેમાં શું વિરેધ નથી ?
ઉ. ના. શ્રોતા વ્યુત્પન્ન નિષ્ણાત યા તજજ્ઞ હોય તે માત્ર હેતુને પ્રયાગ સાંભળીને જ અનુમાન કરી લે છે. બીજા અવયવાના પ્રયાગની તેને અપેક્ષા નથી રહેતી. એ દૃષ્ટિથી હેતુપ્રતિપાદક વચનને પ્રથમ પરાર્થોનુમાન કહ્યું છે. પણ દરેક બ્રેાતા કાંઇ સરખી યાગ્યતાવાળા નથી હોતા; તેથી કોઇને માટે પક્ષપ્રયેળ, કાછને માટે દૃષ્ટાંતપ્રયાગ, કાને માટે ઉપનય, અને કેને માટે નિગમનને પ્રયાણ પણુ કરવા પડે છે. તેથી જ પક્ષઆદિના મેધક વાકયને પણ પરાર્થાનુમાન કહેલ છે. પક્ષનું સ્વરૂપ અને તેના પ્રયાગનું સમન—
साध्याभ्युपगमः पक्षः प्रत्यक्षाद्यनिराकृतः । तत्मयोगोऽत्र कर्त्तव्यो हेतोर्गोचरदीपकः ॥ १४॥ अन्यथा वाद्यभिप्रेत हेतु गोचर मोहिनः । प्रत्याय्यस्य भवेद्धेतुर्विरुद्धारे किती यथा ॥ १५ ॥ धानुष्कगुणसम्प्रेक्षिजनस्य परिविध्यतः । धानुष्कस्य बिना लक्ष्य निर्देशने गुणतरौ ॥ १६ ॥
પ્રત્યક્ષ આદિ અર્થાત પ્રત્યક્ષ, અનુમાન, સ્વવચન, અને લેક વડે અખાષિત એવા જે સાધ્યના સ્વીકાર–પ્રતિજ્ઞા તે પક્ષ. તેના અહિં પરાથૅનુમાન પ્રસંગે પ્રયોગ કરવા જોઇએ. કારણ કે તે પક્ષ જ હેતુના વિષયના પ્રદર્શક બને છે.
પક્ષના પ્રત્યેાગ કરવામાં ન આવે તે વાદીને ઈષ્ટ એવા હેતુના સ્થળ વિષે, મેહુ પામનાર શ્રેાતાને હેતુ વિષે, વિાધની શંકા થાય. જેમ નિશાન ચાક્કસ નક્કી કર્યાં સિવાય તીર ફૂંકનાર બાણાવળીના જે ગુણુ કે દોષ તે બાણાવળીના ગુણપ્રેક્ષક તટસ્થ માણુસને વિપરીત પણ ભાસે.
પ્ર. વાદિએ સ્વીકારેલું સાધ્ય પ્રત્યક્ષ અનુમાનાદિથી અબાધિત હોવું જોઇએ એમ કહ્યું, પણ બાધિત હાય તે! શું થાય ?
ઉ. બાધિત હોય તેના પક્ષ નહિ પણ પક્ષાભાસ કહેવાય.
પ્ર. એ વાત ઉદાહરણા આપી સ્પષ્ટ કરે. ઉ. સ્પષ્ટીકરણ એકવીસમા બ્લેકમાં આવવાનું છે. પ્ર. શું પરાર્થોનુમાનમાં સર્વત્ર પક્ષને પ્રયાગ આવશ્યક છે ?
Aho ! Shrutgyanam
ઉ. ના. જે પ્રતિવાદીને બીજી કાઈ રીતે પક્ષનું ભાન ન જ થયું હોય તેને માટે પક્ષના પ્રયાગ આવશ્યક છે. કારણ કે તેવા પ્રતિવાદી પક્ષ જાણ્યા વિના હેતુના સ્થળને નિર્ણય કરી શકતા ન હેાવાથી
Page #159
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[खंड ३
ઘેટાળામાં પડી જાય છે કે આ હેતુથી સાધ્ય ક્યાં સિદ્ધ કરવું. તેમ જ પક્ષને પ્રયોગ ન કરવામાં આવે તે જે પ્રતિવાદી વાદીના ઇષ્ટ પક્ષવિષે અજ્ઞાન હોય તેને હેતુ વિષે વિરુદ્ધ દષની શંકા થાય અર્થાત વાદીએ ભલેને સદહતનો પ્રયોગ કર્યો હોય છતાં અજ્ઞપ્રતિવાદી પક્ષને અભાવે વાદી પ્રયુક્ત હેતને વિપક્ષમાં વર્તમાન ધારી તેના ઉપર વિરુદ્ધ દેષની આશંકા કરે. માટે પક્ષભાન વિનાના પ્રતિવાદીની અપેક્ષાએ પક્ષના પ્રયોગ આવશ્યક છે જ.
પ્ર. પક્ષને અભાવે જ સહેતુ વિષે વિરુદ્ધ દેશની આશંકા થાક એ તે કેમ?
ઉ. બાણાવળાની જેમ. કેઈ બાણાવળી લક્ષ્ય વીંધવામાં અર્જુન જેવો કુશળ હોય, પણ બાણ ફેંકતી વખતે તે કાંઇ નિશાન જ ન બાંધે, એમને એમ બાણ ચલાવ્યે જાય. ત્યાં કે તટસ્થ પ્રેક્ષક બેસી એ બાણાવળીના ગુણદોષની પરીક્ષા કરતો હોય, એ પ્રસંગે એ બાણાવળી ગમે તેટલો લક્ષ્યભેદવામાં કુશળ હોય, છતાં તેની કુશળતાને ગુણ પ્રેક્ષકની નજરે ગુટીરૂપે જણાવાને પણ સંભવ છે. તેમ જ બાણાવળીની ખામી હોય તો તે ગુણરૂપે પણ જણાવાનો સંભવ છે. એ પ્રમાણે નિષ્ણાતવાદીએ જો કે સદહતને જ પ્રયોગ કર્યો હોય અને તે સાધ્ય સિદ્ધ કરવામાં સમર્થ પણ હોય; છતાં પક્ષનો પ્રયોગ કરેલ ન હોય, તો પ્રતિવાદી હેતના સ્થળ વિષે અજ્ઞાન હોવાથી એવી શંકા કરે કે આ હેતુ તે વિપક્ષગામી છે. આ પ્રમાણે સમ્ય હેતુ પણ પ્રતિવાદીની દષ્ટિમાં અસમ્યમ્ રૂપે જણાવો સંભવ છે. હેતુ પ્રેગની લી–
हेतोस्तथोपपत्त्या च स्यात् प्रयोगोऽन्यथापि वा ।
द्विविधोऽन्यतरेणापि साध्यसिद्धिर्भवेदिति ॥१७॥ તપત્તિ વડે અને અન્યાયપત્તિ વડે એમ બે પ્રકારે હેતુને પ્રયોગ થાય છે. પણ બેમાંથી કેઈ એક પ્રકારના પ્રયોગ વડે પણ સાધ્યની પ્રતીતિ થાય છે.
પ્ર. વાર્થનુમાન અને પરાર્થનુમાનમાં હેતુના સ્વરૂપ પર કાંઈ ફેર છે ? ઉ. નહિ. બન્નેમાં હેતનું સ્વરૂપ એક જ છે. અને તે એ કે સાધ્યના અભાવમાં નિયમથી ન રહેવું તે. પ્ર. ત્યારે હેતુ પ્રયોગની શૈલી શું બન્ને અનુમાને માટે છે?
ઉ. નહિ. સ્વાર્થનુમાન તે જ્ઞાનરૂપ હોઈ તેમાં શબ્દપ્રયોગને અવકાશ જ નથી; પણ પરાર્થનુમાનમાં શ્રોતાને સાધ્યની પ્રતીતિ કરાવવા વક્તાને વાક્યો ઉચ્ચારવાં પડે છે તેથી વાક્યરચનાવાળા પરાર્થાનમાનમાં જ હેતુપ્રયોગની શૈલીને વિચાર કરી શકાય.
પ્ર. પ્રયોગની શૈલીના બે પ્રકાર તથા૫પત્તિ અને અન્યપત્તિ એટલે શું ?
ઉ. તથા એટલે સાધ્યનું અસ્તિત્વ હોય તો જ ઉપપત્તિ એટલે હેતુનું ઘટવાપણું અને અન્યથા એટલે સાધ્ય ન હોય ત્યારે અનુપપત્તિ એટલે હેતુનું ન ઘટવાપણું.
પ્ર. શું આ બે પ્રયોગમાં કાંઈ અર્થભેદ પણ છે?
ઉ. નહિ. હેતુના અવિનાભાવ રૂપ એક જ સ્વરૂપને પ્રગટ કરનારા આ બે શબ્દો જ ફક્ત જુદા જુદા છે. પહેલા પ્રયોગમાં એ સ્વરૂપ વિધિરૂપે અને બીજામાં નિષેધરૂપે કહેવાય છે. જેમ “ વિચારવાનને સંપત્તિ વરે છે ' એ કથન અને “વિચારહીનને વિપત્તિ વરે છે ? એ કથનમાં એક જ ભાવની વિધિનિષેધ૩૫ બે બાજીની સુચક માત્ર શબ્દરચના ભિન્ન છે. જેમ “ પર્વત અગ્નિવાળો હોવો જોઈએકારણ કે અગ્નિ હોય તે જ ધૂમનું અસ્તિત્વ બંધ બેસે ' એ કથન, અને “પર્વત અગ્નિવાળો હોવો જોઈએ; કારણ કે.
Aho! Shrutgyanam
Page #160
--------------------------------------------------------------------------
________________
if { ]
न्यायावतार सूत्र
[ ૧૧૭
અગ્નિ ન હોય તે ધૂમનું અસ્તિત્વ ન જ બંધ બેસે ' એ કથનમાં અર્થભેદ નથી. એક જ વસ્તુને વિધિનિષેધરૂપે કહેનારા પ્રયાગા માત્ર જૂદા છે.
પ્ર. શું સર્વત્ર બન્ને પ્રકારના હેતુપ્રયાગ આવશ્યક છે ?
. . નહિ. એમાંથી કાઇ એક પ્રકારના હેતુપ્રયાગ વડે શ્રોતાને સાધ્યની પ્રતીતિ થઇ જાય છે. હેતુપ્રયાગનું કાર્ય માત્ર સાધ્યની પ્રતીતિ કરાવવાનું છે. એ કાર્ય જો કાઇ એક જ જાતના હેતુપ્રયેાગથી સિદ્દ થતું હેાય તો તે માટે બીજી જાતને હેતુપ્રયાગ વૃથા હેાવાથી ન કરવા.
સાધ અને વૈધમ્મ દૃષ્ટાન્તનું સ્વરૂપ— साध्यसाधनयोर्व्याप्तिर्यत्र निश्रयतेतराम् ।
साधर्म्येण स दृष्टान्तः सम्बन्धस्मरणान्मतः ॥ १८ ॥
જ્યાં સાધ્ય અને સાધનની વ્યાપ્તિ સ્પષ્ટપણે નિતિ થાય તે સાધુ દૃષ્ટાંત. તેના પ્રયાગ જો પ્રતિવાદીને સબધનું સ્મરણ કરાવવું હેાય તે જ ઇષ્ટ છે.
साध्ये निवर्तमाने तु साधनस्याप्यसम्भवः ।
ख्याप्यते यत्र दृष्टान्ते वैधम्र्म्येणेति स स्मृतः ॥ १९॥
( અર્થાત્ નહાય) ત્યારે હેતુના પણ અસભવ જ છે, એવું જે દૃષ્ટાન્તમાં દ્રષ્ટાન્ત મનાય છે.
પ્ર. પ્રતિવાદીને સંબંધનું સ્મરણ કરાવવું હોય તે જ દૃષ્ટાન્તના પ્રયાગ ઈષ્ટ છે. એ કથનનેા વધારે કુલિત અર્થ શે ?
સાધ્ય નિવૃત થાય અતાવાય તે વૈધ
ઉ. દૃષ્ટાન્ત એ દરેક પ્રતિવાદી માટે આવશ્યક નથી. કારણ કે તેના પ્રયાગનું પ્રયાજન માત્ર વ્યાપ્તિ સંબંધનું સ્મરણ કરાવવું એટલું જ છે. તેથી જે પ્રતિવાદીએ પ્રથમ વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન મેળવેલું હાય પણ તેની તેને વિસ્મૃતિ થઇ હોય તેવા પ્રતિવાદીને એ સંબંધની સ્મૃતિ કરાવવા માટે વાદીએ દૃષ્ટાન્તના પ્રયાગ કરવા. ખીજે સ્થળે નહિ. એવાં બીજાં સ્થળેા એ કલ્પી શકાય. એક તે એ કે જેમાં પ્રતિવાદીને વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન જ ન થયું હાય અને ખીજાં એ કે જેમાં તેને તેવા સંબંધનું જ્ઞાન થયું હાય અને તેની સ્મૃતિ પણ હેાય. પહેલા સ્થળમાં સંબંધનું જ્ઞાન જ થએલું ન હેાવાથી તેવું જ્ઞાન જ કરાવવું પ્રાપ્ત થાય છે, જે દૃષ્ટાન્તદ્વારા નહિ પણ પ્રત્યક્ષ આદિ પ્રમાણે દ્વારા કરાવી શકાય. તેથી તેવા સ્થળ માટે દૃષ્ટાન્ત નકામું છે. બીજા સ્થળમાં સંબંધની સ્મૃતિ જ હાવાથી દૃષ્ટાન્તનું કશું કાર્ય ન રહેવાને લીધે તેને પ્રયાગ નકામા છે.
દૃષ્ટાન્તની નિરર્થકતાના પ્રસંગ બતાવી તેની સાથે કતાનું સ્પષ્ટીકરણ अन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धेर्बहिरुदाहृतिः ।
व्यर्था 'स्यात् तदसद्भावेऽप्येवं न्यायविदो विदुः ॥ २० ॥
અન્તૌસિ વડે જ સાધ્યની સિદ્ધિ થતી હાવાથી બહાર ઉદાહરણ આપવું તે નકામું છે. એ રીતે અન્તૌસિન હેાય ત્યાં પણ બહાર ઉદાહરણ આપવું વ્યર્થ છે એમ નૈયાયિકા માને છે.
પ્ર. અન્તર્વ્યાપ્તિ વડે સાધ્યની સિદ્ધિ થાય એટલે શું ?
Aho ! Shrutgyanam
Page #161
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ]
जैन साहित्य संशोधक
[खंड ३
ઉ. વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન મેળવેલ પ્રતિવાદીને જ્યારે તે સંબંધનું સ્મરણ થાય ત્યારે “હેતુ સર્વત્ર સાધ્યયુક્ત જ હોય છે” એવું ભાન થાય છે. એ ભાનમાં પ્રસ્તુત પક્ષની અંદર વર્તમાન હેતુ પણ સાધ્યથી યુક્ત જ છે એ ભાન આવી જાય છે અને એ જ ભાન તે અન્તર્થાપ્તિનું જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન થતાં જ પક્ષમાં સાધ્યનો નિશ્ચય પણ થઈ જાય છે. તે જ અન્તર્થાપ્તિ વડે સાધ્યની સિદ્ધિ. - પ્ર. આવી સિદ્ધિ થાય ત્યાં બહારનું ઉદાહરણ નકામું કેમ મનાય છે ?
ઉ. બહારનું ઉદાહરણ એટલે પક્ષથી ભિન્ન સ્થળમાં હેતુ અને સાધ્યની વ્યાપ્તિનું દર્શન કરાવવું તે. આવા દર્શન માટે જ દૃષ્ટાન્તને પ્રયોગ કરાય છે. પણ દૃષ્ટાન્ત વિના જ બીજી કઈ રીતે પ્રતિવાદીને વ્યાપ્તિ સંબંધનું સ્મરણ થઈ જવાથી જે પક્ષની અંદર જ વ્યાપ્તિબળને લીધે હેતુ વડે સાધ્યની પ્રતીતિ થઈ જાય તો પક્ષની બહાર દૃષ્ટાન્ત દ્વારા વ્યાપ્તિસંબંધનું દર્શન કરાવવાનું કશું પ્રયોજન રહેતું નથી.
પ્ર. અર્થાપ્તિ ન હોય ત્યાં પણ દષ્ટાન પ્રયોગને વ્યર્થ કહેવામાં આવે છે તે કેવી રીતે? ' ઉ. જેણે કદિ વ્યાપ્તિનું જ્ઞાન મેળવ્યું જ ન હોય તેને વ્યાપ્તિનું સ્મરણ કે અન્તર્થાપ્તિનું ભાન સંભવે જ નહિ. આવા પ્રતિવાદીને તે પ્રમાણદ્વારા વ્યાપ્તિને નિશ્ચય કરાવવો પડે છે. તે માટે પક્ષ બહાર માત્ર ઉદાહરણ આપી હતુ અને સાધ્યનું માત્ર સાહચર્ય બતાવવાથી કામ સરતું નથી. કારણ કે એવું સાહચર્ય વ્યાપ્તિ વિના પણ સંભવે. તેથી તેવાઓને તો પ્રમાણ વડે જ નિયતસાહચર્યરૂપ વ્યાપ્તિનું જ્ઞાન કરાવવું પડે છે. જે દૃષ્ટાન્તથી ન થઈ શકે. * ' છે. ત્યારે દૃષ્ટાન્તપ્રયોગ સાર્થક કોને માટે ? - ઉ. આને ખુલાસો પાછલા કોના ભાવાર્થમાં આવી જાય છે. પક્ષાભાસનું વર્ણન -
प्रतिपाद्यस्य यः सिद्धः पक्षाभासोऽक्षलिङ्गतः ।
लोक-स्ववचनाभ्यां च बाधितोऽनेकधा मतः ॥ २१ ॥ પ્રતિવાદીને જે સિદ્ધ હોય, જે પ્રત્યક્ષ અને અનુમાનથી તથા લેક અને સ્વવચનથી બાધિત હોય તે પક્ષાભાસ. એ અનેક પ્રકારે મનાય છે.
પ્ર. પંક્ષાભાસ એટલે શું? ઉ. પક્ષના સ્થાનમાં યોજાવાને લીધે પક્ષના જેવો દેખાવા છતાં જે પક્ષનું કામ ન કરે તે પક્ષાભાસ. પ્ર. તેના જે અનેક પ્રકારો ઉપર કહ્યા તેના દાખલા આપે.
ઉ. જેને ઘટનું પૌગલિકપણું સિદ્ધ-નિશ્ચિત હોય તેની સામે તે સિદ્ધ કરવા પક્ષ મૂકવો કે ઘટ પૌગલિક છે' એ પ્રથમ પક્ષાભાસ છે, કારણ કે પક્ષ મૂકીને સિદ્ધિ તે અસિદ્ધ વસ્તુની કરાય છે; નહિ કે સિદ્ધ વસ્તુની. જે સિદ્ધ છે તેની સિદ્ધિ શું? તેથી સિદ્ધને સાધવા મૂકેલ પક્ષ એ પક્ષાભાસ છે. પ્રત્યક્ષબાધિત એ બીજો પક્ષાભાસ. જેમ કે “અગ્નિ અનુષ્ણ-શીત છે' એવો પક્ષ મૂકવો તે. કારણ કે અગ્નિનું અનુષ્યપણું એ ઉષ્ણપણાના પ્રત્યક્ષજ્ઞાનથી બાધિત છે. ત્રીજો પક્ષાભાસ લિંગ-અનુમાન બાધિત જેમકે “પુનર્જન્મ નથી” એ પક્ષ મૂકે . કારણ કે એ કથન પુનર્જન્મના અસ્તિત્વસાધક અનુમાનથી બાધિત છે. ચોથો પક્ષાભાસ લેકબધિત. જેમ કે “માતા ગમ્ય–ભોગ્ય છે.” એમ કહેવું છે. કારણ કે
નાના ગમ્યપણાનો પક્ષ લોકવ્યવહારથી બાધિત છે. અને પાંચમો પક્ષાભાસ સ્વવચનબાધિત. જેમ કે એર્મ કહેવું જે “મારી માતા વંધ્યા છે.” આ પક્ષ વક્તાના પિતાના વચનથી જ બાધિત છે. કારણ જે તેની માતા વંધ્યા હોત તો તે પોતે જન્મે જ કયાંથી? અને જે તે જન્મે છે તો તેની માતા વધ્યા નથી. એટલે મારી માતા વંધ્યા છે એ કથન બાધિત છે, • -
Aho! Shrutgyanam
Page #162
--------------------------------------------------------------------------
________________
સંવ
!
न्यायावतारं सूत्र
[
હેત્વાભાસનું સ્વરૂપ
अन्यथाऽनुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् ।
तदप्रतीतिसन्देहे विपर्यासैस्तदाभता ॥ २२ ॥ અન્યથાઅનુપપન્નપણે એવું હેતુનું લક્ષણ કહેવામાં આવ્યું છે. તેની અપ્રતીતિ, સંદેહ અને વિપર્યાસને લીધે હેત્વાભાસપણું મનાય છે.
પ્ર. અન્યથાઅનુપપપણું એટલે શું? ઉ. સાધ્ય ન હોય ત્યાં ન જ રહેવું તે. છે. એને હેતુના લક્ષણ તરીકે કયાં કહેવામાં આવ્યું છે ? ઉ. સ્વાર્થનુમાનની વ્યાખ્યાપ્રસંગે-પાંચમા લોકમાં. પ્ર. હેતુ હેત્વાભાસ કઈ રીતે બને છે?
ઉ. અન્યથાનુપપત્તિરૂપ લક્ષણની કાં તે પ્રતીતિ ન હોય, કાં તે સંદેહ હય, અને કાં તે વિપર્યા હોય ત્યારે, હેત્વાભાસના ભેદો અને તેના નામનું કથન–
___ असिद्धस्त्वप्रतीतो यो योऽन्यथैवोपपद्यते । . विरुद्धो योऽन्यथाप्यत्र युक्तोऽनैकान्तिकः स तु ॥ २३ ॥
જે અપ્રતીત હોય તે અસિદ્ધ, જે અન્યથા જ અર્થાત્ વિપક્ષમાં જ ઘટે તે વિરૂદ્ધ, જે વિપક્ષમાં પણ (પણ શબ્દથી પક્ષમાંયે) ઘટે તે તે અનૈકાન્તિક.
પ્ર. અસિદ્ધ, વિરુદ્ધ, અનૈતિક એ ત્રણેનું વિશેષ સ્પષ્ટીકરણ શું?
ઉ. જે હેતુનું સ્વરૂપ નિશ્ચિત ન હોય તે પહેલો અસદ્ધ હેત્વાભાસ, જે માત્ર વિપક્ષમાં જ રહે તે બીજે વિરુદ્ધ હેત્વાભાસ, અને જે પક્ષ તથા સપક્ષ બન્નેમાં શંકિત હોય અગર રહે તે અનેકાંતિક નામનો ત્રીજો હેવાભાસ. બે કેમાં અનુક્રમે સાધચ્ચે અને વૈધન્ય દષ્ટાન્તાભાસે–
साधयेणात्रदृष्टान्तदोषा न्यायविदीरिताः ।
- अपलक्षणहेत्तूत्थाः साध्यादिविकलादयः ॥ २४ ॥ અહિં ન્યાયવિદેએ સાધર્યદષ્ટાંત દેશે વર્ણવેલા છે જે લક્ષણહીન હેતુ-હેત્વાભાસથી ઉત્પન્ન થાય છે અને સાધ્ય વગેરેથી વિકળ આદિ રૂપ છે.
वैधयेणात्र दृष्टान्तदोषा न्यायविदारिताः ।
साध्यसाधनयुग्मानामनिवृत्तेश्च संशयात् ॥ २५ ॥ અહિં ન્યાયવિદોએ વધર્મેદાન્ત વર્ણવેલા છે જે સાધુ, સાધન અને એ ઉભયની અનિવૃત્તિ અને સંશયથી બને છે.
પ્ર. સાધ્યાદિથી વિકલાદિ રૂપ એટલે શું?
ઉ. જે દષ્ટાન્ત સાધ્ય રહિત હોય તે માધ્યવિકલ, જે સાધન રહિત હોય તે સાધનવિકલ, અને જે એ બન્નેથી રહિત હોય તે ઉભયવિકલ. તેમ જ જેમાં સામ્ય સંદિગ્ધ હોય તે સંદિગ્ધસાધર્મ, જેમાં સાધન સંદિગ્ધ હોય તે. સંધિસાધનધર્મ, અને જેમાં બંને સંદિગ્ધ હોય તે સંદર્યધર્મ. આ રીતે છ દષ્ટાંત-દેષ અર્થાત દૂષિત દૃષ્ટા -દાન્તાભાસે છે.
Aho! Shrutgyanam
Page #163
--------------------------------------------------------------------------
________________
૨.૪૦ ]
जैन साहित्य संशोधक
પ્ર. શું એ બધા હેત્વાભાસથી જ ઉત્પન્ન થાય છે ?
ઉ. નહિ. સમ્યગ્ હેતુ હાય ત્યાં પણ દૃષ્ટાન્તાભાસા હાઇ શકે.
પ્ર. આ બધાને ઉદાહરણદ્વારા સમજાવા.
| સંત શ્
'
.
ઉ. • અનુમાન, પ્રમાણુ હેાવાથી, પ્રત્યક્ષની પેઠે ભ્રાન્ત છે' એ વાક્યમાં સાવિકલ દૃષ્ટાન્તાભાસ છે. કારણ કે એમાં પ્રત્યક્ષ પ્રમાણ દષ્ટાંતરૂપે મૂકેલ છે. જે ભ્રાન્તવરૂપ સાધ્યથી રહિત છે. ‘ જાગૃત દશાનું જ્ઞાન, પ્રમાણ હેાવાથી, સ્વપ્નજ્ઞાનની પેઠે ભ્રાન્ત છે' એ વાક્યમાં સ્વપ્નજ્ઞાનરૂપ દૃષ્ટાન્ત પ્રમાત્વરૂપ સાધનથી રહેત હેાવાને લીધે સાધનવકલ દૃષ્ટાન્તાભાસ અને છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણેા વડે ન દેખાતા હેાવાથી, ઘટની જેમ, સર્વજ્ઞ નથી ' એ વાક્યમાં ધટરૂપ દૃષ્ટાન્ત નાસ્તિત્વ સાધ્યું, અને પ્રમાણેા વડે ન દેખાવારૂપ સાધન બન્નેથી રહિત હેાવાને લીધે ઉભયવિકલ દૃષ્ટાન્તાભાસ છે. · આ માણસ, રસ્તે ચાલતા પુરુષની પેઠે, મરણશીલ હેાવાથી, વીતરાગ છે' એ વાક્યમાં રસ્તે ચાલતા પુરુષ એ દૃષ્ટાન્ત સંદિગ્ધસાધર્મ છે. કારણ કે તેમાં વીતરાગત્વરૂપ સાધ્યના નિશ્ચય નથી. રસ્તે ચાલતા પુરુષ વીતરાગ પણ હાઈ શકે; તેમ જ સરાગ પણ હોઇ શકે. ‘આ પુરુષ, વ્યાપુરુષની પેઠે, રાગયુકત હેાવાથી, મરણશીલ છે' એ વાયમાં રચ્યાપુરુષ સંદિગ્ધસાધનધર્મ દૃષ્ટાન્તાભાસ છે. કારણ કે તેમાં રાગરૂપ સાધન હાયે ખરૂં અને ન પણ હોય. · આ પુરૂષ, રથ્યાપુરુષની પેઠે, રાગયુક્ત હેાવાથી અસર્વજ્ઞ છે.’ એ વાક્યમાં રચ્યાપુરુષ સંદિગ્ધાલયધર્મ દષ્ટાન્તાભાસ છે. કારણ કે તેમાં અસર્વજ્ઞરૂપ સાધ્ય અને રાગરૂપ સાધન બન્નેના સંદેહ છે. દૂષણ અને દૂષણાભાસનું સ્વરૂપ—
वा साधने प्रोक्तदोषाणामुद्भावनम् । दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ॥ २६ ॥
વાદીકથિત સાધન વાક્યમાં પૂર્વીકત દોષાનું જે ઉભાવન કરવુ' તે દૂષણ અને નિર્દોષ સાધન-વાક્યમાં જે ઉદ્ભાવન કરવું તે દૂષણાભાસ.
પ્ર. સાધનવાક્ય એટલે શું?
ઉ. વાદી જે વાક્યા વડે પ્રતિવાદી સામે પેાતાનું પરાર્થાનુમાન અભિષ્ટ સાધ્ય સિદ્ધ કરવા ઇચ્છતા હાય તે સાધનવાય.
પ્ર. શું સાધનવાક્ય સર્વત્ર સમાન જ હોય છે ?
૯. નહિ. પ્રતિવાદીના અધિકાર ભેદને લીધે સાધનવાક્ય ક્યાંયેક માત્ર હેતુરૂપ હોય છે. ક્યાંયેક પક્ષહેતુ ઉભયરૂપ હાય છે, ક્યાંયેક પક્ષહેતુ દૃષ્ટાન્ત રૂપ હેાય છે, ક્યાંયેક વળી તેમાં ઉપનય મળે છે, અને ક્યાંયેક નિગમન પણ જોડાય છે. અવયવ એક હાય, એ હોય, કે વધારેમાં વધારે પાંચ હાય; પણ જ્યારે તે વાક્ય સદોષ હેાય ત્યારે પ્રતિવાદી તેમાં રહેલા પૂર્વેત પક્ષાભાસ, હેત્વાભાસ કે દૃષ્ટાન્તાભાસાદિ દેષેનું આવિષ્કરણ સભ્ય સમક્ષ કરે છે. એ દાષાવિષ્કરણ એ જ દૂષણ,
પ્ર. પ્રતિવાદીએ વાદીને આવું દૂષણ શ! માટે આપવું ?
ઉ. સત્યજ્ઞાન ખાતર અને વિજ્ય લાભ ખાતર. વાદી ખાટી રીતે સાધન વાક્ય ચેાજી પેાતાનું સાધ્ય સિદ્ધ કરતા હોય ત્યાં પ્રતિવાદી તે વાકયના દેખા બતાવી, વાદી અને સભ્યાને દેષાનું સત્યજ્ઞાન કરાવે છે અને સાથે સાથે વાદીને ખેાટી રીતે વિજય મેળવતાં અટકાવી પેતે સભ્યા સમક્ષ પેાતાની પ્રતિભા વડે વિજ્ય પ્રાપ્ત કરે છે,
Aho! Shrutgyanam
Page #164
--------------------------------------------------------------------------
________________
અન્ન ? ]
न्यायावतार सूत्र
પ્ર. દૂધાભાસ એટલે શું ?
ઉ. ખરી રીતે દૂષણ ન હેાય પણ દૂષણના સ્થાનમાં યેાજાએલા હેાય તે દૂષણાભાસ.
પ્ર. શું દૂષણ અને દૂષણાભાસ એક જ સ્થળે હાય ?
ઉ. નહિ. દૂષણ એ સદેોષ સાધન વાક્યમાં સંભવે છે. જ્યારે દૂષણાભાસ નિર્દોષ સાધન વાકયમાં સંભવે છે.
પારમાર્થિક પ્રત્યક્ષ—
[ o
सकलावरणमुक्तात्म केवलं यत् प्रकाशते ।
प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ॥ २७ ॥
સંપૂર્ણ પદાર્થોના સ્વરૂપને સતત પ્રકાશિત કરનાર જે જ્ઞાન સપૂર્ણ આવરણથી મુકત સ્વરૂપવાળુ' હાઇ કેવળ પ્રકાશમાન થાય છે તે પ્રત્યક્ષ પ્રમાણુ,
પ્ર. કેવળ પ્રકાશમાન થવું એટલે શું ?
ઉ. ઇંદ્રિય કે બીજા કાઈપણ ખાદ્યસાધનની અપેક્ષા સિવાય જ માત્ર આત્માની યેાગ્યતાને ખળે જ્ઞાનનું જે સંપૂર્ણપણે પ્રકટવું તે જ કેવળ પ્રકાશમાન થવું.
પ્ર. આવી સંપૂર્ણ પ્રકાશવાની ચાગ્યતા ક્યારે આવે ?
ઉ. જ્ઞાનાવરણુ-અજ્ઞાનથી સર્વથા છૂટા થવાય ત્યારે.
પ્ર. આવા પ્રત્યક્ષ અને ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષમાં શે ફેર ?
ઉ. ઘણા જ ફેર. ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષ માત્ર વર્ધમાનકાલની વસ્તુને અને તે પણ સંનિહિત, સ્થૂલ તેમ જ પરિમિત વસ્તુને જ પ્રકાશિત કરે છે. વળી તે પણ બહુ અધુરી રીતે. આથી ખરી રીતે ઈંદ્રિયજન્ય જ્ઞાન એ પરેાક્ષ જ છે. એને પ્રત્યક્ષ કહેવામાં આવે એ લાકવ્યવહારને લીધે. તેથી જ ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. જ્યારે જ્ઞાનાવરણના સર્વથા નાશથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન એ ત્રૈકાલિક સમગ્ર પદાર્થોને સાથે સતત પ્રકાશિત કરે છે. તેથી એ જ જ્ઞાન મુખ્ય પ્રત્યક્ષ છે. એને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. આવું પ્રત્યક્ષ જેને પ્રકટયું હેાય તે જ સર્વજ્ઞ.
પ્રમાણુનુ ફળ
प्रमाणस्य फलं साक्षादज्ञान विनिवर्त्तनम् ।
केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः ॥ २८ ॥
પ્રમાણનુ` સાક્ષાત્ ફળ અજ્ઞાનને દૂર કરવુ' એ છૅ. કેવળજ્ઞાનનાં સુખ અને ઉપેક્ષા એ એ કળા છે અને બાકીના જ્ઞાનનું ઉપાદાન તથા હાનની બુદ્ધિ એ ફળ છે.
૫. અજ્ઞાનના નિવારણને પ્રમાણનું ફળ કહ્યું છે તે કયા પ્રમાણનું ?
ઉ. પ્રત્યક્ષ, પરાક્ષ, વ્યવહારિક કે પારમાથિક બધા પ્રમાણે નું.
પ્ર. અજ્ઞાનના નિરાકરણને સાક્ષાત-અવ્યહિત ફળ કહ્યું ત્યારે શું પ્રમાણોનું અસાક્ષાતુ-વ્યવહિત પણ ફળ હેાય છે ? ૭. હા.
પ્ર. બધા પ્રમાણેાનું વ્યવહિત ફળ, અવ્યહિત ફળની પેઠે એક જ હાય છે કે જૂહું હું ? ઉ. જૂદું જૂદું.
પ્ર. કેવી રીતે ?
Aho ! Shrutgyanam
Page #165
--------------------------------------------------------------------------
________________
? ૪૨ ]
जैन साहित्य संशोधक
| વર્
૯. કેવળજ્ઞાન-પારમાર્થિક પ્રત્યક્ષનાં સુખ અને ઉપેક્ષા એવાં બે વ્યહિત ફળા છે. કારણ કે એ જ્ઞાન પ્રકટત્યા બાદ તુરત તે! અજ્ઞાન દૂર થાય છે. અને ત્યારબાદ પરમ આહ્લાદરૂપ સહજ સુખ ઉદ્ભવે છે, તેમ જ રાગદ્વેષ ન હોવાથી માધ્યસ્થ્યરૂપ ઉપેક્ષા પણ આવે છે. કેવળજ્ઞાન સિવાયનાં ખીજા જ્ઞાને ઉત્પન્ન થતાં વેંત જ પાતપેાતાના વિષયનું અજ્ઞાન । દૂર કરે છે પણ તે જ્ઞાનેાની સાથે રાગદ્વેષને સંબંધ હાવાથી પેાતાના વિષય પૂરતું અજ્ઞાન દૂર થયા બાદ કાં તે રાગને લીધે તે વિષયને મેળવવાની અને કાં તે દ્વેષને લીધે વિષયને યાગવાની બુદ્ધિ જન્મે છે. આ કારણથી કેવળજ્ઞાન સિવાયના નાનાનાં વ્યહિત ફળરૂપે ઉપાદાન બુદ્ધિ કે હાનબુદ્ધિને કહેવામાં આવી છે. પ્રમાણ અને નયના વિષયને વિવેક—
अनेकान्तात्मकं वस्तु गोचरः सर्वसंविदाम् । एकदेशविशिष्टाऽर्थो नयस्य विषयो मतः ।। २९ ॥
અનેક ધર્માંત્મક વસ્તુ એ સર્વાંસવેદનને-પ્રમાણને વિષય મનાય છે અને એક દેશ-અશસહિત વસ્તુ એ નયના વિષય મનાય છે.
૫. પ્રમાણુતા વિષય થનારી વસ્તુઓ કરતાં નયના વિષય થનારી વસ્તુ શું તદ્દન જૂદી હૈય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જૂદે જૂદા બતાવી શકાય ?
ઉ. ના. એકબીજાથી જૂદા એવા વસ્તુએના કાઈ એ વિભાગ નથી કે જેમાંથી એક વિભાગ પ્રમાણના વિષય અને અને ખીજો વિભાગ નયન વિષય અને.
પ્ર. જો પ્રમાણ અને નયના વિષય થનાર વસ્તુ એક જ હોય તે પછી બન્નેને વિષયભેદ કેવી રીતે ?
ઉ. વસ્તુ ભલે એક જ હાય પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતાદ્વારા અર્થાત્ અમુક વિશેષધર્માની પ્રધાનતા છતાં અખંડિતપણે ભાસે છે ત્યારે તે અનેકધર્માત્માવિષય કહેવાય છે. પરંતુ જ્ યારે તે જ વસ્તુમાંથી કાઈ એક અંશ છૂટા પડી પ્રધાનપણે ભાસે છે ત્યારે તે એક-અંશ-વિશિષ્ટ-વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કાઈ એક ધેડે આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ તેની વિશેષતાએ પ્રધાનપણે ભાસે છે; પણ તે વખતે એ વિશેષતાઓની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અવિશેષતા સહિત સમગ્ર ઘેાડે જ ચાક્ષુષજ્ઞાનના વિષય બને છે. તે વખતે કાંઇ તેની અમુક વિશેષતાઓ! બીજી વિશેષતાઓ કરતાં છૂટી પડી ભાસતી નથી કે ઘેાડારૂપ અખંડ પદાર્થમાંથી આકાર આદિ તેની વિશેષતાએ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખા ઘોડા જ અખંડિતપણે આંખને વિષય અને છે. એ જ પ્રમાણના વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થએલ એ ધેડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્રારા કરાવવું હોય ત્યારે તે ઘેાડાની અમુક વિશેષતાઓ ખીજી વિશેષતા કરતાં અહિદ્રારા છૂટી પાડી વક્તા કહે છે કે-આ ધાડા લાલ છે, ઉંચા છે કે અમુક આકારને! છે. તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનક્રિયામાં ધાડા ભાસમાન છતાં તે માત્ર ગૌણ હેાય છે, અને તેની વિશેષતાએ જે ખીજી વિશેષતા કરતાં જુદી પાડી કહેવામાં આવે છે, તે જ મુખ્ય હાય છે. તેથી જ એ વખતે જ્ઞાનના વિષય ખનતે, વાડા અમુક અંશવિશિષ્ટ વિષય બને છે એ જ નયના વિષય થવાની રીત છે.
આ વક્તવ્યને બીજા શબ્દોમાં-ટૂંકમાં એ રીતે પણ કહી શકાય કે-ભાનમાં અમુક વિશેષતાઓની પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાસમાન થાય ત્યારે તે પ્રમાણને
Aho! Shrutgyanam
Page #166
--------------------------------------------------------------------------
________________
अंक १]
न्यायावतार सूत्र
[ ૨૪૩
વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય-વિધેયના વિભાગપૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયને વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જૂદી જૂદી હોવાથી પ્રમાણ અને નયમાં તેના વિષયભેદ સ્પષ્ટ છે. પ્ર. પ્રમાણુની પેઠે નય પણ જો જ્ઞાન જ હોય ા એમાં તફાવત શે ?
ઉ. ક્રિયાની મદદથી કે મદદ સિવાય જ ઉત્પન્ન થએલું જ્ઞાન જ્યારે કઇ વસ્તુને યથાર્થપણે પ્રકાશિત કરે છે ત્યારે તે પ્રમાણુ કહેવાય છે અને પ્રમાણુદ્વારા પ્રકાશિત થએલી વસ્તુને શબ્દદ્રારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચારક્રિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે જ્ઞાનક્રિયા તે નય અને એને પુરાગામી ચેતના-વ્યાપાર તે પ્રમાણ. આ ઉપરાંત નય અને પ્રમાણનું અંતર એક એ છે કે નયજ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશરૂપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના ઐશી કે સમૂહરૂપે છે. કારણ કે પ્રમાણુ વ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાએ પ્રકટે છે.
પ્ર. પ્રમાણુ અને નયશબ્દની વ્યુત્પત્તિ બતાવી તેને અર્થભેદ જ કરો.
ઉ. પ્ર+માન=( જે જ્ઞાન વડે પ્ર-અબ્રાંતપણે વસ્તુનું જ્ઞાન-પ્રકાશન ( નિર્ણય ) થાય તે ) પ્રમાણ. ની+=( ની-પ્રમાદ્રારા જાણેલી વસ્તુને ખીજાતી અર્થાત્ શ્રોતાની બુદ્ધિમાં પહેોંચાડવાની ક્રિયા. અ-કરનાર વક્તાને માનસિક વ્યાપાર તે ) નય.
પ્ર. જૈન ન્યાયગ્રન્થાની જેમ જૈનેતર ન્યાય ગ્રન્થેામાં નય વિષે મીમાંસા છે કે નહિં ?
ઉ. નથી. જો કે જૈન અને જૈનેતર બન્નેના તર્કગ્રન્થેામાં પ્રમાણુની મીમાંસા છે છતાં નયને પ્રમાણથી છૂટા પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તે માત્ર જૈનેએ જ કરેલી છે.
નય અને સ્યાદ્વાદ વચ્ચેને સબંધ તથા બન્નેનું અંતરनयानामेकनिष्ठानां प्रवृत्तेः श्रुतवर्त्मनि ।
सम्पूर्णार्थविनिवायि स्याद्वादश्रुतमुच्यते ॥ ३० ॥
એકનિષ્ઠ- એક એક ધર્મને ગ્રહણ કરવામાં લીન એવા નયેાની પ્રવૃત્તિ શ્રુતિમાર્ગમાં હાવાથી સંપૂર્ણ વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે તે સ્યાદ્વાદશ્રુત કહેવાય.
પ્ર શ્રુત એટલે શું?
ઉ. આગમજ્ઞાન તે શ્રુત.
પ્ર. શું બધું શ્રુત એક જ જાતનું છે કે તેમાં જાણવા જેવે! ખાસ ભેદ છે ? ઉ. ભેદ છે. પ્ર. તે કયા?
અને
ઉ. શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય એક તે અંશગ્રાહી–વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર; જે સમગ્રગ્રાહી-વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અંશગ્રાહીતે નયશ્રુત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશ્રુત. આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કાઇ એક તત્ત્વનું પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આખા વિચાર તે તે તત્ત્વ પૂરતું સ્યાદ્વાદશ્રુત; અને તેમાંના તે તત્ત્વને લગતા જુદા જુદા અંશે! ઉપરના ખંડ વિચારે તે પ્રત્યેક નયશ્રુત. આ વિચારે એક એક છૂટા છૂટા લઇએ ત્યારે નયશ્રુત અને તે બધાનું પ્રસ્તુત તત્ત્વપરત્વે એકીકરણ તે સ્યાદ્વાદશ્રુત. કાઇ એક તત્ત્વપરત્વે નય અને સ્યાદ્વાદશ્રુતના જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય.
પ્ર. દાખલેા આપી સમજાવે.
ઉ. સમગ્ર ચિકિત્સાશાસ્ત્ર એ આરેાગ્ય તત્ત્વનું સ્યાદ્વાદશ્રુત છે; પણ આરેાગ્ય તત્ત્વને લગતા, આદાન, નિદાન, ચિકિત્સા આદિ જૂદા જૂદા અંશે ઉપર વિચાર કરનાર એ શાસ્ત્રના તે તે અંશે, એ
Aho ! Shrutgyanam
Page #167
--------------------------------------------------------------------------
________________
૪૪ ]
जैन साहित्य संशोधक
[વંડ રૂ.
ચિકિત્સાશાસ્ત્રરૂપ સ્યાદવાદમૃતના અંશ હોવાથી તે તસ્વપર (યકૃત છે. આ રીતે નયકૃત તે અંશેને સરવાળે છે.
પ્ર. નય અને સ્વાવાદને જૈનવૃતમાં ઘટાવવાં હોય તે કેવી રીતે?
ઉ. જેનશ્રુતમાંના કોઈ એકાદ સૂત્રને લ્યો કે જે એક જ અભિપ્રાયનું સૂચક હોય તે નબુત અને એવાં અનેક અભિપ્રાયોનાં સૂચક અનેક સૂત્રો (પછી ભલે તે પરસ્પર વિરોધી ભાસતા હોય) તે સ્યાદ્વાદશ્રુત. દાખલા તરીકે-“પvશે જેનgu વિજ ’ એ સૂત્ર . એનો અભિપ્રાય એ છે કે નારકી જીવ ઉત્પન્ન થતાં વેંત જ નાશ પામે છે. આ અભિપ્રાય ક્ષણભંગસુચક છે. એટલે નારકીજીવને ઉત્પાદ અને વ્યય સૂચવે છે. તેવી જ રીતે નારીજીવની સ્થિરતાનું વર્ણન કરનાર બીજ સૂત્રો .
प्र०-" णेरइयाणं भंते ! केवइयं कालं ठिई पन्नता ? ૩૦- નોમ ! ગoમાં ત્રણ વાસસરસારું ૩ણે તે સાગરોવયારું
કિરે પન્નતા” (માવત કૃ૦ ૧૨, ૪૦ ૧ ૩૦ ૨). એ બધાં જ સૂત્રો જુદાં જુદાં નારકી પર નય વાક્ય છે અને એક સાથે મળે ત્યારે સ્વાવાદબુત બને છે.
પ્ર. ત્યારે એમ થયું કે એક વાક્ય એ નય અને વાક્યસમૂહ તે સ્યાદવાદ અને જો એમ હોય તે પ્રશ્ન થાય છે કે શું એક જ વાક્ય સ્યાદવાદાત્મક અનેકાંતદ્યોતક ન હોઈ શકે ?
ઉ. હેઈ શકે.
પ્ર. કેવી રીતે ? કારણ કે એક વાક્ય એ કે એક વસ્તુ પરત્વે એક અભિપ્રાયનું સૂચક હોવાથી તેના કેઈ એક અંશને સ્પર્શ કરી શકે; બીજ અંશોને સ્પર્શ ન કરી શકે, તો પછી તે એક વાક્ય સમગ્રગ્રાહી ન થઈ શકવાથી સ્યાદવાદશ્રત કેવી રીતે કહી શકાય ?
ઉ. અલબત્ત દેખીતી રીતે એક વાક્ય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે પણ જ્યારે વક્તા તે વાક્યવડે એક અશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતા તે અંશ સિવાયના બીજા અંશેને પણ એક જ સાથે પ્રતિપાદિત કરવા ઈચ્છે ત્યારે તે ઇતરઅંશોને પ્રતિપાદનના સૂચક સ્માત શબ્દને વાકયમાં પ્રયોગ કરે છે અથવા તે સ્યાત શબ્દો ઉચ્ચાર કર્યા સિવાય પણ વક્તા તે શબ્દના ભાવને મનમાં રાખી વાયને ઉચ્ચારે છે ત્યારે તે વાક્ય સાક્ષાત અંશમાત્રગ્રાહી દેખાવા છતાં પણ સ્થાત શબ્દ સાથે અથવા સ્યાત શબ્દ સિવાય જ ઇતર સમગ્ર અંશેના પ્રતિપાદનના ભાવથી ઉચ્ચારાએલું હોવાને લીધે સ્યાદ્વાદબ્રુત કહેવાય છે.
પ્ર. વક્તા સ્યાત શબ્દનો પ્રયોગ ન કરે તેમ જ તેનો ભાવ પણ મનમાં ન રાખે છે તે જ વાક્ય કઈ કટિમાં આવે?
ઉ. નયશ્રુતની કટિમાં.
પ્ર. જ્યારે વક્તા પિતાને ઇષ્ટ એવા એક અંશનું નિરાકરણ જ કરતે હેય ત્યારે તે વાક્ય કયા શ્રુતની કટિમાં આવે ?
ઉ. દુનય અથવા મિથ્યાશ્રુતની કટિમાં. ૫. કારણ શું?
Aho! Shrutgyanam
Page #168
--------------------------------------------------------------------------
________________
ગંs ]
न्यायावतार सूत्र
[ ૨૪૧
ઉ. વસ્તુના પ્રમાણ સિદ્ધ અનેક અંશોમાંથી એક જ અંશને સાચો ઠરાવવા તે વક્તા આવેશમાં આવી જઈ બીજા સાચા અંશોને અપલાપ કરે છે તેથી તે વાક્ય એક અંશ પૂરતું સાચું હોવા છતાં ઈતર અંગેના સંબંધના વિચ્છેદ પૂરતું ખોટું હોવાથી દુનિયશ્રુત કહેવાય છે.
પ્ર. આવા અનેક દુર્નય વા મળે તે સ્યાદવાદબુત બને ખરું ?
ઉ. ના. કારણ કે આવાં વાક્યો પરસ્પર એકબીજાનો વિરોધ કરતા હોવાથી વ્યાઘાત-અથડામણી પામે છે. તે પોતપોતાની કક્ષામાં રહી વસ્તુના અંશમાત્રનું પ્રતિપાદન કરવાને બદલે બીજાતી કક્ષામાં દાખલ થઈ તેનું મિથ્યાપણું બતાવવાની મેદ્ય ક્રિયા કરે છે, તેથી તે મિથ્થાબુત છે. અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસો એક સમૂહબદ્ધ થઈ કઈ એક કાર્ય સાધી નથી શકતા; ઉલટું તે એક બીજાના કાર્યના બાધક બને છે. તેમ અનેક દીય વાકયો એક સાથે મળી કોઈ : વસ્તુને સંપૂર્ણ જણાવવાની વાત તે બાજુએ રહી તે એક બીજાના આંશિક અર્થના સત્ય પ્રતિપાદનને પણ સત્યપણે પ્રકટ થતાં અટકાવે છે.
પ્ર. કેઈ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુનય, નય અને સ્વાદ્વાદ એ ત્રણે શ્રુત ઘટાવવાં હોય તે ઘટી શકે ખરાં? અને ઘટી શકે તે શી રીતે ?
ઉ. કોઇએ જગતના નિત્યપણા કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યો કે-જગત નિત્ય છે, અનિત્ય છે, ઉભયરૂપ છે, કે એ થી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આનો ઉત્તર આપનાર વક્તાને જે પ્રમાણુથી એ નિશ્ચય થયો હોય કે જગત નિત્ય-અનિત્ય-ઉભયરૂપ છે; અને તે પછી તે ઉત્તરમાં જણાવે કે જગત નિત્યરૂપેવે છે અને અનિત્યપેયે છે, તો એ ઉત્તરમાં એક જ વસ્તુપર પરસ્પર વિરોધી એવા બે અંશોના પ્રતિપાદક બે વાકયો હોવા છતાં તે બન્ને મળી સ્યાદ્વાદબુત છે. કારણ કે એ પ્રત્યેક વાક્ય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પોતપોતાની દષ્ટિએ પ્રતિપાદિત કરે છે અર્થાત પિતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રકટ કરે છે. છતાં પ્રતિપક્ષીની મર્યાદાનો તે તિરસ્કાર કે સ્વીકાર કરતાં નથી. ઉક્ત બન્ને વાકયમાંથી કોઈ એકાદ જ વાક્ય લઈએ તો તે યકૃત હોઈ શકે; પણ એ ત્યારે જ કે જો વક્તાએ એ વાકયને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટઅંશનું પ્રતિપાદન કરવા માટે યોજેલું હોવા છતાં વિરોધી બીજા અંશ પરત્વે તે માત્ર તટસ્થ કે ઉદાસીન હોય. આથી ઉલટું એ બે વાક્યોમાંથી કઈ એક વાક્ય દુર્નયશ્રુત હોઈ શકે પણ તે ત્યારે કે જે વક્તા એ વાક્ય વડે ઇષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રામાણિક અંશને નિષેધ કરે. જેમ કે જગત નિત્ય જ છે અર્થાત અનિત્ય નથી.
પ્ર. જે વિચારે અનંત હોવાથી વિચારાત્મક નો પણ અનંત હોય તો એને સમજવા એ કઠણ નથી શું?
ઉ. છે જ. છતાં સમજી શકાય. પ્ર. કેવી રીતે ?
ઉ. ટૂંકમાં સમજાવવા એ બધા વિચારોને બે ભાગમાં વહેંચી શકાય. કેટલાક વિચારો વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનાર હોય છે. કારણ કે વસ્તુનું વિચારમાં આવતું કોઈપણ સ્વરૂપ લઈએ તો કાં તે તે સામાન્ય હશે અને કાં તે તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારોના ટૂંકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવાં નામ આપવામાં આવ્યાં છે. - પ્ર. આ સિવાય બીજું પણ હું વર્ગીકરણ થઈ શકે ?
Aho! Shrutgyanam
Page #169
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[खंड ३
ઉ. હા. જેમ કે અર્થનય અને શબ્દનય વિચારે ગમે તે અને ગમે તેટલા હેય પણ કાં તો તે મુખ્યપણે અર્થને સ્પશી ચાલતા હશે, અને કાંતો મુખ્યપણે શબ્દને સ્પર્શી પ્રવૃત થતા હશે. અર્થસ્પર્શી તે બધા અર્થનય અને શબ્દસ્પર્શ તે બધા શબ્દનય. આ સિવાય ક્રિયાનય, રાનન, વ્યવહારનય, પરમાર્થનય એવાં અનેક યોગ્ય વર્ગીકરણ થઈ શકે.
પ્ર. આને જરા વિસ્તાર કરવો હોય તે શક્ય છે?
ઉ. હા. મધ્યમપદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પાછળના ચાર પર્યાયાર્થિક છે. પ્રથમના ચાર અર્થનય અને પાછળના ત્રય શબ્દનાય છે. માત્ર અહિં એ સાતનાં નામ આપીશું. વિગતમાં નહિં ઉતરીએ. વધારે વિગત અન્યત્ર ચર્ચીશું. ૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, ૪ ઋજુસૂત્ર, ૫ શબ્દ, ૬ સમભિરુદ્ર, અને ૭ એવંભૂત. જીવનું સ્વરૂપ–
प्रमाता स्वान्यनिर्भासी कर्त्ता भोक्ता निवृत्तिमान् ।
વસંવેવસંતિો નીવઃ શિલ્યાનમ: | ૨ | પ્રમાતા, સ્વપર પ્રકાશક, કર્તા, ભક્તા, વિવર્તવાન અને પૃથ્વી આદિના સ્વરૂપથી ભિન્ન એ જીવ સ્વસંવેદનજ્ઞાન વડે સિદ્ધ છે.
પ્ર. અહિં જીવને પ્રમાતા આદિ અનેક વિશેષણે આપેલાં છે તેનું શું પ્રયોજન?
ઉ. પ્રમાતા એ વિશેષણ દ્વારા એમ સૂચવે છે કે જીવ એ બૌદ્ધ સમ્મત માત્ર જ્ઞાનક્ષણ પરંપરા રૂપ’ નથી પણ એક ધ્રુવ તત્વ છે. કર્તા અને ભોક્તા એ બે વિશેષણ દ્વારા એમ સૂચવે છે કે જીવ એ સાંખ્યદર્શનના માનવા મુજબ અકર્તા અને અભકતા નથી. વિવૃત્તિમાન એ વિશેષણથી નૈયાયિક આદિ સમ્મત એવી ફૂટસ્થનિત્યતાને નિષેધ કરે છે. ફિત્યાદિ અનાત્મક એ વિશેષણથી જીવતત્ત્વ ચાવકની માન્યતા મુજબ ભૌતિક નથી પણ પૃથ્વી આદિ પાંચભૂતેથી તદ્દન ભિન્ન-સ્વતંત્ર છે એમ સૂચવે છે.
પ્ર. ઉક્ત પ્રકારના જીવતત્ત્વની સિદ્ધિ ખરી રીતે કયા પ્રકારના પ્રમાણથી થઈ શકે ?
ઉ. સ્વસંવેદન અર્થાત સ્વાનુભવથી. સ્વાનુભવ સિવાય જીવનું સ્વરૂપ સિદ્ધ કરવા સમર્થ બીજું મુખ્ય પ્રમાણે નથી.
પ્ર. પ્રમાતા આદિ દરેક પક્ષને અર્થ છે?
ઉ. પ્રમાણ વડે જ્ઞાન મેળવે તે પ્રમાતા પિતાને અને પિતાથી ભિન્ન વસ્તુને જાણે તે સ્વાન્યનિર્માસીસ્વપર પ્રકાશકઇચ્છાપૂર્વક કઈ પણ ક્રિયા કરે તે કર્તા, કરેલ ક્રિયાનું ફળ ભોગવે તે ભક્તા. સ્થિર રહેવા છતાં અનેક અવસ્થાઓને પ્રાપ્ત થયાં કરે તે વિવર્તવાન. ઉપસંહાર–
प्रमाणादिव्यवस्थेयमनादिनिधनात्मिका ।
सर्वसंव्यवहर्तृणां प्रसिद्धापि प्रकीर्तिता ॥ ३२ ॥ .. અનાદિ અનંત સ્વરૂપ એવી આ પ્રમાણ આદિની વ્યવસ્થા દરેક વ્યવહારી માણસને (સામાન્યરૂપે) પ્રસિદ્ધ-જ્ઞાત છતાં પણ વિશેષ પ્રધાનના અર્થે અહિ) કહેવામાં આવી છે.
Aho! Shrutgyanam
Page #170
--------------------------------------------------------------------------
________________
અંદ૨]
न्यायावतार सूत्र
[ ૨૪૭
લૌકિક કે લેકોત્તર દરેક જાતને વ્યવહાર કરનાર જે જે છે તે બધા પ્રમાણુ, પ્રમેય, નય આદિની વ્યવસ્થા જાણે છે. કારણ કે એ વ્યવસ્થા-મર્યાદા અનાદિકાળથી ચાલી આવે છે અને એને અંત પણ નથી. જગતને લૌકિક કે શાસ્ત્રીય બધે વ્યવહાર પ્રમાણાદિ ઉપર જ નિર્ભર છે. તેમ છતાં કેઇ એવા પણ હોય કે જેઓને પ્રમાણદિના સ્વરૂપ વિષે કાં તે ભ્રમ થયો હોય અગર કોઈ જાતનું અજ્ઞાન ઉદય પામ્યું હોય, તે તે દૂર કરવા, આ પ્રકરણ દ્વારા તેની વ્યવસ્થા વર્ણવામાં આવી છે.
૨૮
ન્યાયાવતારમાં પ્રયુક્ત થએલા કેટલાક ખાસ શબ્દો. અનુમાન
લો. ૫ પરાર્થપ્રમાણ અનેકાંતાત્મક
પરોક્ષ અનેકાંતિક
૨૩ પ્રત્યક્ષ અાવ્યંતિ
૨૦ પ્રમાણ અન્યથાનુપપત્તત્વ
પ્રમાતા અન્યથપત્તિ
બાધાવિવજિત-નિર્મા અસિદ્ધ
ભોક્તા આપ્તાપજ્ઞ
મેય-તત્તવ કાપથ-એકાંતવાદ
લિંગહેતુ તાપપત્તિ
વિરુદ્ધ દુર્નયકૃત
વિવૃત્તિમાન દૂષણ
વૈધર્મે દૃષ્ટાંત દુષણાભાસ
સાધન-અનુમાન વાક્ય દષ્ટાંતાભાસ–સાધમ્ય દષ્ટાંતોષ
સાધર્મ્સ દષ્ટાંત વિધર્મે દષ્ટાંતદોષ ૨૪-૨૫ સાધ્યા વિના -સાધ્યવ્યાપ્ત દષ્ટાવ્યાહત
સ્યાદ્વાદશ્રુત નય–અંશગ્રાહી
૨૯
સ્વપરાભાસિ–સ્વપરપ્રકાશક નયશ્રત
૩૦ સ્વસંવેદન પક્ષ
હેવાભાસનું સ્વરૂપ પક્ષાભાસ
હેવાભાસના ભેદો
૧૭
૨૬
Aho! Shrutgyanam
Page #171
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[खंड ३
नव प्रकाशित ग्रन्थ परिचय
૧. જૈન ગૂર્જર કવિઓ–પ્રથમભાગ. [ વિક્રમ તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગૂજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિ સહિત વિસ્તૃત સૂચિ. “ જૂની ગુજરાતી ભાષાના ઈતિહાસ’ની વિસ્તૃત પ્રસ્તાવના સમેત સંગ્રાહક અને સંપ્રયજક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ, બી. એ. એલએલ. બી. વકીલ હાઈકોર્ટ મુંબઈ પ્રકાશક જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઑફીસ, મુંબઈ.]
આ ગૌરવ ભરેલા ગ્રંથના “સંપ્રયોજક' શ્રીયુત મોહનલાલ દ. દેશાઈ આ વિષયમાં, અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈનસાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલનને તેમને ઘણો જૂનો રોગ છે. જે વખતે અમને કલમયે ઝાલતાં નહતી આવડતી તે વખતના એ જૈન ઈતિહાસ અને જૈન સાહિત્યના વિચાર અને અનન્ય આશક બનેલા છે. કેઈ ૨૦-૨૨ વર્ષથી જે એક પોતાના પ્રિય-વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલન કરતા આવ્યા છે તેના લગ્નોત્સવ સમાન સૌભાગ્ય ભરેલા સુપ્રસંગ જેવો, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાનો તેમના માટે સુઅવસર આવેલો ગણાય. અને એ સુઅવસરને જેવા મેહનભાઈ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ.
આ યુગના જૈન વ્યવસાયી ગૃહમાં મોહનભાઈ જૂના જન ગૂજરાતી સાહિત્યના અભ્યાસી તરીકે સર્વત્ર છે એમ જે કહીએ તો તેમાં જરાયે અમને અતિશયતા નથી લાગતી. ક્યાં તો વકીલાતનો વહેતો ધંધો અને ક્યાં આ અખંડ સાહિત્ય સેવા ! ખરી રીતે જ્યાં આ બે પ્રવૃત્તિઓને જરાયે મેળ નથી ત્યાં મોહનભાઈ આવું અત્યુત્તમ ફળ નીપજાવી શક્યા તે માટે એમના ઉદ્યોગની શી વર્ણના કરી શકાય. કેવળ સાહિત્ય પ્રવૃત્તિ એ જ જેમના જીવનનિર્વાહનો ખાસ ઉપાય હોય અને એ જ જાતનું જીવન જીવવા માટે જેઓ સરજાયા હોય તેવા પુસ્કો પણ, જે કાર્ય મેહનભાઈએ કરી બતાવ્યું છે તે, કરી બતાવવા ભાગ્યે જ ભાગ્યશાળી નીવડે છે. મેહનભાઈ જે ન જમ્યા હોત તો કદાચ જે ન ગૂર્જર કવિઓની ઝાંખી કરવા જગતને ૨૧ મી સદીની વાટ જરૂર જોવી પડત.
હવે મુદ્દા ઉપર આવીએ. આ ગ્રંથમાં ગુજરાતી ભાષામાં પદ્ય રૂપે, જે જે જૈન વિદ્વાને, જે કંઈ લખી ગયા છે તેની વિગતવાર યાદિ આપવાનો મુખ્ય ઉદેશ રાખેલો છે. આ ભાગમાં ૨૮૦ લેખકાની ૫૪૦ કૃતિએની નોંધ આવેલી છે અને તેણે લગભગ ૬૦૦ પાના રોકેલા છે. એ એકલી નંધ જ નથી પણ ખરી રીતે ૫૦૦ વર્ષના ગાળામાં થએલા ૩૦૦ જેટલા ગૂજરાતી ભાષાના ઉત્કર્ષક અને પિષક એવા જન વિદ્વાનોના જીવનકાર્યનું સારભૂત તારણ છે. આ ૬૦૦ પાનાના મૂળ ગ્રંથ ઉપર ૩૦૦ કરતાં વધારે પાનાની “ પ્રસ્તાવના (!)' છે. એનું નામ પ્રસ્તાવના છે, પણ વાસ્તવિકમાં ગૂજરાતી ભાષાના બંધારણ અને ઇતિહાસ ઉપર પ્રકાશ પાડનારા અનેકાનેક પ્રસ્તા-પ્રકરણો-પ્રબંધાના. સંગ્રહને આ એક મોટો ગ્રંથ જ બનેલો છે. સુંઠના ગાંઠિએ ગાંધી જેવા બનેલા સાક્ષરવર્ગમાંના મોટા ભાગને તે આ ગ્રંથનાં પૂરાં પાનાં ફેરવી જવાં જેટલું વૈર્ય પણ હોવું કઠણ છે ત્યારે મોહનભાઈ તો આવા અનેક ભાગે લખી, સુધારી, છપાવી બહાર પાડવાના હજી તે મેટા મારો કરી રહ્યા છે, ભગવતી મૃતદેવતા એમના એ મહનીય અનેરને સફળ કરવાની શુભતક આપે.
Aho! Shrutgyanam
Page #172
--------------------------------------------------------------------------
________________
अंक १]
नव प्रकाशित ग्रन्थ परिचय
[ ?૪૨
૨. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર [ ઉપાધ્યાય શ્રીમદ્ તિલકચંદ્ર વિરચિત સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાંતર. વિસ્તૃત પરિશિષ્ટ અને ટિપ્પણીયુક્ત ભાષાંતર કર્તા શ્રીયુત મેાતીચંદ આધવજી; ભાવનગર. ભાગ ૧-૨. પૃષ્ટ ૩૨૦ અને ૨૪૩]
જૈન વિદ્વાનાએ કથાસાહિત્યને જેટલું ખેડયું છે તેટલું બીજા કાઇએ નહિ. ધર્મએધ અને નીતિવિચારના હેતુએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી અને ગૂજરાતી આદિ ભાષાઓમાં જૈન વિદ્વાનાએ સંકડા નહિ પણ હજારાની સંખ્યામાં કથાઓ લખી કાઢી છે, અને દરેક કથાનું પરિણામ કાઇને કાઈ પ્રકારના ધર્મએધ કે નીતિખેાધના બિંદુવાળું તેમણે મૂક્યું છે. લૌકિક હાય, પૌરાણિક હાય, ઐતિહાસિક હાય, કાલ્પનિક હોય કે સાંપ્રદાયિક હાય; ગમે તે કથા હાયઃ જૈન વિદ્વાનોએ તેને પેાતાના ઢાળમાં ઢાળી છે અને તેના ઉપર પેાતાના કથનમાર્ગની મેહર મારી છે. આવા જ એક કથાકાવ્યનું ભાઇશ્રી મે તીચંદ એધવજીએ ઘણી કાળજી અને કુશાલતાપૂર્વક સુંદર ગુજરાતી ભાષાંતર કરીને ઉપર્યુક્ત નામે બહાર પાડયું છે.
શ્રમણ ભગવાન શ્રીમહાવીર અને દેતા સમકાલીન માધ સમ્રાટ શ્રેણિક ઊર્ફે બિબીસાર જૈનબૌદ્ધ સાહિત્યમાં સુપ્રસિદ્ઘ છે. અમષકર્ એ સત્રટને! અતે કુલ અને બુદ્ધિશાલી પુત્ર હતા. એની માતા સુનંદા વૈશ્ય કુન્નતી હતી તેવી કુલપરંપરાના નિયત્ર પ્રપણે એ કુમાર સામ્રાજ્યના વારસદાર થઇ શકે તેમ ન હતું. સામ્રાજ્યનું આધિપત્ય મેળવવાને હક તે વેણાએ એ સત્રાટના પિતાદ્વેષી પુત્ર કુણિક અપર નામ અજાતશત્રુને આપ્યા હતા અને તે હક્ક બીજા કાછબી ફેરવી શકાય તેમ ન હતું. તેથી સમ્રાટ શ્રે કે પોતાના પ્રિય અને વિનીત પુત્ર અભયને સામ્રજ્યને. મં ોધર બનાવી રાજાને તે હિ પણ રાજા ના જેવે જ આધકાર ભેગવવાની વ્યવસ્થા કરી આપી હતી. અભય ક્રુપારની હકીકત માત્ર જૈન ગ્રંથોમાં જ મળી આવે છે. બૌદ્દે કે બ્રાહ્મણપુરાણે માં અને કઈ ખાસ ઉલ્લેખ થએલેક્સ મળતે નવી. તેવી આ કુમારની કથાને ઐતિહાસિકત કેટલું આપી શકાય તે મહત્ત્વને પ્રશ્ન વિચારવાના રહે છે. અને ત્યાં સુધી એ પ્રશ્નને નિર્ણય ન થાય ત્યાં સુ’ડી આવા કાયંત્રેને ‘ જીરાચિત્ર ’કહેવાની કે માનવાની ભ્રાન્તિ કાઇ શિષ્ટ લેખકે ન કરવી તઇએ. આપણા પ્રાચીન વિદ્વાનોએ કથા, આખ્યાયિકા, રિત, વૃત્ત વગેરે વસ્તુએના મેધક ખાસ શબ્દ! . અે નામે નિર્ભિત કર્યા છે. તેને વિવેક દરેક લેખકે કરવાની જરૂર છે. કહેવાતી મતલબ એ કે આ પુસ્તકને જે ‘ અમયકુસાર મં ીશ્વરનું જીવનચરિત્ર' નામાભિધાન આપવામાં આવ્યું છે તેની જગ્યાએ ‘ અભયકુમાર મંત્રીશ્વર કથા કે એવું જ કાંઇ આપવું ઉ.ચત ગણાય.
'
આ આખા ગ્રંથનું ભાષાંતર બહુ જ સરલ અને સુ`ધ ભાષામાં પણ અર્થપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે અને તે દરેક રસિકવાચકને ગમે તેવું છે. પુસ્તકની અંતે જે કેટલીક ટિપ્પણીએ આપી છે તે લેખકના અભ્યાસની ખાસ કાળજી સૂચવે છે.
ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા અને આત્માનંદ સભા જેવી સંસ્થા તરફથી આ જાતના ધણા ભાષાંતરના ગ્રંથા પ્રકટ થયા છે અને થતા રહે છે. પણ અમને એ ગ્રંથેામાં જરાયે કાળજી કે ચૈતન્ય જેવાં દેખાતાં નથી; અને તેનું કારણ એ છે કે અર્ધપંડિત જેવા જેનેતર શાસ્ત્રીએ પાસેથી, થોડા પૈસા આપી ઘણું કામ કરાવી લેવાની વૈશ્યવૃત્તિ ત્યાં ઉદય પામેલી હેાય છે. ભલે થાડા ગ્રંથા પ્રસિદ્ધ થાય પણ તેની પાછળ જો પરિશ્રમ, અભ્યાસ અને રસવૃત્તિના પરિપાક થાય તે તેથી જૈનસાહિત્યની પ્રતિષ્ઠામાં ધણા વધારા થઈ શકશે. આ ગ્રંથના ભાષાંતર કર્તા જેવા યોગ્ય અભ્યાસીએના હાથે જે એવા ગ્રંથા તૈયાર કરાવામાં આવે તે તેથી દ્રવ્યે અને ભાવે બંને રીતે લાભ છે.
—જિનવિજય
Aho ! Shrutgyanam
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
जैन साहित्य संशोधक
[खंड ३
માત્રાવાત-કમrvમીમાંસા–[ આહામત પ્રભાકર ગ્રંથમાળા (પૂના) પ્રથમ મયૂખ. સંપાદક અને પ્રકાશક તીલાલ લાધાજી પૂના પૃ. ૨૦+૧૦૮.]
આ ગ્રંથનો વિષય તેના નામથી જ જાણી શકાય તેવો છે. તેમાં પ્રમાણની ચર્ચા મુખ્ય છે તેથી તેનું નામ પ્રમાણમીમંસા રાખવામાં આવ્યું છે. પણ તેમાં પ્રમાતા પ્રમેય આદિ તત્ત્વોની પણ ચર્ચા છે.
આ ગ્રંથ સૂત્ર શૈલીએ રચાએ છે અને તેના ઉપર પણ વૃત્તિ છે. આ ગ્રંથના પ્રણેતા સર્વ તંત્ર સ્વતંત્ર પ્રસિદ્ધ જૈનાચાર્ય હેમચંદ છે. તેથી જ એ ગ્રંથની યોગ્યતા ઉચ્ચકોટિની અને ધ્યાન ખેંચે તેવી છે. લગભગ બારસે ચાર વર્ષ જેટલા સમયમાં જૈન તર્કશાસે જે વિકાસ સાધ્યો છે તે સમગ્રપણે જેવો હોય તો તે માટે આ એક જ ગ્રંથનું અવલોકન બસ છે. આ ગ્રંથ સંમતિતર્ક, સિદ્ધિ વિનશ્ચય, સાદાદરત્નાકર આદિ જે અતિ વિસ્તૃત અને જટિલ નથી; તેમ જ ન્યાયાવતાર કે ન્યાયદીપિકા જેવો નાને પણ નથી. આનું પરિમાણ મધ્યમ છે. કર્તાએ પરિમાણ નિર્ધારિત કરવામાં અભ્યાસીઓની સગવડ ખાસ લક્ષમાં રાખી લાગે છે. ગૌતમના ન્યાયસૂત્ર અને દિગંબરાચાર્ય અમૃતચંદ્રની પંચાધ્યાયીની જેમ આ ગ્રંથ પણ પાંચ અધ્યાયમાં હું ચાલે છે. પરંતુ દુઃખની વાત છે કે એ ગ્રંથ સંપૂર્ણ ઉપલબ્ધ નથી. માત્ર એને દેઢ અધ્યાય એટલે ત્રણ આહ્નિક જ મળે છે. એટલા ભાગમાં ફક્ત સે સૂત્રો છે અને વ્યાખ્યા સહિત તેનું પરિમાણુ અઢી હજાર લેક જેટલું છે. આ ગ્રંથ પૂર્ણ રચાયો હશે એમ તે લાગે છે પણ કોણ જાણે શા કારણથી આ ગ્રંથ આમ ખંડિત થઈ ગયો છે. હેમચંદ્રાચાર્યના બીજા ઘણા મહાકાય જેવા ગ્રંથની જ્યારે તે જમાનાથી લઈ આજ સુધીની લખેલી અનેકાનેક પ્રતિઓ મળે છે ત્યારે આ ગ્રંથની આવી ત્રુટિના વિષે ખાસ આશ્ચર્ય થાય છે. સિદ્ધહેમ બન્યાસની પેઠે આ ગ્રંથને પણ કાળે તત્કાળ કવલિત કરી લીધો હોય તો કોણ જાણે.
ભાષા અને વિચાર વિશદતામાં આ ગ્રંથનું સ્થાન વાચસ્પતિ મિશ્રની કૃતિઓ જેવું છે. વાચસ્પતિ મિશ્ર એટલે વૈદિક દાર્શનિક લેખકેમાં ઉચ્ચકેટિના ગ્રંથકાર એ જાણીતું છે. પ્રત્યેક વિષયના નિરુપણમાં આચાર્ય હેમચન્દ્ર ખાસ ધ્યાન રાખ્યું છે ને તે તે વિષયને લગતી બુદ્ધિગ્રાહ્ય અને હદયહારિણી એવી દલીલો આપે છે કે જેથી વિષય શુષ્ક પણ ન બને અને લંબાણથી કંટાળો પણ ન આવે. પ્રતિપાદનમાં ગ્રંથકારનું સ્વાતંત્ર્ય સ્પષ્ટ દેખાય છે. તેમણે ઘણે સ્થળે પૂર્વાચાર્યોના પરિચિત માર્ગને પણ સહેતુક છે છે, અને તર્કશાસ્ત્રમાં છાજે તેવો સ્વતંત્ર બુદ્ધિવૈભવ પણ બતાવ્યો છે. માણિક્યનંદિ વિગેરે દિગંબરાચાર્યોએ પ્રમાણુના લક્ષણમાં જે અપૂર્વપદ મૂક્યું છે અને વાદિદેવસૂરિ જેવા પિતાના વિદ્યાગુરૂએ જે
વ ” એવું પદ મૂકયું છે તે બન્ને ને છેડી આચાર્ય હેમચંદ્ર કુટચ અને છતાં સ્વાર્થગ્રાહી નિર્દોષ નળાઈનિકઃ પ્રમાણમ્ એવું પ્રમાણનું લક્ષણ બાંધ્યું છે અને તેની વ્યાખ્યામાં અન્યતીર્થિકોની જેમ સ્વતીર્થ આચાર્યોનાં લક્ષણની મીમાંસા નિઃસંકોચપણે કરી વિચાર સ્વાતંત્ર્ય પ્રદર્શિત કર્યું છે. કર્તાની સ્વતંત્ર બુદ્ધિ અને સૂક્ષ્મ પ્રતિભાનું દર્શન આખા ગ્રંથમાં થાય છે.
આવા એક ગ્રંથને પણ જૈનસંપ્રદાયમાં અધ્યયન માટે સ્થાન નથી. છતાં ખુશીની વાત એ છે કે આ ગ્રંથ કલકત્તા યુનીવર્સીટીના પાઠયક્રમમાં સ્થાન પામે છે. પરંતુ જૈન અભ્યાસકો ક્યાં ? અને જે કઈ રયો ખડયા જૈનેતર અભ્યાસકો હોય તો તેઓને આ ગ્રંથ મળે ક્યાંથી ? ઘણું વર્ષ અગાઉ આ ગ્રંથ અમદાવાદમાં શેઠ મનસુખભાઈ ભગુભાઇએ છપાવેલો છે અને તે વગર કિંમતે આપવામાં આવે છે છતાં તેના દરેક અભ્યાસીને તે મળી શકતો નથી. એને મેળવવામાં જે લાગવગ કે ખુશામતની જરૂર પડે છે તે તેના નિર્મલ્ય વિતરણનું મહત્ત્વ ઓછું કરી નાંખે છે. ઉક્ત શેઠશ્રીએ સદ્દભાવનાથી છપાવેલ અનેક સુંદર સુંદર ગ્રંથમાં આ એક ગ્રંથ છે પણ તે તેમની પદ્ધતિ પ્રમાણે
Aho! Shrutgyanam
Page #174
--------------------------------------------------------------------------
________________
नव प्रकाशित ग्रन्थ परिचय
[ ૨૧ ?
પત્રાકાર હોઈ અભ્યાસીઓને બહુ અનુકુલ ન આવે તે સ્વાભાવિક છે. તે ઉપરાંત એ આવૃત્તિમાં ઘણી ત્રુટીઓ છે. સંશોધન જોઈએ તેવું નથી થયું. ક્યાં ક્યાંએ તે સૂત્ર સુદ્ધાં વ્યાખ્યામાં મળી ગયું છે. સંપાદકને એ પણ ખબર નથી પડી કે આ સૂત્ર છે કે વ્યાખ્યા.
આ બધી ખામીએ પ્રમાણમીમાંસાનું પ્રસ્તુત નવું સંસ્કરણ દૂર કરે છે. તે ઉપરાંત આ નવીન સંસ્કરણમાં ઘણી વિશેષતાઓ છે જે અત્યારસુધીના પ્રકાશિત થએલા શ્વેતાંબર દિગંબર બધી સંસ્થાઓના સંસ્કરણમાં સામાન્ય ન દેખાતી નથી. શેઠ મોતીલાલ લાધાજીએ આહંતમત પ્રભાકરનામક ગ્રંથમાળા શરૂ કરી જૈન પ્રકાશન સંસ્થાઓને ખાસ માર્ગ સૂચન થાય તેવી ઘણી બાબતો દાખલ કરી છે. જૂદી જૂદી જૈનસંસ્થાઓ તરફથી આજ સુધીમાં સંસ્કૃતપ્રાકત હજારો પુસ્તકો બહાર પડવ્યાં છે અને પડવે જાય છે. પરંતુ મુદ્રણકાર્યને લગતી થએલી ઉપયોગી પ્રગતિમાંથી જૈનસંસ્થાઓએ અત્યાર સુધીમાં ખાસ તત્તવ કાંઈ લીધું નથી. એનો કાંઈક વિવેક શ્રીયુત મોતીલાલ લાધાજીએ કરેલો છે તેથી તેમને પ્રયાસ કૂળાવહ હોઈ અભિનંદનને પાત્ર છે.
ગ્રંથમાળાના પ્રથમ મયૂખસ્વરૂપ પ્રમાણમીમાંસાના આ સંસ્કરણમાં ધ્યાન ખેંચે તેવી ઉપયોગી બાબતે આ છે.
૧ શબ્દાર્ડબરી અને વસ્તુશન્ય ભાષાનો ત્યાગ કરી પ્રસન્ન તેમ જ અર્થપૂર્ણ ભાષામાં પ્રસ્તાવિક વક્તવ્ય. ૨ અનેક પ્રકારની ઉપયોગી ટિપ્પણીઓ અને ગ્રંથાતર સાથે સરખામણી. ૩ ખાસ ઉમેરેલા પરિશિષ્ટ
કાગળ, છપાપણી, પરિશ્રમ અને કદ જોતાં પુસ્તકની કિંમત એક રૂપિઓ વ્યાજબી છે. કિંમત રાખવામાં સાહિત્ય સેવા ભાવ તરી આવે છે. છેવટે એટલું કહેવું જરૂર છે કે જે આવાં પુસ્તક પાકાં પુંઠાવાળાં હોય તે તેનું જીવન અને મહત્વ બંને વધે. જલદી કે બીજા ગમે તે કારણે જે ઘણી અશુદ્ધિઓ રહી ગઈ છે તે આ ગ્રંથને ન શોભે. તેથી સંપાદક મહાશયનું ધ્યાન આ તરફ ખાસ ખેંચવામાં આવે છે. શરૂઆતમાં વિષયાનુક્રમ આપવાની ખાસ અગત્ય હતી.
મfgvમૂરિચિત-થાર -[સંપાદક અને પ્રકાશક ઉપર પ્રમાણે પૃ.સં. ૧૮૨૪૪]
આ એક વ્યાખ્યા ગ્રંથ છે. તેનું મૂળ જૂદું છે. મૂળ પવમાં છે અને પદ્ય પણ ૩૨ છે. આ ચાર્ય હેમચંદ્રની બે બત્રીસીઓમાંથી બીજી અન્યગ વ્યવચ્છેદિકા નામક દ્વાત્રિશિકા ઉપર શ્રી મલિ વેણુસૂરિની આ સ્યાદ્વાદ મંજરી નામક વ્યાખ્યા છે. એમાં તત્કાલીન સમગ્ર જૈનેતર દર્શનનું નિરસન કરી જૈન મત પ્રસિદ્ધ સ્યાદ્વાદનું સ્થાપન કરવામાં આવ્યું છે. મૂળગ્રંથ એ બાહ્ય દષ્ટિએ આચાર્ય સિદ્ધસેન દિવાકરની બત્રીસીઓનું અનુકરણ છે. પણ વસ્તુ દષ્ટિએ દિગંબરાચાર્ય સમતભદ્રની આપ્તમીમાંસાની પ્રતિકૃતિ છે. મૂળ ગ્રંથ ટૂંકે છતાં જેટલો પ્રઢ અને પ્રામાણિક છે તેટલી જ ટીકા પણ મહત્ત્વપૂર્ણ છે. ભાષાની પ્રાંજલતા, વક્તવ્યની સ્પષ્ટતા અને પરિમાણની મધ્યમતાની દષ્ટિએ મજરીનું સ્થાન પ્રમાણુમીમાંસની પછી આવે છે. શ્રી મલિષેણ સૂરિએ પોતાની પહેલાના અનેક જૈન જૈનેતર તાર્કિકગ્રંથોનું દોહન કરી ટૂંકામાં ટૂંકે અને છતાં બધી માહિતી વાળો આ ગ્રંથ લખી જૈન તર્ક શાસ્ત્રના અભ્યાસીએનો માર્ગ બહુ જ સરલ કરેલ છે અને તેથી જ આ ગ્રંથ કલકત્તા યુનીવર્સીટી, મુંબઈ યુનીવર્સીટી અને કાશી યુનીવર્સીટી સુદ્ધાંના પાઠયક્રમમાં દાખલ થએલો છે.
૫. હિરાલાલ હંસરાજે ગુજરાતી અને પરમબ્રુત પ્રભાવકમંડળે હિંદી અનુવાદ સહિત આ ગ્રંથ ઘણું વર્ષ અગાઉ બહાર પાડેલો. બનારસ ખંબાસિરિઝ અને યશોવિજય ગ્રંથમાલા તરફથી આ ગ્રંથ
Aho! Shrutgyanam
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
जैन साहित्य संशोधक
[વંe 3
=
=
પ્રગતિનું
માત્ર મૂળ મળ પ્રસિદ્ધ થએલો. પરંતુ એ બધી આવૃત્તિ જૂની ઢબે પ્રસિદ્ધ થએલી. એમાં મુદ્રણની
પણ દર્શન નથી થતું. આવા યુનીવર્સીટીના પાયગ્રંથની અનેક આવૃત્તિઓ છતાં તેમાં ખાસ અગત્ય અને મહત્ત્વની બાબતે ન હોય એ સાચા શાસ્ત્ર પ્રેમીને ખટકે તેવી બાબત છે. પરંતુ જોઇને આનંદ થાય છે કે આહંમતપ્રભાકરના ત્રીજામયૂખપે મંજરીનું આ સંસ્કરણ પ્રમાણ મીમાંસાની જેમ અનેક દષ્ટિએ મહત્ત્વ ભોગવે છે. તેમાં જે નવપરિશિષ્ટ જોડવામાં આવ્યા છે, જે ટિપ્પણીઓ આપવામાં આવી છે અને પ્રાસ્તાવિક વક્તવ્યમાં જે હકીકત પૂરી પાડવામાં આવી છે તે બધું ઘણું ઉપયોગી અને અભ્યાસીને અત્યંત ઉપકારક થાય તેમ છે. જેનસંસ્થા તરફથી પ્રકાશન કાર્ય કરનાર વિદ્વાનો વધારે નહિં તે આ મંજરીનો આદર્શ સામે રાખી પિતાનું કાર્ય કરે તે જરૂર પ્રકાશનકાર્યની કિંમત વધારે. તે માટે દરેક જૈનપ્રકાશક વિદ્વાનોને વિનતિ છે કે તેઓ મંજરીના આ સંકરણમાંના પરિશિષ્ટ ઉપર ધ્યાન આપે. આ પરિશિષ્ટ એતિહાસિક અને તાત્વિક બન્ને દષ્ટિએ મહત્ત્વનાં છે.
મંજરીને અંગ્રેજી અનુવાદ બહાર પડશે ત્યારે તેમાં પ્રા. ધવતી સંપાદન કળાનું દર્શન અવશ્ય થશે. પણ અત્યારે તે આ સંસ્કારનું જ દરેક અભ્યાસીની આંખ ઠારે તેવું છે. આમાં જે શ્રમ લેવામાં અાવ્યું છે તે જ સંપાદકની સાહિત્યસેવાનું ખાસ લક્ષણ લાગે છે. કિંમત બે રૂપિઆ એની વધારે નથી. મૂળ
કોના વિયાનકમ ઉપરાંત વિસ્તૃત વિષયાનકમ જોડવામાં આવ્યો હોત તો આની ઉપયોગિતામાં ઘણો ઉમેરે થાત; છતાં પહેલા પરિશિષ્ટમાં જે પૂર્વ પક્ષે આપ્યા છે તે વિષયાનુક્રમની એક જુદી જ રીતે ગરજ સારે છે એમ કહી શકાય.
શ્રીયુત મોતીલાલ પોતે મારવાડી અને વ્યાપારી છે. તેમ છતાં આવા નવીન દૃષ્ટિપૂર્ણ પ્રકાશને પ્રસિદ્ધ કરવાની તેમની પ્રવૃત્તિ તેમને યોગ્ય સહાયક શાસ્ત્રી મળ્યાની સૂચના આપે છે; અને એ કાંઈ એછી ખુશીની વાત નથી. જ્ઞાનના ઉજમણમાં લાખો રૂપીઆ ખરચી નાખનાર ગૃહસ્થ ગમે તેવાં પુસ્તકો ખરીદીને કે પ્રસિદ્ધ કરીને જે જ્ઞાન ભક્ત દાખવે છે તે કરતાં આવા ગ્રન્થાનાં, આવી જાતનાં, સંસ્કરણે પ્રસિદ્ધ કરવામાં જ્ઞાનભક્તિની વધારે કિંમત છે એમ આ સંસ્કરણ જોનાર કેાઈ પણ વિદ્વાનને લાગ્યા વિના નહીં રહે.
–પંસુખલાલજી,
આ માંહેના ૧૦૫ થી ૧૫૨ પૃષ્ઠ સુધી આદિત્ય મુદ્રણાલયમાં ગજાનન વિશ્વનાથ પાઠકે છાખ્યાં. રાયખડ રેડ-અમદાવાદ
Aho! Shrutgyanam
Page #176
--------------------------------------------------------------------------
________________
* ]
एक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा
एक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा
[ લેખકઃ–અધ્યાપક શ્રીયુત રસિકલાલ છેાટાલાલ પરીખ. ]
પ્રાચીન કાળથી આપણા દેશના વિચારકાએ યથાર્થ જ્ઞાનના સાધનને પ્રમાણુ સત્તા આપી છે. આ સાધના કયાં અને કેટલાં તે વિષે દરેક દર્શન ચર્ચા કરે છે; અને ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પેાતાના મતા આપે છે. આમાં અતિત્વ પ્રમાણને પશુ સ્થાન છે. પશુ જેમ ખીજા પ્રમાણેાની તાત્ત્વિક ચર્ચા કરી તે યથા જ્ઞાનનાં સાધન કેવી રીતે બને છે તે ચાક્સાઇથી અતાવવાના પ્રયત્ન થયા છે તેમ અતિત્વ પ્રમાણુ વિષે થયું નથી. ઐતિત્વ પ્રમાણુ એટલે શું, તે યથાર્થ જ્ઞાનનું કારણુ કેવી રીતે બને, તેમાં કયા કયા દોષો આવી જાય છે—અથવા અતિત્વ પ્રમાણુના - હેત્વાભાસા ' કયા ઇત્યાદિ ચર્ચા આપણને પ્રાપ્ત થતી નથી, પણ ભૂતકાળનું જ્ઞાન યથાર્થ રીતે થાય તે માટે આ પ્રમાણુની તાત્ત્વિક ચર્ચા આવશ્ય છે,
[ ૧૨
કાઇ પણ વસ્તુના અથવા વિચારના ભૂતકાળના યથાર્થ જ્ઞાનને આપણે ઇતિહાસ ' એવી સંજ્ઞા આપીએ તા અતિલ પ્રમાણુ ઇતિહાંસનું એક સાધન ગણાય. વમાન વિષે જ્ઞાન જેમ તેના સાધનને લઈને વિપરીત, સંશયગ્રસ્ત, સંભવિત, અથવા યથા અને છે તેમ ભૂતકાળ વિષે પણ બને એ સ્વાભાવિક છે. વર્તમાનનું જ્ઞાન કેવા પ્રકારનું છે તેના નિણુંય કરવામાં તેના સાધનાની પરીક્ષા જેમ એક આવશ્યક છે તેમ ભૂતકાળના જ્ઞાન વિષે પણ તેના સાધનાની પરીક્ષા આવશ્યક છે. આંખને અમુક આભાસ જળ જેવા દેખાય તેટલા ઉપરથી જ તે પાણી છે એવા નિય જેમ અયુક્ત ગણાય, અથવા મૈત્રીના અત્યાર સુધીના ોકરાં કાળાં છે તેટલા ઉપરથી જ હવે પછી થવાના છોકરા કાળા થશે એવી અનુમતિ કરવી જેમ અયુક્ત ગણાય, તેમ ભૂતકાળમાં અમુક એક બનાવ બન્યા હતા તેટલી શ્રુતપર'પરા ઉપરથી જ તે બનાવ બન્યા હતા એમ સ્વીકારી લેવું એ અયુક્ત ગણાય. દરેક સ્થાને પરીક્ષાની જરૂર છે.
*
આ લેખમાં એવી એક ઐતિહાસિક શ્રુતપરંપરા લઇ તેની પ્રામાણિકતા તપાસવા પ્રયત્ન કર્યો છે.
આપણામાં ભૂતકાળના બનાવા માટે જે પરંપરાઓ છે તેમાં હિંદુસ્થાનમાં આવેલા પરદેશીએ સંબધી હુ થાડી પરંપરા છે. હિંદુસ્થાન ઉપર કયા પરદેશીએ ચઢી આવ્યા, તેની સામે અહીં આ ક્રાણુ થયું, સંગ્રામનું શું પરિણામ આવ્યું ઇત્યાદિ માહીતી આપણા દેશની પરંપરાઓથી મહુ જીજ મળે છે. આ લેખમાં આપેલી પરંપરા એ જાતની કેટલી માહીતી આપે છે માટે તે ખાસ ધ્યાન આપવા લાયક છે.
Aho ! Shrutgyanam
રાજશેખરરિએ ચતુર્વ શતિ પ્રબંધ નામના ગ્રંથ લખ્યા છે. તેમાં છેલ્લે પ્રાધ વસ્તુપાલ વિષે છે. તેમાં છેવટના ભાગમાં નીચે પ્રમાણે અહેવાલ છે. એક દૂત આવી વસ્તુપાલને ખબર આપે છે કે દીલ્હીથી મૌજુદીન સુલતાનનુ સૈન્ય ચઢી આવે છે. વસ્તુપાલ રાણા વીરધવલને ખબર આપે છે, તે વસ્તુપાલને કહે છે “વસ્તુપાલ ! મ્લેચ્છેાએ ગભવિદ્યામાં સિદ્ધ એવા ગભિલ્લુ રાજાના અભિભવ કર્યો; મેશ સૂર્ય માંથી નીકળતા ઘેાડા ઉપર જે રાજપાટી કરતા તે શિલાદિત્યને પણ પીડથો; સાતસા યાજન
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
जैन साहित्य संशोधक
| વંદ રૂ
*
પૃથ્વીના નાથ જયન્તચંદ્રને પણ ક્ષય કર્યાં; વાર બાંધેલા સહાવદીન સુરત્રાણુને છેાડનાર પૃથ્વીરાજતે અધ્યા; માટે તે દુય છે.” વસ્તુપાલ પાતાને મોકલવાની વિનતી કરે છે. એક લાખ ઉત્તમ ધડેસ્વાર લઈ તે નીકળ્યા. તીજા પ્રયાણે તેણે મહહુલદેવીનું સ્મરણ કર્યું. દેવીએ પ્રત્યક્ષ થઈ વસ્તુપાલને નિલય થવાનું કહ્યુ; અને જણાવ્યું અમુગિરિની દિશાથી યુવા પ્રવેશ કરશે. જ્યારે તેઓ તારા દેશમાં પ્રવેશ કરે ત્યારે તેએથી લધિત થએલા ધાટાના પેાતાના રાજન્યાથી શેષ' કરજે. પછી તે પડાવ નાખતા હશે, તે સમયે સ્થિરચિત્ત થઇ સૈન્ય સાથે વેગથી આક્રમણુ કરજે. જયશ્રી તારા હસ્તકમળમાં જ છે. ” આ સાંભળી પેાતાના સેવક અર્જુ ગિરિના નાયક ધારાવર્ષને કહેવડાવ્યું કે “ મ્લેચ્છ સૈન્ય આયુમાં થને આવે છે. તારે તેમને દાખલ થવા દઈ પછી ઘાટ સુધી લેવા. ” તેણે તેમ કર્યુ અને યવનેા દાખલ થયા. અને જેવા પડાવ નાખે છે કે તુરત જ તેમને કાળ વસ્તુપાળ તેમના ઉપર પડયા. યુદ્ધમાં તેમને હણીને, તેના લાખા માથાથી ગાડાં ભરી ધાળકા આવી મન્ત્રીએ પેાતાના સ્વામીને ખતામાં.” ર
cr
.
જિનહર્ષ ગણુિએ પણ વસ્તુપાલચરિતમાં આ જ પ્રસંગે આ જ પરપરાને
કળબ્યુ કરી મુકી
૧ આ મહેલ દેવી વિષે આજ પ્રબન્ધની શરૂઆતમાં રાજશેખર કહે છે કે મહલ દેવી કાન્યકુબ્જેશ્વરની પુત્રી હતી. તેના પિતાએ પ્રસન્ન થઇ ગૂર્જરભૂમિ તેને ‘કંચૂલિકાપદ ’માં આપી હતી. આનેા દીર્ધકાળ ઉપલેાગ કરી તે મરીને ગૂર્જરદેશની અધિષ્ઠાત્રી દેવી થઈ. જિન`ગણિ પણ આવા જ અહેવાલ આપે છે.
આ મહલ દેવી સિદ્ધરાજની માતા મયણલ્લા ન હેાય? એ રાજમાતા જ અધિષ્ઠાત્રી તરીકે પછીથી ન પૂજાઈ હોય ?
२ एकदा ढिल्लीनगरादेत्य चरपुरुषैः श्रीवस्तुपालो विज्ञप्तः । " देव ढिल्लीतः श्रीमोजदीनसुरत्राणस्य सैन्यं पश्चिमां दिशमुद्दिश्य चलितम् । चत्वारि प्रयाणानि व्यूढं । तस्मात् सावधानैः स्थेयम् । मन्ये अर्बुदमध्ये भूत्वा गुर्जरधरां प्रवेष्टा । " मन्त्रिणा सत्कृत्य ते चरा राणपार्श्व नीताः कथापितः स प्रबन्धः। ततो राणकेनाभाणि । "वस्तुपाल ! म्लेच्छैर्गर्दभ [भि]ल्लो गर्दभीविद्यासिद्धोऽप्यभिभूतः । नित्यसूर्यबिम्बनिर्यत्तुरङ्गमकृतराजपाटीक : शिलादित्योऽपि पीडितः । सप्तशतयोजनभूनाथो जयन्तचन्द्रोऽपि क्षयं नीतः । विंशतिवारबद्ध सहावदीन सुरत्राणमोक्ता पृथिवीराजोऽपि बद्ध: । તસ્માત્ ટુર્નયા અમી । જિં તોડઽસ ? ....
सा..... उवाच "वत्सक मा भैषीः । अर्बुदगरिदिशा यवनाः प्रवेक्ष्यन्ति । तब देशं यदाऽमी प्रविशन्ति तदैव तल्लडूघिता घण्टिका: स्वराजन्यै रोषयेथाः । तेऽथ यत्रावासान् गृह्णन्ति तत्र स्थिर - चित्तः ससैन्यो युद्धाय सरभसं ढौकेथाः । जयश्रीस्तव करपंकज एव" । इदं श्रुत्वा धारावर्षीय .... अर्बुदगिरिनायकाय स्वसेवकाय नरान् प्रैषयत् ।
एवं तान् हत्वा तच्छीषलक्षैः शकटानि भृत्वा
धवलक्कमेत्य मन्त्री स्वस्वामिनं प्रत्यदर्शयत् ।
....
Aho ! Shrutgyanam
...
ચતુર્વિજ્ઞતિ પ્રબંધ પૃ. ૧૨૪-૨૫.
Page #178
--------------------------------------------------------------------------
________________
મરું ? ].
ऐक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा
[ ૧૧
છે. તેમાં આટલી વધા” વિગત છે વરૂપાલ ધોળકાથી નીકળી સરીમાં આગળ મુકામ કરી પાટણ આવે છે. ત્યાં મહગુલા દેવી સ્વપ્ન આપ છે. પછી પાલણપુર થઈ આબુ આવ છે. વસ્તુપાલન સત્કાર ચંદ્રાવતીનો રાજા ધારાવર્ષ કરે છે, અને વસ્તુપાલ તેને ભેટ આપી સ તેષે છે.
આ પરંપરામાંથી નીચે પ્રમાણે બીનાઓ તારવી શકાય છે. ૧. રાણું વિરધવલના સમયમાં મૌજુદીન સુલતાનનું સૈન્ય ગુજરાત ઉપર ચઢી આવ્યું અને
વસ્તુપાલે ચંદ્રાવતીના ધારાવર્ષની મદદથી તેને હરાવ્યું. આ પ્રસંગે આ જાતની પૂર્વે થએલી ચઢાઈઓના નીચે પ્રમાણે ઉલ્લેખ આપ્યા છે. ૨. ગર્દભિલ્લ રાજાને ફેઓએ હરાવ્યો. ૩. શિલાદિત્યને પણ હરાવ્યો. ૪. જયંતચન્દ્રને ક્ષય કર્યો. ૫. શાહબુદીનને વીશવાર છેડનાર પૃથ્વીરાજ કેદ પકડાયે.
આ આખી પરંપરામાં અતિહાસિક આભાસ છે. પણ જ્યાં સુધી અન્ય પુરાવાઓથી તે સાબીત ન કરી શકાય અથવા તેની સંભવિતતા પણ ન બતાવી શકાય ત્યાં સુધી તે કેવળ પરંપરા જ રહે.
આ પરંપરામાં સૌથી મોટી ઊણપ તારીખોની છે. ઉપર જણાવેલા પાંચે બાવો કયારે બન્યા, તેમાં ખાસ કરીને વસ્તુપાલન મૌજુદીન સુલતાનના સૈન્ય સામે યુદ્ધને બનાવ વસ્તુપાલના જીવનમાં કયારે બન્યો એની આપણને ખબર નથી. ઉપર જણાવેલા ચરિતોમાં આપેલા ક્રમ પ્રમાણે આ બનાવ વસ્તુપાલના જવનના છેલ્લા ભાગમાં આવે. પણ આ ચરિતામાં વર્ણવેલા બનાવે કાલક્રમ પ્રમાણે આપેલા છે એમ માનવાને કાંઈ પણ પુરાવો નથી; કારણ કે લેખકેને હેતુ ઐતિહાસિક દૃષ્ટિએ ચરિત લખવાનું નથી. માટે આ બનાવ સમય અન્ય સ્થાનેથી મેળવવા જોઈએ.
વસ્તુપાલ અને મૌજુદીનના પ્રસંગનો વિચાર કરીએ તે પહેલાં એ પરંપરા આપનાર વસ્તુપાલથી સમયમાં કેટલો દૂર છે તે જાણવું જોઈએ. આ જાણવાથી આ બનાવ વિષેની લેખકની ३ सिद्धाविद्याग्रणीगर्द-भिल्लो यवनकुंजरैः । समूलमुदमूलि द्राग सरिद्रुम इवोन्मदैः ॥
सूर्यमण्डलनिर्गच्छदुच्चैस्तरतुरंगमं । आरुह्यासह्यतेजा यो वाजिकेलिमशीलयत् ॥ सोऽपि भूपावलीसेव्यः शिलादियो नरेश्वरः । उदच्छेदि यवस्तंबवज् जवाद्यवनवजैः॥ योजनानां शतान्युा सप्तसप्ताश्वतेजसः । यस्याज्ञा राजहंसीव लीलामाकलयत्यहो । राजा जयंतचद्रोऽसौ चन्द्रोज्वलयशाः पुनः । असुरैराशुगैः क्षिप्रं क्षयं नीतः क्षणादपि ॥ निबद्ध्य विंशतिवारान् धर्मद्वारा मुमोच यः । सहाबुदीननामानं सुरत्राणं रणांगणे ॥ पृथ्वीराजोप्यसौ तेन क्षत्राचारवतां धुरि । विख्यातो रावणेनेव बबंधे कीर्तिवीर्यवत् ॥ १४-२०
વસ્તુ. ચ. પ્રસ્તાવ ૭, ૫, ૦૮-૮, પ્રકાશક ૫. શ્રા. હીરાલાલ હંસરાજ. ૪ આ બનાવના વર્ણને પછી પ્રબંધમાં રાજશેખર બે તારીખે આપે છે, અને તે સા. પૂતડની યાત્રાએ વિષે છે. પહેલી યાત્રા વિ. સં. ૧૨૭૩માં બિબેરપુરથી કરી. બીજી સુલતાનના આદેશથી વિ. સં. ૧૨૮૬ માં કરી. આ સમયે વસ્તુપાલે તેનું સ્વાગત કર્યું.
Aho! Shrutgyanam
Page #179
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[खंड ३
પ્રમાણિક્તા તપાસવામાં મદદ મળે. ચતુર્વિશતિ પ્રબંધની પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે તે ગ્રંથ સંવત ૧૪૦૫ દિલ્લીમાં (ઢિલ્હી) પડ્રદર્શનપોષક મહણસિંહે આપેલા આવાસમાં પૂરો થયો. આ ગ્રંથ રચાવનાર પણ મહણસિંહ હતા. રાજશેખરે આ ગ્રંથ વિક્રમ સંવત ૧૪૦૫ માં પૂરો કર્યો. આ ઉપરથી એ અનુમાન સહજ છે કે તેની હયાતી વિક્રમ સંવત ૧૩૭૫–૧૪૦૦ ના ગાળામાં હશે. વસ્તુપાલન અવસાન કાળ વિ. સં. ૧૨૯૬ માળ સુદ પાંચમ સોમવારને આપે છે. તેજપાલનું મૃત્યુ વિ. સં. ૧૩૦૩ પછી છે. આ ઉપરથી એમ અનુમાન કરી શકાય કે વસ્તુપાલના અવસાન અને રાજશેખરની વચ્ચે અડધી સદીથી થોડોક વધારે સમય હશે. આ ઉપરાંત વસ્તુપાળ જે ગચ્છના સાધુઓને પોતાના કુલગુરુ તરીકે પૂજતો તે હર્ષપુરીય ગચ્છના રાજશેખર સાધુ છે. ગ્રંથ રચનાનું સ્થાન દીલ્હી છે કે જ્યાં સાધારણ રીતે દહીની ઈસ્લામી ચડાઈઓ સારી રીતે જાણીતી હોય. આ ઉપરાંત આ સમયે દીલ્હી ઈસ્લામીઓ માટે કાંઈ બહુ જૂનું પણ થયું હતું કે જેથી આ ચઢાઈઓનાં સ્મરણમાં બહુ ગોટાળો થઈ જાય. કુતુબુદ્દીન ઐબકે દિલ્હી વિ. સં. ૧૨૫૦ માં સર કર્યું. એટલે ઇસ્લામને દિલ્હીમાં આવે પૂરા બે સૈકા પણ થયા ન હતું. આ રીતે કાળની દષ્ટિએ, ગુરુપરંપરાના સંબંધની દષ્ટિએ અને સ્થળની દષ્ટિએ વિચારતાં જણાય છે કે વસ્તુપાલના સમયથી અને આ બનાવથી રાજશેખર બહુ દૂર નથી. આ સાન્નિધ્ય તેની પ્રામાણિકતાના પક્ષમાં છે.
ઉપર જણાવ્યું તેમ મૌજુદીનની આ હારને સમય ચતુર્વિશતિ પ્રબંધમાંથી મળતો નથી. પણ વસ્તુપાલ, તથા વરધવલ અને આજુબાજુના યુગનો અન્ય પુરાવાઓથી સમય જાણીતું છે. વસ્તુપાલને સમય એટલે વીરધવલનો અને ભીમ બીજાને સમય. બીજા ભીમનો રાજ્યસમય વિ. સં. ૧૨૩૫-૧૨૯૮ સુધીનો છે (ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨ ). વિરધવલના રજિય સમય વિ. સં. ૧૨૮–૧ર૯૪ (ઈ. સ. ૧૩૩૩–૧૨૩૮) આપેલ છે. જુઓ બોમ્બે ગેઝટીઅર છે. ૧ પૃ. ૧૯૮૨૫.
આ સમયની દૃષ્ટિએ વિચારતાં મૌજુદીન કાણ તેને તુરત પત્તો લાગે છે. સાધારણ રીતે ઇ
५ श्रीप्रश्नवाहनकुले कोटिकनाम्नि गणे जगद्विदिते । श्रीमध्यमशाखायां हर्षपुरीयाभिधे गच्छे ॥१॥ मलधारिबिरुदश्रीअभयोपपदसूरिसन्ताने । श्रीतिलकसूरिशिष्यः सूरिः श्रीराजशेखरो जयति ॥ २ ॥ तेनायं मृदुगधैर्मुग्धो मुग्धावबोधकामेन । रचितः प्रबन्धकोशो जयताजिनपतिमतं यावत् ॥ ३ ॥ तथा कट्टारवीरदुःसाधवंशमुकुटो नृपौघगीतगुणः । बब्बूलिपुरकारितजिनपतिसदनोच्छलत्कीर्तिः॥१॥ बप्पकसाधोस्तनयो गणदेवोऽजनि सपादलक्षभुवि । तद्भूनकनामा तत्पुत्रः साढको दृढधीः ॥ ५ ॥ तत्सूनुः सामन्तस्तल्कुलतिलकोऽभवजगात्सिंहः । दुर्भिक्षदुःखदलनः श्रीमहमदसाहिगौरवितः ॥ ६ ॥ तज्जो जयति सिरिभवः षड्दर्शनपोषणो महणसिंहः । ढिल्ल्यां स्वदत्तवसतौ ग्रन्थमिमं कारयामास ॥७॥
शरगगनमनुमिताब्दे (१४०५) ज्येष्ठामूलीयधवलसप्तम्यां । વિશ્વનામિત્રે સાણં શ્રોત્રÀત્રોઃ યુવે તથા તે ચ. વિ. પ્ર. પુ. ૧૩૯ ૬ જુઓ વસન્તવિલાસ મહાકાવ્યની શ્રીયુત દલાલની પ્રસ્તાવના પૃ. ૨૨-૧૩. ગા. એ. સી. ૭ જુઓ તબકત ઈ. નાસિરીને મેજર એમ. જી. રેવરટીને અનુવાદ, પૃ. ૪૬૯ (ા. ૧
Aho! Shrutgyanam
Page #180
--------------------------------------------------------------------------
________________
* { ]
एक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा
[ ૨૧૭
મૌજુદીન છે. આ હિન્દુસ્થાન ઉપર બનાવતી વા
તિહાસમાં જે પાદશાહ શહાબુદ્દીન ધારીના નામે પ્રસિદ્ધ છે. તેનુ ંજ નામ હકીકત આપણને ઇસ્લામી તવારીખેામાંથી સહેલાથી મળે છે. શહાજીદીને અનેક સ્વારીઓ કરેલી છે તે પણ ઇતિહાસમાં જાણીતું છે. એટલે આપણા સ્તવિકતા વિષે કાંઇ આંતરિક વિરોધ નથી. હવે મૌજુદીન શહાબુદીન ધારીની તવારીખ ઉપરથી જોઇએ કે તેણે અથવા તેના સરદારીએ ગૂજરાત ઉપર કયારે કયારે ચઢાઇ કરી. સરદારના સમાવેશ એટલા માટે કરવામાં આવ્યા છે કે લેાકામાં સાધારણ રીતે સરદારની ચઢાઇ પાદશાહના નામે ઓળખાય છે અને ઇસ્લામી રીવાજ પ્રમાણે સરદાર આદિ સેવકૈા પાદશાહના નામથી ઓળખાતા હતા.
આ સમય માટે તબકાત–ઇનાસીરી સૌથી વધારે પ્રામાણિક અને સમયની દષ્ટિએ વધારે નજીક ગણાય છે,૮ હું આ ગ્રંથના મેજર રૈવરટીના અંગ્રેજી અનુવાદના તથા તે વિચક્ષણ અનુવાદકે આપેલી ટિપ્પણીઓમાંથી ઉલ્લેખા કરૂં છું.
6
પ્રમાણે અહેવાલ છે. પછીના વર્ષે ઉપડયા. નહરવાલાના રાય ઉમ્મ
મૌદીન સુલતાનની ગુજરાતની એક ચઢાઇ વિષે આ સુલ્તાન મુ’ઇઝ- ઉદ્–દીન નહરવાલા ઉપર લશ્કર લઇને રમાં ન્હાના હાવા છતાં તેની પાસે લશ્કર પુષ્કળ હતું. ઇસ્લામનું સૈન્ય હાર્યું; અને ના: અને સુલતાન ઇ. બ્રાઝી પેાતાની યાજના પાર પાડયા વિના પાછેા કર્યાં. આ બનાવ હી, ૫૭૪ માં બન્યા.” (પૃ. ૪૫૧-૫૨).
e
નહરવાલા એ અણુહીલવાડનું ફારસી રૂપાન્તર છે. હી. ૫૭૪ એટલે વિ.સ. ૧૨૩૫. આ સમયના ન્હાના રાજા એટલે કે મૂળરાજ ખીજો કે ભીમદેવ બીજો.
આ પછી આ ગ્રંથમાં બીજો ઉલ્લેખ શહાબુદ્દીનધેરીના ગુલામ કુતબુદ્દીનની ચઢાઇ વિષે છે, તે પ્રમાણે ‘હી. ૫૯૩ માં કુતુબુદ્દીને નહરવાલા ઉપર ચઢાઈ કરી અને ભીમદેવને હરાવ્યા. અને સુલતાનનુ વેર લીધું.' (પૃ. ૫૧૬) આ ગ્રંથમાંથી ગુજરાત ઉપરની આ સમયની ચઢાઇઆ માટે વિશેષ મળતું નથી.
અહીંઆ પ્રશ્ન થાય છે કે કુત્તુભુદીને સુલતાનનુ વેર લીધું તેના શો અર્થ ? આને અ એવા કરવા કે હી, ૫૭૪ (વિ. સ. ૧૨૩૫)માં ખાધેલી હારના બદલા હિ. ૫૯૩ માં (વિ. સં. ૧૨૫૪ ) એટલે કે ઓગણીશ વર્ષ પછી લીધા ? અથવા આમાં કાઇ તાત્કાલિક હારનેા ઉલ્લેખ છે? આ વિષે આપણને મૂળ ગ્રંથમાંથી કાંઇ મળતું નથી, પણ અનુવાદકે અન્ય પ્રામાણિક ઇસ્લામી તવારીખા જેવી કે તજ-લ-મ-આસીર આદિ ઉપરથી કુતુબુદીનના જીવનચિરતની ટિપ્પણીમાં જે પૂર્તિ કરી છે તે ઉપરથી કાંઇક જાણવાનું મળે છે. તે આ પ્રમાણે છે. તજ-ઉલ-મ–આસીર પ્રમાણે જ્યારે તુમુદીન અજમેર હતા વામાં આવી કે મેર અથવા મૈરાએ મેળવા કર્યાં છે, અને સૌએ
ત્યારે તેને ખબર આપભેગા થઇને નહરવાલાના
૮. આ ગ્રંથના લેખકનો સમય તેના અનુવાદની અંગ્રેજી પ્રસ્તાવનામાં આપ્યા છે. મૌલાના મિહાજ ઉદ્દીન, અનુ ઉમર ઈ. ઉસ્માનના જન્મ હીજરી પ૮૯ (વિ. સ. ૧૨૫૦ ) અને મૃત્યુ સુલતાન ધીયાસુદ્દીનના સમયમાં એટલે હીજરી ૬૪૪ પછી (વિ. સં. ૧૩૨૧ પછી ) થયું છૅ. મરણની ચાકસ તારીખ નથી.
૯. આના ઉપર પ્પિણી લખતાં અનુવાદક લેખકના પૂર્વીપર વિધ બતાવે છે. ચાલતા ક્રમ પ્રમાણે પછીના વર્ષે હી. ૫૭૩ થી આવે. જ્યારે છેવટ હી, ૫૭૪ આપે છે. બીજા લેખકા પણ દ્વી, ૫૭૪ આપે છે. એટલે અનુવાદક એ સ્વીકારે છે.
Aho ! Shrutgyanam
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૮]
जैन साहित्य संशोधक
[ સંવંદ રૂ
રાય ઉપર દૂત મોકલ્યા છે અને મુસલમાનો જેઓ સંખ્યામાં હૈડા હતા, તેમના ઉપર ચઢાઈ કરવામાં મદદ કરવા વિનંતી કરી છે. આ લઢાઈમાં મુસલમાનો હાર્યા, કતુબુદીન ઘોડા ઉપરથી પડયા અને અજમેરના ગઢમાં આશ્રય લીધે. આને હિંદુઓએ ઘેર્યો અને સુલતાન શહાબુદીનની મદદ આવતાં ઘેરો ઉો. આ બનાવ હી. પ૯રમાં (વિ. સં. ૧૨૫૭માં) બન્યો. જુઓ પૃ. ૫૨૦-૨૧
આ હારનું વેર લેવા કુતુબુદીને હી. ૫૯૩ માં ફરી ચઢાઈ કરી. આ વખતે આબુ આગળ સખત લઢાઈ થઈ, અને હિંદુઓ હાર્યા. કુતુબુદીને અણહીલવાડ લીધું, અને ત્યાં મુસલમાન અમીર મુ. (3. પરર). આ કુચનું વર્ણન કરતાં અનુવાદક ઈસ્લામી તવારીખના આધારે જણાવે છે કે “ જ્યારે પાલી અને નકુલની સરહદમાં આવ્યા ત્યારે તેઓએ આ સ્થાને ખાલી જોયાં........ અને શત્રઓ બે સેનાપતિઓ નીચે ગોઠવાએલા માલુમ પડયા. તજ-ઉલ-મ–આ સિર પ્રમાણે રાયકરણ અને રારાબર અથવા દારાબર, અને ફિરિસ્તા પ્રમાણે ઉરસી અને વાલન. આ લોકો આબુગઢની તળેટીની એ ખીણના દ્વાર આગળ ગોઠવાયા હતા જ્યાં આગળ મુસલ. માનોની તેમના ઉપર ચઢાઈ કરવાની હિંમત ન ચાલે, કારણકે આ એ જ સ્થાન હતું કે જ્યાં પહેલાં સુલ્તાન મુહમ્મદ ઈ-સમ દેરી પૂર્વે ઘાયલ થયો હતો, અને તેથી ત્યાં આક્રમણ કરવું એ અશુભ ગણાયું હતું, કારણ કે એને એવું જ ફરીથી બને.” (પૃ. પર૧-૨૨) - હવે પ્રશ્ન થાય છે કે આ ઉલ્લેખ પ્રમાણે શહાબુદીનધારી આબુગઢ આગળ ઘાયલ થયો તે કયારે થયો? આ ઉલેખ હી. પાજ ની હારનો સમજો કે ત્યાર પછીને ? હી. પ૭૪ ની હાર આબુ આગળ થઈ હતી એ ક્યાંઈ ઉલ્લેખ નથી. એથી આ કેઈ તાત્કાલિક હાર હેવી જોઈએ. અહીંઆ ઇલીઅટના ઈતિહાસમાંથી મદદ મળે છે. ઇલીઅટે પિતાનો ગ્રંથ પ્રામાણિક ઇસ્લામી તવારીખોના ઉલેખ પૂર્વક લખ્યો છે. તે પ્રમાણે કતબદીને ગૂજરાત ઉપર હી. ૫૯૩ ચઢાઈ કરી હિંદઓને હરાવ્યા તે પહેલાં થોડાક જ માસ ઉપર શાહાબુદીનધારી આબુગઢ આગલ ધાયલ થયા હત ૧૦ આ બનાવ વિ. સં. ૧૨૫૩ અને વિ. સં. ૧૨૫૪ ના વચગાળામાં બન્યો હોવો જોઈએ.
હવે આ બનાવે વસ્તુપાલના જીવન ચરિતમાં બંધ બેસે છે કે નહિ તે જોઈએ. વસ્તુપાલનું મરણ પરંપરા પ્રમાણે વિ. સં. ૧૨૯૬ માઘ સુદ ૫ સેમવારે થયું. આ પહેલાં મુસલમાનોની ત્રણ મુખ્ય હારો ઉપરના અહેવાલ ઉપરથી જણાય છે. એક મૌજુદીન શહાબુદીનની વિ. સં. ૧ર૩૫ માં. તબદીનની વિ. સં. ૧૨૫૩ અને તીજી મૌજુદીન શહાબુદીનની આ જ અરસામાં. વસ્તુપાલની સાથે ધારાવર્ષ રાજા હતા. તે ગુજરાતના રાજા સાથે અનેક વાર બીજા રાજાઓની સામે લડ. હ. આબુ આગળની હાર અને છત બન્ને પ્રસંગે તે હાજર હતા. વિ. સં. ૧૨૩૫ ની છતમાં તેની હાજરી વિશે કશી માહીતી નથી, આ વસ્તુસ્થિતિમાંથી જે કે નિશ્ચિત અનુમાન કાંઈ નીકળતું નથી; તે પણ તે ઉપરથી એવો સંભવ ઉત્પન્ન થાય છે કે વિ. સં. ૧૨૫૩ ની મૌજદીનને આપેલી હાર એ વસ્તુપાલના હાથે અપાઈ હાય.
હવે બીજા બે બનાવ લઈએ, પૃથ્વીરાજનો અને જયંતચંદ્રનો. આ બન્ને બનાવો ઈતિહાસમાં પ્રસિદ્ધ છે, અને તેમને સમય પણું ઉપરના બનાવોથી બહુ દૂર નથી.
પૃથ્વીરાજે શહાબુદીનને વીશવાર છોડી મુકયો એને અર્થ એવો થાય કે વીશવાર શહાબુદીન ૧૦ જુએ પં. ઓઝાને રાજપુતાનેક ઇતિહાસ. પૃ. ૧૬ કિ. ૨ (જુઓ ઇલી અટ હિ, એફ. ઈ. .
૫. ૨૨૩૦) ૧૧ જાઓ પં. ગૌરીશંકર ઓઝાને રાજપુતાને કા ઈતિહાસ. પૃ. ૧૭૬.
Aho! Shrutgyanam
Page #182
--------------------------------------------------------------------------
________________
અંક ૨ ]
ऐक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा
હાર્યો અને એકવીશમી વાર છે. શહાબુદીનની પૃથ્વીરાજ સામેની એકવીશ લડાઈઓને આ પરંપરા કરતાં વધારે પ્રામાણિક પુરા નથી. આ બનાવ વિષે રાજશેખરની અંગત માહીતી વિશેષ હોવાને સંભવ નથી. એની માહીતી મૃતપરંપરાની જ હોવી જોઈએ. આ ગમે તેમ હોય પણ એકવીશ વાર લડાઈ થયાને મત, જ્યાં સુધી વધારે પુરાવા મળે નહિ ત્યાંસુધી કેવળ પરંપરાની કેટિને જ રહેવાને.
આ બાબતમાં પણ ઉપર જણાવેલા તબકાત––નાસીરીની માહીતી આપણા કામમાં આવે છે. તેમાં પૃથ્વીરાજ સાથે બે વાર યુદ્ધ થયાનો ઉલ્લેખ છે. પ્રથમવાર શહાબુદીને સખત હાર ખાધી અને બીજી વાર પૃથ્વીરાજ પકડાયે. પ્રથમનો અહેવાલ નીચે પ્રમાણે છે. “પણ રાયકોલા પિથોરા પાસે આવી ગયા હતા, અને સુલતાને તેને મળવા તરાઈ તરફ કુચ કરી. હિંદના બધા રાણુઓ રાયકેલા સાથે હતા.
- જ્યારે લશ્કરે બરાબર ગોઠવાઈ ગયાં ત્યારે સુલતાને ભાલે લીધે અને ગેબિન્દરાય–દિહીને રાય–જે હાથી ઉપર બેસી રણક્ષેત્રમાં ઘુમત હતો તેના ઉપર આક્રમણ કર્યું. સુલતાન–ઈ–ગાઝી જે તે સમયને હૈદર હતા, જે બીજે રૂસ્તમ હતો તેણે ગોવિન્દરાયના મહેડા ઉપર એટલે સખત ઘા કર્યો કે તે કાફીરના બે દાંત તેના મહેમી પડ્યા. તેણે ઇસ્લામના સુલતાન ઉપર જમૈયો તાક્યો અને હાથના ઉપરના ભાગમાં સખત ઘા માર્યો. સુલતાને પોતાના ઘોડાને ફેરવ્યો અને ઘાના દર્દથી તે ઘોડા ઉપર રહી શક્યો નહિ. ઈસ્લામના લશ્કર ઉપર હાર આવી અને તેથી લશ્કર, પાર્થ વ્યવસ્થામાં ન લાવી શકાય, એ રીતે ભાગ્યું અને સુલ્તાન ઘેડ ઉપરથી પડવાની તૈયારીમાં હતા. એક સિંહસમાં ખજ યુવાને તેને જોયો અને એકદમ તેની પછવાડે કુદકો મારી બેસી ગયો, અને તેને પિતાના હાથમાં ટેકવી ઘોડાને પોતાના અવાજથી દેડાવી તેને રણક્ષેત્રની બહાર લાવ્યો.
પૃ. ૪૫૯-૬૦ તબકાત–ઈ–નાસિરિ. આ પ્રમાણે પૃથ્વીરાજની જીતનો અહેવાલ સામા પક્ષે આપ્યો છે. પૃથ્વીરાજ રાસા અને એ જાતના પ્રથાનો અહેવાલ પ્રસિદ્ધ છે એટલે અહીં તે આપવાની જરૂર નથી. આ પછી પૃથ્વીરાજે તબર હિન્દના કિલાને ઘેરે ઘાલ્યો, અને તેર મહિનાસુધી ઘેરો ચાલ્યો. “પછીના વર્ષો સુલ્તાન ઈ ગાઝીએ ઇસ્લામનું લશ્કર ભેગું કર્યું અને ગયા વર્ષનું વેર લેવા હિન્દુસ્તાન તરફ પ્રયાણ કર્યું. ઇસ્લામની સેનામાં એક લાખ અને વીશ હજાર ઘોડેસ્વાર હતા, અને બધા બખ્તરમાં સજજ હતા. સુલતાન આવી પહોંચ્યો એ પહેલાં તબરીન્દા સર થઈ ગયું હતું અને પૃથ્વીરાજની છાવણી તરાઈની પાસે હતી. સુલતાને હવે પોતાના લશ્કરની ગોઠવણી કરી. સૈન્યને મધ્ય ભાગ, સરસામાન, વાવટા, છત્ર, અને હાથીઓ કેટલાક માઇલ પછવાડે રાખ્યાં...ચપલ હાથવાળાં અને બીજા વિનાના સવારની સેનાના ચાર વિભાગ કર્યા અને કાફીરોની સામે ચારે બાજુએથી આક્રમણ કરવા હુકમ કર્યો.” “ઈસ્લામી સેન્ચે આ પ્રમાણે યુદ્ધ કર્યું. અને ખુદાએ ઇસ્લામને ફતેહ આપી અને કાફીરોનું લશ્કર હાર્યું.” “રાય પિરા હાથી ઉપરથી નીચે ઉતરી ઘોડા ઉપર બેઠે, અને નાઠો. સુરસુતીની પાસે કેદ પકડાયા ” અને “તેઓએ તેને જહાનમમાં મોકલ્યો. અને દિલ્હીને ગોબિન્દરાય યુદ્ધમાં માર્યો ગયો.” “હી. ૫૮૮ માં આ બનાવ બન્યા અને આ વિજય મળ્યો.” પૃ. ૪૬૪–૪૬૯
આ રીતે પૃથ્વીરાજને વિજય વિ. સં. ૧૨૪૮ માં થયે અને હાર વિ. સ. ૧૨૪૯માં થઈ. રાજા જયન્તચંદ્રને અહેવાલ આ જ ચતુર્વિસંતિ પ્રબન્ધમાં આપેલ છે. હર્ષ કવિના પ્રબંધમાં
Aho! Shrutgyanam
Page #183
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
जैन साहित्य संशोधक
[ રd 3
જયન્ત પાલ વિષે જે માહીતી છે તેને સાર આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં વારાણસી નગરમાં બેવિદચન્દ્ર નામનો રાજા હતા, તેને પુત્ર જયન્તચંદ્ર હતો. તેને રાજય આપીને તેના પિતા સ્વર્ગે ગયો. જયન્તચન્દ્ર સાતસો જન પૃથ્વી છતી. તેને મેઘચન્દ્ર કરીને કુમાર હતો. જયન્ત ચંદ્રના નાશ સંબંધી અહેવાલ આ પ્રમાણે છે. જયન્તચંદ્રને પદ્માકરનામે પ્રધાન નર હતો. તે અણહિલપત્તન ગયો. ત્યાં સૂવદેવી નામની પદ્મિની યુવાન, સુંદર શાલાપતિપત્ની જોઈ કે જે વિધવા હતી. તેને કુમારપાલરાજાની રજાથી તેના ઘેરથી લઈ સોમનાથની યાત્રા કરી તે કાસી ગયો. તે પવિતીને જયન્તચંદ્રની ભગિની કરી. તે એટલી બધી વિદ્વાન અને કલાનિષ્ણાત હતી કે તે લકમાં કલાભારતી તરીકે પ્રસિદ્ધ થઈ. આ સૂવદેવીને પુત્ર થયો. તે યુવાન થયો. રાજાએ વિદ્યાધર નામના મંત્રીને પૂછયું કે રાજ્ય કેને આપવું. વિદ્યાધરે કહ્યું “સુવંશ મેવચંદ્રને, પુનર્ણતાના ( ફરીથી રખાએલીના ) પુત્રને નહિ.” પણ રાજા સહવના કામણ નીચે હતા એટલે તેના પુત્રને આપવા ઈચ્છતા હતા. આ રીતે રાજા અને મંત્રી વચ્ચે વિરોધ ઉત્પન્ન થયો. પણ મંત્રીએ ગમે તેમ કરીને રાજાને સમજાવ્યો અને મેધચન્દ્રને રાજ્ય અપાવ્યું. સૂહરદેવી ગુસ્સે થઈ. પોતે ધનાઢય હતી. સ્વછન્દ હતી એટલે પોતાના પ્રધાન નરોને તક્ષશિલાધિપતિ પાસે મેકલી પુષ્કળ ધન આપી ચઢાઈ કરવાનું કહેવડાવ્યું. વિદ્યારે આ વાત રાજાને કહી. રાજાએ માની નહિ. વિદ્યાધરનું કાંઈ ચાલ્યું નહિ એટલે ગંગામાં ડુબી મર્યો. રાજા અનાથ થયો. સુરત્રાણુ આવ્યો. નગરમાં ભાડે ભાડ ફટયું. રાજા યુદ્ધ માટે સામે આવ્યું. પોતાનાં સૈન્યમાં ૮૪૦૦ નિસ્વાન હતા. પણ એકે નિસ્વાનનો અવાજ રાજા સાંભળતા નથી. તટસ્થને પૂછયું. તેઓએ કહ્યું “ àછના ધનુષના અવાજમાં બીજા અવાજે ડૂબી ગયા છે.” રાજા હૃદયમાં હારી ગયે. પછી એ જણાયું નથી કે તે હણાય કે નાસી ગયો, કે મરી ગયો કે ગંગાજળમાં પશે. યવનેએ નગરી લીધી.” [ ચ. વિ. પ્ર. પૃ. ૬૩. અને પહેલાં ].
આ અહેવાલ કેવળ વાર્તા છે કે ઐતિહાસિક છે તે કહેવું કઠિન છે. તબકત-ઈ-નાસિરીમાંથી જયન્તચંદ્રની હાર વિષે આપણને આ પ્રમાણે અહેવાલ મળે છે. “હી. ૫૯૦ માં સુલતાન ફરીથી ઘઝનીથી નીકળ્યો, અને કાજ, અને બનારસ તરફ કુચ કરી; અને ચંદવારની પાસે તેણે રાયચૈચંદને હરાવ્યો. અને તે વિજયથી તેને ત્રણસોથી વધારે હાથીઓ સાંપડયા.” પૃ. ૪૭૦. એટલે કે જયન્તચંદ્રની હાર વિ. સં. ૧૨૫૧ માં થઈ.
આ રીતે આ પરંપરામાંથી બે ઉલેખ બરાબર ઐતિહાસિક કરે છે. વસ્તુપાલ અને મૌજુદીનના યુદ્ધનો પ્રસંગ ઐતિહાસિક જણાય છે પણ તેને સમય ચેકસ ન થવાથી સંભવની કેટિને રહે છે. બાકીના બે બનાવની હવે પછી પરીક્ષા કરીશું.
Aho I Shrutgyanam
Page #184
--------------------------------------------------------------------------
________________
आजना अंकनो वधारो
-
जैनतत्वज्ञानना पिपासुओने खुप खबर
जैन साहित्यना ग्रंथ संग्राहकोने प्रिय निवेदन
-
संस्कृत-प्राकृत भाषाना अभ्यासिओने
सु समाचार आर्हतमतप्रभाकर कार्यालयद्वारा प्रकाशित
जैन साहित्यना उत्तमोत्तम संस्कृत-प्राकृत ग्रंथो.
આ સંસ્થાએ પ્રારંભેલ ગ્રંથપ્રકાશનકાર્યના ફળ રૂપે હાલમાં દુષ્પાપ્ય એવા જૈન આગમ તથા પૂર્વોચાય" રચિત જેન ન્યાય, વ્યાકરણદિક અવશ્ય સંગ્રહ કરવા ગ્ય શાસ્ત્રીય ગ્રંથ વિદ્વાનોની સહાયતાથી સંશોધન કરવાપર્વક અથધક અને મતપરિચાયક ટિપ્પણી, વિસ્તૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટ વિગેરે અથવા ઇંગ્લિશ નેસ, શબ્દકોશ વિગેરે સાથે સુન્દર બાલબધ ટાઈપથી ડેમી અષ્ટ પેજ પંચાવન રતલી ગ્લેજ કાગળ ઉપર પુસ્તકાકારે સનર છપાયા છે ને છપાઈ રહ્યા છે. જૈન સાહિત્યનો પ્રસાર કરવાના મુખ્ય ઉદેશથી જ સંસ્થાએ ગ્રંથની કિંમત તેને અંગે થયેલા ખર્ચ જેટલી જ રાખેલી હોવાથી એતદ્દેશીય તથા પરદેશીય સંસ્થાઓ દ્વારા પ્રકાશિત ગ્રંથની નજરે નજીવી છે. એ બાબત ગ્રંથ જોતાં જ દરેકની ખાત્રી થયા વિના કદાપિ નહી રહે. આ ગ્રંથમાંના ઘણા ખેરા, ગ્રંથ મુંબઈ, કલકત્તા વિગેરે યુનિવર્સિટીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા શ્રી વીરતા પ્રકાશક મંડલ વિગેરે આદર્શ સંસ્થાઓએ અભ્યાસક્રમ માટે નીમ્યાં હોવાથી દરેક અભ્યાસિએએ તથા તત્વજિજ્ઞાસુઓએ આ લાભ લેવા કદાપિ નહી ચુકવું. ગ્રંથની નકલે થેડી જ હોવાથી તેમ જ ગ્રંથ શિક્ષણક્રમમાં નિમાએલા હોવાથી ગ્રાહકે તરફથી ઘણી માગણી આવ્યા કરે છે, માટે તૈયાર ગ્રંથે વી. પી. થી મંગાવી લેવા અને છપાતા માટે અગાઉથી દરેક ગ્રંથ પાછળ રૂપિયે એક મોકલી ગ્રાહક લીસ્ટમાં નામ દાખલ કરાવવા શીવ્રતા કરવી. જેથી સંસ્થાને ઉત્તેજન મળે અને સાહિત્ય સેવાનું શ્રેય સંપાદન કરવામાં સંસ્થાચાલકેના સહભાગી થઈ શકાય. તેમજ ભવિષ્યમાં ગ્રંથે ન મલવાથી નિરાશ થવાને પ્રસંગ ન આવે. १ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित ४ छंदोऽनुशासन स्वोपज्ञवृत्ति सह. प्रमाणभीमांसा स्वोपज्ञवृत्तिसह पृष्ठ ५ न शासनना ५२मप्रमा१४ श्री वादिदेवसूरिकृत लगभग १४५
मत ३. १. | प्रमाणनयतत्त्वालाकालकार स्वोपज्ञ स्याद्वादरत्नाकर २ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित
(3५ मा परिछे ७ साम) बृहट्टीका साथे. अन्ययोगव्यवच्छेदिका श्री मल्लिपेणमूरिकृत ६सभाष्य तत्त्वार्थाधिगमसूत्र मा8 माना २१३५स्याद्वादमंजरीटी साथै ४ म13२०६३.२. 1
शटामो सहित. । ७ श्रीमद् हरिभद्रसूरिकृत अनेकांतजयपताका स्वोपोष्टखर्च शिवाय,
पज्ञ वृत्ति अने श्रीमुनिचन्द्रसूरिकृत टिप्पणीसह नीचेनां पुस्तको छपाय छे. ! ८ औपपातिक सूत्र (भूण ४३ नोट्स साथै.) ३ प्राकृतव्याकरण स्वोपज्ञवृत्ति सह. । ९ सूत्रकृतांग सूत्र (भू (AA नाट्य साथ.)
मळवायूँ ठेका'- १ आर्हतमतप्रभाकर कार्यालय, पूना सिटी. २ जैन साहित्य संशोधक कार्यालय, ३ शा शंभुलाल जगशीभाई, ४ मेसर्स मोतीलाल बनारसीदास एलिस ब्रिज, अमदाबाद. ठे. उस्मानपुरा पुरातत्व मंदिर, ठे सय्यद मिठा बजार, लाहोर. अमदाबाद.
(पंजाब) हनुमान प्रेस, पुणे शहर
Aho! Shrutgyanam
Page #185
--------------------------------------------------------------------------
________________
Aho! Shrutgyanam
Page #186
--------------------------------------------------------------------------
________________
ॐ आचार्य श्रीजिनविजय सम्पादित ग्रन्थोनी नामावली
१जैन तत्त्वसार (Sal arvini) ॐ२विज्ञप्ति त्रिवेणी (संत भूग-हिन्दी प्रस्तावना)
३ कृपारस कोष ( , ४ शत्रुजय तीर्थोद्धार प्रबन्ध " " ५ द्रोपदी स्ययंवर नाटक
, ६ प्राचीन जैन लेख संग्रह मा १ al. (प्राकृत भूग-५४२ती विधेयन.)
भा॥ २ . ( ५५७ शिसावे.। सं. , ) जैन एतिहासिक गूर्जरकाव्य संचय (33 तिहासि सोना माटा सड.) ९ हरिभद्राचार्यस्य समयनिर्णयः ( स्वतन संस्कृत निम५) १० कुमारपाल प्रतिबोध (प्रात सापानी १२२ सानो महान् श्रथ.) ११ प्राकृत कथा संग्रह (४२रात पुरातत्व माहिर थाली) १२ पाली पाठावली ( पानी भाषानी भा. 1. पु. भ.) १३ अभिधानपदीपिका (पती बापानी शह . पु. भा.) १४ जीतकल्पसूत्र-मूल, चूर्णि, टिप्पण समेत (विस्तृत ४२।ती प्रस्तान)
ને હાલમાં છપાતા ગ્રંથ, १५ प्राचीन गूजराती गय संदर्भ ( १५ मा साना ४२ती । संघर.) १६ गूजरातना इतिहासनो साधन संग्रह, ग्रंथ १ लो.
(१) मेस्तुङ्गाचार्य रचित प्रबन्धचिन्तामणि सटिप्पण, १७. विजयदेवमाहात्म्य (१७ ॥ सैाना में प्रसिद्ध नायाबनु संस्कृत यरित्र) १८ पहाबलि संग्रहः मास १ . ( १२२ १२७नी भने प्राथीन पक्षी-मा.)
તૈયાર થતા ગ્રંથ १९ कुवलयमाला कथा (८मासानी प्राकृतमा सामेडी मे सत्तमन ! ) २०५४ातना छतिहासना साध संयम २.(शिमा कोरे).
મુદ્રક: ચીમનલાલ ઇશ્વ લાલ મડે ના મુદ્રણ સ્થાનઃ વાંહે ગુ કે છેલા ૩ ધીકાંટારડ પાનાભાઇની વાડી, અમદાવાદ.
Page #187
--------------------------------------------------------------------------
________________
LUCH. H
/ ૧ / ૧
ખંડ ૩.
T
એક ર
जैन साहित्य संशोधक
EMAIL
EED
| | | | ||||, ||[,
2013
જૈન સાહિત્ય સંશોધક
જૈન ઇતિહાસ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન આદિ વિવિધ વિષયક સચિત્ર ત્રૈમાસિક પત્ર
संपादक
श्रीजिनविजय
આચાર્ય-ગૂજરાત પુરાતત્ત્વ મંદિર-અમદાવાદ
प्रकाशक
જૈન સાહિત્ય સંશાધક કાર્યાલય
આષાઢ ]
અ મ દા વા દ
[ ૧૯૮૩
LIKE
SUM
F10 |
COLLECELICE
" E :
CARMARA
CRASAS
LilUTREET M
Page #188
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक कार्यालय સ્ટીગ્રીન, : મા વારુ : (પુનરાત )
પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી
ભાષા નાં पठनीय, वाचनीय, मननीय, संग्रहणीय
પુસ્તકનું સૂચિપત્ર પ્રત્યેક સાધુસાધ્વીને અવશ્ય પઠનીય, સર્વ છેદ સૂત્રને સારભૂત આતગ્રંથ
શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ વિરચિત
जीत कल्प सूत्र ભાષ્યકાર યુગપ્રધાન શ્રીજિનભદ્રગણુ ક્ષમાશમણુની આતતા ગણધર અને સ્થવિર પુરુષ જેટલી જ મનાય છે. એમનું રચેલું જીતક૯૫ સૂત્ર અદ્યાપિ બહુ દુર્લભ્ય હતું અને આજ સુધીમાં કોઈએ પ્રકટ કર્યું ન હતું. એ સૂત્ર અતિ ઉત્કૃષ્ટ પદ્ધતિએ છપાવીને આ કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવ્યું છે. આમાં પ્રથમ ક્ષમાશ્રમણજીકૃત મૂળ જીતવાફૂર છે. પછી સિદ્ધસેનગીકૃત પ્રાકૃત ભાષામાં રચાએલી પ્રાચીન જ છે. તે પછી એ ચૂણિના વિષમપદે પર ચંદ્રસૂરિએ લખેલી સંસ્કૃત ટિપ્પણી આપવામાં આવી છે. ચૂણિગ્રંથ તાડપત્રની અતિ જૂની પ્રતે ઉપરથી બહુ પરિશ્રમપૂર્વક અને આધુનિક વિક્વન્માન્ય પદ્ધતિએ તૈયાર કરવામાં આવ્યું છે.
પુસ્તકની શરુઆતમાં ગૂજરાતી ભાષામાં લાંબી પ્રસ્તાવના લખવામાં આવી છે જેમાં સૂત્રકાર ક્ષમાશ્રમણના સમય વગેરે બાબતો વિષે ઐતિહાસિક પદ્ધતિએ વિગતથી ચર્ચા કરવામાં આવેલી છે.
આ સૂત્ર પ્રત્યેક સાધુસાધ્વીને અવશ્ય પઠન કરવા યોગ્ય છે. જે સાધુસાધ્વીઓએ જીતકપસૂત્રનું અધ્યયન કર્યું ન હોય તેમને સ્વતંત્ર પણે વિચારવાને કે વસવાને અધિકાર નથી એમ જેનશાએની સપ્ત આજ્ઞા છે. જે એ આજ્ઞાનું પાલન નથી કરતા તે શ્રમધર્મના વિરાધક થાય છે.
માટે દરેક સાધુસાધ્વીઓને અને જ્ઞાનભંડારોને આ સૂત્ર અવશ્ય સંગ્રહણીય છે,
આ ગ્રંથ નિર્ણયસાગર જેવા સર્વશ્રેષ્ઠ પ્રેસમાં, ઉંચી જાતના એંટિક કાગળ ઉપર, સુંદર અક્ષરમાં મુદ્રિત થયો છે. પુસ્તકની સાઇઝ પણ પુસ્તકને શેભે એવી ક્રાઉન આઠપેજ રાખેલી છે.
આ અપૂર્વ અને અલભ્ય ગ્રંથની કિંમત રૂ. ૩-૦-૦ ભાદ્રવામાસ સુધીમાં મંગાવનારાઓને પાણેજ માફ છે.
Aho! Shrutgyanam
Page #189
--------------------------------------------------------------------------
________________
२
आचारांग सूत्र
એમ તે આચારાંગસૂત્રની આજ સુધીમાં અનેક આવૃત્તિયેા છપાઈ ગએલ છે પરતુ શુદ્ધતા અને ઉત્તમતાની દૃષ્ટિએ એની બરાબરી કરી શકે એવી એકે બીજી આવૃત્તિ અહાર પડી નથી. આ આવૃત્તિ જનીના એક વિદ્વાને વર્ષાંસુધી આચારાંગસૂત્રને ઉડા અભ્યાસ કરી તૈયાર કરેલ છે. મૂળની અનેક પ્રતા ભેગી કરી તેમાંથી પ્રથમ મૂળપાડ તારવી કાઢી, પછી ચૂર્ણિ, ટીકા, અવચૂરી, તખ્ખા અને ખાલાવમેધ આદિ જુદી જુદી વ્યાખ્યા કરનારાઓના પાઠે સાથે સરખાવી, આના પાઠ નિર્ણય કરવામાં આવ્યા છે; એટલું જ નહી પણ આજ સુધીમાં કોઈપણ ટીકાકાર જે વસ્તુ એ સૂત્રમાં જોઇ શક્યા ન હતા તે એમાં તારવી કાઢવામાં આવી છે. અને એ વસ્તુ તે આખા સૂત્રમાં ગદ્યભાગ અને પદ્યભાગ કેટલા છે તેનું પૃથક્કરણ છે. પશ્ચિમના વિદ્વાને આપણા દેશના શાસ્ત્રના કેવી પદ્ધતિએ અને કેટલી ખારીકીથી અભ્યાસ કરે છે તેની કલ્પના આચારાંગસૂત્રની આ આવૃત્તિ જોવાથી થશે. આની વિશિષ્ટતાના ખયાલ એટલા ઉપરથી આવી શકશે કે જર્મનીની એક પ્રખ્યાત યુનિવર્સિટીએ એ ગ્રન્થના સ ંશોધક વિદ્વાનને એમના આવા અથાગ બૌદ્ધિક પરિશ્રમના બદલામાં ઉંચામાં ઉંચી પાંડિત્યપ્રદક ડોકટર ”ની ડીગ્રી આપી છે.
સારામાં સારા એન્ટીક કાગળ ઉપર સુન્દર રીતે અને નવી પદ્ધતિએ છપાવવામાં આવેલ છે. પાછળ ગ્રન્થમાં આવતા દરેક શબ્દના પ્રાકૃત અને સ ંસ્કૃત શબ્દકેષ આપવામાં આવેલ છે. તેમ જ ખાસ ખાસ મહત્ત્વનાં પઠાન્તરે પણ આપેલાં છે. દરેક ભંડાર, લાઇબ્રેરી અને ગ્રન્થસગ્રહમાં આની એકેક નકલ ખાસ રાખવા લાયક છે તેમ જ દરેક સાધુસાધ્વીને સ્વાધ્યાય માટે અત્યંત ઉપયોગી હાવાથી તેમને પણ ખાસ સંગ્રડવા લાયક છે.
જમનીની લિજ્જીગ યુનિવર્સીટી તરફથી એ ગ્રન્થની રામનલીપિમાં જે મૂળ આવૃત્તિ પ્રકટ થઈ છે તેની કોંમત લગભગ ૬-૭ રુપિયા જેટલી પડે છે. છતાં આ આવૃત્તિની મૂળ કિંમત ઘટાડીને માત્ર ૧) રૂપિયે જ રાખવામાં આવી છે. ઘણી જ થેાડી નકલે છુપાએલી છે માટે મગાવવાની ઈચ્છા વાળાએ શીવ્રતા કરવી.
-
સાહિત્યમાં
त्रण छेद सूत्रः बृहत्कल्प-व्यवहार-निशीथ-सूत्राणि न आम् આ ત્રણ છેદ સૂત્ર સાથી વધારે પ્રાચીન અને પ્રધાન આગમ ગણાય છે. એમના કર્તા ભદ્રબાહુ સ્વામી છે. એ છેદ સૂત્રેા ઉપર પૂર્વાચાર્યોએ જેટલી વ્યાખ્યાઓ લખી છે તેટલો બીજા કોઇપણ આગમા ઉપર નથી લખી. એ છેઃ સૂત્રો હજી સુધી કેઇએ છપાવ્યા ન હતા. પરંતુ જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન્ ડા. શ્રીંગ, જેમણે ઉપરોક્ત આચરાંગ સૂત્રનું સ'શેપન કર્યું છે તેમણે જ સૌથી પ્રથમ આ ત્રણ છેઃ સૂત્રનું પણ અત્યુત્તમ સંશાધન કરી પ્રકટ કરવાનું પ્રશંસનીય ધ્યેય પ્રાપ્ત કર્યું છે. આ સૂત્રેાના પાર્ડ પણ આચારાંગ સૂત્રની
Aho! Shrutgyanam
Page #190
--------------------------------------------------------------------------
________________
માફક ટીકા, ચૂણિ, ભાગ, નિર્યુક્તિ આદિ જુની વ્યાખ્યાઓ અને મૂળની જુનામાં જુની પ્રતિઓ ભેગી કરી સાયન્ટીફિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે એવી ઉત્તમ રીતે છપાવવામાં આવ્યા છે કે જેથી આખા સૂત્રનું રહસ્ય વાંચતાંની સાથે જ, યંત્રને
વની માફક, આંખ આગળ તરી આવે છે. અંતમાં જુદા જુદા પાઠાન્તરે પણ આપવામાં આવ્યાં છે. ઉંચા એન્ટીક કાગળ ઉપર સુંદર રીતે છપાવેલાં હોવા છતાં ત્રણે સૂત્રની કિંમત ફક્ત હવે માત્ર ૧૦ રૂપિયે છે. થેડી જ પ્રતિએ શિલિકમાં રહેલી છે.
દિવાદળ એક સંસ્કૃત ગદ્યપદ્યાત્મક અપૂર્વ ઐતિહાસિક પત્ર. હિન્દી ભાષા
વાતારવા માં લખેલી વિસ્તૃત પ્રસ્તાવના, જેમાં વિજ્ઞપ્તિપને અજ્ઞાતપૂર્વ ઈતિહાસ અને પ્રસ્તુત પત્રને અનેક ઐતિહાસિક બાબતોથી ભરપૂર પરિચય આપેલ છે. પારસ ષ (સંસ્કૃત-હિન્દી) વિદ્વાન શિષ્ય શાંતિચંદ્ર ઉપાધ્યાયે અકબરની
છેઅકબર બાદશાહને જેનગુરુ હીરવિજયસૂરિના સ્તુતિરૂપે રચેલું આ એક સુંદર સંસ્કૃત ખંડકાવ્ય છે. એની પ્રસ્તાવનામાં હીરવિજયસૂરિ અને અકબર બાદશાહના મેળાપની પ્રમાણભૂત એવી બધી ઐતિહાસિક વિગત આપવામાં આવેલી છે. સાવંનતીર્થોદાર પ્રવિધ સંસ્કૃત-હિન્દી) -સંવત ૧૮૩ માં શકુંજયને
* છેલ્લે ઉદ્ધાર જે ચિતેડના કર્મશાહ શેઠે કરેલે હત, તેને, તે જ વખતના એક વિદ્વાનયતિએ સંસ્કૃતમાં લખેલે આ ઉપયોગી ઇતિહાસ પ્રબંધ છે. પ્રસ્તાવનામાં શત્રુંજયના ઇતિહાસને લગતી ઘણુ માહિતી આપવામાં આવી છે.
દ્રૌપતી સ્વયંવર નટ (સંસ્કૃત-હિન્દી) ગુજરાતના રાજકવિ સિદ્ધપાલની છે. પ્રસ્તાવનામાં કવિને વિસ્તૃત પરિચય લખવામાં આવ્યું છે. રિશિષ્ટ પર્વ (ભાષાંતર ભાગ ૧-૨)
હેમચંદ્રાચાર્ય રચિત પરિશિષ્ટ પર્વનું આ
" "' સરલ અને સરસ હિન્દી ભાષામાં ભાષાંતર થએલું છે. આમાં જંબૂસ્વામી, પ્રભવસ્વામી, સુહસ્તિસૂરિ, વજૂસ્વામી અને સંપ્રતિ રાજા વગેરે ભગવાન મહાવીર સ્વામી પછી થએલા મહાપુરુષોનાં પુણ્યકારક જીવનચરિત્રો આવેલાં છે.
કિંમત બને ભાગની ૧-૪-૦ કાન તૈનસંપ્રદ માગ ૧ માવાન નટવલ
આમાં લગભગ વિ. સં. પૂર્વ
©* સે વર્ષ ઉપર થઈ ગએલા કલિંગ (હાલના ઉડીસા)ના કીર્તિશાલી જેન રાજા ખારવેલે ઉદયગિરિની હાથીગુફામાં કેતરાવેલ અતિ પ્રાચીન અને ઈતિહાસની દષ્ટિએ ઘણે અગત્યને શિલાલેખ આપવામાં આવ્યું છે. જૈનધર્મના ગરવની દષ્ટિએ આ એક અપૂર્વ ચીજ છે. અનેક સુધારાવધારા સાથે આની બીજી આવૃત્તિ તૈયાર થાય છે.
Aho! Shrutgyanam
Page #191
--------------------------------------------------------------------------
________________
そ
પ્રાચીન જૈનઙેવસંગ્રહ માન } : આમાં વિક્રમની દશમી સદીથી
લઇ વીસમી સદી સુધીના ૧૦૦૦ વર્ષના ગાળાના ૫૫૭ શિલાલેખાના મહાન્ સ ંગ્રહ થએલા છે. દરેક લેખના સબધમાં ઐતિહાસિક વિગતાથી ભરેલું' ભરપુર વિવેચન લખવામાં આવ્યું છે. ડેમી સાઈઝના સાડીસાતસા ઉપર જેટલાં પાનાને આ દળદાર ગ્રંથ છે. જૈન શિલાલેખાને આવે અપૂર્વ સગ્રહ હજીસુધી કોઇએ બહાર પાડયા નથી. કિ'. ૩-૮-૦
જૈન પેતિહાસિક પૂર્ણરાવ્યસંચયઃ ૧૪મા સૈકાથી લઇ છેક ૧૮મા
મહાન્ પ્રભાવક આચાર્યાં, શ્રાવકા, વિદ્વાન્ યક્તિએ સાધ્વીઓ વગેરે જે અનેકાનેક પ્રભાવશાલી વ્યક્તિઓ થઇ ગઈ છે તેમાંતી ૨૭ વ્યક્તિઓના સબધવાળા ૩૩ રાસેાના આ સંચયમાં ઉત્તમ સગ્રહ થએલે છે. જૈન ધર્મના ઇતિહાસની અપેક્ષાએ તેા આ સંગ્રહ અપૂર્વ છે જ પણ ગૂજરાતી ભાષાના અભ્યાસની દૃષ્ટિએ પણ આ પુસ્તક ઘણું મહત્ત્વનું છે. સાથે દરેક રાસના સરલ ભાષામાં ‘ સાર ' પણ આપવામાં આવ્યા છે અને જ્યાં ત્યાં અનેક ટિપ્પણીઓ ને તત્સંબંધી બીજી નાંધે આપી પુષ્કળ માહિતીના ભંડાર ભર્યાં છે. લગભગ ૫૦૦ પાનાના દળદાર ગ્રંથ છે, કાગળ, છપાઈ વગેરે સર્વે ઉત્તમ પ્રકારનાં છે. પાકું પુરું મૂલ્ય માત્ર ૨-૧૨-૦
પ્રાકૃતથા સંગ્રહ આમાં નાની નાની પ્રાકૃત ભાષામાં લખેલી સરસ કથાઓ છે. પ્રાકૃત ભણનારને બહુ ઉપયેગી છે.
મુરસુંદરી પરિય
સંપાદક મુનિશ્રી રાજવિજ્યજી, પ્રાકૃત ભાષામાં રચા એલી
આ જૂની કથા બહુ જ રસિક અને એધપ્રદ છે.
મારપાણ પ્રતિવાધ સિંદુર પ્રકરણના કર્તા સામ પ્રભાચાયૅ વ, સ
૧૨૪૧માં હેમચંદ્ર સૂરિના શિષ્યાના કથનથી, હેમચ‘દ્રાચાર્યે કુમારપાલ રાજાને જે ધર્મોપદેશ આપ્યા હતા તેના વર્ણનમાં આ ગ્રંથ રચ્યા છે. ગ્રંથમાં અનેક ઉપદેશે વિષેનાં આખ્યાને આપ્યાં છે. ગ્રંથ બહુ માટે ૧૨૦૦૦ ક્લાક જેટલા છે. વડાદરની ગાયકવાડ સરકાર તરફથી આ ગ્રંથ પ્રકટ કરવામાં આવ્યેા છે. ૭-૦-૦
સમાÜહા (પ્રથમ ત્રણ પ્રસ્તાવ) હરિભદ્રસૂરિની રચેલી પ્રશમરસ પરિપૂર્ણ આ કથા જાણીતી છે. એની રચના બહુંજ મધુર અને રસવાળી છે. એની પ્રાકૃતભાષા પણ અતિ સરલ હાઇ ખૂબ લાલિત્યથી ભરેલી છે. જૈન કથાના રસિક તેમજ પ્રાકૃત ભાષાના અભ્યાસીને માટે આ ગ્રંથ અમૂલ્ય છે. આ ભાગમાં પ્રથમના ત્રણ ભવ આવેલા છે. સાથે સળંગ સસ્કૃત છાયા પણ આપેલી છે. જેથી પ્રાકૃત નહિ સમજનારને પણ તેટલે જ ઉપયાગ થઇ શકે તેમ છે.
ઘટાડેલી અડધી કિ‘મત
૧-૧૨૦,
Aho ! Shrutgyanam
Page #192
--------------------------------------------------------------------------
________________
gવાર નિ મહોપાધ્યાય રતનચંદ્ર ગણિનું રચેલું આ સંસ્કૃતચરિત્ર બહજ રસિક
“ જાન છે. સંસ્કૃત પદ્યબદ્ધ છે. આની રચનાલી ઘણું ઊંચા પ્રકારની હોઈ વાંચનારને એક સારા કાવ્યને આનંદ આપે તેમ છે. કથાની અદભુતતા તે નિરાળી જ છે. વ્યાખ્યાનમાં વાંચવા લાયક હોઈ શ્રોતાઓને ખૂબ આનંદ આપે તેમ છે. શેક જ નકલે શિલિકમાં છે. મૂ. ૨-૦-૦
શ્રી હારિમાનાર્થી સમાનિયા હિન્દુસ્થાનમાં સૌથી પહેલી રે
પ્રાચ્યવિદ્યાવિશારદ વિદ્વાનોની “ઓરિએન્ટલ કોન્ફરન્સ ” પૂના મુકામે ભરાણી તેમાં વાંચવા માટે આ સંસ્કૃત નિબંધ લખવામાં આવ્યું હતું. આ નિબંધમાં હરિભદ્રસૂરિના સમયને યથાર્થ નિર્ણય કરવામાં આવ્યું છે કે જે નિર્ણયને, જર્મનીના પ્રખ્યાત વિદ્વાન ડૉ. હર્મન યાકેબીએ પણ મુક્તકંઠે સ્વીકાર કર્યો છે અને પિતાના લાંબા સમય સુધી દઢ કરી રાખેલા અને ચર્ચલા નિર્ણયને એકદમ ભૂલભરેલે જાહેર કર્યો છે. આ કરતાં વધુ સફળતા આવા લેખ માટે બીજી શી હેઈ શકે.
સંસ્કૃતના અભ્યાસી સાધુઓ અને શ્રાવકને આ નિબંધ ખાસ વાંચવા જે છે. જે મુનિએ ગ્રંથ સંપાદન અને પુસ્તક પ્રકાશનને કાર્યમાં રસ લેતા હોય તેમના માટે તે આ નિબંધ એક અભ્યસનીય પુસ્તક જેવું છે. સંસ્કૃતમાં ની પ્રસ્તાવના કેમ લખવી તેમ જ ઐતિહાસિક વિગતેની ચર્ચા કેમ કરવી, સાધકબાધક પ્રમાણે કેમ તારવી કાઢવા અને તેમને પૌપર્ય કેમ તપાસઃ એ વિગેરે બાબતોનું જ્ઞાન આ નિબંધના વાચન-મનનથી ઘણી સારી પેઠે થઈ શકે તેમ છે. મૂલ્ય ૦-૪-૦
પ્રાકૃત ભાષા શિખનારાઓ માટે પ્રારંભમાં આ
પુસ્તક ઘણું ઉપયોગી છે. માત્ર આઠ જ દિવસમાં પ્રાકૃત ભાષાને સરલ પરિચય આ નાનકડા પુસ્તકના પાઠથી થઈ શકે તેમ છે. પ્રાકૃત ભાષાના એક પ્રસિદ્ધ ઈગ્રેજ ઑલરના લખેલા કિંમતી પુસ્તકનું આ સરલ ભાષાંતર છે. મૂળ પુસ્તકની કિંમત ૩ રૂપીઆ જેટલી છે અને તે આજે ક્યાંયે મળતું નથી કિંમત ૧-૪-૦
Aho! Shrutgyanam
Page #193
--------------------------------------------------------------------------
________________
वीर वंशावली १५॥ तपागच्छबृहत्पट्टावली ।
કેઈ ઈ વિદ્દવાને સંગ્રહેલી તપાગચ્છની ભાષાની આ એક અતિ વિસ્તૃત પદાવલી છે. આ પદાવલીમાં અનેક પુરુષના ઉલ્લેખે સંગ્રહીત કરવામાં આવ્યા છે. જેટલી જૂની પટ્ટાવલીએ લખેલી મળી આવે છે તે સૌમાં આ વધારે વિસ્તારવાળી છે અને અનેક ઉપયોગી ઉલ્લેખેવાળી છે. મૂલ્ય માત્ર ૦-૧ર-૦
બૌદ્ધ અને જૈન ધર્મના અભ્યાસ માટે એક અતિ મનનીય ગ્રંથ
જર્મન વિદ્વાન અધ્યાપક લૈંયમાન જૈન અને બૌદ્ધધર્મના ઘણા
જાણીતા અભ્યાસી અને પ્રખ્યાત પંડિત છે. જૈન આગમને ભાષા, ઇતિહાસ અને તુલનાની દૃષ્ટિએ જેટલો ઉંડો અભ્યાસ એ વિદ્વાને કરેલો છે એટલે બીજા કોઈ યુરોપીય પંડિતે કર્યો નથી એમ કહેવાય છે. જૈનધર્મને લગભગ ૫૦ કરતાં વધારે વર્ષ જેટલો એમને અભ્યાસ છે. આવશ્યક સૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઔપપાતિકસૂત્ર વગેરે અનેક આગના વિષયમાં એમણે ઘણું લખ્યું છે. છેલ્લે તરંગવતી નામની અદ્ભુત અને અતિસુંદર પ્રાચીન જૈનકથાને ઉત્કૃષ્ટ જર્મન અનુવાદ કરી એ જૈનકથાને એમણે જગજાણીતી કરી છે. એમના જ હાથે લખાએલું આ બુદ્ધ અને મહાવીરનામનું અપૂર્વ પુસ્તક છે.
આ પુસ્તક ઘણું ગંભીર અને વિચારણીય છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં જૈન અને બૌદ્ધધર્મને કેવા ક્રમે વિકાસ થયો એ મુદ્દા પ્રથમ ચર્ચા પછી વિસ્તૃત રીતે બુદ્ધ અને મહાવીરની અનેક રીતે તુલનાઓ કરી કરી તે બેમાં ક્યાં એકતા છે અને ક્યાં ભિન્નતા છે એ અદ્ભુત રીતે બતાવ્યું છે. - આ બે શ્રમણધર્મ સંસ્થાપકની આવી વિશિષ્ટ તુલના બતાવનાર પુસ્તક, ભારતની એક પણ ભાષામાં હજી સુધી ક્યાંયે પ્રકટ થયું નથી.
મૂળ જર્મનમાંથી સંસ્કારી ગુજરાતી ભાષામાં, સુંદર ભાષાંતર કરનાર પ્રસિદ્ધ લેખક શ્રીયુત નરસીભાઈ ઈશ્વરભાઈ પટેલ છે. પુરતક સુંદર કાગળ ઉપર, આકર્ષક આકારમાં અને ઉત્તમ ઢબમાં છાપવામાં આવ્યું છે. મૂલ્ય ૦-૮–૦.
પં. શ્રી સુખલાલજી સંપાદિત ઉત્તમ ગ્રંથે === = સિદ્ધસેન દિવાકર પ્રણત જૈનન્યાયને એ સર્વાદિમ ગ્રંથ न्यायावतार सूत्र
બાધાબા જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. એ ગ્રંથ પ્રમાણમાં જે કે બહુજ માને છે પણ મહત્તવમાં સૌથી મટે છે, જેને ન્યાયશાસ્ત્રને મૂળ પાયે એ જ ગ્રંથ ઉપર રચાયે છે. એ અત્યુત્તમ ગ્રંથ ઉપર, પ્રાચીન ભા અને ટીકાઓને પણ
Aho! Shrutgyanam
Page #194
--------------------------------------------------------------------------
________________
ટકકર મારે એવી ઉત્તમ રિલીમાં અને સરલ ગૂજરાતી ભાષામાં ૫. શ્રી. સુખલાલજી એ વિશદ વિવેચન લખ્યું છે જેના અભ્યાસથી ન્યાયશાસ્ત્રથી તદ્દન અપરિચિત મનુષ્ય પણ એનું જ્ઞાન સરલતાપૂર્વક સંપાદન કરી શકે છે. ન્યાયના વિષય ઉપર આવી સુબોધ પદ્ધતિએ લખાએલું બીજું એક પણ જૈન પુસ્તક હજ પ્રકટ થયું નથી. મૂલ્ય ૦-૪-૦
ચોખાન અને વિંછિા પાતંજલ યોગસૂત્ર ઉપર ન્યાયાચાર્ય શ્રીમદ
યશવિજય ગણિએ જૈનદષ્ટિએ લખવી ટીકા તથા હરિભદ્રસૂરિની ગવિંશિક આ બે ગ્રંથે આમાં છપાવેલા છે. ગ્રંથના પ્રારંભમાં ગ્રંથગત વિષયને પરિચય આપવા માટે એક વિસ્તૃત નિબંધ લખવામાં આવ્યો છે જેમાં જૈનમત સમ્મત ગમાર્ગની બૌદ્ધ તેમ જ બ્રાહ્મણમત સમ્મત એ માર્ગ સાથે લંબાણથી તુલના કરી બતાવી છે અને જૈન ગમાર્ગની, વિશિષ્ટતા સમજાવવામાં આવી છે. અભ્યાસિઓ માટે આ પુસ્તક બહુ ઉપયોગી છે. કિંમત ૧-૮-૦
- Hપ્રન્થ હિંના વિવેવન કમરથી ઉપર બહુ વિસ્તાર સાથે હિન્દી
પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ એમ જ ભાષામાં વિવેચન લખેલું છે. એ વિવેચનમાં જે વિશેષતાઓ છે તે બીજા કેઈએ છપાવેલા કર્મગ્રંથમાં નથી. એ વિશેષતાઓમાં ઠેકઠેકાણે તે તે વિષે ઉપર સ્વતંત્ર નિબંધ જેવા પરિશિષ્ટ અને બીજા તેવા ગ્રંથના વિષયે સાથે તુલનાએ મુખ્ય છે. દિગંબર સંપ્રદાયના કર્મવિષયક સાહિત્યમાં પણ જ્યાં જ્યાં ખાસ નવીનતાઓ છે તે પણ તે તે ઠેકાણે બતાવવામાં આવી છે. એકંદર કર્મગ્રંથના અભાશિઓને આ પુસ્તકમાંથી જે વિચાર સામગ્રી મળશે તે બીજા કેઈ પણ ઠેકાણે મળે તેમ નથી.
મૂલ્ય પ્રથમ કર્મ ગ્રંથ ૧–૪-૦ બીજો કર્મ ગ્રંથ ૦-૧ર-૦ - ત્રીજે કર્મ ગ્રંથ ૧-૧૨-૩ ચે કમ ગ્રંથ ૨–૦-૦૦
હરિભદ્રસૂરકૃિત વદ્દન સમુચ્ચયમાં જૈનદર્શનને લગતું જે પ્રકરણ
" છે તે ઉપર પં. શ્રી બેચરદાસ જીવરાજે ગૂજરાતી ભાષામાં ખૂબ વિગતવાર વિવેચન લખ્યું છે. એ વિવેચનમાં પ્રશ્નોત્તરની પદ્ધતિએ જૈન તની ઘણી સરસ મીમાંસા કરવામાં આવી છે. જૈનદર્શનમાં છવાજીવાદિ પદાર્થોનું સ્વરૂપ કેવી રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે તેનું ઘણી સુગમતા સાથે જ્ઞાન થઈ શકે તેવું આ પુસ્તક છે મૂળ ૧-૮-૦
Aho! Shrutgyanam
Page #195
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં વિકાર જ છે.
જ ર જાણીતા જેનવિચારક પંડિતશ્રી બેચરદાસ
'' જીવરાજે લખેલું આ પુસ્તક જનસમાજને ઠીક પરિચિત થએલું છે. જેનધર્મના મૂળ સ્વરૂપને સમજવામાં આ પુસ્તક ઘણી કિંમતી મદદ આપે એવું છે. દરેક વિચારકને એકવાર આ પુસ્તક અવશ્ય વાંચવા અને મનન કરવા જેવું છે. હવે તે માત્ર ગણતરીની જ નકલે બાકી રહી છે. મૂય ૧-૦-૦
ખી જીવન . રેમન વિદ્વાન સેનેક જે દેઢ હજાર કરતાં વધારે વર્ષે ઉપર 0 1'' થઈ ગયો છે તેનું આ સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાં પિતાના જીવનને સુખી કેમ બનાવવું એ માટે જે ઉપદેશ અને બોધ આપે છે તે આજે પંદરસો સારસો વર્ષો વીતવા છતાં પણ અમૂલ્ય અને અપૂર્વ જે લાગે છે. આ પુસ્તકના વારંવાર વાંચનથી મનને અપૂર્વ શાંતિ અને આશ્વાસન મળે તેમ છે. અધ્યાત્મપ્રેમી સજજને માટે એક રસાયણ જેવી ચીજ છે. ઘટાડેલી કિંમત રૂ. ૦-૮-૦
લખે –
વ્યવસ્થાપક જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય.
એલીસબ્રીજ -અમદાવાદ,
Aho! Shrutgyanam
Page #196
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય વક્તવ્ય
s
નિયમ કરતાં આ અંક સહુ જ વિલંબથી પ્રકાશિત થાય છે તેમાં કારણ એક તે ગરમીની મેાસમને લીધે અંક છપાવવાનું કાર્ય જરા ઘેાડુંક માડેથી જ શરુ થયું હતું તે; અને બીજાં ગૂજરાતમાં પડેલી અતિવૃષ્ટિના સખભે તેમાં વળી ૨૦-૨૫ દિવસના ઉમેરા થયા તે. આમ જયેષ્ઠ પૂર્ણિમા ઉપર કાઢવા ધારેલે આ બીજો અક્ર શ્રાવણી પૂર્ણિમાના સમયે પ્રકાશિત થઇ શકયા છે. આ થએલા વિલંબ અમારા જિજ્ઞાસુ વાચક બંધુએને અસદ્ય લાગે એ સ્વાભાવિક જ છે અને તેથી કેટલાક બંધુએએ એ બદલ જે સ્નેહભરી ફર્યાદ કરી છે તે પણ વાસ્તવિક છે.
આ પછીના અંક જલ્દી જ પ્રકટ થવાનેા છે તેથી આશા છે કે આને બદ્લા એ અંકથી વળી
શકશે. આવા ૩ જો અંક આશ્વિન પૂર્ણિમા લગભગમાં ગ્રાહકાને મળી જશે.
*
*
*
પહેલા અંકના પ્રમાણમાં આ અંક ઘેાડાં પાનાના જોઇ કદાચિત્ ગ્રાહકોને ભ્રમ થવાના સંભવ છે તે માટે અહિં ખુલાસેા કરી દેવા આવશ્યક છે કે-પહેલા અંકમાં કેટલુંક આવશ્યક લખાણુ વધી પડવાથી સંકલ્પિત પાના કરતાં અમારે વધારે પાનાં આપવાં પડયાં હતાં અને તેથી આ અંકમાં તે વાળી લેવાં પડયાં છે. અમારી મૂળનહેરાત પ્રમાણે તે આ પત્રને ચાતુર્માસિક રૂપે બહાર પાડવાનું હતું અને વર્ષના એ ત્રણે અંકામાં મળી કુલ ૪૫ ફાર્મ આપવાનું નિરધાર્યું હતું. પણ પાછળથી તે વિચારમાં સકારણ પરિવર્તન થયું અને તેથી ચાતુર્માસિકને બદલે ત્રૈમાસિક રૂપે પત્રે અવતાર લીધે. એટલે એક આખા અંકની ખાદ્યસામગ્રીને વધારે। થવાથી ખર્ચમાં પણ વધારા થયા. છતાં અમે ગ્રાહકાતે તે પૂર્વપ્રકાશિત વચન પ્રમાણે તેટલું જ લખાણ આપવાને નિશ્ચય રાખ્યા છે, એટલું જ નહિ પણ ઉલટું તેમાં પણ કેટલેાક વધારે આપવાને વિચાર્યો છે જે છેલ્લા અંક પ્રકટ થએથી સ્પષ્ટ જોઇ શકાશે.
આ બધું છતાં ગ્રાહક સંખ્યા હજી અમારી એછામાં એછી ઇચ્છા પ્રમાણે પણ નોંધાઇ નથી. તેથી અમે અમારા જિજ્ઞાસુ અને સાહિત્યપીપાસુ બંધુએ કે-જે અત્યાર સુધીમાં ગ્રાહક તરીકે નોંધાઇ ગયા છે. તેમને જ ભલામણ કરવા ઇચ્છીએ છીએ કે તેઓ આ કાર્યમાં બનતી સહાયતા આપવા ઉત્સુક બનશે જ.
*
આ અંકમાં જે થથમાજા નામના અમારે લેખ છે તે મૂળ સન્તરજ્ઞત મારાં પ્રગ્ન્ય માટે લખાયા છે કે જે ગ્રંથ ગૂજરાતના સાક્ષરશરેામણુ શ્રી આનંદશંકર બાપુભાઇ ધ્રુવના સાક્ષરજીવનની ઉજાણી નિમિત્તે પ્રસિદ્ધ થવાના છે. એ ગ્રંથ પ્રસિદ્ધ થયા પૂર્વે જ અમારા લેખને આ રીતે જૈન સાહિત્ય સંશાધકમાં પ્રકટ કરવાની અને તેમ કરી અમારા વાચક્રને તેના વાંચનના વ્હેલા લાભ આપવાની જે ઉદાર અનુમતિ, એ ગ્રંથના મુખ્ય સંપાદક સાક્ષર શ્રીયુત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે આપી છે, તે બદલ આ પત્રના વાંચા તરફથી હું એ સાક્ષર સજ્જનનેા આભાર માનું છું.
શ્રાવણી પૂર્ણિમા
-સં પાદ ક
૧૯૮૩
Aho ! Shrutgyanam
*
Page #197
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩]
વિષયાનુક્રમણિકા
[ અંક ૨
૧ મહિપાધ્યાય શ્રીયશોવિજ્ય ગણિ લિખિત ફલાફલ પ્રશ્નપત્રક. ૧૬૧–૧૬૫ ૨ નંદુરબાર નિવાસી કાલશેઠની ગ્રંથપ્રશસ્તિ.
૧૬૬-૧દ 9 ૩ શ્રી સર્વવિજય વિરચિત રાષભ અને વર્ધમાન જતુતિ ૪ કુવલયમાલાઃ આઠમા સૈકાની એક જૈન કથા. ૫ ધર્મસમુદ્રકૃત શકુંતલા રાસ,
[સંગ્રાહક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેશાઈ, બી. એ. એલએલ, બી.] ૧૯૫-૨૧૫ ૬ નલવિલાસ નાટકઃ એક ગ્રંથ પરિચય.
[લેખક-અધ્યાપક શ્રીયુત રામનારાયણ વિશ્વનાથ પાઠક.] ૨૧૬-૨૨૩ ૭ જેન તત્વ ચર્ચા. [ લેખક-અધ્યાપક શ્રીયુત પં. સુખલાલજી !
૨૨૩-૨૨૮ ૮ આવશ્યક સૂત્રના કર્તા કોણ?
( [ લેખક-અધ્યાપક શ્રીયુત પં. સુખલાલજી ]
Aho! Shrutgyanam
Page #198
--------------------------------------------------------------------------
________________
Aho! Shrutgyanam
Page #199
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સંશોધક
श्रामHIोमवारश्खायाममा प्रयापजामिनासत्रनामादिनानासानीप्रनिताकmsीवानाali AMANARARISERIALासकलाकामिदत्तविकारायलानामास्वनावधानाध्यापागमहाजावा
शासियवहारमधमफलराशमीबमयमनविष्यति। सवका संदेशनविष्यति
यामतिरेफनिनास्ति कष्टममियोपजानाम्यन महानाधमवाफलसवधानाला NETAJESHEYSERIES नसानसौरतविman DJशकायमिदिन विधायदानामहादिति
मायामध्यप्रदेवासारवानविष्यतिमयमंकव्यवहाशिनिपालथास्यतिपदव्यदानित WheatsAHEROVARTAINS अस्या मेघटिसलाaunामोतारकंटकलाद नषिदसोनाका
बाजाजतनाबारश्राममतिमाघाचाहनस्वामिादा शरापरामवहाबनावताराममा सफलग्रामातस्तारासिमाविशयजानता।
मधामफूलाकामिदिनगनमावीमध्यमविष्यनियामारलासोनमहानि शामिबिबादिलासानादिवासीपनगमकायमघायसविधान शासनालसलामामातरतावविरामघaविनिजामातामहालानकारीनविMONTपागनमास्याप्रतिकार्य सिद्वितिफलंगना-विजाम्रासामध्यमालावा
HAEZZERealanALElaiazha hariERARMकाया। RLDREFEAVELLENMARHशनवजावावाTHIERखामिाहावाप्रमावानाधारण EGAMERICASEAmमाराव्यमालारानावधानाम्यवहाशमलात विधानात तयसवमानकाया
EMATONESHA मध्यमामघातवियतिममममामांतरविष्यतिदिनलालनाशायनविष्य। SEEKEReOXAMARकार्यसिद्वितिफलनामसानसीबसमानासियामारकवाफलान विधि पERTIEEENADATEथासलातीयवहारीमविश्वालालम्पदामारयलिया सिवकाव्योमaular
भामागामाARAलतविमातवियावाHORलातवियः। MallalarianarmadalaanसमिEिlgariandinal
મહાપાધ્યાય શ્રીમદ ગણી યશવિજય ન્યાયાચાર્ય સંકલિત અને હસ્તલિખિત પ્રશ્નચક્ર
( ભાવનગરનિવાસી શેઠ શ્રી પ્રેમચંદ રતનજીના ગ્રંથસંગ્રહમાંથી પ્રાપ્ત )
पिबामावासिएवाशायरियग्राहाणादियातिश्चयरामायरियादाक्ष्मवावरमयादातिकासबातावरसयाममांगाएकामय नामाविवादबावाहयामागबाणमयमवयववहारदममपदमविहमिसाकसमताजानीम्मामांताधिशासापावारकयमिासमायावग्यसायगामाला माधवसायादीतिसविधाकणापाण्याकरणगायतसिसमासंघवाखामियायंमियभिवावधागसितवमिाववळमिाजश्ता। बाभवानाजाजवादामामाणनामाण्मावसिपिणयाविहक्तवयंनिसामतसंसहायविमुदाडवायाहातासाम्राकमा बवदाराणालासामावविधरासाठचायरिपलिकामासागवावासाधासवसयससम्ममहापयाम्हिातकम्पश्यणमुक्कामा कमावास्याणगटासाठरहायतिनिपावारवारासहरूदनविय पंडयंडरादाबामवमरापुरणश्वरमडाडानाध्यावादवानाधा लामामुतादषयाएलगवतापाशतिव्यवहारसाष्यामि। दशा बासुनवाबकल्याणमखाना |श्रीश्रा नंदुरबारनिवासीसीमावाधियानवक्षतविकात्रीजि न धर्माशमननयाउंगरस्सुमतानगोकविलासीप्रा। याटपकानिनमतारपासानायुपराजायाएवानपद दिष्टादिकारमिता॥श्वारानयरैवनजीरापपईदादिमा घायाविनम्पयसफलोलतजन्मानचजषमाशाववनय स्रयासविनयाकालनामाताउतसततीनिहायाजस माशललनादवाववीराज्ञांधश्रीनिननवमिनमनीयसकसंघादिकेसावविन्नययस्पकप्तादानाधिननान्स मुद्धाययुग्मात्रामत्कान्नानानिजकरकमलाजितनाविनेaविक्कोहोमिदाना:सस्त्रकावनिसंयुक्ता प्रामदा वकमायकाहीससुदानिसनमुखकमलादानथावरोपदेवाने देवशक्लिपितामुपिशामंधनाएपवित्राषोनि दिण्या मदोपाध्यायविमव्दामयागणिविध्यपेण्कनकजयगणिलिखापिनाः। श्राः॥ मा॥ प्रा:॥
નંદુરબારનિવાસી શ્રેષ્ઠી કાલુએ સં. ૧૫૫૧માં લખાવેલા જ્ઞાનભંડારના ગ્રંથોમાંના એક ગ્રંથનું અંતિમ પત્ર
(ભાવનગરના જૈન સંધના ભંડારમાંથી, શેઠ શ્રી કુંવરજી આણંદજી દ્વારા પ્રાપ્ત )
Aho! Shrutgyanam
Page #200
--------------------------------------------------------------------------
________________
छैन साहित्यसंशोधक
'पुरिसा ! सच्चमेव समाभिजाणाहि । सच्चस्साणाए उवट्ठिए मेहावी मारं तरइ ।' “ gii બાળરૂ તે સર્વે નાળ; જે દવં નારૂ છે gm નાળ' હિદું, , મર્ય, વિજયં, નં gી પરિજ્ઞિરૂ !”
–નિથિ કવર–
खंड ३]
महावीरनिर्वाण संवत् २४५३-आषाढ
[વાં
૨
महोपाध्याय श्री यशोविजयगणि लिखित
फलाफल विषयक प्रश्नपत्र આ પૃષ્ઠની બાજુમાં જે પત્રની પ્રતિકૃતિ છે તે મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયગણિના સ્વહસ્ત લિખિત જાઢgછી વિષયક એક પ્રશ્નપત્રક છે. આ પત્ર, ભાવનગર નિવાસી સાહિત્યરસિક શેઠશ્રી પ્રેમચંદ રતનજી વીરજીના ગૃહપુસ્તકાલયમાં છે. પ્રથમ તે આ પત્રક પૃચ્છાવિષયક હોવાથી એ વિષયના જ્ઞાતાઓની દષ્ટિએ આમયે અપૂર્વ છે, અને વળી તેમાં શ્રીમદયશોવિજયજી જેવા મહાપુરુષના સ્વહસ્તાક્ષરે લખાએલ હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધુ કહી શકાય.
આ પ્રશ્નપત્રકમાં ૪ ચક્રઃ બનાવેલાં છે અને તે દરેકમાં ૬-૬ કાષ્ઠક મુકેલા છે. બધા મળીને ૨૪ કેક થાય છે અને તે ૨૪ તીર્થકરના નામથી અંકિત છે. દરેક તીર્થકરના નામ ઉપર ૬-૬ પ્રશ્ન ગોઠવ્યા છે. પ્રશ્ન કેમ કાઢવા અને તેનું ફળાફળ કેમ જાણવું એ સ્વયં લેખક મહાપુરુષે પોતાની ભાષામાં પોતાના હાથે જ લખી રાખેલું છે. જિજ્ઞાસુ પુરુષ આમાંથી પિતાને ઈષ્ટ જ્ઞાન, જરાક ઉંડાણથી મનન કરશે તો તે પિતાની મેળે જ મેળવી શકે તેમ છે તેથી આ વિષે વધારે સફેટ કરવાનું અમે ઈષ્ટ ગયું નથી. - આ એક અપૂર્વ અને અપ્રાપ્ય એવી પૂજનીય અને દર્શનીય પ્રતિકૃતિ છે. એ પત્ર પ્રકટ કરવા માટે શેઠશ્રી પ્રેમચંદભાઈએ જે સહદયતા બતાવી છે તે બદલ અમારા વાચકો તરફથી અમે તે બંધુ પ્રતિ આભાર પ્રદર્શિત કરીએ છીએ.
Aho! Shrutgyanam
Page #201
--------------------------------------------------------------------------
________________
१६२] जैन साहित्य संशोधक
[खंड ३ અહિં એ સમગ્ર પત્રનું ઉદ્ધરણ આપીએ છીએ. ॥ॐ ही श्री अँई नमः॥ एणि मंत्रई वार २१ स्थापना षडी अथवा पूगीफल अभिमंत्री मूकावीइ। जेह बोलनी पृच्छा करई तेह थकु जिहां थापना मूंकइ तेहना तीर्थकरनी फार्टि। पृछाना बोल गणतां जे तीर्थकरनइं फाटिं मूंकइ । तेहनी ते ओली गणवी। पंडितश्री नयविजयगणिशिष्य गणि जसविजय लिखितं ॥ छ ।
श्री सुपार्श्वनाथ
60
श्री ऋषभ १ कार्यसिद्धि पृच्छा
व्यापारपृच्छा
श्री पद्मप्रभ
६ ग्रामांतरपृच्छा व्यवहार पृच्छा
श्री सुमतिनाथ ५
ॐ ही श्री
हे नमः
मेघवृष्टि पृच्छा
२ । देश सौख्य श्री अजित | श्री संभव ३
छा। पृच्छा
सेवकपृच्छा श्री श्रेयांश | श्री वासुपूज्य नाथ ११ सेवापृच्छा
ॐ ही श्री
हे नमः
व्याजदान पृच्छा भयपृच्छा
श्री चंद्रप्रभ श्री सुविधिनाथ
चतुःपदपृच्छा
12 belgelt
श्री अभिनंदन ४
श्री शीतलनाथ
श्री विमलनाथ १३
श्री मल्लिनाथ १९ मंत्रविद्यौषधी
12
धारणागति पृच्छा
पृच्छा
जयाऽजय श्रीकुन्थुनाथ श्री अरनाथ १८ वरपृच्छा
ॐ ही श्री अँई नमः
__श्री बाधारूधा पृच्छा पुररोधपृच्छा अनंतनाथ १४, १५
श्री धर्मनाथ
२४ श्री पार्श्वनाथ | श्री महावीर
। आगंतुक पृच्छा गतवस्तुपृच्छा
२३
ॐ ह्री श्री अँहे नमः
पृच्छा अथेचिंता पृच्छा २०राज्यप्राप्तिा २१ | श्री मुनिसुव्रत | श्रीनमिनाथ
कन्यादान पृच्छा
संतानपृच्छा
२२
श्री शांतिनाथ
श्री नेमिनाथ
Aho! Shrutgyanam
Page #202
--------------------------------------------------------------------------
________________
अंक २]
महोपाध्याय श्री यशोविजयगाण लिखित फलाफल विषयक प्रश्नपत्र
[१६३
॥श्री आदिनाथ ॥१॥ १ शीघं सफला कार्यसिद्धिर्भविष्यति २ अस्मिन्व्यवहारे मध्यमं फलं दृश्यते ३ ग्रामांतरे फलं नास्ति कष्टमस्ति ४ भव्यं स्थानसौख्यं भविष्यति ५ मध्यमं देशसौख्यं भविष्यति ६ अल्पा मेघवृष्टिः संभाव्यते
॥ श्री अजितनाथ ॥२॥ १ प्रचुरा मेघवृष्टिर्भविष्यति २ मध्यमफला कार्यसिद्धिर्भविष्यति ३ अस्मिन्विवाहे लाभो नास्ति ४ सकुशलं सलामं ग्रामांतरं भविष्यति ५ स्थानसौख्यं भविष्यति ६ महद्देशसौख्यं भविष्यति
॥श्री शंभवनाथ ॥३॥ १ भव्यं देशसौख्यं भविष्यति २ मध्यमा मेघवृष्टिर्भविष्यति ३ कार्यसिद्धिरास्त फलं नास्ति ४ सलाभो व्यवहारो भविष्यति ५ ग्रामांतरे मध्यमं फलं भविष्यति ६ महातं स्थानसौख्यं भविष्यति
॥श्री अभिनंदन ॥४॥ १ भव्यं स्थानसौख्यं भविष्यति २ देशसौख्यं मध्यमं भविष्यति ३ प्रजाभाग्येन मेघवृष्टिर्भविष्यति ४ सुंदरा कार्यसिद्धिर्भविष्यति ५ मध्यमं फलं व्यवहारे भविष्यति ६ ग्रामांतरे कष्टं न च फलं
॥श्री सुमतिनाथ ॥५॥ १ सकुशलं सफलं ग्रामांतरं भविष्यति २ स्थानसौख्यं मध्यमं भविष्यति ३ देशसौख्यं न दृश्यते ४ प्रचुरा मेघवृष्टिविष्यति ५ कार्यसिद्धिरस्ति फलं च नास्ति ६ व्यवहारो निष्फलो हानिकरः
॥श्री पद्मप्रभस्वामि ॥६॥ १ व्यवहारः सलाभो भविष्यति २ मध्यमं ग्रामांतरं भविष्यति ३ स्थानसौख्यं सर्वथा नास्ति ४ भव्यं देशसौख्यं भविष्यति ५ मध्यमा मेघवृष्टिर्भविष्यति ६ न च कार्यसिद्धिनच फलं
॥श्री सु] पार्श्वनाथ ॥७॥ १ व्यापारो महालाभप्रदः २ सेवकः सुन्दरो भविष्यति ३ सेवाफलं सर्वथा नास्ति ४ चतुःपदानां महान् वृद्धिर्भविष्यति ५ भयं यास्यति परं द्रव्यहानिः ६ व्याजे दत्त पुनरपि हस्ते न चटिष्यति
॥श्री चन्द्रप्रभस्वामि ॥८॥ १ दत्तं सविशेषलाभं भावि २ व्यापारे लाभो न च हानिः ३ सेवकोयमर्थाय भविष्यति ४ सेवा कृता महालाभकारी भविष्यति ५ चतुः [प] लाभो मध्यमो भविष्यति ६ भयं विधेयं धर्मः कार्यः
Aho! Shrutgyanam
Page #203
--------------------------------------------------------------------------
________________
[ खंड ३
१६४ ]
जैन साहित्य संशोधक ॥ श्री सुविधिनाथ ॥ ९॥
॥ श्री विमलनाथ ॥ १३ ॥ १ भयं सर्वथा न कार्य
१ धारणागतिभव्या भवेत् २ दतं लाभनाशाय भविष्यति
२ जयः पराजयोपि भविष्यति ३ व्यापारः क्लेशफलो भविष्यति
३ वरो निःपुण्यो दरिद्रश्च स्यात् ४ सेवको भव्यो भविष्यति
४ पुण्यवति कन्येयं प्रत्यक्षश्रीः ५ सेवा मध्यमफला भविष्यति
५ किंचिद्दण्डेन पुररोधोपशमिश्यति ६ चतुःपदानां हानिर्भविष्यति
६ बद्धो बहु दण्डेनापि भाग्येन छुटिष्यति ॥ श्री शीतलनाथ ॥१०॥
॥ श्री अनंतनाथ ॥ १४ ॥ १ चतुःपदाल्लाभो दृश्यते
१ बद्धो मुधैव शीघ्रं छुटिष्यति २ भयं भविष्यति परमलीक
२ धारणागतिमध्यमा भवेत् । ३ दतं सर्वथा यास्यत्येव
३ जयो नास्ति हानिर्भविष्यति ४ व्यापारो मध्यो भावी
४ वरोयं पुण्यवान् दीर्घायुश्च ५ सेवकोऽयं मध्यमगुणः
५ कन्या मध्यमा भविष्यति ६ सेवा कष्टंफललामा भावि [ नी] ६ पुररोधो महाभाग्येन छुटिप्यति ॥श्री श्रेयांसनाथ ॥११॥
॥ श्री धर्मनाथ ॥ १५ ॥ १ सेवा सफला भविष्यति
१ पुररोधोपशमिष्यति २ चतुःपदहानिः, लाभश्च स्यात्
२ बद्धः छुटिष्यति द्रव्य[व्य]येन ३ भयं भवत्येवात्मचिंता कार्या
३ धारणागतिर्नोद्वेगो भविष्यति ५ दत्तं सलाभं सपरोपकारं भविष्यति ४ जयो भविष्यति पराजयश्च ५ व्यापारान्न च लाभो हानिः
५ वरो भव्योऽति अल्पायुः ६ सेवक उद्वेगकरो भविष्यति
६ कन्या कुलकलंकिनी ॥ श्री वासुपूज्य ॥ १२ ॥
॥श्री शान्तिनाथ ॥१६॥ १ सेवको भन्योपकारी भविष्यति
१ कन्या सुशीला सदाचारा २ सेवा मध्यमफला न दृश्यते
२ पुररोधः कष्टेन ३ चतुःपदान्न च लाभो हानिः
३ बद्धो महाभाग्येन छुटिष्यति ४ भयं शमिष्यति चिंता न कार्या
४ धारणागतिव्या विद्यते ५ दत्तं चाटिष्यति परं बहुकाले
५ पराजयो जयो भवेत् ६ व्यापारो महाकष्टफलः
६ वरोऽयं न भव्यो व्यसनी
Aho I Shrutgyanam
Page #204
--------------------------------------------------------------------------
________________
अंक २]
महोपाध्याय श्री यशोविजयगणि लिखित फलाफल विषयक प्रश्नपत्र
[१६५
॥श्री कुन्थुनाथ ॥१७॥ १ वरः पुण्योऽस्ति सुखी च २ कन्या भव्यास्ति परं कलहकृत् ३ पुररोधः पुण्येन छुटिष्यति
४ बद्धो मुधैव शीघ्रं छुटिष्यति . ५ धारणागतिर्मध्यमा भवेत्। ६ जयेन सर्वार्थचिन्ता कार्या
॥श्री अरनाथ ॥ १८ ॥ १ जयो भविष्यति यशोपि भविष्यति २ वरो मध्यमगुणो भविष्यति ३ कन्याऽसावुद्वेगकरी भवेत् ४ पुररोधः स्तोकदिनैर्यास्यति ५ बद्धो महाकष्टेन छुटिष्यति ६ धारणागतिः सुंदरा, उद्वेगश्च
॥श्री मल्लिनाथ ॥१९॥ १ मंत्रौषधीभ्यो महागुणो भावी २ गतं वस्तु सविलंबं स्तोकं चट० ३ आगंतुकः कष्टे पतितः, सविलंबमागमि० ४ संताने पुत्रो भावि ५ अर्थचिंता, सहजैवार्थप्राप्तिः ६ राज्यं क्वापि नास्ति, प्राणा रक्षणीयाः
॥ श्री मुनिसुव्रतस्वामि ॥२०॥ १ राज्यं भव्यं परं जनभक्तिः न २ मंत्रविद्यौषधीभ्यो मध्यमो गुणो भवि० ३ गतं गतमेव शेषं रक्षणीयं ४ आगंतुकः शीघ्र सलामोस्ति ५ संताने पुत्रो भवेन्न सुंदरः ६ अर्थचिंताऽस्ति परं न दृश्यते
॥ श्री नमिनाथ ॥ २१ ॥ १ अर्थलाभो भविष्यति, चिता न २ संताने पुत्रो भविष्यति, धनागमः ३ मंत्रौषधीभ्योऽनर्थो भावि ४ गतं शीघ्रं चटिष्यति ५ आगंतुको मार्गाद्विलंबितः ६ राज्यं सविलंय सोपक्रमं भावि
॥श्री नेमिनाथ ॥२२॥ १ संताने पुत्रो भव्यो भविष्यति २ अर्थचिंताऽस्ति परं मध्यमं पुण्यं ३ राज्यं नास्ति प्रयासो न कार्यः ४ गतं वस्तु अर्धप्रायं चटिष्यति ५ मंत्रौषधीभ्यो गुणो भावि ६ आगंतुकागमनं संप्रति दृश्यते
॥श्री पार्श्वनाथ ॥ २३ ॥ १ आगंतुका आगता एव, वर्धाप्यसे २ संताने पुत्राः पुत्रिकाश्च संति ३ अर्थचिंता विद्यते परं दुर्लभा ४ राज्यं भविष्यति प्रयासो न कार्यः ५ मंत्रविद्यौषधीभ्यो न गुणः ६ गतं वस्तु प्रायश्चटिष्यति
॥ श्री महावीर ॥ २४ ॥ १ गतं यथा तथा हस्ते चटति २ आगंतुकः संप्रति सविलंबो दृश्यते ३ संतानात्सुखं न विलोक्यं ४ राज्यं सकष्टं सविलंबं भावि ५ अर्थचिंता न कार्या ६ मंत्र विद्यौषधीभ्यो न गुणः
Aho! Shrutgyanam
Page #205
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
नंदुरबार निवासी कालू साहनी ग्रंथ प्रशस्ति
આ નીચે આપેલી ગ્રંથ પ્રશસ્તિ વિ૰ સં॰ ૧૫૫૧માં નંદુરબાર નિવાસી શ્રેષ્ઠિ કાલૂએ લખાવેલા ગ્રંથભંડારની છે. વાચકશ્રી મહીસમુદ્રના ઉપદેશથી એ શ્રેષ્ઠિએ સમગ્ર સિદ્ધાંતાની ટીકા સાથેની અકેક પ્રતિ સારા કાગળ ઉપર, સુંદર અક્ષર લખનારા લડીઆએના હાથે લખાવીને તેને એક માટા જ્ઞાનભંડાર સ્થાપિત કર્યાં હેાય એમ આ પ્રશસ્તિ ઉપરથી જાણવાનું મળે છે.
? * * ]
[ સંત ફ્
એ નંદુરબાર સ્થાન તે હાલમાં તાસીવેલીમાં આવેલું નંદરબાર જ લાગે છે, એ સ્થાને તે। આજે એ જ્ઞાનભંડારને કશે અવશેષ રહેલા હોય તેમ લાગતું નથી પણ એ ભંડારમાંની પ્રતિએ યતિએ અને શ્રાવકાના હસ્તક અન્ય સ્થળે જે કેટલીક ચાલી ગઇ અને તેથી હજી સુધી સચવાઈ રહી તે ઉપરથી એ ભંડારના અસ્તિત્વની આપણને જાણ થાય છે. ગતવર્ષ, ભાવનગરના સંધના ભંડારનું અવલેાકન કરતાં તેમાં એની એક પ્રતિના અમને દર્શન થયાં જેનાં અંતિમપત્રનું ચિત્ર આ સાથેના પૃષ્ટ ઉપર અંકિત થએલું નજરે પડશે અને તે ઉપર લખેલી શ્રેષ્ટિની પ્રશસ્તિ આ નીચે વાંચવા મળશે.
એ પ્રતિ અવદામાયની છે. કુલ એનાં ૧૨૬ પાનાં છે. પાનાં લગભગ એક ફુટ જેટલાં લાંબાં અને પાા ઈંચ જેટલાં પહેાળાં છે. દરેક પાનાની દરેક પૃષ્ટિ ઉપર ૧૫-૧૫ પક્તિઓ લખેલી છે. આવી જ એક એ પ્રતિએ પાટણના ભંડારમાં પણ અમારા લેવામાં આવી છે.
ભાવનગરના ભંડારમાંની એ પ્રતિ શ્રીયુત કુંવરજી આણંદજી માકૃત પ્રાપ્ત થએલી હાવાથી આ સ્થળે તેમના નામેાલેખ કરવા ઉચિત છે.
મૂળ પ્ર શ સ્તિ नंदुरबार निवासी भीमः संघाधिपोऽभवद् भविकः । श्रीजिनधर्माधारस्ततनयो डुंगरस्सुकृती ॥ १ ॥ तद्वंशकविलासी प्राग्वाटः प्रकट जिनमताभ्यासी । श्री गुणराज गुणवान् पर प्रतिष्ठादिकारयिता ॥ २ ॥ श्रीशत्रुंजय रेवत- जीरापलयर्बुदादियात्रासु । વિત્તવ્યયસળજીીઋતનના તદું (?) ૪ જીલમાફ || ક્ ॥ तनयस्तयोः सुविनयः कालूनामा कृतानुकृतसुकृती । तज्जाया जसमाई ललतादेवी च वीराई ॥ ४ ॥ श्रीजिनभवनजिनाच पुस्तक संघादिके सदाक्षेत्रे । वितव्ययस्य कर्ता दानार्थिजनान् समुद्धर्ता ॥ ५ ॥ युग्मम् श्रीमत्कालूनाम्ना निजकर कमलार्जितेन वित्तेन ॥ चित्कोशे सिद्धांता ससूत्रका वृत्तिसंयुक्ताः ॥ ६ ॥ श्रीमद्वाचक नायकमही समुद्राभिधानमुखकमलात् । लब्ध्वा वरोपदेशं नंदंतु च लेखिताः सुचिरं ॥ ७ ॥
संवत् १५५१ वर्षे आषाढ सित दि० १० शुक्रे । महोपाध्याय श्री महीसमुद्रगणिशिष्य पं० कनकविजयगाणे लिखापिताः ॥
Aho ! Shrutgyanam
Page #206
--------------------------------------------------------------------------
________________
શંક ૨]
ऋषभ अने वर्द्धमान जिनस्तुति
[ ૧૨૭
ભા વાર્થ ૧ નંદુરબારમાં વસનારે એવો ભીમ નામે સંઘપતિ થયો જે જૈનધર્મિઓ માટે આધારભૂત જે
હતું અને તેને ડુંગર નામે સુકૃતી એવા પુત્ર હતા. ૨-૩ તે ડુંગરના વશમાં પ્રાગ્યા એટલે પરવાડ જાતિમાં પ્રસિદ્ધ એ ગુણરાજ થશે જેણે પદ
પ્રતિષ્ઠા આદિ સારાં કાર્યો કર્યા; તેમ જ શત્રુંજય, ગિરનાર, જીરાવલા, અને આબુ આદિ તિર્થોની
યાત્રાઓમાં પિતાના ધનને વ્યય કરી જન્મ સફલ કીધે. તેની સ્ત્રીનું નામ લખમાઈ હતું. ૪-૫ તેમને પુત્ર કાલૂનામાં છે જેણે અનેક સુકૃત કર્યા છે. એને જસમાઈ, લલિતાદેવી અને વીરાઈ
નામની ત્રણ સ્ત્રીઓ છે. એણે જિનમંદિર, જિનપ્રતિમા, જૈનપુસ્તક અને સંધ આદિ કાર્યો
નિમિત્તે ખૂબ વ્યવ્યય કર્યો છે અને દીનજને ઉદ્ધાર કર્યો છે. ૬-૭ એ કાલૂસેડે, મહીસમુદ્રનામના વાચકવર્યને ઉપદેશ સાંભળી, પતે ઉપાર્જિત કરેલા ધનના વ્યયથી
જ્ઞાનભંડાર સ્થાપ્યો છે અને તેમાં બધાં સૂત્રો ટીકાઓ સહિત લખાવી સંગૃહીત કર્યા છે. એના લખાવેલા આ ગ્રંથ ચિરકાળ સુધી વિદ્યમાન રહે. સંવત ૧૫૫૧ના આષાઢ સુદિ ૧૦ શુક્રવારના દિવસે આ પ્રતિ પુરી લખાઈ રહી.
મહોપાધ્યાય શ્રીમહીસમુદ્રના શિષ્ય ૫, કનકવિજયગણિની દેખરેખ નીચે આ પુસ્તક લખવામાં આવ્યાં છે. ઇતિ.
શ્રી સર્વ વિજ્ય વિરચિત આનન્દસુન્દર ગ્રંથમાંની ऋषभ अने वर्द्धमान जिननी स्तुति.
श्रीवृषभजिनस्तुतिः वृषभ चिरञ्जय रञ्जयः रञ्जयः रञ्जयमयरचकीर्तिचय । प्रणतसभासुरभासुरभासुरभासुरयमर्पय परेषाम् ॥१॥ सुदिनवितरणे तरणेतरणेतरणे भवोदधेर्विदधे । नरहरिचन्दनचन्दनचन्दनचन्दनमधीश गुणैः ॥२॥ सुकृतरसमयसमयः समयः समयन्नसाधनानाम् । यत्र सुधारय धारय धारय धारयास मयि नयनम् ॥३॥ विबुधानन्दन नंदननंदननंदनपरस्य महिमभरः। त्वयि जातरसा तरसातरसातरसादरं तदियम् ॥४॥ जयास सकलया कलया कलयाकलयावकाभकरचरण । अवनिसु नयनानयनानयनानयनानंदिजिनेंद्रनकम् ।।५॥
Aho! Shrutgyanam
Page #207
--------------------------------------------------------------------------
________________
१६८]
जैन साहित्य संशोधक
त्वामनुपरमापरमापरमापरमासमाप्तकलिकलुषम् । मां च निभालय मालय भालय मालय निलनितया ॥ ६ ॥ चिरमुरा वसिव हेसिव हेसिव हेम धवलं गृहवसते । विरतरामवृजिनजिन जिनजिनमाणिक्य सर्वतो विजयम् ॥ ७॥ । इतिश्रीवृषभ जिनस्तवनं चतुर्यमकमयं संपूर्णम् । श्रीवर्द्धमानजिनस्तुतिः
सिरिवद्धमाण सिरिवद्धमाणसिरिवद्धमाणजिणचंद | परमाणव परमाणवपरमाणवणंसि वेदिज्जा ॥१॥ सुहसायर सुहसायरसुहसायरभवसमूहानम्हण । जयणाय जयणायगजयणायगई निवारिजा || २ || रयणायर रयणाय ररयणायर नाणदंसणासरीणं । सुरमोहण सुरमोहणसुरमोहणयं पयंकुज्जा ॥३॥ सरणागय सरणागयसरणागयवज्जपंजरपइड । कमलासण कमलासणकमलासनसरिस मह हुज्जा ||४|| सव्वविजय सव्वविजयसव्वा विजयथुणियगणगरिट्ठपहो । महसययं महसययं महसययं सिवपयं नयसु ॥ ५ ॥ || प्राकृतयमकत्रयस्तवः ॥
Aho ! Shrutgyanam
[ खंड ३
Page #208
--------------------------------------------------------------------------
________________
कुवलयमाला
કથાને અહીં પરિચય આપવામાં આવે છે તેનું નામ આઠમા સૈકાની એક જૈન કથા
' યુવચનાત્ર છે. ઉદ્યોતનસુરિ ઉર્ફે દક્ષિણ્યચિ નામના
જૈન વિદ્વાન એના કર્તા છે. શક સંવત ૭૦૦ ના અંતિમ લેખક
દિવસના આગલા દિવસે અર્થાત શાકે ૬૮૯ ના ચૈત્ર વદિ આચાર્ય શ્રી જિનવિજય ૧૪ તિથિએ, અપરાન્ડ સમયે, વર્તમાનમાં મભૂમિમાં
ગણાતા પણ તે વખતે ગૂર્જરભૂમિમાં સમાતા જાબાલિપુર (ગુજરાત પુરાતન મંદિર, અમદાવાદ)
નામના સ્થાનમાં, એની રચના પૂરી થઈ હતી. નરહસ્તી શ્રી વત્સરાજ ત્યારે એ સ્થાનનો રાજા હતો. કથાની ભાષા
મુખ્ય પ્રાકૃત-મહારાષ્ટ્રી જૈન છે. રચના ગદ્ય અને પદ્ય ઉભય મિશ્રિત ચંપગ્રંથ જેવી છે. ગ્રંથ પરિમાણ લગભગ ૧૩૦૦ લેક જેટલું છે; અને કથાવસ્તુ સંકીર્ણ સ્વરૂપનું છે. ગ્રંથકારે કથાના આદિ અને અંતભાગમાં, પ્રસ્તાવના અને પ્રશસ્તિના રૂપમાં, જે કેટલુંક વર્ણન આપ્યું છે તે પરથી જ આ બધી હકીકત ઉપલબ્ધ થાય છે, અને એ ઉપરાંત બીજી પણ કેટલીક, ભાષા અને ઈતિહાસની દૃષ્ટિએ મહત્વની ગણાય એવી, હકીકત એ ગ્રંથમાં મળી આવે છે; જેને નિર્દેશ કરવો એ પ્રસ્તુત લેખને મુખ્ય ઉદ્દેશ છે. જૈન કથાસાહિત્યને વિકાસક્રમ
આ કથાને વિસ્તૃત પરિચય આપતાં પહેલાં જૈન કથાસાહિત્યને કેવા ક્રમે વિકાસ થતો ગયો તેનું જરા સંક્ષિપ્ત અવલોકન આપવું આવશ્યક છે. જૈનેનું કથાસાહિત્ય પ્રમાણમાં ઘણું વિશાળ છે. પ્રાકત, સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતી એમ ચાર ભાષામાં લખાએલા સેંકડે જૈન કથાગૂંથે આજે મળી આવે છે. પણ એ ગ્રંથને મોટો ભાગ ૧૦ મા સૈકા પછીને બનેલો છે. જેમ જેમ જૂના સિકાઓ તરફ આગળ વધીએ તેમ તેમ એ ગ્રંથોની સંખ્યા ઘણી જ ઘટતી જાય છે અને આખી પહેલી સહસ્રાબ્દીમાં રચાયેલા પૂરા દશ ગ્રંથો પણ આજે ઉપલબ્ધ થતા નથી. એ દૃષ્ટિએ જોતાં યુવીમાની ઉપલબ્ધિ ઘણી અગત્યની ગણાય.
જૈન આગમ સાહિત્યમાં વાલ્મયના પ્રકારની દષ્ટિએ ધર્મકથાનુયોગ નામને એક આખો સ્વતંત્ર વિભાગ જ કરવામાં આવેલો છે, અને જ્ઞાતાધર્મથ નામના આગમ ગ્રંથને એ વિભાગના નિર્દેશક રૂપે ઉલ્લેખવામાં આવે છે. શ્રત પરંપરા પ્રમાણે એ વિભાગમાં કેટલીયે કોડ એવી ધર્મકથાઓ આલેખેલી હતી, પણ તે કાલપ્રભાવે નષ્ટ થઈ ગઈ અને વર્તમાનમાં માત્ર ૧૯ અધ્યાય જ એ આગમના ઉપલબ્ધ થાય છે, અને તે પણ તેના મૂળ રૂપમાં નહિ. આગમાંતર્ગત એ ધર્મકથાઓ વેદ, બ્રાહ્મણ અને ઉપનિષદ ગ્રંથમાંની કથાઓ જેવી ધર્મવિધિઓથી મિશ્રિત અને ત્રુટિત રૂપની હતી. ઉપદેશકો એ કથાઓની વધારે વિગત ગુરુપરંપરાથી મેળવતા અને પોતાની શૈલી પ્રમાણે લોકોને કહી સમજાવતા. પાછળના સમયમાં જ્યારે પુરાણ ગ્રંથની રચના થવા લાગી અને રામાયણ, મહાભારત, હરિવંશ વગેરે પુરાણકથાઓ લોકપ્રિય થવા લાગી, ત્યારે જૈન શ્રમણોએ પણ પોતાના સિદ્ધાન્ત પ્રમાણે તીર્થકરે તેમ જ બીજા શલાકા પુરૂની પુરાણ કથાઓ રચવા માંડી, અને લોકાતુરંજનની શૈલીએ કથાઓ
Aho! Shrutgyanam
Page #209
--------------------------------------------------------------------------
________________
? ૭૦ ]
जैन साहित्य संशोधक
[અંદ૨
કહેવી શરુ કરી. તે પછી જ્યારે કેવળ લોકેાત્તર પુરુષાની કથાએને બદલે વત્સરાજ અને નરવાહનદત્ત જેવા લૌકિક પુરુષની પણ કથાસૃષ્ટિ સરજાવા લાગી અને તેમાં કવિત્વ અને કલા ( રસનિષ્પત્તિ)ના પણ પ્રવેશ થવા લાગ્યા ત્યારે જૈન વિદ્વાને તેનું પણ અનુસરણ કરવાનું આવશ્યક લાગ્યું, અને પરિણામે તેમણે પણ તેવું કથાસાહિત્ય નિર્માણ કરવા માંડયું.
એમ જણાય છે કે પુરાણકાળમાં ભારત અને રામાયણની કથા ઉપરાંત લેકામાં વસુદેવચરત પણ હુ જ મનોરંજક થઈ પડયું હતું. એ ચરિતને વર્ણવતા કયા કયા લૌકિક ગ્રંથા પ્રસિદ્ધિમાં આવ્યા હતા તે જાણવાનું કશું સાધન જ્ઞાત નથી. પણ જૈન કથાગ્રંથામાં બહુ પ્રાચીન એવા વષુવેર્દિી નામને એક ગ્રંથ એ ત્રણ ખંડમાં મળી આવે છે, તે ઉપરથી અનુમાન થાય છે કે એક વખતે વસુદેવચરત લોકેામાં બહુ જ પ્રિય થઈ પડેલું હાવું જોઇએ. જૈન ચમુદ્દેરિત મૂળ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ભદ્રબાહુ સૂરિએ રચ્યું હતું, એમ હેમચંદ્રસૂરિના ગુરુ આચાર્ય દેવચંદ્ર પેાતાના શાન્તિનાચરિત્રના ઉપાદ્ધાતમાં સૂચવે છે, અને એ ચરિત સવાલાખ ક્ષ્ાક પ્રમાણ જેટલું હતું, એમ તે માને છે.૧ ભદ્રબાહુચિત એ વસુદેવરિત ધણા જૂના વખતમાં જ લુપ્ત થઇ ગયું હોય તેમ લાગે છે. કારણ કે અદ્યાપિ અન શ્રિત પણ અનુમાને ૭ મા સૈકા અગાઉ થઇ ગયેલા સંધદાસ ક્ષમાશ્રમણે આરંભેલા અને ધર્મસેન મહત્તરે પૂરેલા વàત્તિ નામના ગ્રંથમાં એવા સ્પષ્ટ ઉલ્લેખ કરેલા છે કે-કાંઇક તે શ્રુત એટલે શાસ્ત્રમાં નિબદ્ધ થએલું અને કાંઇક આચાર્ય પરંપરાએ કહેવાતું આવતું ચિરત્ર સાંભળીને આ રિતની
રચના કરવામાં આવી છે.ર
એ જ પ્રમાણે જ્યારે માવળની કથા લેકામાં બહુ જ પ્રિય થઇ પડી હતી ત્યારે વિમલસૂરિ નામના આચાર્યં સૌથી પ્રથમ પમરિય નામનેા કથાગ્રંથ રચી જૈન રામાયણની સૃષ્ટિ નિર્મિત કરી. આ આચાર્ય કયારે થઇ ગયા એ નિર્ણીત થયું નથી. એ ગ્રંથમાં સૂચવેલા સમય પ્રમાણે તે તે વિક્રમની પહેલી શતાબ્દીમાં થયેલા હેાવા જોઇએ; પણ તેની રચનાશૈલી અને ભાષાકૃતિ વગેરે ઉપરથી ડા. હન યાકેાખી એમ માને છે કે ૪ થા ૫ મા સૈકા કરતાં એ ગ્રંથ જૂને નથી. એ જ આચાર્યે ભારતની કથા ઉપર પણ મરિયા જેવા જ વિસરિય નામના પણ પ્રાકૃત ગ્રંથ લખ્યા હતા, એમ આ યુવતમાામાં જ જણાવેલું છે; પણ તે અદ્યાપિ ઉપલબ્ધ થયું નથી. પુરાણ પ્રસિદ્ધ પુરુષા ઉપરાંત, ઐતિહાસિક યુગના પ્રારંભમાં ઉદયન વત્સરાજ અને નરવાહનદત્ત વગેરે લૌકિક ઉદ્દાત્ત પુરૂષોની કથાએ લોકસમાજમાં ખૂબ પ્રસિદ્ધિ પામી. કવિને પેાતાની કલા અને કલ્પનાને યથેચ્છ વિહરવા માટે આ નવું ક્ષેત્ર ઘણું વિશાળ અને નિર્બંધ વિનાનું લાગ્યું, અને તેથી તેમણે ઐતિહાસિક અને કાલ્પનિક વસ્તુએના મિશ્રણવાળી વાલવવા, મુમનોત્તરા, ઉર્વશી,૩ મમરથી અને નરવાનવત્ત' વગેરે અનેક શૃંગારરસ પ્રધાન લૌકિક કથાગ્રંથાની રચના કરવા માંડી. ધર્મ અને નીતિપ્રધાન એવી પુરાણ કથાએ સતત સાંભળી સાંભળી રસિક શ્રોતાવર્ગ કંટાળ્યા હતા.પ તેથી તેને માટે આ નવા પ્રકારનું કથા-સાહિત્ય વધારે આકર્ષક અને મનેોરંજક થઈ પડયું. મનુષ્ય સ્વભાવ સ્હેજે શૃંગારપ્રધાન વસ્તુ તરફ વધારે આકર્જાય છે અને એ રીતે એ વસ્તુમાં એકવાર મુગ્ધ થયેલા જનાને પછી કેવળ નીતિ કે ધર્મની વિવેચના કરનારી વાણી શુષ્ક લાગ્યાં કરે છે. આ નિયમે શૃંગારરસસમુદ્દીપક કવિઓની લલિત મધુર વાણી વાળી કામ કથાએ સાંભળી મુગ્ધ બનેલા લોકસમાજ અહિંસા, સંયમ અને તપઃપ્રધાન જૈન શ્રમણેાની માત્ર વિરકિતમેધક ધર્મકથાઓ ઉપર ઉપરત ધારણ કરવા લાગ્યા; અને જૈન કથાકર શ્રમણાને શ્રોતાવર્ગની વ્યાક્ષિપ્ત ચિત્તવૃત્તિને ઉદ્વેગજનક અનુભવ થવા લાગ્યા. નિવૃતિમા↑ જૈન નિગ્રંથીથી આધ્યાત્મિકવૃત્તિને ઉત્તેજન ન આપે તેવા કશે ઉપદેશ કે વાર્તાવનેાદ કરી શકાય તેમ ન હતું. કારણ
Aho! Shrutgyanam
Page #210
--------------------------------------------------------------------------
________________
મં
૨ ]
कुवलयमाला
[ ૧૭
કે રાજ કથા, દેશ કથા, સ્ત્રી કથા કે આહાર કથા જેમાં પ્રધાન હોય એવી કશી વાણી બોલવા માટે જૈનભિક્ષુને ધર્મશાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. શૃંગાર અને રસ વિનાની કથા લોક આદરપૂર્વક સાંભળતા નથી; અને લેકની વૃત્તિને અનુસરી જે કથામાં કામ અને શંગારને રસપષ કરવામાં આવે તે શ્રમણ ધર્મના નિયમનું પાલન થતું નથી. આમ કેટલોક કાળ દુવિધામાં વીતાવ્યા પછી આખરે નિગ્રંથ વર્ગ એ વિચારપર આવ્યો કે “લોક સમાજની ચિત્તવૃત્તિ કામ પ્રધાન કથાઓ સાંભળી વ્યાક્ષિપ્ત થઈ ગયેલી હોવાથી શુદ્ધ આધ્યાત્મિક ભાવનાને પોષનારી ધર્મકથા સાંભળવા જરાએ ઉત્સુક નથી. વરના પિત્તથી પીડિત થયેલા મનુષ્યનું મુખ જેમ ગોળ, સાકર કે શ્રીખંડ ઉપર અરુચિવાળું થઈ રહે છે તેમ આ કામકથારસથી મુગ્ધ થયેલા લોકો વિશુદ્ધ ધર્મકથા તરફ અચિવાળા થઈ રહ્યા છે. લોકો એમ સમજતા નથી કે જે સુખો ધર્મઅર્થ અને કામથી સંકલિત હોય તે જ ખરાં સુખ છે, અને અર્થ અને કામનું મૂળ પણ માત્ર ધર્મ જ છે. માટે જેમ કેાઈ સુવૈદ્ય અમૃતપમ પણ વિરસ એવા ઔષધ તરફ અરુચિ રાખનારા રોગીને તેના મને ભિલષિત પયપદાર્થની સાથે ભેળવીને પણ પાઈ દેવાની ઇરછા કરે છે અને તેમ કરી તેના રોગનો નાશ કરવા પ્રયત્ન કરે છે, તેમ કામકથારત હદયવાળા જનને શૃંગાર રસના મિશ્રણવાળી ધર્મકથા કહીને પણ તેના મનનું આવર્જન કરવું કલ્યાણકારક જ છે” આ વિચારના નિર્ણય ઉપર આવીને નિગ્રંથાએ પણ, નવા પ્રકારના કથાસાહિત્યની સૃષ્ટિ રચવા માંડી. લૌકિક કવિઓની શૃંગારિક કથાઓની માફક શ્રમણ કવિઓ પણ ચરિત કે કલ્પિત કોઈ કથાવસ્તુ લઈ તેને પિતાની પ્રતિભા બળે નવ નવ કલ્પના અને વર્ણનાના વિવિધ અલંકારથી વિભૂષિત કરી કથાસુંદરીને “નવ વધૂની માફક સાલંકારા, સુભગા, લલિતપદા, મૃદુકા, મંજુલલ્લાપા બનાવી સહૃદયના મનને આનંદ આપનારી”૭ બનાવવા લાગ્યા.
* આ ઉપરથી એ પણ સ્પષ્ટ જણાઈ આવે છે કે જૈન કથાલેખકોનું મૂળ ધ્યેય તે એક જ રહ્યું છે અને તે આધ્યાત્મિક કલ્યાણ છે. આપણે ગમે તે જૈન કથા જોઈશું તો તેમાં આ ધ્યેય પ્રત્યક્ષ જણાઈ આવશે. જૈન લેખક કથાનું કલેવર ગમે તે જાતનું ઘડશે પણ તેને અંત ભાગ તે ગમે તેમ કરીને પણ ધર્માધર્મનું ફળ સૂચવનારો બનાવવા પ્રયત્ન કરશે. જ્યારે સામાન્ય લોકવાર્તાઓ જેવી વસ્તુને પણ જૈન કથાલેખકોએ પિતાની પીંછીથી રંગી છે, અને તે ઉપર પોતાના ધ્યેયની મુદ્રા અંકિત કરી છે; તે પછી ખાસ વિશિષ્ટ વસ્તુને આધાર લઈ, સુંદર કથા રચવાની ખાતર જ રચાએલી કથામાં તે આ મુદ્રાની વિશિષ્ટતા સૌથી વધારે તરી આવે એ લાક્ષણિક જ છે. પાદલિપ્તસૂરિની તજવી કથા
આ જાતની કલ્પના અને વર્ણના પૂર્ણ જૈન કથાઓમાં પાદલિપ્ત સૂરિની વસ્તી કથા સૌથી પ્રથમ હોય તેમ જણાય છે. એ સૂરિ સાતવાહન વંશી રાજા હાલની વિદ્યાસભાના એક પ્રતિષ્ઠિત કવિ હતા. કથાસુંદરીઓની રાણી જેવી પિશાચભાષામયી વૃથાને રચયિતા મહાકવિ ગુણાઢય પણ એ જ રાજાને ઉપાસિત કવિ હતો. સ્વયે રાજા પણ જાતે મહાકવિ હતા અને તેની અક્ષય કીતિ સમી પ્રાકત ધાષ અથવા તથા સસરાતી નામની પ્રસિદ્ધ કૃતિ અદ્યાપિ વિદ્વાનોના મનને આલ્હાદ આપ્યા કરે છે. આ ત્રણે કવિમુકુટમણિઓને સંકલિત પરિચય પ્રસ્તુત કુવામાાકારે પ્રસ્તાવનામાં આપ્યો છે, જેનાં અવતરણે આગળ જોવા મળશે જ. પાદલિપ્ત સૂરિની અસલ તાવતી હજી સુધી ક્યાંયે ઉપલબ્ધ થઇ નથી. કેઈ અનિશ્ચિત સમયી આચાર્ય વિરભદ્દ કે વીરભદ્રના શિષ્ય ગણિ નેમિચંકિને રચેલો તેને સંક્ષિપ્તસાર જ મળી આવ્યા છે, તે ઉપરથી એ મૂળ કથાની વસ્તુની પ્રતીતિ થાય છે.’ જેને એ સાર લેખક આખી કથાને માત્ર સંક્ષિપસાર કહે છે તે પણ જ્યારે ૧૮૦૦ કલેક જેટલો સુવિશાળ છે, તે એ મૂળકથા કેવડી મોટી હશે તેની શી કલ્પના કરી શકાય. સાર લેખક
Aho! Shrutgyanam
Page #211
--------------------------------------------------------------------------
________________
ગ્૭૨ ]
जैन साहित्य संशोधक
| વ૪ ૨
શા માટે પાતે એ સાર ઉદ્દરે છે તે અર્થે પ્રારંભમાં જ જે ૩-૪ ગાથા કહી છે તેમાં તે જણાવે છે કે “ પાદલિપ્તાચાર્ય જે તરંગવતી કથા રચી છે તે વિસ્તૃત, વિપુલ અને વિચિત્ર છે. તેમાં ઘણાં દેશીવચન આવેલાં છે. વળી તેમાં કયાંયે કુલકા આવેલાં છે; ક્યાંયે ગુપિત યુગલકા આવેલાં છે, અને કયાંયે ધૃતરજનાને ન સમજાય એવાં ટ્કલ આવેલાં છે. એથી તેને કાઇ સાંભળતું નથી, કાઇ પૂછ્યું નથી અને કાઇ કહેતું નથી. કેવળ વિદ્વાનેાના જ કામની તે કથા થઇ પડી છે. બીજાએને તેના કશા ઉપયાગ નથી. તેથી પાદલિપ્તે રચેલાં દેશી વાયેા વગેરેને છેડી દઈ તેમની રચેલી ગાથાઓ ઉપરથી અન્ય જનાના હિતની ખાતર હું આ સંક્ષિપ્તતર કથા બનાવું છું. સાથે એ પણ એક હેતુ છે કે એ સુરિની કૃતિને આ રીતે સર્વથા વિચ્છેદ થતા અટકે ૯ આ વર્ણન ઉપરથી સમજાય છે કે તરંગવતી કથા મૂળ પ્રાકૃત જૈન મહારાષ્ટ્રી ભાષામાં રચાએલી હતી, અને તેમાં દેશી ભાષાના પણ ઘણા વધારે પ્રમાણમાં પ્રયાગ થએલા હતા. કથાની રચના ગદ્ય અને પદ્ય ઉભય પ્રકારના લખાણવાળી હતી, અને તેમાં ઠેકઠેકાણે લાંબાં લાંબાં વર્ણન અને પદ્યોનાં ઝુંડનાં ઝુંડ આવેલાં હતાં. જેને કુવલયમાલા કથાકાર સંદી વળ્યા કહે છે તે પ્રકારની એ કથા હતી, એમ આ વર્ણન ઉપરથી સ્પષ્ટ સમજાય છે. શ્રીજી અલભ્ય કથાઓ
પાદલિપ્તસૂરિએ ઉપક્રમેલી આ નવીન પ્રકારની કથાસૃષ્ટિમાં પાછળથી ધીમે ધીમે ભરતી થતી રહી અને મત્સ્યવતી, માયસેના,૧૦ વધુમતી,૧૧ સુસ્રોચના૧૨ વગેરે સુંદર કથાઓ રચાઈ. પણ કમનસીબે એક નામ સિવાય ખીજું કશું એ કૃતિઓના વિષયમાં અદ્યાપિ જાણવામાં નથી આવ્યું.
મહિં, રિર્વતત્ત્વરિય વમુàવરિય વગેરે પુરાણપદ્ધતિના ચરિત્રગ્રંથાને કથાવર્ગમાં ન ગણીએ તા, તે પછી ઇમ્મિલિંદી નામના કથાગ્રંથ મળી આવે છે, જે સામાન્ય રીતે વષુવીય ઊર્ફે વધુàવ નિંકી ની સાથે જ જોડાયેલા નજરે પડે છે. આચાર્ય હરિભદ્ર અને ઉદ્યોતનસૂરિ બંને આ ગ્રંથના ઉલ્લેખ કરે છે. તેથી એમના સમય કરતાં અર્થાત્ આઠમા સૈકા પહેલાંના એ ગ્રંથ છે, એટલું નિર્વિવાદ પણે એના માટે કહી શકાય છે. એ કથામાં વર્ણન ભાગ કરતાં કથાભાગ જ વધારે છે, અને તેથી એનું વાચન ચાલતું રહ્યું અને આજ સુધી એ. વિદ્યમાન રહી શકી. હરિભદ્રસૂરિની સમાવિત્ય કથા
વિદ્યમાન કથાગ્રંથામાં વધારે પ્રખ્યાત અને વધારે પરિચિત કથા હરિભદ્રસૂરિની સમરચા (સમરાદિત્ય કથા) છે. આ હિરભદ્રસૂર, કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિના એક વિદ્યાગુરુ છે એવેા નિર્ણય મેં મારા હરિભદ્રસૂરિના સમય નિર્ણયવાળા નિબંધમાં૧૨ વિગતથી કરેલા છે૧૩ અને તે ડૉ. હર્માંન યાકેાખી જેવા સમર્થ પંડિતે પણ સંપૂર્ણપણે માન્ય કરેલા છે.૧૪ એ નિર્ણયમાં મુખ્ય આધારભૂત થએલા ઉલ્લેખ, પ્રસ્તુત કુવલયમાલામાંથી જ જડી આવ્યા છે જે અહીં પણ આગળ ઉપર બતાવાશે જ. આથી હરિભદ્રસૂરિ આઠમા સૈકાના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા એ નિશ્ચિત થયું છે. આ હરિભદ્રસૂરિ એક મહાન લેખક હતા. જૈનદર્શનના એક અતિસમર્થ ગ્રંથકાર તરીકે એમની ખ્યાતિ સુવિશ્રુત છે. જૈન ઐતિથ્ પરંપરા પ્રમાણે તે એમણે કાઇ ૧૪૦૦ કે ૧૪૪૪ જેટલા નાના મેાટા ગ્રંથા અનાવ્યા કહેવાય છે. પણ વર્તમાનમાંયે લગભગ ૮૮ જેટલા ગ્રંથેાનાં નામે એમની કૃતિ તરીકે ગણવા–ગણાવવામાં આવે છે.૧૫ એમની એ વિશાળ ગ્રંથરાશિમાં જૈનધર્મના સિદ્ધાન્તાનું ભિન્નભિન્ન દષ્ટિએ વિવેચન અને નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાંના કેટલાક ગ્રંથા જૈન આગમેાની ટીકાપે છે, કેટલાક પ્રાચીન ગ્રંથાના સારરૂપે છે, અને કેટલાક સ્વતંત્ર પ્રકરણરૂપે છે. એ સ્વતંત્ર પ્રકરણેામાં દાર્શનિક અને આધ્યાત્મિક વિષયોના વિવેચનાત્મક ગ્રંથા ઘણા મહત્વના છે. પૂર્વાશ્રમે એ જાતિએ બ્રાહ્મણ હતા, અને ચતુર્દવિદ્યામાં પારંગત હતા. તેથી સંસ્કૃત ભાષા ઉપર પૂર્ણ પ્રભુત્વ હેાય એ સ્વાભાવિક જ છે,
Aho! Shrutgyanam
Page #212
--------------------------------------------------------------------------
________________
અંશ ૨ ]
कुवलयमाला
[ ૭૨
આશ્ચર્યજનક વાત તો એ છે કે, એક જૈન સાધ્વીનાં મેધવચના સાંભળી એમણે જૈની દીક્ષાને સ્વીકાર કર્યાં હતા, અને આજન્મ એ સાધ્વીનું પુણ્યસ્મરણ એ કરતા રહ્યા હતા. એ સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. એ મહત્તરાને એમણે પેાતાની ધર્મમાતા માની હતી, અને પેાતાની અનેક ગ્રંથકૃતિને અંતે એ માતાના નામને આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
હરિભદ્રસુરિ મહાન સિદ્ધાંતકાર અને દાર્શનિક વિચારકતા હતા જ પણ તે ઉપરાંત મહાન કવિ પણ હતા, એમ જૈન પરંપરા જણાવે છે. પેાતાની કવિત્વશક્તિના પરિચાયક રૂપે એમણે કેવાં કેવાં કથા, ચિરતા, આખ્યાન વગેરે લખ્યાં હશે તે તે ઉપલબ્ધ ગ્રંથનામાવળી ઉપરથી કાંઈ વિશેષ જાણી શકાય તેમ નથી. થાોષ, ધૂર્તાયાન, મુનિતિ ચરિત્ર, ચોધર -રિત્ર, વીર્ થા અને સમાવિત્ય થા આટલી કથાસાહિત્યની કૃતિએ એમના નામે નોંધેલી દેખાય છે, પણ તેમાં માત્ર ધૃણ્યિાન અને સમાવિચ ચા એ એ જ કૃતિએ અત્યારે ઉપલબ્ધ છે, અને એ નિર્વિવાદ રૂપે એમની જ બનાવેલી છે એમ માની શકાય છે. સમરચા એ હિરભદ્રસૂરિની કવિકલ્પનાની પ્રત્યક્ષ પ્રતિમા છે. પ્રશમરસપ્રપૂર્ણ એવી એક ઉત્તમ કથા તરીકે એની પ્રશંસા પાછળના ધણા વિદ્વાનોએ કરી છે. ઉદ્યોતનસૂરિએ ધ્રુવયમાંજાની પ્રસ્તાવનામાં અન્યાન્ય મહાકવિઓની કૃતિઓની પ્રશંસા ભેગી આની પણ જે પ્રશંસા કરી છે તે તે આગળ અપાશે જ. તે ઉપરાંત મહાકિવ ધનપાલે તિલક મંજરીમાં, ૧૬ દેવચંદ્રસૂરિએ શાન્તિનાથ ત્રિમાં,૧૭ અને બીજા ઘણા વિદ્રાનાએ અનેક સ્થળે એની સ્તુતિ કરી છે. હેમચંદ્રસૂરિએ પેાતાના વ્યાનુશાસનમાં૧૮સકલકથાના નિદર્શક તરીકે સમાવિષને નામેાલ્લેખ કર્યો છે *
ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરના પૂર્ણચંદ્ર નામે રાજાને કૌમુદી નામે રાણીથી ગુણુસેન નામે એક પુત્ર થયા. એ જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે બહુ જ કુતુહલી અને ક્રીડાપ્રિય હતા. રાજાને યજ્ઞદત્ત નામે એક પુરાહિત હતા. તેના પુત્ર અગ્નિશર્મન રૂપે બહુ જ અસુંદર અને આકૃતિએ ધણા જ ખેડાળ હતા. રાજકુમાર એ પુરાહિત પુત્રની ખૂબ હાંસી મશ્કરી અને શારીરિક વિડંબના કર્યાં કરે. આથી આખરે કંટાળી એ પુરાહિતપુત્ર કેાઇ તપસ્વીની પાસે જઈ તાપસ બન્યા, અને ફરી બીજા જન્મમાં આવી વિડંબના ન સહવી પડે તેના માટે કઠેર તપસ્યા કરવા લાગ્યા. કાલાંતરે એ પૂર્વ પરિચિત રાજકુમાર રાજા થયાં પછી એ તાપસની પાસે જઈ ચઢે છે, અને વાતવાતમાં એની સાથેના પેાતાના પૂર્વ પરિચય જાણી લે છે. રાજાને બહુ પશ્ચાત્તાપ થાય છે, અને તેથી પેાતાના પૂર્વાપરાધેાની તે તાપસ પાસે માછી માગે છે. એ તાપસ મહિના મહિનાના ઉપવાસ કર્યા કરે છે. મહિનાની સમાપ્તિએ એક જ
*સમરાદિત્ય ચરિત્ર જૈન મુનિએ ઘણા રસપૂર્વક વાંચતા અને શ્રાવકો ભાવપૂર્વક સાંભળતા. એ ગ્રંથની પ્રતા લખાવી સાધુઓને અર્પણ કરવામાં બહુ પુણ્ય માનવામાં આવતું. એની એક ઉદાહરણભૂત સ ́વત્ ૧૨૯૯ માં લખેલી તાડપત્રની પ્રતિ ખંભાતના શાંતિનાથના ભડારમાં છે, જેની નાંધ ડા. પીટર્સને, પેાતાના પુસ્તકગદ્વેષણા સંબધે લખેલા રીપોર્ટના ૩ ન્ત ભાગમાં, મૃ. ૧૮૭માં, લીધી છે, એ પ્રતિના અંતે લખાવનારની લાંખી પ્રશસ્તિ આપેલી છે. તેમાં જણાવ્યું છે કે-પલ્લીવાલ વશના લાખઙ્ગ નામે શેઠના મનમાં પેાતાના માતાપિતાએ ના પુણ્ય સ્મીથ કાંઇક સુકૃત કરવું એઇએ ' એવે વિચાર થયો. વિચાર કરતાં તેને લાગ્યું કે જગતમાં દાન કૃત્ય એક સત્કૃષ્ટ પુણ્યમાગ છે, અને દાનકૃત્યોમાંયે જ્ઞાનદાન સ`શ્રેષ્ઠ છે. જ્ઞાન એ શ્રુતાધીન છે, અને શ્રુત એ શાસ્ત્રસ્વરૂપ છે. શાસ્ત્રોમાં કેટલાંક કલ્પિત વસ્તુરૂપ હોય છે, અને કેટલાંક ચરિત વસ્તુરૂપ હોય છે. એમાંયે સુચિત રૂપ ગ્ર'થ વધારે કલ્યાણકારક કહેવાય છે. એમ વિચાર કરતાં તેને સમરાદિત્ય રૂપ સુચરિતનું રમરણ થયું. એ પ્રામરસ પરિપૂર્ણ ચરિત્રનાં શ્રવણ, વાચન, લેખન તેને સાથી વધુ ઇષ્ટ લાગ્યાં. પાતાને જે પૂર્ણ ઇષ્ટ હોય તે જ વસ્તુ ખીન્ન ઇષ્ટ જનને સમર્પણ કરવી ોઇએ, અને માતાપિતા કરતાં વધુ ઇષ્ટજન જગતમાં છે નહિ. એથી પાતાના એ ઇષ્ટતમ માતાપિતાના પુણ્યાર્થે તેણે સમરાદિત્ય ચરિત્રની પ્રતિ લખાવી. ગ્રંથ લખાવવામાં પણ કેટલે! બધો વિવેક અને કૈટલે ખયેા ઉત્તમ આદર્શ !
Aho ! Shrutgyanam
Page #213
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
વાર ભિક્ષા લેવા ગામમાં જાય છે, અને તે પણ જે એક જ ઘરે મળી ગઈ તો ઠીક નહિ તે ફરી પાછો વનમાં ચાલ્યો આવે છે, અને બીજા મહિનાના ઉપવાસ આદરી લે છે. રાજ તેને એક માસપવાસને પારણે પોતાને ત્યાં ભિક્ષા લેવા માટે ઘણા આગ્રહપૂર્વક આમંત્રે છે. માસાંતે તપસ્વી ત્યાં જાય છે. પણ તે જ દિવસે રાજાને ત્યાં રાજકુમારને જન્મ થએલો હોવાથી આખો રાજવર્ગ એ જન્મોત્સવની ધમાલમાં પડી જાય છે અને પારણા માટે આવેલા તપસ્વીની પરિચર્યા કરવાનું ભૂલી જાય છે. રાજમંદિરમાં કઈ સત્કાર કરતા ન હોવાથી તપસ્વી આમને આમ પાછા ફરી જાય છે. પાછળથી રાજાને ખબર પડે છે ત્યારે તે બહુ દુઃખી થાય છે અને દેડતા દોડતા તપસ્વી પાસે જઈ થયેલી ભૂલની માફી માગે છે, અને બીજા માસોપવાસને અંતે પિતાને ત્યાં આવવાની અત્યાગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી આવે છે. નિયમ પ્રમાણે તપસ્વી પુનઃ રાજમહેલે પારણાર્થે જાય છે પણ કર્મધર્મના નિયમે એ દિવસે પણ રાજવર્ગને કોઈ વિક્ષિપ્ત કાર્ય ઉપસ્થિત થતાં પૂર્વની માફક જ તપસ્વી અનાદરભાવે પારણું કર્યા વિના પાછો વનમાં આવે છે, અને ત્રીજા માસના ઉપવાસની પ્રતિજ્ઞા લઈ લે છે. એમ ૪ વાર તે તપવી એ રાજાને ત્યાં જાય છે અને પાછા આવે છે. છેલ્લી વખતે તપસ્વીને ખૂબ ક્રોધ થઈ આવે છે અને તેથી તે યાજજીવન અન્નનો ત્યાગ કરી બેસે છે અને રાજા ઉપર અત્યંત ઠેષ ધારણ કરી જન્મોજન્મ એ વૈરનો બદલો વાળવાની કેાઈ શક્તિ મળે તેવું નિદાન કરી પોતાની સર્વ તપ સંપત્તિ તે માટે હારી બેસે છે. એમ એ બંને આત્માઓ વચ્ચે પૈર બંધાય છે. તે પછી દરેક જન્મમાં તે જુદા જુદા સંબંધે જોડાય છે અને અગ્નિશર્મનો આત્માં ગુણસેનના આત્માને જાદી જાદી રીતે હેરાન કરી પોતાની વરવૃત્તિને સંતોષે છે. આમ નવ ભવ સુધી તેમનો વિરોધભાવ ચાલુ રહે છે, અને છેલ્લા ભવમાં ગુણસેનનો આત્મા ઉત્કર્ષ પામતા પામતે આખરે મુક્તિ મેળવે છે અને અગ્નિશર્મનનો આત્મા અધોગતિ પામે છે.
આ કથાવસ્તુને મુખ્ય કરી હરિભદ્ર જૈન સિદ્ધાંત પ્રમાણે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, આદિ દુર્ગુણોને વશીભૂત થએલો આત્મા કેવી કેવી હીન દશા પામી જગતમાં રઝળે છે; અને અહિંસા, સંયમ, તપ, ક્ષમા, દાન, વગેરે સદ્ગણોના આચરણથી છવામાં કેવી રીતે આધ્યાત્મિક વિકાસ સાધે છે, તેનાં કાલ્પનિક ચરિત્રો ઘણી ઉત્તમ રીતે આલેખી બતાવ્યાં છે.
હરિભદ્રસૂરિની આ કથા મુખ્ય પ્રાકૃત ભાષામાં-જૈન મહારાષ્ટ્રમાં જ રચાએલી છે. પણ કવચિત, કેટલાંક રૂપે શૌરસેનીનાં પણ વાપરેલાં છે. કથા સામાન્ય રીતે ગદ્યમાં લખાએલી છે, પણ વચ્ચે વચ્ચે વિરલ પદ્યા પણ વાપરેલાં છે. પદ્ય ભાગ ઘણે ખરો આર્યાદોનો છે અને થોડાંક બીજા છેદો પણ છેઃ જેવાં કે પ્રમાણી, દ્વિપદી, વિપુલા, વગેરે. રચનાશૈલી સરલ અને સુબેધ છે. પાદલિપ્તની તાંડાવતી જેવી વર્ણનથી અને અલંકારોથી ભરેલી નથી. વાક બહુ જ ટૂંકાં, લાંબા સમાસેથી રહિત અને પ્રવાહબદ્ધ એક પછી એક ચાલ્યાં આવે છે, અને કથાની વિગત વેગ ભરી રીતે આગળ વધે જાય છે.
જ્યાં પ્રસંગ આવે છે ત્યાં થોડાક અલંકારો પણ નજરે પડે છે. સહજસ્જરિત ઉપમાઓ અને અના યાસ સૂચિત શબ્દાવલીની ઝમક પણ કયાંક કયાંક મળી આવે છે, પણ સમુચ્ચય કથાપ્રવાહ, ગંગાના શાંત પ્રવાહની માફક સ્થિર અને સૌમ્ય ભાવે પોતાના લક્ષ્ય તરફ વહ્યો જાય છે. પ્રાકૃત ભાષાના સાધારણ અભ્યાસી પણ એની ભાષા સમજી શકે છે અને એ જ કારણથી એ કથા આજસુધી સારી રીતે પ્રચારમાં રહી શકી છે. ઉદ્યતન સુરિની વઢવમાત્રા હાથ - હરિભદ્ર સૂરિની કથા અનંતર જ પ્રસ્તુત કુવલયમાલા કથાનું સ્થાન આવે છે તેથી, તેમ જ એ બંને સૂરિઓ વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ હતો તેથી પણ, કુવલયમાલાને પરિચય પહેલાં સમરાદિત્ય
Aho! Shrutgyanam
Page #214
--------------------------------------------------------------------------
________________
कुवलयमाला
આપને વિસ્તૃત પરિચય આપ આવશ્યક હતા. હરિભદ્રની કથાની રચના સમજ્યા પછી ઉદ્યતન મરિની કથારચના સમજવી ઘણી સરલ થઈ પડશે. ઉદ્યતન સુરિને પિતાની કથાની સ્કતિ હરિ સરિની કથા પરથી જ થઈ હોવી જોઈએ એમ બંનેની સરખામણી કરતાં સ્પષ્ટ સમજાય છે. વાવમાત્રાની લિખિત પ્રતિ - ઉદ્યોતનસૂરિની મૂળ પ્રાકૃત વચમાથાની જૂની પ્રતિએ અદ્યાપિ બે કરતાં વધારે જાણ્યામાં આવી નથી. એમાંની એક પૂનાના રાજકીય ગ્રંથ સંગ્રહમાં અને બીજી જેસલમેરના જૈન ભંડારમાં સંરક્ષિત છે. પૂનાની પ્રતિ કાગળ ઉપર લખેલી છે અને તે ૧૫ મા સૈકાની આસપાસમાં ઊતરેલી સંભવે છે. એ ઊતારો અસલની કઈ જૂની તાડપત્રની પ્રતિ ઉપરથી થયેલો હોય તેમ લાગે છે. જેસલમેરની પ્રતિ તાડપત્ર ઉપર લખેલી છે અને તેની લખ્યા સાલ “સંવત ૧૧૩૮ ફાળુ (ણ) વદિ ૧ રવિ દિન' છે. આ બંને પ્રતિઓમાં પરસ્પર કેટલાક ઘણા મહત્વના પાઠભેદ છે તેથી બંનેની મૂળ પરંપરા પ્રારંભથી જ પ્રથફ પ્રથફ હોય એમ લાગે છે. એ પાઠભેદ કેાઈ બીજાના હાથે નહિ પણ ખુદ ગ્રંથકારના પોતાના હાથે જ થએલા હોય તેવા છે, અને તેમાં કેટલાક તે જેમને ખાસ ઐતિહાસિક દષ્ટિએ બહુ જ મહત્વના કહી શકીએ તેવા છે.
આચાર્ય હરિભદ્રસૂરિના સમય માટે પરંપરાથી ચાલ્યા આવતા ઉલ્લેખ વિષે જર્મનીના પ્રસિદ્ધ સંસ્કૃત વિદવાન ર્ડો. હર્માન યાકોબીએ પહેલવહેલી શંકા ઉપસ્થિત કરી અને કેટલાક ઊહાપોહને અંતે પિતે સંપાદિત કરેલી સિદ્ધર્ષિની અદભુત સંસ્કૃતકથા ૩૫મિતિમવપંચાં ની પ્રસ્તાવનામાં (સન ૧૯૧૩ ની આસપાસ) તેમણે નિર્ણય આપ્યો કે હરિભક એ સિદ્ધર્ષિના ધર્મોપદેશક ગુરુ હોઈ તે બંને સમકાલીન હતા, અને તેમને સમય સિદ્ધર્ષિના લખ્યા પ્રમાણે વિક્રમની ૧૦ મી શતાબ્દિનો મધ્યભાગ માનવો જોઈએ. પરંપરાના કથન પ્રમાણે તેમને સમય વિક્રમના ૬ ઠ્ઠા સૈકાને ઉત્તરકાળ આવે છે, પરંતુ એક તે હરિભદ્રસૂરિના પિતાના ઉલ્લેખોથી જ એ સમયે બાધિત થાય છે, અને બીજું સિહર્ષિ તેમને પોતાના ધર્મગુરુ તરીકે ઉલ્લેખે છે. તેથી પરંપરાગત કથન પ્રમાણભૂત માની શકાય તેમ નથી. એ એમની મુખ્ય દલીલ હતી. મને પિતાને, હરિભદ્ર પોતે જ પોતાના ગ્રંથોમાં ધર્મકીતિ વગેરે ૭ મા સૈકામાં થઈ ગએલા વિદ્વાનોના ઉલ્લેખ કરતા હોવાથી તે પહેલાં તે એ ન હોઈ શકે એ વાત જેટલી નિશ્ચિત ભાસતી હતી, તેટલી, સિદ્ગષિના સમકાલીન જેવા છેક ૧૦ મા સૈકામાં તે થયા હતા તે વાત, વિશ્વસનીય જણાતી ન હતી. તેથી હરિભદ્રના સમયના નિર્ણયમાં સહાયભૂત થાય તેવા જેટલા ઉલ્લેખ મળે તે બધા ભેગા કરવાનો મેં પ્રયત્ન કરવા માંડ્યો. પ્રભાવક ચરિત્રમાં આપેલી સિદ્ધર્ષિની હકીકત વાંચતાં તેમાં દક્ષિણ ચિસૂરિ અને તેમની યુવયના કથાનો ઉલ્લેખ જોવામાં આવ્યો. તેથી કદાચિત એ કથામાં સિદ્ધ કે હરિભકના સંબંધમાં કાંઈ લખેલું મળી આવે, એવા વિચારથી મને એ કથા જોવાની જીજ્ઞાસા થઈ.
૧૪ મા સિકામાં થએલા રત્નપ્રભસૂરિ નામના આચાર્યો દાક્ષિણ્યચિન્તસૂરિની મૂળ પ્રાકૃત કથા ઉપરથી સારરૂપે સંક્ષિપ્ત જે સંસ્કૃત કુવલયમાલા રચેલી છે તેનું મુદ્રણકાર્ય સં. ૧૯૭૧-૭૨ ના અરસામાં મુનિવર શ્રી ચતુરવિજયજી મહારાજે વડોદરામાં આરંભેલું. તે સમયે પ્રસ્તુત લેખકની પણ ત્યાં જ સ્થિતિ હતી. સંત કુવલયમાલાના કર્તાએ પ્રારંભમાં પૂર્વના કવિઓનાં જે કેટલાંક નામો આપેલાં તેમાં હરિભદ્રસૂરિનું નામ પણ દૃષ્ટિગોચર થયું, પણ એથી એ કંઇ ખુલાસો નહેતે થતો કે મૂળ પ્રાકૃત કથા કોણે અને કયારે રચી છે, અને તેમાં હરિભદ્રસૂરિનું નામ છે કે નહિ, અને છે તો તે કેવા સ્વરૂપમાં છે. વગેરે વગેરે. ડૉ. હર્મન યાકોબી, પ્રભાવક ચરિત્રમાં કરેલા એ ગ્રંથ સંબંધી ઉલેખનો અર્થ કાંઈ જાદો જ સમજ્યા હતા, અને તેથી તેમણે ઉપમિતિભવપ્રપચાકથાની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે“પ્રભાવક ચરિત્ર, ૧૪, ૮૯ માં લખ્યા પ્રમાણે સિદ્ધર્ષિએ ચમારા વાળ રચેલી છે, પણ જુદા જુદા
Aho! Shrutgyanam
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭ ]
जैन साहित्य संशोधक
[खंड ३
ગ્રંથકારની કરેલી એ કથાની જે હસ્તલિખિત પ્રતિઓ કેટલાક ગ્રંથ ભંડારમાં મળી આવે છે તેમાં સિહર્ષિની કરેલી એકે જણાતી નથી.” (પૃ. ૧૨, કલકત્તા આવૃત્તિ)
આથી મૂળગ્રંથ જોવાની જીજ્ઞાસા વધારે ઉત્કટ થઈ. પૂનાના રાજકીય સંગ્રહમાં પણ કોઈ કુવલયમાલાની પ્રતિ છે એમ જાણ થતાં, વડોદરાની સંટ્રલ લાયબ્રેરીવાળા સદ્ગત સાક્ષર શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ મારફત તે પ્રતિ મંગાવવામાં આવી. જોતાંની સાથે જ જણાયું કે એ જ અસલ ઉદ્યોતનસૂરિની કુવલયમાલા છે. આદિ-અંત ભાગ તપાસતાં તેમાંથી પ્રશસ્તિ વગેરે પણ મળી આવી, રાની સાલ પણ મળી આવી, કર્તાની ગુરુપરંપરા પણ જડી આવી, હરિભદ્રસૂરિના વિષેને ઉલ્લેખ પણ ઉપલબ્ધ થયો. અને તેમાંથી સમરાદિત્ય ચરિત્રની પ્રશંસા પણ અવગત થઈ. એ ઉપરથી એટલે નિશ્ચય તો તે વખતે જ થયો કે સમરાદિત્યના કર્તા પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ સિદ્ધર્ષિના સમકાલીન ૧૦ મા સકામાં તો નથી જ થયા. તેઓ કુવલયમાલાની રચના સાલ જે શક સંવત ૭૦૦ (વિક્રમ ૮૩૫ અને ઈ.સ. ૭૭૯) છે તે પૂર્વ કોઈ પણ વખતે થયા હોવા જોઈએ. પૂર્વ એટલે કયારે તેને નિર્ણય તે વખતે કરી શકાયો નહોતો. તે વિચાર પાછળથી છુટ થયો હતો. જ્યારે પૂનાની પ્રથમ પ્રાચ્યવિદ્યા વિદ્યુત્પરિષદ ભરાણી ત્યારે. એ પરિષદમાં વાંચવા માટે મેં “હરિભદ્રને સમય નિર્ણય” એ જ વિષયને નિબંધ લખવો પસંદ કર્યો. કારણ કે ત્યાં હરિભદ્રના અને બીજા ઘણા ગ્રંથને વિશાલ સંગ્રહ સન્નિકટ હતે.
હરિભદ્રના એ સમય નિર્ણાયક નિબંધના આલેખન વખતે કુવલયમાલાનું સાંગોપાંગ નિરીક્ષણ કરવાનો અવસર મળ્યો. અને તેથી એની રચના. શૈલી, ભાષા. અને તત્કાલીન ઐતિહ્ય પરિસ્થિતિ વગેરે અનેક દૃષ્ટિએ એમાં સમાએલી સામગ્રી તરફ મારું લક્ષ ખેંચાયું. એ નિબંધમાં જ મેં એક ખાસ ટિપ્પણી લખી, એના વિષયમાં આ પ્રમાણે લખ્યું હતું કે –
આ કથા પ્રાકૃત સાહિત્યમાં એક અમૂલ્ય રત્ન સમાન છે. ખેદની બાબત એ છે કે આવા ઉત્તમ અને મહત્વના ગ્રંથતરફ આજસુધી કઈ શોધક વિદ્વાનની દૃષ્ટિ ગઈ નથી. આની એક હસ્તલિખિત પ્રતિ ડેક્કન કૉલેજમાં સુરક્ષિત મુંબઈ સરકારના સુપ્રસિદ્ધ ગ્રંથસંગ્રહમાં સંગ્રહાએલી છે. આ કથા સંપૂના રંગની છે. આની રચનાશલી બાણની કાદંબરી કે ત્રિવિક્રમ કવિની દમયંતી કથા જેવી છે. કાવ્યચમત્કૃત્તિ ઉત્તમ પ્રકારની અને ભાષા ઘણી જ મનોરમ છે. પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે તે આ એક અનુપમ ગ્રંથ છે. એ કથામાં કવિએ કૌતુક અને વિનેદને વશીભૂત થઈ મુખ્ય પ્રાકૃતભાષા સિવાય અપભ્રંશ અને પૈશાચી ભાષામાં પણ કેટલાંક વર્ણને કરેલાં છે જેમની ઉપગિતા ભાષાશાસ્ત્રીઓની દષ્ટિએ ઘણી જ વધુ છે. અપભ્રંશ ભાષામાં લખેલાં આટલાં જૂનાં વર્ણને અદ્યાવધિ બીજે ક્યાંયે પ્રાપ્ત થયાં નથી. તેથી એ દૃષ્ટિએ વિદ્વાને માટે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. આ કથાને વિસ્તૃત પરિચય અમે એક સ્વતંત્ર લેખવડે આપવાનો વિચાર રાખીએ છીએ.” (જુઓ, જૈન સાહિત્ય સંશોધક, પ્રથમ ખંડ-પ્રથમ અંક, પૃષ્ઠ ૪૩).
લગભગ ૧૦ વર્ષ ઉપર કરી રાખેલા એ વિચારને વ્યવહારમાં મૂકવાને આજે યોગ આવ્યો છે. કથાકર્તા ઉદ્યોતનસૂરિને પરિચય
ઉદ્યતનસૂરિએ પિતાની ગુરુપરંપરા તથા કથારચનાનાં સમય અને સ્થળ ઇત્યાદિને સારો પરિચય પતે જ કથાના અંતભાગમાં ઠીક વિગતપૂર્વક આપેલો છે જે ઇતિહાસની દૃષ્ટિએ ઘણો જ મહત્ત્વને ગર્ણય. આપણું દેશના પ્રાચીન ગ્રંથકારમાંથી આ રીતને પિતાને પરિચય ઘણા જ ડા
એ આપ્યો છે અને તેથી આપણા સાહિત્યના ઇતિહાસની સાંકળો, ઘણા ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ બરાબર બંધબેસતી થતી નથી. જે જમાનાના સેંકડો ગ્રંથકર્તાએ પિતાની અમરકતિઓને અંતે
Aho! Shrutgyanam
Page #216
--------------------------------------------------------------------------
________________
अंक २]
कुवलयमाला
[ १७७
પિતાનું પૂરું નામ પણ આપવાની દરકાર રાખતા નથી તે જ જમાનાને એક કથાકાર આ રીતે પિતાની
તે ઓળખાવવા ખાતર પિતાનાં કુળ, વંશ, ગુરુ, સમય અને સ્થળ આદિને રીતસર ઉલ્લેખ કરવાની જે પસંદગી કરે છે તેને. તેની ઐતિહાસિક વૃત્તિની નિદેશક સમજવી જોઈએ. તે પિતાને પરિચય આ પ્રમાણે આપે છે – (१) * अत्थि पुहईपसिद्धा दोणि पहा दोणि चेय देस ति।
तत्यत्थि पहं णामेण उत्तरावहं बुहजणाइणं ॥ ४ (२) सइदिअचारुसोहा विअसिअकमलाणणा विमलदेहा ।
तत्यत्थि जलाहिदइआ सरिआ अह चंदभाय त्ति ।। (३) तीरम्मि तीय पयडा पवझ्या णाम रयणसोहिल्ला ।
नत्यत्थि ठिए भुत्ता पुहई सिरितोरराएण * ॥ (४) तस्स गुरू हरिउत्तो आयरिओ आसि गत्तवंसाओ ।
तीय णयरीय दिण्णो जेण णिवेसो तहिं काले ॥ (५) तस्स वि सिस्सो पयडो महाकई देवउत्तणामो ति।'
.... .... सिवचंद गणी य मयहरो ति (?) ॥' (६) सो निणवंदणहे कहवि भमंतो कमेण संपत्तो।'
सिरिभिल्लमालणयरम्म संठिओ कप्परुक्खो व्व ।। (७) तस्स खमासमणगुणा णामेणं जक्खयत्तगणिणामो ।
सीसो महइ महप्पा आसि तिलोए वि पयडजसो ॥ 4 ઉપર કવલયમાલાની પ્રતિઓની ઉપલબ્ધિની બાબતમાં લખ્યું છે કે એ ગ્રંથની અદ્યાપિ માત્ર બે જ અસલ પ્રતે જાણવામાં આવી છે અને તે બંનેમાં કેટલાક મહત્વને પાઠભેદ છે. એ પાઠભેદ આ પ્રશસ્તિના ભાગમાં સ્પષ્ટ જણાઈ આવે છે અને તેથી આ સ્થળે એ પાઠાંતરે નોંધવાની આવશ્યક ફરજ પડી છે. સંક્ષિપ્ત શિની ખાતર જેસલમેરવાળી તાડપત્રની પ્રતિને સર્વત્ર ! સંજ્ઞા આપુ છું અને પૂનાની પ્રતિને P સંજ્ઞા આપું છું. *P માં આ પ્રારંભની બંને ગાથા નથી. એમાં ૩ જી ગાથાથી પ્રશસ્તિને પ્રારંભ કરે છે અને તેને પ્રથમ પાદ J કરતાં જૂદા જ પ્રકારને છે; અર્થાત તે આ પ્રમાણે છે
___ 'अत्थि पयडा पुरीणं' । P तोरमाणेण । ૧ P માં આ ગાથાદ્ધની જગ્યાએ નીચે પ્રમાણે આખી ગાથા છે—
[ तस्स ] बहुकलाकुसलो सिद्धान्तवियाणओ कई दक्खो ।
आयरिय देवगुत्तो ज[स्स ]जवि विजरए कित्ती ॥ ૨ ] માં આ ગાથાદ્ધ ખંડિત છે. P માં તે નીચે પ્રમાણે છે
सिवचन्दगणी अह महयरो त्ति सो एत्थ आगओ देसा । ३ मा गाया P भ नथी..
Aho Shrutgyanam
Page #217
--------------------------------------------------------------------------
________________
१७८]
जैन साहित्य संशोधक
[खंड ३
(८) तस्स य बहुया सीसा तववीरिअवयणलद्धिसंपण्णा ।
रम्मो गुजरदेसो जेहिं कओ देवहरएहिं ।। (९) णागो विंदो मम्मड दुग्गो आयरियअग्गिसम्मो य ।
छटो वडेंसरो छम्मुहम्स य (व?) अगस्स ते आसि ॥ (१०) आगासवप्पण[य]रे जिणालयं तेण णिम्मवियं रम्मं ।'
तस्स मुहदंसणे च्चिय अवि पसमइ जो अब्भत्थो (व्वो) वि ॥ (११) तस्स वि सीसो अन्नो तत्ताअरिओ त्ति णाम पयडगुणो।
आसि तवतेयणिज्जियपविगयमोहो [ दिणयर व्व ] ॥ (१२) [जो दूसमसलिलपवाहवेगहीरन्तगुणसहस्साण ]°
सलिंगविउलसालो लक्खणरुक्खो व्व निकंपो॥" (१३) सीसेण तस्स एसा हिरिदेवीदिण्णदसणमणेण ।
रइया कुवलयमाला विलसियदक्खिणइन्धेण ॥ (१४) दिण्णजहिच्छियफलओ बहुकित्तीकुसुमरेहिराभोओ।
आयरियवीरभद्दो अत्थावरो कप्परुक्खो व्व ॥ (१५) सो सिन्धन्तेण गुरू; जुत्तीसत्थेहि जस्स हरिभद्दो ।
बहुसत्थगंथवित्थरपत्यारियपयडसच्चत्यो ।” ४ P तववीरियलद्ध(द्धि) चरणसंपण्णा। ५P भ भाभी गाथा नथी. ६ P भां 24 माया मा प्रभारी छ
आगासवप्पनयरे वडेसरो आसि जो खमासमणो। ७P अहव्वा वि. ८ P भां आया 20 प्रमाणे
तस्स य आयारघरो तत्तायरिओ त्ति नामसारगुणो। ૯ ] માં આ ગાથા ખડિત છે. P માં નીચે પ્રમાણે પૂર્ણ છે
आसि तवतयानज्जियपावतमोहो दिणयर व्व। १. Ji मायानु पूर्वाध ५ गोखंछे, a P भी अलि तारीसाधु . ११p लग्गणखंभो व्य निकंपो।
१२P अवावरो। ૧૩ હરિભદ્રસૂરિના સમયનિર્ણયમાં મને આ જ ગાથા મુખ્ય આધારભૂત થએલી છે. P પ્રતિમાં આ ગાથા જરા પાઠભેદ અને કાંઇક ખંડિતરૂપની છે. એમાં એને પાઠ આ પ્રમાણે છે
सो सिद्धन्तगुरु पमाणनाएण जस्स हरिभदो
भ(ब)हुगन्थसत्थवित्थरपयडसव्वत्थो । છના માપથી જોતાં આ ગાથા અપૂણું લાગે છે અને તેથી એને સ્પષ્ટ અર્થાવધ થતું નથી, વિચાર કરતાં મને લાગ્યું કે આના પ્રથમ પદને સંબંધ ઉપરની ગાથામાં બતાવેલા વીરભદ્રસૂરિ સાથે હોવો જોઈએ
Aho! Shrutgyanam
Page #218
--------------------------------------------------------------------------
________________
अंक २ कुवलयमाला
[ १७९ (१६) आसी तिकम्माभिरओ महादवारम्मि खत्तिओ पयडो ।
उज्जोअणो त्ति णामं तच्चिअ परिभुंजिरे तइआ॥" (१७) तस्स वि पुत्तो संपइ णामेण वडेसरो ति पयडगुणो।"
तस्सुज्जोअणणामो तणओ अह विरइया तेण ॥ (१८) तुंगमलंघं जिणभवणमणहरं सावयाउलं विसमं ।
जाबालिपुरं अट्ठावयं व अह अत्थि पुहईए ॥ (१९) तुंगं धवलं मणहारिरयणपसरंतधयवडाडोवं ।
उसहनिणिंदायतणं करावियं वीरभद्देण ॥ (२०) तत्थट्ठिएणं अह चोदमीए चेत्तस्स कण्हवक्खम्मि ।
णिम्मविआ बोहिकरी भव्वाणं होउ सव्वाण ॥ અને બાકીના ત્રણે પદો હરિભદ્રસૂરિના વિષેનાં હોવાં જોઈએ. એ કલ્પના પ્રમાણે મેં એને સંપૂર્ણ પાઠ આ પ્રમાણે કયે હત
सो सिद्धन्त[म्मि ] गुरु(रू); पमाणनाएण(अ) जस्स हरिभद्दो । बहुगन्थसत्थवित्थरपयड [समत्तसुअ] सव्यत्यो ।
(तुओबन साहित्य साधर ७ १, 1, . ५२) મારા આ રીતે પૂરેલા પાઠને ડે. હર્માન યાકેબીએ પણ અર્થ સંગત ગણે છે અને તેની નોંધ સમરાદિત્ય કથાની પ્રસ્તાવનામાં તેમણે આ પ્રમાણે લીધી છે
The passage in which Haribhadra is referred to, is corrupt as is shown by the metre. In the Ms. of the Deccan College, the only that seems to be available, it runs thus: सो सिद्धन्त० (७५२नी म). Muniraj Jinavijaya has satisfactorily emended the text and supplied the missing syllables as follws-सो सिद्धन्तगुरु (भाभी Nu 84221 27). The first Pada is connected with the preceeding verse which eulogises Uddyotan's teacher Virabhadra: and the following verse names his father Vatesvara who was a Ksatriya and became a Ksamasramana
મને એ જોઈને આનંદ થયે કે જેસલમેરની પ્રાચીન પ્રતિમાં મારા કલ્પિત પાઠને જ મળતું અને મેં બેસાડેલા અર્થને જ પ્રકટ કરતો સંપૂર્ણ પાઠ મળી આવ્યું છે.
જેસલમેરની પ્રતિમા ફેટેગ્રાફર્સ હમણાં જ પૂજ્યશ્રી કાંતિવિજયજી મહારાજે બહુ પ્રયાસ કરાવીને લેવડાવ્યા છે, અને તેની એક નકલ મને સૌથી પ્રથમ જોવા મળે તેવી સગવડ તેઓશ્રીએ જે ઉદારતાપૂર્વક કરી આપી છે તે બદલ હું તેમને આભાર માનું છું. જેસલમેરની પ્રતિમાંથી જ જાબાલિપુર અને ત્યાંના રાજ વત્સરાજને લગતી ગાથા મળી આવી છે જેની ઉપયોગિતા આગળ ઉપર તે રાત માટે લખવામાં આવેલી વિગત પરથી સમજાશે.
૧૪ P માં આ ગાથા મુદ્દલ નથી. ૧૫ P માં આ ગાથાદ્ધની જગ્યાએ નીચે પ્રમાણેનું ભિન્ન ગાથાદ્ધ છે
राया य] खत्तियाणं वैसे जाओ वडेसरो नाम । ૧૬ P માં આ અગત્ય ધરાવતું નગરનું નામ પડી ગએલું છે,
Aho! Shrutgyanam
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ] जैन साहित्य संशोधक
[खंड ३ (२१) परभडभिउडिभंगो पणईयणरोहणीकलाचंदो।
પિરિવછરાયનામ રટ્યા વિવો ગરૂમ " (२२) को किर वच्चइ तीरं जिणवयणमहोअहिस्स दुत्तारं ।
थोअमइणा वि बद्धा एसा हिरिदोविवयणेण ॥ (२३) जिणवयणाओ जणं अहियं व विरुद्धयं व जं बद्धं ।
तं खमसु संठवेज्जसु मिच्छा अह दुक्कडं तस्स ॥" (२४) चंदकुलावयवेणं आयरियउज्जोअणेण रइया मे।
सिवसतिबोहिमोक्खाण साहिया होउ भवियाण ॥" (२५) एयं कहं करेउं जं पुण्णं पावियं मए विउलं ।
साहुकिरियासचित्तं भवे भवे होउ मे तेगं ।। (२६) सगकाले वोलीणे वरिसाण सएहि सत्तहि गएहिं ।
एगदिणेणूणेहिं रइया अवरण्हवेलाए ॥ (२७) ण कइत्तणाहिमाणो ण कव्वबुद्धीए विरइया एसा । . धम्मकह त्ति णिबद्धा मा दोसे काहिह इमीए ॥"
સારાથ–પૃથ્વીમાં પ્રસિદ્ધ એવા બે પથ અને બે જ દેશ છે (દક્ષિણા પથ અને ઉત્તરાપથી. તેમાં ઉત્તરાપથ એ વિદ્વાનેથી ભરપૂર એ દેશ ગણાય છે. (૧) એ દેશમાં સમુદ્રની પ્રિયતમા જેવી ચંદ્રભાગા નદી વહે છે.(૨) એ નદીના તીર ઉપર પ્રખ્યાત એવી પત્રુઈયા નામે સમૃદ્ધિશાલી નગરી છે જે નગરીમાં રહીને શ્રીતરરાયે પૃથ્વીનું આધિપત્ય ભોગવ્યું હતું.(૩) એ રાજાના ગુરુ હરિગુપ્ત નામે આચાર્ય હતા જેઓ જાતે ગુપ્તવંશમાં જન્મેલા હતા અને તે કાળે ત્યાં જ વાસ કરીને રહેતા હતા.(૪) તે આચાર્યના દેવગુપ્ત નામે શિષ્ય થયા જેઓ [ બહુ કળાકુશલ, સિદ્ધાંતના જ્ઞાતા અને] મહાકવિ હતા. તેમના શિવચંદ્ર ગણી નામે મહત્તર-પદ-ધારક શિષ્ય થયા.(૫) તેઓ જિવંદન એટલે તીર્થયાત્રા કરવાના હેતુથી ફરતા ફરતા ભિન્નમાલમાં આવીને સ્થિત થયા.(૬) તેમને યક્ષદત્ત ગણી નામે મહાન શિષ્ય થયા જેમને યશ ત્રણે જગતમાં પ્રસરી રહ્યા. (૭) તેમને તપ, વીર્ય, વચન અને લબ્ધિસંપન્ન એવા અનેક શિષ્ય થયા જેમણે દેવમંદિર બનાવરાવી ગૂર્જરદેશને
૧૭-૨૦ આ ચારે ગાથાઓ P પ્રતિમા નથી. ૨ા આ ગાથા પણ P માં નથી.
Aho! Shrutgyanam
Page #220
--------------------------------------------------------------------------
________________
મંત્ર ૨ ]
कुवलयमाला
[ <
રમ્ય બનાવ્યા (૮) એ શિષ્યામાં લુાગ, વિદ, સમડ, દુર્ગા, અગ્નિશમ અને છઠ્ઠા વડેસર ખાસ મુખ્ય હતા.(૯) વડેસરે અગાસવપ્પુ નામના નગરમાં રમ્ય એવું જિનમંદિર બંધાવરાવ્યું.(૧૦) તેમના એક શિષ્ય તત્ત્વાચાય નામે થયા જેઓ તપ અને શીલ આદિના ગુણાથી પૂજ્ય થયા.(૧૧) તેમના જ દાક્ષિણ્યચિન્હ (ઉપનામવાળા) શિષ્યે, હીદેવીના દેશનના પ્રતાપે આ કુવલયમાલા કથા રચી.(૧૨) ઈચ્છિતફળ આપનાર કલ્પવૃક્ષ જેવા આચાર્ય વીરભદ્ર સૂરિ જેના સિદ્ધાન્તાધ્યાપક ગુરુ છે; અને જેમણે બહુ શાસ્ત્ર અને ગ્રંથના વિસ્તાર કરી ( ઘણા ગ્રંથો રચી ) સત્યાના પ્રસાર કર્યાં એવા આચાર્ય હરિભદ્ર જેના યુક્તિશા શિખવનારા ગુરુ છે.(૧૪-૧૫) ત્રિકર્માભિરત એવા મહાદુવારમાં પ્રસિદ્ધ ઉદ્યોતન નામે ક્ષત્રિય થયા જે ત્યાંના તાત્કાલીન ભૂમિપતિ હતા.(૧૫) તેના પુત્ર સંપ્રતિનામે થયા જે વડેસર પણ કહેવાતા,(?) તેના પુત્ર જે ઉદ્યોતન તેણે જ આ કથાની રચના કરી. (૧૭)
પૃથ્વીમાં અષ્ટાપદ [પર્યંત]ની જેમ તુંગ, અલય્ જિનમંદિરાથી મનેહર, શ્રાવકાથી વ્યાપ્ત અને વિષમ એવું જાવાલિપુર નામનું નગર છે. ત્યાં વીરભદ્રે ઊંચું, શ્વેતુ' અને ધ્વજપટથી શેાભતું એવું ઋષભજિનનું મદિર કરાવેલું છે. એ મદિરમાં રહીને ચૈત્ર કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસે, ભવ્યજનાને ધ કરનારી આ કથા પૂર્ણ કરી છે.(૧૯-૨૦)
પર-શત્રુના સુભટાની ભ્રુકુટિઓના ભંગ કરનાર અને પ્રણયીજનરૂપી રાહણીના માટે ચંદ્રકળા જેવા શ્રીવત્સરાજ નામે નરહસ્તી ત્યારે રાજ્ય કરે છે.(૨૧)
જિનપ્રવચનરૂપી દુસ્તર મહાસાગરના કાણુ પાર પામી શકે તેમ છે. કેવળ હીદેવીના વચનથી અલ્પબુદ્ધિવાળાએ પણ મેં આ કથા કરી છે. તેથી જિનવચનથી જે કાંઇ વિરુદ્ધ કે અધિક લખાયું હાય તા તેનું મિથ્યાદુષ્કૃત થાઓ.(૨૨–૨૩)
ચકુલના અવયવભૂત આચાર્ય' ઉદ્યોતને આ રચના કરી છે. ભવ્યજનાની મુક્તિની આ સહાયક થાએ. આ થા કરવાથી મને જે કાંઇ પુણ્ય પ્રાપ્ત થયું હાય તા તેથી મને જન્મોજન્મ સક્રિયામાં પ્રવનારું મન મળેા.(૨૪–૨૫) શકકાલના સાતસો વર્ષ વ્યતીત થવામાં માત્ર એક દિવસ ન્યૂન હતા તે દિવસે અપરા વેળાએ આ કથા સમાપ્ત થઇ છે.(૨૬)
કવિત્વના અભિમાને કે કાવ્યની બુદ્ધિએ આ રચના કરવામાં આવી નથી. ધ કથા કહેવાના આશયથી આ કથા નિદ્ધ કરી છે માટે આને દોષ ન કાઢશે.(૨૭)
Aho ! Shrutgyanam
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૮૨]
जैन साहित्य संशोधक
[खंड ३
ઉદ્યતનસૂરિના સંબંધમાં તે આ પ્રશસ્તિમાંથી યથેષ્ટ વિગત મળી જ રહે છે પણ તે ઉપરાંત જે બીજી પણ કેટલીક મહત્ત્વની ઐતિહાસિક વિગતે આમાંથી મળી આવે છે તેનું ઉપયોગી વિવેચન અહિં કરવા ઈચ્છું છું. ગુજરાતમાં પ્રસરેલા જૈનધર્મના પ્રારંભિક ઇતિહાસ ઉપર આ પ્રશસ્તિ ઘણું અજવાળું પાડે છે. અણહિલપુરના શાસનકાલમાં ઉત્કર્ષ પામેલે. જૈનધર્મ, મૂળ કઈ બાજુએથી તળ ગૂજરાતમાં પ્રવિષ્ટ થયો અને કયા આચાર્યના સંયમબળે ગૂર્જરભૂમિ જૈનમંદિરોથી મંડિત થઈ એ વિષયને કેટલાક ખુલાસે આમાંથી મળી આવે છે. જૈનધર્મ પાળનારી બધી વૈશ્ય જાતિઓ-એસવાલ, પિોરવાડ, શ્રીમાલ વગેરે-નું મૂળ સ્થાન ભિન્નમાલ કેમ છે અથવા ભિન્નમાલથી નીકળેલી એ જાતિઓએ શા કારણથી જૈનધર્મનો સ્વીકાર કર્યો-એ બહુ મહત્વના પ્રશ્નના ઉકેલની દિશા પણ આમાંથી સૂઝી આવે તેમ છે. પણ અહિં એ બધી બાબત ચર્ચવાને અવકાશ નથી.
આ પ્રશસ્તિમાંથી હિંદુસ્થાનના રાજકીય ઇતિહાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી ગણાય એવી એક બાબત મળી આવે છે અને તે ૩ જી ગાથામાં સૂચવેલા રાજા તેરમાણ અગર તેરરાય વિષેની છે. આ તરમાણ તે બીજો કોઈ નહિં પણ દણોના પ્રબલનેતા તરીકે જે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે તે જ એ હેવો જોઈએ. ભારતને જેટલે ઇતિહાસ અદ્યાવધિ પુસ્તકારૂઢ થયો છે તેમાં “પૃથ્વીભક્તા” એવા બીજા કઈ તરમાણને નામનિર્દેશ જડતો નથી, તેથી હું આ તરમાણને દૂણસમ્રાટું તરભાણ જ સમજું છું. અને સ્થાનની દૃષ્ટિએ પણ તે બંનેની એકતા સધાય છે. હિંદના તત્કાલીન ઈતિહાસમાં સમ્રા તેરમાણ એક મહાન સૂત્રધાર છે. ગુપ્ત સામ્રાજ્યના સિંહાસનને વિચલિત કરનાર એ વિદેશી વીર મધ્ય એશિયાની મભૂમિમાંથી હાર નીકળી વિક્રમના ૬ ઠા સૈકાની બીજી પચીસીના અરસામાં ભારતમાં પેઠે અને પંજાબ અને દિલ્લીના
શનો વિજય કરતો મધ્યભારતની છેક માલવભમિ ઉપર વિ. સં. પદ ની આસપાસમાં એણે પોતાને વિજયધ્વજ ઉડતે કર્યો. ૧૯ ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિમાં મહાન પરિવર્તન ઉપસ્થિત કરનાર એ દૃણાધિપતિનું ભારતીય પાટનગર ક્યાં અને કયું હતું તેને પત્ત પુરાતત્ત્વવેત્તાઓને હજી લાગ્યો નથી. એના પુત્ર મહાવીર મિહિરકુલની રાજધાની સાકલ (પંજાબમાં આવેલું હાલનું સીયાલકેટ) હતું એ તો કેટલાક પુરાવાઓ ઉપરથી નિર્ણત થયું છે પણ એના પોતાના નિવાસસ્થાનને જે કશો પત્તો ન હતો તે આ કુવલયમાલામાંથી મળી આવે છે. આ કથામાં જણાવ્યા પ્રમાણે એની રાજધાની પāર્શ કરીને હતી અને તે ચંદ્રભાગા (ચિનાબ) નદીને તીરે વસેલી હતી.
પંજાબના પ્રાંતના નકશામાં એ સ્થાન ક્યાં આવેલું હોવું જોઈએ તેને શેધ હવે પુરાવિદોએ કરવાની જરૂર છે. પ્રવ્યથા એ પ્રાકૃત નામ છે. એનું સંસ્કૃત રૂપાંતર પાર્વતિ કે પાર્વતી એવું કાંઈક થાય. એ નામને મળતું સ્થાન પંજાબ-પ્રાંતના નકશામાં દેખાતું નથી તેમ જ એ વિષયને લગતાં જે જૂનાં ભૌગોલિક પુસ્તકો છે તેમાં પણ તેને પત્તો લાગતો નથી. યવનચંગના પ્રવાસ વર્ણનમાં P0-FA-T0 અગર PO-LA-FA-TO (પ-ફ-તે, પોલ–ફ-તે નામના પંજાબના એક પાટનગરને ઉલ્લેખ આવે છે.૨૦ G-E-તો એ ચનિક શબ્દને સંસ્કૃત ઉચ્ચાર gવૈત એવો થાય છે. તો શું એ પર્વત જ તરમાણની રાજધાની પૂબ્યુરા નહિં હોય ? યવનચંગના લખવા પ્રમાણે છે--તો મુલ્લાનથી ૭૦૦ લી એટલે ૧૧૭ માઈલ ઉત્તર-પૂર્વમાં આવેલું હતું. કનિંગહામ સાહેબે હિસાબ કરીને જોયું તો મુતાનથી બરાબર એ જ દિશામાં અને એટલે જ છેટે સંપા નામનું સ્થાન પડે છે જે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે પણ આવેલું છે. પણ બીજી કેટલીક બાબતેની શંકાઓ ઉપસ્થિત કરી કનિંગહામ રારોટ નામના સ્થાનને પો-ફ-તે સાથે સરખાવે છે. ૨૧ વીસેન્ટ એ સ્મીથ કાશ્મીર રાજયનું ઉપનગર જે કમ્ છે તેને પોક કહે છે અને ડે. કલીટ આજે અતિ પુરાણુસ્થાન તરીકે જોધાએલું એ જ
Aho I Shrutgyanam
Page #222
--------------------------------------------------------------------------
________________
૨ ]
कुवलयमाला
[ ૮૨
યવનચંગનું પે--તા છે એમ લખે છે.૨૭ એ સ્થાન નિર્ણય ગમે તેમ થાય પણ કુવલયમાલાના ઉલ્લેખ ઉપરથી આપણે એટલું તે જાણી શક્યા છીએ કે તેરમાણુની રાજધાની પડ્યા કરીને હતી અને તે પંજાબમાંની ચંદ્રભાગા નદીને તીરે વસેલી હતી.
જૈનધર્મના ઇતિહાસની દૃષ્ટિએ તેા તેારમાતી આ નોંધ યુગાન્તર સૂચવનારી ગણાય. ગુપ્ત સમયમાં જૈનધર્મની શી સ્થિતિ હતી તે જાણવાનું કશું સાધન હજી પ્રકાશમાં આવ્યું નથી. ભારતના એ સુવર્ણયુગમાં જૈનધર્મ કેવા જીવને જીવતેા હતેા તેની કલ્પના કરવા પુરતુંયે કાઇ સામયિક પ્રમાણ દૃષ્ટિગોચર થતું નથી. જૈનધર્મના એ અંધકારાચ્છન્ન ઈતિહાસ ઉપર પ્રસ્તુત નોંધ એક ઝીણું પણ તીક્ષ્ણ કિરણ ફૂંકે છે અને તેના સ્વરૂપની કાંઇક ઝાંખી આપણને કરાવે છે. તેારમાણુ જેવા વિદેશી અને વિજયી સમ્રાટ્ના એક જૈનાચાર્ય ગુરુ હોય એ જૈનધર્મના ઇતિહાસ માટે બહુ સૂચક બાબત મનાય. એ ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ કે, ગુપ્તસમયમાંયે જૈનસાધુએ રાજગુરુ થવા જેટલા ગૌરવવાળા થતા હતા. તેારમાણુના જે ગુરુ હિરગુપ્ત આચાર્ય છે તે ઘણા પ્રભાવશાળી વ્યક્તિ જણાય છે. કારણ કે તેમને ગુપ્તવંશી કથા છે. ગુપ્તવંશી રાજાએ સામાન્યરીતે વિષ્ણુના ઉપાસક હતા; પણ તેમાંના કેટલાકે બૌદ્ધધર્મ પ્રતે પણ વિશિષ્ટ સદ્ભાવ બતાવ્યા હતેા. ફાહીયાન અને યવનચંગના પ્રવાસવૃત્તાંતે ઉપરથી તેમ જ તત્કાલીન પ્રશસ્તિલેખા ઉપરથી આ બાબતની વિગતે જાણી શકાઇ છે. પરંતુ જૈનધર્મ તરફ તે રાજાઓનું કેવું વલણ રહેતું હતું તેની કશી નોંધ બહાર આવી નથી. એ દૃષ્ટિએ પ્રસ્તુત નોંધ એક મહત્ત્વના ઉલ્લેખ યાગ્ય ગણાય. આચાર્ય હરિગુપ્તને જે ગુપ્તવંશી તરીકે ઉલ્લેખ્યા છે, તેને સ્પષ્ટભાવ જાણવા માટે તે કાઇ પ્રમાણાંતર આપણી પાસે નથી કે જેથી એનેા ખુલાસા કરી શકીએ કે હિરગુપ્તસરના જે ગુપ્તવંશમાં જન્મ થએલે! તે કાઇ રાજવંશ હતા કે સામાન્યવંશ હતા. પણ જૈન સાધુની જે એક સદાની એવી પહિત ચાલી આવે છે, કે કેાઇ વિશિષ્ટ કુલ અગર વંશમાં જન્મેલે પુરુષ જૈન દીક્ષા લે છે તે તેના તે કુળ-વંશને તે બહુ કાળજીપૂર્વક તાંધી રાખે છે અને બીજા સામાન્યજનને ધર્મોપદેશ કરતી વખતે, પેાતાના ધર્મ અને સંપ્રદાયના ગૌરવનર્દેશની ખાતર, તેના યથાયેાગ્ય ઉપયેગ કરતા રહે છે. આ ઉપરથી જો આવું અનુમાન કરાય કે, લગભગ ત્રણ સૈકા પછી થએલા ઉદ્યોતનસર પેાતાની સાતમી પેઢીએ થયેલા પૂર્વજના કુળની જે ખાસ નોંધ કરે છે તે કુળ અવશ્ય મહત્ત્વ ધરાવનારું હોવું જોઇએ તે! તે અનુમાન ઉપેક્ષણીય તેા ન જ કહેવાય. તેમ જ તેારમાણુ જેવા બલવાન્ સમ્રાટ્ જેને ગુરુ તરીકે માન આપે તે વ્યક્તિ કુળશીલ આદિએ બહુ જ ધ્યાન ખેંચે તેવી ન હોય તો તેવા યાગ અનવે સુસંભિવત નથી. ગુપ્તવંશમાંના રાજપુરુષો જેવી પ્રધાન વ્યક્તિ પણ જૈન મુનેિદીક્ષાને સ્વીકાર કરે એ વાત જરા અશ્રુતપૂર્વ જેવી લાગે છે ખરી પણ તે અસંભિવત નથી એમ કહેવાને માટે બીજાં પણ એક પ્રમાણ આપણને એ જ કુવલયમાલામાંથી મળે છે. આપણે આગળ જોઇશું કે પ્રસ્તાવનાના ભાગમાં જ્યાં પૂર્વકવિઓની પ્રશંસા કરેલી છે તેમાં એક દેવગુપ્ત નામના કવિની પણ સ્તુતિ છે. એ દેવગુપ્તને ગુપ્તવંશના રાજર્ષિ' (હંમે મુત્તળ રારી) કહીને સંમેાધ્યા છે. રાજય પદ્માને લગાડવામાં આવે છે એ આપણે જાણીએ જ છીએ. તેથી એમ કહી શકીએ છીએ કે એ દેવગુપ્ત અવશ્ય ગુપ્તવંશમાંના કોઇ રાજપુરુષ છે. એમના વિષયમાં અન્ય કાઈ વિશેષ સૂચન એ સ્તુતિમાંથી મળતું નથી. માત્ર એ ત્રિપુરુષ ચિરત્રના કર્તા છે એટલું જ વધારે કહેવામાં આવ્યું છે. પણ, આચાર્ય હરિગુપ્તના શિષ્ય જે દેવગુપ્ત છે તે જ તે હોય તેમ મને લાગે છે. કારણ કે આપણે ઉપર જોઇ ગયા તેમ ઉદ્યોતનસૂરિએ હરિશુશિષ્ય દેવગુપ્તને મહાકિવ' કથા છે. એ ‘ મહાકવિ’ વિશેષણ અવશ્ય સાભિપ્રાયવાળું હોવું જોએ. તેથી એ બંને
"
Aho! Shrutgyanam
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૮૪ ].
जैन साहित्य संशोधक
[खंड ३
કવિત્વ ગુણધારક દેવગુખ નામે એક જ વ્યક્તિના અનુમાનાય તે તે પ્રમાણ બાધક ગણાય તેમ નથી. હરિગુપ્ત આચાર્ય જાતે ગુપ્તવંશના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને તેમની પાસે દેવગુપ્ત નામના કઈ ગુપ્તવંશી રાજપુર દીક્ષા લે તે ઐતિહાસિક દષ્ટિએ અઘટમાન વસ્તુ નથી. અલબત્ત, આ બધી વિગત માટે વધારે નિશ્ચિત સમસામયિક પ્રમાણેની આવશ્યકતા છે. કેવળ આટલા જ ઉલ્લેખ ઉપર કોઈ ઈતિહાસ સમ્મત નવી ઈમારત ચણી ન શકાય. છતાં આ ઉલ્લેખની આવી કોઈ ઇમારતના પાયા માટેની યોગ્યતા છે એ તો આપણે કબૂલ કરવું જ જોઈએ.
જ્યારે આ વિષયમાં આટલે સુધી પહોંચ્યા છીએ તો વળી એક પગલું આગળ પણ ભરી લઈએ અને ગુપ્તવંશની નામાવલીમાં આ નામને ક્યાં કઈ અવશેષ વગેરે દેખાય છે કે કેમ તે પણ જરા જોઈ લઈએ. ગુખોના ઈતિહાસને લગતા જે ખાસ ખાસ લેખો આજ સુધીમાં મળી આવ્યા છે તેમાં તે હરિગુપ્ત નામ મળતું નથી. પણ કનિંગહામ સાહેબને સને ૧૮૯૪માં અહિચ્છત્રમાંથી એક તાંબાને શિકક્કો મળી આવ્યો હતે જેની એક બાજુએ પુષ્પસહિત કળશ છે અને બીજી બાજુએ શ્રીમાન ચિ આવું વાક્ય આલેખેલું છે.૨૪ અક્ષરની આકૃતિ ઉપરથી અને નામની સરખામણી ઉપરથી આ શિકક્કો કોઈ ગુપ્તવંશી રાજાને જ હોવો જોઈએ એમ નિષ્કવિદ્યાનિષ્ણનું મંતવ્ય છે. આ હરિગુપ્તને ગુપ્તવંશના કયા પુરૂષો સાથે પૂર્વીપરને સંબંધ છે તે કાંઈ સ્થિર કરી શકાય તેમ નથી. પણ લિપિવિદ્યાના બળે એવું સાધારણ અનુમાન કરવામાં આવ્યું છે કે વિક્રમના ૬ઠ્ઠા સૈકાની વચગાળેને એનો સમય હોવો જોઈએ. જેમ આ સિક્કો પબના પ્રાંતમાંથી મળ્યો છે અને ૬ઠ્ઠા સૈકાના મધ્યકાળને છે તેમ જ આચાર્ય હરિગુપ્ત પણ, આપણે ઉપર જોયું તેમ, પંજાબ પ્રાંતના હતા અને તેમાણના સમકાલીન હોવાથી તેમને સમય પણ વિક્રમના ૬ ઠા સકાને મધ્યકાળ જ કરે છે. તેથી આ બંનેમાં આમ સમય, સ્થળ, નામ અને વંશની સમાનતા મળી આવવાથી, સંભવિત છે કે બંને એક જ વ્યક્તિ હોય. લખાણની પદ્ધતિ ઉપરથી આ શિક્કો ગુપ્તવંશને છે એમ માનવામાં આવે છે પણ સાથે એમ પણ કહેવામાં આવે છે કે આની એક બાજુ ઉપર જે પુષ્પસહિત કલશાકૃતિ અંકિત છે તે ગુપ્તવંશના બીજા રાજાઓના શિક્કા ઉપર સામાન્ય રીતે માત્ર ચંદ્રગુપ્ત રાજાના થોડાક શંકિત શિકાઓ બાદ કરતાં) દેખાતી નથી. ગમોના બીજા બીજા શિકાઓ ઉપર કઈમાં ધનુર્ધારી રાજાની મૂર્તિ, કેઈમાં લક્ષ્મીની મૂર્તિ, કેાઈમાં બળદ નંદી)ની મૂર્તિ, કેદમાં યજ્ઞના અશ્વની મૂર્તિ,-આમ ભિન્ન ભિન્ન પ્રકારની મૂર્તિઓ અંકિત થએલી મળે છે અને એ ભિન્નતાનું કારણ તે તે રાજાની ધાર્મિક ભાવના હોવાનું માનવામાં આવે છે. યાજ્ઞિક-વૈદિક ધર્માનુયાયી રાજાના સિક્કા ઉપર યજ્ઞીય અશ્વની આકૃતિ, વિષ્ણુભક્ત રાજાના શિકા ઉપર લક્ષ્મીની આકૃતિ, શિવભક્તના શિકકા ઉપર વૃષભની આકૃતિ અને બૌદ્ધાનુયાયીના સિક્કા ઉપર ચૈત્યની આકતિઃ એમ ધર્મભાવના પ્રમાણે આકૃતિઓ અંકિત કરવામાં આવેલી મનાય છે. આ દૃષ્ટિએ પ્રસ્તુત હરિગુપ્તના શિકાના ચિ ઉપરથી પણ તે રાજાની ધર્મભાવનાને વિચાર કરાય તો કદાચિત તેથી પણ તેને જૈનધર્મ સાથે સંબંધ હોય એમ પુરવાર થાય. પુષ્પસહિત કલશ એ જેમાં સુપ્રસિદ્ધ કુંભકલશ સંભવે છે. જેનેએ કુંભકલશને એક માંગલિક વસ્તુ ગણેલી છે અને દરેક મંગલકાર્યમાં શુભચિ તરીકે તેનું મુખ્ય પણે આલેખન કરવામાં આવે છે. મથુરામાંથી મળી આવેલા કુશાણ સમયના જૈન સ્થાપત્યાવશેષોમાં આ કુંભકળશની આકૃતિઓ મળી આવે છે અને જૂના હસ્તલિખિત પુસ્તકોમાંયે એ અનેક રીતે ઉપલબ્ધ થાય છે. જેની કુંકુમપત્રિકાઓમાં આજે પણ કુંભકલશ સર્વપ્રધાન હોય છે અને કેટલાયે છપાયેલાં પુસ્તકોનાં મુખપૃષ્ટ ઉપર એક ખાસ ચિ તરીકે પણ મુકાએલું એ દૃષ્ટિગોચર થાય છે. આથી સ્પષ્ટ સમજાય છે કે કુંભકલશ એ જૈનધર્મનું ખાસ માંગલિક ચિ (Symbol ) છે અને તે ઘણા જૂના જમાનાથી વપરાતું આવ્યું છે. તેથી, ઉક્ત શિક્કાને પ્રવર્તક હરિગુપ્ત જે જૈનધર્માનુયાયી હોય તે તેના સિક્કા ઉપર તેવા ચિ માટે કરાએલી પસંદગી સુસંગત થઈ શકે છે.
Aho! Shrutgyanam
Page #224
--------------------------------------------------------------------------
________________
જ ૨]
कुवलयमाला
[ ૧૮૧
ઉપર આપણે એ પણ અનુમાન કર્યું છે કે હરિગુપ્ત આચાર્યના શિષ્ય જે દેવગુપ્ત કહેલા છે તે પણ ગુપ્તવંશીય જ સંભવે છે અને તેમ હોય તો તે રાજર્ષિ પણ છે. માટે એમને પણ કાંઈ પત્તો લાગે તે લગાડીએ. બાણના ચરિત્ર ઉપરથી જણાય છે કે સ્થાવીશ્વર હર્ષવદ્ધનની ભગિની રાજ્યશ્રીને પતિ જે કનાજને સ્વામી ગ્રહવર્મા હતો તેને ઉછેદ માલવાના રાજા દેવગુપ્ત કર્યો હતે. આ દેવગુપ્ત ગુપ્તવંશીય હતો એમ બીજા બીજા પુરાવાઓ ઉપરથી ઠરાવાય છે.૨૫ કાજ ઉપર તેણે કરેલા આક્રમણને બદલો લેવા માટે તેના ઉપર હર્ષવર્ધનના મોટા ભાઈ રાજ્યવર્ધને ચઢાઈ કરી અને તેમાં તે દેવતની જે હાર થઈ તેના પરિણામે તેણે પિતાનું રાજ્ય અને કુટુંબ છોડી તે સંસારથી વિરક્ત થયા હોય અને પછી પિતાના જ સજાતીય અને પ્રભાવશાલી વૃદ્ધ આચાર્ય હરિગુપ્ત પાસે દીક્ષા લઈ લીધી હોય તે તે બનવા જોગ છે. યુદ્ધમાં પરાજય પામેલા રાજાઓ માટે દેહનાશ કે સંન્યાસ એ બે જ શરણભૂત હોવાની માન્યતા તે આપણા સાહિત્યમાં સુપ્રસિદ્ધ જ છે.
આ કથનમાં છેડેક સમયકૃત વિધ દેખાય છે. કારણ કે હરિગુપ્ત તરમાણુના સમકાલીન હોવાથી, અને તરમાણ પુરાવિદોના સ્થિર કર્યા પ્રમાણે, વધારેમાં વધારે વિ. સં. ૫૭૫ કરતાં વધુ જીભે ન હોવાથી, હર્ષને વૃદ્ધ સમકાલીન દેવગુપ્ત હરિગુપ્તને શિષ્ય શી રીતે બની શકે. કારણ કે એ બે વચ્ચે લગભગ ૭૫ કરતાં વધારે વર્ષોનું અંતર પડે છે. જે સમાધાન જ કરવું હોય તે તે બે ત્રણ રીતે થઇ શકે તેમ છે. એક તો તોરમાણના મરણનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે અનુમાનથી છે તેથી તે કદાચિત જાણવા કરતાં વધારે વર્ષ જ હોય ! બીજું, રાજ્યવર્ધનારા દેવગુપ્તનો પરાજયનો જે સમય નિર્ધારવામાં આવે છે તે પણ કદાચિત ૧૦ વર્ષ પાછળ ન જાય એમ નથી. ત્રીજું હરિગુસઆચાર્ય બહુ દીર્ધાયુષી હોય અને તેરમાણના પછી પણ તેઓ ઘણાં વર્ષો સુધી હયાત રહ્યા હોય અને તેમની છેલ્લી અવસ્થામાં દેવગુપ્ત તેમને શિષ્ય બન્યો હોય તો તે પણ સંભવિત છે. જૈન સાધુઓમાં દીર્ધાયુષી આચાર્યો થયાના દાખલાઓ ઘણું મળી આવે છે. પરંતુ આ બધી કલ્પનાઓ છે.
જ્યાં સુધી કેાઈ ઐતિહાસિક પ્રમાણુ એને સિદ્ધ કરનારું ન મળે ત્યાં સુધી એના પર આપણે વધારે પડતો ભાર ન આપી શકીએ. આ લખાણમાંથી પ્રમાણભૂત ગણાય એવી વિગત તે માત્ર એટલી જ સમજવી જોઈએ કે, ચંદ્રભાગા નદીને તીરે વસેલી પત્રુઈયા નગરીનો જે તમારું નામે રાજા હતા તેના ગુરુ હરિગુપ્ત નામે જૈનમુરિ હતા અને તેઓ જન્મે ગુપ્તવંશીય હતા. તેમ જ દેવગુપ્ત નામના એક ગુપ્તવંશીય રાજર્ષિ પણ તે જમાનામાં થયા હતા.
આચાર્ય હરિગુપ્તના પ્રશિષ્ય અને દેવગુણના શિષ્ય શિવચંદ્રગણિ મહત્તર પંજાબમાંથી નીકળી તીર્થયાત્રાના નિમિત્તે આ દેશમાં આવ્યા હતા અને તે ફરતા ફરતા છેવટે ભિનમાલ નગરમાં સ્થિર થઈ રહ્યા હતા. આ ભિનમાલ તે પ્રાચીન ગૂર્જર દેશની મૂળ રાજધાની તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે અને એનું બીજું નામ શ્રીમાલ છે. મધ્યકાલીન જૈનઈતિહાસને આ ભિનમાલ સાથે ઘણે સંબંધ રહેલો છે. હાલની જે જૈન જાતિઓ રાજપૂતાના, પશ્ચિમભારત અને પંજાબ તથા યુપીના પ્રાંતોમાં વસે છે તે બધીનું મૂળ ઉત્પત્તિસ્થાન એ ભિનમાલ છે. મધ્યકાલીન ભારતના રાજપૂત રાજવંશે જે પ્રદેશમાં અને જે સમયમાં ઉદભવ પામે છે તે જ પ્રદેશમાં અને તે જ સમયમાં એ જન જાતિઓના પણું પ્રાદુર્ભાવ થાય છે, એથી જૈનધર્મનુયાયી શ્રીમાલ, પિરવાડ અને એસવાલ વગેરે જૈન જાતિઓના મૂળ પુરુષોને સંબંધ જે રાજપૂત ક્ષત્રિયો સાથે હેવાનું કહેવામાં આવે છે તેમાં ઘણું તથ્ય સમાએલું છે. શિવચંદ્રગણીના શિષ્ય જખ્ખદત્ત અગર યક્ષદરગણી થયા અને તેમના અનેક પ્રભાવશાલી શિષ્યોએ ગૂર્જર દેશમાં ઠામઠામ જૈનમંદિરો કરાવરાવી એ દેશને રમ્ય બનાવ્યું. જૈન મંદિરના ઇતિહાસની દૃષ્ટિએ આ ઉલ્લેખ ઘણો
Aho! Shrutgyanam
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૮]
जैन साहित्य संशोधक
[ રેવં
૨
અગત્યનું છે. જેનેના સાંપ્રદાયિક ઇતિહાસમાં ચૈત્યવાન વિષેની જે હકીકત ધાએલી મળી આવે છે પણ જેના વિષે કઈ સ્પષ્ટ પ્રમાણુ દષ્ટિગોચર થતું નથી તે માટે આ ઉલ્લેખ ઘણું સૂચક થઈ પડે છે. તેમ જ સાતમા સૈકામાં ગુજરાતમાં જૈન તીર્થો વિદ્યમાન હતા અને તેની યાત્રા દર દરથી જેનો અહિં આવતા હતા એ બાબત પણ આ નેંધ ઉપરથી સ્પષ્ટ થાય છે.
યક્ષદzગણીના એક શિષ્ય વડેશ્વર (વટેશ્વર) હતા જેમણે આગાસવપ (આકાશવપ્ર) નગરમાં જૈન મંદિર બનાવરાવ્યું. આ આગાસવM નગર કયું હતું તેનો નિર્ણય નથી થતો. કદાચિત એ હાલનું વડનગર-જેનું પ્રાચીન નામ આનંદપુર છે-હોય. કારણ કે આગાસવ૫ (સં. આકાશવમ ) ને અર્થ જે નગરને આકાશ એ જ માત્ર વમ એટલે પ્રાકાર-કેટ-કિલ્લો હોય અર્થાત જેની ફરતે કઈ કેટ બાંધેલ ન હોય તે, એવો થાય છે. પ્રાચીન કાળમાં કટ વગરનાં નગરે ભાગ્યે જ થતાં. આનંદપુર આમાંનું જ હતું. એ પુરને ફરતો કિલ્લો પાટણના રાજા કુમારપાલે સં. ૧૨૦૮ માં જ પ્રથમ બંધાવ્યો હતો. એથી હું અનુમાનું છું કે પ્રસ્તુતમાં જણાવેલું આકાશવમ એ આનંદપુર જ હશે.
વડેસરના શિષ્ય તવાચાર્ય નામે થયા. આ તવચાર્યનું બીજું નામ શીલાંક હોય એમ ૧૨ મી ગાથામાં આવેલાં લેષાત્મક વિશેષણ ઉપરથી ભાસે છે. જો એમ હોય તે મેં બીજે ઠેકાણે જણાવ્યું છે તેમ, આ તે જ શીલાંક હોવા સંભવે છે જેમણે આચારાંગ અને સૂત્રકૃતાંગ સૂત્ર ઉપર સંસ્કૃત વ્યાખ્યાઓ લખી છે. કારણ કે એ વ્યાખ્યાકાર શીલાંકનું બીજું નામ તત્ત્વાદિત્ય હતું જે આ તવાચાર્ય સાથે સરખાવી શકાય છે. પણ આચારાંગ સૂત્રની ટીકામાં આપેલા, રચનાસંવતને જ્યાં સુધી સ્પષ્ટ નિર્ણય ન થાય ત્યાં સુધી આ વિચારની ચક્કસાઈ થઈ શકે તેમ નથી.
૧૪ અને ૧૫ મી ગાથામાં, કથાકારે પોતાના બે વિદ્યાગુરુઓનો ઉલ્લેખ કર્યો છે. એમાંના વીરભદે જાબલિપુરમાં વૃષભજિન-પ્રથમ તીર્થંકરનું મંદિર બંધાવરાવ્યું હતું એમ ૧૯ મી ગાથાના ઉલ્લેખ પરથી જણાય છે. એમની પાસે ઉઘાતનસૂરિએ જેન સિદ્ધાન્તને અભ્યાસ કર્યો હતો. બીજા ગુરુ હરિભદ્ર પાસે તેમણે યુક્તિશાસ્ત્રોને એટલે ન્યાયના સિદ્ધાન્તને અભ્યાસ કર્યો હતો. આથી જણાય છે કે ઉદ્યતનસૂરિને ઘણું સમર્થ ગુરુઓના શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
૧૬ મી ૧૭મી ગાથામાં કથાકારે પોતાના કુળ અને પિતા-પ્રપિતાને ઉલ્લેખ કર્યો છે. એ ઉલ્લેખ પ્રમાણે એમના પ્રપિતાનું નામ ઉદ્યતન હતું અને તે વંશે ક્ષત્રિય હેઈ મહાદુવારના પરિભક્તા હતા. આ મહાદુવાર ક્યાં આવેલું હતું તેને પત્તો લાગી શક્યો નથી. એ ઉઘાતનના પુત્ર વડેસર, જેમનું બીજું નામ કદાચિત સંપ્રતિ (?) હોય, અને તેના પુત્ર થાકાર ઉઘાતન પિત. પ્રપિતા અને પૌત્રના જે એક જ નામ છે તે, તે કાળની ક્ષત્રિયોની નામકરણની રીતનું જ સમર્થન કરે છે. તે વખતના ઘણા લેખમાં ત્રીજી-ચોથી પેઢીએ એનું એ જ નામ વાપરેલું જોવામાં આવે છે. જેન આચાર્યોની પટ્ટપરંપરામાં પણ ઘણી જગ્યાએ આ રીતે સ્વીકારેલી નજરે પડે છે,
૧૮ થી ૨૦ મી ગાથામાં કયા સ્થળે રહીને ઉદ્યોતનસુરિએ એ કથા રચી તે જણાવ્યું છે. એમાં જણાવેલું વાવાઢિપુર તે હાલનું જાલોર અગર ઝાલોર છે જે જોધપુર રાજ્યના દક્ષિણભાગનું એક જીલ્લાનું મુખ્ય સ્થાન છે. કાન્હડદે પ્રબંધ અને બીજી વાર્તાઓથી આપણું સાહિત્યમાં એ સ્થાન સુપરિચત થએલું છે. ભિનમાલ ભાંગ્યા પછી એ તરફના પ્રદેશનું સુરક્ષિત સ્થાન જાબાલિપુર મનાયું હતું અને તેથી અલાઉદ્દીનના જમાના સુધી મભૂમિની એક રાજધાની થવાનું એને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ પુરની પાસે કિલ્લાને યોગ્ય એવો દગમ અને ઉન્નત પર્વત આવેલો છે જેનું નામ સવર્ણગિરિ છે. અણહિલ પુરના ચાલુક્યોના રાજ્ય દરમિયાન ગૂજરાતના સામ્રાજ્યના ઉત્તરભાગને એ એક મુખ્ય અને ઘણું મહત્ત્વનું ઠાણું હતું.
Aho! Shrutgyanam
Page #226
--------------------------------------------------------------------------
________________
અંજ ૨]
कुवलयमाला
[ ૧૮૭
• ઉદ્યોતનસૂરિએ પિતાની કથા પૂરી કરી તે વખતે ત્યાં વત્સરાજ નામે રાજા રાજ્ય કરતે હતે. ગ્રંથકર્તાએ એ રાજાના વંશ વગેરેનું કશું સૂચન નથી કર્યું પણ બીજી બીજાં સાધને ઉપરથી આપણે એનો નિર્ણય સારી પેઠે કરી શકીએ તેમ છીએ. વત્સરાજના માટે વાપરેલા પરભટ-ભ્રકુટિભંજક અને નરહસ્તી જેવાં વિશેષણો પરથી કૂખું જણાય છે કે એ રાજા મેટ બલવાન અને પ્રતાપી હતી. ભારતના તત્કાલીન ઈતિહાસનું અવલોકન કરતાં, તેમાં આપણને એવા એક પ્રતાપી વત્સરાજનું નામ આગળ પડતું જ મળી આવે છે જે પ્રતિહારવંશને મહાન સમ્રાટ હતો. એ વંશનો પ્રથમ અભ્યદય પ્રાચીન ગૂર્જરભૂમિમાં જ થયો હતો પણ પાછળથી એ પિતાના પ્રબળ પરાક્રમે ઉત્તરભારતના કાન્યકુજના પ્રભાવશાળી સામ્રાજ્યનો સ્વામી બન્યો હતો. કાન્યકુજના સામ્રાજ્યાધિપતિ બનવા છતાં પણ તત્કાલીન ભારતીય રાષ્ટ્રમાં એ વંશ પિતાની મૂળ જન્મભૂમિ રે ગૂર્જર હતી તેના નામે જ એટલે કે ગૂર્જરરાજના નામે જ અનેક વર્ષો સુધી ઓળખાતો રહ્યો હતે. એવા એ પરાક્રમી ગૂર્જર રાજવંશનો. વિશેષ પ્રભાવ વધારનાર, ઘણું કરીને, સમ્રાટ વત્સરાજ જ હતો અને એથી એના વિષેનો કુવલયમાલાને આ ઉલ્લેખ એક અગત્યની નોંધ જેવો થઈ પડશે.
પુરાતત્ત્વવેત્તાઓના મંડલમાં આ પ્રતિહારવંશ ઘણે ચર્ચાનો વિષય થઈ પડ્યો છે. આપણા સમર્થ ગૂજરાતી પુરાવિદ્ ૉ. ભગવાનલાલ ઈન્દ્રજીએ સૌથી પ્રથમ એ વિચાર પ્રકટ કર્યો હતો કે ગૂર્જર લોકો જેમના વસવાટને લઇને આ દેશનું નામ ગૂર્જર પડયું-તેઓ મૂળે વિદેશી હતા અને શક, દ્રણ જેવા જ આતરવંશી હતા. એ વિચારને પાછળથી મી. જેકસન, શ્રીદેવદત્ત રા. ભાંડારકર અને સર વિન્સેન્ટ એ. રમીથ વગેરેએ સારી પેઠે સમર્થિત કર્યો અને એ બધા સમર્થનના પરિણામે એ તારણ નીકળ્યું કે ભિનમાલમાં ઉદ્ભવેલો અને કેનેજમાં ઉત્કર્ષના શિખરે પહોંચેલો ગૂર્જર-પ્રતિહાર-વંશ એ અસલના ગૂર્જરના પ્રતિનિધિરૂપે હતો અને તે ઘણું શીઘ્રતાથી હિંદુધર્મમાં ભળી જઈ ક્ષત્રિના વર્ગમાં દાખલ થયા હતા. મહારાષ્ટ્રના વિદ્વાન શ્રી ચિંતામણી વિ. વૈદ્ય અને રાજપૂતાનાના અદ્વિતીય ઈતિહાસ પં. શ્રી ગૌરીશંકર હી. ઓઝા વગેરે વિદ્વાને એ વિચારને પ્રબળ વિરોધ કરે છે અને પ્રતિહારવંશ એ ગૂર્જર કેના પ્રતિનિધિરૂપે નહિં પણ અસલ આર્યાવર્તવાસી ક્ષત્રિના જ એક વિભાગ રૂપે છે એમ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. આપણને અહિં એ ચર્ચામાં ઉતારવાનું કારણ નથી. આપણે તે અહિં ફક્ત એ વંશના ઉત્કર્ષક સમ્રાટ્ વત્સરાજને જ થોડોક પરિચય મેળવી લઈએ એટલે કુવલયમાલાના એના વિષેના ઉલ્લેખની સાર્થકતા સમજાઇ જાય.
| સદગત પુરાવિદ્દ વિન્સેન્ટ એ. સ્મીથે લંડનની તૈયલ એશિયાટિક સોસાયટીના જર્નલના સને ૧૯૦૯ ના અંક ૧-૨ માં આ વંશ વિષેની મળી આવતી સઘળી સામગ્રીનો ઉપયોગ કરી “રાજપૂતાના અને કનોજના ગુજર’ એ મથાળા નીચે એક ઘણે વિદ્વત્તાભરેલો લેખ લખ્યો છે. એમાં વસરાજ વિષેની પણ સમગ્ર ચર્ચા કરી છે. એ ચર્ચાના આધારે શ્રી ચિંતામણિ વિ. વૈદ્ય પિતાના “મગ્ર સftન માત્ર મા ૨ નામના મરાઠી ગ્રંથમાં શ્રી ગૌરીશંકર હી. ઓઝાએ પિતાના “રજ્ઞપૂતાને તિહાસ મા ૧” હિન્દી ગ્રંથમાં અને શ્રીરાખાલદાસ બેનર્જીએ “બાંગલાર ઇતિહાસ પ્રથમ ભાગ’ નામના પોતાના બંગાલી પુસ્તકમાં પણ યોગ્ય માહિતી આપી છે.
વત્સરાજ વિષે જૂનામાં જૂનો ઉલ્લેખ જે, અદ્યાવધિ, મળી આવ્યા છે તે શક સંવત ૭૦૫ને એટલે કે આપણી આ કુવલયમાલામાંના ઉલ્લેખ પછી પ વર્ષ બાદ લખાએલો છે. એ ઉલ્લેખ નૈનરિશિપુરાનના કર્તા જિનસેન આચાર્યને કરે છે. શક સંવત્સર ૭૦૫ માં જ્યારે એ આચાર્ય પોતાનો
Aho! Shrutgyanam
Page #227
--------------------------------------------------------------------------
________________
<< ]
जैन साहित्य संशोधक
ગ્રંથ પૂરા કર્યો ત્યારે કયે રાજા ક્યાં રાજ્ય કરે છે તે વિષેને પ્રશસ્તિમાં લખી દીધા છે જેને મી. સ્મીથ ‘ ભારતીય ઇતિહાસના સાધનનું અદ્વિતીય ઉદાહરણ' કહે છે. એ શ્લાક આ પ્રમાણે છે. शाब्दशतेषु सप्तसु दिशं पञ्चोत्तरेषूत्तरां पातीन्द्रायुधनाम्नि कृष्णनृपजे श्रीवल्लभे दक्षिणाम् । पूर्वी श्रीमदवन्तिभूभृति नृपे वत्साधिराजेऽपरां સૌયો(૨)ળામાંધમ૪છે (*) નયયુતે ચીરે વાઘેડાંત
[ સંદર્
એક શ્લાક તેમણે પેાતાના ગ્રંથની સાધનેામાં એક અલભ્ય પ્રકારના
અર્થાત્← શક સંવત્ ૭૦૫ માં, જ્યારે ઇન્દ્રાયુ નામના રાજા ઉત્તર દિશામાં રાજ્ય કરતા હતા; શ્રીકૃષ્ણરાજના પુત્ર શ્રીવલ્લભ દક્ષિણ દિશામાં રાજ્ય કરતા હતા; તેમ જ પૂર્વમાં અવન્તિરાજ, પશ્ચિમ માં વત્સરાજ અને સૌર્યમંડલમાં જયવરાહ રાજ્ય કરતા હતા.” આમ આ શ્લોકમાં, શાકે ૭૦૫ માં આખા ભારતના ચારે ખુણે કયા કયા પ્રસિદ્ધ રાજાએ રાજ્ય કરતા હતા તે બતાવ્યું છે અને તે કથન ઐતિહાસિક પ્રમાણેાથી યથાર્થ કર્યું છે. આમાં પશ્ચિમ દિશામાં જે વત્સરાજના અધિકાર બતાવ્યા છે તે પશ્ચિમ દિશા એટલે આપણી પ્રાચીન ગૂર્જરભૂમિ અને તેના અધિપતિ વત્સરાજ તે આ કુવલયમાલામાં જણાવેલ વત્સરાજ છે. વત્સરાજના પ્રપૌત્ર સમ્રાટ મિહિરભેાજ–જેનું બીજું નામ આદિવરાહ પણ હતું, તેના સમયના એક લેખ ગાલિયરમાં મળી આવ્યા છે જેમાં વત્સરાજ વિષે નીચે લખેલું વર્ણન વાંચવામાં આવે છે.
तत्सूनुः प्राप्य राज्यं निजमुदयगिरिस्पार्द्ध भास्वत्प्रतापः क्ष्मापालः प्रादुरासीन्नतसकलजगद्वत्सलो वत्सराजः । यस्यैतास्सम्पदश्च द्विरदमदसुरा स्वादसान्द्र प्रमोदाः पद्माक्षीराक्षिपन्त्यः प्रणयिजनपरिष्वङ्गकान्ता विरेजुः ॥ ६ ख्याताद् भण्डिकुलान्मदोत्कटकरिप्राकार दुर्लघतो यः साम्राज्यमधिज्यकार्मुकसखा संख्ये हठादग्रहीत् । एकः क्षत्रियपुङ्गवेषु च यशोगुबन्धुरं प्रोद्वहन्निक्ष्वाकोः कुलसमुन्नतं सुचरितैश्चक्रे स्वनामांकितम् ॥
આમાંના બીજા પદ્યમાં કહેવામાં આવ્યું છે કે વત્સરાજે પ્રસિદ્ધ એવા લૈંડિફુલનું સામ્રાજ્ય યુદ્દ કરી હહપૂર્વક પડાવી લીધું હતું. આ ભંકુિલનું સામ્રાજ્ય તે કયું એ વિષયના હજી સ્પષ્ટ પુરાવા મળ્યા નથી પણ વિદ્વાનોના તર્ક છે કે આ ભંભડકુલ તે કનોજના વર્મવંશ હશે; અને એ ઉપરથી વત્સરાજે જ કનેાજમાં પેાતાના સામ્રાજ્યની સંસ્થાપનાના પાયા નાંખેલા હશે એમ પુરવાર થાય છે. કનાજ ઉપરાંત વત્સરાજે ગાડ અને બંગાલના રાજાઓને પણ પરાજય કર્યાં હતા, અને તે બંને રાજાનાં શિત્ર તે છતી લાવ્યેા હતેા. પણ પાછળથી જ્યારે તેણે માલવાના રાજા ઉપર ચઢાઇ કરી ત્યારે તે ચઢાઇની સામે, માલવાના રાજા ઉપરાંત દક્ષિણના રાષ્ટ્રકૂટ સમ્રાટ્ ધ્રુવ અને તેના લાટના સામંત કર્કરાજ પણ ઉપસ્થિત થયા અને તેથી વત્સરાજને હાર ખમવી પડી અને બદલામાં તે બંને છત્ર રાષ્ટ્રટ સત્રાને આપી
Aho! Shrutgyanam
Page #228
--------------------------------------------------------------------------
________________
એ ૨]
कुवलयमाला
[ ૨૮૨
દેવાં પડયાં. આ રીતે ઈતિહાસમાં વત્સરાજને પરિચય મળી આવે છે. મી. મીથે વત્સરાજને સમય ઈ. સ. ૭૭૦ થી ૮૦૦ સુધીને, આનુમાનિક રીતે, સ્થિર કર્યો છે, અને તેને કુવલયમાલાના ઉલ્લેખ થી પણ પુષ્ટિ મળે છે.
ઉપર, સામાન્ય રીતે આપણે જાણ્યું છે કે આ પ્રતિહાર વંશનું મૂળ ઉત્પત્તિસ્થાન ભિનમાલ છે, પણ તે માત્ર અનુમાને જ સ્વીકારી લેવામાં આવ્યું છે. એ વંશ પ્રાચીન ગૂર્જરભૂમિમાં ઉદય પામ્યો એ વાત તે સપ્રમાણ સાચી છે જ, અને પ્રાચીન ગૂર્જરભૂમિનું પાટનગર ભિનમાળ એ યવનચંગના ઉલ્લેખથી સારી પેઠે વિદિત થએલું છે; તેથી ભિનમાલ સિવાય, એ વંશની બીજી કઈ રાજધાની હોઈ શકે એવી તકપરંપરાએ એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પણ તે માટે હજી પ્રમાણ કશું મળ્યું નથી. એથી શ્રી ચિંતામણી વિ. વૈદ્ય પોતાના “મધ્યચીન ભારત મા. ૨” (પૃ. ૧૨૮) માં એ બાબત વિષે શંકા ઉઠાવી છે. તેમનું કહેવું છે કે –“સ્મિથના લખવા પ્રમાણે ભિન્માલ શહેર એ નાગભટ (વત્સરાજના પ્રપિતા)ની રાજધાની હશે. પણ લેખોમાંથી આ વિષે કશો જ ઉલ્લેખ મળતો નથી. કદાચિત લેખ લખનારાઓને, અત્યંત પરિચિત હોવાથી, તેનું નામ લેખમાં નિર્દિષ્ટ કરવા જેટલું મહત્વનું નહિ લાગ્યું હોય, પણ આપણને સ્થળની માહીતી હોવી અત્યંત આવશ્યક છે. કારણ કે તે વગર ઈતિહાસની સંગતિ થતી નથી. ખેર, પૃથ્વીરાજ ચૌહાણના સમયે નાહરરાય પ્રતીહારનું ઠેકાણું જોધપુર નગર પાસેનું મંડેર હતું, એ નિશ્ચિત છે. તે પરથી એમ લાગે છે કે પ્રતીહાર ઘરાણાની ગાદી નાગભટના વખતે પણ મંડેરમાં જ હોવી જોઈએ. બીજું એ કે મંડેરમાં ઉધ્વસ્ત સ્થિતિમાં પડેલાં જૂનાં સ્થાને અને પાલી (? પ્રાકૃત) ભાષામાં લખેલા શિલાલેખ વગેરે મળે છે તે પરથી એમ ભાસે છે કે પ્રાચીન સમયમાં મડર એ ઘણી જાહોજલાલીનું અને મહત્વનું સ્થાન હોવું જોઈએ. (જુઓ ટેડ, પૃ. ૨૧૦, ભાગ ૧) મંડોર ગામ પ્રતીહારોનું મૂળ સ્થાન શા માટે લેવું જોઈએ એનું ત્રીજું કારણ એ છે કે મારવાડમાં મુખ્ય સ્થાન મંડોર જ હતું. રાઠેડ લોકોએ પ્રથમ પ્રતીહાર ઘરાણાને આશ્રય કરી તેને પાદાક્રાંત કર્યો અને પિતે જ તેની ગાદી પડાવી લીધી. એ જ રાઠોડ લોકોએ પછી મડરથી થડાક જ માઈલના છે. જોધપુર નામે નવી રાજધાની વસાવી. રાઠોડ વંશના ઇતિહાસ તરફ લક્ષ્ય દેતાં જણાય છે કે તેણે મડરના પ્રતીહાર ઘરાણાને આશ્રય લીધે હોય એમ સ્પષ્ટ લાગે છે. એકંદર, નાગભટની ગાદી ઘણું કરીને મંડોરમાં જ હોય એમ અમને લાગે છે. વળી, ભિનમાલમાં ૮ માં સૈકાના પૂર્વ વ્યાધ્રમુખના વંશજ “ચાપ” વંશના રાજાઓ રાજ્ય કરતા હતા, એ પાછળ બતાવેલું જ છે. તેથી ભિનમાલ એ નાગભટની રાજધાની હોવી અસંભવિત છે. પણ અમારા વિધાન ઉપર આવે આક્ષેપ આવી શકે છે કે ભિનમાલ અને મંડેર એ બંને ગામો મારવાડમાં આવેલાં હોઈ એક જ રાજ છત્ર નીચે હતાં. આ આખા પ્રદેશને પૂર્વ ગુર્જરત્રા એવું કહેવામાં આવતું. ગુર્જરત્રા એટલે મારવાડ પ્રાંત“ગુઝરાય” નહિ. [ ગુજરાય પ્રાંત તે કાળે લાટ નામે પ્રસિદ્ધ હત] આ પ્રદેશમાં એકછત્રી રાજ્ય હોવાને લીધે તે ભિનમાલમાં જ હોવું જોઈએ; અર્થાત મંડેરમાં બીજું રાજ્ય હોવું અસંભવિત લાગે છે. આ રીતે સર્વ બાજુએ વિચાર કરતાં નાગભટનું મૂળ સ્થાન કર્યું એ ઠરાવવું જરા કઠણ જ છે, એમ કહેવું પડે છે. તે કયાંયે પણ મારવાડમાં જ હોવું જોઈએ, કારણ ૮ મા સૈકાના પ્રારંભમાં અરબ લેકેના જેટલા હુમલા મારવાડ પ્રાંતપર થતા હતા તેટલા ચિત્તડ કે સાંબર ઉપર નહેતા થતા. નાગભટે તે અર પર પરાક્રમ ગજાવીને તેમને હેઠા પાડયા હતા અને તેથી જ તે વધારે પ્રસિદ્ધિમાં આવ્યો હતો માટે તેનું કાર્યક્ષેત્ર મારવામાં જ કયાંયે આવેલું હોવું જોઈએ.”
શ્રીયુત વેવની આ શંકા વિચારણીય છે અને તેને ખુલાસે કુવલયમાલાના ઉલ્લેખથી થઈ જાય છે.
Aho! Shrutgyanam
Page #229
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[खंड ३
પ્રતિહારની એ રાજધાની જાબાલિપુર (જાલોર) હતી એમ ઉદ્યોતનસૂરિના કથન ઉપરથી આપણે નિશ્ચિત કરી શકીએ છીએ. અરબના હુમલાઓ થવા લાગ્યા એટલે ભિનમાલ અરક્ષિત જેવું સ્થાન થઈ પડયું હતું અને તેથી તે રાજધાની તરીકે અયોગ્ય જણાવાથી નાગભટે ત્યાંથી પિતાની ગાદી જાબલિપુર ફેરવી નાંખી હોય એ સર્વથા સંગત લાગે છે. ગંગા અને યમુનાના વચ્ચેના સુજલ અને સુફલ પ્રદેશના દર્શન કર્યા પછી અને ગૌડ અને બંગાલ જેવા સુન્દર પ્રદેશમાં વિજયધ્વજ ફરકાવ્યા પછી શુષ્ક મભૂમિના એક ખૂણામાં વિલેપભોગ કરવાનું કે સામ્રાજ્ય સંચાલન કરવાનું એ વિજયી સમ્રાટને પાલવે તેમ હતું જ નહિ તેથી તેમણે કને જન કલ્પે કરી ભારતના દેવપમ અને કેન્દ્રભૂત પ્રદેશમાં પિતાની રાજલક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરી. આ રીતે જોતાં પ્રથમ નાગભટથી લઈ બીજા નાગભટ સુધી, લગભગ ૫૦ વર્ષ જેટલો કાળ પ્રતિહારની ગાદી જાબાલિપુરમાં રહી હોવી જોઈએ.
પ્રતિહારોના જાબાલિપુર છોડી ગયા પછી પરમારોના હાથમાં એનો અધિકાર આવ્યો હોય એમ લાગે છે. કારણ કે પરમારવંશને મૂળ પુરુષ જે સિધ્ધરાજ છે તેના નામનું સિધુલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જાલોરમાં હોવાનો ઉલ્લેખ મળી આવે છે અને એ વંશના લેખમાં
सिन्धुराजो महाराजः समभून्मरु मण्डले મરુ મંડલમાં [ સૌથી પ્રથમ] સિધુરાજ નામે મહારાજ થયો,' એવું લખેલું જડે છે. પરમાર પછી નાડોલના ચોહાણેએ જાલોરને પોતાની રાજધાની બનાવી અને તે આખરે અલાઉદીનના સમયમાં ઉધ્વસ્ત થઈ. આ ઈતિહાસ ઉપરથી આપણને જાલોરની રાજધાની તરીકેની યોગ્યતા સ્પષ્ટ સમજાય છે અને તેથી અરબના પ્રારંભિક હુમલામાં જ ભિનમાલ ભાંગી પડવાથી, ૮ મા સૈકાના મધ્યકાલથી લઈ છેક ૧૪ મા સૈકાના મધ્યકાલ સુધીના લગભગ ૬૦૦ વર્ષ જેટલા વર્ષ સુધી જાબાલિપુર મરુમંડલના મુખ્ય સ્થાનની પદવીને ભોગવતું હતું એમ માની શકાય છે.
જો કે કુવલયમાલાના કશા અંતર્ગત ઉલેખ સાથે કઈ સંબંધ નથી પણ તેના દેશ અને કાળ સાથે બહુ જ નિકટ સંબંધ હોવાથી એ પણ નોંધ કરવી અહિં આવશ્યક લાગે છે કે જે વખતે, જે ભૂમિમાં, જે પાટનગરમાં, જે રાજવંશની છત્રછાયાના આશય નીચે ઉદ્યતનસૂરિ પિતાની કથાની રચના ર્યા કરે છે, તે જ વખતે, તે ભૂમિનું નામ સુધાં પડાવી લેનાર, તે પાટનગરની સર્વોપરિસરા ખુંચવી લેનાર, તે રાજવંશની છત્રછાયાના બદલે પોતાની ગાદીની છત્રછાયા ફેલાવનાર એવા એક ભાવિ સામ્રા
જ્યની રચના તેના પડખેના જ પ્રદેશમાં બેઠેલ એક પુરુષ કર્યા કરે છે. જે વખતે યૌવનવિલાસી નૃપતિ વત્સરાજ વૃદ્ધા ગૂર્જરભૂમિની જર્જરિત થએલી દેહયષ્ટિથી વિરક્ત બની તેને ત્યાગ કરવાને, અને અન્ય કોઈ મદમાતી સુભગ સુંદરીને પિતાની પ્રિયતમા બનાવવાનો વિચાર કરી દેશ-વિદેશમાં દળબળ લઈને ફર્યા કરે છે, તે જ વખતે તેને પડોશી વનવાસી વૃદ્ધ વનરાજ એ જ જીર્ણ-શીર્ણ ભૂમિને નવું સ્થાન, નવું રૂપ, નવું સામર્થ્ય, નવું તેજ અને નવાં આભૂષણે આપી કરી પિતાની સંતતિ માટે એક નવીન ગૂર્જરરમણીનું ઘડતર કર્યા કરે છે. જે વખતે અર્બુદાચલની પેલી બાજુમાં બેઠેલે યૌવનોદભટ વત્સરાજ પ્રતિહાર પ્રાચીન ગૂર્જરત્રાની પુરાતન રાજલક્ષ્મીને જન્મભૂમિમાંથી ઉપાડી જઈ ગૂર્જરનામના ગૌરવને નામશેષ બનાવી મુકવાનો મનોરથ કર્યા કરે છે, તે જ વખતે અબુદાચલની આ બાજુએ બેઠેલ વયોવૃદ્ધ વનરાજ ચાવડે નવીન ગૂજરાત રચી તે માટે નવરાજલક્ષ્મી તૈયાર કરી એક અક્ષયતૃતીયાના દિવસે તેની પ્રાણપ્રતિષ્ઠા કરી ગૂર્જર નામના ગૌરવને અક્ષય અને અનુપમ બનાવવાનો ઉપક્રમ કરે છે. શબ્દોની દષ્ટિએ જરા આલંકારિક દેખાતા પણ અર્થની દષ્ટિએ એતિહાસિક લેખાતા આ વાપરથી વાચકે સપજી શકયા હશે કે જાબાલિપુરમાં પ્રતિહાર સમ્રાટ વસરાજ રાજ્ય કરતો છત ગૌડ, બંગાલ,
Aho! Shrutgyanam
Page #230
--------------------------------------------------------------------------
________________
અંક ૨ ]
कुवलयमाला
[ ૧૧૨
માલવ વગેરે બીજા દૂર દૂરના મોટા પ્રદેશને દિગ્વિજય કરી ઉત્તરાપથમાં મહાન સામ્રાજ્યની સ્થાપના કરવાનો ઉદ્યમ કર્યા કરતો હતે; તે જ વખતે અણહિલપુર નામનું નાનું સરખું નવું ગામ વસાવી તેને નાને સરખો કારભાર ચલાવતે વનરાજ ચાવડે પણ સારસ્વત મંડળ, આનર્ત અને વાગડ વગેરે આસપાસના નાના નાના પ્રાંતેને કબજે કરી પશ્ચિમ ભારતમાં એક નવું મોટું સામ્રાજ્ય સ્થાપવાને મને રથ કર્યા કરતો હતો. કાલબ્રહ્મની ગુપ્તકલાને કોણ કળી શકે તેમ છે.
વત્સરાજના પુત્ર નાગભટે કાયમને માટે જાબાલિપુરથી પોતાની રાજગાદી ખસેડી અને તે કાજ જેવા સુદરના પ્રદેશમાં લઈ જઈને સ્થાપી. રાજગાદી ઘણે આથે ચાલી જવાથી પ્રાચીન ગૂર્જરત્રાની પ્રજા અરક્ષિત અને નિર્ણાયક જેવી સ્થિતિમાં આવી પડી હતી. એક બાજુએ અરવલી પર્વતની ખીણમાં વસતા જંગલવાસી ધાડપાડુઓ એ પ્રજાવર્ગને કનડવા લાગ્યા અને બીજી બાજુએ સિંધમાં આવી વસેલા બર્બર અરબ વારંવાર મેટા હુમલાઓ લાવી લૂંટફાટ અને બાળજાળ કરી દેશની દુર્દશા કરવા લાગ્યા. આ રીતે ભયગ્રસ્ત બનેલ ગૂર્જર પ્રજાવર્ગ કેઈ સુરક્ષિત પ્રદેશ અને સંરક્ષક રાજ્યસત્તાના આશ્રયને ખોળતો હતો. તેવામાં, તેને વનરાજે સ્થાપેલા પ્રજાપાલક રાજ્યની અને અણહિલપુરની ઉપજાઉ ભૂમિની ભાળ લાગી, એટલે ધીમે ધીમે પણ ટોળે ટોળાં એ ગૂર્જરવાસિઓ પિતાનું સર્વસ્વ ઉપાડી અણહિલપુર તરફ આવવા લાગ્યા અને વનરાજની ગાદીની છત્રછાયા નીચે વસવા લાગ્યા. થોડા જ વર્ષોમાં અણુહિલપુર અને તેની આસમતાતને પ્રદેશ ગૂર્જરભૂમિમાંથી આવેલા લોકોથી ઉભરાઈ જવા લાગ્યા, અને એ પ્રદેશનાં જે મૂળ નામો હતાં તે ભુંસાઈ જઈ તેના ઠેકાણે નવા આવેલા લોકોના મૂળ નિવાસસ્થાન ઉપરથી એ પ્રદેશ પણ ગૂર્જરકાની ભૂમિ તરીકે ઓળખાવા લાગ્યો. અણહિલપુર ગૂર્જર રાજધાની તરીકે પંકાવા લાગ્યું અને એના રાજકર્તા ગૂર્જરનરેન્દ્રના ઉપનામે સંબેધાવા લાગ્યા. આ રીતે વનરાજે સ્થાપેલી રાજલક્ષ્મીનાં પુણ્યપ્રતાપે નવીન ગૂજરાતની દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. પ્રાચીન ગૂર્જર ત્રામાંથી જે લોકો આ નવીન ગુજરાતમાં આવીને વસતા હતા, તે કાંઈ આજે મહારાષ્ટ્ર કે મદ્રાસ પ્રાંતમાં જઈ વસતા મારવાડિઓ જેવા બુદ્ધિજડ કે ગૌરવહીન ન હતા. તેઓ ઘણા બુદ્ધિશાળી, પરાક્રમી, ધર્મપ્રેમી, સાહસિક અને ઉદ્યમી હતા. તેમનામાંના અનેકે પિતાના બુદ્ધિબળે નવીન ગુજરાતની રાજનીતિનાં સુવ્યવસ્થિત તંત્રો ગોઠવવા માંડ્યાં, અનેકે શારીરિક પરાક્રમો ગજવી લુટારૂઓ, ધાડપાડુઓ અને બહારના શત્રુઓનાં પગ હેઠાં પાડવા માંડ્યાં, અનેકે પિતાના પવિત્ર ધર્માચરણ દ્વારા અનીતિ અને અધર્મના માર્ગે ચાલનારા લોકોને સન્માર્ગ આણવા માંડયા, અનેકે જલ અને સ્થલના માર્ગે લાંબા પ્રવાસે કરી મોટા સાહસો ખેડી પોતાના વતનમાં લક્ષ્મીને ખેંચી આણવાના ઉપાયો સેવવા માંડ્યા. અને અનેક ખેતી વગેરેની પ્રવૃત્તિમાં સાચી મહેનત ઉઠાવી દેશવાસિઓને આવશ્યક એવી સર્વ અન્ન પાનાદિ વસ્તુઓના ભંડાર ભરવા માંડયા. આમ એ ગૂર્જરવાસિએના સગુણવડે અણહિલપુરનું દઢ રાજતંત્ર ગોઠવાયું અને તેની સત્તા વધવા માંડી. લોકો સદાચારી થઈ સ્વાભિમાની બન્યા અને ધનધાન્ય સુખી થયા. આ રીતે પ્રતિહાર સમ્રાટ વત્સરાજના પડેાસી અને સમસમી વનરાજે ભાવિ સામ્રાજ્યની રચના કરીને તેણે તે પ્રાચીન ગૂર્જરભૂમિનું નામ પડાવી લીધું-કારણ કે તે પછી થોડા જ વર્ષોમાં માત્ર મરુમંડલ તરીકેની એ પ્રદેશની પ્રસિદ્ધિ થઈ રહી. જાબાલિપુરની સર્વોપરિ સત્તા પણ અણહિલપુર ખુંચવી લીધી-કારણ કે તે સમય પછી લગભગ એ પાટણની સત્તાનું જ એ તરફનું એક મુખ્ય ઠાણું ગણાતું રહ્યું.
વત્સરાજ વિષેને સમકાલીન એ જૂનામાં જૂને ઉલ્લેખ, આજ સુધીમાં, શકસંવત ૭૦૫ ને મળેલ હતો અને દૂર કર્ણાટકમાં બેઠેલા એક દિગંબર જૈન આચાર્યનો કરેલો હત; કુવલયમાલામાને ઉલ્લેખ તે કરતાં ૫ વર્ષ વધારે જૂને છે અને તે તેની જ રાજધાનીમાં રહેતા એક શ્વેતાંબર જૈન આચાર્યને કરેલ છે.
Aho! Shrutgyanam
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
जैन साहित्य संशोधक
[खंड ३
-
કુવલયમાલાની સમાપ્તિસુચક સમય વિષેની જે નેંધ છે તે પણ પોતાને વિષયની જરા નવીન તરેહની છે. ૨૦ મી ગાથામાં માસ, પક્ષ, અને તિથિની સૂચના છે અને ૨૫ મી ગાથામાં વર્ષની અને વખતની સૂચના છે. એ બંને નેનો ભેગો સંબંધ જોડતાં “શક સંવત ૭૦૦ વ્યતીત થવામાં એક દિવસ ન્યૂન રહે તે દિવસે–ચત્ર કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ અપરાધંવેળાએ રચીને પૂર્ણ કરી’ આટલો અર્થ થાય છે. સામાન્ય રીતે પશ્ચિમ અને ઉત્તરભારતમાં જૂના સમયથી વિક્રમ નામે પ્રચલિત સંવતને જ વધારે પ્રચાર રહેલો છે, અને ગ્રન્થ અને લેખોમાં ઘણા ભાગે એ જ સંવતને નિર્દેશ કરેલ હોય છે. શક કાલ એ દક્ષિણને લોકમાન્ય સંવત્સર છે. પણ કુવલયમાલામાં શક સંવતને ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગ્રન્થકારની ખાસ સચિનું સૂચન કરતું હોય એમ લાગે છે. મને લાગે છે કે ઉદ્યોતનસૂરિને દક્ષિણ દેશ સાથે ખાસ પરિચય હોવો જોઈએ. કારણ કે કથાના વર્ણનમાયે દક્ષિણના પ્રદેશ અને સ્થાનને બહુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલું જ નહિ પણ દક્ષિણની તાત્કાલીન દેશભાષાને પણ ખાસ પ્રયોગ કરે છે. વળી, ગ્રન્થકારનું ઉપનામ જે મૂળમાં વિખરૂંધ ( જેનું સંસ્કૃત ભાષાંતર કારે દાક્ષિણ્યચિન્હ એવું શબ્દાંતર કરેલું છે, પણ મારા વિચારથી તે દક્ષિણચિન્હ હોય તેમ લાગે છે ) શબ્દ વાપરેલો છે તે ઘણું કરીને દક્ષિણ એવા ઉપનામનું સૂચક લાગે છે. એટલે કે એ ઉઘાતનસૂરિ દક્ષિણી’ એમ કહેવાતા હશે. એ પરથી સંભવિત છે કે કાં તે એમની જન્મભૂમિ દક્ષિણમાં આવેલી હશે અને કાં તે એમણે દક્ષિણમાં લાંબા સમય સુધી નિવાસ કરેલ હશે. ગમે તેમ હોય પણ એમને દક્ષિણ દેશને સારી પેઠે પરિચય હતું અને તે પરિચયના અભ્યાસે જ એમણે આ પ્રદેશમાં વધુ પ્રચલિત વિક્રમકાલના બદલે શકકાલને નિર્દેશ કર્યો હોવો જોઈએ. પણ એ સાથે માસ, પક્ષ અને તિથિને જે નિર્દેશ કર્યો છે તે જરા ભ્રમમાં નાંખે તે છે. શકકાલ સાથે પ્રયુકત કરાતા માસ ઘણા ભાગે અમાંત હોય છે. પણ અહિં જણાવેલ માસ પૂર્ણિમાંત છે. અમાંત માસના હિસાબે વર્ષસમામિ ચિત્ર બ. દિ. ૧૫ ની સાથે નહિ પણ ફાલ્ગણ બ. દિ ૧૫ સાથે થાય છે. ચિત્ર બ. દિ ૧૫ ની સાથે વર્ષની સમાપ્તિ જણાવવાથી ઉદ્યોતનસૂરિએ પૂર્ણિમાંત માસનો ઉપયોગ કર્યો છે એ સ્પષ્ટ સમજાય છે અને રાજપૂતાનામાં આજે પણુ વર્ષેસમાપ્તિ ચૈત્ર બ. દિ ૧૫ મે જ થાય છે.
ડે. હર્મન યોકાબીએ. આ મિતિ ઉપર એક નોટ, સમરાદિત્યકથાની પ્રસ્તાવનામાં (પૃ. ૨) લખી છે, તે જાણવા જેવી હેવાથી અહિં ઉતારી લેવી ઉપયોગી થઈ પડશે.
બોરસદ વિક્ષ ગ્રિ વિશ્વ એટલે ચૈત્ર વદિ ૧૪. આ તિથિ પંચાંગદષ્ટિએ રસપ્રદ છે. ચિત્રાદિ વર્ષ ચૈત્રના શુકલ પક્ષથી જ હમેશાં શરૂ થાય છે તેથી પ્રસ્તુત તિથિ પૂર્ણિમાન્ત પદ્ધતિ કે જેમાં કૃષ્ણ પક્ષ હમેશાં શુકલ પક્ષની પૂર્વે આવે છે તે પ્રમાણે ગણીને મૂકેલી હોય એમ ભાસે; પણ, કિલ્હને (ઇડિયન એટિકવરી ૧૮૯૬ પૃ. ૨૭૧ ટિપ્પણ) શિલાલેખોની તિથિઓપરથી બતાવ્યું છે કે શકવર્ષો ને સંબંધમાં પ્રાયઃ હમેશાં “અમાન્ત’ માસોને ઉપયોગ કરવામાં આવે છે, તેથી આપણી આ તિથિને પ્રથમદષ્ટિએ અર્થ અત્યંત શંકાસ્પદ થાય છે, તે છતાં પણ આ લક્ષિત વર્ષમાં “અધિક’ ચિત્ર માસ હતો કે જે નિજ' માસની પૂર્વે આવે છે, તેથી આ પ્રસ્તુત તિથિ સંબંધે “અધિક ચૈત્ર વદિ ૧૪ એ છેલ્લો દિન છે પણ તે પૂર્વના વર્ષને છેલ્લો દિન છે, જે તે વર્ષ નિજ' ચૈત્રથી શરૂ થયું હોય તેઅને તેમ જ થવું જોઈએ, કારણ કે ખરા ચિત્રની શરૂઆત કરનાર શુકલપક્ષને ચંદ્ર, મેષસંક્રાન્તિ પહેલાં આવ્યો હતો. હું તેથી એમ માનું છું કે સ્વામિકનુ પિલ્લાઈને નિર્ણય નામે “જ્યાં અધિક ચિત્ર હેય છે ત્યાં વર્ષને પ્રારંભ થાય છે' (ઇડિયન એફેમરી વેં. ૧ ભાગ ૧ પૃ. ૬પ) તે નિર્ણય માત્ર આધુનિક પ્રથાને લાગુ પડે છે.” - કુવલયમાલાની પ્રસ્તાવનામાં અને આંતરિક ભાગમાં પણ કેટલીક ઐતિહાસિક વિગતે ઉપરાંત ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ તેમ જ તત્કાલીન સામાજિક રીતિરીવાજ અને ભૌગોલિક વર્ણનની દૃષ્ટિએ ઘણી ઘણી ઉપયોગી બાબતે આવેલી છે જેનો વિચાર આ લેખના બીજા ભાગમાં કરવાનું મુલતવી રાખી જરા વધારે વિસ્તૃત થઈ પડેલા આ લેખને અહિં પૂર્ણ કરીશું.
Aho! Shrutgyanam
Page #232
--------------------------------------------------------------------------
________________
अंक २]
कुवलयमाला
[१९३
-
ટિપ્પણિઓ ૧ જુઓ, શાન્તિનાથ ચરિત્રની આદિમાં આપેલી નીચેની ગાથા–
वंदामि भद्दबाहुं जेण य अइरसियं बहुकहाकलियं ।
रइयं सवायलक्खं चरियं वसुदेवरायस्त ॥ -પીટર્સન સાહેબે કરેલી સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકોની ગષણાનો ૫ મો રીપોર્ટ, પૃટ ૭૩. - ૨ જુએ, ધર્મસેનગણિએ પૂરેલા વસુદેવહિંડીના મધ્યમખંડની આદિમાંનું નીચેનું વાક્ય
तत्थ य किंचि सुयनिबद्धं किंचि आयरिय परंपरेण आगयं ततो अवधारितं मे ।
-पाटसननी त्रीने रीपोर्ट, . ૩ આ કથાઓને નામનિર્દેશ પતંજલિના વ્યાકરણ મહાભાષ્યમાં મળે છે. જેમ કે –
वासवदत्तामधिकृत्य कृताऽऽख्यायिका वासवदत्ता,
सुमनोत्तरा, उर्वशी । न च भवति भैमरथी । ४।३।८७ ૪ આને નામોલ્લેખ વસુદેવહિંડી વગેરે જૈન ગ્રન્થમાં મળે છે.
૫ આ કથનનો સંવાદી ઉલ્લેખ મેતુંગના પ્રબંધચિંતામણિના પ્રારંભના એક લોકમાં પણ દષ્ટિगोय२ थाय छे. नम:
भृशं श्रुतत्वान्न कथाः पुराणाः
प्रीणन्ति चेतांसि तथा बुधानाम् । ૬ પ્રમાણ માટે જુઓ વસુદેવહિંડીમાં નીચેનું અવતરણ
'सोऊण लोइयाणं......णरवाहनदत्तादोणं कहाओ कामियाओ लोगो एगंतेणं कामकहासु रज्जति । सोग्गइपहदेसियं पुण धम्म सोऊं पिनेच्छति य जरपित्तवसकडयमुहो इव गुलसकरखंडमच्छंडियाइसु विपरीतपरिणामो । धम्मत्थकामकलियाणि य सुहाणि धम्मत्थकामाण य मूलं धम्मो; तम्मि य मंदतरो जणो। तं जह णाम कोई वेजो आउरं अमयउसहपाणपरंमुहं ओसढमिति उब्धिययं मणोभिलसियपाणववएसेण उसहं तं पज्जेति। कामकहारतहितयस्स जणस्स सिंगारकहावसेण धम्म चेव परिकहेमि ।
-पाटर्सन त्रीने शपोर्ट, पृ. १६८ सालंकारा सुहया ललियपया मउयमंजुलल्लावा । सहियाण देइ हरिसं उवढा नववहू चे व ।।
-वसयमालानी प्रस्तावनामा. ૮ એ સારની એક બે પ્રતા મળી છે તે પરથી જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન અધ્યાપક અર્નેસ્ટ હૈયાને જર્મન ભાષામાં એ કથાનું બહુ સુંદર ભાષાંતર કરી પ્રકાશિત કર્યું છે. એ ભાષાંતર પરથી ગૂજરાતી ભાષાન્તર શ્રી નરસીભાઈ પટેલે કરેલું છે તે જૈન સાહિત્ય સંશોધકના બીજા ખંડમાં અમે પ્રસિદ્ધ કર્યું છે.
पालित्तएण रइया वित्थरओ तह य देसिवयणेहिं । नामेण तरंगवई कहा विचित्ता य विउला य॥ कत्थइ कुलयाई मणोरमाई अण्णत्थ गुविलजुयलाई । अण्णत्थ छक्कलाई दुप्परिअल्लाई इयराणं ॥ न य सा कोई सुणेइ नो पुण पुच्छेइ नेव य कहेइ । विउसाण नवर जोगा; इयरजणो तीए किं कुणउ ॥
Aho! Shrutgyanam
Page #233
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[ સવંદ ૨
तो उव्वे [य] जणं गाहाओ पालित्तएण रहयाओ । देसिपयाई मोत्तुं संखित्तयरी कया एसा ॥ इयराण हियट्ठार मा होही सव्वहा वि वोच्छेओ। एवं विचिंतिऊर्ण खामेऊणं तयं सूरिं ॥
-તરંગલોલાની હસ્તલિખિત પ્રતિ પરથી. ૧૦ મચવતી અને માધના કથાનો ઉલ્લેખ નિશીથસૂત્રની ચૂણિમાં આવે છે. યથા–
अणे गित्थीहिं जा कामकहा । तत्थ लोइया णरवाहणदत्तकथा । लोयुत्तरिया तरंगવતી, માધrીfખ-હસ્તલિખિત પ્રતિપરથી. ૧૧ આ કથાને નામનિર્દેશ તત્ત્વાર્થસૂત્ર પરની સિદ્ધસેનાચાર્યની વ્યાખ્યામાં કરેલો છે -
विकल्पितेऽपि ह्यथै स्मृतिदृष्टा-बन्धुमती-आख्यायिकादौ । ૧૨ યુવના કથાને ઉલ્લેખ કવાલયમાલામાં જ આવેલો છે.
सन्निहियजिणवरिन्दा धम्मकहाबन्धदिक्खियनरिन्दा ।
____ काहिया जेण सुकहिया सुलोयणा समवसरणं वा ॥ ૧૩ જાઓ, જેન સાહિત્ય સંશોધક, ત્રિમાસિક, પ્રથમખંડ, પ્રથમ અંક. ૧૪ જાઓ, બિબ્લીથિકા ઇન્ડિકા (કલકત્તા )માં પ્રકટ થએલી સમરાની પ્રસ્તાવના
૧૫ આ યાદી માટે જુઓ, દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકેદાર ફંડ (સુરત)માં પ્રકટ થએલા ધમાંઘણા નામે ગ્રન્થની મુનિ કલ્યાણવિજયજીની લખેલી પ્રસ્તાવના.
निरोद्धं पार्यते केन समरादित्यजन्मनः । प्रशमस्य वशीभूतं समरादित्यजन्मनः ।। वंदे सिरिहरिभईसरि विउसयणणिग्गयपयावं । जेण य कहापबन्धो समराइचो विणिम्मविओ ॥
-પીટર્સને રીપોર્ટ ૫, પૃ. ૭૩, समस्तफलान्तेतिवृत्तवर्णना समरादित्यवत्सकलकथा ।
નિયાની સાત્તિ, પૃ. ૨૦. ૧૯ તેરમાણની હકીકત વિશે જુઓ-વિન્સેન્ટ એ. સ્મીથની “અલ હિસ્ટરી ઓફ ઈન્ડિયા’ પૃ. ૩૧૬; તથા, પં. ગૌરીશંકર હી. એઝાને રસપૂતને તિર મા ૧, પૃ. ૧૨૮.
આ તરમાણ રાજાના અનેક શિકકાઓ મળ્યા છે જે ઉપર તોર અને તોરમા આ બંને રીતે એને નામનિર્દેશ છે-જુએ, જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી ઑફ બેંગાલ, સને ૧૮૯૪, પૃ. ૧૯૮-૨૦૧. - ૨૦ જુઓ, સેમ્યુઅલ બીલનું “બુદ્ધિષ્ટ રેડ ઑફ ધી વેસ્ટર્ન વર્લ્ડ' નામનું પુસ્તક, ભાગ ૨, પૃ. ૨૫.
૨૧ એ. કનિંગહામ લિખિત “એશ્યન્ટ ગ્રોફી ઑફ ઇન્ડિયા’ નવી આવૃત્તિ પૃ. ૨૩૩-૪. ૨૨ વૈટર્સ “યવનચંગ' ભાગ ૨, પૃ. ૩૪૨. ૨૩ જાઓ, “જર્નલ રેયલ એશિયાટિક સોસાયટી” સને ૧૯૦૭, પૃ. ૬૫૦. ૨૪ જુએ, ન એલનનું “કેટલેંગ ઓફ ઇન્ડિઅન કૅન્સ; ગુપ્ત ડિનેસ્ટીજ.' પૃ. ૧૫ર અને પ્લેટ, ૨૫ જુઓ, ચિંતામણી વિ. વૈદ્ય લિખિત મધ્યયુલીને મારા મામા ૧, પૃ૧૮. ૨૬ જુઓ, ગ્રાફિઆ ઇન્ડિકા ભાગ ૧, માં પ્રકટ થએલી કુમારપાલની વડનગરની પ્રશસ્તિ. ર૭ જુઓ, જૈન સાહિત્ય સંશોધક ગ્રન્થમાળામાં પ્રકાશિત ગીત-સૂત્રની પ્રસ્તાવના. ૨૮ આર્કિઓ લૅજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, એન્યુઅલ રીપોર્ટ, સન ૧૯૦૩–.
Aho! Shrutgyanam
Page #234
--------------------------------------------------------------------------
________________
અર્
धर्मसमुद्रकृत शकुंतला रास
धर्मसमुद्र कृत शकुंतला रास
[ સંગ્રાહક-સંપાદક—શ્રીયુત માહનલાલ દલીચંદ દેશાઈ B. A, LL, B. ]
Page #235
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
खंड ३
વિનીત હદયી, કેમલ સ્વભાવવાળી અને સ્ત્રીસહજ લજજાથી યુક્ત છતાં આત્મસંમાનથી સંપૂર્ણ અન્વિત છે. જેમ સર્વ રીતે મૂળ ઈતિવૃત્ત, દુષ્યન્ત અને શકુન્તલાની સ્વાભાવિક માનુષી વૃત્તિઓનું પ્રતિબિંબ પાડે છે, તેમ નાટકમાં પણ તેમની માનુષી વૃત્તિઓની સ્વાભાવિકતા જાળવવા ઉપરાંત પાત્રાનું પાત્ર ઉન્નત અને આદર્શ ભૂત થયેલું છે. અને એ જ એની ખૂબી છે.”
આ રાસમાં વસ્તુ ઉક્ત નાટકમાંથી લીધેલું સ્પષ્ટ છે. માત્ર પોતે જૈન સાધુ છે તેથી અહિંસાના સિદ્ધાતને ચીવટથી વળગી રહેવાના કારણે યત્રતત્ર ફેરફાર કર્યો છે. જે કે માછલીના ઉદરમાંથી ધીવરને મળેલી મુદ્રિકાને આ રાસમાં તેને સરવર પાળેથી મળેલી જણાવી છે, શકુંતલાને દુષ્યન્ત ભૂલી જતાં તેણી “આ કયાં કર્મ બન્યું” એમ કહી વિલાપ કરે છે તેમાં જૈનભાવના તરવરે છે. વગેરે વગેરે. નામમાં જે પ્રાકૃત ફેરફાર છે તે એ છે કે કણ્વ ઋષિને “કંઠ' દુષ્યત ને “દુષ્કત', શકુંતલા ને સકુંતલા, સિકુંતલા એ નામ અપાયાં છે.
૧૦૪ ટૂંકની આ કૃતિમાં દેશી ઢાળો અને દો જૂદા જૂદા મૂકાયા છે અને એ રીતે લોક પ્રચલિત દેશીઓ-લોક રાગનો ઉપયોગ જૈન કવિઓએ તેરમા સૈકાથી તે છેવટ સુધી કર્યો છે એ એમનું સમગ્ર સાહિત્ય જોતાં જણાશે.
' આ રાસ એક અતિ જૂની પ્રતમાંથી ઉતાર્યો છે. તે પ્રતમાં આ રાસ, તેમ જ આ કર્તાકત અવંતિસુકુમાલ પર પંચઢાલક (પાચ ઢાલની સઝાય-સ્વાધ્યાય) તેમ જ છેવટે હરિયાલી છે, અને વચમાં લક્ષ્મીરત્ન ઉપાધ્યાય શિષ્યકૃત સુરપ્રિય ઋષિ સ્વાધ્યાય છે કે જે કવિ પણ વિક્રમ સોળમા શતકમાં થયા છે. આ પ્રતમાં બે બાજુવાળા એવા ચાર પત્રો છે ને તે ખીચખીચ નાના પણ સુંદર અક્ષરોમાં લખેલા છે. દરેક પત્રની બંને બાજુ પર ૨૩ પંક્તિઓ છે. છેવટે “પં. ખેમકુશલ લખિત’ એમ જણાવ્યું છે. આ પ્રતિ મારી પાસે છે કે જે સુભાગ્યે એક સાહિત્યરસિકભાઈ પાસેથી પ્રાપ્ત થઈ છે. તેના કાગળ પરથી તે સોળમી સદીના અંતમાં યા સત્તરમીના પ્રારંભમાં લખાયેલી લાગે છે. તે પ્રત પરથી અક્ષરશઃ ઉતારો કરી આ કૃતિ અત્ર મૂકવામાં આવે છે. જૂની જૈન પ્રતમાં “ખ ને બદલે “” લખાય છે તેમ અત્ર પણ છે. પણ તેને ઉચ્ચાર “ખ” જ થતું અને તેથી ઉતારામાં “ખ” મૂક્યો છે ને રૂપે જૂનાં છે તે બતાવવા મૂળ રૂપ જ મૂકવામાં આવ્યાં છે. પૂર્વે લખવામાં અને ઉચ્ચારમાં ભેદ રહે તે એ કે ગયઉ લખાય, પણ બોલાય ગયો, એમ કેટલાક માને છે. ગયઉ–ઉ, પહુતુ એવાં ભૂતકાળનાં પ્રાચીન રૂપ મૂળમાં છે, તેનાં આધુનિક રૂપો ગયો–પહોત વગેરે છે. પ્રાચીન ગુજરાતીમાં પુંલિગે પ્રત્યય
ઉ' કાર હતો. સરખા “ અલખામણુ યમ ધર્મ થઉ, જે હુ આદર આપ'-ભાલણકત નળાખ્યાન. ૧૨-૧૬. આ “ઉ” પરથી હાલને “ઓ’ થયો છે અને હાલ લખાય છે. તેવી જ રીતે પ્રાચીન રૂપ કહઈ, પૂરઈ, લહઈ તેના વર્તમાન રૂપ કહે, પૂરે, લહે-એ છે. આ ઉતારામાં પ્રાચીન રૂપ આબાદ રાખ્યાં છે. સામાન્ય રીતે હાલનાં રૂ૫ ઇ ને બદલે એ, ઉ ને બદલે એ મૂકવાથી આવી રહે છે. આ પ્રાચીન કૃતિથી-ભાલણના સમયની કૃતિથી ભાષાશાસ્ત્રીને ઘણું મળી રહેશે.
Aho! Shrutgyanam
Page #236
--------------------------------------------------------------------------
________________
અંક ૨ ]
सकुंतला रास
[१९७
ધર્મ સમુદ્ર ત–શકુંતલા રાસ.
(ઢાળ ૧૦) સરસતિ સામિણિ કરૂ પસાય, માય મતિ દિયઉ અતિ ભલી એ, સતીય શકુંતલા જિમ કવું રાસ, આસ પૂરઉ વલી એટલી એ. ૧ એતલીય પૂરઉ આસ, કવિવયણ વિરચઉ વાસ; જિમ થાઈ સરસ વિલાસ, નવિ હાઈ પંડિત હાસ. નવિ હોઈ પંડિત હાસ સારદ, સાર ઘઉ વર સારદા; મનરંગિ તવ ભાવ ભાખઉ, તુહ પસાઈ હું સદા. સાકેતપુર વર નયર નામિહિ, અમર નયર હરાવ એ; દુઃકંત રાજા રાજ કરતા, ન્યાય મારગ હાવ એ. ઈક દિનિ નરવર કરીય ઉછાહ બહરિ વાહ તર વાહણ એક પરવર્યઉ પગિરિ વનગિરિ વેગિ રંગિ ઇછા રમઈ મન તણી એ. ૪ મન તણીય કરતુ કેલિ, બાઈસતુ છાયા કે વેલિ, હસતા હયવર હેલિ, બેલતા બંદિ પિહિલિ.
લઈ પહેલી નઈ સમસ્યા, બંદિ બહુ બિરદાવલી, તવ દૂરિ એક કુરંગ દષ્ટિ, દેખિ ઉઠયઉ નૃપ વલી. રથિ ચડીયા ચડવડ ચપલ ચંપા, વન પરિ હય ઉછલઇ, અસિ કુંત તેમજ તૃણ સંધી, ધણુડ મુહિ તાકઈ બલઈ કરઈ કુરંગ તુરંગ ઉનમાદ વાદ વદ ગતિ અણુસરી એક છડીય ભૂમિ વન પંથ બહુ જામ તાંમ પામ્યા વનહિ ભરી એ. ૭ હય ભર્યા પવનહિ જામ, મૃગ પૂઢિ પહુતા તાં; વન એક અતિ અભિરામ, નૃપ ધનુષિ પૂરઈ વાં. નૃપ ધનુષિ પૂરી વામ પ્રાણહિ બાંણ મેઈ તસુ જિમઈ; રહઉ રહઉ રાજન કાજ નહી એ કહઈ તાપસ તિણિ સમઈ મુહિ તૃણુઉ પાલઈ ન્યાય ચાલઈ રંગિ માલઈ વનિ રહઈ નિત્રાણ હરવા બાંણુ તાણઈ બાંણ પ્રાણ કિસું વહઈ. રાય અન્યાય તણુઉ રખવાલ, પાલ પૃથ્વી તણઉ સહુ કહઈ એ; એ નિરધાર ઉપરિ હથીયાર ભાર સભા કેહી લહઈ એ. ૧૦ એ કિસીય લહીયઈ સોહ, મમ કરૂ રાજન હ; ઈક ધરૂ ઘરમહ મેહ, ઇંડીયઈ વયર વિરહ. છડીયઈ વયર વિરોધ નરવર જાઊ આશ્રમિ અ૭ તણુઈ; ગુરૂ પાય લાગઉ સુમતિ માગઉ પાપ જે હેલઈ હઈ;
Aho! Shrutgyanam
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮]
जैन साहित्य संशोधक
[खंड ३
અહે અરથ ઇંધણ તણઈ જાઊ વચન ઈમ નરવર સુણ; હિંસા નિવારી રાજધારી સામહિક આશ્રમ ભણી.
હાલ ૨. રથ મેહી નરરાજ લાજ, હીયારું અણુસરી રે; પહત ઠામિ પવિત્ર મિત્ર, નિવડ સઈ હથિ ધરી છે. જોઈઅઈ મન ઉછાહિ, માહિ અને પમ તરૂ ભલા રે; મગર નઈ મચકુંદ, કંદ સેવંત્રી પાડલા રે. કેતકી કરણી જાઈ, થાઈ આણંદ સુપરિમલઈ રે, મેટા મંડપ દ્રાખ, સાખ અંબુલડા જિ સગઈ રે. ત્યઈ વીસામઉ રાય, વાય મલગિરિ વાજતઉ રે, સૂતક મંડપ હેઠિ, ટેઠિન મેલીય છઈ જાગતઉ રે. તિહ અંતરિ હુઈ નારિ, વારિ ભરી તરૂ સીંચતી એક વાત કરઈ આણંદિ, છંદ નરિદ અદેખતી એ.
દુહા પભણઈ નારિ પ્રિયંવદા, સુણિ પ્રિયંકરિ! વાત; કુંઠ નામિ કુલપતિ ઈહાં, સકુંતલાનઉ તાત.
વનભરિ પુત્રી ભરી, વર સધવા નિમિત્ત, ગ્યઉ પ્રભાસ તીરથ ભણી, યાત્રા મિસિ કરિ ચિત્ત. પાછલિ આવ્યુ પ્રાહુણ, દુર્વાસા ઋષિરાઉ અણ ઉલખતી નવિ ગિણિઉ, બેટી ચૂકી ચાઉ. તાપસ કુખ્યઉ સિકુંતલા, શાપઈ ઈમ તુરંત; નવ પરણું વિસારસ્થઈ, સહી જાણે તુઝ કત. ઈસિવું કહી જાતઉ વહી, હું પગિ લાગી તાસુ, ભેલી એ છઈ મુઝ સખી, ખમિ ખમિ ખિમાનિવાસ!. પણમી પાય સકુંતલા, ખામઈ નિય મનસ, કીડીસ્ય કટકી કિસી, સ્વામી સંહરિ રેસ. દુર્વાસા વલતું ભણઈ, શાપ ન ફૂડઉ જાણ; પણિ પ્રીય વલી સંભારસ્થઈ, મુંદ્ર અહિનાંણિ. એ કઉતગતુ ઈશું, સખી આજ મઈ દિ; તતખિણ કહઈ પ્રીયંકરી, તાપસ મેટઉ દુઠ. ઈમ પ્રીયંકરિ પ્રીયંવદા, રમતિ ગૂઝ રસાલ; આવી તિસઈ સકુંતલા, કરવા તરૂ સલાલ.
Aho! Shrutgyanam
Page #238
--------------------------------------------------------------------------
________________
મંત્ર ૧ 1.
सकुंतला रास
[ १९९
ઢાળ ૩. રાગ-ઝાબેટા, તરૂ અંતરિ દઈ પડી, રિષિ પુત્રી જામ; કામ બાંણિ વેધ્યઉં હોઈ, ચિંતઈ નૃપ તા.
૨૭ વિષમ વિષય વિષ દેહિલું, જિણિ ધારિક જીવ; શુદ્ધિ અશુદ્ધિ લહઈ નહી, પરવસ્ય ઈ ઢી) સદીવ, વિષમ આંચલી, રંભા રમવા અવતરી, કઈ કિન્નર નારી; કમલા કેલિ કરતડી, કઈ નાગકુમારિ. વિષમ ૨૮ રૂપ કલા એહજ તણી, તે કેહઈ કમિ, જનમ વિહલ પશુની પરઈ, જઉ હુઈ ઈણ કામિ. વિષમ ૨૯ નારિ તણું પરમાણુ યું, જઉ નહીય સુનાહ; પડિ કથાનકિ ત૬ પછઈ, નવિ ભાજઈ દાહ. વિષમ ૩૦ જિમ કિમ એ અંગીક, ઈમ ચિંતવી ભૂપ; મિત્ર જગાવી કહ્યું, પૂછિવા સરૂપ
વિષમ ૩૧ એ કુણ કેહની કન્યકા, પૂછાઈ રાય; સખીય ભણઈ ભાઈ! સુણઉ, આમૂલ ઉપાય. વિષમ ૩૨ તપસી તપ તપતઉ ખરઉ, જે વિશ્વામિત્ર, દીઠઉ ઈદઈ એકદા, સંકાણું [નિય] ચિત્ત. વિષમ ૩૩ તેહવી એહની સાધના, જે હરસ્યઈ રાજ; ચતુરપણુઈ કરિ ચૂકવઈ, તે છઈ કઈ આજ. વિષમ ૩૪ ચિંતાતુર ઈમ ચિંતવઈ, સુરપતિ ઈણિ રેસ; તવ ઈંદ્રાણી મેણિકા, વિનવઈ વિસેસિ. વિષમ૦ ૩૫ લાખ બત્રીસ વિમાનનઉ, તું પ્રભુ કહવાઈ; તઉ સ્વામી ચિંતા કિસી, જે ઇમ દુભાય, વિષમ ૩૬ વાત કહી તાપસ તણી, તવ હસઈ પુરધિ; મેખન મેખ ચૂકવું, પતિન્યા સંધિ.
વિષમ ૩૭ આગઈ નારિ નિરગાલી, નઈ પ્રીય આદેસ: છૂત આહુતિ અગનઈ મિલિ, ધિગવિગઈ વિશેષ વિષમ
ઢાળ ૪. રાગ-સામેરી. કરીય સયલ સિંગાર ઊતરી, મંડઈ નાટારંભ; ભણઈ મેનિકા ઇદ્ર ઈંદ્રાણ, નેડ વચન સંરંભ. મુનીસર ભલઈ ભલઈ ભેટિક આવિ; ચઢિલ ૩ણ કરિ આવિ, રજીસર ભલઈ ભલઈ ભેટિલ આવિ.
Aho! Shrutgyanam
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ]
जैन साहित्य संशोधक
[खंड ३
આલિ કરઈ આલતિ આવતી, જાલવતી મન ભેદ, કરઈ તમાસા લ્યઈ નિસાસા, ફૂડઉ ધરતી ખેદ. મુની ૪૦ ભેગ કાજિ પ્રભુ યેશ વહી જઈ, કીજઈ કાયા સેષ; તે ઈહ લેકઈ પુણ્ય પ્રભાવઈ આવઈ તઉ કુણ દેષ. મુની ૪૧ વયણ ગુણઈ કરિ શ્રવણ હરઈ તસ, હૃદય વિનોદ વિલાસિક હર્યા નયણ નિજ રૂપ દેખાડી, પાડી લીધઉ પાસિ. મુની. ૪૨ ઈમ ભૂલચુ ભલી પરિ તાપસ, પા૫ સવારથ મં; સીલ ચિંતામણિ નાંખી દીધું, કીધુ ખંડેખંડિ. મુની ૪૩ તિણિ અન્યાનિ અન્યાય કરીનઈ, કન્યા ગરમ વિડિ; દિન પૂરે વનિ નંખી પહુતી, તાપસ લાગી એડિ. મુની ૪૪ ગયઉ તવનિ વલિ તપ તપવા, વિશ્વામિત્ર ઉકંઠ; વનિ દલવલતું બાલક દેખી, ભાલ કરઈ મુનિ કું. મુની. કપ દયા ભણી ઊછેરી તરૂ પરિ, દૂધ દહીં દેત; સિકુંતલા ઋષિનઈ અતિ વાલ્હી, ઈમ અહેનઉ વૃત્તત. મુની ૪૬
હાલ ૫. રાસ, સંભલિ સવિ સંબંધ મિત્ર પતઉ નૃપ પાસિક જેવા પૂઢિ સકુંતલા એ આવઈ ઊલ્લાસિ. દીઠઉં નરપતિ રૂપ જેમ હુએ અનુરાગ; નયણ વચણ મનશુદ્ધિ પ્રીતિ મિલવા થિઉ લાગ. સખીય સાખિ સંપિ વેગિ ગંધર્વ વિવાહિ; પરણી કુંઅરિ સિકુંતલા એ ભૂપતિ ઊમાહિ. વિરહ ન સહેણુઉ સહીય જઈ અત્યંતર ઠામિ, સુખવિલાસ વિલસઈ તિહાં એ કદલી આરામિ. તાપસનઉ ભય અણુસરી એ મનિ સંયુ રાય નિજ પુરિ જાવા ઉચ્છહિક એ કહઈ તરૂણિ વિછાય.
સ્વામિ! રખે ઈણિ કામિ મુઝ મેહુલ વિસારી; નામાંકિત ઘઈ મંડી એ અસમાધિ નિવારી. પહતઉ રાજા પુરિ જિસઈ એ, વનિ કુલપતિ આચ6; પાણિગ્રહણ વતંત તેહ સખી પાઈ જણાવ્યું. મુગલપણુઈ હરખે મુણિદ વર વરિઉ પ્રસિદ્ધ જગિ માટે દુકકંતરાય, મનવંછિત સિદ્ધ.
૫૦
Aho! Shrutgyanam
Page #240
--------------------------------------------------------------------------
________________
सकुंतला रास
[ ૨૦૬:
તેહજ દિન આધાનવૃદ્ધિ, ભરીઈ છઈ માસ; હરષી ચિત્ત સકુંતલા એ, પૂરાણું આસ. આકૃમિ પ્રસવ અશુદ્ધિ જાણિ, બેલઈ ઋષિરાઉ; વછિ પધારઉ સાસરઈ એ, પૂરઉ મનિ ભાઉ. સાથઈ કવિરા તાપસી એ, દીધા દેઈ સીસ, રાયભવણિ પહુચાડવા એ, દેતઉ આસીસ. કુલપતિ વલલાવી વલ્ય એ, હિત સીખ સભારિ, ચાલી હવઈ સકુંતલા એ, દુઃખ આણઈ ભારી. કમિ કમિ પુર સાકેત પાસિ, પહુતા ઈક સરવરિ, જલ પીવા મૃગલેયણી એ, તિહ પઇસાઈ પરિસરિ. હાથ પાય મુહ ધેયતાં એક સુંદરી પાડી; ભેલપણુઈ નિરખી નહીં એ, હીયડ ઊઘા. નયરિ પિલિ મેલ્હિી તિહાં એ, વિરા નઈ સુંદરિ; તાપસ માટે જઈ રાજ, જં૫ઈ જય જય કરિ. કહીય કંઠ મુનિએ સિષાએ, નૃપ કરઈ પ્રણામ; પૂછઈ સુખ તય નિરાબાધ, પૂછઈ આશ્રમ ઠામ. મુનિ જપઈ તઈ રાઈ, સુખ તપ સાત સમાધિ; પણિ પરણી તાપસ સુતા, તસ મન વંછિત સાધિ. કુલપતિ કંઠઈ મેકલી, અઈઠી નયર દુવારિક ગર્ભધાર સકુંતલા, આણુઉ રાજ મઝારિ.
ઢાળ ૬. રાગ-રઠી. નૃપ સુણીય સંભ્રમ ભાવ ઉપન્નઉ સંપન્નઉ એ કુણ દેસ; કુણ કંઠ કવણ કુંતલા, એ કવણ કુડઉ સેસ. હો તાપસ! અસમંજસ નવિ ભાખીઈ, રહઉ રહ૬ મમ ઘઉ આલ. હે તાપસ! કુવચન કુણ દાખીઈ, જીવદયા પ્રતિપાલ; હે તાપસ! અસમંજસ નવિ ભાખી.
પ૭ કિમ મૂલ વિણ તરૂ નીપજઈ, કિમ ગામ પાખઈ સીમ; • સંભવ્યું નામ ના તેહનું, પરિણવું તઈ હે કીમ. હે તાપસ૫૮ રિષિ ભણુઈ રાજન! સ્યુ કાંઈ, આવી અભ્યારઈ કામિ, પરણી તિજી ગ્યઉ કન્યા, વિસરઈ કવણ વિરામ. હે તાપસ ૫૯; તવ ભૂપ કે ધાતુર થઈ, કઈ સંભલઉ વનરઝ; એ રાજ મેહિ અનેરડઈ કર જમાઈ સેઝ. હે તાપસ ૬૦
Aho! Shrutgyanam
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
जैन साहित्य संशोधक
વલી ભૃગુટિ ભીષણ ધડહુડી, ઋષિબાલ એલઈ ખેલ; રે નારિલંપટ ભૂપ તું, મમ મંડિ કપટ નિટોલ. હા તાપસ૦ ૬૧ પ્રભુ ! રખે રિષિનઇ કાપવ, પ્રીછવઇ રાય પ્રધાન; ખડું રાજકાજÛ વીસરી, જે પણિ હુસ્યઇ નિદાનિ હેા તાપસ૦ ૬૨ ઈકવાર દૃષ્ટિ નિરખીઈ, પરખીઇ સાચી વાત;
ઇમ કહીય તેડાવી તિહાં, પણિ દેવઈ દીધઉ ઘાત. હા તાપસ॰ ૬૩ જિમ દૃષ્ટિ દીઠી તિમ ભઇ, નરનાહ કૈાપાટાપ;
રઇપ(વા)ડી રમતઇ વીસસ્યઉં, કુલવટહ કીધુ લાપ. હા તાપસ૦ ૬૪ પૂછતિ હતા સુંદરી, ઉલખઇ કિણિ અહિનાંથુિ;
સા ભઇ ભાલા છઇ કિસ્સું, પરણીયું વન અહિઠાણુ. હા તાપસ૦ ૬૫ નૃપ કહેઈ અખલા વલવતી, જરૂ ખેલતાં નહી લાજ; ઊવેખીઇ એ નવિ સતી, રિષિ ભઈ રાજન આજ હૈ। તાપસ૦ ૬૬ તઉ જઇ સભા વિ રાયનઇ, પ્રીછી વિચારઉ વાચ;
સંકેત ચેતન જાગીઈ, જાણીઈ જિણિ કરિ સાચ. હા તાપસ૦ ૬૭ સંસ્કૃત અમ્હે કે નિવ અછઇ, જઉ હુઈ તક કહઉ એહ; વલિ મ‘ત્રિ પૂઇ રિષિસુતા, જાગઉ કિણિપર નેહ, હા તાપસ૦ ૬૮
ઢાળ ૭. જયમાલા.
વીનવઈ સતી સુકુમાલ, સુણુઉ સુણઉ જી સ્વામિ દયાલ; દીધી મુદ્રા ઊતારી, વાલંભ તે કિમ વીસારી.
૬૯
જોઉ જોઉ રે કર્મ કલક, નિવ્ર છૂટઈ રાય ન ૨૪; ધિક્ ધિમ્ ૨ ભવપાતકપક, મનિ થાઈ સતીય સસ'ક.-માંચલી. ૭૦ ચિત્તિ ચમકઇ પરષદ જાણુ, માય દાખઉ તે મહિનાણુ;
જોઉ ૭૧
જે થકી પતીજઇ નાથ, તવ સામ્ડ" જોઇ હાથ. અંગુલીય ન દેખઇ મુદ્રા, કુદ્રાવઇ આવઇ તદ્રા; મિને પઈડી મોટી સક, હૂએ સવિ પરિવિહિ વક. જોઉ છર નવિ જાણુઇ તે કિહ પાડી, નરવર તિમ માગઇ તાડી;
સ્યઉ ઉત્તર અખલા આપઈ, તવ કુડ કપટ સહૂં થાપઇ. જોઉ૦૭૩ હિવ હૅસિ હસિ જઈ રાય, જોઉ જોઉ ૨ એ અન્યાય;
જોઉ ૭૪
ક્રિમ ધવ પણઇ ધીર, કુણુ સીલ સુલાજ સરીર.
વિ તઈ સભા સભૂપ, રે તાપસ પાપ સરૂપ; અસતી લેઇ આશ્રમ જાઉ, અમ્હ થકી અદૃષ્ટાઁ થાઉં. જોઉં૦ ૭૫ મુનિ મેઇણિ પીઠ નિહાલી, નિ વાલી ટ્વાસ સ‘ભાલી;
વન ભણીય ભરઇ જિમ પાય, સતી આવઈ પૂઢિ નિછાય, જોઉ૦ ૭૬
Aho! Shrutgyanam
[સંદર્
Page #242
--------------------------------------------------------------------------
________________
દિ ૨]
सकुंतला रास
[૨૦૨
આકોસઈ કોઈ ડારી, ઋષિપતિ વિષવેલિ વધારી કુલ સીલ કલંક પ્રકાસઈ, અમ્લ સાથિ મ આવિસ દાસિઈ. જેઉ૦ ૭૭ ઈમ તરજી વિરજી બાલ, તપસી પહતા તતકાલ; સા સુંદરિ પાછી આવઈ, તવ ભૂપતિ વેગિ વરાઈ. જેઉ ૭૮ રે નીલજિ લાજ ઉવેખી, ઘટ પાપ ભરાઈ દેખી; ચું આવઈ આધી ઘાઈ, ઈણ વાત કિસીય સગાઈ. જેઉ૦ ૭૯
ઢાળ . સીંધૂઆ ઈમ સુણીય વયણ જિમ વાઘાત, ધડહડીય દસકોઈ ધરણિપાત, વલી થઈ સચેતન વાય જોગિ, નિરધારી વિલવઈ બહુય સેગિ. ૮૦ રે દેવ કિસી પરિ એહ કિદ્ધ, સઘલા દુહ સવિ પરિ આજ દિદ્ધ;
સ્યાં કીધાં પરભાવિયાં રે પાપ, જે ઉદયુ ઈણિભવિ એહ વ્યાપ. ૮૧ કઈ મેડી તરૂઅર તણીય ડાલ, કઈ ફેરી સરવર સજલ પાલિ; કઈ દીધી વિણ અપરાધ ગાલ, લીધા ફલ કેમલ કઈ અકાલ ૮૨ વિહઉ કીધઉ માય બાલ, તપ પંડયા મંડયા ફૂડ જાલ; સંતાપ્યા તપસી કઈ દયાલ, કઈ કરતાં ભેજન હર્યા થા. ૮૩ તે આવ્યઉ ઈણિ ભવિ અંતરાય, કરવઉ ફિવિ કેહવુ મઈ ઉપાય; તું માય ધરિણું દિઈ મુજઝ ઠાણ, જઈ સાચું સીલ તણ પ્રમાણે ૮૪ ઈમ સતીય વચન કિમ ફૂડ થાઈ, દેખતા પુહરી વિવરિ જાઈ; હા હા રાવ વિરચઈ લેકવુંદ, ચમકિલ ચિતઈ તતખિણ નરિદ. ૮૫ મહિમાહિ સીલતણુઈ વિનેદ, નાગેસરિ આણુ ધરિ અમેદ; દિન કેતા રાખી ભુવનવાસ, માની તિણિ બહિનિ કિરિ વિસાસિ. ૮૬ આસનઉ પ્રસવાવસર હવ, પહચાડઈ તાપસ પાસિ દેવ; સુર ભણઈ નહીં મનિ કિશુંય પાપ, પણિ ઋષિ દુર્વાસા તણું સાપ. ૮૭ કુલપતિ તે માનઈ વયણનાગ, સખી એ પણિ બલ્યુ શાપ લાગ; દિન પૂરે જનમ્યઉ તેજવંત, સુત દેખી હરખ્યા રિષિ તુરંત. ૮
વસ્તુ
જેણ અવસરિ, જેણુ અવસરિ, સરહ ઉપકંઠ; મુદ્રા પાઠ કર થકી, ઝલહયંતિ ધીવરહિં નિરખી, ગ્યઉ જવહરિ વેચવા રાય, નામ તિણિ સેઠિ પરખી; કરી દીધી તલવર તણુઈ, માછી અધ્યઉ તામ; નૃપ આગલિ વીંટી સહિત, મેહી કર પ્રણામ.
Aho! Shrutgyanam
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ]
जैन साहित्य संशोधक
ઢાળ ૯. રિલી.
દેખીય મુદ્રડી હિવિ નરનાહ, દાહ હ્રીયડઇ અતિ અવતર્યાં એ; સ'ભરી તે સવિ પૂરવ વાત, પાતકપકિ હુકમ કિમ રિઉ પાતક'ક, એ હૂંઉ માહરઉ વંક; જે સતીય દ્ધિ કલંક, આણી નિસી નવિ સંક
ભર્યું એ.
૯૦
નવ સ'ક આણી વાત જાણી પખઇ નાદિર ન મિને ધરી; સુ* થયું પરવસિ નિપાતહિ ધાત માહરી એ ફ્રી.
૯૧
મદ ચડયઇ મઇ મતિ વનહિ... વરણી કવણુ ઘરણી અવગુણી; કિણિ પરઇ લહીઇ કિણુઈ કહીö ઝક પછઠી અતિઘણી. ૯૨ શ્રીવર પૂછય મુદ્રિકા ઠામ, તામ કહેઈ સરવિર મઇ લડી એ; પાડી હાયસ્યઈ પીયતાં નીર, તીર સરવર તણુઇ તિણિ સહી એ. ૯૩ તિણિ સહીય સરલમાહિ, લીધી કહિએ નરનાહિ; પણિ પડિ વિરહ અવાહિ, ટલવલઇ નિસિદ્ધિનિ નાહિ.
નિસિ દિવસિ જલવિષ્ણુ જેમ જલચર તેમ રાજા ટલવલઈ; નિવ ભૂખ નીંદ્ર ન રાજકાજ અવનિ સૂની કરિકલઇ. નિનિમ ંત્રિ તિણિ વનિમાહિ રમવા રાય તૈઈ આગ્રહઈ; વીસારવા દુખ ભણીય નરવર કેલિ ઉછવ મહુ વહે. ઈણિ મિણિ સંભલ્યુ સિંહનુ સાદ, નાદ કરિ શ્રમિ ગૂજતઉ એ; રિષિ તણા ગાકુલ રાખવા રાય જાઈ પાસઇ જિમ ખલવતઉ એ. ૯૬ અલવત પુરુદ્રીપાલ, વનિ જાઈ જિમ તતકાલ;
૯૫
Aho! Shrutgyanam
૯૪
તિમ એક દેખઈ ખાલ, દૈયતઉ હરિ પ્રતિ ફાલ.
દેખતઉ હરિ પ્રતિફાલ ખાલક અતુલ અલ ઝૂઝઈ વલી; રાજા સખાઈ થયક તિણિખિણિક સિંહ નખ્યુ નિરઇલી; તે કુઅર દેખી અમીય પૂરઇ રાયલેાયણ ઉલ્લસઇ; નૃપ ભઇ આલિંગન સમેાપી, વછ ! કહિ તું કિહિ વસઇ. ૯૮ કહેય કુઅર દુકકત મુઝ તાત માત ષિય સકુંતલા એ; વાસ વનવાસિ ફૂલ ફૂલ આહાર પહિરણ તરૂઅર વલકલા એ. ૯૯ પહિરણઇ વલકલ એહ, જાગબ્યા નરવર નેહ, એલખી પુત્ર સસ્નેહ, તુહુ માય કિ િઇ તેહ,
૧૦૦
મુઝ માય દાખુ સાથિ આયઉ વેગિ મુનિ શ્રમિ જઇ; અપરાધ મામઇ એધ પામઇ સતીય કામઇ થિર થઇ. રિષિ સાખિ સુંદર લઇ સામી, સાપ દુર્વાસા તણુ; સણુ કિસ્યું તુમ્હે અમ્હે દીજઇ કરમ મેલઉ આપણુ ૧૦૧
ઊર
| વંદ રૈ
Page #244
--------------------------------------------------------------------------
________________
અંક ૨]
सकुंतला रास-स्फुट विवेचन
[ ૨૦૬ ગયવર ગુય સુત માહિ સંકુતલા આણય નયરિ મહોત્સવઈ એ; બલપણુઈ બલવંત તે કુંઅર રેગિ યુવરાજ પદવી ઠાઈ એ. ૧૦૨ પદિ કવિઉ સુત યુવરાજ, સંગ્રહઈ અરિઅણ રાજ; નૃપ કરઈ વંછિત કાજ, રાખત૭ કુલવટ લાજ. કુલવટ લાજ દાખઈ વિનય રાખઈ સત્ય ભાખઈ જે મુખઈ; દુકત રાય શિકુતલા સુત સદા જયવંતઉ સુખઈ. એ રાસ ભણતાં રંગિ સુણતાં, પાપ કસમલ પરિહર; કવિ કહઈ ધર્મસમુદ્ર સૂધી, સીલ ઊપરિ ખપ કરઉં.
૧૦૪ ઇતિ શ્રી સકુંતલા રાસ સમાપ્ત: | પં. મલશ લખિત //
૧૦૩
ફુટ વિવેચન ૧ કાર્યના પ્રારંભમાં વિન ન આવે માટે કવિ પહેલાં સરસ્વતિનું આહાહન કરે છે. સામિણિ-સંવ સ્વામિનિ. કરૂ-કરો “ઉ” આજ્ઞાર્થમાં જૂળ ગૂ૦ માં વપરાય છે. દિય-દિ-ઘો. જિમ-જેમ-જે રીતે. આસ-આશા, એતલી-એટલી, સં. ઈતિ. અ૫૦ એવડું, એનુલુ ઉપરથી એવડું, એટલું થયેલ છે. સતી માં થી પાદપૂરક છે.
૨ વયણ-વચન; વિરચઉ-વિ. સં. વિ+ ર, ધાતુ પરથી કરે; વાસ-સંવ વ-વસવું, રહેવું. તે પરથી રહેઠાણ-સ્થિતિ. સરસ-રસસહિત. વિલાસ-સુખ-આનંદને લહેકાવ. હાસ-સંવ હાસ્ય. હાંસી, મશ્કરી.
૩ સાર-સં. શારદા. સરસ્વતીનું બીજું નામ. સરખાવો “હસ્યાં શચી, હસ્યાં ઘણું શારદ રે, પછે તેનું સમજ્યા વાસવ હારદ રે–પ્રેમાનંદ. “સુરિ નર બ્રહ્મા શિવ ને શારદ, રટે શેષ નિરંતર નામ.' -નિરાંત. સાર-મદદ, કપા. સરખા “ જઈ ચરણે વળગ્યો, ન રહે અળગે, સ્વામી કીધી સાર’–પાંડવવિષ્ટિ. વર-ઉત્તમ. રંગ-રંગ-પ્રેમ-ભાવે-રહે. “પ્રીતમ અમારી વીસરીને, કુબજા શું રંગ લાગ્યો'ભાલણ. તવ-ત્યારે, સં. દા. ભાવ-અંદરના અર્થભેદ. પસાથે-સહ પ્રસાદ-પા. મન મેટું દઇ મોકલિયો, નિજ પસાયો પણ આવ્યો–ઉદ્ધવ. “તે માટે મા કરો પસાય, જ્યમ એ ગ્રંથ સંપૂરણું થાય’તાપીદાસ
અભિમન્યુ આ૦ ૧–૫. નામિહિં–નામે. અમરનયર–અમરાવતી, ઈદ્રપુરી, દેવપુરી. અમર-દેવ. હરાવ એહરાવે-પરાજીત કરે, ચડી જાય. હારે નું પ્રેરક સરખા “હીરા રતન કનક કોટીમયહાર્યો ધને કુબેર'પ્રેમાનંદ સુઇ ચ૦ ૧૧-૨૫. “બહુ ધજા કળશ બિરાજે, જોતાં અમરાપુરી તો લાજે-છે- ઓખાહરણ, કડવું ૨૦, દુઃકંત-દુષ્યન્ત. ઠાવએ-મૂકે ચાલે.
૪ દિનિ-દિને. સપ્તમીને પ્રત્યય “ઈ જૂ૦ ગૂડ માં આવે છે. હાલ ઇ ને બદલે એ લખાય છે. ઉછાહ–સં. ઉત્સાહ. વાહતર-લઈને. વાહણીએ સંવ વાહિની-સેના. પરવર્યો–સંહ પરિ+ઈ-જવું. વિશેષપણે ચાલ્ય, સંચર્યો. સરખા “વાત કહી તે પરવરી, દુર્યોધન બેઠો જાહરે તાપીદાસ અ. આ૦. “સુણી
સ્વયંવર નીસર્યા નરપતિ સેના પરવરી’ ભાલણ નળાખ્યાન ૯-૩, પરગરિ-સં. પ્રકર –સમૂહ સહિત. સરખા પ-કૂલફગર-ફૂલના ઢગલા. “મારગિ નવાં પાથરીઈ ચીર, કૂલ ૫ગર પરિમલ અબીર-કાન્હડદે પ્રબંધ. “કુકમના કરતલ દિધલા, ભલા ફૂલ ફગર મહેકંત’–મેહનવિજય નર્મદાસુંદરી. ૧૨-૪. વનગિરિવનના પર્વત. વેગિ-વેગથી.
Aho! Shrutgyanam
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ]
जैन साहित्य संशोधक
૫ કેલિ-ક્રીડા. બસતુ-બેસતા. છાયા કેલિ-કેળની છાયામાં. હસતા-હેસારવ કરતા-હણહણતા. સરખા- હરતા ફરતા હીસે ઘેડા, તહેને તેમ તણા અછોડા’-પ્રેમાનંદ સુઇ ચ૦ ૬-૧૭ હયવર-એક ઘોડા હેલિ–સં- હેલામાં, આનંદડામાં. બંદિ-સંબંદિન-ચારણ. પિહિલિ-પ્રથમે, પહેલાં સં. પ્રથમ પ્રામાગધી પઢમિલ્લ-પહિલ. સરખાવો પહેલ કરવી. “એ વાતે લજજા નહિ કોમ, પહેલા તમારી પૂઠે અમે તાપીદાસ અ૦ આ૦ ૫-૧૧,
૬ સમસ્યા-ગૂઢ અર્થ, સંતવાણી. બિરદાવલી-(બિરદ + આવલી-હાર) વખાણ-પ્રશંસા. તવ-સંવ તા ત્યારે. કુરંગ-સંવ હરણ, દષ્ટિ-દષ્ટિએ, નજરે. ચડવડ-આમાં ગત્યર્થ ધાતુ ચલ–ચાલવું છે એમ લાગે છે. આવા ગત્યર્થ ધાતુ ઉપરથી કિર્ભાવ કરવાથી ગૂજરાતી “ચળવળ'-ચડવડ ઉપજી આવ્યું હોય. જેમકે રુ ઉપરથી સળવળ, દુ ઉપરથી દડવડ, ઝરુ ઉપરથી ઝરમર. પરિઈ ઉપરથી પરવર'. ચપલઉતાવળી, પરિ–પ્રત્યે-તરફ; અસિ-તરવાર, કુંત-ભાલું, તેમ-માથાને ટોપ, ટૂણ-ભાથું, સંધિ–સાંધી. સરખાવો “શર સંધિ રમીયાં બેટ’–મોહન વિજયને નર્મદા સુંદરી રાસ પૃ. ૮૩. ઘણુહ-ધનુષ્યના મુખથી બલ દઈને તાંકે છે-લક્ષ્ય કરે છે.
૭ તુરંગ-સં. ઘેડો. ઉનમાદ-સં. ઉન્માદ, જીદ, મદ. વાદ વદેહેડ અંકે. વાદ-સં. વદ્દ પરથી થયેલ છે, વદે પણ તે ધાતુ પરથી થયેલ છે. એક બીજાની હરીફાઈ બકે, સરખા. “હયરથ વાહન વેહલે, ધણી દ્રોડા સહુ વાદ’ ૧૧૧૭ પ્રેમાનંદકૃત સુભદ્રાહરણ. ગતિ અનુસરીએ–ગતિ પ્રમાણે–એકબીજાની ગતિમાં. ઠંડીય-મૂકીને. જોમ-જ્યારે, તામ-ત્યારે, પામ્યા-પહોંચ્યા, વનહિ-વનમાં. ભરી-ભરપૂર.
૮ હય-ઘડે, ભર્યા-તામ, પવન સાથે-વાયુવેગે જેવો મૃગ પાછળ ચાલ્યો; તે (તેને) પહોંઓ, જામ–પં. થાવત જે. તામ-સંવ તાવ, તે. અભિરામ-સુંદર, મનોહર. ૫ ધનુષિપૂરે વામનરાજા ધનુષ્યને પૂરા વામથી પૂરતું હતું. વામ-સં. વ્યામ. બે હાથ પહોળા કરી તે સાથે છાતીને ઉપલો ભાગ મેળવતાં જે લંબાઈ થાય તે.
૯ પ્રાણહિ–બલથી-પ્રાણથી. મેëઈ-ફકે. જિમે-જેવો-જ્યારે રહો રહે-સં. રક્ષ ઉપરથી રોરક્ષણ કરે, બચાવે. જુગૂ૦માં રાખે એ અર્થમાં વપરાય છે. સરખા “સ્તને ત્રિકમ રાખજે, તાહારે પાએ પુરૂષોત્તમ.' ભાલણકૃત ધ્રુવાખ્યાન ૬-૧૧. “પાડે મુંબ ને આક્રંદ કરે, રાખો નળ ! વાણી ઓચરે ભાલણનું નળાખ્યાન ૧૮-૪. તાપ-તપસ્વી. તિણિ સમઈતે સમયે, તે વખતે. વિશેષણને પણ સપ્તમીને પ્રત્યય લાગ્યો છે. સરખાવો “તેણે સમે પછી પાર્થ પ્રત્યે સુભદ્રા શું ઊચરેરે ?” ૧૨૪૮ પ્રેમાનંદ સુદ હ૦. મુહિ-મુખે. તૃણ–ઘાસ. ન્યાય-રાસ્તી-વ્યાજબીપણું. ચાલે-વર્તે. ગિઆનંદે. હાલેઅહીંતહીં ફરે–સુખ ભોગવે, રહે–વસે, નિત્રાણ-સં. નિસ્ત્રાણ–રક્ષણ વગરનાને, હરવા–મારવા બાણ. વહે બાણ ખેંચીને. બાણથી શું કામ પ્રાણ લે છે?
૧૦ રાય-રાજા, રખવાલ-રક્ષાપાલ-રક્ષણ, અન્યાય તણો એટલે અન્યાયને અર્થાત અન્યાય સામે. પાલકહે એ-સૌ રાજાને પૃથ્વીપાલ-ભૂપાલ કહે છે. “એ” એ પાદપૂરક છે. નિરધાર-સં. નિરાધાર-આધાર વગરના-અનાથ. તેના પર હથિયારને ભારે કરવો તેથી કઈ રીતે શોભા મળે કેહીકઈ રીતે લહે-મળે.
૧૧ સહ-શભા, મમ-નહિ મા. દેહ-વેર, ઈર્ષ્યા “કઈ પ્રાણી ઉપર મિથ્થા દ્રોહ ન કર.' ઈક-એક. ધરમ-ધર્મને. “હ” એ છઠ્ઠી વિભક્તિને પ્રત્યય જૂળ ગૂડ માં વપરાય. મોહ-પ્રેમ. વયરવેર; વિરોધ-પ.
Aho Shrutgyanam
Page #246
--------------------------------------------------------------------------
________________
અંદ૨]
सकुंतला रास-स्फुट विवेचन
[ ૨૦૭
૧૨ નરવર-ઉત્તમ પુરૂષ. જઉજાઓ. આશ્રમિ-આશ્રમમાં અહુ તેણઈ-અમારે. છઠ્ઠી બંનેને લગાડી છે. હેલ-હેલાએ-તુરત. હણે-નાશ કરે. અરથ-અર્થ-કાજે ઈધણ–બાળવાનાં લાકડાં. જાઓજઈએ. હિંસા-હણવાનું. નિવારી-મૂકી દઈ-ટાળી, ધારી-જોઈ. સામહિઉ-સામ સંસંમુખ, પ્રા. સમુહનજર આગળ..
૧૩ મેલ્હી-મૂકી; લાજ-શરમ, હીયાસુ-હેડે, અણુસરી-રાખી. નિવડ–સં. નિકટ પાસે, સમિપ. અથવા નિવઈ (સં. નૃપતિ)ને નિવડ લખાયો હોય.
૧૪ અઈ-સંવ અતિ ઉછાહિ-ઉત્સાહ પામે. મચકુંદ-મુચકુંદ યા મુચુકુંદ એ નામનું વૃક્ષ તેનું ફૂલ કંદસં૦ કુદ-એક જાતનાં ફુલ સેવંત્રી-સં૦ સેમંતીનાં ફુલ. પાડલા-સંવ પાટલ-ગુલાબ.
૧૫ કેતકી-સંઇ એક જાતનું સુંગંધી ફુલ-કેવડે. કરણી-સં૦ કર્ણિકાર, કરેણનું ફુલ. જાઈ–સં. જાતિ. માલતીનું ફુલ. સુપરિમલે-સુગંધથી. મં૫-માંડવા. દાખ-દ્રાક્ષ. સાખ-કેરી. અબુલડાઆંબા. જિ-જે. સગલે-સઘળે-બધે.
૧૬ વિસામે-વિશ્રામ. આમાં શું ને સુ થયો છે. મલયગિરિનો વાયુ વાય છે. કિ–સં૦ દષ્ટિ, આંખ. મેલીય-ભેગી કરી. સંવ મિસ્ટ્ર-એકત્રિત કરવું. - ૧૭ તિ-અ૫૦; તહા પ્રા. તથા અંતરિ-વિ૦ અંતરિત, વ્યવહિત. ઠંદિ-વછંદથી અથવા સાભિપ્રાય-જાણી જોઈને. નરિંદઅ–નરેન્દ્રને, દેખતી-જતી.
૧૮ પભણઈ-બેલે. સુણિ-સુણ-સાંભળ, આજ્ઞાર્થક, પ્રિયંવદા અને પ્રિયંકરિ-એ બે શકુંતલાની સખીઓનાં વિશેષ નામ છે. કંઠ-મૂળ શકુંતલામાં કણ્વ છે. કુલપતિ-તાપસને મુખી, પ્રધાન સંન્યાસી. તાત-પિતા.
૧૯ નિમિત્ત-કારણ. ગુઉ-ગ. સરખાવો “ગયા પ્રધાન કાન્હડદે ભણ—કાન્હડદે પ્રબંધ ૧-૩૦, અર્જુન ગ્યાને રાય યુધિષ્ઠિર આણે છે બહુ શોક –ભાલણકૃત નળાખ્યાન ૨-૪. મિસિ-મિષે-મેષ કાઢી.
૨૦ પ્રાહુણઉ–સં. પ્રાકૃતિક પણે, મહેમાન, અતિથિ. મરાઠીમાં પાણે. અણુ ઊલખતી-નહિ ઓળખતી નહિ જાણતી; તેથી. ગિણિઉ-ગણે, આદર કર્યો. સં૦ ધાતુ ના. ચૂકી-ભૂલી, ચૂક કરી. ચાઉ-બરાબર.
૨૧ કુઉ-કેપ્યો. શાપઈ-શાપ આપે. તુરંત-તુરાવંત, સંત્યજાવ. ત્વરા સહિત, જલદી. નવપરણું–નવી પરણેલી. વીસારસ્યઈ-ભૂલી જશે. સહી–સં. ર દિ તે જ ખરેખર જરૂર–ખચિત. કંત-કાન્ત–ધણી.
૨૨ ઇસિઉં–સં -ઇસ્યુ-એવું. વહી-ચાલી સં૦ વદ ધાતુ, તાસુ-તેને. ખમિ-ક્ષમા કર. સં.
ધાતુ પરથી ખમ. ખિમા–નિવાસ સં. શનિવાર. ક્ષમાના સ્થાન, ક્ષમાથી ભરેલા. ખિમા-સંવ તમાં, સરખાવા ખમ. ક્ષ ના ઉચ્ચાર ફ+ જેવા શુદ્ધ થાય ત્યારે ન્ નું મહાપ્રાણત્વ ત ક માં મળીને હું થાય છે. જેમકે સં. સુમુક્ષ-પ્રા. બુહુફખા-ભૂખ સં૦ શિક્ષ-પ્રા. શિકખ-શીખવું; સં. ક્ષર પ્રાપફખાલ-પખાળવું.
૨૩ ખામઈ-ખમાવે, ક્ષમા માગે. ક્ષમ નું પ્રેરક ક્ષમ. નિય-સંનિષ-પિતાને. કીડીસ્યુંAડી સામે. કટકી-નાનું કટક-લશ્કર. કિસીકેવી. આ કહેવત હજુ સુધી ચાલી આવી છે કીડી પર ટક શું. સરખા હાંજી શી કટકી કીડી પરે, હાંજી રાખે ધર્મસ્નેહ.” મેહનવિજયકૃત નર્મદા સુંદરી સ દ્વાલ ૧૮-૬. કટકી સી કીડી ઉપરે, તૃણ ઉપર D કોઠાર તે જ કવિત, માનતુંગ માનવતી
Aho! Shrutgyanam
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૮]
जैन साहित्य संशोधक
[खंड ३
રાસ ૧-૧૨-૧૧. સંહરિ-સં. સંન્ ખેંચી લેવું. આજ્ઞાર્થ હાલમાં ઈ પ્રત્યય ઉડી ગયો છે. ચાલુ રૂપ સંહર. રાસ-રેષ, ક્રોધ.
૨૪ દુર્વાસા-અત્રિ-અનસૂયાના પુત્ર, દત્તાત્રય અને ચંદ્રના ભાઈ. વલતું – અ વળતી-પછી. કૂડઉખો. જણિ-જાણ, સમજ. પ્રીય-વહાલો. ધણી સંભારસ્પઈ-યાદ કરશે, સ્મરશે. મૂડી-સે પુરાસંવ મુદ્રાનું અલ્પાર્થસૂચક. નામના ટુંક લેખવાળી વીંટી. અહિનાંણી-સં૦ મિન કે જેના પરથી કાલિદાસનું નાટક અભિજ્ઞાન શાકુંતલ કહેવાય છે. નિશાનીથી. પ્રા. અહિચ્છાણ, અહિનાણુ, ગૂડ એંધાણ.
૨૫ કઉતગ-સં કુતુવા, કૌતુક, આનંદ આપનારું ને જોવાની ઈચ્છાને ઉત્કટ કરનારું દશ્ય. તુ-તે, સં. તુ. દિઠ સં. ઈ. દુઠ૦ સુઈ.
રમઈતિ-રમે છે. ગૂઝ સં૦ ગુઘ, પ્રા. ગુજઝ. ગુરૂવાત, રહસ્ય. તિસઈ–તેવામાં તરૂ સંભાલતરૂની સંભાલ. કવિતાના માપના બંધનથી કવિએ છઠ્ઠી વિભક્તિના પ્રત્યયને લોપ કર્યો છે; સંભાળ સં. સં+મ એલવું. સારી ભાળ-ખબર–કાળજી. સાચવણ-રક્ષણ. આ પછી ઝાબટ ઢાલ આવે છે. ઝાબ દેહરાની ધાટીને લય બંધ છે. પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યના પૃ. ૧૨૨ માં જે પદ (પ્રબંધ ચિંતામણીમાં) આપ્યું છે. તેજ ઝાબટ છે કે, હ. ધ્રુવ.
૨૭ તરૂ અંતરિ-ઝાડની વચમાં. દષ્ટઈ-દષ્ટિએ, નજરે. જામ-જ્યારે કામબાંણિ-કામબાણથી-ઈ’ ત્રીજીને પ્રત્યય છે. વેધ્યઉં-સં. વિ–ભેદવું વીંધાયો. હાઈ-હેશે. નૃપ-રાજા, તામ–ત્યારે.
૨૮ વિષમ-સં. દારૂણ, વસમા, વિષય-સંવ કામ-(તે રૂપી વિષ-ઝેર) દેહિલું-દુઃખકર, આકરું, કઠણ. દેશ્ય શબ્દ “દૂહલો-દુર્ભગવાચક' (દ. ના. ૫૪૩) જિણિ-જેણેનું પ્રાચીન રૂ૫. ધારિઉં-સંપારિત વિષની અસરથી બેચેન કર્યો. ઘારણુ-ઘોર નિદ્રામાં નાખે. શુદ્ધિ અસુદ્ધિ-સારું કરતું. લહઈ-જાણે. પસ્ય. સંવ ઘરારા-પરાધીન ઇકિ-ઈદ્રિયને. સદીવ-સંવ વ હમેશાં.
૨૯ રંભા-ઈદ્રની એક અપ્સરાનું નામ. કઈકે, કિન્નર-સં. સ્વર્ગને ગંધર્વ. કમલા-સં. લક્ષ્મી. કેલિ–સં. રમત કરતડી-કરતી. નાગકુમારિ-નાગકન્યા.
૩૦ કેહઈ કાંમિ–શું કામની? કેના કામની? વિહલ-સંવિવરનું પ્રાકૃત વિહલ થાય. જનમ વિહલ પશુની પેઠે થાય તે અહીં વિહલને અર્થ વૃથા કદાચ હોય. જઉ...ઠામિ-જે આ સ્થળે હાય રહે તે.
૩૧ પરમાણુ–સંહ , આદર. ચું-શુંનું પ્રાચીનરૂપ. જુ–જે. સુનાહ-સંસુરતા સારો ધણી. પડ–પડી. કથાનકિ–ખરાબ સ્થાનકે-સ્થળે. પછઈ-પછી. ભાઈ-ભાંગે, એલવાય. દાહ સંવ, પ્રા૦ ડાહ. બળતરા.
- ૩ર જિમ કિમ-ગમે તેમ કરીને, જિમ-તેવા જિવ, જિહ, જિ એ અપભ્રંશ રૂ૫ છે. સંવ કથા જે રીતે. કિમ-અપ૦, સંઇ. કેવી રીતે, કઈરીતે. જિમ અને કિમ આ બંને ભેગા આવેલા પહેલીવખત જોવામાં આવે છે. અંગીકરૂં-સં. (
સં ધાત) સ્વીકારું, લઉં. જગાવી–જગાડીને ઉઠાડીને. પૂછિવા-પૃછા કરવા-તપાસ કરવા. સરૂપ-સં. સ્થg વૃત્તાંત, હકીકત.
૩૩ કુણકાણ; કેહની-કાની, કન્યકા-સં૦ કન્યા, પુત્રી. આમૂલ-સં૦, મૂલથી, ધરથી. ઉપાય-સંવ Tટ પરથી પ્રારા ઉપાય. ઉત્પત્તિ, પ્રાદુર્ભાવ. અહીં ઉપાય એટલે ઈલાજ એ અર્થ નથી.
૩૪ તપસી-સં. તપસ્વી તાપસ. ખરઉ-ખરે. વિશ્વામિત્ર-ગાધિરાજાના પુત્ર. તબળથી બ્રહ્મર્ષિ કહેવાય. અંકાણું શક્તિ થયું–સંકચિત થયું.
Aho ! Shrutgyanam
Page #248
--------------------------------------------------------------------------
________________
અંક ૨ ]
सकुंतला रास - स्फुट विवेचन
[૨૦૧
૩૪ એની સાધના એવી છે કે મારૂં રાજ હરી લેશે. ( માટે એવા આજે કાઇ છે કે જે ચતુરતાથી તેને ચૂકવે-સાધનાથી ભ્રષ્ટ કરે ?
૩૫ સુરપતિ-ઈં. મણિ વિષ્ઠ એ. વિશેષ્ય નારીજાતિ હેાવાથી આ વિશેષ સ્ત્રીલિંગવાચક એ રૂપ લે છે. સરખાવા. તેણી વેળા, તેણીવાર. રેસ-અપ૦ રેસિં, રેસિમ્મિનિમિત્ત, માટે, વાસ્તે. તવ-ત્યારે. મેણિકા-મેનકા વિશેષ્ય નામ. તેને ખીજી વિભક્તિને પ્રત્યય ને' ને લેપ થયા છે. વિસેસિ–વિશેષપણે.
૩૬ વિમાન વૈમાનિક દેવને. વિમાન-સં॰ વિ-નહિ+ માન-ભાર. ભારવગરનું વાહન. કિસિ-૩૪, કૈવી. ઇમ-આમ. હુમાય-સં૦ ૬, વાય′′ પરથી પરિતાપ કરે, સંતાપ કરે.
૩૭ પુરંધિ-સ॰ પુરfન્દ્ર-પુખ્તવયની સ્ત્રી. મેખ મેખેન ચૂકવું-મેખને મેખથી કાઢું (?) પરિત ન્યા-સ॰ પ્રતિજ્ઞા સંધિ. સાંધી-ોડી, લીધી.
૩૮ આગઈ-આગે-પહેલાં. નિરગાલી-સ॰ નિřહા ?-અર્ગલા વગરની–ગમે ત્યાં જવા સ્વતંત્ર
નિરંકુશ. નઈ-તે. પ્રીય આદેશ-વ્હાલાના હુકમ. શ્રુત એટલે ઘીની આકૃતિ અગ્નિમાં મળે તે વિશેષ ધગધગે-જોશથી ખળે.
૩૯ સયલ–સકલ, બધા. સિંગારશૃંગારી. ઊતરી–નીચે ભૂમિપર આવી. મંડે-શરૂ કરે. નાટારંભ નાટકને આરંભ, નાટક નૃત્યના રંગ-નાટારંગ. સરખાવે એ નાટારંભ શ્રીહરિને કહ્યો, પાંતરીસમે અધ્યાય પૂરણ થયા.’ દશમ અ૦ ૩૬; ‘સભામાંહે ફાટકમણના થંભ, થઇ રહ્યો છે નાટારંભ.' પ્રે॰ સુ ૬-૧૪. નેહ-સં૦ નૈદ સંભ-અ; સં॰ સમરું આવેશથી.
૪૦ હૈ મુનીશ્વર ! ભલે ભલે ભેટયા આવ-આવે કંઇક અર્થ અહીં છે. ભલે સં॰ ભદ્રકું ના અર્થમાં જણાય છે. સરખાવેશ સં॰ મલતુ નં. સારૂં થયું ને એ અર્થમાં. આલિ-સ॰ જ્ઞાહો સખી, વયસ્યા. કરિ–કરમાં. આતિ-સ॰ સજ્જત. પ્રા॰ અલત્ત, અદ્યત્તય; અળતા. સ્ત્રીઓ હાથપગને લાલ કરવા માટે જે રંગ લગાડે છે તે. જાળવતી-સાચવતી. મનભેદ-મનના રહસ્ય. ક્રૂડઉ-ખાટા, બતાવવાના.
૪૨ હે પ્રભુ ! જે ભાગ કાજે યાગસાધના કરીએ, કાયાને શાષવી દઇએ, તે આ લોકમાં પુણ્યપ્રભાવે આવે તે તેમાં તમને શું દેષ-વાંધા ? તપેશ્વર તે ભેગેશ્વર-રાજેશ્વર એટલે તપ કરવાથી આવતા ભવમાં ખૂબ ભેગ મળે છે એ માન્યતા ઉપર આ કથન છે.
૪૨ વચનનુથી તેનાં શ્રવણ-કાન હરિ લે છે, વિનેદદિવેલાસથી હૃદય હરી લે છે. પેાતાનું રૂપ
સાદર્ય બતાવી નેત્ર હરી લીધાં. તે રીતે તેને પાશમાં પાડી લીધેા-પેાતાના પાશમાં સપડાવ્યેા. પાસિ– સંપામાં ઇ સાતમી વિભક્તિને પ્રાચીન પ્રત્યય છે.
૪૩ પાપ સવારથ-દુષ્ટ સ્વાર્થ. મંડી-આદરી. આમ પેાતાના દુષ્ટ સ્વાર્થ આદરીને તાપસને સારી રીતે ભોળવી લીધેા; (તે તાપસે) શાલરૂપ ચિંતામણી રત્ન ફેંકી દીધું અને કટકે કટકા કરી નાંખ્યું. ખંડેાખંડિ–ર્સ૦ જીંદુ કટકેા. ટ્રકડે ટૂકડા.
૪૪ તિ–િતેણી. અન્યાનિ-અજ્ઞાને, જ્ઞાન પરથી ગનાંન-ન્યાન થયેલ છે. કન્યાના ગર્ભને પૂરે દિને વનમાં નાંખી (સ્વર્ગમાં) પહેાંચી; તાપસને ખાડ લાગી~કલંક લાગ્યું. ખેાડ-ખાટ, ડાઘ, કલંક, બટ્ટો, નામેાશી. સરખાવેા પાછા રહિ આવસ ખેડિ.' કા પ્ર॰ ૪-૨૪૬.
૪૫ ઉલ્લંઠ-૨૦ ૬છુટ. ઉદ્દત. સરખાવા ‘પતિ ઉલ્લં–વયણા' કાલકાચાર્ય કથાનક. કારણ કે બાળકની તેણે પણ પરવા ન કરી. ટલવલતું-વલખાં મારતું. ભાલ-જીએ ઉપર સંભાલ,
Aho ! Shrutgyanam
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૦]
जैन साहित्य संशोधक
[ વદ ૩
૪૬ ભણી-ખાતર, માટે. સરખાવા શા ભણી-શા માટે. ‘વિલંબ કીજિ શા ભણી જી સ્વિષ્ટ જાવ તેહ' (કાદંબરી ૧૧૧, ૧૮). નિજ તતુ તાપાવિ છિ શા ભણી ? ' (નયસુંદરકૃત નળદમયંતી રાસ.) આનંદ૦ મૌ. ૬, પૃ૦ ૨૨૨-૬૫, ઊછેરી-સં॰ ૩+fબ્રૂ. ૩૦ાય-ઉછેરવું. પાલણપાષણથી મેટી કરી. તરૂ પરિ–ઝાડની પેઠે. ઝાડને જેમ પાણી પાઇ ઉછેરીએ તેમ. દેઅંત-દેતા. વાલ્હી–પ્રિય.
૪૭ સંભલિ-સાંભળી-સુણીને. પાસિ-પાસે. પૂઢિ-પાછળ. એ-પણ, ઉલ્લાસિ ઉલ્લાસથી—આનંદથી. જેમ-અપ॰ ત્યાં તેા. અનુરાગ-સં૰ પ્રેમ. અંતેનાં નયન, વચન અને મનથી શુદ્ધ પ્રીતિ મળી જવાનો લાગ થયા-સહાય મળી, દં મળ્યા. લાગ-ટેકાવવાનું સાધન. સરખાવેશ · ઉંચા આસન માંડયા લાગ, ભેામ છાજે નહિ કાહાના પાગ.' ભા॰ નલા૦ ૧૧-૫૯.
૪૮ સખીય–સખીની સાપ્તિ-સાક્ષિએ. સખેપસંક્ષેપે-ટુંકમાં. વગ-વેગથી–ઉતાવળથી. વીહિ વિવાહે. આ બધામાં ‘છ’ પ્રત્યયને સુંદર રીતે ઉપયોગ થયા છે. અર–સં॰ કુમારી, ભૂપતિ-રાજા(ને) ઊમાહિ-સં॰ સન્મથી-અત્યંત આસક્તિથી. સહણુ ન જાઈ-કર્મણિ વિધ્યર્થ કૃદંત-સહ્યું ન જાય. હિં॰ સહા ન જાતા. અપભ્રંશ વાક્યરચના જુએ, સિદ્ધ હે॰ ૮-૪-૪૪૧. સરખાવેા ‘ રહણ” ન જાઇ’ કા૦ ૩૦ ૩, ૨૩:—વિરહ વેદના માહરીજી, પીયુ વિષ્ણુ રણ્ ન જાઈ'. સહન કરતાંય વિહ સહ્યો જાય નહિ (એટલે) કદલીના આરામ (વાડી–ઉપવન)માં અત્યંતર એટલે અંદરના સ્થળે ત્યાં સુખવિલાસ વિલસે–ભાગવે છે.
૪૯ અણુસરી સં॰ અનુ+ટ્ટ. અનુસ્મરીને-યાદ કરીને; બીજા અણુસરી શબ્દ માટે જીએ કડી ૧૩. સંયુ—શંકિત થયા. રાય-રાજા. પુરિ-શહેરમાં ઉ–િસં॰ ૩Æદ્ ઉત્સાહિત થયા. તણિસં॰ યુર્વાત. વિહાય-વિચ્છેાહી છૂટી પડતી. ‘વિચ્છેાહા-વિરš’ (દે ના૦ ૭, ૬૨) જૂએ આ કાવ્યની ૭૬ મી કડી. સરખાવેા એક છે.રૂ માય બાપ વિચ્છેદ્યાં' (કા॰ પ્ર૦ ૧, ૧૫૫), ટાળા વછેાહી જ્યમ મૃગલી, ત્યમ કરે આક્રંદ ( ભાલણુ નળા૦ ૨૦-૮ ). રખે-કદાચ, કદાપિ. ઘણે ઠેકાણે નિષેધના અર્થમાં વપરાય છે ‘રૂખીપતની કહે સ્વામી માહારા, તમે રખે દેતા શાપ' ૧૩-૧૭ પ્રે॰ સુદામા ચરિત્ર. ઇણિ ઠામી-આ સ્થળે. મુઝ-મને નામાંકિત-નામથી અંકિત-ચિન્હવાળી. અસમાધિ-સં૰ અશાંતિ; નિવારી ટાળો.
૫૦ જિસ-જેવામાં. કુલપતિ-કુલના પતિ-આશ્રમને મુખી. પાણિગ્રહણુ-સં॰ હસ્તમેળાપ-લગ્ન. પાણિસ॰ હાથ. તેહ–તેને. સખી પાઇ-સખી પાસે. પાઇ-સ॰ પાશ્ર્વત ઉપરથી પાર્સિ, પાહિં, પાઈ, મેં એ રીતે ઉત્ક્રાંતિ થઈ હોય એમ લાગે છે. જૂ॰ ગૂ॰ માં ભીમકૃત પ્રત્યેાધ પ્રકાશમાં માતા પ િતું અધિક’-માતાથી તે અધિક; અને કાન્હડદે પ્રબંધમાં ૧-૧૮૨ માં ‘એક એક પાહિ સપરાણા’–એક એકથી મેાટા-માં પાહિં અને પાહિ' ભેં' ના એટલે થી'ના અર્થમાં છે. અહીં પાઈને અર્થ પાસેથી એ અર્થમાં છે. જીએ ભાલણ, કાદંબરી ઉત્તરાર્ધમાં મારફતના અર્થમાં વાપરે છે ‘ પ્રધાન પાર્ટી શીખ મંગાવી’. આ નામયેગી ર્સિ' એ નામયે ગિના સામિપ્યના અર્થમાં જળવાઇ રહ્યો છે. જૂઓ ભાલણ કા॰ પૂર્વાર્ધ પૃ. ૨૫૧, પૃ. ૭૮. અને આ કાવ્યની કડી ૪૭ ની પહેલી પક્તિ. મુળપણ-મુગ્ધતાથી, મેહવાતાથી, સં॰ મુક્ પરથી મુખ્ય. મુદિ-મુનીંદ્ર. વર્ પ્રસિદ્ધ વર્ષોં-મળ્યા. દુકકંત-સં॰ દુઃસ.
૫૧ આધાનવૃદ્ધિ-ગર્ભવૃદ્ધિ. ભરઇ-ભરાય. છઇ-છે. પૂરાણી આસ-આશા સિદ્ધ થઇ. ગર્ભ રહેવા તેને આશા રહેવી એમ લેાકેામાં રૂઢિથી ખેલાય છે. આશ્રમમાં પ્રસવ થાય તે અશુદ્ધિ થાય-એમ જાણી ઋષિરાય એટલે છે કે હું વત્સ ! સાસરે પધારે। અને મનના ભાવ પૂરા કરે.
Aho ! Shrutgyanam
Page #250
--------------------------------------------------------------------------
________________
'અ ૨ ]
सकुंतला रास-स्फुट विवेचन
[૨૨૨
પર વિરા- રવિરા-વૃદ્ધા. સાથઈ દીધાઆપ્યા, મેકલ્યા. વઉલાવી-ળાવી. સં. વરુ ઉપરથી થએલા ગત્યર્થ પ્રાપ્ત થઇ ધાતુ ઉપરથી જ ગૃ૦ માં પ્રેરકરૂપ વૂલાવ કે લાવ થયું છે. ચાલુ ગૂ૦ માં વળ અને વળાવે વપરાય છે. વળ્યું-પાછો ફર્યો. હિતસીખ-હિતશિક્ષા. સંભારી-યાદ આપી.
૫૩ સરવરિ-સરવરે, મૃગલોયણી–મૃગલોચના-મૃગનાં જેવાં લાંબાં અણિયાળાં નેત્રવાળી. તિહતેના. પઈસઈ-પેસે-પ્રવેશે. પરિસરિ-પાદરમાં આસપાસના ભાગમાં. મુહ-મુખ, મેં. હીયડઉં-હૈયું. - ૫૪ પોલિ-સં. કતરી, પ્રા. પાલી-પળ. ૧ નગરના અંદરના રસ્તા, ૨ નગરનો દરવાજો; અહીં બીજો અર્થ છે. વિરા અને સુંદરીને નગરની પોળમાં મૂકી મેલ્હી–મૂકી રાજ-રાજસભા માંહે જઈને તાપસ જય જય એમ કરીને બોલે છે. આ કંઠ મુનિના શિષ્ય છે એમ કહેવામાં આવતાં નૃપ પ્રણામ કરે છે અને પૂછે છે કે-આશ્રમ ઠામમાં સુખ તપ નિરાબાધ-અબાધિત છે? ઠામ-સં. રથાન પ્રા. શાક-કામ.
• તું રાજ કરતે છતે. સાત-સહિત સુતા-પુત્રી સાધિ-સાધ, પૂરાંકર. ૫૬ વારિ-સં. શારે દરવાજે. ગર્ભાધાર-ગર્ભવાળી. મઝારિ–સંવ મઝાર ઘર. હેમચંદ્ર દેશી મઝાર. મઝાર પણ વપરાય છે. અહીં “ઇ” વિશેષ લાગે છે. બમણી સાતમી વિભક્તિ થઈ છે તે પ્રાસ પૂરવા માટે.
૫૭ સંભ્રમ-સંવ બ્રમણા, બ્રાન્તિ. ઉપન્નઉ-સં૦ ૩પન્ન થયો. સંપન્નઉ– સંપ થયો. એણ– એ કણ એ દેષ થશે. કુણ—કવણ-કોણ શું. કૂડઉ-ખોટો. સોસ-સંવ રોષ અસમંજસ-સં. વિષમ, અયોગ્ય. નવિ-નહિ. રહઉ રહઉ-રહો રહો-રાખો રાખો મમ-નહિ. આલ-આળ, તહોમત. સરખાવોઅધર્મ આળ ચડાવિઓ, જે ઓછું આપ્યું અન્ન.” પ્રે. કૃત નળા; “જેણે ચડાવ્યાં આળ, બાળ રમતાં રેવડાવ્યાં –શામળ. કુણ-સં. વિષ્ણુ શું. જીવદયાપ્રતિપાલ-જીવદયા ને હમેશાં સાચવનારે.
૫૮ કિમ-શું. મૂળ વગર ઝાડ નિપજે કે? પાખઈ-પાખે, વિના. સીમ-ગામને સીમાડો, હદ. તેનું નામ જ સાંભળ્યું નથી તે પછી પરણવું તે ક્યાંથી થાય?
પક તિજ-ત્ય. વિરામ–આરામ, વિસામે,
૬૦ સંભલઉ–સાંભળો. વનરોઝ-વગડાના રોઝ પ્રાણી-કંઈ ન સમજે તેવો ખૂબક, જડભરત, જંગલી. એ રાજ મૂકીને બીજે સ્થળે શોધીને જમાઈ કરજે. કર-કરજે.
૬૧ ભૂગુટિ-ભવાં. ભીષણ-ભયંકર, ઘડહડી-ચડાવી. નારિલંપટ-વ્યભિચારી. મમ-મામા, નહિ. મંડિ-આદર. નિલ-નિશ્ચયે. - ૬૨ પ્રીછવઈ–જણાવે. સં૦ પૃછું પરથી પ્રીછવું–જાણવું–સમજવું. પ્રેરકના અર્થમાં જુઓ. દશમસ્કંધ. ક. ૧૩. બહુ રાજકાજમાં વીસરી ગઈ, પણ તે (થયું) હશે ચેકસ. નિદાનિ–ચોક્કસ.
૬૩ દષ્ટિ-દષ્ટિએ, નજરે. પરખી–પરીક્ષા કરીએ. દેવ-દેવ-દેવે. દીધઉ ઘાત–માર માર્યોફટકો કર્યો.
૬૪ નરનાહ-નરનાથ, રાજા. કપાટોપ-સંવ કેપ-કંધ અને આટોપ-વધી જવું તે. રઇ-સં. રતિ, કામ-ક્રીડા. રમતઈ-રમતમાં. વિસસ્યઉ-શો વિશ્વાસ. કુલવટહ-કુલવટને--ખાનદાનીને. હ પ્રત્યય છેઠી વિભક્તિના અર્થમાં છે. કીધું કીધે. લોપ-સં૦ નાશ.
૬૫ પૂછંતિ પૂછે છે. મુહતા–મહેતા, પ્રધાન. સં. મહત્ત. આ પદ પૂર્વ રાજકર્મચારિઓમાં ઘણું ઉંચું હતું. દક્ષિણના રાષ્ટ્રકટોના લેખમાં “મદત્તtrીન સંવષયતિ' એમ લખેલું મળે છે. આનું
Aho! Shrutgyanam
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ]
जैन साहित्य संशोधक
[खंड ३
અપભ્રંશ “મહેતા” ઉપાધિ છે કે જે બ્રાહ્મણ, ક્ષત્રી, મહાજન, કાયસ્થ, પારસી આદિ કેટલીએ જાતિઓના પુરૂષોનાં નામ સાથે તેમના જૂના માનના સૂચક હોઈને હજુ સુધી ચાલી આવી છે. ફારસીમાં મહતર ઘણું પ્રતિષ્ઠિત અધિપતિનું સૂચક છે. જેમ કે ચિત્રાલના મહતર. સુંદરી–સુંદરીને. કિણિ-શું. અહિનાંણિ-સં. સfમજ્ઞાન, સરખાવો અભિજ્ઞાન શાકુંતલ. એંધાણ, નિશાની. સા–સંહ તેણી. તે શું ભેલો છે કે ? અહિઠાણુ–સં૦ અધિષ્ઠાન-સ્થળ. સરખા ‘લાજઈ રાજ
૬૬ વલવતી–વલવલતી, વલોપાત કરતી. રાજા વલવલતી અબલાને કહે છે કે-જે બેલતાં લાજ નથી આવતી ? ત્યારે ઋષિ બોલે છે કે-હે રાજન ! આજ એ સતીને ઉવેખવી યોગ્ય નથી. ઉવેખીઈસં૦ ૩પક્ષ-ઉપેક્ષા કરીએ-તરછોડીએ. સરખાવો “માણસ કે વાટે મળે, તે જાએ ઉવેખી’ ભાવ નળાખ્યાન ૧૪-૧; “શિશુ લડાવતાં મહાકવિ કાલે બેલે મતિ ઉવેખી’ એ જ ન૦ ૧-૧૦: “જિનદત્ત નિજ સુત દેખી રાજ, દુઃખ નાંખે દુર ઉવેખી રાજ'-મોહનવિજયજી કૃત, રત્નપાલ વ્યવહારી રાસ પૃ. ૮૮.
૬૭ તે સભા બધી રાજાને જઈ કહે છે કે-બધું જાણી પછી વાત ઉચાર. સંકેત-નિશાનીથી ચેતન-ચેતના-સ્મરણશક્તિ જાગે અને તેનાથી સારો હોય તે જણાય. અછઈ-છતે. સંત સહિત પ્રા. મછડુ અ૫૦ અછઈ ઉપરથી.
૬૮ જાગઉ–જાગ્યો, ઉત્પન્ન થયો. જન્મ પામે. કિણિ પરિ–કેવી રીતે. નેહ-સ્નેહ. ૬૯ સુકુમાલ-સુકુમાર. વાલભ-સંવ ઘણુમ. વિસારી-કરણ-વિસ્મરણ કર્યું. ૭૦ ભવપાતકર્ષક—ભવના પાપરૂપી કાદવ. સંસંક-સશંક-શંકિત.
૭૧ ચિત્તિ-ચિત્તમાં. ચમકઇ–ચમકે, સં. જમત-એટલે વિસ્મિત કરવું. તે પરથી વિસ્મિત થવું તે ચમકવું. પરષદુ સં. રિ-સભા, રાજ્યસભા. માય-હે માતા ! જે થકી-જેથી. થકી એ પંચમીના અર્થમાં વપરાય છે. પતીજ-સં તિરા-વિશ્વાસ કરે, ની પ્રતીતિ થાય. તવ ત્યારે. હાથ સામું શકુંતલા જોઈ રહી.
હર અંગુલીય-આંગળીમાં. કુદાવ––એકદમ? તંદ્રા-સંવ ગ્લાનિ-સરખાવો “આવી નિદ્રા કેઇને, તે કોઈ તંદ્રામાં તણાયા –વલ્લભ. સંક-શંકા. દૂઓ-સં. મૂત થયા. સવિપરિ—બધી રીતે; વિહિ-વિધિવિધાતા. વંક-સં. વત્ર વાંકે.
કિહ-સં૦ કયાં. નરવરરાજા. તાડી–ગાડી ત્રાડીને. થાપ-સ્થાપે-નિર્ણત કરે કે આમાં કુડકપટ છે.
હિવ-હવે. હસી હસી રાજા બોલે છે. જે-જુઓ. કિમ-શું, કેવી રીતે. ધવ–ધણી–ભર્થોર. કુણ-શું. સીલ-શીલ-શિયલસત ચરિત્ર; સુલાજ. સારી આબરૂ.
૭પ તર્જ-તર્જના કરે-ફટ કરે. સં. તર્જર ધાતુ. સભૂપ-રાજા સહિત; અસતી-કુલટા. અદષ્ટઈઅદશ્ય થાઓ.
૭૬ મેઈણિ–સંવિની, ધરતી. પીઠ-પાછળ નિહાલી-સં. નિ+મારું-જોઈ, નિરીક્ષણ કરી. મનિ વાસી–મન વાળીને, મનનું સાંત્વન કરીને. સભાલી–સાચવી લઈને. વનપ્રત્યે જેમ પગલાં ભરે તેમ સતી, વિ છેહી-વિરહથી છટી પડેલી પાછળ આવે છે. તે મુનિબાએ હવે
૯૯ આક્રોસઈ-સં. મારા નિદા-ગાળ-અપવાદ-શાપ આપે. ક્રોધઈ-કોધથી, ડારી-ડારો આપેધમકાવી. “ ઋષિપતિએ તે વિષની વેલી વધારી: તે તે ફલ અને શીલ બંને પર કલંક પ્રકાણ્યું-જાહેર કર્યું; અમારી સાથે દાસી જેવી તું આવીશ નહિ.
Aho I Shrutgyanam
Page #252
--------------------------------------------------------------------------
________________
મંત ૨] .
सकुंतला रास-स्फुट विवेचन
[૨૨૨
૯૮ આમ તજી. વર્લ્ડ-છોડીને તપસ્વીબાલ તત્કાલ (નિજસ્થાન) પહોંચ્યા. તે સુંદરી પાછી આવે, ત્યારે ભૂપતિ વેગે-શીઘ્રતાથી. વરાવઈ? અપમાનભર્યા શબ્દો કહે.
eટ નીલજ-હે નિર્લજજા ! લાજ વગરની, બેશરમ. લાજ-શરમ. ઉવેખી-ઉપેક્ષા કરી. અવગણી. પાપ ઘટ-પાપનો ઘડો ભરાયેલો જોઈ શું આવે ને આઘી દોડે છે. આ વાતથી કઈ જાતની અમારી સાથે સગાઈ છે? અમારી સાથે શું સગાઈએ અહીં આવે છે?
૮૦ આમ વજીના ઘાત-પ્રહાર જેવાં વચન સાંભળીને ધધડીને–એકદમ જોશમાં તૂટી પડીને; દસક્કા-ડકાં લે. ધરણિપાત-ભૂમી પર પડી જવું–ભૂમી પર પડી. સચેતન-ચેતનવાળી, સંજ્ઞાવાળી. વાય
જોગિ-વાયુના યોગથી-વાયરે નાંખવાથી. નિરધારી-સં. નિરાધાર આધાર વગરની. વિલવઈ. સં. વિસ્ટ વિલાપ કરે. બય-ઘણું જ. સોગિ-સં૦ વા વડે-શેકમાં.
૮૧ કિસી પરિ–કેવી રીતે. પરિ–સં૦ પ્રકાર પરથી. કિદ્ધ-સંવ ત તેમાં તને “દ” થાય છે. કિધ, અ૫૦ કીદઉં-કીધઉં. દિદ્ધ-સં૦ અ૫૦ દીદઉ–દીધું. પ્રા. દિણ પણ જીવ ગૂ૦ માં વપરાય છે. દુહ-સં. સુહ. ચાં-ક્યાં. પરભવિયાં–પરભવનાં. ઉદયુ-ઉદય થયું. વ્યાપ-વ્યાપ્યું. ચોતરફ ફેલાઈ રહ્યું.
૮૨ કઇ-કે; મેડી–ડી. ફેડી-ભાંગી. સજલ-જલ ભરેલા એવા સરવર પાલિ-પાળ. ગાલ–સંહ નહિ. અકાલ-કવખતના, પાક્યા પહેલાં.
૮૩ વિહી-જુઓ કડી ૭૬, છૂટો. માય-માથી, ખંડ્યા-ખંડિત કયા-ભાંગ્યાં. મંડ્યાઆદર્યા. કૃડજાલ-કપટપ્રપંચ. સંતાયા હેરાન કર્યા.
૮૪ અંતરાય-આડે આવનાર બાધ. હિવિ-સં. મધુના. કેહવુ-કેવો પૂર્વરૂપ. મઈમારે. પરિણપૃથ્વી. મુઝ-મને. ઠાણ-સ્થાન. જઈ-કે જેથી. શીલતણું પ્રમાણ સાચું થાય.
૫ કુડ–બટું. દેખતા-જોતજોતામાં. પુવી-સંવ 9થી. વિવરી-પોલાણવાળી થાય–ફાટી હાહારઅરેરાટી; શેકવિ. વિરચઈ-કરે. લોકછંદ-લકાને સમૂહ. તતખણ-સંઇ તક્ષજે તે ક્ષણે-તુરત જ. નરિદ-સં૦ નરેન્દ્ર-રાજા.
૮૬ મહિમાહિ-પૃથ્વીમાં. સીલતણા વિનોદથી નાગેશ્રીએ પ્રમોદ-આનંદસહિત ઘેર આણી. ભુવનવાસિ-મંદિરના આવાસમાં રહેઠાણમાં. માની-સ્વીકારી. કિરિ–કરીને. વિસાસિ–સંવિશ્વસ્ત વિશ્વાસવાળીવિશ્વાસ આપીને.
૮૭ આસનઉ-સં યાનન્ન-નજીક આવ્ય; પ્રસવાવસર-પ્રસૂતિ થવાનો અવસર-પ્રસંગ. પહચાડપહોંચાડે. પાસિ–પાસે. સુર-દેવ; ભણઈ-કહે. કિસ્ય–કંઇએ. તણ–તો. છઠી વિભક્તિને કવિતામાં વપરાતે પ્રત્યય. સાપ-સંવ શ્રાપ.
૮૮ માઈ-સ્વીકારે. વયણનાગ-નાગનાં વચન. એ પણ બોલ્યો કે-હે સખિ! આ શાપને લીધે છે. દિન પૂરે–પૂરે દિન. વિશેષણને વિભક્તિને પ્રત્યય લાગે છે, જ્યારે વિશેષ્યના વિભક્તિ પ્રત્યયને લોપ કર્યો છે. સુત સં. પુત્ર. તુરંત-તરત જ. હવે વસ્તુ અંદ આવે છે. તેના લક્ષણ માટે જુએ શ્રી હેમાચાર્ય રચિત છન્દાનુશાસન ૫-૩૦. એનું બીજું નામ રઠું છે; એ મિથ માત્રાબંધ છે. પહેલા ચરણમાં આર. ભને સાત માત્રાનો ખંડ ગૂજરાતીમાં બેવડાવેલ છે, તે અપભ્રંશમાં બેવડાતું નથી. કે. હ. ધ્રુવ.
૮૯ જેણ અવસરિ-જે અવસરે-કાલે–પ્રસંગે. સરહ-સં૦ -રેવર. ઉપકંઠ-સંગ સમીપ. vru તાઢીવનરામકુપરું મોડ-રઘુવંશ. ૪, ૩૪. પ્રાકૃત ઉવઅંડ, ઉવકંઠ. કરથકી-હાથથી. ઝલ હાંતિ-સંય કાવદ ઝલકતી, રામકની. ધીવરહિ-સં. પ્રા. લીવર. માછીમાર: તેણે, હિ-ત્રીજી
Aho! Shrutgyanam
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ] "
जैन साहित्य संशोधक
[ खंड ३
વિભક્તિને પ્રત્યય છે. જવાહરી-ઝવેરી. રાય નામ-રાજાનું નામ. તિણિ સેઠિ-તે શેઠે; પરખી-જોઈ. તેણે તે વીંટી તલવરને આપી. તલવર-કોટવાલ, તલાટી. સંસટ્ટાક્ષ, એ શબ્દ સંવત ૧૩૩૦ ના એક શિલાલેખમાં આવ્યો છે. તલાક્ષ અને તલાર બંને નામ કે રાજકર્મચારીના સૂચક છે. અમુકને તલાક્ષ બનાવ્યો એવા લેખે મળે છે. એ પરથી એમ સૂચિત થાય છે કે તારક્ષ યા તલાર નામ નગરની રક્ષા કરનારા અધિકારી (કોટવાલ)ને અપાતું. સદ્ગલ રચિત ઉદયસુંદરી કથામાં એક રાક્ષસનું વર્ણન કરતાં તેને નગરના તલારના જે કહ્યો છે. ત્યાં પણ કોટવાલને સૂચક જણાય છે. અંચલગચ્છના માણિક્યસુંદરસૂરિએ સંવત ૧૪૭૮ માં જૂની ગૂજરાતીમાં પદ્યમાં રચેલ “પૃથ્વીચંદ્રચરિત્ર'માં રાજકીય અધિકારીઓની નામાવલિમાં “તલવર” અને “તલવર્ગ' એ નામ પણ છે. (પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ-વડોદરા ગ્રંથમાલા પૃ. ૯૭). કોઈ કાઈ શિલાલેખમાં “તલવર્ગિક’ પણ આવે છે ને તે પણ તલારક્ષનું સૂચક જણાય છે. ગુજરાતીમાં હજુ સુધી તલાટી શબ્દ પ્રચલિત છે, કે જે “તલારક્ષ યા * તલાર’નું જ અપભ્રંશ હોવું જોઈએ. હમણાં ‘તલાટી ” શબ્દ “પટવારી 'નું સૂચક છે, પરંતુ પ્રાચીનકાલમાં લારક્ષ યા તલાર સૈનિક અધિકારીનું સૂચક હતું. તે સમયે પોલીસ પણ સેનાનું જ અંગ સમજવામાં આવતી. રા. બ. એઝાઝ. નાગરી પ્ર. પત્રિકા ૩–૧ પૃ. ૨-૩. માછી–મછિમાર, બેધ્યઉ બાંધ્યો, બંદિવાન કર્યો. તામ-તે વખતે. તે તલવર નૃપ પાસે વીંટી સાથે તે માછીને મેલ્હી–ઉભું કરી પ્રણામ કરે છે. હવે ઢાળ આવે છે તે ધુરલી છે એટલે આરંભમાં જે છે તે જ આ ઢાળ છે એમ જણાવ્યું છે.
૯૦ હિવિ–હવે; દાહ-સંવ યાદ માં હાર બળતરાહીયડઈ-હૃદયમાંજ: અતિ-વિશેષ અવતર્યઉઉતર્યો–આવ્યો. સંભરી-યાદ આવી. પાતક પંકિ-પાપરૂપી પંક-એટલે કાદવમાં; ભર્યઉ–પ્રચુર થયે. જુઓ પછીની કડીમાં ભરિઉ.
૯૧ વંક-વાંક-દોષ. કિસી-કોઈ જાતની, સંક-શંકા. કે સતી કહે છે તે સાચું હશે એવી શંકા.
૯૨ નવિ-એટલે નહિ, તે આણી અને જાણી બંનેને લાગુ પડે છે. પખઈ-સં. પડખામાં નારિપબઇ-નારિના પક્ષે-તરફ-ના લાભમાં-બાજુએ. મનિ-મનમાં. મ્યું-શું. પરવસિ-પરવશ બની; સંનિપાતહિ-નિપાતવડે. બેભાનપણે, ગાંડપણમાં, લવારીમાં, ધાત-સં૦ ધાતુ વીર્ય. ધાત ફરી-આખું સ્વરૂપ ફરી ગયું, બદલાઈ ગયું. મદ ચડ્યઈ–મદ ચડવાથી, મદાંધ થઈને. મઈ–મેં મતિ–મતિપૂર્વક–બુદ્ધિપૂર્વક વનહિ-વનમાં, કવણુ-શા માટે. ઘરણી-સં૦ ગુણ સ્ત્રી. અવગુણી-ઉવેખી–અપમાનિત કરી. કિણિ પરઇ-કિપિરી-કઈ રીતે લહઈ-પ્રાપ્ત કરીએ સં. શ્રખ્ય કિઈ-કેને કહીઈ સં . ઝંક-ઝાંખ કલંક તે પરથી વિ. ઝાંખું. બહુ દેશપતિ થયા ઝાંખારે, જે કોઈ વિશ્વમાં ચાલતા વાંકારે –કાળીદાસ. - ૯૩ પૂછય-સંવ gછત: પૂછાયો. મુદ્રિકાનું ઠામ એટલે ક્યાંથી મળી આવી છે. તામ-ત્યારે. લહી-પ્રાપ્ત કરી (હવે રાજા વિચારે છે) હોયય—હશે. પીતાં પીતાં, નીર–પાણી તીર-સં. કાંઠે તિણિ–તેણે સહી નક્કી.
૨૪ તિણિ–તેણે. સહીય-નકકી જ સરજલમાંહિ-સરોવરના પાણીમાં. કહિએ કહ્યું. નરનાહિ-નરનાથે-રાજાએ પણ વિરહમાં પડેલે તે તલવલે છે ને અવાહિ-અબાધા-શાંતિ નિશદિન છે નહિ. અવાહિસંહ વાધા બાધાનો અભાવ.
૯૫ જલચર જળને જીવ. દલવલઈ-ફડફડે. આ ભાવ સરખા – જૂ જલહીણી માછલીજી, જીવઈ નહી જગમાંહિ, કંત વિદૂણી કામનિજ, તિમ તિમ ખીણું થાઈ કા. પ્ર. ૩-૨૩૭. નીંદ્ર-સં. નિદ્રા ઉંઘ. અનિ-સં૦ પૃવી. સૂની-
સં ન્યા . કરિકલઈ-સિંહ કસ્ટટ્ટા પ્રા કાઢવટ્ઝ કલકલ અવાજ કરે
Aho! Shrutgyanam
Page #254
--------------------------------------------------------------------------
________________
ગ્રં
૨ ]
सकुंतला रास-स्फुट विवेचन
[ ૨૨૧
કોલાહલ કરે. નિવિ-મંત્રિ-નૃપ-મંત્રિને નિવ. પાણિવ સં. ૫. તિણિ તે માટે. રાય-રાજા. તેડઇ-નિર્મ આગ્રહઈ-આગ્રહથી. વીસારવા-સં. ૧+૫. ભૂલવા. ભણીય-માટે--ખાતર, કેલિ–ઉછવ-કીડા ઉત્સવ. વહેઈ–વહે-કરે.
૯૬ ઈણિખિણિ–એ ક્ષણે-એટલામાં સંભવ્યું—સાંભળ્યો-સુણે. સાદ-અવાજ; નાદ-સંવ વનિ. કરિ–કરે. આશ્રમિ-આશ્રમમાં. ગૂંજત-ગુંજારવ કરતો, સં. મુંન્ન-ગણગણ કરવું, ગેકુલ–સંવ ગાયનું ધણ. રાખવા-સં. પરથી રક્ષણ કરવા. જાઈ-જાયે-જાય; પાસઈ-પાસે, આગળ સિંહની પાસે બલવતઉ–બલવંતે-બલવાન,
૯૭ પુવીપાલ–સંહ પૃથ્વીપાલ-રાજા. વનિ-વનમાં. જિમ-જેવો, તિમ-તેવો. તઉ-દેત. હરિસં૦ સિહપ્રતિ-તરફ. ફાલ-ફલાંગો. - ૯૮ અતુલબલ-જેને તેલ ન થાય એવું. અસામાન્ય બલ. ઝૂઝઈ-સંવ યુ પ્રાકુક-શુક લડાઈ કરે. સખાઈ થયઉ-સાથે ભળ્યો. તિણિખિણિ-તક્ષણ. નંખ્યું–નાંખ્યો. નિરદલી-નિર્દલી-નિઃશેષ દલી એટલે સાવ મારી નાંખ્યો. અમીય-૦ અમૃત. પૂરઈ-ભરાય રાયણ-રાજાનાં લોચન એટલે નેત્ર. ઉલસઈ-સં૩૬. ઉલ્લાસમાન થાય. અલિંગન–સંવે ભેટવું તે. સમાપી-સં૦ . સમર્પ–આપી. વછ–હે વત્સ! કહે તું ક્યાં વસે છે. - ૯૯ દુકકંત-દુષ્યત. તાત-પિતા. માત-માતા. રિષિધુય–ઋષિપુત્રી. ધુય-સંવ હિ7 પ્રાવ ઘૂા.
પુત્રી. વાસ એટલે રહેઠાણ વનવાસમાં. આહાર એટલે ખોરાક ફલ ફૂલનેપહિરણિ–એટલે -પોશાકમાં સંપરિવાર. સરખાવો પીલું પદકુલ પહિરણ. કા. પ્ર. ૩-૧૬૫. અથવા પહેરણિ એટલે પહેરવા માટે સરખાવો “મુનિજન જાહારે દીઠી નારી, સુંદર વપુ નિ દુ:ખ ભારી, અર્ધ વસ્ત્ર તે પેહેરણે અ” ભાઇ નળાખ્યાન ૨૧-૨. તરૂઅર-તરૂવર. વલકલા-સં૦ વફા (ઝાડની) અંતરછાલનાં વસ્ત્ર.
૧૦૦ જાગવ્યો-જગા, જાગ્રત કર્યો. નેહ-નેડ. સ્નેહ-નેહ સહિત. તુહતુજ, તારી. માયમાતા. કિલિં-સે સા ક્યાં.
૧૦૧ દાખું, સં - દ્ રાખવું, બતાવું. સાથિ-સાથે. આયઉ–આવ્યો. વેગિ-વેગથી. ખામઈ-સં ક્ષમદ્ ખમાવે-માફી માગે. કામઈ-સં૦ થીમ-વાંછવું, ચાહવું-ચાહે. થિ-સં. સ્થિર. સાખિ-સાક્ષીએ સાપ-શ્રાપ. દૂષણ-સંવ ફૂgળ દોષ, વાંક. કિમ્યું-. તમહે-તમને, અહ-અમે. દીજઈ–દઇએ. કરમકર્મ. મેલઉ-સ, સદીન, ખરાબ, આપણઉસ સારા -પોતાનો.
૧૦૨ ગવર-સં. નવા ઉત્તમ હાથી ગુડી-ચૂડી, નાની ધ્વજા. સરખા ગુડી પડે. એટલે શાલિવાહનના શકના આરંભન–પહેલે દિવસ ચૈત્ર સુદ પડવો, કારણ કે તે દિવસે ઘેર ઘેર નાની ધ્વજા ચઢાવવાનો રિવાજ દક્ષિણમાં છે. જુઓ કાવ્ય પ્ર. નું પુટ વિવેચન પૃ. ૧૩. આણીય-લાવીને. નિયરિનગરમાં. મહોત્સવે-મહા ઉત્સાહપૂર્વક. બલપણુઈ–બાલપણે-નાની વયમાં. સંગિ-રંગથી, આનંદથી. યુવરાજસિંહ પાટવી કુંવર. હવઈ-સં. સ્થાપત્ સ્થાપે.
- ૧૦૩ વિલે-સંવ થrfuત-સ્થાપ્યો. સંગ્રહ–સં૦ +9. સંગ્રહ કરે એટલે રક્ષણ કરે. તથા પામરતાનાં જ રાષ્ટ્રધ્ધ : મનુસ્મૃતિ ૭-૧૧૪. અરિઅણુ-સં. અશ્વિન શત્રુઓથી, રાજ-રાજ્યનું, વંછિત-ઈચ્છિત, રાખતઉ–સાચવતો. કુલવટ લાજ-કુલરીતિ. જુઓ કડી ૬૪.
૧૦૪ ભાષ-સં. મrg બેલે. મુખઈ-મુખથી. સુખઈ-સુખવડે. પાપ કસમલ–પાપરૂપી કમલ એટલે મેલ; પરિહરઉ-સંવ હિન્દુ તજે. સુધિ સારી બુદ્ધિવાળા, સીલ-શિયલ, સત ચરિત્ર. ઊપરિસિંહ કારિ ઉપર-પ્રત્યે. ખપ-ઉપયોગ. ખપ કરો-ઉપયોગમાં લાવો.
Aho ! Shrutgyanam
Page #255
--------------------------------------------------------------------------
________________
* ]
जैन साहित्य संशोधक
આચાર્યવર્ય શ્રા હેમચંદ્ર પટ્ટશિષ્ય રામચંદ્ર વિરચિત नलविलास नाकट *
[ લેખકઃ-અધ્યાપક શ્રીયુત રામનારાયણ વિશ્વનાથ પાઠક ] જૈન ધર્મ જેમ ગૂજરાતને અપ્રતિમ સ્થાપત્યની તથા ચિત્રકલાની અમર કૃતિએ આપી છે તેમ તેને સાહિત્યને ફાળા પણ એછા નથી. જૈનસાહિત્ય, જે કે ઘણુંખરૂં સાંપ્રદાયિક છે, અને સાંપ્રદાયિક પ્રચારને માટે થયેલું છે તે પણ તેણે ભાષાવિકાસમાં જે ફાળે આપ્યા છે તે ઇતિહાસકારે હમેશાં નોંધવા જેવા છે. તે ઉપરાંત જેને શુદ્ધ સાહિત્ય કહીએ તેવું પણ ઘણું આપ્યું છે. ગૂજરાતને ગુજરાતમાં ખેલાતી અપભ્રંશનું પ્રથમ વ્યાકરણ આચાર્ય હેમચન્દ્રે આપેલું છે અને ગૂજરાતે તેને માટે અભિમાન ધરવું જોઇએ. અત્યાર સુધી તેની જોઈ એ તેવી કદર નથી થઈ તે ગૂજરાતને માટે લાંછનપ્રદ છે. વળી કાવ્યસાહિત્યમાં પણ ઘણા ફાળેા આપેલા છે.
છંદ રૂ
હમણાં બહાર પડેલે આ નાવિલાસ ગ્રન્થ આચાર્ય હેમચન્દ્રના પટ્ટશિષ્ય રામચન્દ્રને રચેલા છે. આ ગ્રન્થ કાઈ સાંપ્રદાયિક પ્રચારને અર્થ નથી લખ્યું; તેમાં એક પણ સાંપ્રદાયિક કટાક્ષ નથી. જૈનધર્મસાહિત્યમાં જે નળનું આખ્યાન આવે છે તેવા આખ્યાન ઉપરથી આ વસ્તુ લીધેલું લાગતું નથી પણ નાટકકારે મૂળ મહાભારતના વસ્તુને અને ત્યાં સુધી આધાર લીધેા છે એમ સ્પષ્ટ જણાય છે. આ ટૂંકા નિબંધમાં નાટકકારે મહાભારતકારના વસ્તુમાં કે ચાલતા આવેલા નલેાપાખ્યાનના વસ્તુમાં શે ફેરફાર કર્યો અને તે કઈ દષ્ટિથી કર્યો તે મુખ્યત્વે જોઈશું અને તેમ કરતાં પ્રસંગવશાત્ તેને પ્રેમાનન્દના નળાખ્યાનના વસ્તુ સાથે પણ સરખાવી જોઈશું.
મહાભારતના આખ્યાનમાં દૈવી ચમત્કારેા ઘણા છે. આખા મહાભારતમાં છે તેવા નળાખ્યાનમાં પણ છે. પણ મહાભારતના એ સર્વ ચમત્કારા પણ માનવ ભાવેાને જ વ્યક્ત કરે છે અને કૈંક તે ભાવે વધારે સ્ફુટ અને સુરેખ વ્યક્ત કરવાને જ એ ચમત્કારો મૂકેલા હાય એમ જણાય છે. પ્રેમાનન્દ ચમત્કારેમાં ઉમેરે કરે છે. એ ચમકારા કાંઇ મૂળ ચમત્કારો કરતાં વધારે અસંભિવત એકંદર નથી પણ પ્રેમાનન્દના ચમત્કારાથી મહાભારતનું માનવસ્વભાવનું નિરૂપણ કંઈક વધારે ઝાંખું થયું છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી. પણ આ પ્રસંગ પ્રેમાનન્દના નિરૂપણુ વિશે વિશેષ કહેવાને નથી.
રામચન્દ્રના નિરૂપણથી નલનું વસ્તુ વધારે માનવભૂમિકા ઉપર આપેલું છે; તેના નિરૂપણમાં ચમત્કાર લગભગ ચાલ્યેા જાય છે. વાસ્તવિક રીતે કહેતાં મૂળ આખ્યાનમાંથી કાઢી નાંખી શકાય તેટલા ચમત્કાર તેણે કાઢી નાંખેલે છે. આમ કરવાનું એક કારણ, વસ્તુને નાટકને અનુકૂલ કરવું એ પણ છે, હંસની મારફત સંદેશા પહેાંચાડવા, રાજાના પંડમાં કલિપ્રવેશ કરાવવા, પક્ષીએ પાસે વસ્ત્ર ઉપડાવી લેવરાવવું, એ સર્વ નાટકમાં ભજવી બતાવવું અશક્ય છે. અને ભજવવાનું ન હોય તે કથન તરીકે જણાવવાથી નાટકના રસમાં ચમત્કૃતિ આવી શકે તેમ નથી; માટે આપણા નાટકકારે સૂક્ષ્મ વિવેકદૃષ્ટિથી તેને એકદમ છેડી જ દીધાં છે. પણ નળરાજાની શરીરવિકૃતિ મૂળ કથાના રહસ્યભાગ છે, તે વિના ખાડુક આવી શકે નિહ, ગુપ્તવાસ અશક્ય થઈ જાય, અને દમયન્તીના પ્રેમની લેાકેાત્તરતા પણ પ્રગટ કરી શકાય નહિ; માટે તે પ્રસંગ રાખે છે. જો કે તેને પણ, આપણે આગળ જોઈશું તેમ, પેાતાના સમયના મન્તવ્યાને અનુકૂળ કરી માનવ ભૂમિકા પર લાવવા પ્રયત્ન કર્યો છે.
હવે આપણે ટૂંકમાં નવિલાસનું વસ્તુ જોઇએ.
આ નાટક થોડા સમય પહેલાં ગાયકવાડ એરિએન્ટલ સીરીઝમાં બહાર પડયું છે.
Aho! Shrutgyanam
Page #256
--------------------------------------------------------------------------
________________
અંજ ૨ ]
नलविलास नाटक
[ ૨૧૭
પ્રસ્તાવના પૂરી થતાં નલરાજા પોતાના મિત્ર કલહંસને કહે છે કે “પરમેશ્વર યુગાદિદેવની સંપર્યાથી અમે થાકી ગયા છીએ માટે વિશ્રામ લેવાને કોઈ છાયાવાળી જગા ઉદ્યાનમાં શેધી રાખે, એમ ખરમુખને કહે'. ખરમુખ વિદૂષક છે. પછી એવી જગાએ ત્રણેય મિત્રો બેસે છે અને વિદૂષકને યોગ્ય ડી ટપાટપી ચાલે છે. વિદૂષક જરા રીસાય છે અને પાછો તરત રીઝી પણ જાય છે. રાજાએ પિતાને સ્વમ આવેલું હતું તેનું ફળ જાણવા નૈમિત્તિક બ્રાહ્મણને બોલાવ્યો હતો અને તે તેના જ વિચારમાં હતું તેથી, વિદૂષકની આ ખીજ અને રીઝથી નળ તર્ક કરે છે કે સ્વમનું ફળ પણ કાંઈ અંતરાયવાળું હશે. એ નાટકનાં પાત્ર આવો વહેમ એક બે જગાએ જરા વધારે પડતે બતાવે છે. રાજા નૈમિત્તિકને કહે છે કે રાત્રિના ચોથા પહોરે અમારા હાથમાં એક મુક્તાવલી કયાંકથી આવી પછી પડી ગઈ અને પછી પાછી અમારે કઠે પહેરાઈ અને તેથી અમે તેજસ્વી થઈ ગયા. નમિત્તિક કહે છે કે સ્ત્રીને લાભ એ સ્વમનું ફળ છે. પરંતુ માલા એકવાર પડી ગઈ માટે તેમાં કંઈક વિઘ છે, પણ અને તે શુભપ્રદ છે. અને ફળ કથન સાચું છે તેની ખાત્રી કરી આપવા કહે છે કે થોડા જ સમયમાં તેને પર જણાશે. ત્યાં નેપચ્ચે કઈ બોલે છે “નૈષધનાથને અમારું આગમન જાહેર કરે.” અંદર આવનાર એક કાપાલિક હતો-વિદૂષક તે તેને જોઈને જ હી જાય છે. રાજાને પણ વહેમ જાય છે કે આ માણસ કઈ ગુપ્તચર હોવો જોઈએ અને નળના સવાલોના ઉડાઉ જવાબથી તે વહેમ વધે છે. અને ભેદ ઓચિંતો ફૂટે છે. વિદૂષક અને કાપાલિક વચ્ચે બોલાબોલી થાય છે, બેલાબેલીમાંથી સામસામાં મારવા ઊભા થઈ જાય છે-રાજ્યના ગૌરવને આ હાનિકર્તા છે–અને તેમાં કાપાલિકની કુખમાંથી પિટકી પડી જાય છે અને અંદર જતાં તેમાંથી એક લેખ નીકળે છે. લેખ “મહારાજ ચિત્રસેન” ઉપર છે અને તેમાં કોષ્ટક પાસેથી બી લઈ લેવાનું લખેલું હતું. આ નામ કાનાં તે ઓળખાતું નથી. આગળ જતાં કોઈ સુંદર સ્ત્રીની છબી નીકળે છે. કાપાલિક તે કોઈ દેવીની હોવાનું કહે છે પણ ત્યાં રાજાની પરિચારિકા મકારિકા આવી પહોંચે છે અને તેનું પીએ વિદર્ભ હોવાથી વિદર્ભરાજા ભીમરથની પુત્રી દમયન્તીને તે ઓળખી કાઢે છે અને કાપાલિકા વિદર્ભથી આવતું હતું તે વાત મળી રહે છે. આ માણસ ગુપ્તચર હોવાનું સાબીત થાય છે અને તેને કેદમાં નાંખે છે. આ કાપાલિક કોણ તે અહીં નકકી થતું નથી પણ આગળ જણાય છે કે તે ચેદી દેશના રાજા કલચુરિપતિ ચિત્રસેનને ચર હતો. અને તે પિતાના રાજાને વિવાહ દમયન્તી સાથે મેળવવા પ્રયત્ન કરતો હતો.
નાટકકાર પ્રેમાનન્દની પેઠે કવિ નારદ મારફત નળદમયન્તીનું ઓળખાણ કરાવતો નથી તેમ બેની વચ્ચે સંદેશા મેકલવા હંસને પણ લાવતા નથી પણ એક પ્રસંગના અકસ્માતથી નળને દમયન્તીની છબી દેખાડી તેને પ્રથમ મુગ્ધ કરે છે. આમ કરવાનું બીજું ફળ એ આવે છે કે દમયન્તીને પરણવામાં નિષ્ફળ ગએલો કલરિપતિ જ કલિનું કામ કરે છે અને નળદનીની ઉપર પડતી સર્વ વિપત્તિઓનું મૂળ બને છે.
નળ દમયન્તીને મેળવવા પ્રયત્ન કરવા કલહંસ અને મકરિકાને વિદર્ભ મોકલે છે. ત્યાં પહેલો અંક પૂરે થાય છે.
બન્ને વિદર્ભથી પાછાં આવે છે ત્યાંથી બીજો અંક શરૂ થાય છે. વિદર્ભમાં કરિકા દમયન્તીને મળી હતી, તેને નળની છબી બતાવી માહિત કરી શકી હતી અને નળ સાથે પરણવાની યુક્તિ પણ દમયન્તીએ જ બતાવી હતી. મુશ્કેલી એ હતી કે ઘરાણું નામના કાપાલિક ઉપર ભીમરથને વિશ્વાસ હતો. ઘોરણે એવું ભવિષ્ય ભાખ્યું હતું કે દમયન્તી ચિત્રસેનની ભાર્યો થશે. હવે ઉપાય માત્ર એટલો જ હતો કે ઘોરણની પત્ની લંબસ્તની જે નળ પતિ થવાનું ભવિષ્ય ભાખે તે બેઉનાં વચનામાં ભેદ
Aho! Shrutgyanam
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
जैन साहित्य संशोधक
[ અંક ફ્
પડવાથી રાજા સ્વયંવર કરે. માટે લંબસ્તનીને લાંચ આપી અનુકૂલ કરવી. કલહંસ આ કામ માટે લંબસ્તનીને સાથે લઇ આવેલ હતા. અંકની શરૂઆતમાં રાજા ઘણા જ ઉત્સુક થઇ દમયન્તીનું વર્ણન વગેરે કરાવે છે અને અંતે ઉપરની હકીકત જાણી લખસ્તનીને આભરણા આપી તે પ્રમાણે વિદર્ભરાજ આગળ કહેવરાવવાનું કહે છે. આ અંક પૂરા થતાં પહેલાં એ પણ જણાય છે કે નળના ભાઇ કૂબર (પુષ્કરને બદલે આ નામ છે ) લંબેાદર નામના કાપાલિકની સંગતે ચડવો છે અને એ વાત બહાર આવે છે. રાજાને એ અનિષ્ટ લાગે છે પણ નિષધરાજલમાં કંઈ ખરાબ થાય નહિ એમ સર્વ આશા રાખે છે. આ કાપાલિકા અને લંબસ્તની સર્વ ચિત્રસેનનાં જ માણસા હતાં.
ત્રીજા અંકના પ્રારંભમાં વિદર્ભરાજના એ નાકરાની વાતચીત ઉપરથી આપણે જાણીએ છીએ કે આવતી કાલે દમયન્તીને સ્વયંવર થવાનો છે. વળી એ પણ જાણીએ છીએ કે ઘેરઘેણુ કાપાલિકના પ્રપંચ ફૂટી ગયા છે. મરિકા દમયન્તીની છબી નિષધથી લેતી આવી હતી, તે ક્ષ્મી દમયન્તી પિતાને બતાવે છે અને તે કેવી રીતે નિષધ ગઇ તેની તપાસ કરતાં માલુમ પડે છે કે ધારઘેાણ ચિત્રસેનને મેષમુખ નામના ચર હતા અને લંખેાદર તેને કાષ્ટક નામને ચર હતા. તે હાલ નિષધમાં વસવા ગયે છે. નિષધનું નામ સાંભળી નેપથ્યમાંથી નલરાજ પૂછે છે કાણુ નિષધમાં અત્યારે વસવા ગયા છે?' તેને જવાબ મળે છે કે કાપાલિક ઘેરઘેણુ '. નલ સમજે છે કે હંમેદરની સેાબતથી યુવરાજ રૂબરે તેને લાવ્યા હશે. તે પછી રાજા ઉદ્યાનમાં વસન્તાવતારનું વર્ણન કરે છે. તે ઉદ્યાનમાં એક સુંદર જગાએ આવાસસ્થાન કલ્પે છે. ત્યાં દૂરથી અનક્ષરગીત ધ્વનિ સંભળાય છે. ત્યાં કાઇ દમયન્તીનું માણસ છે કે નહિ તે જાવા મરિકાને મેકલે છે. મરિકા ખબર લાવે છે કે એ તે દમયન્તી પાતે જ તે ગાતી હતી. રાજા તેને સ્વેચ્છાથી ખેલતી ચાલતી જોવાને વૃક્ષમાં સંતાઇ જાય છે. દમયન્તી ત્યાં મદનની પૂજા કરવા આવેલી. તે પેાતાની બાજુ લઇ આવવા રાજા મરિકાને કહે છે. વિકિલવલ્લી શેાધવાને નિમિત્તે મારિકા નલ સંતાયે છે તે તરફ તેને લઇ આવે છે. રાજા અને દમયન્તી અહીં મળે છે. રાજા તેને પેતે લખી રાખેલેા ક્ષેાક આપે છે. બન્નેની વચ્ચે શૃંગારચેષ્ટા થાય છે. ઘેાડીવાર પછી ચેરી દમયન્તીને સાદ કરે છે કે ‘ દેવી દમયન્તીને મેલાવે છે.' દમયન્તી નીકળે છે. રાજા નિરાશ થાય છે અને ફરી કેમ મળાશે એવા ઉદ્ગાર કરે છે. વિદૂષક ખરમુખ પેાતાની વિદ્યા અજમાવે છે. તે ગધેડા જેવા અવાજ કરે છે તેથી અપશુકન થયા સમજી દમયન્તી પાછી આવે છે. વિદૂષક કહે છે કે અપશુકન કશા નહેાતા એ તે બ્રાહ્મણને સ્વસ્તિવાચન આપવું રહી ગયું હતું. દમયન્તી તેને લે કહીને એક શ્લોક આપે છે. તેને અર્થ એવા છે ક “ મેદ્યા સૌદામિનીને ત્યાગ કરે છે. પણ સૌદામિની તેમને ત્યાગ કરતી નથી ” કલહંસ કહે છે કે આ શ્લોકમાં એવું સૂચન છે કે નલ પરણ્યા પછી દમયન્તીને ત્યાગ કરશે. ત્રીજો અંક લગભગ કંઇ પણ કાર્ય વિના અહીં પૂરા થાય છે.
ચેાથા અંકમાં પણ વિશેષ કાર્ય થતું નથી. તેમાં દમયન્તીને સ્વયંવર થાય છે. અનેક રાજાઓને કંઇ કંઇ બહાનું કહાડી ઉવેખતી દમયન્તી ચાલી જાય છે. એ વર્ણન રઘુવંશના ઇન્દુમતીસ્વયંવરવર્ણનની કંઇક સ્મૃતિ આપે છે. લવેલા નજીક આવે છે. રાજા ભીમરથ હવે ઉતાવળ કરે છે. માગધ માધવસેન છેવટ નિધનાથનું વર્ણન કરી તેને બતાવે છે. દમયન્તી મુગ્ધ ચિકત થઈ ત્યાં થોડીવાર થંભી જાય છે. ઉતાવળા ભીમરથ તેને જ શરણે જવાતું કરે છે. નલ પણ વિચારમાં પડે છે કે શું મને એટલી વારમાં ભૂલી ગઇ ? દમયન્તીની સખી પણ કહે છે કે ‘ હવે વિલંબ શેતેા કરે છે? ’ દમયન્તી કહે છે ત્યારે તું કહે છે એમ કરીશ. ' માળા આરેાપે છે. સૌ સારૂં થયું એમ કહે છે. બંદી સંધ્યા સમય થઇ ગયાની ખાર શ્લોકમાં આપે છે. “ માત્ર અંભરના વૈભવવાળા સૂર્ય દ્યૂતથી હારેલા રાજા
Aho! Shrutgyanam
Page #258
--------------------------------------------------------------------------
________________
અંક ૨ ]
नलविलास नाटक
[२१९
જેવો ધૂસરકર, ઘેરાતાં લોચનવાળી કમલિનીને છેડી તે દેશાન્તર જાય છે.” ભીમને અમાત્ય કહે છે કે આ, નળ દમયન્તીને છોડી દેશે એવું સૂચન છે. ભીમ સર્વનું કલ્યાણ ઈચ્છે છે.
અત્યાર સુધી અનેક અમંગળ સૂચનો થયાં છે તે પાંચમા અંકમાં પાકે પહોંચે છે. અંકના પ્રારંભમાં કલહંસ, આ અનેક રસ વાળા સંસારનાટકની વિચિત્ર ઘટનાને વિચાર કરતાં પ્રવેશ કરે છે. શંગાર અને અદભૂત રસનો સ્વયંવર વિવાહ મહોત્સવ તો હજી હમણાં જ જોયો એટલામાં જુગટાથી હારેલા નળને માત્ર દમયન્તી સાથે વિદેશ જવા રૂપ આ કરુણ પ્રસંગ આવી લાગ્યો છે. આવું કામ નળે શાથી કર્યું ! વિધિની વિપરીતતા બીજું કશું નહિ. સામાન્ય કથામાં પરણ્યા પછી ઘણે વરસે, બે ફરજેદ થયા પછી જુગટાના બનાવ આવે છે. અહીં આટલા ફેર કર્યો છે—કદાચ વિરેાધથી કરુણને ઘન કરવા માટે,
ત્યાં રાજા દમયન્તી વિદૂષક કલહંસ સર્વ ભેગાં થાય છે. વિદૂષક અને કલહંસ રાજાની સાથે આવવા અરજ કરે છે. પણ નળ કહે છે કે ચૂતમાં હું સર્વસ્વ હાર્યો છું એટલે માત્ર પથિક તરીકે જ મારે જવું જોઈએ. દમયન્તીને પણ મારે તો છોડી દેવી છે પણ સ્ત્રીના આગ્રહથી તે આવે છે. રાજા તેને કહે છે કે માર્ગમાં ઘણાં દુઃખ પડશે પણ તે તે એકની બે થતી નથી. જતી વખતે દમયન્તી મકરિકાને પોતાની સ્થિતિનો સંદેશ પિયેર મોકલવા કહે છે. બધાં પરિજનો છેવટે જાય છે. દમયન્તીને પૂછે છે કે કઈ બાજુ જવું છે. દમયન્તી કહે છે વિદર્ભ ભગી. રાજા તે દિશાએ દમયન્તીને લઈ જાય છે. થોડે જતાં દમયન્તી થાકી જાય છે તેને તૃષા લાગે છે. રાજા પાણી શોધવા જાય છે. ત્યાં તાપસનો આશ્રમ જીવે છે. રાજાને વહેમ આવે છે કે આ તાપસ બેદર જેવો દેખાય છે. પણ તાપસને ખંધે અને લંગડો જોઈ વહેમ જતો રહે છે. તાપસની સાથે વાત કરે છે. તેને વિદર્ભને રસ્તો પૂછે છે. તાપસ કહે છે કે રાજ્યભ્રંશ અને સ્ત્રીસંગ એ બે બડી આફતો છે. સ્ત્રી હોય ત્યાં સુધી છડાં રહી કરી શકાય નહિ. વળી કહે છે કે આવી અવસ્થામાં સસરાને ઘેર જવું એ પણ શરમાવા જેવું છે. રાજાને એ સાચું લાગે છે. તાપસને કહે છે “તમે મિત્ર સરખો ઉપદેશ આપે.” તાપસ કુંડિનપુરના માર્ગ બતાવે છે. અને પછી મેધ્યાહસંધ્યાને સમય થવાથી ચાલ્યા જાય છે. રાજ પાણી લઈ દમયન્તી પાસે જાય છે. દમયન્તી થાકથી ઊંઘી ગઈ છે. તેને ઊંઘતી છેડી જવાની ઇચ્છા થાય છે. પણ પાણી આપવા જગાડે છે. આ વિદર્ભ જવાનો સીધો રસ્તે એમ બતાવે છે. દમયન્તી તેથી ચમકે છે પણ તૃષાર્ન આર્યપુત્રથી એમ બોલાઈ ગયું હશે એમ મન વાળે છે. રાજા આગળ ચાલવા કહે છે પણ દમયન્તી થાકેલી હોવાથી ત્યાં જ સૂઈ જવાની ઈચછા બતાવે છે. પિતાને કદાચ સૂતી મૂકીને નળ ચાલ્યો જાય એવી ભીતિથી દમયન્તી પિતાના વસ્ત્રથી નળને લપેટીને સૂઈ જાય છે. દમયન્તી તરત ઊંઘી જાય છે. હવે નળને તેને છોડી જવાની ઈચ્છા થાય છે. પણ નળ જાણે છે કે પોતે અતિ કર કામ કરવા તત્પર થયો છે. તે પોતાને ઘણું જ નિર્જે છે. જે હાથે પાણીગ્રહણ કર્યું, જે હાથે વિલાસ કર્યો, જે હાથે ઘત કર્યું, તે જ હાથને વસ્ત્ર ફાડવાનું ક્રૂર કર્મ કરવા તે કહે છે. અહીં ઉત્તરરામચરિતમાં રામ, સીતા ત્યાગ કરનારા હાથને શંબૂકને વધ કરવા મહેણાં મારી પ્રેરે છે તેનું સ્મરણ થાય છે. અનાયાસે મળી આવેલી તરવારથી વસ્ત્ર ફાડી નાંખે છે. એટલામાં પાણીની શોધમાં કઈ કાફલાને માણસ ત્યાં આવી ચડે છે. તેથી દમયન્તી જાગી જશે એમ ધારી નળ તરત નાસી જાય છે. કાફલાને માણસ દમયન્તીને જુએ છે અને તેને કે હેરાન કરશે એમ ધારી બોલાવે છે. પણ અતિ થાકથી સૂતેલી દમયન્તી જાગતી નથી એટલે તેને ઉપાડીને લઈ જાય છે. આ અંક અહીં પૂરે થાય છે.
છ અંકમાં નળ બાહુકને વેષે પ્રવેશ કરે છે અને જુગટાની હાર, દેવીને ત્યાગ વગેરે બાબત પશ્ચાત્તાપ કરે છે. તેનું સ્વરૂપ કેવી રીતે બદલાયું તે પણ આપણે તેને જ મહા એ સાંભળીએ છીએ.
Aho! Shrutgyanam
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]
जैन साहित्य संशोधक
[ ફંડ ફ્
તેના પિતા નિષધે સર્પનું રૂપ લઈ તેને શું કરવું તે સમજાવ્યું. અને નળના રૂપના ફેરફાર પણ તાતે જ કર્યાં. હવે એળખાય તેવું રૂપ ન રહ્યું તેથી તે અયેાધ્યાધિપતિ ( ઋતુપર્ણને બદલે તેનું નામ દધિપણું છે ) ને ઘેર રસાયા તરીકે આરામથી રહી શકે છે. અહીં પણ વાર્તામાંથી અલૌકિક ચમત્કારને અંશ કંઇક ઓછા થયા છે. કર્કોટકનું વૃત્તાંત કેવળ ચમત્કાર જ ગણાય પણ પૂર્વજ સર્પ થાય છે એવી માન્યતા ગુજરાતમાં આજ સુધી છે. પૂર્વ વૃત્તાંત આપતાં આપતાં જ નળને યાદ આવે છે કે આજે તે દધિપણુની આજ્ઞાથી વિદર્ભથી આવેલા ભરતે (=ર્ટ ) નાટક કરવાના છે. કદાચ નટા પાસેથી દમયન્તીની ખબર પણ મળે, એટલામાં પર્ણ, તેને અમાત્ય સણું, અને જીવલક નામના રાજાને ખાસદાર ત્યાં આવી પહોંચે છે. રાજા બાહુકના કલાકૌશલ્યને વખાણે છે. એટલામાં નટા આવી પહોંચે છે. અને નાટક શરૂ થાય છે.
નાટકમાં નાટકનું પ્રયાજન આ કવિ બહુ સારી રીતે સમજે છે એમ જણાય છેઃ ઉત્તરરામચરિત્રમાં ભવભૂતિ જેમ સીતાનેા અગ્નિ પ્રવેશને વૃત્તાન્ત લોકાને દેખાડવા માટે ગર્ભાકમાં યેાજે છે તેમ અહીં, દમયન્તીને પછીને વૃત્તાંત આ નાટકથી નળ જાણી શકે છે. બીજી રીતે જોતાં હેમ્લેટના નાટકમાં હેમ્લેટના પિતાના ખરા ખૂની પકડી કાઢવા જેમ તેના પિતાના જેવા ખૂનનું નાટક ભજવાય છે તેમ અહીં પણ ખરા નળ શેાધી કાઢવા એ પણ આ આંતર નાટકનું પ્રયાજન છે. અને એ પ્રયેાજન અહીં બરાબર સધાય છે. સૂત્રધાર જણાવે છે કે નલાન્વેષણ* નામનું નવીન નાટક ભજવનાનું છે. નલને વિચાર થાય છે કે આ નામ પેાતાને જ લક્ષે છે કે કેાઈ ખીજો નલ હશે: પણ ત્યાં તરત જ નેપથ્યે સંભળાય છેઃ “ હા આર્યપુત્ર, મારૂં રક્ષણ કરા, ભયંકર અરણ્યમાં હું ખ્વીઉં છું. ” હજી નળ ધારે છે કે મારા જેવા કાઈ ખીજા દુરાત્માએ પત્નીયાગ કર્યો હશે. ત્યાં સૂત્રધાર હાથ જોડી
જય થાવ તે પુરુષને ત્રિકાલ તેને ત્રિધા નમસ્કાર, વિયેાગ તણું દુખ જેણે સ્વપ્ને ય ના દીઠું.
ગાઇ ચાલ્યા જાય છે અને ગન્ધાર અને પિંગલક નામના માણસે સાથે ક્રમયન્તી પ્રવેશ કરે છે. અમે અચલપુર જનારા કાફલાના એ. માણસા છીએ એવી આળખાણ આપી ગન્ધાર દમયન્તીને આશ્વાસન આપે છે. પણ દમયન્તી તે માત્ર ભર્તાને શોધી કાઢીશ એટલા જ જવાબ આપે છે. તારા પતિ કાણુ એ પ્રશ્નના જવાબમાં સામાજિક નલને માલુમ પડે છે કે તે નિધાધિપતિ નલને શેાધે છે. તેણે ઊંધતી દમયન્તીને ત્યાગ કર્યાં છે એમ જાણી નાટક જોતાં રાજા કહે છે કે એવા પુરુષનું સ્વપ્ન પણ મ્હા ન જોવાય. નળ ઉમેરે છે કે એવા પુરુષને સ્પર્શ ન કરાય તેનું નામ ન લેવાય કે ન સંભળાય. બીજી બાજુ દમયન્તી નલને પાણી લઇ આવવા કહે છે. ગન્ધાર તેને સમજાવે છે કે તને ઊંધતી મૂકી ગયા તેવા ક્રૂર માણસ પાણી શું લઈ આવવાના હતા. “ એવું મા એલ. હું તેને પાણીથી પણ વ્હાલી હતી ” કહી દમયન્તી તેને વારે છે. દમયન્તી ચક્રવાકીને નળના ખબર પૂછે છે કારણ કે તે પ્રિય વિરહનું દુઃખ પ્રત્યક્ષ જાણનારી છે. સામાજિક રાજા કહે છે—
વીત્યું ન હેાય જેને તે, ન જાણે રૂપ તેનું; સ્વતન્ત્ર જન શું જાણે, પરતન્ત્રતણી વ્યથા. !
વિક્રમેર્વશીયના પુરૂરવસની પેઠે દમયન્તી ચક્રવાકીને પૂછે છે, હાથણીને હાથ જોડી ખબર આપવા વીનવે છે, પેાતાના અવાજના જ પડધાથી જવાબ મળ્યા જાણી છેતરાય છે, પેાતાની છાયાને જ નળ ધારી ઉન્માદમાં આવે છે. આવેશમાં આવી જઇ રાજા આવી પતિવ્રતાને નમસ્કાર કરે છે તેને તેને હજૂરી
* નલના શોધ.
૧ નાટક જોનાર
Aho! Shrutgyanam
Page #260
--------------------------------------------------------------------------
________________
અંક ૨]
नलविलास नाटक
[૨૨૨
જીવલક યાદ આપે છે કે આ તે ખોટી નટની ઘટના છે. નાટક આગળ ચાલતાં અમાત્ય સંપર્ણ પણ ભાન ભૂલી સ્ત્રીને છોડનાર પતિની ભર્ચના કરે છે. નટના કૌશલ્યથી અને વસ્તુના રસપ્રવાહમાં એમ વારાફરતી પ્રેક્ષકો ભાન ભૂલે છે, નલ પિતાપર વધારે કાબુ રાખે છે, ખેદથી પૃથ્વીમાં પેસી જવા માગ થાય એમ ઈચ્છે છે. પણ છેવટ તે પણ કાબુ ખાઈ દે છે અને પોતે જ એ નિર્લજી નલ છે એમ બેલી દે છે. રાજા તેને પૂછે છે “તું કેણ છે?' અને નળ સુધારી લે છે કે પોતે તે બાહુક રસોયો જ છે. નાટક આગળ ચાલે છે. એક કેસરી પિતાને દુઃખથી છેડાવશે ધારી દમયન્તી તેની પાસે જાય છે. વળી નલનું ચિત્ત ભમી જાય છે. કેસરીને ભક્ષ થવા પોતે રંગભૂમિ તરફ ધસે છે. રાજા તેને વારી રાખે છે. કેસરી પિતાને મારતે નથી જોઈ દમયન્તી એક આંબાની શાખાએ આત્મઘાત કરવા તત્પર થાય છે. વળી સામાજિકેનાં ચિતે ભ્રમિત થાય છે. રાજા ગભરાઈને ઊભા થઈ તેને સાહસ કરવા ના કહે છે. સપર્ણ પણ વારે છે. છવલક પણ પતિની ખાતર પ્રાણુ આપવા યોગ્ય નથી એમ જણાવે છે અને નલ મેરેથી બેલે છે કે “મારા જેવા પાપીની ખાતર, સતીઓના ભૂષણ રૂપ તું, આત્માને વધ ન કર’ ગર્ભાકમાં ગધાર પિંગલકને ગળે ફાંસો કાપવા કહે છે. પિંગલક કાપે છે. દમયન્તી મૂછ ખાઈ નીચે પડે છે તેને બન્ને ઉપાડી લઈ જાય છે. ગર્ભક અહીં સમાપ્ત થાય છે.
નળ વારંવાર પોતે જ નળ હોય એમ બેલેલો હતો તેથી રાજા તેને પૂછાવે છે કે તું કોણ છે? પણ એટલામાં પ્રતીહાર ખબર આપે છે કે વિદર્ભથી ભદ્ર નામને માણસ આવેલ છે. આ માણસ આવીને ખબર આપે છે કે ભીમરથની પ્રાણથી પણ પ્રિય પુત્રી દમયન્તીને કાલે સ્વયંવર થવાનું છે. રાજા કહે છે કે સો યોજન એક રાતમાં શી રીતે જવાય. નલ ત્યાં જઈ આ અધર્મ થતો અટકાવવા માટે જવાના વિચારથી કહે છે કે પોતે બધું ઠીક કરી આપશે. અને ગર્ભક જોતાં દમયન્તીના સતીત્વથી એટલો દિંગ થઈ ગયેલે રાજા અત્યારે સ્વયંવરમાં જવાની હા પાડે છે ! સાંજ પડી ગઈ છે. સર્વ પિતપિતાને કામે જવા વિખરાય છે અને અંકે સમાપ્ત થાય છે.
સાતમા અંકમાં કુડિનપુરની પાસે ઉગતા પ્રભાતનું વર્ણન કરતા રાજા દધિપણું અને બાહુક બન્ને પ્રવેશ કરે છે. પણ એટલામાં સ્વયંવર વિરુદ્ધ અતિ કરુણ દશ્ય દેખાય છે. લોકો બધાં શોકવાળાં દેખાય છે. બાષ્પથી રૂંધાયેલા કંઠે આક્રન્દ સંભળાય છે. હકીકત જાણવા નળ એક વૃદ્ધ બ્રાહ્મણને પૂછે છે તે ઉપરથી જણાય છે કે સવારે કઈ પરદેશીએ રાજકુલમાં જઈ કંઈક ખબર કરી તેથી દમયન્તી ચિતાપ્રવેશ કરવા સજજ થઈ છે. સામે દૂર ચિંતા દેખાય છે અને તેની પાસેની ચિંતામાં તેની દાસવેગ ચિતાપ્રવેશ કરવાનો છે. આટલું કહી બ્રાહ્મણ જવાની ઉતાવળ કરે છે કારણ કે તેને અંતકાળનું દાન લેવા જવું છે. પોતાના કાલના બ્રાહ્મણની હલકાઈ ઉપર આ સપ્ત કટાક્ષ છે અને ઉચિત છે. રાજા સમજે છે કે સ્વયંવરની વાતથી આપણને કોઈકે છેતર્યા છે અને તેથી કોઈ ન દેખે તેમ રથ લઈ જવા. કહે છે. નળ ક્ષણેક ત્યાં જ રાહ જેવા રાજાને કહી આગળ તપાસ કરવા જાય છે. ત્યાં નળ જુએ છે તે દમયન્તી પિતે પ્રાણત્યાગ કરવા જતી હોય છે અને તેની સાથે કપિલા, કલહંસ, ખરમુખ સર્વને જુએ છે. દમયન્તી ચિતા પ્રગટાવવા કહે છે. કપિલા તેને ધારણું રાખવા વીનવે છે. દમયન્તી કહે છે કે અશુભ વૃત્તાન્ત ખાટાં પડતાં નથી માટે એવી વાત સાંભળ્યા પછી વિલંબ ઈચ્છતી નથી. નલ જઇને પૂછે છે કે આ શી વાત છે. દમયન્તી કહે છે “ પરદેશી ! આ મારું ચરિત કહેવાનો અવસર નથી. દાન લેવું હોય તે લે, નહિ તે રસ્તે પડ.” કલહંસ તેને ખરી હકીકત કહે છે કે “ નિષધપતિ નળે તેનામાં આસક્ત દમયન્તીને વનમાં દોષ વિના છેડી દીધી.” નળ વચમાં જ બોલી ઊઠે છે * સવારમાં એ ચંડાલનું નામ કયાં લીધું ?” દમયન્તી ગુસ્સે થઈ કહે છે કે “ આર્યપુત્રની નિન્દા કરનાર
Aho! Shrutgyanam
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ]
जैन साहित्य संशोधक
[ સંત રૈ
કાણુ છે? માગ ત્યાગ કર્યો નથી. હું માર્ગમાં ભૂલી પડી છું. કલહંસ આગળ કહે છે કે એ નળ ગુજરી ગયા એવી વાત સંભળાય છે, માટે આ દેવી ચિતા ઉપર ચડે છે. નળ દમયન્તીને સમજાવે છે કે તેને એકલી છેાડી જનાર માટે અગ્નિપ્રવેશ યોગ્ય નથી.' કલહંસ કહે છે કે દમયન્તી પ્રિયની પ્રાપ્તિ માટે કે ધર્મ માટે આ પ્રયત્ન કરતી નથી પણ પ્રિયને અપ્રિય ન થાય માટે આમ કરે છે. નળ વિચારે છે કે મેં તે તેને વનમાં એકલી ભયંકર પ્રાણીએ આગળ મૂકી પણ તે તે મારા માટે પ્રાણ તજે છે. દમયન્તી હવે અગ્નિ પ્રગટાવવા કહે છે, કપિંજલા પણ અગ્નિ પ્રવેશ કરવા સજ્જ થાય છે. આ સર્વ સંહાર થવા બેઠેલા જોઈ નળ પૂછે છે કે ગમે ત્યાંથી જો પતિ પાસે આવે તે આ સાહસ બંધ કરા કે નહિ ? દમયન્તી કહે છે અરે પ્રવાસી શા માટે મારી મશ્કરી કરે છે ? વળી ખરમુખ કલહંસ વચ્ચે અગ્નિપ્રવેશની સ્પર્ધા ચાલે છે; નળ, ભુજંગે કહ્યા પ્રમાણે, પટ એઢીને પિતાનું સ્મરણ કરે છે ત્યાં ખરેખર નળ જ બની જાય છે. હજી દમયન્તીએ તેને જોયા નથી. નેપથ્યમાં દમયન્તીની માતાનું કલ્પાન્ત સંભળાય છે. દમયન્તી હવે ઉતાવળી થાય છે. નળ એકદમ જઇને તેના હાથ ઝાલી લે છે. અને પાતે જ પત્યાભાસી નિર્લજ્જ વિશ્વાસઘાતી નળ છે એમ કહે છે. નળને પશ્ચાત્તાપ બહુ જ સરલ વાણીમાં એક પછી એક સરલ ક્ષેાકેામાં વહેવા માંડે છે. તેમનાં માણસે તેમને એમ કહેતાં ખાળે છે. છેવટે નળ પૂછે છે કે આવા અમંગળ ખબર કેાણે આપ્યા. કલહંસ કહે છે કે એ ખબર આપનાર કાઈ લૂલા પરદેશી હતા. નળ તેને નજીક લાવી મગાવે છે. તે આવતાં તેને એળખે છે કે એ જ માણસે દમયન્તીને પણ ત્યાગ કરાવ્યા હતા. તાપસ અરણ્યમાં મળ્યાને ઇનકાર કરે છે. નળ તેને ગુસ્સામાં આવી જઇ માર મરાવે છે. છેવટે તે માની જાય છે કે તે પોતે જ લંબાદર છે. તેણે જ વિદર્ભમાંથી દેશવટા મળ્યા પછી ારઘેણુને કૂબર પાસે મેકલેલા અને ધારઘાના કપટથી જ નળ હાર્યો. ધારઘાણના કહેવાથી જ તેણે અરણ્યમાં દમયન્તીના ત્યાગ કરાવેલા અને તેણે જ નળના મરણની વાત કરેલી. નળ એને ધારઘાણતી સાથે દેહાન્ત દંડ કરે છે. દમયન્તીનું વૃત્તાંત પૂછતાં જણાય છે કે નાટકમાં બતાવ્યા પ્રમાણે વણજના વેપારી સાથે અલકપુરે તે ઋતુપર્ણ પાસે ગઈ હતી અને ત્યાંથી અહીં આવી હતી. અહીં આવ્યા પછી સાંભળ્યું કે દધિપણુંને ત્યાં સૂર્યપાક કરનારા રસાયા છે. તે ઉપરથી તે જ નળ છે કે કેમ તેની પરીક્ષા કરવા મરિકા કલહંસ ખરમુખ વગેરે પરિજને પાસે નાટક કરાવ્યું. દમયન્તીને અહીં આવેલી સાંભળીને તેએ અહીં આવ્યાં હતાં. પછી સ્વયંવરનું બહાનું કાઢી નળને અહીં ખેલાવ્યા. નળ પણ પેાતાનું વૃત્તાન્ત પછી કહે છે. દમયન્તીને છેડીને જતાં રસ્તામાં
,,
"6
બચાવેા, બચાવા ” એમ એક માં બળતા સર્પને ખેલતેા સાંભળ્યેા. તેને બહાર કાઢતાં નળને વંશીને તેણે આવું રૂપ કરી નાંખ્યું અને દેવતારૂપ લઇ કહ્યું કે “હું તારા પિતા છું અને તારા પર કૃપા કરવા આવ્યા છું. બાર વરસે તને પ્રિયાદર્શન થશે. ” પછી નળ પિણને ત્યાં રસાયા તરીકે રહ્યો. ત્યાં દમયન્તીના પિતા આવી પહોંચે છે. વૃદ્ધ થયા છું માટે મારૂં રાજ્ય તું લે એમ કહે છે. નળ પેાતાનું જ રાજ્ય પાછું મેળવવાની ઇચ્છા બતાવે છે. દમયન્તીની માતા પુત્રીને ફરી નળને સાંપે છે. અને નળ કહે છે કે પતિવ્રતાવ્રતથી તે દમયન્તીને વેચાણ છે. નાટક આ રીતે મંગલ અંતથી પૂરું થાય છે.
વિશેષ ચર્ચા વિના જોઈ શકાશે કે નાટક ઉપર સંસ્કૃત નાટકાની પુષ્કળ અસર છે. શ્લોકાના પ્રવાહ અને શૈલી ઉત્તરરામચરિત્રની સચોટ છાપ બતાવે છે. પણ ભવભૂતિ કરતાં આમાં પાત્રા ઘણાં વધારે છે. નાટકમાંથી દૈવી ચમત્કારેા છેડી દીધા છે અને તે યોગ્ય કર્યું છે. નળના પિતા સર્પ થયે એ આપણી માન્યતાને અનુકુળ કલ્પના છે પશુ સર્પયાનિ વગતિ બતાવે છે અને સર્પના દવદહનને
Aho! Shrutgyanam
Page #262
--------------------------------------------------------------------------
________________
અંક ૨]
जैन तत्त्व चर्चा
[૨૨૨
ખુલાસે મળતું નથી. મહાભારતકાર કરતાં દમયતીનું પાત્ર કવિએ ઘણું જ કોમળ બનાવેલું છે. એવી કેમલ સ્ત્રીને પરિત્યાગ કરવો એ આ જોતાં નળ માટે એટલું કૃર જણાતું નથી, કંઈક આવશ્યક પણ લાગે છે. કલિને બદલે કલચુરિપતિ મૂકયો છે તે યોગ્ય કર્યું છે તેના માણસો નળને હેરાન કરે છે તે સિવાય તે પાત્ર ઠેઠ સુધી તખ્તા પર આવી કશું કરતું નથી. ચરોની સંસ્થા કર્તાના સમયમાં પણ હશે એમ એ ઉપરથી અનુમાન થાય છે. કવિને ભાષાવિભવ સમૃદ્ધ છે, સર્વત્ર વદર્ભ રીતિ છે એટલે વાંચવામાં પણ સરલતા માધુર્ય પ્રસાદ સારાં જણાય છે. પણ માનવસ્વભાવના જે ગંભીર નિરૂપણથી, કઇ મહાન સત્યના દર્શનથી, કે રસની કોઈ પરાકેટિથી કવિઓ અમરત્વ પ્રાપ્ત કરે છે તે તે આમાં નથી એમ જ કહેવું જોઈએ. કવિઓના પ્રથમ વર્ગમાં આને ન મૂકી શકાય પણ ગૂજરાતના ૧૩મા સૈકામાં આવું નાટક લખાયું-ભજવાયું પણ હશેતેને માટે ગુજરાત મગરૂર જરૂર થઈ શકે.
जैन तत्त्व चर्चा નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો. [કલકત્તાના એક તત્ત્વજિજ્ઞાસુ બંધુએ ગત વર્ષે અધ્યાપક શ્રી સુખલાલજીને જનમત સમ્મત નિગોદ અને તેવી હીનકેટિના જીવ સમૂહના કર્મબંધનને લગતાં બે'ક ગંભીર પ્રશ્નો પૂછયા હતા અને પંડિતજીએ તેના ઉત્તર પણ તેવા જ વિચાર પરિવૃત આપ્યા હતા. એ પ્રશ્ન અને ઉત્તર અન્ય તત્ત્વજિજ્ઞાસુઓને પણ મનન કરવા લાયક હોવાથી અહિં પ્રકટ કરવામાં આવે છે. મૂળ પ્રશ્નોત્તરો હિન્દી ભાષામાં થએલાં છે. તેનું આ ગુજરાતી ભાષાંતર શ્રીયુત ચિમનલાલ દલસુખરામ શાહ, બી. કેમ, એમણે કરેલું છે.
જૈન ધર્મની સાથે સંબંધ ધરાવતા આ જાતનાં તાત્વિક, સામાજિક અને ઐતિહાસિક વિષયનાં વિવિધ પ્રશ્નોત્તરે, આ શિરોલેખ નીચે ચાલુ આપવાને અમારો વિચાર છે–સંપાદક]
જ પ્રશ્ન કર્મબન્ધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ છે, તેમાં પણ
• કષાય અને યોગનું પ્રાધાન્ય છે. કષાયની તીવ્રતા જીવોના માનસિક વિકાસ પર અવલંબે છે, અર્થાત્ જે શ્રેણિના છનું મન સંપૂર્ણ વિકસિત છે, તેઓના અધ્યવસાય જે કષાયમય થઈ જાય તે તેઓને તીવ્રતમ કષાયની સંભાવના છે. સંજ્ઞી પંચેન્દ્રિય પયયન, અને ખાસ કરીને મનુષ્યના મનને વિકાસ સંપૂર્ણ હોવાથી એકેન્દ્રિયાદિની અપેક્ષાએ મનુષ્યમાં તીવ્રતમ રૂપે કષાયને સંભવ છે. આ કારણસર એકેન્દ્રિય જેમાં તીવ્રતમ કષાયની ઉત્પત્તિને સંભવ નથી.
ઉપર્યુક્ત વિચાર જે બરાબર હોય તે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે અવ્યવહાર રાશિના જીવ અનાદિ કાળથી સૂક્ષમ નિગદમાંથી નિકળ્યા નથી અને વ્યવહાર રાશિમાં આવવા સમર્થ થયા નથી તેઓને, અનાદિકાળથી મન ન હોવા છતાં પણ એવા તીવ્ર કષાયને અન્ય કેવી રીતે થયે કે જેથી કરીને અનાદિકાળથી આજસુધી પણ તેમને સૂકમ નિગદમાં જ જન્મ મરણના ચક્રમાં ભમવું પડે છે અને એ રીતે જીવશ્રેણિના હીનતમ પર્યાયમાં રેકાઈ રહેવું પડે છે? તેઓને એ પ્રકારના તીવ્ર કક્ષાની ઉત્પત્તિ અને ચીકણું બધ કરવાને અવસર કયારે પ્રાપ્ત થયો?
Aho! Shrutgyanam
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૪] जैन साहित्य संशोधक
[खंड ३ ઉત્તર જીવાશિ, પુનર્જન્મ, બન્યા અને મોક્ષ એ તો પ્રથમ તે આગમસિદ્ધ છે અને પછી સ્વસંવેદન (સ્વાનુભવ) સિદ્ધ પણ છે. જ્યારે બન્ય, મેક્ષ અને જીવ રાશિને માન્ય કરી ત્યારે, અભવ્ય અને ભવ્યની કલ્પના તેમ જ અવ્યવહાર અને વ્યવહાર રાશિની કલ્પના પણ ઉત્પન્ન થઈ; આ જ કલ્પના સ્પષ્ટ રૂપે જૈન દર્શનમાં છે. જૈનેતર દર્શનમાં પણ આ કલ્પનાનું બીજ જણાય છે, જેમ કે અનેકાત્મવાદી સાંખ્ય, ન્યાય આદિ દર્શનેમાં.
છવની પ્રાથમિક સ્થિતિ અને અન્તિમ સ્થિતિ અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ તે એક રૂપે સમાન છે. પ્રાથમિક સ્થિતિ અવ્યવહાર રાશિના જુની અને અન્તિમ સ્થિતિ મુક્ત જાનીઃ બને સ્થિતિ વચ્ચે અંતર માત્ર આત્મિક શક્તિઓની આવૃતતા (અપ્રટતા) નું છે, છતાં બન્ને વચ્ચે સમાનતા પણ છે. તે સમાનતા એ છે કે મુક્ત છ વિસદશ (ભાવિક અર્થત કમજન્ય) પરિણામ પ્રાપ્ત કરતા નથી; તે જ પ્રકારે અવ્યવહાર રાશિના જીવો અર્થાત અનાદિ અનન્ત અભવ્ય છે અથવા તે તેમાંથી કદી બહાર ન નીકળી શકનાર એવા જાતિભવ્ય છે પણ વિસદશ પરિણામ પ્રાપ્ત કરી શક્તા નથી. એટલે કે જેમ મુક્ત છ મુક્તિરૂપ સદશ (સ્વાભાવિક) પરિણામને નિરંતર અનુભવ કરે છે તેમ અવ્યવહાર રાશિના પિલા છે પણ નિગોદ અવસ્થા યોગ્ય ગાઢ અજ્ઞાન આદિ સદશ પર્યાય-પરંપરાને જ અનુભવ કરે છે. મુક્ત છે મેહપૂર્વક સુખદુઃખને અનુભવ કરતા નથી, અને અવ્યવહાર રાશિના જે પણ સુખ દુઃખને વ્યક્ત (પ્રકટ) પણે અનુભવી શકતા નથી. મુક્ત જીની તે અવસ્થા બદલાતી નથી અને અન્ય વહાર રાશિના કાયમી જીની પણ તે અવસ્થા પ્રવ (કાયમની) છે. આ પ્રકારે બને પ્રકારના જેમાં સમાનતા હોવા છતાં કોઈ નગાદિક અવસ્થાની ઉપાસના કરતું નથી; પરન્તુ સર્વ કેઈ મુક્તિની ઉપાસના કરે છે. જગતમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય તે પણ મુક્ત છેને શું? તે જ પ્રકારે નિગદના ને પણ શું?
મુક્ત જીવેને આ રૌદ્ર ધ્યાનના પ્રસંગો નથી તેમ નેગેદિક ઇવેને પણ નથી, તે પછી નૈગેદિક અવસ્થાની ઉપાસના કરવામાં હરત શી છે? એકમાં જ્ઞાનપૂર્વક દુઃખને અભાવ છે તે બીજીમાં અજ્ઞાનપૂર્વક દુઃખને અભાવ છે. પરંતુ દુઃખને અભાવ તે બને સ્થિતિમાં સમાન છે, છતાં પણ એક સ્થિતિ ઉપાદેય અને બીજી હોય છે, તેના કારણે શાં? તેને વિચાર કરવો જોઈયે. આ પ્રશ્નનો ઉત્તર ગર્ભિત રીતે તે મળી જ ગયે હશે; તે પણ તેને વધારે સ્પષ્ટ કરીએ.
અવ્યવહાર રાશિમાંથી નિકળવાની અવસ્થા અને અગિયારમા ગુણસ્થાનક સુધીની અવસ્થા વચ્ચે વિવિધ પરિવર્તન, (ઉત્પાત નિપાત યા વિકાસ અને હાસ અર્થાત્ ચઢાવી ઉતાર) થયા કરે છે. દુઃખ સુખની અનેક અથડામણી તેમાં હોય છે. વિકાસ અને હાસ જેને જૈન પરિભાષામાં અનુક્રમે વૃદ્ધિ અને હાનિ કહી છે તે આ સ્થિતિમાં સ્પષ્ટ જણાય છે.
અવ્યવહારરાશીય છે અને મુક્ત જેમાં ખાસ હાસ અને વિકાસ કયો છે?
વિકાસ અને હાસ શબ્દ સાપેક્ષ છે, જેમાં હાસ હોય તેમાં વિકાસ પણ હોય છે.' મુકિતમાં હાસ નથી, તેથી તેમાં વિકાસને પણ અવસર નથી. અત્યવહાર રાશિમાં શું
Aho! Shrutgyanam
Page #264
--------------------------------------------------------------------------
________________
૩
૨ ]
जैन तत्त्व चर्चा
[૨૨૧
હાસ હોઈ શકે છે? ના; તેથી જ તેમાં વિકાસ હોય એમ પણ કહી શકાય નહિ.
આત્માની સ્વાભાવિક શક્તિનો વિકાસ (વૃદ્ધિ) તે જ વિભાવિક શકિતને હાસ (હાનિ) છે અને વૈભાવિકતાને વિકાસ તે જ સ્વાભાવિકતાને હાસ છે. અવ્યવહાર રાશિના છમાં સ્વાભાવિક શક્તિને વિકાસ હેત તે, જરૂર કાષાયિક (વૈભાવિક) સ્થિતિનો હાસ હેત. પરંતુ અવ્યવહાર રાશિના જીવોમાં સ્વાભાવિક શક્તિને અંશે પણ વિકાસ હેતે નથી, તેથી તેમનામાં કષાયની માત્રા (પ્રમાણ કે મા૫) સંજ્ઞી પંચેન્દ્રિય જીની અપે. ક્ષાએ ન્યૂન હોવા છતાં પણ વૈભાવિક શક્તિને હાસ સમજવાને નથી. સૂતેલા અથવા તે મૂછો પામેલા મનુષ્યમાં ધ, લોભ આદિ કષાયિક પરિણામને સ્પષ્ટ પ્રાદુર્ભાવ (આવિભવ કે પ્રકટતા) નથી તેથી શું તે મનુષ્યને જાગ્રત મનુષ્યની અપેક્ષાએ વધારે વિકસિત કહે ? અર્થાત્ જેમ ગાઢ નિદ્રામાં સૂતેલા અથવા તે સખ્ત મૂછને પામેલા મનુષ્યને કાષાયિક પ્રવૃત્તિ ન કરી શકવા માત્રથી, મન્દકષાયી કે વિકસિત કહી શકાય નહિ; તે જ પ્રકારે અવ્યવહાર શશિગત છ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પ્રમાણે કાષાયિક પરિણામ ન કરી શકવા માત્રથી વિકસિત કહી શકાય નહિ. મૂળમાં તેનામાં જે કાષાયિક પરિણતિની માત્રા ઓછી છે તેનું કારણ આત્મિક અશુદ્ધિની ન્યૂનતા નહિ, પરંતુ સાધનની અપૂર્ણતા અથવા તો નિબળતા માત્ર છે.
સંજ્ઞી પંચેન્દ્રિય જેમાં કષાયની માત્રા વધારે છે અને અવ્યવહાર રાશિના જીવમાં ઓછી છે, કારણ કે અવ્યવહાર રાશિના જ એક કટાકેટી સાગરોપમની સ્થિતિ પણ બાંધી શકતા નથી અને રસબન્ધ પણ બહુ જ થેડે કરી શકે છે, જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સીત્તેર કટાકેટી સાગરોપમની સ્થિતિ અને વધારેમાં વધારે રસબન્ધ કરી શકે છે. કાષાયિક માત્રામાં આટલે ફરક હોવા છતાં પણ અવ્યવહાર રાશિના જ નિકૃષ્ટ જ છે, તેનું કારણ એ છે કે તેમની આત્મિક અશુદ્ધિ અનાદિ કાળથી અત્યન્ત અધિક છે; અને સાધનના અભાવે અથવા તે શક્તિની ન્યૂનતાને કારણે અધિક માત્રામાં કષાય બન્ય કરી શકતા નથી; સૂતેલા અને મૂચ્છિત મનુષ્યની જેમ. પરંતુ જે તેમને સાધને અને શક્તિને લાભ મળી જાય છે તે જ છ સંજ્ઞી જેના પ્રમાણે જ કષાયબધુ જરૂર કરી શકે છે. આમ હેવાથી યોગ્યતાની અપેક્ષાએ અવ્યવહાર રાશિગત છે વિકસિત નહિ, પરતુ નિકૃષ્ટ (હીનતમ અર્થાત્ હલકામાં હલકી શ્રેણિના ) જ છે.
પરંતુ આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે, જેના પર આપણું ધ્યાન હજી ગયું નથી. તે એ કે, સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જેમ કષાયની માત્રા અધિક હોય છે, તેમ જ તેની સાથે જ્ઞાન અને વીર્યના ક્ષપશમની માત્રા પણ અધિક હોય છે, આ ક્ષાપથમિક માત્રા પર જ વિકાસને આધાર છે. નૈદિક એકેન્દ્રિય જીવમાં સ્પર્શનેન્દ્રિયાવરણના અત્યંત અલ્પ અંશને તેમ જ વીર્યાન્તરાયના પણ અતિ અલ્પાંશને ક્ષયોપશમ હોય છે, બાકીની સર્વ ઇન્દ્રિયોના આવરણને સર્વઘાતી રસ ઉદયમાં હોવાથી તે એકેન્દ્રિય ને બીજી ઇન્દ્રિયો દ્વારા સ્વલ્પ પણ જ્ઞાન થઈ શકતું નથી; પરિણામે તે
Aho! Shrutgyanam
Page #265
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य संशोधक
[खंड ३ જીનું અજ્ઞાન એટલું બધું ગાઢ હોય છે કે તેથી તે સુખ કે મૂચ્છિત બરાબર છે, વીર્યાન્તરાય કમને પણ ક્ષયપશમ એટલે અલ્પ હોય છે કે તે પિતાના સુખદુઃખને અનુભવ સ્પષ્ટ પણે કરવામાં અસમર્થ છે. આ પ્રમાણે જ્ઞાન અને વીર્યની અત્યન્ત ન્યૂનતા તે જ તેઓની આમિક અશુદ્ધિ છે, તે જ અવિકસિતતા છે. કષાયિક માત્રાની ન્યૂનતાનું કારણ પણ તે જ તેની ન્યૂનતાએ અર્થાત્ આત્મિક અશુદ્ધિ છે, અને નહિ કે રવાભાવિક શક્તિઓને વિકાસ. જેમ એક શસ્ત્રસંપન્ન પ્રજા બીજી પ્રજાને સંપૂર્ણ રીતે પિતાના તાબામાં લઈ લે છે અને તેને કોધ, માન, માયા અને લોભ આદિ વડે કચડી નાંખે છે, ત્યારે તેનાથી બીજી જંગલી, બાયલી, નામદ, પશુપાય, નગ્ન પ્રજા આક્રમણ કરતી પ્રજા સામે ઝૂઝવાને બદલે તેને દેખી નાસી જાય અને છુપાઈ જાય છે, તે શું તેથી તે જંગલી પ્રજાને વિકસિત કહી શકીએ? કદી નહિ; કારણ કે જો કે હમણાં તેનામાં કોધ, લોભ આદિ ઓછા દેખાય છે, પરંતુ તેના બદલે ભય અધિક જણાય છે; અને તેને પરિણામે ક્રોધ, લેભ આદિ અધિક માત્રામાં દેખાવાને પૂર્ણ સંભવ છે. આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવોના સંબંધી સમજવું જોઈએ.
અનાદિ કાળથી કાપાયિક માત્રા ન્યૂન હોવા છતાં પણ જે એકેન્દ્રિય જી અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી શકયા નથી તેમ જ નીકળી શકવાના પણ નથી તેનું કારણ જ્ઞાન અને વીર્ય રૂપ આત્મિક શક્તિની આત્યંતિક ન્યૂનના અર્થાત આત્મિક અશુદ્ધિ જ છે. એકવાર જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે કાષાયિક માત્રા વધે તે પણ, તે જ જ્ઞાન અને વીર્ય દ્વારા ઉપયેગપૂર્વક તે જ કાયાયિક માવા ખૂન કરવાને અને તેને અત્યત નિમૅલ કરવાનો સંભવ સંસી છોમાં છે અને આ પ્રકારનો જે સંભવ તે જ વિકાસ છે. તેથી એકેન્દ્રિય માં વિકાસનો પ્રશ્ન જ નથી. વિકાસને આરંભ જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે હોય છે અને આ વૃદ્ધિ વભાવિક વિકાસની સહચારિણે હેય તે પણ, તેવી અવસ્થામાં કેઇને કેઈ વખત પણ સ્વાભાવિક વિકાસનો સંભવ છે.
૨ પ્રશ્ન–અવ્યવહાર રાશિના નિગોદ જીવને તીવ્ર કષાયને ઉદય અનાદિકાળથી આજ સુધી અસંભવ હોવા છતાં તેઓએ નિગોદમાં જઈ જ્ઞાન તેમ જ વીર્યની આત્યન્તિક અભાવગ્રસ્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી? જે તેને ઉત્તર એ જ કે અનાદિ કાળથી તે છે એ જ સ્થિતિમાં છે તે તે મારી શુદ્રબુદ્ધિને ઠીક લાગતું નથી. કારણ કે કર્મ તો સ્વકૃત જ છે. જીવરાશિની હીનતમ અવસ્થામાં જવાનું અને રહેવાને માટે જ્ઞાન નાવરણીય અને વીર્યાન્તરાય કમને જેટલે રસ અને સ્થિતિનો બન્ધ કરવાની જરૂર છે તેટલે બન્ધ કરવાનો અવસર જેને અત્યાર લગી પ્રાપ્ત થયું નથી. કેમ કે તે જીવો હજી સુધી વ્યવહાર રાશિમાં આવ્યા જ નથી. જ્યારે તે જેને અવ્યવહાર રાશિનું નામ આપ્યું છે ત્યારે આટલું તો માની લીધેલું જ છે કે તે એ સંજ્ઞી જેના
Aho! Shrutgyanam
Page #266
--------------------------------------------------------------------------
________________
ગંજ ૨]
जैन तत्त्व चर्चा
[ ૨૨૭
ભવને પ્રાપ્ત કર્યો નથી. તે પછી આવા ચીકણ કમ તે એ ક્યારે બાંધ્યા? જે એમ કહેવામાં આવ્યું હતું કે નિગદમાં જતાં પહેલાં તે છએ અન્યાન્ય માં ઘેર ચીકણા કર્મને બંધ કરી લીધેલું, જેથી નિગોદમાં હીનતમરૂપે રહેવું પડે છે તે તે કહેવું ઠીક ગણાત. પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે અનાદિ કાળથી તે છે નિગો. દમાં જ છે તે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે તેમણે એ ગાઢ ચીકણું કર્મને ક્યારે બંધ કર્યો ? જે તેને અવ્યવહાર રાશિની સંજ્ઞા ન હોત તે એમ પણ કહી શકાત કે તેઓએ અનાદિ કાળમાં કઈને કઈ વખતે તીવ્ર કષાયના ઉદયને લઈને ચીકણુ કમને બંધ કર્યો હશે; પરંતુ જ્યારે તેમને અવ્યવહાર રાશિ જ કહ્યા છે-અનાદિ કાળથી વર્તમાન કાળ સુધી તેઓ વ્યવહાર રાશિમાં આવ્યા જ નથી; ત્યારે, પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેઓએ એવા કર્મને બંધ કયારે કર્યો? આટલી આત્મિક અશુદ્ધિ ક્યાંથી આવી?
શું કોઈ સૃષ્ટિકર્તા એ ઘોરકમ સહિત છને ઉત્પન્ન કરી નિગોદમાં ભરી દીધા ? અદ્વૈતવાદીએ બ્રહ્મમાં માયા (કર્મ ?) ની ઉત્પત્તિ અર્થાત્ માયા યુક્ત બ્રહ્મમાં સંસારની ઉત્પત્તિ માનેલી છે, તે મતની કાંઈ સમાનતા જૈન નિગાઢવાદમાં છે?
- બ્રહ્મ માયાયુક્ત થઈને અનન્ત જીવરાશિમાં પરિણામ પામ્યું, અને પછી એ જ નિગોદમાં આત્યન્તિક અજ્ઞાનમાં રહી સ્વાભાવિક રૂપે માયા (કમ–અજ્ઞાનતા ?) ને ક્ષણ કરતા કરતા કાંઈક વીર્યને વિકાસ પ્રાપ્ત કરી ક્રમશઃ આત્મિક શક્તિઓને વધારી ખીલવી મુક્તિ પ્રાપ્ત કરી બ્રહ્મમાં મળી જાય છે. એ મત, નિગોદજીની સંસ્થા દ્વારા શું આડકતરી રીતે પ્રતિપાદિત નથી થતું?
આપે નિગદના જીને “જીવની પ્રાથમિક અવસ્થામાં બતાવ્યા છે–તે “પ્રાથમિક શબ્દ શું આડકતરી રીતે સુષ્ટિની રચનાની આદિ તે સૂચવતો નથી?
ઉત્તરઃ અવ્યવહાર રાશિના છે કે જે કદી વ્યવહાર રાશિને પામ્યા નથી તેઓના કર્મપ્રવાહનું કારણ પ્રધાનતઃ મિથ્યાત્વ (અજ્ઞાન યા અવિદ્યા) છે; કષાય તથા વેગ અપ્રધાન (ગાણ) કારણ છે. તેથી વ્યવહાર રાશિમાં ન આવવા છતાં અજ્ઞાનની તીવ્રતાને લઈ તેઓના કર્મબંધપ્રવાહમાં અનુપત્તિ નથી. એ જીની હીનતમ અવસ્થાનું મુખ્ય કારણ અજ્ઞાનની તીવ્રતા છે.
હવે પ્રશ્ન એ રહ્યું કે તે અજ્ઞાન આવ્યું ક્યાંથી અને કયારે ? તેને ઉત્તર અનાદિ કહેવા સિવાય બીજો નથી. વેદાન્તની પ્રક્રિયા માનવાથી પણ સમાધાન થઈ શકતું નથી; કેમ કે તે પ્રક્રિયામાં પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે કે જે જૈન પ્રક્રિયામાં ઉદ્દભવે છે. બ્રહ્મમાં માયા ક્યાંથી આવી, જ્યારે આવી અને શા માટે આવી? ઇશ્વરકૃત સૃષ્ટિ માનવાથી પણ બુદ્ધિને સંતોષ થાય તેમ નથી, કારણ કે બુદ્ધિ શબ્દચાતુર્ય માત્રથી રંજીત થતી નથી, તે તે ફરી પ્રશ્ન પૂછવા ખડી થઈ જાય છે કે ઈશ્વરે એ પ્રમાણે શા હેતુથી, કયારે અને કયાં કર્યું? ઉત્તર ન મળવાથી તે ત્યાં થાકી જાય છે, અને ત્યારે ત્યાં પણ શ્રદ્ધા જ તેની જગ્યા લે છે. ખરી રીતે તો આવા પ્રોના વિષયમાં બુદ્ધિ કાર્ય
Aho! Shrutgyanam
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
जैन साहित्य संशोधक
કરી શકતી નથી, તેથી ત્યાં શ્રદ્ધાથી જીજ્ઞાસાને તૃપ્ત કરવી જોઈએ અથવા તે કાંઈ પણ છે જ નહિ એવું માની લઈ નાસ્તિક અથવા શૂન્યવાદી બની જવું જોઈએ, અથવા જીવ રાશિને ઉડાવી દઈ ચાર્વાક બની જવું જોઈએ, અને આ જ કારણને લઈને બહુ મનુષ્યએ ચાર્વાકના પક્ષને ગ્રહણ કર્યો છે; બહુ શુન્યવાદી પણ બન્યા છે છતાં ઘણું શ્રદ્ધાળવી પણ રહ્યા, અને જેઓએ માત્ર તર્કવાદને આશ્રય લીધો છે. તેઓ તે અંત સુધી અસંતુષ્ટ રહીને કાં તે પાગલ બન્યા છે અને કાં તે મરણ પણ પામ્યા છે.
હજી હું તે શ્રદ્ધાળવી છું, મારી બુદ્ધિને હું જ્યાં ખડી કરું છું ત્યાં તે આગળ ને આગળ પ્રશ્ન ઉઠાવે છે અને તેને ગમે તેટલી દૂર લઈ જાઉં તે પણ ફરીને ફરી પ્રશ્નાની બાણવૃષ્ટિ કરી હેરાન કરે છે. આથી કરીને જ કેન્ટ, સ્પેન્સર આદિ વિદ્વાનેએ ઘણી ચર્ચાઓને અય કહી છેડી દીધી છે.
આખરે હું પણ અંતમાં “અય' કહીને જ તેને છેડી દઉં છું. સર્વસને પૂછવામાં આવે અને તે ઉત્તર દે, તે હું તેમને પણ આગળ પૂછી શકું કે “ઠીક, તેનાથી આગળ શું, તે કહે.” આથી સર્વજ્ઞ પણ અનેક વિષયોમાં “અનાદિ તેમ જ અનંત” શબ્દ જ ઉપચોગમાં લેશે. એથી બુદ્ધ તે આવા જીવનસ્પર્શ રહિત પ્રશ્નમાં પડવાની જ સ્પષ્ટ મનાઈ કરી છેઃ “જગતને કઈ કર્તા છે કે નહિ?” “સંસાર સાદિ છે કે અનાદિ?” “અવિદ્યા જ્યારે અને ક્યાંથી આવી?” “જીવ નિત્ય છે કે અનિત્ય?” “તે વ્યાપક છે કે અવ્યાપક ?” આવા તર્કો કરવા જ નહિ જોઈએ, અથવા તે શ્રદ્ધાથી કાંઈને કાંઈ સમાધાન કરી લેવું જોઈએ; તેનાથી જીવનના વિકાસ પર કેઈ સારી નરસી અસર પડતી નથી.
વેદાન્ત સાથે કેઈક અંશમાં સમાનતા ભલે હોય, પરંતુ સર્વાશમાં તે નથી. મારે * પ્રાથમિક” શબ્દ આપેક્ષિક છે, તે સાદિવને ઘાતક નથી.
Aho! Shrutgyanam
Page #268
--------------------------------------------------------------------------
________________
ગં ૨]
आवश्यकसूत्रना कर्ता कोण ?
[ ૨૨૨
आवश्यकसूत्रना कर्ता कोण ?
લેખક:-અધ્યાપક શ્રીયુત પં. સુખલાલજી ] છ વર્ષ પહેલાં આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંગ્લ, આગ્રા તરફથી “હિન્દી પંચ પ્રતિક્રમણ’ પ્રસિદ્ધ થયેલું. તેની બે હજાર પ્રતો કાઢવામાં આવેલી અને તે કલકત્તાવાળા બાબુ દાલચંદજી સિધી તરફથી ભેટ રૂપે વહેંચવામાં આવેલી, તે નકલે જોતજોતામાં ખલાસ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારે માગણીઓ આવી, અને કોઈ ઉદાર ગૃહસ્થ તે પિતાના ખર્ચ કરી તેવી આવૃત્તિ તૈયાર કરી છપાવી ભેટ આપવા માટે અમુક મોટી રકમ ખર્ચવાની પણ સ્પષ્ટ ઇચ્છા દર્શાવી; તેમ જ એ આવૃત્તિનાં બે અનુકરણે પણ થયાં (૧) હિન્દીમાં જ ખરતર ગચ્છના પ્રતિક્રમણરૂપે અને (૨) ગુજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લોકોની અધિક માગણી અને થયેલા અનુકરણે એ સામાન્ય રીતે કઈ પણ સંસ્કરણની લોકપ્રિયતા અગર વિશેષતાના સૂચક મનાય છે; પરન્તુ એ બન્ને બાબતે હોવા છતાં હું એ દષ્ટિએ એ આવૃત્તિને સફળ માનવા લલચાયે નથી, સફળતાની મારી કસોટી તે મારો આત્મસંતોષ છે. ગમે તેટલી માગણીઓ આવી અને અનુકરણે પણ થયાં, છતાં એ આ મને પૂર્ણ સંતોષ થયો જ છે એમ નથી, તેથી મારી કસોટીએ એ આવૃત્તિની સફળતા અધુરી જ છે; તેમ છતાં એ આવૃત્તિમાંથી મને જે થોડો ઘણે આશ્વાસ મળે છે તે એટલા જ સારૂ કે મેં તે વખતે તે આવૃત્તિ માટે મારાથી જે શક્ય હતું તે કરવામાં લેશ ૫ણું ઉપેક્ષા કરી ન હતી. તે આવૃત્તિમાં મેં કેટલીક નવીનતાઓ દાખલ કરી છે, તેમાંની એક નવીનતા તો જૈન સમાજ માટે એ છે કે અત્યાર સુધીમાં આવશ્યક જેવા મહત્વપૂર્ણ અને નિત્યકર્મ જેવા મનાતા વિષય તથા તે વિષયના સાહિત્ય ઉપર શાસ્ત્ર ભાષામાં કે લોકભાષામાં નવીન દૃષ્ટિએ કશું લખાયું ન હતું તેના શ્રીગણેશ થયા, અને પ્રસ્તાવના દ્વારા એ દિશામાં વિચાર કરવાની પહેલ કરી.
પ્રતિપાદક શૈલીએ આવશ્યકનાં મૂલત સમજાવવાં અને ઐતિહાસિક દષ્ટિએ આવશ્યકસૂત્રોના સમયને તેમ જ કર્તાને વિચાર કરવો, તેમ જ વળી હમણાં હમણા વિન્માન્ય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યકગત વિચારો અને તેના પ્રતિપાદક સૂ નું જૈનેતર સંપ્રદાયના નિત્યકર્મ સાથે તેલને કરવું એ હિન્દી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રવૃત્તિનું ધ્યેય હતું. તે વખતે મેં તે માટે જ શ્રમ પણ પુરુકુળ કરેલે, તેમ છતાં પણ તેમાં આપવાના ઘણા મુદ્દાઓ અને બીજી ઘણી વિગતો મારી માંદગી અને બીજા કારણસર રહી જ ગઈ. તેને બીજી આવૃત્તિમાં દાખલ કર્યું અને પ્રથમની આવૃત્તિની ત્રુટિઓનું સંશોધન કર્યું તે પહેલાં જ હું એક બીજા જ માથું ઉંચુ ન કરી શકાય એવા કાર્યભાર નીચે દબાયે.
દરમિયાન હિન્દી પ્રસ્તાવના વાંચનાર કેટલાક એ તરફ આકર્ષાયા અને કેટલાકને તે પ્રસ્તાવના માંહેના અમુક મુદાઓ સાથે વિરોધ પણ જણાવા લાગ્યા. જો કે મતભેદ નહિ ધરાવનાર અવિરેધીઓની સંખ્યા મોટી હતી અને હજી પણ છે, તે પણ મતભેદ ધરાવનાર ટીકાકારોની નાની સંખ્યા તરફ જ મારું ધ્યાન આદરપૂર્વક ગયેલું છે. મેં જે વિચાર્યું છે અને જે લખ્યું છે તે જ સત્ય છે, તેમાં કશું જ પરિવર્તન કરવા જેવું ન હોઈ શકે એવો દાવો તે હું ત્યારે જ કરી શકું કે જે મને સાતિશય જ્ઞાન કે દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થયાનું અભિમાન હોય. એ પ્રસ્તાવના લખતી વખતના કેટલાક મુદ્દાઓ સંબંધમાં મારા જે વિચારે છે તેમાં આજે થોડું પરિવર્તન પણું થયું છે અને તે જ બાબતે જે અત્યારે મારે
Aho! Shrutgyanam
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]
जैन साहित्य संशोधक .
[खंड ३
લખવાની હોય તો તે હું બીજી જ રીતે લખું એમ મને લાગ્યા જ કરે છે તેમ છતાં આવશ્યક સૂત્રના કર્તા વિષેનો મારો વિચાર હજી બદલાયે નથી એ મારે સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ.
પ્રસ્તાવનામાં કરાયેલાં આવશ્યકક્રિયાના સમર્થન સામે તે કોઈ પણ રૂઢિગામી સાંપ્રદાયિક સાધુ કે પ્રહસ્થને લેશ પણ વિરોધ કે મતભેદ ન હોય એ દેખીતું છે. એવા લોકો માટે તે મતભેદ કે વિરેધના વિષય માત્ર બે છેઃ (૧) આવશ્યકસુત્રના કર્તા વિષે મારે મત અને (૨) જૈન આવશ્યકક્રિયાની જૈનેતર નિત્યકર્મ સાથે સરખાવવાની મારી પદ્ધતિ.
બીજા મુદ્દાના બચાવ ખાતર મારે ટીકાકારોને એટલું જ કહેવું જોઈએ કે આજે જે તુલનાત્મક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયો છે અને જે લગભગ સાર્વત્રિક થતું જાય છે તેથી ડરવાને કશું જ કારણ નથી. જે આપણી વસ્તુ સર્વોત્તમ હોય તો તુલનામાં તે બતાવી શકાય, અને જે તેવી સર્વોત્તમ વસ્તુને એક અભ્યાસી બરાબર સરખામણી કરી તેની સર્વોત્તમતા સાબિત ન કરી શકે તો તે કાર્ય કઈ બીજે કરે; પરંતુ જ્યાં સુધી સરખામણીમાં કોઈ પણ વસ્તુને ઉતારવામાં ન આવે ત્યાં સુધી તેની સર્વોત્તમતા એ તો માત્ર પોતાની માની લીધેલી સર્વોત્તમતા જેવી જ માત્ર છે. અને વળી આપણી પ્રાચીન પ્રથામાં પણ સરખામણીને અવકાશ કયાં ઓછા છે? જ્યારે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે ત્યારે જાણે અજાણે પણ પોતાના ધર્મતનું બીજા ધર્મત સાથે યથાશક્તિ તેલન કરે જ છે; અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસાર તેલનને ઉદ્દેશ ગમે તે રીતે પોતાની વસ્તુને એક અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાનો હોય છે, ત્યારે આ આધુનિક પ્રથામાં એ એકાંગીપણું કાંઈક દૂર થયેલું
જોવામાં આવે છે. આચાર્યશ્રી હરિભદ્રજી અને ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબદ્ધ વિચારે તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દૃષ્ટિએ કરાયેલા છે. વળી આપણે પ્રાચીનકાળમાં થયેલું એ જ બધું ક્યાં કરીયે છીયે ? ઘણુંયે જુનું છડીયે છીયે અને નવું સ્વીકારી છીયે. જો તુલનાત્મક પદ્ધતિ સર્વગ્રાહ્ય થતી જતી હોય તે તે દૃષ્ટિએ આવશ્યકક્રિયાનું તેલન કરવામાં હું તેનું મહત્વે જોઉં છું. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે; તેનો આવિર્ભાવ માત્ર કુળ જૈન કે રૂઢ જૈનમાં જ હોય અને અન્યત્ર ન હોય એમ તો જૈનશાસ્ત્ર કહેતું જ નથી. જૈનશાસ્ત્ર ઉદાર અને સત્યગ્રહી છે, તેથી તે જતિ, દેશ, કાળ કે રૂઢિનું બધુને ન ગણકારતાં જ્યાં જેવું તત્વ સંભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જૈન આવશ્યક ક્રિયાની જૈનેતર નિત્યકર્મ કે સધ્યા આદિ સાથે તુલના કરવામાં જે બીજએ પણ માને છે તેને જ હું ભૂષણ માનું છું. અને આ વાતને વધારે તો સમય જ સિદ્ધ કરશે
પહેલા મતભેદનો વિષય કર્તાના સમયનો છે. ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યક સૂત્ર ગણધરકૃત નહિ, પણ અન્ય કોઈ સ્થવિરકૃત છે એવા મારા વિચારનું તાત્પર્ય જે કાઈ ટીકાકાર એવું કાઢતા હોય કે આ વિચાર આવસ્યકની પ્રાચીનતા વિષયક લેકશ્રદ્ધાને લોપ કરે છે અને તે દ્વારા આવશ્યકક્રિયાની મહત્તા ઘટાડી અને તેના હાલમાં નિમિત્ત થાય છે તે ખરેખર તે ટીકાકારે મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે. હું સંપૂર્ણ મૂળ આવશ્યક ગણધરકત નથી માનતે; પણ તેના કર્તા સ્થાપીને લગભગ ગણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યક સૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કોઈ અંશમાં પ્રાચીનતા વિષે જે લોકવિશ્વાસ ઓછો થાય તો તેથી ડરવાનું શું ? જે વસ્તુ સારી અને શ્રેષ્ઠ ન હોય તે તેને કેવળ પ્રાચીનતાને પાષાક પહેરાવી જગતમાં કોઈ પણ વિશેષ પ્રતિષ્ઠિત નહિ કરી શકે; તેથી ઉલટું જે વસ્તુ સારી છે અને જે સત્ય છે તેના પર પ્રાચીનતાને પિપાક નહિ હોય તે પણ તે પ્રતિષ્ઠિત જ થવાની, રહેવાની અને કાળક્રમે તે જ વસ્તુ પ્રાચીન બનવાની.
Aho! Shrutgyanam
Page #270
--------------------------------------------------------------------------
________________
અં ૨ ]
२३१
आवश्यक सूत्राना कर्ता कोण ?
પરન્તુ આ પ્રલેાભક તર્કજાળ માત્રથી હું કાઇને મારા વિચાર તરફ આકર્ષવા નથી ઇચ્છતા. પ્રસ્તાવના પ્રસિદ્ધ થયે આટલા વર્ષે વ્યતીત થયાં, તે દરમીયાન આવશ્યકસૂત્રના કર્તા સંબંધી મુદ્દાઓને અંગે મેં પેાતે પણ વિચાર કર્યાં છે, અન્ય વિદ્વાન મિત્રા સાથે પણ નિષ્પક્ષપાત ચર્ચા કરી છે અને મતભેદ ધરાવનાર ટીકાકારના પ્રમાણેા પર પણ જીજ્ઞાસાપૂર્વક વિચાર કર્યાં છે, ગ્રંથનેા પૂર્વાપર સંબંધ પણ વિચાર્યો છે અને તેમ છતાં મને મારા અભિપ્રાય બદલવાને કારણ મળ્યું નથી.
આથી ઉલ્ટું મતભેદ ધરાવનાર ટીકાકારેાએ જે પ્રમાણેા ટાંક્યાં છે તેમાં પણ મને તે મારા વિચારનું પેષણ થતું સ્પષ્ટ લાગે છે અને ચિત્ તેમ થતું નથી દેખાતું તે પણ તેવા પ્રમાણે! મારા અભિપ્રાયને સ્પષ્ટ રીતે ખાધ કરતા તે જણાતા નથી જ. તે ઉપરાન્ત કેટલાંક એવા પ્રમાણેા મને નવાં મળ્યાં છે કે જે મારા વિચારના સ્પષ્ટ સાધક છે અને સામા પક્ષના વિચારને માધક છે; હું આ સ્થળે એ બધા પ્રમાણેાને ટુંકમાં આપી તે તરફ વિચારાનું ધ્યાન ખેંચું છું કે જો હવે પછી કાઇ, આ વિષય ઉપર સમભાવ અને સહનશીલતાપૂર્વક વિશેષ વિચાર કરશે અને પેાતાના પક્ષના સાધક પ્રમાણેાને સ્પષ્ટ રીતે મૂકશે તે હું તેના પર સાચી જિજ્ઞાસાબુદ્ધિએ જરૂર વિચાર કરીશ અને તેમાંથી તથ્ય જડશે તે સ્વમત કરતાં તેની જ કિંમત હું વધારે આંકીશ.
સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કન્ધ એ ગંધરકૃત નથી, પણુ ગણધર ભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત શ્રુતસ્થવિરકૃત છે એવા મારે અભિપ્રાય જે પ્રમાણેને આધારે મેં પ્રકટ કર્યો છે તે પ્રમાણા નીચે પ્રમાણે છે:
(૧) વાચક શ્રી ઉમાસ્વાતીજી પોતાના શ્રી તત્વાર્થસૂત્ર ભાષ્યમાં શ્રુતના અંગપ્રવિષ્ટ અને અંગમાદ્ય એ એ ભેદનું વર્ણન આપતાં અંગખાદ્યના અનેક પ્રકારે બતાવે છે, તેમાં તેએાએ ‘ સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણુ, કાર્યાત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યકના અધ્યયને અંગબાઘુ તરીકે ગણાવ્યાં છે. ભાગ્યના પાઠ આ પ્રમાણે છે:
અબ્રાહમને વિષમ્ । તથા-સામચિ, ચતુર્વિજ્ઞતિસ્તત્ર:, વનમ, પ્રતિમાં, વાયવ્યુત્તમ प्रत्याख्यानं, दशवैकालिकं, उत्तराध्यायाः, दशाः, कल्पव्यवहारौ, निशीथमृषिभाषितानीत्येवमादि दे० ला० पु० प्रकाशित तत्त्वार्थ भाष्य. पृ. ९० ।
ત્યારબાદ તેઓશ્રી પોતે જ અગપ્રવિષ્ટ અને અંગખાદ્ય એ બન્ને પ્રકારના શ્રુતની ભિન્નતાના કારણ વિષે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીર્થંકર ભગવાનના ઉપદેશને આધારે તેએકના સાક્ષાત્ શિષ્ય ગણધરાએ રચ્યું . તે અંગપ્રવિષ્ટ અને જે ગધણુર્ અનન્તર ભાવી વગેરે અર્થાત્ ગણધર વંશજ પરમ મેધાવી આચાય એ રચ્યું તે અંગબાહ્ય. આ મતલબના ભાષ્યને પાઠ આ પ્રમાણે છે:
अ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति किं कृतः प्रतिविशेष इति ?
वक्तृविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भिः सर्वज्ञेः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थकर नामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैर्द्दब्धं तदृप्रविष्टम् | गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धा गमैः परमप्रकृष्ट वाङ्मतिबुद्धिशक्तिभिराचार्यैः कालसहननायुषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति ॥ તેન સસ્ત્રાર્થ. મળ્યું. વૃ, ર્ -૨૨ ।
Aho ! Shrutgyanam
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ]
जैन साहित्य संशोधक
(खंड ३
==
=
વાચકશ્રીને આ ઉલેખ બીજા બધા ઉલ્લેખ કરતાં વધારે પ્રાચીન અને મહત્વનો છે; અન્ય પ્રમાણેને બળાબળ તપાસતી વખતે પણ એટલું તે ધ્યાનમાં રાખવું જ જોઈયે કે વાચકશ્રી પિતે જે આવશ્યકને ગણધરકત માનતા હેત અગર ગણધર તથા અન્ય સ્થીર એમ ઉભયકૃત માનતા હોત તે તેઓ માત્ર “નાષાશ્ચાતભવ’ વગેરે આચાર્યકત કદી કહેત નહિ. અંગબાહ્યમાં ગણાતા. આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આદિ સૂાના કર્તા સંબંધી બીજા બધા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હવાને સંભવ છે; કેમકે (૧) તેઓશ્રી આગમના ખાસ અભ્યાસી હતા, (૨) તેઓશ્રી અને ભગવાન શ્રી મહાવીર વચ્ચે બહુ લાંબુ અન્તર નહિ, અને (૩) જૈન પરંપરામાં તે વખતે જૈનશાસ્ત્રના કર્તા સંબધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણ આડુ અવળું લખવાને તેમને કશું જ કારણ સંભવતું નથી. આ કારણેથી વાચકશ્રીનો જરા પણ સંદેહ વિનાને ઉલેખ મને મારો અભિપ્રાય બાંધવામાં પ્રથમ નિમિત્તભૂત થયો છે.
(૨) વાચકશ્રીન ઉપર ટકેલ ભાષ્ય ઉપર શ્રી સિદ્ધસેન ગણિની મોટી ટીકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જુની તો છે જ; તે ટીકા પહેલાં પણ તત્વાર્થ ભાષ્ય પર બીજી ટીકાઓ હતી તેના પ્રમાણે મળે છે, પ્રાચીન ટીકાઓને આધારે જ ઉતભાગ્યની વ્યાખ્યા તેઓશ્રીએ કરેલી હોવી જોઈયે. જે પ્રાચીન ટીકાઓ કરતાં તેમને મત જુદો હોત તો જેમ તસ્વાર્થ ભાષ્યના અનેક સ્થળોમાં પ્રાચીન મત બતાવી પછી પોતાનો મતભેદ બતાવે છે તેમ પ્રસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેઓ પ્રાચીન ટીકાકારેને મતભેદ ટાંકત; પણ તેઓએ તેમ કર્યું નથી. તે ઉપરથી એ તે સ્પષ્ટ છે કે શ્રી સિદ્ધસેન ગણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકાઓમાં પોતે વ્યાખ્યા કરવા ધારે છે તે કરતાં કોઈપણ મતભેદવાળું જણાયેલું નહિ, આ જ કારણથી શ્રી સિદ્ધસેનગણિનું પ્રસ્તુત ભાષ્યનું વિવેચન એ એમના વખત સુધીની અંગપ્રવિષ્ટ અને અંગબાથના ભેદ સંબંધી ચાલતી જૈન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક છે, એમ કબુલ કર્યા વિના ચાલતું નથી. શ્રી સિદ્ધસેનગણિ ભાષ્યગત “સામાયિક......પ્રત્યાખ્યાન’ આદિ શબ્દને અર્થ સ્પષ્ટ રીતે “સામાયિક અધ્યયન......પ્રત્યાખ્યાન અધ્યયન’ એ પ્રમાણે જ કરે છે; અને રાષાનત્તરલિમિ:' એ પદને અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય જંબુ, પ્રભવ વગેરે એટલે જ કરે છે, અને તે દ્વારા તેઓશ્રી તે પિતાનું ખાસ મન્તવ્ય સૂચવે છે કે અંગબાહ્ય જેમાં સમગ્ર આવશ્યક પણ સમ્મિલિત છે તે ગણધરકૃત નહિ, પણ ગણધરશિષ્ય જંબુ તથા પ્રભવ આદિ અન્ય આચાર્યકૃત છે. તેઓની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છે:
समभावो यत्राध्ययने वर्ण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशति-सामायिकमिति । एवं सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम्-प्रणामः स कम्मै कार्यः कस्मै च नैति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य गतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं गत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् ।
ટે. સ્ત્રી પુરુ પ્રવાત તવાર્થ , પૃ. ૨૦ કેટલાક એવી દલીલ કરે છે કે ભાષ્યમાં જે “સામાયિક, ચતુર્વિશતિસ્તવ પ્રત્યાખ્યાન' આદિ શબ્દો છે તે આવશ્યકના અધ્યયનબેધક નહિ, પરંતુ તે તે અધ્યયનની નિક્તિના બેધક છે; અર્થાત
Aho! Shrutgyanam
Page #272
--------------------------------------------------------------------------
________________
a ૨]
आवश्यकसूत्रना कर्ता कोण ?
અંગબાણમાં આવશ્યક ગણવું ન જોઈએ, પણ આવશ્યકનિયુક્તિ જ ગણવી જોઈએ. તેઓની આ દલીલ કેટલી ટકી શકે તેમ છે તે પણ જોઈએ.
(૪) જે વાચકશ્રીને સામાયિકાદિ પદેથી સામાયિક અધ્યયન આદિની નિયુક્તિ જ વિવક્ષિત હેત તો તેઓશ્રી પોતે જ નિતિનું સ્પષ્ટ કથન ન કરતાં લાક્ષણિક પ્રવેગ શા માટે કરે ?
(૩) કેઈપણ શબ્દને લાક્ષણિક અર્થ કરવામાં મૂળ અર્થને બાધ હોવો જ જોઈએ; જ્યાં સુધી શબ્દને મૂળ અર્થ બાધિત ન થતો હોય ત્યાં સુધી તેને લાક્ષણિક અર્થ માનો યા કરો એ શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના નિયમોનું ઉત્થાપન કરવા જેવું છે.
(જ) ઘડીવાર, મૂળ અર્થના બાધ વિના પણ લાક્ષણિક અર્થ કરવાની ધૃષ્ટતા કરી લઈએ, તે પણ, એ પ્રશ્ન તે થાય જ છે કે શ્રી સિદ્ધસેનગણિ જેઓ પિતાના પૂર્વ ટીકાકારેને અનુસર્યા છે તેઓ શું તે લાક્ષણિક અર્થ કરવાનું નહતા જાણતા અથવા બીજી કઈ પણ રીતે ભાષ્યના એ શબ્દો નિયુક્તિબોધક છે એવું સાબીત કરી શકતા ન હતા ?
() ઘડીવાર એમ પણ માની લઈએ કે વાચકશ્રી શબ્દ પ્રયોગકુશળ ન હતા; ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિ પણ ભૂલ્યા, પરંતુ એટલું બધું માન્યા પછી પણ સામાયિક આદિ પદે નિયુક્તિ પરક અર્થ કાઢવા જતાં એક મહાન વિરોધ ઉપસ્થિત થાય છે જે નિર્યુક્તિના લાક્ષણિક અર્થની દલીલને ક્ષણ માત્ર પણું ટકવા દેતે જ નથી. તે વિરોધ તે આ –
અંગબાહ્યમાં વાચકશ્રીએ આવશ્યક’ પ્રથમ ગણાવ્યું છે, અને આવશ્યકનો અર્થ વિરોધી ટીકાકારે “આવશ્યકનિક્તિ કરે છે એટલે તેઓના કથન પ્રમાણે અંગબાહ્યમાં પ્રથમ આવશ્યકનિર્યુક્તિ આવે છે. હવે અંગ વાદ્યના રચયિતા તરીકે ભાગ્યકાર અને ટીકાકાર બન્ને “રાજનાથમિઃ ' એ પદથી શ્રી જીસ્વામી તથા શ્રી પ્રભવસ્વામીને નિર્દેશ કરે છે એટલે, અંગબાહ્યમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિયુક્તિ એ શ્રી જંબુસ્વામી કે શ્રી પ્રભવસ્વામીકૃત હેય એવું ભાન થાય છે કે જે અસંગત છે. કારણ કે નિયંતિકાર તો શ્રી ભદ્રબાહુ સ્વામી જ છે એ વાત જાણીતી જ છે. એટલે, આવશ્યક પદથી આવશ્યકનિર્યુક્તિ વિવક્ષિત હોય તે શ્રી ભદ્રબાહુ સ્વામીનું નામ છેવટે ટીકામાં તે આવવું જ જોઈએ, કે જે ક્યાંય પણ નિદષ્ટ નથી.
[૩] ભાષ્ય અને તેની ટીકા એ બન્નેને ઉપર ટકેલા પ્રમાણે જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલ્લા અને મોટામાં મોટા ટીકાકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરની વૃત્તિ જેવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં
સામાયિક...પ્રત્યાખ્યાન” આદિ આવશ્યકની છએ અધ્યયનનો “ આવશ્યકશ્રતસ્કધ’ એ પ્રકારને અર્થ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગબાહ્ય જેમાં તેઓશ્રી પોતે પ્રથમ જ “આવશ્યક શ્રત સ્કન્ધને સમાવેશ કરે છે તેને ગણધર પ્રશ્ચાતભાવી શ્રી જંબુસ્વામી આદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે; તેઓની વૃત્તિને તે ભાગ નીચે પ્રમાણે છે –
गणधरा इन्द्रभूत्यादयः तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः। ते गणधरानन्तर्याः जम्बूनामादयः आदिर्येषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः ।
सामायिक समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विंशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विंशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थान प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र
Aho! Shrutgyanam
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ]
जैन साहित्य संशोधक
[ણંદ ૨
स्थानमौनध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । मूलोत्तरगुणधारणीयता यत्र ख्याप्यते तत् प्रत्याख्यानम् । एतैरध्ययनैरावश्यकश्रुतस्कन्ध उक्तः ।
मनसुखभाई- भगुभाई - प्रकाशित श्रीयशोविजयजीकृत तत्वार्थव्याख्या, पृ० ५० । ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નૈયાયિક અને આમિક વિષે કાઇપણુ એમ કહેવાનું સાહસ ભાગ્યે જ કરશે કે તે ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવું જ લખી ગયા છે અથવા તે તેને લાક્ષણિક અર્થ કરવાનું સુઝ્યું નહિ. ઉપાધ્યાયજી વિશેષઆવશ્યક ભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથોના ઉંડા અભ્યાસી હતા અને વળી મલધારી શ્રી હેમચંદ્રની વૃત્તિ પણ તેએની સામે હતી; તેથી જે તેએને આવશ્યકના અર્થ નિર્યુક્તિપરક કરવાનું યેાગ્ય લાગ્યું હેત તે તેઓશ્રી પેાતાની શ્રી તત્ત્વાર્થ ભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરન્તુ તેમ ન કરતાં જે સીધા અર્થ કર્યાં છે. તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી સિદ્ધસેનગણિની ટીકાના વિચારના પાક છે એમ કબુલ કરવું જ પડશે.
(૪) શ્રી તત્ત્વાર્થ ભાષ્ય અને તે ઉપરની બે ટીકાએ એ ત્રણે પ્રમાણેાનું સવાદી અને ખલવત્ સ્પષ્ટ પ્રમાણ એક ચેાથું છે; અને તે સેન પ્રક્ષનું. સેન પ્રશ્નના પૃ૦ ૧૯ પ્રશ્ન ૧૩ આવશ્યક સૂત્રના કર્તા સબંધમાં જ છે, તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના ખીજા અધ્યયનની ટીકામાં સેગરસ સૂત્રને શ્રી ભદ્રબાહુસ્વામીકૃત કહ્યું છે તે શું એ એક જ સુત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે કે આવશ્યકના બધાં સૂત્રેા શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે અગર તે। એ બધાં સૂત્રેા ગણધરકૃત છે? આના ઉત્તર સેન પ્રશ્નમાં જે આપવામાં આવ્યા છે તે ખાસ ધ્યાન આપવા જેવા છે. તેમાં કહ્યું છે કે આચારાંગ આદિ અંગપ્રવિષ્ટશ્રુત ગણધરોએ રચેલું છે અને આવશ્યક આદિ અંગખાશ્રુત શ્રુતસ્થવિરાએ રચેલું છે, અને એ વાત વિચારામૃત સંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લેગસસૂત્રની રચના શ્રી ભદ્રખાતુસ્વામીની છે અને અન્ય આવશ્યક સૂત્રેાની રચના નિર્યુક્તિ રૂપે તે તેની જ છે, અર્થાત્ લેગસ્સનું મૂલસૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે; અને બાકીના આવશ્યકસૂત્રેાની-નિર્યુક્તિ જ માત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે. પરન્તુ લેાગક્સ સિવાયના અન્ય આવશ્યકના સૂત્રેા તે। શ્રી ભદ્રબાહુસ્વામીથી ભિન્ન અન્ય શ્રુતસ્થવિરાના રચેલાં છે. એ તે પ્રશ્નના ઉત્તરકથનને સાર છે. સેન પ્રશ્નના સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છે;
आवश्यकान्तर्भूतश्चतुर्विंशतिस्तवस्त्वारातीयकालभाविना श्रीभद्रबाहुस्वामिनाऽकारीत्याचाराङ्गवृत्तौ द्वितीयाध्ययनस्यादौ तदत्र किमिदमेव सूत्रं भद्रबाहुनाकारि सर्वाणि वा आवश्यकसूत्राणि कृतान्युत पूर्व गणधरैः कृतानीति किं तत्वमिति प्रश्नः ? अत्रोत्तरं - आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभृद्भिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमक देशोपजीवनेन श्रुतस्थविरैः कृतमिति विचारामृत सङ्ग्रहाऽऽवश्यकवृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भद्रबाहु स्वामिनाऽऽवश्यकान्तर्भूतचतुर्विंशतिस्तव रचनमपराऽऽवश्यकर चनं च निर्युक्तिरूपतया कृतमिति भावार्थ: श्री आचाराङ्गवृत्तौ तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥ सेनप्रश्न, पृ० १९; प्रश्न १३ ।
ઉપરના ચારે પ્રમાણા જ્યાંસુધી ખાટાં સાબિત ન થાય ત્યાંસુધી હું મારા અભિપ્રાય બદલું તે તેને અર્થ એ જ થાય કે વિચાર વિનાની કાઈપણ એક રૂઢિ માત્રને સ્વીકારી લેવી.
Aho ! Shrutgyanam
Page #274
--------------------------------------------------------------------------
________________
અંજ ૨]
आवश्यकसूत्रना कर्ता कोण ?
[२३५
આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પરંતુ અન્ય સ્થવિરકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનાર જે પ્રમાણે મારા જેવામાં આવ્યાં તે ઉપર ટાંક્યા પછી હવે આવશ્યક સૂત્રને ગણધરકત માનનાર પક્ષના પ્રમાણોનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણે ટાંકવામાં આવે છે તે આગમેદય સમિતિદ્વારા પ્રકાશિત થયેલ વિશેષ આવશ્યક ભાષ્યના ગૂજરાતી અનુવાદ ભા. ૧માં ઉપઘાતના પૃ૦ ૨ ઉપર જોવામાં આવે છે.
આ પ્રમાણેની પરીક્ષાની સગવડ ખાતર હું તે સર્વને ચાર વિભાગમાં વહેંચી નાખું છુંઃ (૧) આવશ્યક કેણે કર્યું એ પ્રશ્નના ઉત્તર માટે “નક્ષત' દ્વારનું વિવરણ, (૨) ભગવાન પાસેથી શ્રી ગૌતમાદિને સામાયિક આદિ સાંભળવાના પ્રયજનનું વર્ણન, (૩) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વર્ણન અને (૪) અંગપ્રવિષ્ટ તેમ જ અંગબાહ્ય શ્રુતની વ્યાખ્યાઓ.
(૧) સામાયિક આવશ્યક કોણે રચ્યું ? એ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકાર શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણની ગાથા નીચે પ્રમાણે છે:
केणकयं ति य ववहारओ निणंदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओ ऽणन्नं ॥
વિશાવરથમૂત્ર, નાથr ૨૩૨ || વિશેષ-આવશ્યક ભાષ્યના એ ગૂજરાતી અનુવાદની ઉપઘાતની ટીપ્પણીમાં આ ગાથાને અર્થ આ પ્રમાણે કર્યો છે: “સામાયિક જે આવશ્યક સૂત્રને એક પહેલો ભાગ છે તે અર્થથી શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે;' પરન્તુ મારે કહેવું જોઈએ કે આ અર્થ નથી ગાથામાંથી નીકળતો કે નથી તેની માલધારી શ્રી હેમચંદ્રકૃત ટીકામાંથી. ઉલટું આ લેનત દ્વારનું વર્ણન તે સામા પક્ષકારની તરફેણમાં નહિ, પરંતુ વિરૂદ્ધમાં જ જાય છે; આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે “સામાયિક કેણે કર્યું ?” અને તેને ઉત્તર ઉક્ત ગાથામાં એ પ્રમાણે આપ્યો છે કે “વ્યવહારથી સામાયિક શ્રી તીર્થકરો અને ગણુધરેએ કર્યું છે; પરન્તુ નિશ્ચય દષ્ટિએ સામાયિકના કર્તા તેના સ્વામી અર્થાત તેના અનુષ્ઠાન કરનારાઓ છે. સામાન્ય અભ્યાસીઓ સાથે માનસિત સદા, સૂર્ણ નથતિ ના નિડા એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુ રૂપે શ્રી તીર્થકરોએ ઉપદેર્યું અને સૂત્ર રૂપે શ્રી ગણધરોએ રચ્યું; પરન્તુ જેના દ્વારની એ ગાથાનો એ અર્થ જ નથી, એનો ભાવ જુદો જ છે. એ ગાથામાં અર્થ દ્વારા સામાયિક કોણે કર્યું અને સત્ર દ્વારા કોણે રચ્યું એ પ્રશ્નનો ઉત્તર જ નથી, એમાં તો સામાયિક જે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ આત્મિક * પરિણામ છે, તેના વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિક રૂપ આત્મિક પરિણામને નિશ્રયદષ્ટિથી કર્તા તેના અનુષ્ઠાન કરનારાઓ છે અને વ્યવહારદષ્ટિથી તેના કર્તાઓ એટલે ઉપદેશક, પ્રોજકે, પ્રેરક અર્થાત સામાયિક રૂપ આચારનું ઉપદેશ દ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થકર, શ્રી ગણધર આદિ છે; તે જ વ્યવહારદષ્ટિએ તેના કર્તા કહેવાય. આ અર્થ છે કે ગાથામાં વપરાયેલા “સ્વામી’ શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તે એ અર્થ એટલો બધો સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળ પાછળનું પ્રકરણ તથા તે ઉપરની ટીકામાં આ મારે કહેલો જ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. સારાંશ એ છે કે જેના દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તાનું પ્રતિપાદન નથી કરતી, પરંતુ સામાયિક રૂપ આત્મિક ગુણના વ્યાવહારિક અને નશ્ચયિક કર્તાનું નિરૂપણ કરે છે જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશો જ સંબંધ નથી.
Aho ! Shrutgyanam
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ]
जैन साहित्य संशोधक
[खंड ३
(૨) સામાયિક અધ્યયનને શ્રી ગણધરકૃત બતાવવા માટે બીજું પ્રમાણ ઉપર સૂચવેલ ગુજરાતી અનુવાદના ટીપણુમાં મૂકવામાં આવ્યું છે તે એ છે કે જેમાં ભગવાનના સામાયિકપરના ભાષણને પ્રયોજન બતાવ્યા બાદ ગણધરેએ સામાયિક સાંભળ્યાના પ્રજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે :
गोयममाई सामाइयं तु किं कारणं निसामेति । नाणस्स तं तु सुन्दर-मङ्गुलभावाण उवलद्धी ॥
विशेषावश्यकसूत्र, गाथा २१२५ ॥ સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેતા લાગે છે કે સામાયિક ઉપદેર્યું તે ભગવાને પણ રચ્યું ગણધરેએ; પરન્તુ કોઈપણ વિચારક આ ગાથાઓ કાઢી તેને અર્થ વાંચી આગળ પાછળનું પ્રકરણ વિચારી જોશે તે તેને જણાશે કે એવો અર્થ કરવામાં કેટલી ભૂલ થાય છે ! અહીં તે એટલું જ ઉદિષ્ટ છે કે સામાયિક આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે આચારનું શ્રવણુ ગણધરેએ પ્રથમ શા માટે કર્યું? અર્થાત સામાયિક રૂપ જૈનધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણધરેએ જે શ્રવણ કર્યું તેનું પ્રયોજન પરંપરાએ મેક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે, તેમાં ગણધરોએ સામાયિક સૂત્ર રચ્યાની ગંધ સરખી પણ નથી. સામાયિક આચાર સાંભળ, તેને જીવનમાં ઉતાર. તેનું ફળ મેળવવું. તેને વિચાર કરવો એ જુદી વાત છે અને સામાયિક સૂત્રની શાબ્દિક રચનાનો વિચાર એ જુદી વાત છે. સામાયિક આચારના શ્રવણ સાથે સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક આચારના પ્રથમ સાંભળનારને સામાયિક સૂત્રના રચયિતા કહેવા એ ભ્રાંતિ નથી શું?
(૩) એ જ ગૂજરાતી અનુવાદના ઉપોદઘાતની ટીપ્પણીમાં ત્રીજું પ્રમાણ નિર્ગમદાર વિષેનું છે. તેને લગતી ગાથા આ છે
मिच्छत्ताइतमाओ स निगओ जह य केवलं पत्तो । जह य पमूयं ततो सामाइयं तं पवक्खामि ॥
विशेषावश्यकसूत्र, गाथा १५४६ ॥ આનો અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ ગાથામાં તો ભગવાન શ્રી મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન થયું, તેઓશ્રી જે પ્રકારે કેવલજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા માત્ર છે. આમાં તે એટલું જ કથન છે કે ભગવાનથી સામાયિક આચાર શી રીતે ઉદ્ભવ્યો; પરંતુ આ ગાથામાં સામાયિક સૂત્ર કે અન્ય આવશ્યક સૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યો અને શ્રી ગણધરેએ ઝીલ્યો. તેની તે કોણ ના પાડે છે? પ્રશ્ન સૂત્રરચનાનો છે, તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણ પણ ગ્રાહ્ય થઈ શકતું નથી.
(૪) ચોથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રુતની વ્યાખ્યાઓ વિષેનું તે જ ટીપ્પણુમાં ટાંકવામાં આવ્યું છે; તેની ગાથા આ છેઃ
गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओ वा । धुव-चल विसेसओवा अंगा-गंगेसु नाणतं ॥
विशेषावश्यकसूत्र, गा०५५०॥
Aho! Shrutgyanam
Page #276
--------------------------------------------------------------------------
________________
ગ ૨]
आवश्यकसूत्रना कर्ता कोण ?
[૨૨૭
- આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક મૃતને લાગુ પડતી હોવાથી તે જ આવશ્યક સૂત્રના કર્તાને નિર્ણય કરવામાં વધારે બબ્બે ખાસ ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિષેની પ્રસ્તુત ભાષ્ય ગાથા અને તેના ઉપરની મલધારીશ્રીકૃત ટીકા એ બન્નેને આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પર જરા વિસ્તારથી ઉહાપોહ કરી લેવું જરૂર છે.
વિશેષ–અવશ્યક ભાષ્યના પ્રણેતા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તત્ત્વાર્થ ભાષ્યના પ્રણેતા વાચક શ્રી ઉમાસ્વાતિના પછી થયેલ છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેને મૂલભૂત ગ્રંથ (આવશ્યકનિર્યુક્તિ) હ; તે વખતની આવશ્યકનિયુક્તિની કઈ પ્રાચીન વ્યાખ્યા અગર તે તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિયુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે -
अक्खरसण्णीसम्म साइयं खलु सपज्जवसियं च । गमियं अंगपविठं सत्त वि एए सपडिवक्खा ॥
विशेषावश्यकसूत्र, गा० ४५४। ઉપર્યુક્ત મૂલગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતને નિર્દેશ છે; તે ગાથાની તે વખતની કઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને આધારે જ વાચકશ્રીએ પોતાના શ્રી સ્વાર્થ સૂત્રના ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય વિવેક કરેલો હોવો જોઈએ, અથવા તો ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવશ્યક નિર્યુક્તિની એ ગાથાનો અર્થ એમના ધ્યાન બહાર ન જ હોવો જોઈએ. એટલે વાચકશ્રીએ અંગબાહ્યનું જે સ્વરૂપ બતાવ્યું છે અને જેને મેં પ્રમાણ તરીકે ઉપર પ્રથમ જ ટાંકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકનિયંતિની મૂલગાથાની અર્થપરંપરાને અનુસરતું જ હોવું જોઈએ; એમ માનવામાં જરાએ અસ્વાભાવિકતા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે-આવશ્યકનિર્યુક્તિની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબાહ્યશ્રુતના સ્વરૂપને નિર્ણય કરવામાં જુનામાં જુને આધાર આપણુ પાસે તત્વાર્થ ભાષ્ય સિવાય બીજો એકે નથી, અને તત્વાર્થ ભાષ્ય તો સ્પષ્ટ રીતે અંગબાહ્ય શ્રતને ગણધર પશ્ચાતભાવી આચાર્યપ્રણીત કહે છે અને અંગબાહ્યશ્રતમાં સૌથી પ્રથમ આવશ્યકતા છે અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાહ્યની વ્યાખ્યા સંબંધી જે આવશ્યક નિર્યક્તિની ગાથાનો ઉપયોગ કરવો જ હોય તે તે તત્વાર્થ ભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કોઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી.
હવે લઈયે એ નિર્યુક્તિ-ગાથા ઉપરનું વિશેષ-આવશ્યક ભાષ્ય. આ ભાષ્ય જ અત્યારે આપણી સામે નિક્તિની જુનામાં જુની અને મોટામાં મોટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને સ્પષ્ટ વિવેક કરવામાં આવ્યો છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે, અર્થાત ક્ષમાશ્રમણત્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રુતને ભેદ સૂચવતી ત્રણ વ્યાખ્યાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યાઓ આપ્યા છતાં મૂલભાષ્યમાં ભાષ્યકારે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથને નિર્દેશ કર્યો નથી. ઉદાહરણ તરીકેના ગ્રંથને નિર્દેશ ભાષ્યના ટીકાકાર મલધારી શ્રી હેમચંદ્ર પિતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકારોની અને ખાસ કરીને જૈન આચાર્યોની પ્રકૃતિપરંપરા જોતાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીશ્રીએ જે ઉદાહરણ ટાંક્યાં છે તે પોતાની પૂર્વવતી ભાષ્યની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. માલધારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર બે ટીકાઓ હેવાનાં પ્રમાણે મળે છે, તેમાં એક તો રોપજ્ઞ અર્થાત ક્ષમાશ્રમણથીની પિતાની અને બીજી કેટયાચાર્યની
Aho! Shrutgyanam
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ]
जैन साहित्य संशोधक
[खंड ३
તત્વાર્થ ભાષ્યના ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિ મલધારીશ્રીના પૂર્વવત છે; તેમની સામે ઓછામાં એાછું વિશેષ-આવશ્યક ભાષ્ય અને તેની પજ્ઞ ટીકા એ બે તો અવશ્ય હોવાં જ જોઈએ; તેથી શ્રી સિદ્ધસેન ગણિની અંગબાહ્યના ક વબેધક “જળધાર તથિિમઃ' એ તસ્વાર્થ ભાષ્યગત પદની વ્યાખ્યા જે પહેલાં ઉપર ટાંકી છે તે પ્રાચીન પરંપરાથી વિરૂદ્ધ હોય એમ ન માની શકાય, અને શ્રી સિદ્ધસેનગણિ તે એ પદને અર્થ ગણધરવંશજ, શ્રી જંબુસ્વામિ, શ્રી પ્રભવસ્વામી વગેરે આચાર્ય એવો સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષ આવશ્યક ભાષ્ય અને તેની પજ્ઞ ટીકાનો અંગબાહ્યના કર્તા વિષે આશય કાઢવો જ હોય છે એ જ કાઢી શકાય કે ગણધર ભિન્ન શ્રી જંબુ, પ્રભવ વગેરે સ્થવિરાએ જે શ્રુત રચ્યું તે જ અંગબાહ્ય.
વિશેષ-આવશ્યક ભાષ્યની ઉપલબ્ધ અને અતિ વિસ્તૃત ટીકા મલધારીશ્રી કત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓના ઉદાહરણે પણ આપેલાં છે. ઉપાધ્યાય શ્રી યશવિજયજી અને સેનપ્રશ્નના પ્રણેતા સામે મૂલનિર્યુક્તિ, તે ઉપરનું વિશેષ આવશ્યક ભાષ્ય અને એ ભાષ્યની માલધારીશ્રી કૃત ટીકા એટલાં તે ઓછામાં ઓછાં હતાં જ; તેથી ઉપાધ્યાયશ્રીની તસ્વાર્થ ભાષ્ય ઉપરની ટીકામાં તથા સેનપ્રશ્નમાં અંગબાહ્યતના કર્તા સંબંધે જે વિચાર છે અને જેને ઉપર ટાંક છે તે પ્રાચીન ગ્રંથકારોના અભિપ્રાયને લક્ષ્યમાં રાખ્યા સિવાય તે લખાયેલ ન જ હોવો જોઈએ. ઉપાધ્યાયશ્રીની વૃત્તિ અને સેનપ્રશ્ન તો સ્પષ્ટ રીતે અંગબાહ્યને ગણધર ભિન્ન આચાર્યપ્રણીત સૂચવે છે, જે ઉપર બતાવવામાં આવ્યું છે; પૂર્વાપર આચાર્યોના વિચારસામ્યની કલ્પના ઉપર ઉભી કરેલ અનુમાનામક દલીલને છોડી હવે સીધી રીતે મલધારીશ્રીકૃત ટીકાને લઈ તેના ઉપર વિચાર કરીયે.
ભાષ્યની પ્રસ્તુત ગા૦ ૫૫૦ મીની માલધારીશ્રી કૃત ટીકા નીચે પ્રમાણે છેઃ __ अङ्गा-ऽनङ्गप्रविष्टश्रुतयोरिदं नानात्वमेतद् भेदकारणम् । किम् ? इत्याह गणधरा गौतमस्वाम्यादयः, तत्कृतं श्रुतं द्वादशाङ्गरूपमङ्गप्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयः तत्कृतं श्रुतमावश्यकनियुक्त्यादिकमनङ्गप्रविष्टमङ्गबाह्य मुच्यते । अथवा वारत्रयं गणधरपृष्टस्य तोर्यकरस्य संबन्धी य आदेशः प्रतिवचनमुत्पाद-व्यय-ध्रोव्य वाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यद् निष्पन्नं तदङ्गप्रविष्टं द्वादशाङ्गमेव, मुत्कं मुत्कलमप्रश्नपूर्वकं च यद् व्याकरणमर्थप्रतिपादनं, तस्माद् निष्पन्नमङ्गबाह्यमभिधीयते, तावश्यकादिकम । वा शब्दोऽहाऽनङ्गप्रविष्टत्वे पूर्वोक्तभेदकारणादन्यत्वसूचकः । तृतीयभेदकारणमाह 'धुव-चलविसेसओ व त्ति' ध्रुवं सर्वतीर्थकरतीर्थेषु नियतं निश्चयभाषि श्रुतमङ्गप्रविष्टमुच्यते द्वादशाङ्गमिति । यत् पुनश्चलमनियतमावि तत् तन्दुलवैकालिक प्रकरणादिश्रुतमङ्गबाह्यम् । वा शब्दोऽत्रापि भेदकारणान्तरत्व नूचकः। इदमुक्तं भवतिगणधरकृतं, पदत्रयलक्षणतीर्थकरादेशनिष्पन्नं, ध्रुवं च यच्छ्रतं तदङ्गप्रविष्टमुच्यते, तच द्वादशाङ्गीरूपमेव । यत्पुन: स्थविरकृतं, मुत्कलार्थाभिधानं, चलं च तदावश्यकप्रकीर्णादि श्रुतमङ्गबाह्यमिति॥
આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રુતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાન્ત ત્રણે વ્યાખ્યાઓનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણ છે, જે ખાસ ધ્યાન ખેંચે છે.
(ક) પહેલી વ્યાખ્યામાં અંગપ્રવિષ્ટને શ્રી ગૌતમ આદિ ગણધરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગધ્રુતને મૂક્યું છે, અને અંગબાહ્ય શ્રી ભદ્રબાહુ આદિ સ્થવિરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ રૂપે આવશ્યકનિયુકિત વગેરે શ્રુત દર્શાવ્યું છે.
Aho! Shrutgyanam
Page #278
--------------------------------------------------------------------------
________________
૨]
आवश्यक सूत्रना कर्ता कोण ?
[૨૨
(૫) બીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થંકરદ્વારા ઉપદેશાયેલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રુતને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ શ્રુત તે દ્વાદશાંગી રૂપ જ છે એવેા ખાસ ભાર મૂકી મલધારીશ્રીએ માત્ર દ્વાદશાંગીને અંગપ્રવિષ્ટ કર્યું છે અને છુટુંછવાયું તેમ જ પ્રશ્ન વિના જે અર્થપ્રતિપાદન થયું હોય તેના ઉપરથી રચાયેલ શ્રુતને અંગખાદ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રુત અંગખાદ્ય છે એમ કહેવામાં આવ્યું છે.
(n) ત્રીજી વ્યાખ્યામાં દરેક તીર્થંકરાના તીર્થમાં અવસ્થંભાવી તરીકે બતાવીને જ અંગપ્રવિષ્ટ કહેવામાં આવ્યું છે અને દરેક તીર્થમાં નિયમથી ન હેાનાર શ્રુતને અંગખાદ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં તબ્દુલવૈકાલિક આદિને મૂક્યું છે.
પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી ભદ્રબાહુસ્વામી આદિ અને આવશ્યકનિર્યુક્તિ આદિ એ બે પદે ખાસ ધ્યાન ખેંચે છે, જ્યાં સુધી સંપૂર્ણ આવશ્યકસૂત્ર શ્રી ભદ્રાહ્સ્વામીકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાંસુધી આવશ્યકનિર્યુક્તિ એ સામાસિકપદનેા દ્વન્દ્વ સમાસને બદલે સામા પક્ષને અનુકુલ એવા તત્પુરૂષ સમાસ જ લેવા જોઇયે; અને એ સમાસ લેતાં તેને અર્થ એટલે જ થાય કે આવશ્યક નિર્યુક્તિ વિગેરે જે શ્રુત શ્રી ભદ્રબાહુસ્વામી વગેરેનું બનાવેલું છે તેને અંગખાદ્ય સમજવું; નિયુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીની હેવાની પ્રસિદ્ધિ આબાલવૃદ્ધ પર્યંત જાણીતી છે. તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે. આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણુ ઉપરથી મૂત્ર આવશ્યક સૂત્રના કર્તા વિષે કશા જ પ્રકાશ પડતેા નથી. બીજી વ્યાખ્યામાં અંગખાદ્યના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂકેલું છે, અને એને છુટાછવાયા કે પ્રશ્ન વિનાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં આવ્યું છે. જ્યાંસુધી ગણધરને આવસ્યકના કર્તા તરીકે અસંદિગ્ધપણે સાબિત કરતા પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાંસુધી આવશ્યક સૂત્રને અર્થ રૂપે શ્રી તીર્થંકર કથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણુધરકૃત કેમ માની શકાય ? અને વી જયારે ઉલટાં અનેક વિધી પ્રમાણેા આવશ્યક સૂત્રને ગણધરભિન્ન આચાર્યપ્રણીત ખતાવનારાં મળતાં હાય ત્યારે એમ માનવું એ તે સ્પષ્ટ પ્રમાણેાની અવમાનના કરવા જેવું થાય. અલબત્ત, સ્થવિર શબ્દ ગણુધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે એમ કાંઇ ફલિત થતું નથી. મલધારીશ્રીની ટીકાના ઉલ્લેખ ઉપરથી ( તત્ત્વાર્થભાષ્ય આદિના ઉલ્લેખેને ધ્યાનમાં લઇ ) અર્થ કાઢવા જઈયે તા સરલપણે એટલા જ અર્થ નીકળી શકે કે વગર પ્રશ્ને જ તીર્થંકરના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે શ્રુત તે અંગખાવ. આટલા અર્થ આવશ્યકના કર્તા તરીકે કાષ્ઠ વ્યક્તિને નિર્ણય કરવા ખસ નથી. તેવા નિર્ણય માટે તા વિવાદગ્રસ્ત સ્થલમાં સ્પષ્ટ પ્રમાણે જોઇયે. જો તત્ત્વાર્થસાધ્ય આદિના ઉપર ટાંકેલા ચાર સ્પષ્ટ પ્રમાણેા આપણી સામે ન હેાત તે! મલધારીશ્રીની ટીકાને અધ્યહાર વાળા ઉલ્લેખ ગણધરને આવશ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેનાં ટાંકેલ ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કાંઈ ઉપયેાગી નથી, તેથી તે પર વિચાર કરવા એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ મલધારીશ્રી હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરકૃત સાબિત કરવા કાઈ સ્પષ્ટ પુરાવા પૂરા પાડતી નથી; તેથી મૂલ નિર્યુક્તિ, તેનું ભાષ્ય અને મલધારીશ્રી કૃત ટીકા એ બધાં તત્ત્વાર્થભાષ્ય આદિના પ્રથમ ટાંકેલ ઉલ્લેખાને સંવાદી અને એ રીતે જ ધટાવવાં જોઇયે.
છેલ્લે એક પ્રશ્ન રહે છે; અને તે એ કે-ભગવાન શ્રી મહાવીરે પ્રતિક્રમણ ધર્મ ઉપદેશ્યા, જ્યારે તેઓશ્રીએ પેાતાના શિષ્ય પરિવારને પ્રતિક્રમણનું વિધાન અવશ્ય કર્તવ્ય તરીકે ઉપદેશ્યું. ત્યારે તે શિષ્ય પરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંને કાંઇ શબ્દો, વાયે, કે સૂત્રેા ખેલતા જ હશે; જો એ શિષ્ય પરિવાર સમક્ષ પ્રતિક્રમણ વિધાયર્થી શબ્દ પા ન હાય તે! તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે ? અને
Aho ! Shrutgyanam
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ]
जैन साहित्य संशोधक
[ વંડ ૨
=
=
જે શબ્દ પાઠ હોય તે તે પાઠ ગણધર સિવાય અન્ય રચિત માનવામાં શું પ્રમાણ છે? અલબત્ત, આ પ્રશ્ન મને પહેલાં પણ થયેલ, અને અત્યારે પણ થાય છે. છતાં જ્યારે સંપૂર્ણ આવશ્યક ગણધર કૃત જ છે એ મતલબનું કોઈ સ્પષ્ટ પ્રમાણુ જ નથી મળતું અને ગણધર ભિન્નત હોવાના એકથી વધારે સ્પષ્ટ પ્રમાણે મલે છે ત્યારે એમ જ સમન્વય કરવાની ફરજ પડે છે કે અત્યારે જે આવશ્યક સૂત્રના કર્તાને પ્રશ્ન ચર્ચવામાં આવે છે તે આવશ્યક સૂત્ર એ સમજવું જોઈએ કે જેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીની નિર્યુક્તિ મળે છે તે. બધાં સૂત્રે નિર્યુક્તિથી પ્રાચીન તે છે જ અને એ સૂત્રના કર્તાની જ આ સ્થલે ચર્ચા છે. આવશ્યક તરીકે આજે મનાતાં બધાં સૂત્રો અક્ષરશ: નિર્યુક્તિપૂર્વભાવી નથી. ઘણું સૂત્રો દેશ, કાલ આદિના પરિવર્તન સાથે લાભની સંભાવનાથી નિયુક્તિ પછી પણ રચાયેલાં છે અને ઉમેરાયેલાં પણ છે; અને આજે આપણે એ સૂત્રને નિર્યુક્તિપૂર્વભાવી સૂત્ર જેટલાં જ અગત્યના માનીયે છીયે. તેવી રીતે ગણધર સુધર્માથી માંડી શ્રી ભદ્રબાહુસ્વામી સુધી પણ અનેક સુત્રો રચાયેલાં હોવાં જ જોઈએ; તેથી જ શ્રી સિદ્ધસેન ગણિ વગેરે આવશ્યક સુત્રને શ્રી અંબ, પ્રભવ આદિ આચાર્ય પ્રણીત કહે છે. અલબત્ત, એ સૂત્ર સમૂહમાં કઈ કઈ સૂત્ર ગૌતમાદિ ગણધર કૃત પણ હોય એવી સંભાવનાને ખાસ સ્થાન છે; પણ અહીં મારે મુદ્દો સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકના કર્તા સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણે માત્ર એટલું જ સાબિત કરી શકે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કંધ ગણધર કત નથી; આથી કેાઈ અમુક સૂત્ર ગણધરકૃત હોય એમ માનવામાં કશો જ બાદ નથી અને તેથી જ શ્રી હરિભદ્રસૂરિના “ઇરિયાવહિય સૂત્ર ગણધર કથિત છે એવા મતલબનાઉલ્લેખને પણ ઘટાવી શકાય તેમ છે.
સંપૂર્ણ આવશ્યકના સૂત્રો કોઈ એક જ કર્તાની કૃતિ હેય તેમ નથી. તેના કર્તા શ્રી જંબુ, પ્રભાવ આદિ અનેક સ્થવિરે હોય તેવો સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્ત્વ જરાયે ઘટતું નથી. હવે પછી કોઈ વિચારક સંપૂર્ણ આવશ્યક સૂત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ ઉલ્લેખે રજુ કરશે તે તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણાનુસારી વિચાર કરવા અને ફરી પ્રમાણોનું બલબલ તપાસવા પ્રયત્ન થશે.
સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકશ્રુતસ્કંધ ગણધરકૃત નથી. તેમ જ તેનાં બધાં સૂત્રો કઈ એક કર્તાની કતિ નથી એ વાત જે ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તે યે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ બાકી રહે છે. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં ક્યાં ક્યાં આવશ્યક લગતાં સૂત્ર વ્યવહારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સૂ ચાલુ રહીને નવીન સૂ કયાં કયાં ક્યારે ક્યારે ઉમેરાયાં; તેમ જ નવીન સૂ દાખલ થતાં કયાં અને કેટલાં પ્રાચીન સૂત્રો વ્યવહારમાંથી અદશ્ય થયાં અગર તો રૂપાન્તર પામ્યાં; તેમ જ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તર કાલીન સૂત્રો કેની કેની કૃતિ છે. આ અને આના જેવા અનેક વિચારણીય પ્રશ્નો છે. તેને ઊહાપોહ કરવાનું મન નથી એમ તે નહિ જ, પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનોનું આ બાબત તરફ લક્ષ્ય ખેંચું છું. આશા છે કે વિદ્યા-રસિકે આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું જાણવા જેવું ઉપસ્થિત કરશે.
-92
Aho ! Shrutgyanam
Page #280
--------------------------------------------------------------------------
________________
इस अंक का क्रोडपत्र.
મહીલા-મહોદય
અહા પડી ચુકેલ છે.
બીજી આવૃત્તિ
| ભાગ ૨ જો.
- જેમાં :જીવન જીવવાની કળા—
| આહાર-વિહાર, ખાન-પાન, રહેણીકરણીના અનુભવને અભાવે અકાળે કરમાઈ જતાં જીવનને નવપલ્લવિત કરી દીઘાયુ બનાવવાની કળા આ ગ્રંથમાં તમે જોશે. સતા ! સિદ્ધિના ચમત્કાર
ગર્ભ ન રહેવાના કારણેાનું સંશોધન કરીને ગર્ભ સ્થાનના દર્દોની ચિકિત્સા તથા તેને દુર કરવાના પ્રયાગ (ક્ષેત્ર શુદ્ધિ) તેમજ પરના ઋતદાનને અએના રપ તથા તેના હાકે, ( બીજક શુદ્ધિ) તેની સંપૂર્ણ" હકીકત સાથે મહર્ષિએથી આદેશાયેલા અપ્રગટ હસ્ત લીપ્રત તાડપત્ર આદિમાંથી સંશોધન કરીને લેખકે ખાસઠ બાસઠ વર્ષના એકધારા અનુભવ પછી, ઘરગત ઉપચારો આપેલા છે; તેમજ શકિત, તેજ માટે સેકડાના ભાગે મળતી ગુટિકાઓ, તેલ, ચાકૃતિઓના સહુ જ-સુલભ વાજીકરણ પ્રયાગે પણ આ ગ્રંથમાં સ્પષ્ટ અને વિસ્તારથી જોશે. સુવાવડીને સાથી
| ગર્ભ ઉછેર તથા પ્રસુતિ પ્રસંગનુસ'રક્ષણ જાણવાના અભાવે અનેક ઉગીને ઉભી થતી બહેના જીવન ખેાઈ બેસે છે. અથવા તે મુડદાલ-નિ:સત્વ બની જાય છે. તેમને આ પ્રકરણ આશિવાદરૂપ થઈ પડશે. કેમકે તેમાં ગર્ભ રહે ત્યારથી ગર્ભ ઉછેર અને ગર્ભ વતીના આરોગ્ય માટે જરૂરી દરેક હકીકતો, તેમજ સુવાવડી અને સુયાણી (દાયા) માટે જરૂરી ઝીણી-ભેટી | સમજુતીનો સમાવેશ કર્યો છે. બાળઉછેરના જીવન મંત્ર
- ગર્ભ માં અને જન્મ પછી બાળકોના પોષણ-રક્ષણ તેમજ વિકાસને લગતુ’ વિસ્તૃત માર્ગદર્શન આ પ્રકરણમાં તમે જોશો.
એકંદર આ ગ્રંથ કેવળ વાંચવાનો પાથ નથી; પરંતુ સ્ત્રીઓનું કુપવૃક્ષ યાને જીવન૨ક્ષાના રાજવૈદ્ય છે. તેમ ખાત્રી થવાથી તેની પહેલી આવૃત્તિ એક મહીનામાંજ ઉપડી ગઇ છે, એટલું જ નહીં પરંતુ મુંબઈ સરકાર તથા જુનાગઢ, ગાંડલ, વગેરે દેશી રાજાના કેળવણીખાતાએ લાયબ્રેરીઓ તથા ઇનામ માટે “મહીલા મહાદય’’ ગ્રંથ મંજુર કરેલ છે. તેમજ તેની ઉપયોગીતા બતાવનારા સેંકડા પ્રમાણ પત્રા આવી પડ્યા છે. જે પૈકી કેટલાક પત્રોમાંથી ટુંક અવતરણે આ નીચે આપવા દુરસ્ત ધારીએ છીયે.
Abo Shrutanam
Page #281
--------------------------------------------------------------------------
________________
+++પુસ્તકનુ હેડીંગ વાંચતાં સ્ત્રીઓને બેધક ઉપયાગી પુસ્તક હશે એમ જણાય ખરૂં પણ તેની અ ંદર સ્ક્રીઆને તેમજ બાળકેાને ઉપયાગી થઈ પડે તેવું આ એક ઉત્તમ વૈદ્યક પુસ્તક છે. +++દરદાના અનુભવી ઉપાયે આપવામાં આવેલા છે. “ વૈદ્યકલ્પતરૂ ”
આરાગ્યની દ્રષ્ટિએ કિમતી વિગતા સમાવવામાં આવી છે. પહેલા પરિચ્છેદમાં પ્રજોત્પત્તિ, ખીજામાં ગર્ભ રક્ષણ અને પ્રસૂતિ અને ત્રીજામાં સુવાવડ, બાળઉછેર અને આનુષંગિક વિષયાનુ - વિવેચન કરવામાં આવ્યુ છે. +++આવા ૨૮૮ પાનાના કિમતી પુસ્તક માટે રૂા. બેની કિસ્મત વધારે કહી શકાય નહિ, તેનુ ગેટઅપ, માઇન્ડીંગ અને છપાઇ સારાં છે.
હું મુંબઈ સમાચાર.
+++જ્યારથી પહેલા ભાગ પ્રકટ થયા ત્યારથીજ તેના વાંચકોને ઉત્કંઠા રહેલી હતી કે કયારે ખીજો ભાગ પ્રકટ થાય ? +++પહેલા ભાગમાં નિરાગી રહેવા માટે એવાં તત્ત્વા સમપવામાં આવ્યાં છે કે—ખીજા વધુ તત્વા માટે મેહ રહી જાય. +( બીજા ભાગમાં ) અનેક રોગા, કારણે, અને તેના ઘરગથ્થુ પુષ્કળ નુસ્ખાએ આપેલા છે. +++ડાકટરોની ડ્રી અને દવામાં પૈસા ખર્ચવાની જેમની શિત ન હોય તેવા મધ્યમ અને ગરીબ વર્ગના લોક માટે આ પુસ્તક અતિ ઉપયાગી થઇ પડે તેમ છે. ગુજરાતી પંચ ” અમદાવાદ.
33
++માત્ર સ્ત્રીએ એજ આ પુસ્તકમાં લખેલી વિગતે જાણવાનીજ છે એમ નથી. એમાંનું ઘણું પુરૂષને પણ જાણવા જેવુ છે. અને સામાન્ય વાંચકને ઉપયોગી થાય એવું ઘણુ છે. . ખેડા વત્ત માન.
*
અનેક દર્દીનાં લક્ષણે, અને તે ટાળવાના ઉપાય, આયુષ્યવૃદ્ધિના નિયમા વગેરે સરસ, સુંદર અને સચાટ ભાષામાં વર્ણવેલ છે. આ પુસ્તકમાં દર્શાવેલા નિયમાના અમલ કરવામાં આવે તેા (શ્રીએ) ત દુરસ્તી સહેલાઇથી સાચવી શકે, વૈદ્ય ઢાકરાની ભાગ્યેજ આવશ્યક્તા રહે. +++દરેક ગૃહસ્થાએ પાતાના ઘરમાં આ પુસ્તક ખાસ સંગ્રહ કરવા ચાગ્ય છે. +++આવાં પુસ્તકા પ્રકટ થવાથી સ્ત્રીએ પેાતાની શારીરિક અને માનસિક સ્થિતિ સુધારવા ઉપરાંત પેાતાનાં બાળકાની માવજત પ્રત્યે સપૂર્ણ લક્ષ દોરવી ભવિષ્યના સતતિને તદુરસ્ત અને દીર્ઘાયુષી મનાવવા પ્રેરાશે. “ હિતેચ્છુ ” કરાંચી.
*
ऐसी लोकोपयोगी पुस्तकको प्रकटकर निःसन्देह आपने सर्व साधारणका महान् हित साधन कीया है । जैन महावीर यांचनालय,
उमर लायक कन्या, विधवा, सधवा और बाल बच्चेदार स्त्रीयां इससे बहत लाभ उठा सकती है। हम रचयिताको शतशः धन्यवाद देते है । “ સરણતી ઝ
+++આ પુસ્તક સ્ત્રીજીવનના આધાર તરીકે અતિ ઉપયોગી છે. +++અમે ન્યાયથી કહીએ છીએ કે-હાલના વખતમાં એક નારીએ સન્નારી બનવાને આ પુસ્તક એક સદર સહાય સમાન છે. +++દરેક કુટુ ંબની દરેકે દરેક સ્ત્રીઓએ આવા પુસ્તકના નિર'તર અભ્યાસ કરવા ચિત છે. સ્ત્રીઓના સર્વ ધર્મ આ પુસ્તકમાં ભરપુર છે. પ્લેજ કાગળપર સુદર છપાઇ સાથે કપડાના પાકા પુદ્ધનું આ પુસ્તક છતાં એ રૂપિયા કિમ્મત રાખી છે તે કઇ વિશેષ તેા નથીજ. “ દેશીમિત્ર ”—સુરત.
Aho! Shrutgyanam
Page #282
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથમાં આવેલ વિષયો પૈકી નીચેના પણ છે.
૬૪ ધૂમાડી આપવાના ઉપાય. ૬૫ મોઢું આવુ તથા વળવું. ૬૬ અંડવૃદ્ધિ.
૬૭ સ્ત્રીઓનાં વૃણું. ૬૮ ગળથુથી.
૬૯ અંડવૃદ્ધિનો લેપ અને ભેદ ૭૦ મુત્રકૃચ્છ તથા પથરી.
૭૧ ગર્ભ ન રહેવાના પ્રયોગો.
પ્રથમ પરિચ્છેદ પ્રજોત્પત્તિ, ક્ષેત્રશુદ્ધિ વિભાગ,
વિષયાંક વિષય.
૧ સીતનું મૂલ્ય. ૨ ગર્ભ ન રહેવાનાં કારણેા. ૩ કમળનું ફરી જવુ,
૪ સ્ત્રીઓનાં સાત ગુપ્ત દર્દી, તેનાં લક્ષણા અને ઉપાયા.
૫ સલેમાન હકીમના ઉપાય.
૬ ખાલી ગયેલ સ્ત્રીને ગભ રહેવાના ઉપાય.
૭ ઋતુપ્રાપ્તિ અટકાવ. ) ૮ ચૂનાત્ત વ. ૯ પીડિતા વ.
૧૦ નષ્ટા વ. ૧૧ લાહીવા,
૧૨ પ્રદરના ભેદ તથા ઉપાયો. ૧૩ મદનમોદક ગુટિકાની કિંત ૧૪ મેથીના લાડું.
૧૫ મોતીની ભસ્મ
૧૬ સુંદર સૌભાગ્યપાક ૧૭ શ્વેતાળ ૧૮ ઋતુશુદ્ધિ.
૧૯ ગર્ભાશયનાં વિવિધ દર્દી
દૂર કરી ગર્ભ રહેવાનાં ઉપાયો.
૨૦ ફળફળાદિની શક્તિ.
૨૧ મદનકુળ.
૨૨ અગટ અને પેટથા ૨૩ કેળાંના પ્રયાગ.
૨૪ પીપળાના પ્રયાગ.
૨૫ અશ્વગંધાના પ્રયાગ
૨૬ ખાખરાનો પ્રયાગ. ૨૭ શિવલિંગીને પ્રયાગ. ૨૮ ખીજોરીનો પ્રયોગ. ૨૯ ઉપચારાનુ પૃથક્કરણ ૩૦ પુત્ર કે પુત્રિપ્રાપ્તિ.
બીજકશુદ્ધિ વિભાગ,
૩૧ સંતિત ન થવાનાં કારણ માટે સ્ત્રી-પુરૂષતી પરીક્ષા.
૩૨ દેહના રાજા.
૩૨ બાળ લગ્ન.
૩૪ ચા અને કાકી,
૩૫ તમાકુ.
૩૬ વ્યસના છોડવાના ઉપાય. ૩૭ વ્યસનહર ગુટિકા.
૩૮ કુદરતી શક્તિનો ખજાનો. ૩૯ ખાંડ કે યુર્ં.
૪૦ સંચાના લાટ.
૪૧ હતેાના મંદવાડ.
૪૨ વવાના હક્ક
૪૩ દીર્ધાયુષ્ય ભોગવનારાં મ
મુખ્યા.
૪૪ આત્મહત્યા.
૪૫ વિચારની નબળાઈ.
૪૬ આયુષ્ય ક્રમ ટ્રેરે છે ? ૪૭ ધાતુક્ષીણતા. ૪૮ ઉપવાસ.
૪૯ ધાતુપુષ્ટિ ( વીર્ય વૃદ્ધિ) ના ઉપાય.. ૫૦ ધાતુપૌષ્ટિક પાક
૫૧ કામોદ્દીપન અને થીય સ્તંભન ઉપચારો. પર કામે દીપન ગુટિકા.
૫૩ ધાતુસ્ત ભન ટુચકા, ૫૪ શઢાચાર ( વાજીકરણ . ૫૫ શઢત્વવિનાશ લપની કૃતિ. ૫૬ અમીરી ઉપચાસ. પછ મકરધ્વજ ગુટિકાની કૃતિ. ૫૮ કામદેવ ૫૯ યાકુતી. હું૦ પ્રમેહના ભેદ અને ઉપચારા ૬૧ ઉપદેશ ચાંદી-ટાંકી ) અને તેના ઉપચાર.
15
33
ખાવાના ઉપચાર.
,,
૬૩ મલમના ઉપચારા
Aho ! Shrutgyanam
દ્વિતીય પરિચ્છેદ-ગર્ભ રક્ષણ અને પ્રકૃતિ.
કર ગભ રક્ષણ. ૭૩ ગર્ભ રહેવાનાં ચિન્હા. ૭૪ ત્રણ મહીને ગર્ભ પતન ૭૫ વાધુ ચઢવા.
૭૬ લાંમના મહીના. ૭૭ ગર્ભિણીને ધ્યાનમાં લેવા યાગ્ય સૂચના. ૭૮ ગર્ભિણીના ખારાક ૭૯ સગર્ભા સ્ત્રીનાં દર્દી અને ઉપાયા.
૮૦ સ્તન વૃદ્ધિ.
૮૧. ગર્ભિણીને પુષ્ટિકર ઉપાયે ૮૨ ગવિનાદ સ
૮૩ ગવિલાસ રસ.
૮૪ કસુવાવડ ૮૫ જોડીયા ગર્ભ.
૮૬. કસુવાવડ ચતી અટકાવવાના ઉપાય.
૮૭ આવતી વણા અટકાવવાને ઉપાય,
૮૮ ગર્ભસ્રાવની ત્રણ અવસ્થા. ૮૯ અગમચેતી.
૯૦ આર મહીનાના વિધિ. ૯૧ .
૯૨ છોડતા નીકાલ
૯૩ મુદ્દે ગર્ભ
૯૪ પ્રસવ બળ
૯૫ રહેણીકરણી. ૯૬ પ્રસવના ચિન્હો.
Page #283
--------------------------------------------------------------------------
________________
૯૭ પ્રસુતિગૃહ. ૧૩૧ લાહી ચૂણે .
૧૬૯ બાળકના દદની વા. ૯૮ ભેજથી થતું નુકશાન.. ૧૩ ૨ સુલેમાની ક્ષાર .
૧૭૦ બાળકના રાગ ને માતાને ૯૯ સુયાણી. ૧૩૩ સૂતિકા વીતરાગ.
દવા, ૧૦૦ પ્રસવવેદના શરૂ થવાના ૧૩૪ યાની બ્રશ.
૧૭૧ દવાનું પ્રમાણે, ચિહેા. ૧૩ ૫ ગુહ્યાંગ પ્રદેશદાઉં.
૧૭૨ બાળચાતુરભદ્ર. ૧૦૧ છોકરૂં સીધુ છે કે આડુ ૧૩૬ કમળનું ફરી જવું, ૧૭૩ આલામૃત. તેની તપાસ. ૧૩૭ ની હદ .
૧૭૪ સામાન્ય પૌષ્ટિક ઉપાય૧૦૨ ગર્ભ આડે કયારે હોય છે. ૧૩૮ ૨ાનીનાં ચાંદાં કે દુખાવે. ૧૭૫ મી ( કરીમ ). ૧૦૩ મુવેલા ગભ . ૧૩૯ મલ રાગ.
૧૭૬ તાવ. ૧૦૪ પ્રસવની પહેલી અવસ્થા. ૧૪૦ એની તંગ
૧૭૭ ભદ્ર મુક્તાદિ કવાય. ૧૪૧ રતન રાગ. ૧૦૫ જરાયુ.
૧૭૮ ઉધરસ, ૧૦૬ પ્રસવની બીજી અવસ્થા, ૧૪૨ સે.જા.
૧૭૯ માટી ઉધરસ, ( કુકડીયા ૧૦૭, ત્રીજી અવસ્થા. ૧૪૩ સૂતિકા સન્નિપાત,
ખાંસી ) ૧૪૪ મનની અળાઈ.
૧૮૦ ખૂંચકી (તાણું) ૧૦૮ નાળ.
૧૪૫ હીસ્ટ્રીયા (અપસ્માર ) ૧૦ પ્રસવતા વેગ.
૧૮૧ ભરાઈ જવું. ૧૪૬ , ઉપાય. ૧૧ ૦ બાળકના જીવનશ્વાસ.
૧૮ર પેશાબતો બગાડ, ૧૪૭ સંયમ..
૧૮૭ મૂત્રકૃચ્છ. ૧૧૧ નાળક્ન. ૧૪૮ ગુન્હાની સM.
૧૮૪ ઉલટી. ૧૧૨ એરિતા નીકાલ, ૧૪૯ માતાની ફરજ.
૧૮૫ ઝાડા, મરડા તથા અતિસાર ૧૧૩ જરાયુની વ્યવસ્થા. ૧૫૦ બાળનું શિક્ષણ,
૧૮ ૬ ગળું પડવું (બાળશાષ )
૧૮૭ બળકનું તવાઈ જવું. તૃતીય પરિચ્છેદ-સુવાવડ.
૧૫૧ બાળજિજ્ઞાસા.
૧૫ર મિયા ભયનું ઝેર. ૧૮૮ નાભીના પાક. અને બાળઉછેર. ૧૫૩ બુદ્ધિના વિકાસ
૧૮૯ ગુદા પાક. ૧૧૪ ના અવતાર, ૧૫૪ બાળઉછેર..
૧૯ મેને પકિ. ૧૧૫ શાંતિ.
૧પમ્પ પ્રસવ પછીની બાળ- - ૧૯૧ ખુજલી ( ચામડીના વિસંભાળ.
કારા) ૧૧૬ રોક,
૧૫૬ અંધાળ. ( શરીર શુદ્ધિ ) ૧૧૭ લેાહીના પ્રવાહ.
૧૯૨ જખાની ડિલીઓ. ૧૫૭ ગળથુથી.
૧૯૩ કાનના ચાસકા. ૧૧૮ હવાથી રક્ષણ.
૧૫૮ આરામ, ૧૧૯ શરદી.
૧૯૪ દાંત કુટવા. ૧૫૯ ધાવણ. ૧૨૦ ખુલ્લી હેવી.
૧૯૫ રતવા. ૧૬૦ સ્તનપાન
૧૯૬ શીળસ. ૧૨૧ શરીરશુદ્ધિ.
૧૬૧ ધાવણની પરિક્ષા અને ૧૯૭ અછબડા. ૧૨૨ ખાનપાન.
ધાવણ શુદ્ધ..
૧૯૮ એારી.. ૧૨૩ મળશુદ્ધિ.
૧૬૨ ધાવણની કિંમત. ૧૯૯ હાંફ. ૧૨૪ પેટના ચડાવે. ૧૬૩ ધાવમાતા.
૨૦૦ પારધલા. ૧૨૫ સુવા રાગ.
૧૬૪ ધાવણુને બદલે દુધ ૨૦૧ મુખશુદ્ધિ ૧૨૬ ફેવદારાદિ કવાથ
૧૬૫ ધાવણવૃદ્ધિના ઉપાય. ૨૦૨ અને ૧૨૭ પંચજીરાદિ પાક ૧૬૬ ધાવણ્યને હિતકર ખેારાક
૨૦૩ બાળકતા ખોરાક ૧૨૮ સૌભાગ્ય સુડીપાક
અને સ ભાળ.
૨ ૦૪ પશ્ચિમનું બાળરક્ષણ. ૧૨૯ દશમૂલાદિ કવાથ ૧૬૭ ધાવણની ઉટી.
૨૦૫ પ્રકીર્ણ. ૧૩ ૦ સૂતિકા રાગહરે કવાથ ૧૬૮ બાળક ન ધાવતું' હોય . વિગેરે ' વિગેરે
આ અનુક્રમણિકા મહિલા મહાક્રય ભાગ ૨ જાની છે. જ્યારે પહેલા ભાગમાં સાત પરિચ્છેદ અને આવા જ ઉપયોગી અને તદ્દન નવાજ ૧૪૮ વિષા જોશે. (આ ગ્રંથ સચીત્ર છે, ) - દરેક ભાગની કીંમત શ , મળવાનું’ સ્થાન-જૈન શ્વશની ઓફીસ-ભાવનગર,
Aho! Shrutgyanam
વગેરે
Page #284
--------------------------------------------------------------------------
________________
ઐતિહાસિક નોવેલો.
કિ. જો તમારે છે.
- ઇતિહાસને નામે કાપ'નિક પાત્રો ઉભાં કરીને મન- પિલ
સ્વી રંગાના ઓપ ચઢાવેલાં તો. નોવેલની મલીન છાયાથી E મચી જવું હોય
- છેલ્લા એક હજાર વર્ષના લગભગ તેજ અરસામાં લખાએલ પ્રમાણિક ઇતિહાસ નજર સામે રાખીને લખાએલ નીચેના
પ્રમાણભૂત ઐતિહાસિક નોવેલો
વાંચવા ભલામણ છે.
--@ @ કે –
ગુ જરાતનું ગૌરવ યાને વિમળમંત્રીનો વિજય.
ઇ. સ. ના અગ્યારમા સૈકામાં ગુજરાતની આણ છેક સીંધ અને માળવા સુધી ફેલાવનાર
ભીમ બાણાવળી ના સમયની આ ઐતિહાસિક નવલકથા ગુજર પ્રજાનાં શૌર્ય સત્તા અને જાગૃતિના સ્પષ્ટ ખ્યાલ આપે છે, ર૭ ફામ. પાકું પૂ 8. છતાં કિ. રૂા. ર-૦-૦
Aho I Shrutgyanam
Page #285
--------------------------------------------------------------------------
________________
બારમી સદીનું ગુજરાત.
ચાને ગર્જરેશ્વર કુમારપાળ. ગુજરાતની જા હાજલાલીના સૂર્ય જ્યારે પૂરબહારમાં તપી રહ્યો હતો તે સમયના સત્તાવાર ઇતિહાસ તેજ પ્રસંગે લખાયેલ મોજીદ છતાં ભાઈ મુન્શીએ આ ખરો રૌલીના આશ્રય લઈ
= ગુજરાતનો નાથ:
વગેરે ઐતિહાસીક નવલકથાઓ દ્વારા ધણા ઐતિહાસિક મહાપુરૂષને અન્યાય આપે છે, તે બંધુ' મિથ્યાપણ જોઈ શકાય તેમજ એ સમયમાં લખાએલા પ્રમાણિક ઇતિહાસને અનુસરી સત્ય વાતા જ બહાર આવે એ માટે આ નોવેલ રસપૂણ શૈલી તૈયાર કરેલ છે, તેમાં
-: ગર્જરપતિ સિધ્ધરાજ જયસિંહ :
ના સમયનો ઇતિહાસ, માળવા, બુદેલખ ડ, સાન રાષ્ટ્ર તેમજ મારવાડમાં વિજય, પટણીઓનું પ્રાધાન્ય વગેરે ૮૫ પ્રકરણ છે સત્તાવન માં. પાકુ બાઈડીંગ. કિં. રા. -૦
Aho! Shrutgyanam
Page #286
--------------------------------------------------------------------------
________________
ચાને
પાટણની ચડતી પડતી | મેવાડના પુનરૂદ્ધાર
કિંવા વીરાશિરોમણી વસ્તુપાળ |
ભાગ્ય વિધાયક ભામાશાહ.
| મુગલ સત્તાની છાયામાં જયારે (ભાગ ૧-૨-૩) . ધીમે ધીમે રાજપૂત તેજ ઝાંખી T
પડવા લાગ્યું હતું ત્યારે મેવાડપતિ
મહારાણા પ્રતાપ તેરમી સદીના માર ભમાં દીલ્હીના
ના બાહુબળે રાષ્ટ્ર અને ધર્મ નું ચૌહાણા, આબુના પર મારા વગેરે |
રક્ષણ કેવી રીતે કર્યું? તેને શૈર્ય 'હિંદની રાજપુતસત્તાઓ સાથેની ભર્યો ઇતિહાસ આ નોવેલ દ્વારા
અથડામણીનો લાભ લઇ મુસ્લીમ વાંચવાથી કોઈ પણ દેશાભિમાની. સત્તાયે હિ દમાં શરૂ કરેલી જમા
ભાઈ બહેનના દીલમાં રાષ્ટ્ર ભાવ
નાનું નવું ચેતન્ય રેડાયા વિના વટ ભોળા ભીમદેવની ભાળાથી
રહેશે નહિ. અણહીલપુરની આપત્તિ-ધવલપુર |
- કિં. રૂા. ૨૦-૦ ( ધોળકા) ના સાલ કી સરદારવાધેલા
વીરધવલનું વીરત્વ | ધમજીજ્ઞાસુ અમ્બર, તથા મત્રી વસ્તુપાળ અને સેનાપતિ તેજપાળનાં અદ્દભુત પરા- | સમ્રાટુ અકબરના સમયને કમાનો ઇતિહાસ આ નવલકથામાં | હિંદનો ઇતિહાસ જાણનારે આ એવા તો સચોટ અને સત્યપૂર્ણ નવલકથા અવશ્ય વાંચવી પડશે. વણ વ્યા છે કે તે વાંચવા શરૂ કરવા તેમાં સમ્રાટ અકમરની રાજનીતિ પછી ત્રણે ભાગ્ય પૂરા વાંચવા જ -ધામી ક વલણ તથા આ૦ શ્રી પડશે.
હીરવિજયસૂરિનો પરિચય વગેરે - દરેક ભાગની કીંમત રૂ. બળે.
૨૮ પ્રકરણ છે. - એક સાથે ક. રૂા. પ --છે
પાકું છું. કિં. રૂા. ર--૦
Aho! Shrutgyanam
Page #287
--------------------------------------------------------------------------
________________
అ
© ©
అఅం
లి
g
ચાવાનાં ધામ.
પવિત્ર વાતાવરણનાં પૂજ જ્યાં ઉભરાતાં હાય તે યાત્રાનાં ધામ કહેવાય.
આવા પવિત્ર સ્થાનનું સેવન-સ્પર્શન થતાં હૃદયનાં મેલ પીગળી જાય અને મહાન પ્રભુના ગુણકિર્તનમાં તદ્નરૂપ થતાં મનના વેગ શમી જવાથી આત્માનું કલ્યાણ થાય છે.
એ પ્રભુના ધામાની પવિત્રતાના રક્ષણ અર્થે પૂર્વે આ રાજવીએ માથાં મુકતાં-એ કાળજીને ભાવ પલટાઇને આજે તેજ આ રાજસતાને પશ્ચિમના સત્તામેાહી વાતાવરણે આંજી દેવાથી તી દ્રવ્યની લાલચમાં લપટાયા હોય તેમ પુરવાર કરતા સપ્રમાણ અને સત્તાવાર ઇતિહાસ— જૈનો વિરૂદ્ધ પાલીતાણા
નામના ગ્રંથમાં સવિસ્તર વર્ણ વ્યા છે કે જે જાણવાથી દરેક આર્ય સતાન તીર્થની પવિત્રતા સમજીને તેના રક્ષણ માટે-પાતપાતાની માનુષી જવાખદારી માટે તીથ ભક્ત અને વફાદાર થઇ શકશે. કી.રૂા. ૧-૦-૦
ઉપલા દરેક પુસ્તકો મળવાનું સ્થળઃ—
લખા—
જૈન પત્રની ઓફીસ-ભા
Aho! Shrutgyanam
9
-ભાવનગર.
Page #288
--------------------------------------------------------------------------
________________
आजना अंकनो वधारो
जैनतत्वज्ञानना पिपासुओने खुष खबर
जैन साहित्यना ग्रंथ संग्राहकोने प्रिय निवेदन
...
.
....
.
aama
n
a nmar
.ima
.
..
..
.
..
-
-
-
-
संस्कृत-प्राकृत भाषाना अभ्यासिओने
सु समाचार आर्हतमतप्रभाकर कार्यालयद्वारा प्रकाशित
जैन साहित्यना उत्तमोत्तम संस्कृत-प्राकृत ग्रंथो.
આ સંસ્થાએ પ્રારંભેલ ગ્રંથપ્રકાશનકાર્યના ફળ રૂપે હાલમાં દુષ્કા એવા જૈન આગમ તથા પૂર્વાચાર્ય રચિત જૈન ન્યાય, વ્યાકરણાદિક અવશ્ય સંગ્રહ કરવા યોગ્ય શાસ્ત્રીય ગ્રંથ વિદ્વાનેની સહાયતાથી સંશોધન કરવાપૂર્વક અર્થબોધક અને મતપરિચાયક ટિપ્પણું, વિસ્તૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટ વિગેરે અથવા ઇંગ્લિશ નેસ, શબ્દકેશ વિગેરે સાથે સુન્દર બાલબધ ટાઈપથી ડેમી અષ્ટ પેજ પંચાવન રતલી ગ્લેજ કાગળ ઉપર પુસ્તકાકારે સુન્દર છપાયા છે ને છપાઈ રહ્યા છે. જૈન સાહિત્યને પ્રસાર કરવાના મુખ્ય ઉદેશથી જ સંસ્થાએ ગ્રંથની કિંમત તેને અંગે થયેલા ખર્ચ જેટલી જ રાખેલી હોવાથી એતદેશોય તથા પરદેશીય સંસ્થાઓ દ્વારા પ્રકાશિત ગ્રંથની નરે નજીવી છે. એ બાબત ગ્રંથ જોતાં જ દરેકની ખાત્રી થયા વિના કદાપિ નહી રહે. આ ગ્રંથમાંનાં ઘણા ખરા ગ્રંથે મુંબાઈ, કલકત્તા વિગેરે યુનિવર્સિટીઓ, શ્રીમડાવીર જૈન વિદ્યાલય તથા શ્રી વીરતવ પ્રકાશક મંડલ વિગેરે આદર્શ સંસ્થાઓએ અભ્યાસક્રમ માટે નીમ્યાં હોવાથી દરેક અભ્યાસિએએ તથા તવજિજ્ઞાસુઓએ આ લાભ લેવા કદાપિ નહી ચુકવું. ગ્રંથની નકલે થેડી જ હોવાથી તેમ જ ગ્રંથે શિક્ષણક્રમમાં નિમાએલા હોવાથી ગ્રાહકો તરફથી ઘણી માગણી આવ્યા કરે છે, માટે તૈયાર ગ્રંથ વી. પી. થી મંગાવી લેવા અને છપાતા માટે અગાઉથી દરેક ગ્રંથ પાછળ રૂપિયે એક મેકલી ગ્રાહક લીસ્ટમાં નામ દાખલ કરાવવા શીઘતા કરવી. જેથી સંસ્થાને ઉત્તેજન મલે અને સાહિત્ય સેવાનું શ્રેય સંપાદન કરવામાં સંસ્થાચાલકેના સહભાગી થઈ શકાય. તેમજ ભવિષ્યમાં ગ્રંથે ન મલવાથી નિરાશ થવાને પ્રસંગ ન આવે. १ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित ४ छंदोऽनुशासन स्वोपज्ञवृत्ति सह. प्रमाणमीमांसा स्वोपज्ञवृत्तिसह पृष्ठ ५ोन शासनना परमप्रभा१: श्री वादिदेवमूरिकृत लगभग १४५
मत ३. १. | प्रमाणनयतत्त्वालोकालंकार स्वोपज्ञ स्याद्वादरत्नाकर २ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित ।
(3५ मा परिछे ७ सय) बृहट्टीका साथे. अन्ययोगव्यवच्छेदिका श्री मल्लिषेणमूरिकृत है
६सभाष्य तत्वार्थाधिगमसूत्र 48 मीना २५३५
६४ सटामो सहित. स्याद्वादमंजरी24t साथ पृष्ठ 113२०१७.३.२ ७ श्रीमद् हरिभद्रसूरिकृत अनेकांतजयपताका स्वो___पोष्टखर्च शिवाय,
पज्ञ वृत्ति अने श्रीमुनिचन्द्रसूरिकृत टिप्पणीसह नीचेनां पुस्तको छपाय छे. ८ औपपातिक सूत्र (भूध नोट्स साथे ) ३ प्राकृतव्याकरण स्वोपज्ञवृत्ति सह. । ९ सूत्रकृतांग सूत्र (भूज (AN नाट्य साथ.)
मळवायूँ ठेका'- १ आर्हतमतप्रभाकर कार्यालय, पूना सिटी. २ जैन साहित्य संशोधक कार्यालय, ३ शा शंभुलाल जगशीभाई, ४ मेसर्स मोतीलाल बनारसीदास एलिस ब्रिज, अमदाबाद. ठे. उस्मानपुरा पुरातत्व मंदिर, ठे सय्यद मिठा बजार, लाहोर. अमदाबाद: ६ "
(पंजाब) हनुमान ' प्रेस, पुणे शहर
Aho! Shrutgyanam
Page #289
--------------------------------------------------------------------------
________________
Aho! Shrutgyanam
Page #290
--------------------------------------------------------------------------
________________ आचार्य श्रीजिनविजय सम्पादित ग्रन्थोनी नामावली 19 1 जैन तत्त्वसार (ISel arian) 2 विज्ञप्ति त्रिवेणी ( &ii प्रस्तावना) 3 कृपारस कोष (7 ) 4 शत्रुजय तीर्थोद्धार प्रबन्ध , 5 द्रोपदी स्वयंवर नाटक , 6 प्राचीन जैन लेख संग्रह ला 1 al. (प्राकृत भू-१४ाती वयन.) 7 ला 2 (557 शिaawन सम.,) 8 जैन ऐतिहासिक गूर्जरकाव्य संचय (33 मंतिसि सोनी मोटी 57.) 9 हरिभद्राचार्यस्य समयनिर्णयः (पत संस्कृत Giau) 10 कुमारपाल प्रतिबोध (पात सापान 12 12 / भान अय.) 11 प्राकृत कथा संग्रह (४ात पुरातत्व माहिर थापली ] 12 पाली पाठावली (पारी भापानी या भाणा. यू. 5. भ.) 13 अभिधानप्पदीपिका (पाती पानी 206 / 5 5. पु. भः) 14 जीतकल्पसूत्र-मूल, चूर्णि, टिप्पण समेत (विस्तृत ०४२।ती प्रस्तावना) હાલમાં છપાતા ગ્ર 15 प्राचीन गूजराती गद्य संदर्भ (15 मा ना भूराती मधनी स.) 16 गूजरातना इतिहासनो साधन-संग्रह, ग्रंथ 1 लो. (1) मेरुतुजाचार्यरचित प्रबन्धचिन्तामणिः सटिप्पण। 17 विजयदेवमाहात्म्य (17 मा साना में प्रसिद्धनाथायन संस्कृत यात्र) 18 पहावलि संग्रहः लाखो . (122 १२छन भने प्राचीन पावला .) तैयार थता थे। 12 99 कुवलयमाला कथा (8 मा संहानी प्रातमा मेसी मे४ उत्तम ४था) 20 गूजरातना इतिहासनो साधनसंग्रह 12. (CAalay पगेरे.) 2OROSDILDADRESSORRO મુકેગુસ્થાન : આદિત્ય મુદ્રણાલય, રાયખડરોડ-અમદાવાદ : મુદ્રક: ગનનન વિશ્વનાથ પાઠક, Aho! Shrutgyanam