SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] नव प्रकाशित ग्रन्थ परिचय [ ?૪૨ ૨. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર [ ઉપાધ્યાય શ્રીમદ્ તિલકચંદ્ર વિરચિત સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાંતર. વિસ્તૃત પરિશિષ્ટ અને ટિપ્પણીયુક્ત ભાષાંતર કર્તા શ્રીયુત મેાતીચંદ આધવજી; ભાવનગર. ભાગ ૧-૨. પૃષ્ટ ૩૨૦ અને ૨૪૩] જૈન વિદ્વાનાએ કથાસાહિત્યને જેટલું ખેડયું છે તેટલું બીજા કાઇએ નહિ. ધર્મએધ અને નીતિવિચારના હેતુએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી અને ગૂજરાતી આદિ ભાષાઓમાં જૈન વિદ્વાનાએ સંકડા નહિ પણ હજારાની સંખ્યામાં કથાઓ લખી કાઢી છે, અને દરેક કથાનું પરિણામ કાઇને કાઈ પ્રકારના ધર્મએધ કે નીતિખેાધના બિંદુવાળું તેમણે મૂક્યું છે. લૌકિક હાય, પૌરાણિક હાય, ઐતિહાસિક હાય, કાલ્પનિક હોય કે સાંપ્રદાયિક હાય; ગમે તે કથા હાયઃ જૈન વિદ્વાનોએ તેને પેાતાના ઢાળમાં ઢાળી છે અને તેના ઉપર પેાતાના કથનમાર્ગની મેહર મારી છે. આવા જ એક કથાકાવ્યનું ભાઇશ્રી મે તીચંદ એધવજીએ ઘણી કાળજી અને કુશાલતાપૂર્વક સુંદર ગુજરાતી ભાષાંતર કરીને ઉપર્યુક્ત નામે બહાર પાડયું છે. શ્રમણ ભગવાન શ્રીમહાવીર અને દેતા સમકાલીન માધ સમ્રાટ શ્રેણિક ઊર્ફે બિબીસાર જૈનબૌદ્ધ સાહિત્યમાં સુપ્રસિદ્ઘ છે. અમષકર્ એ સત્રટને! અતે કુલ અને બુદ્ધિશાલી પુત્ર હતા. એની માતા સુનંદા વૈશ્ય કુન્નતી હતી તેવી કુલપરંપરાના નિયત્ર પ્રપણે એ કુમાર સામ્રાજ્યના વારસદાર થઇ શકે તેમ ન હતું. સામ્રાજ્યનું આધિપત્ય મેળવવાને હક તે વેણાએ એ સત્રાટના પિતાદ્વેષી પુત્ર કુણિક અપર નામ અજાતશત્રુને આપ્યા હતા અને તે હક્ક બીજા કાછબી ફેરવી શકાય તેમ ન હતું. તેથી સમ્રાટ શ્રે કે પોતાના પ્રિય અને વિનીત પુત્ર અભયને સામ્રજ્યને. મં ોધર બનાવી રાજાને તે હિ પણ રાજા ના જેવે જ આધકાર ભેગવવાની વ્યવસ્થા કરી આપી હતી. અભય ક્રુપારની હકીકત માત્ર જૈન ગ્રંથોમાં જ મળી આવે છે. બૌદ્દે કે બ્રાહ્મણપુરાણે માં અને કઈ ખાસ ઉલ્લેખ થએલેક્સ મળતે નવી. તેવી આ કુમારની કથાને ઐતિહાસિકત કેટલું આપી શકાય તે મહત્ત્વને પ્રશ્ન વિચારવાના રહે છે. અને ત્યાં સુધી એ પ્રશ્નને નિર્ણય ન થાય ત્યાં સુ’ડી આવા કાયંત્રેને ‘ જીરાચિત્ર ’કહેવાની કે માનવાની ભ્રાન્તિ કાઇ શિષ્ટ લેખકે ન કરવી તઇએ. આપણા પ્રાચીન વિદ્વાનોએ કથા, આખ્યાયિકા, રિત, વૃત્ત વગેરે વસ્તુએના મેધક ખાસ શબ્દ! . અે નામે નિર્ભિત કર્યા છે. તેને વિવેક દરેક લેખકે કરવાની જરૂર છે. કહેવાતી મતલબ એ કે આ પુસ્તકને જે ‘ અમયકુસાર મં ીશ્વરનું જીવનચરિત્ર' નામાભિધાન આપવામાં આવ્યું છે તેની જગ્યાએ ‘ અભયકુમાર મંત્રીશ્વર કથા કે એવું જ કાંઇ આપવું ઉ.ચત ગણાય. ' આ આખા ગ્રંથનું ભાષાંતર બહુ જ સરલ અને સુ`ધ ભાષામાં પણ અર્થપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે અને તે દરેક રસિકવાચકને ગમે તેવું છે. પુસ્તકની અંતે જે કેટલીક ટિપ્પણીએ આપી છે તે લેખકના અભ્યાસની ખાસ કાળજી સૂચવે છે. ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા અને આત્માનંદ સભા જેવી સંસ્થા તરફથી આ જાતના ધણા ભાષાંતરના ગ્રંથા પ્રકટ થયા છે અને થતા રહે છે. પણ અમને એ ગ્રંથેામાં જરાયે કાળજી કે ચૈતન્ય જેવાં દેખાતાં નથી; અને તેનું કારણ એ છે કે અર્ધપંડિત જેવા જેનેતર શાસ્ત્રીએ પાસેથી, થોડા પૈસા આપી ઘણું કામ કરાવી લેવાની વૈશ્યવૃત્તિ ત્યાં ઉદય પામેલી હેાય છે. ભલે થાડા ગ્રંથા પ્રસિદ્ધ થાય પણ તેની પાછળ જો પરિશ્રમ, અભ્યાસ અને રસવૃત્તિના પરિપાક થાય તે તેથી જૈનસાહિત્યની પ્રતિષ્ઠામાં ધણા વધારા થઈ શકશે. આ ગ્રંથના ભાષાંતર કર્તા જેવા યોગ્ય અભ્યાસીએના હાથે જે એવા ગ્રંથા તૈયાર કરાવામાં આવે તે તેથી દ્રવ્યે અને ભાવે બંને રીતે લાભ છે. —જિનવિજય Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy