________________
૮૪ ]
जैन साहित्य संशोधक
જૈન સાહિત્યના પ્રકાશનને મળવાનું હતું તે એક રીતે અકાળે જ કરમાઈ શ્રીમાન મહારાજાની જીભ જ્ઞાનનિષ્ઠાથી એ કાર્ય આગળ ચાલુ જ છે અને સુયેાગ્ય જૈન પંડિત શ્રીયુત લાલચંદ ભગવાનદાસ ગાંધીની સેવા ભળેલી છે પણ જૈન ગ્રંથાને એ ગ્રંથમાળામાં આદર મળતા રહેશે એવી આશા છે.
એ ગ્રંથમાળામાં અદ્યાવિધ નીચે જણાવેલાં જૈન ગ્રંથરત્ના ઉત્તમ રીતે પ્રકટ થયાં છે અને દેશિવદેશના પ્રસિદ્ધ પુસ્તકાલયેામાં સુંદર સ્થાન પામ્યાં છે.
૧
૨
3
૪
સામપ્રભાચાર્ય વિરચિત કુમારપાણ પ્રતિષોષ. સશેાધક મુનિ જિનવિજજી, ૫ જયસિંહુસૂરિ રચિત TMશ્મીરમમન નાટ *અનેક દિવાનકૃત સંગ્રહ પ્રાચીનમૂન ાવ્યસંગ્રહ ७ ધનપાલ પડિતકૃત પંચમીતા (અપભ્રંશગ્રંથ ) ૮ રામચંદ્ર વિદ્રવાન કૃત નચિહાસ નાટા. સશેાધક પડિત લાલચટ્ટ ભ. ગાંધી
જૈનમહામાત્ય વસ્તુપાલ વિરચિત નરનારાયણાનનું ધાન્ય, *બાલચંદ્રસૂરિ વિરચિત વસન્તવિજાન હાન્ય.
મંત્રી યશપાલ વિરચિત મૌદાનપરાય નાટ સંશાધક મુનિ ચતુવિજયજી.
હું
નૈસરુમેરીય નૈન ગ્રામહાર સૂચિ ( દલાલ અને ગાંધી )
હાલ છપાતા ગ્રંથ
१० अपभ्रंश काव्यत्रयी
११ न्याय प्रवेशसटीक (हरिभद्रकृत टीकायुक्त) १२ पाटणना भंडारोनी ग्रंथसूचि.
[ ફંડ રૂ
ગયું. છતાં એમાં એક તેથી હજી
ઉપરની યાદીમાં જે નામ છે તેતેા ખાસ જૈન વિદ્યાવાનાના અનાવેલા જૈન ગ્રંથાનાં જ છે. એ ઉપરાંત અજૈન વિદ્વાનાના અનાવેલા, પણ ખાસ જૈન ભંડારામાંથી જ મળી આવેલા-જૈન ભડારા સિવાય બીજે કાઇ ઠેકાણે નહિ જણાએલા એવા જે ગ્ર ંથમ ગાયકવાડસ એ. સીરીઝમાં છપાએલા છે, તેમની સંખ્યા તા એ કરતાંય વધારે છે. જગદ દુર્લભ્ય એ ગ્રંથાને કાળના મુખમાંથી આજસુધી સાચવી રાખવાનું મહપુણ્ય જેમ જૈન જ્ઞાન ભંડારના સરક્ષકાને ઘટે છે તેમ અંધકારાચ્છાદિત ભૂગર્ભ માંથી બહારકાઢી ફરી જગત આગળ મૂકવાનું સત્પુણ્ય વડાદરા નરેશ શ્રી સયાજીરાવને ઘટે છે. તથાસ્તુ.
* આ નિશાનીવાળા ગ્રંથે! સદ્દગત દલાલનાં સોંપાદિત કરેલાં છે.
Aho! Shrutgyanam