SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧ ] हिंदी कला ने जैन धर्म हिंदी कला अन जैन धर्म ORDE [ લેખક:--શ્રીચુત રવિશંકર મહાશંકર રાવલ ] હિં'દી કળાના અભ્યાસી જૈન ધર્મને જરાય ઉવેખી શકે નહિ. જૈન ધર્મ તેને મન કળાના મહાન આશ્રયદાતા, ઉદ્ધારક અને સંરક્ષક લાગે છે. વેદકાળથી માંડી ઠેઠ મધ્યકાળ સુધી દેવદેવતાઓની કલાસૃષ્ટિના શણુગારથી હિંદુ ધર્મી લદાઇ રહ્યો હતા. કાળ જતાં કળા ધીમે ધીમે ઉપાસના સ્થાનેથી પતિત થઇ ઇંદ્રીય વિલાસનું સાધન બની રહી. તે વખતે જાણે કુદરતે જ વક્રર્દષ્ટ કરી હેાય તેમ મુસલમાની આક્રમણાએ તેની એ સ્થિતિ છિન્નભિન્ન કરી નાખી, હિંદુ ધર્મે દારિદ્રય તથા નિČળતા સ્વીકારી લીધાં. સામનાથ ખંડેર બની ઉભું. તે વખતે દેશની કળાલક્ષ્મીને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશરે આપનાર જૈન રાજકર્તા તથા જૈન ધનાઢયોનાં નામ અને કીતિ અમર રાખી કળાએ પેાતાની સાતા સિદ્ધ કરી છે. [ ૭૨ મહમુદની સંહારવૃષ્ટિ પુરી થતાં જ ગિરનાર, શત્રુંજય અને આબુનાં શિખરો પર કારીગરોના ટાંકણાં ગાજી ઉઠ્યાં અને જગત માત્ર વિસ્મયમાં ઠરી જાય એવી દેવનગરીએ ઝળકી ઉઠી. દેશના કુબેરેએ આત્માની રસવૃત્તિ દેવને ચરણે શેાધી:-સુંગધ, રૂપ, સમૃદ્ધિ, સર્વ ધર્મોંમાં પ્રગટાવ્યાં, અને કળા નિર્માણુનું સાચું ફળ શાંતિ અને પવિત્રતા અનુભવ્યાં. પરિણામે કળા થાડા એક વિલાસી જીવાના એકાંતી આનંદના વિષય નહિ પણુ દરેક ધ પરાયણ મુમુક્ષુ માટે સર્વકાળ પ્રખ઼ુલ્લિત સુવાસિત પુષ્પ ની રહી. દરેક ધર્માં સાધક એ કળાશિમાં આવી એકાગ્રતા, પવિત્રતા અને મનની સમામાની મેળવતા થયા. ધ દષ્ટિએ દેવાયતના શ્રીમાનાને માટે વ્યાપ ણુની યાગ્ય ભૂમિ બન્યાં. એ પૈસાથી તેમના પરિવાર વિલાસથી બચી તેઓ ખાનદાનીભર્યાં ત્યાગ અને કુલગૌરવ સમજ્યા. એ ધનિકાના નિઃસ્વાર્થ અને ઉદાર દ્રવ્યત્યાગથી દેશમાં કારીગરા અને સ્થપતિએનાં કુલા કુલ્યાં ફાલ્યાં. અસંખ્ય શિલ્પીએ માંથી ક્રાઇ ઇશ્વરી ખબક્ષીસવાળા હતા તે અદ્ભુત સ્મૃતિવિધાયક થયા. સ્થાપત્ય કે મૂર્તિ, વેલ કે પૂતળી, દરેકના વિધાનની પાછળ એમની અતિશય ઉચ્ચ માનસવાળી અધ્યાત્મિક જીવનદૃષ્ટિનું ભાન થયા વિના રહેતું નથી. આષુ ઉપરની દેવ મહેલાતા, ગિરનાર પરના મેટા ઉઠાવનાં દહેરાં, કે શત્રુજય પરનાં વિવિધ ધાટનાં વિમાના જોનારને આપણા આ યુગની કૃતિઓ માટે શરમ જ આવે છે. જૈનધર્માંતે કળાએ જે કીતિ અને પ્રસિદ્ધિ અપાવી તેથી હિંદુ આખું મગરૂર છે અને એ દરેક ભારતવાસીને અમર વારસા છે. પરંતુ એ કળાના હાલના વારસદારા–જૈન શ્રીમાનેા વારસાની કેવી કદર કરી શકે છે તેના વિચાર કરીએ છીએ અને કળા વિષયક તેમની પ્રવૃત્તિનું અવલાકન કરીએ છીએ ત્યારે તેમની મનેાદશાની અવનતિ જોઇ અત્યંત કલેશ થાય છે. હિંદુ સ્થાપત્યના દરેક રૂપની પાછળ ક ંઇક સકેત હોય છે, ક્રાઇ દેવાલયના બંધારણમાંથી તે દૂર કરતાં કોઇ મહાન ગ્ર ંથનું એકાદ પ્રકરણુ છતાં કમનસીખે આ જમાનાના સુશિક્ષિત જૈને પણ આવી બાબતા પર હાલનાં મદિરાના ઘાટમાં ક્રીશ્ચિયન ધર્મનાં રૂપા, સુશેાલના કે ખીજા દરેક કલા મર્મવિશ્તે ખેદ થયા વિના રહેતા નથી, છતાં હાલનું જૈન Aho ! Shrutgyanam ધાર્મીિક ભાવ હાય છે; અને ગુમ થયા જેવું લાગે છે, દુર્લક્ષ કરી રહ્યા લાગે છે. આકારે। ઘુસી જતા જોઈને સાહિત્ય એ વિષે ભય'કર
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy