________________
શ્૦૨ ]
जैन साहित्य संशोधक
[અંતર્
જિલ્લામાં આવેલું વિજયનગર તે જ ધનવૃત્તનૂ વિજયપુર. એની પડેાશમાં દેવપાંડામાંથી વિજયસેનને શિલાલેખ મળી આવ્યા હતા. તેથી કરીને વિજયનગર લક્ષ્મણુસેનનૢ પાટનગર હતું. એમ કંઇ સિદ્ધ થતું નથી. તબકાતે નાસિરીમાં એની રાજધાનીનું નામ નાદિયા ( Nodia ) આપ્યું છે, એને ક્રૂ નવદ્વીપનૢ રૂપાંતર સમજૂ છું. હાલના નદિયા પાસે Bamanpukur નામે ગામમાં બલ્લાલ ઢીખી એટલે અહ્વાલને ટીખા એવે નામે ટકી છે અને તેની નજદીકમાં અલ્લાલ દીધી નામે સરોવર છે. આ જૂનાં સ્થાના વિજયપૂરમાંના સસભુવનના રાજમહેલની અને એના અંત:પુરની ક્રીડા દી-િ કાની૭૨ સ્મૃતિ આપે છે. લક્ષ્મણુસેનનાં પાટનગર ત્રણુ; નવદ્વીપ, લક્ષ્માવતી અને વિક્રમપુર પહેલાંનૂ નવૂ નામ ભૂલાઈ ર્જાનું વિકાર પામી નદિયા કે નાદિયારૂપે ઊતરી આવ્યૂ.એ નવદ્વીપ કિવા વિજયપુર ધેાયીતૂ નિવાસ્થાન, જ્યાં મીજે જન્મે પણ એ વાસ માગે છે,
ધેાયીએ ત્રણુસેન રાજાના દિનદિન ચડતા પ્રતાપ જોયા.૩૩ એણે પવનૂરચ્યું' તે વિજય સેનના રાજ્યકાળની ઉત્તર વીશીમાં; અને વિતાચાર્યનું ગૌરવ ભર્યું પદ ભાગગૂં તે વહાલસેન તથા લક્ષ્મણુસેનના અમલમાં. ઉકત દૂતકાવ્ય કવિની ઉત્તરાવસ્થાની કૃતિ છે એ ટાણે ચિરકાળ શબ્દબ્રહ્નાનૂ રટન કરનાર શબ્દાતીત બ્રહ્મતું ચિંતન કરવા ઈચ્છે છે. ૪ કાવ્યને આદ મહાકવિ કાલિદાસનું ભમે છે. ધેાયીના વૈકુંઠવાસ પછી એના સાથી જયદેવને કવિરાજ
દિવ મળે છે.૩૫
વલાલસેન અને લક્ષ્મણુસેનની સભાનાં પંચ રત્ન ઉમાપતિધર, શરણ, ગાવĆન, ધાયી અને જયદેવ.૩૬ પહેલા એના સળંગ પ્રબંધ મારા જોવામાં આવ્યા નથી. ગેાવન ગર્વીલસપતીનાં મુક્તાથી જાણીતા છે. પયનવૃત્ત અને ગીતને વિન્ગ્યુ આપ્યાં તે છેલ્લા બે કવિએ.
પ્રસ્તુત ચર્ચામાં પ્રમાણુ શૃંખલાના અંકાડા બંધખેસતા જાય છે, તથાપિ તેમાંના કેટલાક કાચા હાવાને સંભવ છે. એના મજબૂતપણાની ખાતરી થયા પછી સાંધા પાકા કરવાના રહે છે.
અધ્યાપક 1. હાન યાકેાખીના પત્ર.
જર્માંનીના ખાનનગરની યુનિવર્સિટીના પૌર્વાત્ય ભાષાઓના મહાન અધ્યાપક ડૉ. હર્માંન યાકાખી ભારતીય સંસ્કૃતિના અસાધાણુ પંડિત છે. તેમાંયે ખાસ જૈન સાહિત્યના તેા તે અદ્વિતીય સ્કીલર છે. પ્રે. લાસેન અને વેખર જેવા સવિદ્યાવિશારદ અધ્યપકાએ જૈનધમના વિષયમાં જે એવા વિચાર પ્રસ્થાપિત કરવાને પ્રયત્ન કર્યો હતા કે–એ ધ બૌદ્ધધની એક શાખા રૂપે જ છે, અને ઐાદ્દોની અવનતિના વખતમાં એ પ્રચાર પામ્યો છે ઇત્યાદિ. તે વિચારના સૌથી વધુ પ્રામાણિક પ્રતિવાદ હૈં।. હર્મ્યાન યાક્રાખીએ કર્યો અને તે સદાને માટે સતે માન્ય થયા. જૈન ધર્મના મહત્ત્વને લાંછિત કરતા એ અસદ્વિચારતા વિરાધ કરી એના મૌલિક સ્વરૂપને જગન્માન્ય કરાવાના કારણે જન
૩૧ જુએ હૈં. યૂ. । ૢ | ૩૨ જુઓ ૫. ૐ. |િ
૩૩ જીએ ટિપ્પણી ૧૪ માં ઊતારેલા શ્લોકના પહેલા ચરણના ઉત્તરખડ શોણિતાઃ તળાજા: ।
૩૪ જુઓ ટિપ્પણી ૧૪ માં ઊતારેલ શ્લોકનૢ ઉત્તરા ૩૫ જુઓ ની॰ ગો | કુર | ૨૬ |
૩૬ જુઓ ટિપ્પણી ૬.
Aho! Shrutgyanam