________________
૨૦]
जैन साहित्य संशोधक
[વંદ રૂ
શક્તિનો સંચાર થઈ આવે છે અને એ શક્તિના બળે સાધકને પિતાનું અભીષ્ટ કાર્ય સરલતા પૂર્વક સાધી શકે છે,
આજે ભારતમાંથી તપ, ત્યાગ અને તેજની ત્રિવિધ શક્તિ ધારણ કરવાવાળા આધ્યાત્મિક-પુરુષ અદશ્ય પ્રાય: થઈ ગયા છે, તેથી આપણને એ આધ્યાત્મિક સામર્થ્યની કલ્પના પણ થવી અશકય થઈ પડી છે. બીજી બાજુએ, ત્યાગ અને તપના મિથ્યા આડંબર નીચે માત્ર ઉદર–પૂતિની આકાંક્ષા રાખવાવાળા દંભી મનુષ્યના દાંભિક જીવનને વિલોકી વિકી મુમુક્ષુજનેને પુરુષના સામર્થ્યમાં અશ્રદ્ધા ઉત્પન્ન થઈ રહી છે તેથી એવાં સાધનની એગ્ય આરાધના કરવા તરફ કોઈની પ્રવૃત્તિ થતી નથી. કહેવામાં આવે છે કે, જેમ ધર્મ એ બુદ્ધિને વિષય નથી પણ શ્રદ્ધાનો વિષય છે, તેમ મંત્ર-સામર્થ્ય પણ બુદ્ધિને વિષય ન હોઈ શ્રદ્ધાને વિષય છે. શ્રદ્ધાશીલ આત્મા જ મંત્રજનિત સામર્થ્યનું ફળ મેળવી શકે છે. શ્રદ્ધાહીન જનને તેથી કશે જ લાભ થતો નથી. આધ્યાત્મિક સામર્થ્યની પ્રાપ્તિ માટે સંયમ અને શ્રદ્ધા એ બે તત્વોની જોડી જોઈએ. સામર્થની, શ્રદ્ધા એ જનની છે અને સંયમ એ જનક છે. શ્રદ્ધા અને સંયમ એ બંનેના યોગ્ય સમાગમથી જ આત્મિક બળ–સામર્થ્ય જન્મે છે. આ સિદ્ધાન્ત પ્રમાણે મંત્રપદ અને તેના સામ
નો વિચાર કરીએ છીએ તે, સમજાય છે કે, મંત્રપદને યજક સંયમશાળી હોવો જોઈએ અને તેને ગ્રાહક શ્રદ્ધાશાળી હોવા જોઈએ. સંયમશૂન્ય જેલ અને શ્રદ્ધાશુન્ય ગ્રહણ કરેલ મંત્ર કશું જ સામર્થ્ય નિષ્પન્ન કરી શક્તો નથી. આપણું પૂર્વ મહર્ષિએ જે કેટલાંક મંત્રપદી મુમુક્ષુજનોના હિતાર્થે યેજી ગયા છે તેમાં સંયમનું એડજસ્તો અંતનિહિત છે જ પણ સાધકજનમાં શ્રદ્ધાની પાત્રતા યથેષ્ટ ન હોય તે ઇચ્છિત ફળની પ્રાપ્તિ થઈ શકે નહિં. અા જાતિ સર્વત્ર એ વૃદ્ધ-વચનને આ વિષયમાં તે સર્વથા જ સત્ય સમજવું જોઈએ. મંત્રશાસ્ત્રમાં ને પ્રણવ
સમાનભાવે વ્યાપક છે. ગીકહેવામાં આવે છે. સર્વ મંત્ર
જનેને એ આરાધ્ય વિભુ છે. પદમાં એ આદ્ય પદ છે.
સકામ ઉપાસકેને એ કામિત સર્વ વણેને એ આદિજનક
ફળ આપે છે અને નિષ્કામ છે. એનું સ્વરૂપ અનાદ્યનંત
ઉપાસકેને આધ્યાત્મિક મોક્ષ ગુણયુક્ત છે. શબ્દ સૃષ્ટિનું એ મૂળ બીજ છે. જ્ઞાનરૂપ
આપે છે. હૃદયના ધબકારાતિનું એ કેન્દ્ર છે. અના
એની માફક એ નિરંતર હત નાદની એ પ્રતિઘોષ છે.
યોગિઓના હૃદયમાં સ્કુ પરબ્રહ્મનો એ ઘાતક, અને
કરે છે. નીચેને લેક એના પરમેષ્ઠીને વાચક છે. સર્વ
સ્થૂળ સ્વરૂપનું યથાર્થ વર્ણન દર્શને અને સર્વે તંત્રોમાં એ
બતાવે છે.
Aho! Shrutgyanam