________________
आजना अंकनो वधारो
-
जैनतत्वज्ञानना पिपासुओने खुप खबर
जैन साहित्यना ग्रंथ संग्राहकोने प्रिय निवेदन
-
संस्कृत-प्राकृत भाषाना अभ्यासिओने
सु समाचार आर्हतमतप्रभाकर कार्यालयद्वारा प्रकाशित
जैन साहित्यना उत्तमोत्तम संस्कृत-प्राकृत ग्रंथो.
આ સંસ્થાએ પ્રારંભેલ ગ્રંથપ્રકાશનકાર્યના ફળ રૂપે હાલમાં દુષ્પાપ્ય એવા જૈન આગમ તથા પૂર્વોચાય" રચિત જેન ન્યાય, વ્યાકરણદિક અવશ્ય સંગ્રહ કરવા ગ્ય શાસ્ત્રીય ગ્રંથ વિદ્વાનોની સહાયતાથી સંશોધન કરવાપર્વક અથધક અને મતપરિચાયક ટિપ્પણી, વિસ્તૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટ વિગેરે અથવા ઇંગ્લિશ નેસ, શબ્દકોશ વિગેરે સાથે સુન્દર બાલબધ ટાઈપથી ડેમી અષ્ટ પેજ પંચાવન રતલી ગ્લેજ કાગળ ઉપર પુસ્તકાકારે સનર છપાયા છે ને છપાઈ રહ્યા છે. જૈન સાહિત્યનો પ્રસાર કરવાના મુખ્ય ઉદેશથી જ સંસ્થાએ ગ્રંથની કિંમત તેને અંગે થયેલા ખર્ચ જેટલી જ રાખેલી હોવાથી એતદ્દેશીય તથા પરદેશીય સંસ્થાઓ દ્વારા પ્રકાશિત ગ્રંથની નજરે નજીવી છે. એ બાબત ગ્રંથ જોતાં જ દરેકની ખાત્રી થયા વિના કદાપિ નહી રહે. આ ગ્રંથમાંના ઘણા ખેરા, ગ્રંથ મુંબઈ, કલકત્તા વિગેરે યુનિવર્સિટીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા શ્રી વીરતા પ્રકાશક મંડલ વિગેરે આદર્શ સંસ્થાઓએ અભ્યાસક્રમ માટે નીમ્યાં હોવાથી દરેક અભ્યાસિએએ તથા તત્વજિજ્ઞાસુઓએ આ લાભ લેવા કદાપિ નહી ચુકવું. ગ્રંથની નકલે થેડી જ હોવાથી તેમ જ ગ્રંથ શિક્ષણક્રમમાં નિમાએલા હોવાથી ગ્રાહકે તરફથી ઘણી માગણી આવ્યા કરે છે, માટે તૈયાર ગ્રંથે વી. પી. થી મંગાવી લેવા અને છપાતા માટે અગાઉથી દરેક ગ્રંથ પાછળ રૂપિયે એક મોકલી ગ્રાહક લીસ્ટમાં નામ દાખલ કરાવવા શીવ્રતા કરવી. જેથી સંસ્થાને ઉત્તેજન મળે અને સાહિત્ય સેવાનું શ્રેય સંપાદન કરવામાં સંસ્થાચાલકેના સહભાગી થઈ શકાય. તેમજ ભવિષ્યમાં ગ્રંથે ન મલવાથી નિરાશ થવાને પ્રસંગ ન આવે. १ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित ४ छंदोऽनुशासन स्वोपज्ञवृत्ति सह. प्रमाणभीमांसा स्वोपज्ञवृत्तिसह पृष्ठ ५ न शासनना ५२मप्रमा१४ श्री वादिदेवसूरिकृत लगभग १४५
मत ३. १. | प्रमाणनयतत्त्वालाकालकार स्वोपज्ञ स्याद्वादरत्नाकर २ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित
(3५ मा परिछे ७ साम) बृहट्टीका साथे. अन्ययोगव्यवच्छेदिका श्री मल्लिपेणमूरिकृत ६सभाष्य तत्त्वार्थाधिगमसूत्र मा8 माना २१३५स्याद्वादमंजरीटी साथै ४ म13२०६३.२. 1
शटामो सहित. । ७ श्रीमद् हरिभद्रसूरिकृत अनेकांतजयपताका स्वोपोष्टखर्च शिवाय,
पज्ञ वृत्ति अने श्रीमुनिचन्द्रसूरिकृत टिप्पणीसह नीचेनां पुस्तको छपाय छे. ! ८ औपपातिक सूत्र (भूण ४३ नोट्स साथै.) ३ प्राकृतव्याकरण स्वोपज्ञवृत्ति सह. । ९ सूत्रकृतांग सूत्र (भू (AA नाट्य साथ.)
मळवायूँ ठेका'- १ आर्हतमतप्रभाकर कार्यालय, पूना सिटी. २ जैन साहित्य संशोधक कार्यालय, ३ शा शंभुलाल जगशीभाई, ४ मेसर्स मोतीलाल बनारसीदास एलिस ब्रिज, अमदाबाद. ठे. उस्मानपुरा पुरातत्व मंदिर, ठे सय्यद मिठा बजार, लाहोर. अमदाबाद.
(पंजाब) हनुमान प्रेस, पुणे शहर
Aho! Shrutgyanam