________________
અન્ન ? ]
न्यायावतार सूत्र
પ્ર. દૂધાભાસ એટલે શું ?
ઉ. ખરી રીતે દૂષણ ન હેાય પણ દૂષણના સ્થાનમાં યેાજાએલા હેાય તે દૂષણાભાસ.
પ્ર. શું દૂષણ અને દૂષણાભાસ એક જ સ્થળે હાય ?
ઉ. નહિ. દૂષણ એ સદેોષ સાધન વાક્યમાં સંભવે છે. જ્યારે દૂષણાભાસ નિર્દોષ સાધન વાકયમાં સંભવે છે.
પારમાર્થિક પ્રત્યક્ષ—
[ o
सकलावरणमुक्तात्म केवलं यत् प्रकाशते ।
प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ॥ २७ ॥
સંપૂર્ણ પદાર્થોના સ્વરૂપને સતત પ્રકાશિત કરનાર જે જ્ઞાન સપૂર્ણ આવરણથી મુકત સ્વરૂપવાળુ' હાઇ કેવળ પ્રકાશમાન થાય છે તે પ્રત્યક્ષ પ્રમાણુ,
પ્ર. કેવળ પ્રકાશમાન થવું એટલે શું ?
ઉ. ઇંદ્રિય કે બીજા કાઈપણ ખાદ્યસાધનની અપેક્ષા સિવાય જ માત્ર આત્માની યેાગ્યતાને ખળે જ્ઞાનનું જે સંપૂર્ણપણે પ્રકટવું તે જ કેવળ પ્રકાશમાન થવું.
પ્ર. આવી સંપૂર્ણ પ્રકાશવાની ચાગ્યતા ક્યારે આવે ?
ઉ. જ્ઞાનાવરણુ-અજ્ઞાનથી સર્વથા છૂટા થવાય ત્યારે.
પ્ર. આવા પ્રત્યક્ષ અને ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષમાં શે ફેર ?
ઉ. ઘણા જ ફેર. ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષ માત્ર વર્ધમાનકાલની વસ્તુને અને તે પણ સંનિહિત, સ્થૂલ તેમ જ પરિમિત વસ્તુને જ પ્રકાશિત કરે છે. વળી તે પણ બહુ અધુરી રીતે. આથી ખરી રીતે ઈંદ્રિયજન્ય જ્ઞાન એ પરેાક્ષ જ છે. એને પ્રત્યક્ષ કહેવામાં આવે એ લાકવ્યવહારને લીધે. તેથી જ ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. જ્યારે જ્ઞાનાવરણના સર્વથા નાશથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન એ ત્રૈકાલિક સમગ્ર પદાર્થોને સાથે સતત પ્રકાશિત કરે છે. તેથી એ જ જ્ઞાન મુખ્ય પ્રત્યક્ષ છે. એને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. આવું પ્રત્યક્ષ જેને પ્રકટયું હેાય તે જ સર્વજ્ઞ.
પ્રમાણુનુ ફળ
प्रमाणस्य फलं साक्षादज्ञान विनिवर्त्तनम् ।
केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः ॥ २८ ॥
પ્રમાણનુ` સાક્ષાત્ ફળ અજ્ઞાનને દૂર કરવુ' એ છૅ. કેવળજ્ઞાનનાં સુખ અને ઉપેક્ષા એ એ કળા છે અને બાકીના જ્ઞાનનું ઉપાદાન તથા હાનની બુદ્ધિ એ ફળ છે.
૫. અજ્ઞાનના નિવારણને પ્રમાણનું ફળ કહ્યું છે તે કયા પ્રમાણનું ?
ઉ. પ્રત્યક્ષ, પરાક્ષ, વ્યવહારિક કે પારમાથિક બધા પ્રમાણે નું.
પ્ર. અજ્ઞાનના નિરાકરણને સાક્ષાત-અવ્યહિત ફળ કહ્યું ત્યારે શું પ્રમાણોનું અસાક્ષાતુ-વ્યવહિત પણ ફળ હેાય છે ? ૭. હા.
પ્ર. બધા પ્રમાણેાનું વ્યવહિત ફળ, અવ્યહિત ફળની પેઠે એક જ હાય છે કે જૂહું હું ? ઉ. જૂદું જૂદું.
પ્ર. કેવી રીતે ?
Aho ! Shrutgyanam