________________
જૈન સાહિત્યમાં વિકાર જ છે.
જ ર જાણીતા જેનવિચારક પંડિતશ્રી બેચરદાસ
'' જીવરાજે લખેલું આ પુસ્તક જનસમાજને ઠીક પરિચિત થએલું છે. જેનધર્મના મૂળ સ્વરૂપને સમજવામાં આ પુસ્તક ઘણી કિંમતી મદદ આપે એવું છે. દરેક વિચારકને એકવાર આ પુસ્તક અવશ્ય વાંચવા અને મનન કરવા જેવું છે. હવે તે માત્ર ગણતરીની જ નકલે બાકી રહી છે. મૂય ૧-૦-૦
ખી જીવન . રેમન વિદ્વાન સેનેક જે દેઢ હજાર કરતાં વધારે વર્ષે ઉપર 0 1'' થઈ ગયો છે તેનું આ સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાં પિતાના જીવનને સુખી કેમ બનાવવું એ માટે જે ઉપદેશ અને બોધ આપે છે તે આજે પંદરસો સારસો વર્ષો વીતવા છતાં પણ અમૂલ્ય અને અપૂર્વ જે લાગે છે. આ પુસ્તકના વારંવાર વાંચનથી મનને અપૂર્વ શાંતિ અને આશ્વાસન મળે તેમ છે. અધ્યાત્મપ્રેમી સજજને માટે એક રસાયણ જેવી ચીજ છે. ઘટાડેલી કિંમત રૂ. ૦-૮-૦
લખે –
વ્યવસ્થાપક જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય.
એલીસબ્રીજ -અમદાવાદ,
Aho! Shrutgyanam