________________
४४ ]
जैन साहित्य संशोधक
एवं भवं परत्राहो न च स्मृत्वा प्रमादिनः । बाढमाक्रंदतो मूढ मूर्द्धा यास्यति खंडशः ॥५॥
એ રીતે પરભવને યાદ કરી પ્રમાદ કરતાં અને અત્યંત આદન કરતાં તારૂં भस्त हूँटी शे. (4)
कमै चिन्नास्मि रुष्यामि रुष्याम्यात्मन एव हि । यद्वच्मि तन्न जानामि तत्संबोध्यः परः कथम् ||६||
[ खंड ३
હું કાઇના ઉપર રોષ નથી કરતા ફક્ત પેાતાના જ ઉપર રાષ કરું છું. જે કહું જ નથી સમજતા, તેા પછી તે બીજાને કેમ સમજાવું ?. (૬)
છું તે
ये वाचाssख्यांत वैराग्यं यांति भेदं न मानसे ।
हा हा का गतिस्तेषां कारुण्यास्पद्भागिनाम् ||७||
જે વચનથી વૈરાગ્ય ઉપદેશે છે પણુ મનમાં બદલાતા નથી. ખેદ છે, કે તે દયા यात्रानी शी वृक्षे थशे ?. (७)
किं करोमि क गच्छामि क तिष्ठामि शृणोमि किम् ।
संसारभयभीतस्य व्याकुलं मे सदा मनः ॥ ८ ॥
શું કરું? કયાં જાઉં? કયાં સ્થિર થાઉં? શું સાંભળું ? સંસારના ભયથી ખીધેલ એવા મુજનું મન હંમેશાં વ્યાકુળ રહે છે. (૮)
ध्यात्वा किं वच्मि किं तूष्णीं कोऽहं भीतोऽपि निर्भयः । अहो मे विद्ये इहा हुं काऽप्पलौकिकी ||९||
ધ્યાન કરીને શું ખેલું કે શું માન કહું? ીધેલ છતાં હું નિર્ભય કેવા હું! ખરેખર મારી આ કોઈ અલૈકિક નવિદ્યા છે. (-)
विमुच्य निष्फलं खेदं धर्मे यत्नं ततः कुरु । एवं जातं न चेत्किचिच्छक्तो दैवं न लंघितुम् ॥१०॥
તેથી નિષ્ફળ ખેદ છેડી તું ધમ માં પ્રયત્ન કર. જો એ પ્રમાણે કાંઇ ન થયું તેા ભાગ્યને ઉલંઘવા તું સમથ નથી. (10)
यः कोपि दृश्यते किंवा श्रद्धानुष्ठानबन्धुरः । तत्रानुमोदनं युक्तं कर्त्तुं त्रेधापि नित्यशः ॥ ११ ॥
અથવા જે કોઇ શ્રદ્ધાળુ અને અનુષ્ઠાન તત્પર નજરે પડે તેના વિષયમાં હંમેશાં મન વચન કાયાથી અનુમે ઇન કરવું યાગ્ય છે. (૧૧)
आत्मारामं मनो यस्य मुक्तवा संसारसंकथाम् । अमोघामृतधाराभिः सर्वांगीणं स सिच्यते || १२ ||
Aho! Shrutgyanam