Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005074/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [] ॐ ह्रौं अहँ श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક: (1) શ્રી ખાનપુર જન . મૂર્તિ સંઘ (2) શ્રી ગગનવિહાર શ્વે. મૂ. છે. દે. ટ્રસ્ટ - ખાનપુર, અમદાવાદ * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે સામ રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 1 2 જીવાજીવાભિગમ * ચોથું ઉલંગસૂત્ર - ગુર્જરછાયા કમ | પ્રતિપત્તિ પરિ | અનુક્રમ | પૃષ્ઠક પ્રથમ- “દુવિહ” પ્રતિપત્તિ 1-51 | 9-27 બીજી- "ત્રિવિહ” પ્રતિપત્તિ પર-૭૩ | 27-43 ત્રીજી- “ચઉવ્યિહ” પ્રતિપત્તિ - નરયિક 74-129 43-59 { - તિર્યંચયોનિક 130-139 પ૯-૬૫ - મનુષ્ય 140-151 - 65-79 - દેવ - (આદિ) ૧પ૨-૩૪૩ 1 9૯-૧પ૭ ચોથી પંચવિહ” પ્રતિપત્તિ 34-345 / ૧પ૭-૧પ૯ પાંચમી- “છબિહ” પ્રતિપત્તિ 346364 5 159-167 છઠ્ઠી- “સત્તવિહ” પ્રતિપત્તિ 365 17-18 સાતમી- “અવિહ” પ્રતિપત્તિ 366 168-169 આઠમી- “નવવિહ” પ્રતિપત્તિ 367- 16-17 નવમી- “દશવિહ” પ્રતિપત્તિ 368 130-171 10 | “સત્વજીવ” પ્રતિપત્તિ ! 38-398 | 171-184 | Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો S Jાગ - 1 સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નૈમિત્તે ' ) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦પરના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈન સંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ, સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ- સમ્યમ્ શ્રતાનુરાગી શ્રમણોપાસિકા તા . શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા {ભાગ-૭ S Page #6 -------------------------------------------------------------------------- ________________ | કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક CliffIlIfI lllllllllllll/IIIIIIIIIIIIIlatiHitIFIIII (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથી જૈન મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણે (2) સમવાઓ ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ. ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા. શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન. અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઈન્દ્રોડાવાળા. (1) જંબુદ્વિવપન્નત્તિ (2) સરપનતિ (1) નિસીહ (ર) મહાનિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (1) પણહાવાગરણું - સ્વ.પૂ.આગમોદ્ધારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાસ્ત્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ | (1) વિવાગસૂય:- કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સાપૂર્ણપ્રશાશ્રીજી તથા કોકીલકંઠી સા.કરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજૈન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [8] [10] [13] - અ-મ-રા - પ્રકાશનો - ___अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया * 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ]. તસ્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] [18] તસ્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી [22]. શત્રુજ્ય ભક્તિ આવૃત્તિ - બે]. શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી [25] શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [29] શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [19] [23] [2] Page #8 -------------------------------------------------------------------------- ________________ [] [उ५] [3] [31 [3] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ થકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [3] [40] [41] [43] - - [45] لالالالالسا تا با بالا - - - - ~ [42] आयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ / [44 ठाणं [आगमसुत्ताणि-३ ] समवाओ [आगमसुत्ताणि-४ ] विवाहपत्रति [आगमसुत्ताणि-५ [47] नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ ] उवासगदसाओ [आगमसुत्ताणि-७ ] अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ पण्हावागरणं [आममसुत्ताणि-१० [52]] विवागसूर्य [आगमसुत्ताणि-११ ] उववाइयं [आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ ] पन्नवणासुतं आगमसुत्ताणि-१५ ] 67 सूरपन्नति आगमसुत्ताणि-१६ ] चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ [60 निरयावलियाणं [आगमसुत्ताणि-१९ ] 61] कप्पडिसियाणं आगमसुत्ताणि-२० ] पुफियाणं [आगमसुत्ताणि-२१ ] पुष्फचूलियाणं आगमसुत्ताणि-२२ ] वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ [65] चउसरणं आगमसुत्ताणि-२४ ] आउरपचक्खाणं आगमसुत्ताणि-२५ ] महापच्चक्खाणं आगमसुत्ताणि-२६ [68) भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ [69] तंदुलयेयालियं [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छळू अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठू उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एकारसमं उबंगसुत्तं बारसमं उवंगसुतं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं - - - 59] - - - - MMMM - - Mrunmur Page #9 -------------------------------------------------------------------------- ________________ لالالا المصالحالات لالالالالالالالا لیا [7] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्ण गं गच्छायार [आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अठ्ठमं पईण्णगं देविंदत्यओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थर [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ तइयं छेयसुत्तं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ चउत्थं छेयसुत्तं जीयकप्पो [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ ] छट्टुं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढम मूलसुत्तं ओहनिञ्जत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0 -x -- -x -0 [81] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूया - ગુર્જર છાયા આગમદિીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] - ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [94] समवासी - ગુર્જરછાયા આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विपन्नत्ति - ગુર્જરછાયા | આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्म लामो - गुरछाया [ मही५-६ ] संगसूत्र [87] समसामो - गुरछाया [ मही५-७ ] सात, मसूत्र [28] तग सामो - गुरछाया [भागमही५-८ ] मुं मंगसूत्र [9] અનુત્તરોવવાયદાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] 59t29 - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદિપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाईय ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] सयप्पटेशियं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર السعال Page #10 -------------------------------------------------------------------------- ________________ (8 لما معا لیا 105 પન્નવણા સુd- [10] સૂરપન્નત્તિ * [17] ચંદપન્નતિ - [10] જંબુદ્દીપનતિ[૧૦] નિશ્યાવલિયાણ - [117] કષ્પવડિસિયાણ - [111] પુફિયાણું - [112 પુષ્કચૂલિયાણ - [113] વહિદાસાણ - [114 ઉસરડ્યું - [115] આઉરપચ્ચક્કાણું - [11] મહાપચ્ચશ્માણ - [117] ભત્તપરિણા - [118] તંદુવેયાલિયું - [118] સંથારગે - [12] ગચ્છાધાર - [121 ચંદાવર્ય - [122) ગણિવિજ્જા - [123] દેવિંદFઓ * [24] વીરત્વવ - [૧રપ નિસીહ - [12] બુહતકપ્પો - [127 વવાર - [128] દસાસુયઅંધ - [29] જીયકપો - [130 મહાનિસીહં - [131] આવસ્મય - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડનિતિ - [134 દસયાલિય - [35] ઉત્તરજુમ્પણ - [13] નંદીસુત્ત - [137] અનુયોગઘરાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૨૩ . બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ! ત્રીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયત્નો. ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ]. સાતમો પયગ્નો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ 1. આઠમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ]. દશમો પયત્નો ગુર્જરછાયા [ ગમદીપ-૩૪ પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. આગમદીપ-૩૫ બીજું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૯ ] છä છેદસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા આગમદિીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા الالالالا નોંધ:- પ્રાશન 1 થી 31 અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગામદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [9] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વામિને નમઃ દzzzzzzzz જીવાજીવાભિગમ ઉવંગ-૩-ગુર્જરછાયા (પ્રથમ પ્રતિપતિ-“દુવિહ) [1] અરિહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાયોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયનો નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ઋષભ આદિ ચોવિસ તિર્થંકરોને નમસ્કાર થાઓ. આ જિન પ્રવચન નિશ્ચયથી સર્વે જિનોથી અનુમત છે. ઉપકારક છે, જિન પ્રણિત છે, જિન પ્રરૂપિત છે, જિનશ્વર દ્વારા કહેવાય છે, જિન સેવિત છે, જિન પ્રજ્ઞપ્ત છે, જિનદેસિયું છે, જિનપ્રશસ્ત છે. તેનું બુદ્ધિપૂર્વક પરિશીલન કરીને તે જિન પ્રવચનની શ્રદ્ધા કરતા, પ્રીતિ કરતા, રૂચિ કરતા એવા સ્થવિર ભગવંતોએ જીવા જીવભિગમ નામનું અધ્યયન પ્રરૂપિત કર્યું છે. [2] “હે ભગવાન! જીવાભિગમ અને અછવાભિગમનું સ્વરૂપ કેવું છે ?" જીવાજીવાભિગમ બે પ્રકારનો કહ્યો છે. (1) જીવાભિગમ અને (2) અજીવાભિગમ. [3] હે ભગવાનું ! અજીવાભિગમનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ ! અજીવાભિગમના બે પ્રકાર કહ્યા છે. (1) રૂપી અજીવાભિગમ અને અરૂપી અજીવાભિગમ. ] અરૂપી અજીવાભિગમનું સ્વરૂપ કેવું છે ? અપી અજીવા ભિગમ દસ પ્રકારનો છે. (1) ધમસ્તિકાય, (2) ધિમસ્તિકાય દેશ, (3) ધમસ્તિ કાય પ્રદેશ, (4) અધમસ્તિકાય, (5) અધમસ્તિકાયદેશ, (6) અધમસ્તિકાય પ્રદેશ, (7) આકાશાસ્તિકાય, (8) આકાશાસ્તિકાય દેશ, (9) આકાશાસ્તિકાય પ્રદેશ(૧૦) અદ્ધાસમય. પિ હે ભગવાન! રૂપી અજીવ દ્રવ્યોનું નિરૂપણ કેવું છે ? રૂપી અજીવાભિગમ ચાર પ્રકારનો કહ્યો છે. સ્કલ્પ, સ્કન્ધદેશ, સ્કન્ધ પ્રદેશ પરમાણું પગલ. તેના સંક્ષિપ્તમાં પાંચ પ્રકાર છે. વર્ણપરિણત, ગંધ પરિણત, રસપણિત, સ્પર્શપરિણત અને સંસ્થાન પરિણત. તેમાં જે વર્ણપરિ ણત સ્કન્ધ આદિના છે. તેમના નીચે પ્રમાણે પાંચ ભેદ છે. -કૃષ્ણવર્ણ પરિણત, નીલવર્ણપરિણત, રક્તવર્ણપરિણત, શુકલવર્ણપરિણત અને હરિત વર્ણ પરિણત. રસપરિણત સ્કન્ધ આદિના મધુરરસ આદિ પાંચ ભેદ છે. ગંઘપરિણત સ્કન્ધ આદિ ના સુગંધપરિણત અને દુર્ગધપરિણત રૂપ બે ભેદ છે. સ્પપરિણત સ્કંધ આદિના કર્કશ સ્પર્શપરિણત આદિ આઠ ભેદ છે. આ રૂપી અજીવાભિગમનું સ્વરૂપ છે. [5] હે ભગવાન! જીવાભિગમનું લક્ષણ શું છે? જીવાભિગમના બે પ્રકાર કહ્યા Page #12 -------------------------------------------------------------------------- ________________ 10 જીવાજીવાભિગમ-૧-દ છે. (1) સંસાર સમાપક જીવાભિગમ અને (2) અસંસાર સમાપત્રક જીવાભિગમ. [7] હે ભગવાન્ ! અસંસાર સમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે? તેના કેટલા પ્રકાર છે? (1) અન્નતર સિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ અને (2) પરંપર સિદ્ધ અસંસાર સમાપન્નક, હે ભગવાન્ ! અનન્તર સિદ્ધ અસંસારસમાપત્રક જીવા ભિગમ કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! અનન્તસિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ પંદર પ્રકારનો કહ્યા છે. તીર્થસિદ્ધથી લઈને અનેક સિદ્ધ પર્યત હે ભગવન્! પરમ્પર સિદ્ધ સંસાર સમાપત્ર જીવાભિ ગમ-કેટલા પ્રકારે છે? હે ગૌતમ ! પરસ્પર સિદ્ધ અસંસાર સમાપત્રક જીવાભિગમ અનેક પ્રકારનો કહ્યો છે. (1) પ્રથમ સમયમાં સિદ્ધ (૨)દ્વિતીય સમયમાં સિદ્ધ, ઈત્યાદિ અનંત સમય સિદ્ધ પર્યંતના. [8] હે ભગવાન્ ! સંસારસમાપત્રક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ ! સંસાર સમાપત્રક જીવોના પ્રકાર વિશે નવ માન્યતાઓ છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપત્રક જીવો બે પ્રકારના હોય છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપક જીવો ત્રણ પ્રકારના હોય છે. કોઈ કહે છે કે સંસાર સમાપન્નક જીવો ચાર પ્રકારના હોય છે. કોઈ કહે છે કે-સંસાર સમાપત્રક જીવો પાંચ પ્રકારના હોય છે. આ પ્રકારે સંસાર સમાપન્નક જીવોના દસ પર્યન્તના પ્રકારો સર્વજી લેવા. [9] તે નવ પ્રતિપત્તિઓમાંની કેટલાક આચાર્યોની એવી જે માન્યતા છે કે સંસાર સમાપત્રક જીવોના બે પ્રકારો કહે છે.ને આ પ્રમાણે (1) ત્રસ અને (2) સ્થાવર. [10] હે ભગવાન! સ્થાવર જીવોનું સ્વરૂપ કેવું છે સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે. (1) પૃથ્વીકાયિક, (2) અકાયિક અને (3) વનસ્પતિકાયિક, [11] હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! પૃથ્વી કાયિક જીવો બે પ્રકારના કહ્યા છે..(૧) સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને (2) બાદર પૃથ્વીકાયિક. [12] હે ભગવાન! સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના કેટલા પ્રકાર છે? બે પ્રકારના (1) પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક અને (2) અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક. [13] સૂક્ષ્મ જીવોના 23 દ્વાર અહીં પ્રકટ કરવામાં આવ્યાં છે. સૂક્ષ્મપૃથ્વી કાયિકા જીના શરીરની વક્તવ્યતા,તેમની અવગાહનાની વક્તવ્યતા,સંહનનની વક્ત વ્યતા, સંસ્થાનની, કષાયોની, સંજ્ઞાવિષયક, લેગ્યા વિષયક, તેમની ઈન્દ્રિયો સંબંધી, સમઘાત. સંબંધી, સંડી અસંશી સંબંધી, વેદ સંબંધી, પતિક અપતિ, દ્રષ્ટિની, દર્શનની. જ્ઞાનની, યોગની, ઉપયોગની, આહાર સંબંધી, ઉપપાત ની, સ્થિતિની, સમુદ્ર ઘાતની, ચ્યવનની અને ગતિ આગતિ વક્તવ્યતા. [14] હે ભગવાન! તે સૂક્ષ્મકાયિક જીવોને કેટલા શરીર હોય છે? ત્રણ શરીર હોય છે. ઔદારિક શરીર, તેજસ શરીર અને (3) કાર્મણશરીર. ભગવનું આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોના શરીરની અવગાહન કેટલી મોટી કહી છે ? ઓછામાં ઓછી અવગાહ ના આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણ કહી છે. અને વધારેમાં વધારે અવગાહના પણ આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે કહી છે. હે ભગવન! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોના શરીર કેવાં હનનવાળાં હોય છે ? હે ગૌતમ ! સેવાર્ડ સંહનન વાળો હોય છે ? હે ભગવન્! આ સૂક્ષ્મપૃથ્વીકાયિકજીવો કેવાં સંસ્થાનવાળા હોય છે ? તેમના શરીરનો આકાર મસૂર અને ચન્દ્રના જેવા હોય છે. હે ભગવન્! આ સૂક્ષ્મ " Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ પૃથ્વીકાયિકજીવોમાં કેટલા કપાય છે ? આ જીવોમાં ચારે કષાય હોય છે. સૂમ પૃથ્વીકાયિકા જીવોમાં હાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોને કેટલી વેશ્યાઓ હોય છે ? તે જીવોમાં ત્રણ વેશ્યાઓનો હોય છેકુણાલેશ્યા, નીલલેશ્યા, કાપોત વેશ્યા. આ જીવોને કેટલી ઈન્દ્રિયો હોય છે ? માત્ર એક સ્પર્શેન્દ્રિયનો જ સદ્ભાવ હોય છે. આ જીવોમાં કેટલા સમુદ્રઘાત હોય છે ? ત્રણ સમુદુઘાતો વેદના સમુદ્યાતા, કષાય સમુદુઘાત અને મારણાન્તિકસમુદ્ધાત. સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવો સંજ્ઞી હોય છે, કે અસંજ્ઞી? સંશી હોતા નથી, પણ તેઓ અસંજ્ઞી જ હોય છે. સૂર્મપૃથ્વીકાયિક જીવો ત્રીવેદવાળા હોય છે કે પુરુષવેદવાળા હોય છે, કે નપુંસક વેદવાળા હોય છે? તે જીવો ફકત નપુંસકવેદવાળા જ હોય છે. હે ભગવાન! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોમાં કેટલી પદ્ધિઓ હોય છે ? હે ગૌતમ ! તેમનામાં ચાર પયક્તિઓ હોય છે, આહાર પિિપ્ત, શરીર પયાતિ, ઈન્દ્રિય પતિ અને આનપ્રાણ હે ભગવનું છે તે સૂક્ષ્મપૃથ્વીકાયિકામાં અપયક્તિઓ કેટલી હોય છે ? હે ગૌતમ તેમનામાં ચાર અપતિઓ હોય છે, આહાર અપયક્તિ, શરીર અપતિ, ઈદ્રિય અપતિ અને શ્વાસોચ્છવાસ અપયમિ. હે ભગવનું આ જીવો શું સમ્યગુ દષ્ટિવાળા હોય છે, મિથ્યા દ્રષ્ટિવાળા હોય છે, મિદ્રષ્ટિ હોય છે ! હે ગૌતમ ! તે ફકત મિથ્યાદ્રષ્ટિ હોય છે. હે ભગવન્! સૂર્મપૃથ્વીકાયિકજીવ ચક્ષુર્દશનવાળો હોય છે? કે અક્ષર્દર્શન વાળો હોય છે? કે અવધિદર્શનવાળો હોય છે? કેવળદેશવાળો હોય છે? હે ગૌતમ ! આ જીવો ફકત અચકુર્દર્શનવાળો જ હોય છે. હે ભગવન્! સૂક્ષ્મપૃથ્વી કાયિકા જીવો શું જ્ઞાની હોય છે? કે અજ્ઞાની હોય છે? હે ગૌતમ!આ કાયિકજીવો નિયમથી જ અજ્ઞાની હોય છે. હે ગૌતમ ! આ સૂક્ષ્મપૃથ્વી કાયિકા જીવો શું મનોયોગવાળા હોય છે? કે વચનયોગવાળા હોય ? કે કાયયોગવાળો હોય છે? તેઓ ફકત કાયયોગવાળા જ હોય છે. હે ભગવન્! તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો શું સાકરોપયોગ વાળા હોય છે ? કે અનાકારોપયોગવાળા હોય છે ? સાકાર ઉપગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન્! તે સૂક્ષ્મપૃથ્વીકાયિકા જીવો કેવો આહાર કરે છે? હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ તેઓ અનંત પ્રદેશોવાળા દ્રવ્યોનો આહાર કરે છે. ક્ષેત્રની અપેક્ષાએ તેઓ અસંખ્યાત પ્રદેશો માં અવગઢ થયેલાં દ્રવ્યોનો આહાર કરે છે. કાળની અપેક્ષાએ તેઓ કોઈ એક સમયની સ્થિતિવાળાં, અથવા જઘન્ય મધ્યમ સ્થિતિવાળાં અથવા ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં દ્રવ્યોનો આહાર કરે છે. ભાવની અપેક્ષાએ તેઓ વર્ણવાળાં, ગંધવાળાં, રસવાળાં અને સ્પર્શવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, ભાવની અપેક્ષા જે વર્ણવાળાં દ્રવ્યોનો તેઓ આહાર કરે છે, તે શું એક વર્ણવાળાં હોય છે, કે બે વર્ણવાળો હોય છે? કે ત્રણ વર્ણવાળાં હોય છે? કે ચાર વર્ણવાળાં હોય છે? કે પાંચ વર્ણવાળાં હોય છે. હે ગૌતમ! સામાન્ય ર્દષ્ટિએ વિચાર કરવામાં આવે તો તે સૂક્ષ્મપૃથ્વિ કાયિકા જીવો એક વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે.યાવતુ પાંચ વર્ણવાળાં દ્રવ્યોનોપણઆહારકરે છે. હે ભગવન્! જો તે સૂક્ષ્મપૃથ્વીકાયિકજીવો વર્ણની અપેક્ષાએ કાળા વર્ણવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, તો શું તેઓ એક ગણા કાળાવર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, બેથી લઈને દશ ગણા કાળાવવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, સંખ્યાત, અસંખ્યાત એને અનંતગણા કાળાવર્ણ વાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. એજ પ્રમાણે તેઓ એક Page #14 -------------------------------------------------------------------------- ________________ 12 જીવાજીવાભિગમ- 1-14 ગણાંથી લઈને અનંત ગણાં નીલ દ્રવ્યોનો પણ આહાર ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે એક ગણા રાતાવર્ણવાળા દ્રવ્યોથી લઈને અનંત ગણા રાતાવર્ણવાળા દ્રવ્યોનો પણ આહાર ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે એક ગણાથી લઈને અનંત ગણા પીળાવર્ણવાળાં દ્રવ્યોનો આહાર પણ તેઓ ગ્રહણ કરે છે, અને એક ગણાથી લઈને અનંત ગણા શુકલતાવાળા દ્રવ્યોનો પણ આહાર ગ્રહણ કરે છે. જો તેઓ ભાવની અપેક્ષાએ ગંધયુક્ત દ્રવ્યોનો આહાર કરે છે, તો શું તેઓ એક ગંધવાળા દ્રવ્યોનો આહાર કરે છે ? તે બે ગંધવાળા દ્રવ્યોને આહાર કરે છે ? હે ગૌતમ ! સામાન્ય દષ્ટિએ વિચારવામાં આવે તો તેઓ એક ગંધવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, અને બે ગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, વિશેષ વિચારની દૃષ્ટિએ તો તેઓ સુરભિ ગંધવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, અને દુરભિગંધવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, જો તેઓ ગંધની અપેક્ષા સુરભિગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે તો શું તેઓ એક ગણી ગંધવાળા, સુરભિગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, કે બેથી લઈને દસ ગણી, સંખ્યાત ગણી, અસંખ્યાત ગણી, કે અનંત ગણી સુરભિગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે? હે ગૌતમ તેઓ એક ગણી સુરભિગંધવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, યાવતુ અનંત ગણી સુરભિગંઘવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. એવું જ કથન દુરાભિગંધવાળાં દ્રવ્યોનો વિષે સમજી લેવું. વર્ણના સંબંધમાં જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન રસના વિષયમાં પણ સમજી લેવું. હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો ભાવની અપેક્ષાએ જે સ્પર્શવાળાં દ્રવ્યોનો આહાર ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શું એક સ્પર્શવાળાં હોય છે, કે બેથી લઈને આઠ પર્વતના સ્પેશવાળાં હોય છે? સામાન્ય વિચારની અપેક્ષાએ તો તેઓ એક સ્પર્શવાળાં પણ હોતા નથી, બે સ્પર્શવાળાં પણ હોતાં નથી, ત્રણ સ્પર્શવાળાં પણ હોતા નથી, પરંતુ તેઓ ચાર સ્પર્શવાળાં દ્રવ્યોનો પણ આહાર પણ કરે છે. વાવતું આઠ સ્પર્શીવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. વિશેષ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તો તેઓ કર્કશ સ્પર્શવાળાં પુગલોનો આહાર કરે છે. યાવતુ રૂક્ષ સ્પર્શવાળાં પુદ્ગલોનો આહાર કરે છે. સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શવાળાં જે દ્રવ્યોનો તેઓ આહાર કરે છે, તે દ્રવ્યો શું એક ગણા કર્કશ સ્પર્શવાળાં હોય છે, કે બેથી લઈને અનંત ગણાં કર્કશ સ્પર્શવાળાં હોય છે? હે ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવો એક ગણા કર્કશ સ્પર્શવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, યાવતું અનંત ગણાં કર્કશ સ્પર્શવાળા દ્રવ્યોનો પણ આહાર કરે છે. કર્કશ સ્પર્શના જેવું જ કથન પાવતુ રુક્ષ સ્પશના વિષયમાં પણ સમજી લેવું શું જ્યારે તે દ્રવ્યો તેમના આત્મપ્રદેશ સાથે હોય, ત્યારે તેમને આહાર રૂપે ગ્રહણ કરે છે? કે જ્યારે તે તેમના આત્મપ્રદેશો સાથે સૃષ્ટ ન હોય, ત્યારે તેમને આહાર રૂપે કરે છે ? હે ગૌતમ તેઓ જે દ્રવ્યોનો આહાર કરે છે, આત્મપ્રદેશોની સાથે સૃષ્ટ હોય છે, અસ્પષ્ટ હોતાં નથી હે ભગવનું ! તે દ્રવ્યો આત્મપ્રદેશોની સાથે એક ક્ષેત્રાવસ્થાયી રૂપે અવગાઢ આત્મપ્રદેશા વગાહી ક્ષેત્રની બહાર અવસ્થિત હોય છે? હે ગૌતમ! અવાગઢ દ્રવ્યોનો જ આહાર કરે છે અનવગાઢ દ્રવ્યોનો આહાર કરતા નથી. હે ભગવન્! તેઓ અનન્તરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે? કે પરંપરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે? જે દ્રવ્યો અનન્તરાવગાઢ હોય છે, તેમને જ તેઓ આહાર રૂપે ગ્રહણ કરે છે પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી. હે ભગવનું તે નવ દ્રવ્યો શું અણું રૂપે થોડા જ પ્રમાણમાં તેમના Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ દ્વારા આહાર રૂપે ગ્રહણ કરાય છે? કે બાદર રૂપે અધિક પ્રમાણમાં તેમના દ્વારા આહાર રુપે ગ્રહણ કરાય છે? હે ગૌતમ! તે દ્રવ્યો અલ્પ પ્રમાણમાં પણ ગ્રહણ કરાય છે અને પ્રભૂત પ્રદેશોપચિત દ્રવ્યો પણ તેમના દ્વારા ગ્રહણ કરાય છે. હે ભદન્ત ! દ્રવ્યો ઊર્ધ્વ પ્રદેશમાં રહેલાં હોય છે? કે અધઃ પ્રદેશમાં રહેલાં હોય છે? કે તિર્યપ્રદેશમાં રહેલાં હોય છે? હે ગૌતમ! દ્રવ્ય ઊર્વ પ્રદેશમાં પણ રહેલું હોય છે. અધઃ પ્રદેશમાં પણ રહેલું હોય છે અને તિર્યક પ્રદેશમાં પણ રહેલું હોય છે. તે આહાર શું તેઓ આદિમાં કરે છે કે મધ્યમાં આહાર કરે છે, કે અન્ત આહાર કરે છે? હે ગૌતમ! પ્રથમ સમયમાં પણ તે દ્રવ્યોને પ્રણ કરે છે. મધ્ય સમયમાં પણ ગ્રહણ કરે છે અને અન્તિમ સમયમાં પણ ગ્રહણ કરે છે. હે ભગવન્! તે દ્રવ્યો શું સ્વોચિત આહારને યોગ્ય છે, કે સ્વોચિત આહારને યોગ્ય ન હોય? હે ગૌતમ ! તેઓ સ્વોચિત આહારને યોગ્ય દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, હે ભગવનું ! આનુપૂર્વીથી આહારણ કરે છે? કે અનાનપૂર્વથી હે ગૌતમ! તેઓ આનુપૂર્વી અનુસાર જ આહરણ કરે છે, તે દ્રવ્યો છું ત્રણ દિશાઓમાં રહેલાં હોય છે? કે ચાર કે પાંચ કે છે દિશાઓમાં રહેલાં હોય છે? હે ગૌતમ ! જે પ્રતિબંધનો અભાવ રહેતો હોય તો તે સ્થિતિમાં જીવ છ એ દિશાઓમાં રહેલાં દ્રવ્યોને આહાર રૂપે ગ્રહણ કરે છે. ક્યારેક ત્રણ ક્યારેક ચાર અને ક્યારેક પાંચ દિશાઓમાંથી મળતાં દ્રવ્યોને આહાર રૂપે ગ્રહણ કરે છે, ઘણું કરીને કારણ વિશેષને લઈને તે જીવને વર્ણથી કૃષણ યાવતુ ધોળા વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે. તથા ગંધથી સુગંધવાળા અને દુર્ગધવાળા પુદ્ગલોનો આહાર કરે છે. રસથી તિક્ત યાવતું અને મધુર રસથી યુક્ત પુદ્ગલોનો આહાર કરે છે. સ્પર્શથી કર્કશ, રૂક્ષસ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે તેમના વર્ણ રૂપે ગુણોને, ગંધરૂપ ગુણોને અને સ્પર્શ રૂપે પરિણમવાવીને તેનાથી જુદા બીજા અપૂર્વ- વિલક્ષણવર્ણગુણોને રસગુણોને અને સ્પર્શ ગુણોને તેનામાં ઉત્પન્ન કરીને તેને સ્વશરીરપણાથી પરિણમવવા માટે સઘળા આત્મ પ્રદેશો દ્વારા આહારપણાથી ગ્રહણ કરે છે. હે ભગવનું આ સૂક્ષ્મપૃથ્વીકયિકજીવો સૂક્ષ્મ-પૃથ્વીકાયિકપણાંથી. ક્યાંથી મરીને ઉત્પન્ન થાય છે ? તિર્યગ્લોનિકજીવ મરીને સૂક્ષ્મપૃથ્વીકયિકા પણાથી ઉત્પન્ન થાય છે, કર્મભૂમિ તિર્યંચો જ મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. તથા મનુષ્યોમાંથી મરીને જીવ સૂક્ષ્મપૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં પણ. કર્મ ભૂમિના અંતરના અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મ ભૂમિના મનુષ્યોને છોડીને બાકીના દ્વીપના મનુષ્યોમાંથી મરીને ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રનાં વ્યુત્ક્રાંતિ પદમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ. હે ભગવનું તે સૂક્ષ્મપૃથ્વીકાયિકજીવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? હે ગૌતમ! આ જીવોની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ એક અંતર્મુહર્તની કહેલી છે. હે ભગવન્! તે જીવો શું મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત થઈને મરે છે? કે મારણાન્તિક સમુઘાત કર્યા વિના મારે છે ? હે ગૌતમ ! તેઓ બંને રીતે કરે છે. તે . ભગવનું તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ ક્યાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! તે જીવો મરીને તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવનું ! જો આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવો મરીને તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થાય છે, તો શું તેઓ એકેન્દ્રિય તિર્યોમાં ઉત્પન્ન થાય છે? અથવા બે ઈન્દ્રિય કે તેઈન્દ્રિય ચૌઈન્દ્રિય અથવા પંચન્દ્રિય Page #16 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ- 1-14 તિર્યોમાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! તે સૂક્ષ્મપૃથ્વીકાયિકાજીવો મરીને અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભોગભૂમિના તિર્યંચોને છોડીને પર્યાપ્ત અપ ર્યાપ્ય એક ઇન્દ્રિયવાળા તિર્યંચયનિકોથી લઈને પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચયોનિકામાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તો અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને છોડીને અકર્મભૂમિના તથા અંતર દ્વીપના અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ભોગભૂમિના મનુષ્યોને છોડીને બીજા પર્યાપ્તક અપર્યાપક મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન્! આ જીવો કેટલી ગતિવાળા અને કેટલી આગતિવાળા હોય છે ? હે ગૌતમ આ જીવો બે ગતિવાળા હોય છે. તિર્યંચગતિ અને મનુષ્યગતિ, તેઓ તિર્યંચ અને મનુષ્ય ગતિ આ બે ગતિયોમાંથી જ આવે છે. હે ગૌતમ આ જીવો પ્રત્યેક શરીરવાળા હોય છે. અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણવાળા હોવાથી અસંખ્યાત કહેલા છે. આવા પ્રકારના આ સૂક્ષ્મપૃથ્વીકાયિકો છે. [15] હે ભગવન બાદર પૃથ્વીકાયિકોના કેટલા ભેદ હોય છે? હે ગૌતમ ! બે પ્રકારના હોય છે, શ્લફ્યુબાદરપૃથ્વીકાવિક અને ખરબાદર પૃથ્વીકાયિક [16] હે ભગવન્ શ્લષ્ણ બાદર પૃથ્વીકાયિકજીવો કેટલા પ્રકારના કહ્યા છે ? ગ્લક્ષ્મ બાદર પૃથ્વીકાયિક જીવો સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, કૃષ્ણ મૃત્તિકા વિગેરે પ્રજ્ઞાપનાસૂત્રમાં આ શ્લણ બાદર પૃથ્વીકાયિકોના ભેદો કહ્યા છે હે ભગવનું તે જીવોના કેટલા શરીરો કહેલા છે? તે ત્રણ પ્રકારના શરીર હોય છે. ઔદારિક તૈજસ અને કામણ શરીર તથા સૂક્ષ્મપૃથ્વી કાયિકની અવગાહના વિગેરે સંજ્ઞા દ્વારા સુધીના છ કારોનું વર્ણન જે રીતે કરેલ છે એજ પ્રમાણે બાદર પૃથ્વી કાયિકોનું સમજવું વિશેષ એ કે બાદરપૃથ્વીકાયિકજીવોને ચાર લેશ્યાઓ, એમના આહાર નિયમથી છ દિશાઓથી હોય છે. તિયંગ્યાનિકોમાંથી મરેલા જીવો, મનુષ્યયોનિમાંથી મરેલા જીવો, અને દેવાયો નિમાંથી Àવેલા જીવો બાદર પૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થઈ શકે છે. વ્યન્તર દેવથી લઈને સૌધર્મ અને ઈશાન દેવ સુધીના દેવજ ચ્યવીને બાદર પૃથ્વીકાયિકા પણાથી ઉત્પન્ન થઈ શકે છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને તેમની સ્થિતિ ઉત્કૃષ્ટ થી બાવીસ હજાર વર્ષની છે. હે ભગવન્ આ બાદરપૃથ્વીકાયિક જીવો શું મારણાન્તિક સમુદ્યાતથી મરે છે? અથવા મારણાન્તિક સમુઘાતથી કર્યા વિના મારે છે? હે ગૌતમ ! બંને રીતે. હે ભગવન આ બાદરપૃથ્વી કાયિકજીવો મરીને ક્યાં જાય છે? અને ક્યાં ઉત્પન્ન થાય છે હે ગૌતમ ! આ જીવો મરીને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવનુ તે જીવ મરીને કેટલી ગતિયોમાં જવાવાળા હોય છે ? અને કેટલી ગતિયોમાંથી આવવાવાળા હોય છે ? હે ગૌતમ આ જીવ મરીને તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિમાં જાય છે. અને તિર્યંચમનુષ્ય તથા દેવગતિ થી આવે છે. હે શ્રમણ પ્રત્યેક શરીરવાળા જીવના પ્રદેશો અસંખ્યાત લોકાકાશ પ્રમાણે હોવાથી અસંખ્યાત કહ્યા છે. [૧૭]અપૂકાયિક જીવ બે પ્રકારના હોય છે. તે આ પ્રમાણે સૂક્ષ્મ અકાયિક અને બાદર અપ્રકાયિક સૂક્ષ્મ અપ્રકાયિક જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે સૂક્ષ્મ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત. હે ભગવનું સૂક્ષ્મ અપુકાયિક જીવોને કેટલા શરીરો કહેલા છે? ત્રણ શરીરો કહેલા છે. ઔદારિક તૈજસ અને કાર્મણ. સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોના અવગાહનાદિ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યો છે. એજ પ્રમાણેના અવગાહ નાદિ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ અકાયિકા જીવોના પણ સમજવા. આ સૂક્ષ્મ અપ્રકાયિકોનું સંસ્થાન- તિબુક બુંદ બુદ એટલે કે પાણીના પરપોટા જેવું છે. બાકીના દ્વાર સૂક્ષ્મપૃથ્વીકાયિકો પ્રમાણે સમજી લેવું. [18] હે ભગવનું બાદર નામ કમદયવાળા તે બાદર જીવો કેટલા પ્રકારના છે? ગૌતમ ! બાદ અકાયિક જીવો અનેક પ્રકારના કહેલા છે. ઓસ, હિમ, યાવતુ એ પ્રમાણેના બીજા પણ જેઓ છે, તે બધા બાદર અપ્રકાયિકા જીવો છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક આ સંબંધી સઘળું કથન બાદર પૃથ્વીકાયિકાન સંબંધમાં કર્યું છે, એ જ પ્રમાણે સમજવું. બાદર પૃથ્વિકાયિકો કરતાં આ બાદર અપૂકાયિકોમાં સંસ્થાન, વેશ્યા આહાર,ઉપપાત અને સ્થિતિ આ પાંચ દ્વારના કથનમાં વિશેષ પણું છે, તે જ કહેવામાં આવે છે. બાદર અપુકાયિકોના શરીરનું સંસ્થાન પાણીના બૂદ બુદ એટલે કે પરપોટા જેવું છે, કૃષ્ણ નીલ, કપોત, અને તેજસ આ ચાર લેશ્યાઓ હોય છે, આહાર નિયમથી છ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોનો હોય છે. તેમનો ઉત્પાદ, તીર્થંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ માંથી થાય છે. તેઓની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહંતની હોય છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ સાત હજાર વર્ષની હોય છે, આ કથન સિવાયનું બાકીનું બીજા સઘળું કથન બાદર પૃથ્વીકાયિકોના કથન પ્રમાણે જ છે. " [૧૯ીવનસ્પતિકાયિક જીવો કેટલા પ્રકારના હોય છે ? બે પ્રકારના કહેવામાં આવે છે. સૂક્ષ્મવનસ્પતિકાયિક અને બાદરવનસ્પતિ કાયિક, ] સૂમ વનસ્પતિકાયિક જીવોના કેટલા પ્રકારના છે. બે પ્રકારના કહેલા છે. પર્યાપ્તિ અને અપર્યાપ્ત આ સૂક્ષ્મ વનસ્પતિક જીવના સંબંધમાં શરીર વિગેરે દ્વારનું કથન સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવના સંબંધમાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું. વિશેષતા કે આ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોનું સંસ્થાન અનિત્થસ્થ હોય છે. - 21 હે ભગવનું બાદર વનસ્પતિકાયિકોના કેટલા ભેદો કહ્યા છે? બે પ્રકારના પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિક અને સાધારણશરીર બાદર વનસ્પતિકાયિક [22-23] પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકા જીવો કેટલા પ્રકારના કહેલા છે? બાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે. રૂક્ષ-ગુચ્છ-ગુલ્મ-લતા- વલી પનક તૃણ વલયહરિત - ઔષધિ જળ રહ અને કુહણ 24] વૃક્ષો બે પ્રકારના કહ્યા છે. એકત્યિક અને બહુ બીજક, હે ભગવનું એક સ્થિક વૃક્ષો કેટલા પ્રકારના હોય છે? એકસ્થિક વૃક્ષો અનેક પ્રકારના હોય છે. જેમકે લીંબડો, આંબો, જાંબુ ધાવતું પુત્રા, નાગવૃક્ષ. અને અશોક વૃક્ષ. બીજા પણ એવા પ્રકારના ફળવાળા વૃક્ષો પણ જે એકચિક પદથી ગ્રહણ કરાયા છે. આ લીમડા વિગેરે ઝાડોના મૂળ પણ અસંખ્યાત જીવોવાળા હોય છે. એ જ પ્રમાણે આ વૃક્ષોના કન્દ,સ્કંધ, ત્વચા શાખા પ્રવાળ આ બધા અસંખ્યાત જીવોવાળા હોય છે તેના ફળોમાં કેવલ એકજ ગોઠલી બી હોય છે. તથા તેના પુષ્પો અનેક જીવોવાળા હોય છે. આ પ્રમાણે લીમડાના વૃક્ષ વિગેરેને એકશ્ચિક કહ્યા છે. હે ભગવનું બહુબીજવાળા વૃક્ષો ક્યા ક્યા છે ? બહુબીજવાળા વૃક્ષો અનેક પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે અસ્થિક, હિંદુક, ઉમરડો, કોંઠા વિગેરે એજ પ્રમાણે આમલક, પનસ, દાડમ, અનાર વડનું ઝાડ કાકોદુમ્બરીય. તિલક, લકુચ અને લોધ આ બધા વૃક્ષો બહુબીજવાળા હોવાથી બહુબીજક કહેવાય છે. બીજા જે આ વૃક્ષોના જેવા વૃક્ષો હોય છે તે બધા જ બહુબીજ વૃક્ષોમાં ગણેલા છે. આ Page #18 -------------------------------------------------------------------------- ________________ 16 જીવાજીવાભિગમ - 1-24 બહુબીજવાળા વૃક્ષોના મૂળ અસંખ્યાત જીવોથી વ્યાપ્ત હોય છે. વાવ તેના ફલો બહુ બીજવાળા હોય છે. આ વૃક્ષરૂપી વનસ્પતિકાય જીવોનું સંસ્થાન અનેક પ્રકારનું હોય છે. ક્યા વૃક્ષોના સ્કંધ માં એક જીવ હોય છે? તાલસરલ, નાળીએરી આ પ્રત્યેક વૃક્ષોમાં એક એક જીવ હોય છે અને તેના સ્કંધોમાં પણ એક એક જીવ હોય છે. જે શ્લેષ દ્રવ્ય પદાર્થથી મિશ્રિત થયેલ સર્ષવોનીગોળી એક રૂપ અને એક આકારવાળી હોય છે, એ જ પ્રમાણે પ્રત્યેક શરીરી જીવોના શરીરસંઘાત જૂદા જૂદા સ્વ, સ્વ, અવગાહના વાળા હોય છે. જેવી રીતે તલ પ્રધાન લોટવાળી અપૂપિકા-તલપાપડી, તે જેમ અનેક તલથી મળેલી હોય છે. તો પણ એકજ કહેવાય છતાં પણ તેમાંના તલ જુદા જુદા પોત પોતાની અવગાહનામાં રહેલા છે. એ જ પ્રમાણે પ્રત્યેક શરીરી જીવોના શરીરસંઘાત પણ કથંચિત એક રૂપ થઈને પણ પૃથક પૃથક પોતપોતાની અવગાહનામાં રહે છે. તેઓ અહિંથી મરીને તિર્યંચ અને મનુષ્ય અને ગતિમાં જ જાય છે તથા તિર્યંચ મનુષ્ય અને દેવએ ત્રણ ગતિમાંથી નીકળી ને અહિંયા ઉત્પન્ન થાય છે, આ પ્રત્યેક શરીરી અસંખ્યાતું હોય છે, [29] હે ભગવાન જે સાધારણ શરીર બાદર વનસ્પતિ જીવ છે. તેના કેટલા ભેદો છે? હે ગૌતમ! સાધારણ શરીર બાદરવનસ્પતિકાયિક જીવ અનેક પ્રકારના કહેલા છે, જેમકે- આલ, મૂળા, આદુ, હિરિલી, સિરિલી, સિસ્પિરિલિ. કિટિકા, ક્ષીરિક, ક્ષીરવિડા લિકા, ક્રિષ્ણકંદ, વજકંદ, સૂરણકંદ, ખલુટ, ક્રિમિરાશી, ભદ્રમોથા, હલદર, લૌહ, હિ થુવર, તિભ, અશ્વકર્ણા, સિહકર્ણ, સીકંઠી, મૂષઢી એજ પ્રમાણે બીજા પણ જે આના જેવા હોય તે પણ સાધા રણ વનસ્પતિકાયમાં ગ્રહણ કરી લેવા, તે સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. પર્યાપક અને બીજા અપર્યાપ્તક હે ભગવન! આ સાધારણ વનસ્પતિ કાયિકોને કેટલા શરીર હોય છે? ત્રણ પ્રકારના શરીરો કહેલા છે,ઔદારિક, તૈજસ અને કામણ બાદર પૃથ્વીકાયિકોના પ્રકરણમાં બાદરપૃથ્વીકાયિકોના શરીર વિગેરે દ્વારનું જે પ્રમાણે કથન કર્યું છે, એ જ પ્રમાણે તે સઘળા દ્વારોનું કથન આ બાદરવનસ્પતિકાયિકોના સંબંધમાં પણ સમજી લેવું વિશેષ એ કે બાદરવનસ્પતિ કાયિકોના શરીરના અવગા. હના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની હોય છે. અને ઉત્કૃષ્ટ કંઈક વધારે એક હજાર યોજન હોય છે. બાદર વનસ્પતિકાયિકા જીવોના જે શરીરો છે, તે અનિત્યં સંસ્થાન વાળા છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દસ હજાર વર્ષની છે. જીવોની ઉત્પત્તી તીર્થંચ અને મનુષ્યોમાં થાય છે. તેમજ તિર્યંચ મનુષ્ય અને દેવ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રત્યેક શરીર અસંખ્યાત અને અપ્રત્યેક શરીર અનંત કહેલા છે, [30] હે ભગવનું ત્રસજીવો કેટલા પ્રકારના કહ્યા છે? ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. તેજસ્કાયિક, વાયુકાયિક અને ઔદારિક ત્રસ પ્રાણી. [31] હે ભગવન તેજસ્કાયિક જીવોના કેટલા ભેદો કહ્યા છે? તેના બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ તેજસ્કાયિક અને બાદર તેજકાયિક [32] હે ભગવનું સૂક્ષ્મ તેજસ્કાયિકના કેટલાભેદ છે? જે પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વી કાયિકોનું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે આ સૂક્ષ્મ તેજસ્કાયિકજીવોનું પણ કથન સમજી લેવું કેવળ તેમના શરીર સૂચિકલાપ જેવા સંસ્થાન વાળા છે. તે કેવળ તિર્યંચ Page #19 -------------------------------------------------------------------------- ________________ 19 પ્રતિષત્તિ-૧ ગતિમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિયોમાંથી આવે છે. [33] હે ભદન્ત ! બાદર તેજસ્કાયિકો કેટલા પ્રકારના છે? બાદર તેજસ્કાયિક જીવો અનેક પ્રકારના કહ્યા છે. અંગાર, વાલા, મુર્મરાવસ્થાવાળો અગ્નિ યાવતું સૂર્ય કાન્ત મણિમાંથી નીકળેલ અગ્નિ આ કહેલ અગ્નિના ભેદો સિવાય જે આવા પ્રકારની અગ્નિ હોય તે તમામ અગ્નિઓ પણ બાદર તેજસ્કાયિક અગ્નિ કહેવાય છે. આ બાદર તેજસ્કાયિક અગ્નિ સંક્ષેપથી બે પ્રકારના કહેલ છે, પર્યાપ્ત અને અપર્યાપ્ત હે ભગવનું આ બાદર તેજસ્કાયિકોને કેટલા શરીરો હોય છે ? ત્રણ પ્રકારના ઔદારિક, શરીર, તૈજસ શરીર અને કામર્ણ શરીર, શરીર દ્વારના કથન સિવાય અવગાહના દ્વાર અને સંહન દ્વારાનું કથન પૃથ્વી કાયિકોના પ્રકરણમાં પ્રમાણે સમજવું. પરંતુ આ બાદર તેજસ્કાયિ કોના શરીરદ્વાર અને સંસ્થાન દ્વારા પૃથ્વીકાયિકોથી જુદા પ્રકારનું હોય છે. જેમકે બાદર તેજસ્કાયિકોનું શરીર સૂચિકલાપ-નામના સંસ્થાનવાળું હોય છે. આ સિવાય લેશ્યા. દ્વાર, ચિતિદ્વાર અને ઉપપાત દ્વારમાં પણ ભિન્નતા છે જેમકે બાદર તેજસ્કાયિકોને કૃષ્ણ નીલ અને કાપોત એ ત્રણેજ વેશ્યાઓ હોય છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટથી રાત્રી દિવસની હોય છે. ઉત્પત્તી તિર્યંચ અને મનુષ્ય ગતિથી હોય છે. લેશ્યા દ્વાર સ્થિતિદ્વારાના કથન સિવાયનું બધાદ્વારોનું કથન પૃથ્વીકાયિકોનું જે પ્રમાણે કથન કર્યું છે, તેજ પ્રમાણેનું સમજવું આ મરીને કેવળ એક તિય ગતિમાં જવાવાળા હોય છે. તેઓ તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિમાંથી આવેલા જીવોમાંથી ઉત્પન્ન થાય છે. પ્રત્યેક શરીરી. અસંખ્યાત કહ્યા છે. આ પ્રમાણે બાદર તેજસ્કાયિકોનું નિરૂપણ કર્યું છે. [34] હે ભગવન આ વાયુકાયિકોના કેટલા ભેદ હોય છે? વાયુકાયિક જીવો બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ વાયુકાયિક અને બાદર વાયુકાયિક અહિં સૂક્ષ્મ વાયુકાયિકોનું વર્ણન સૂક્ષ્મ તેજસ્કાયિકોના કથન પ્રમાણે જ છે. વિશેષ એ કે તેઓનું શરીર પતાકા ધ્વજાના આકાર જેવું હોય છે. આ જીવો એક ગતિવાળા હોય છે, બે ગતિમાંથી આવવા વાળા કહેલા છે. પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે. હે ભગવન્ બાદર વાયુકાયિક જીવોનુંતેના કેટલા ભેદો છે? બાદર વાયુકાયિક જીવો અનેક પ્રકારના કહેલા છે. પ્રાચીન વાયુ પ્રતીચીન વાયુ, વિગેરે બીજા પણ જે પ્રાચીન વાયુ વિગેરેના જેવા પણ પ્રાચીન વાયુથી બીજા પ્રકારના વાયુઓ છે તે બધાને બાદર વાયુ કાયિક પણાથી જે માનેલા છે. વાયુકાયિક સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્ત વાયુકાયિક અને અપર્યાપ્ત વાયુ કાયિક. હે ભગવનુ આ બાદર વાયુકાયિકોના કેટલા શરીરો હોય છે? ચાર શરીર હોય છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ. શરીરનું સંસ્થાન પતાકા-ધજાના જેવું હોય છે. ચાર સમુઘાતો હોય છે, વેદના મુદ્દાત 1, કષાય સમુદ્દઘાત 2, મારણાંતિક સમુદ્રઘાત 3, અને વૈક્રિય સમુદ્દઘાત આ વાયુકાયિક જીવોનો આહાર વ્યાઘાતના અભાવમાં છ એ દિશાઓ માંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોનો હોય છે. અને જ્યારે વ્યાઘાત થાય છે, તે વખતે એમનો આહાર કોઈ વાર ત્રણ દિશાઓથી અને કોઈ વાર ચાર દિશા ઓમાંથી અને કોઈ વાર પાંચ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોનો હોય છે. તેઓનો ઉત્પાદ-કેવળ તિર્યગતિમાં જ હોય છે સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષના હોય છે. શરીર, સંસ્થાન, સમુદૂધાત આહાર, ઉત્પાદ અને Page #20 -------------------------------------------------------------------------- ________________ 18 જીવાજીવભિગમ- 134 સ્થિતિ આટલા સિવાય બાકીના બીજા તમામઢારોનું કથન બાદર વાયુકાયિકોના સંબંધમાં જે પ્રમાણે કહ્યું છે તેજ પ્રમાણે સૂક્ષ્મ વાયુકાયેિ કોના સંબંધમાં પણ સમજવું. તથા બે ગતિમાંથી આવવા વાળા હોય છે. હે શ્રમણ ! આયુષ્યનું પ્રત્યેક શરીરી બાદર વાયુકાયિક અસંખ્યાત છે. * [35] હે ભગવને જેઓ ઔદારિક શરીર, નામ કર્મના ઉદયવાળા એક ત્રસ જીવો છે. તે કેટલા પ્રકારના છે? ચાર પ્રકારના બે ઈન્દ્રિય યાવતુ પંચદ્રિય ત્રસ, [36] હે ભગવનું બે ઇન્દ્રિયવાળા જીવોના કેટલા ભેદો છે? હે ગૌતમ અનેક પ્રકારના હોય છે. પુલાકૃમિક યાવત્ સમુદ્ર લિક્ષ. આ બે ઇન્દ્રિય જીવો સંક્ષેપથી બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક પર્યાપ્તક દ્વીન્દ્રિય જીવો અને બીજા અપતિક દ્વિીન્દ્રિય જીવો. આ જીવોને કેટલા પ્રકારના શરીરો કહેલા છે? ત્રણ શરીરો કહેલા છે. ઔદારિક,શરીર, તૈજસ શરીર, અને કામણ શરીર. આ દ્વીન્દ્રિય વાળા જીવોના શરીર ની અવગાહના કેટલી મોટી કહી છે? તેઓના શરીરની અવગાહના જઘન્યથી આગળ ના અસંખ્યાત ભાગ પ્રમાણની અને ઉત્કૃષ્ઠથી બાર યોજન પ્રમાણની કહેલી છે. તેમનું સંહનન સેવાતું હોય છે. દ્વીન્દ્રિય જીવો હુંડક સંસ્થાનવાળા કહેવાય છે, તેઓને ચાર કયાયો હોય છે ચાર સંજ્ઞાઓ હોય છે. ત્રણ લેશ્યાઓ હોય છે. ત્રણ સમુદુઘાત હોય છે. આ જીવો અસંજ્ઞી હોય છે. નપુંસકવેદ વાળા જ હોય છે. તેઓ પાંચ પતિયોવાળા હોય છે, અને પાંચ અપતિયોવાળા હોય છે. આ બે ઈન્દ્રિયવાળા જીવો સમ્યગુદષ્ટિવાળા પણ હોય છે. અને મિથ્યાર્દષ્ટિવાળા પણ હોય છે તેઓ ફકત અચક્ષુ દર્શની હોય છે. તેઓ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જો તેઓ જ્ઞાની હોય તો તેઓ નિયમથી બે જ્ઞાનવાળા હોય છે. અભિનિબોધક જ્ઞાની અને શ્રુતજ્ઞાની. જો અજ્ઞાન વાળા હોય છે, તો તે બે અજ્ઞાન વાળા હોય છે. જેમકે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન તેઓ વચન યોગવાળા તથા કાયયોગવાળા હોય છે. સાકારોપયોગવાળા પણ હોય છે. અને અનાકારોપયોગવાળા પણ હોય છે. નિયમથી છએ દિશાઓમાંથી આવેલા પગલદ્રવ્યો નો તેઓ આહાર કરે છે. આ જીવોનો ઉપપાત તિર્યંચ અને મનુષ્યોમાં તિર્યંચ અને મનુષ્યોમાં હોય છે. મનુષ્યોમાં પણ અસંખ્યાતવર્ષની આયુષ્ય વાળા મનુષ્યોમાં તેઓનો જન્મ થતો નથી. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે અને ઉત્કૃષ્ટથી બારવર્ષની હોય છે. તેઓ મારણાન્તિક સમુઘાત કરીને પણ મરે છે, અને મારાન્તિક સમુઘાત કર્યા વિના પણ કરે છે. આ બે ઈન્દ્રિય વાળા જીવો બે ઈન્દ્રિય ગતિમાંથી નીકળી ને તિર્યંચગતિ અને સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યોમાં આ બે ગતિયોમાં જ ઉત્પન્ન થાય છે. બે ગતિવાળા હોય છે. અને દ્વયાગતિક હોય છે. [37] હે ભગવાન તે ઈન્દ્રિય જીવોના કેટલા ભેદ છે? હે ગૌતમ તે ઈદ્રિય જીવો અનેક પ્રકારના કહેલા છે ઓવઈયા રોહિણિકા થી લઈને હસ્તિશુડના સુધીના જીવ તેઈન્દ્રિય જીવ છે. તથા આવાજ બીજ પણ જે જીવો છે તે સઘળા તે ઇન્દ્રિય જીવો સમ જવા. તેઈન્દ્રિય જીવો સંક્ષેપથી બે પ્રકારના શરીર દ્વારથી લઈને ગત્યાગતિક દ્વારસુધીનું તેઓનું વર્ણન જે પ્રમાણે દ્વીન્દ્રિય જીવોના પ્રકરણમાં કર્યું છે. એ જ પ્રમાણેનું સમજી લેવું. વિશેષતા એ કે બે ઈન્દ્રિય જીવોની જેમ ત્રણ ઇન્દ્રિય વાળા જીવોની જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની છે. અને તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ કોસની Page #21 -------------------------------------------------------------------------- ________________ - , , , , પ્રતિપત્તિછે. તેઓને સ્પર્શ રચના અને પ્રાણ આ ત્રણ ઈન્દ્રિયો હોય છે. તેમની સ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી 49 રાતદિવસની હોય છે. બાકીના જે શરીર સંહનન, વિગેરે દ્વારો છે. તે બધા બે ઈન્દ્રિયવાળા જીવોના કથન પ્રમાણે જ છે. આ જીવો દ્વિગતિક અને દ્વયાગતિક હોય છે. આ પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે. [38] હે ભગવન ચૌઈદ્રિય જીવોના કેટલા ભેદો કહેલા છે? અનેક પ્રકારના કહ્યા છે આલ્પિકા, પત્રિકા યાવતુ ગોમયકીડા ચોઈદ્રિય જીવો સંક્ષેપથી બે પ્રકારના કેહલા છે. પયમિક અને અપયમિક હે ગૌતમ ! તેઓને ત્રણ શરીરો હોય છે.-દારિક શરીર, તૈજસ અને કાશ્મણ. શરીરની અવગાહના જઘન્ય થી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી ચાર કોસ પ્રમાણની છે. તેઓની ઈદ્રિયો સ્પર્શન રસના, દ્માણ અને ચક્ષુ એ પ્રમાણે ચાર હોય છે. તેઓને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ બે દર્શનો હોય છે. સ્થિતિદ્વારમાં તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી તેઓની સ્થિતિ છમાસની હોય છે. આ સિવાય બીજા જે સંસ્થાન વિગેરે દ્વારા છે, તે બધા પ્રત્યેક શરીરથી પર્યત ઈદ્રિય જીવોના પ્રકરણમાં જે પ્રમાણે પ્રતિપાદન કર્યા છે, એજ પ્રમાણે પ્રતિપાદન કરી લેવું. [39] હે ભગવાન પંચન્દ્રિય જીવોના કેટલા ભેદો છે? હે ગૌતમ ! પંચેન્દ્રિય જીવોને પાંચ ઈદ્રિયો હોય છે, તેના ચાર પ્રકારો આ પ્રમાણે છે. નૈરયિકજીવો તિયંગ્યોનિકજીવ, મનુષ્યજીવ અને દેવ [40] નરયિક જીવો કેટલા પ્રકારના છે? નૈરયિક જીવો સાતપ્રકારના કહેલા છે રત્નપ્રભા પૃથ્વી નૈરયિક યાવત્ અધસપ્તમી પૃથ્વી નૈરયિક. આ સાતે નારકો સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે પર્યાપ્તક અને અપર્યાપ્તક તેઓને ત્રણ શરીરો કહેલા છે. વૈક્રિય શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર, તેમની શરીરાવગાહના બે પ્રકારની કહેલી. છે-ભવ ધારણીય શરીરવગાહના અને બીજી ઉત્તરક્રિય શરીરવગાહના. ભવધારણીય શરીરાવ ગાહના જઘન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હોય છે. ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ પ્રમાણવાળી હોય છે. ઉત્તરવૈક્રિયકી શરીરવગાહના જઘન્યથી. આંગળના સંખ્યામાં ભાગપ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી સાતમી પૃથ્વીમાં આ અવગાહના એક હજાર ધનુષ પ્રમાણની હોય છે. નારક જીવોના શરીર છ સંહનાનોમાંથી કોઈ પણ સંહનન વાળા હોતા નથી તેઓમાંનાડીયો પણ હોતી નથી, તેથી તેઓના શરીરોને સંહનન વિનાના કહેલ છે. જે મુદ્દગલો અનિષ્ટ છે અકાન્ત છે, અકમનીય છે, અપ્રિય છે, અમનોરૂપ છે મનને રૂચિકર નથી. એવા તે પુદ્ગલો એ નારક જીવોના શરીરના સંઘાતરૂપી પરિણામને પ્રાપ્ત થઈ જાય છે. નારકજીવોના શરીર બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક ભવધારણીય શરીર અને બીજું ઉત્તર વૈકિય શરીર તે બંને શરીરો હુંડક સંસ્થાનવાળા હોય છે. નારકજીવોને ચાર કષાય જ હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે. કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ જ વેશ્યાઓ હોય છે. પાંચ ઈન્દ્રિયો હોય છે. ચાર સમુદ્દઘાતો હોય છે. વેદના સમુદ્યાત 1 કષાય સમુદ્યાત 2 મારણાન્તિક સમુદ્ર ઘાત અને વૈક્રિયસમુદ્રઘાત 4, તે નારકજીવો સંજ્ઞી પણ હોય છે, અને અસંજ્ઞી પણ હોય છે. કેવળ નપુંસક વેદવાળા જ હોય છે. છ પર્યાદ્ધિવાળા અને છ અપયમિવાળા હોય છે. આ નારક જીવો ને ત્રણ પ્રકારની દૃષ્ટિએ હોય છે, ત્રણ દર્શન હોય છે. તે જ્ઞાની Page #22 -------------------------------------------------------------------------- ________________ 20 જીવાજીવાભિગમ - 14 હોય છે, અને અજ્ઞાની પણ હોય છે જે જ્ઞાની હોય છે તે નિયમથી ત્રણ જ્ઞાન વાળા હોય છે આભિનિબોધક જ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. જે અજ્ઞાની હોય છે તેમાં કોઈ બે અજ્ઞાનવાળા હોય છે અને કોઈ કોઈ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. જે નારકો બે પ્રકારના અજ્ઞાનવાળા હોય છે. તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાનવાળા હોય છે. જે ત્રણ અજ્ઞાનવાળા હોય છે તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા કૃત અજ્ઞાનવાળા અને વિભંગ જ્ઞાનવાળા હોય છે. નારક જીવોને ત્રણ પ્રકારનો યોગ હોય છે કે-મનોયોગ, વચનયોગ અને કાયયોગ. નારક જીવોને સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ આ બે પ્રકારનો ઉપયોગ હોય છે. નારક જીવોનો આહાર છ દિશાઓમાંથી આવેલા પગલ દ્રવ્યોનો હોય છે. પ્રાયઃ કારણનો આશ્રય કરીને તેઓ વર્ણથી કાળાવર્ણવાળા પગલોનો આહાર કરે છે. નારક જીવોનો ઉપપાત તિર્યંચોમાંથી અને મનુષ્યોમાંથી હોય છે. પરંતુ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા, તિર્યંચ મનુષ્યોમાંથી થતો નથી. નારક જીવોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની હોય છે. આ જીવો મારણાત્તિક સમુઘાતથી પણ મરે છે અને સમુદ્રઘાત કર્યા વિના પણ મરે છે. પ્રજ્ઞાપના સૂત્રના છાવ્યુત્ક્રાંતિ પદમાં નારકોની ઉદ્વર્તના જે રીતે કહેલ છે, એજ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. તિર્યંચ અને મનુષ્યોમાં જ નારક જીવોની ઉત્પત્તી થાય છે તથા આ નારક જીવો તિર્યંચ અને મનુષ્યોમાંથી જ આવીને જન્મ ધારણ કરે છે. [41] હે ભગવનું પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા ભેદો છો ? હે ગૌતમ ! બેસંમૂર્છાિમપંચેન્દ્રિયતિયયયોનિક અને ગર્ભવ્યુત્ક્રાન્તિકાંચેન્દ્રિય તિર્યગ્લોનિક. [42] હે ભગવનું સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવ કેટલા પ્રકારના કહેલા છે? ત્રણ પ્રકારના કહ્યા છે. જલચર, થલચર અને ખેચર, [43] હે ભગવનું જલચર જીવોનાં ભેદો કેટલા કહેલા છે. જલચર જીવો પાંચ પ્રકારના કહ્યા છે. મત્સ્ય, કચ્છપ મગર ગ્રાહ અને હિંસુમારક હે ભગવાનું પાંચ પ્રકારના જલચરો પૈકી મત્સ્યોના કેટલા પ્રકારના ભેદો કહેલા છે? પ્રજ્ઞાપના સૂત્રમાં પહેલા પદમાં જે પ્રકારથી મત્સય. માછલા, કચ્છપા-કાચબા, મગર ગ્રાહ અને શિશુમારોના ભેદો કહ્યા છે, એજ પ્રમાણે તે પાંચ પ્રકારના જલચરોના ભેદો અહિયાં કહેવા જોઈએ. જલચરોના ત્રણ શરીરો કહેલા છે, ઔદારિક, તૈજસ, અને કાર્પણ શરીરોની. અવગાહ ના જઘન્યથી એક આગળના અસંખ્યાત ભાગ પ્રમાણની કહી છે અને ઉત્કૃષ્ટ થી એક હજાર યોજન પ્રમાણની કહી છે. તેઓ સેવાર્ત સંહનનવાળા હોય છે, તેઓના શરીર હુડક સંસ્થાનવાળા હોય છે તેઓને ચાર કષાયો હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે કૃષ્ણ, નીલ, કાપોત, તૈજસ, અને પા એ પાંચ પ્રકારની લેગ્યાઓ હોય છે. પાંચ ઈદ્રિયો હોય છે. વેદના, કષાય, અને મારાન્તિક આ ત્રણ સમુદ્ગાતો હોય છે, તેઓ અસંશી હોય છે. તેઓ બધા નપુંસક વેદવાણાજ હોય છે. પાંચ પાણિયો અને પાંચ અપયર્મિયો હોય છે. આ જીવ સમ્યગુદષ્ટિય વાળાપણ હોય છે અને મિથ્યાર્દષ્ટિવાળા પણ હોય છે. તેઓને બે દર્શનો હોય છે, બે જ્ઞાન હોય છે, બે અજ્ઞાન હોય છે, બે યોગો હોય છે, બે ઉપયોગવાળા છે. તેઓના આહાર છદિશાઓમાંથી આવેલા પુદ્ગલો દ્રવ્યોનો છે. તિર્યંચ અને મનુષ્યોમાંથી આવેલા જીવો આ જલચરોમાં ઉત્પન્ન થાય છે. જેઓ તિર્યંચોમાંથી આવે છે તેઓ અસંખ્યાતવયુષ્ક તિર્યંચો માંથી આવેલા જીવો અહિંયાં Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ ઉત્પન્ન થતા નથી. એ જ પ્રમાણે જો મનુષ્યોમાંથી આવેલા જીવોમાંથી તેઓના ઉપપાત થાય તો તે અકર્મભૂમિ અંતરદ્વીપના મનુષ્યો કે જેઓ અસંખ્યાતવર્ષની આયુષ્ય વાળા હોય છે. તેમાંથી થતી નથી. સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે. ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિની હોય છે. આ જલચર સંમૂચ્છિમ જીવો સમુદ્રઘાત કરીને કે કર્યા વિના મરે છે. આ જીવ મરીને ચારેગતિ માં ઉત્પન્ન થાય છે. જો નરકોમાં ઉત્પન્ન થાય તો રત્નપ્રભા નામના પહેલા નરકમાં જ ઉત્પન્ન થાય છે. તિર્યંચયોનિકોમાં બધાજ પ્રકારની તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. ચતુષ્પદોમાં પણ ઉત્પન્ન થાય છે. પક્ષીયોમાં પણ ઉત્પન્ન થાય છે. સઘળા કર્મભૂમિના મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ જલચર સંમૂર્છાિમ જીવ અકર્મભૂમિના મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. અંતરદ્વીપજ મનુષ્યોમાં તેઓ ઉત્પન્ન થાય છે. સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યોમાં પણ તેઓ ભવનવાસી દેવોમાં અને વાનવ્યતર દેવોમાં ઉત્પન્ન થાય છે. ચારે ગતિયોમાં જઈ શકે છે તેઓનું આગમન તિર્યંચ અને મનુષ્ય એ બેગતિમાંથી જ હોય છે. 4i4 હે ભગવનું સ્થલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના કહેલા છે. ચતુષ્પદ સ્થલચર સંમૂચ્છુિમ પંચેન્દ્રિવતિયંગ્યોનિકજીવ અને પરિસર્ષ સ્થલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિયતિયંગ્યોનિકજીવ. સ્થલચર ચતુષ્પદ સમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવો ચાર પ્રકારના કહેલા છે. એક ખરી વાળા, બે ખરીવાળા, ગંડીપદ અને સનખપદ આ પશુઓ સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. એક પયંતિક અને બીજો અપ યHક. તેઓને ત્રણ પ્રકારના શરીરે હોય છે. અવગા હના જઘન્યથી એક આગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. અને ઉત્કર્ષથી અવા ગાહના ગલૂતિપૃથક્ત અથતુ બે ગાઉથી લઈને નવ ગાવા સુધીની હોય છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને ઉષ્ટકૃષ્ટસ્થિતિ ચોર્યાસી હજારવર્ષ સુધીની હોય છે. બાકીના શરીર વિગેરે સઘળા દ્વારો જલચર સંભૂમિ પંચેન્દ્રિય તિયંગ્યનિકોના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવા. આ ચતુષ્પદો ચારગતિ વાળા અને બે આગતિવાળા છે. જલચર જીવોના પ્રકરણમાં જે પ્રમાણે શરીર વિગેરે દ્વારોનું કથન કરેલ છે એજ પ્રમાણે ઉરઃપરિસર્પ સંમૂચ્છિમ સ્થલચર પંચેન્દ્રિયો ના સંબંધમાં પણ સમજી લેવું પરંતુ જે ભિન્નપણું છે, તે એવી રીતનું છે કે- ઉરસ્પરિસર્પ સ્થલચર જીવોના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી યોજન પૃથક્વ છે, તેઓની સ્થિતિઉર પરિસપોની જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી તેપન હજાર વર્ષની છે, બાકી કથન જલચરોના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે સમજી લેવું. તેઓ ચાર ગતિમાં જવાવાળા અને બે ગતિથી આવવાવાળા હોય છે. પ્રત્યેક શરીરી અસંખ્યાત કહેલા છે. ભુજપરિસર્પ સંમૂક્કિમ સ્થલચર જીવો કેટલા પ્રકારના કહેલા છે. ઘો નોળિયા વિગેરે યાવતું પદથી પ્રજ્ઞાપના સૂત્રમાં જે ભેદો કહેલા છે, તે તમામ ભેદો સમજી લેવા. આનાથી જે ભિન્નજીવો છે, પણ તે નકુલ-નોળીયા જેવા હોય તો તે બધા જ ભુજપરિસર્પ સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંગ્યાનિકપણાથી જ સમજવા. તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. એક પર્યાપ્ત અને બીજા અપર્યાપ્ત તેઓના શરીરની અવગાહના જઘન્યથી Page #24 -------------------------------------------------------------------------- ________________ 22 જીવાજીવાભિગમ-૧૪૪ એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથત્વ છે. તેમની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી બેતાલીસ હજાર વર્ષની છે. સિવાય શરીર વિગેરે કારોનું કથન જલચર સંમૂચ્છિમ જીવો પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે. તેજ પ્રમાણે સમજી લેવું. તેઓ સીધા ચારે ગતિયોમાં જઈ શકે અને બે ગતિથી સીધા આવવાવાળા છે. હવે પરિસર્પ સ્થલચર જીવ છે તે અસંખ્યાત કહેલા છે. હે ભગવનું ખેચર જીવો કેટલા પ્રકારના કહેલા છે જીવો ચાર પ્રકારના હોય છે. ચર્મપક્ષી લોમપક્ષી સમુદ્રપક્ષી વિતતપક્ષી. ચમપક્ષી અનેક પ્રકારના કહેલા છે. વલૂલી વાવતુ બીજા પણ આના જેવા અનેક જીવો હોય તે બધા સમજી લેવા. લોમપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. ઢંગ કંક-ગીધ પક્ષી તથા આના જેવા બીજા પક્ષીયો આબધા પક્ષીયો લોમ પક્ષી તરીકે સમજવા. સમુદ્ગપક્ષી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણે એકજ પ્રકારના છે. જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના પ્રકરણમાં સમુદ્રગ પક્ષીનું નિરૂપણ કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે વિતત પક્ષિયોનું નિરૂપણ પણ સમજી લેવું. આ વિતતપક્ષી સંક્ષેપથી બે જ પ્રકારના કહેલા છે. પાણિક અને અપયમિક અહિયાં નાનાત્વ - જુદાપણું આ પ્રમાણે છે. આ પક્ષીયોના શરીરની અવગાહના જધન્યથી આગળના અસંખ્યાત માં ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટથી ધનુષ્પથર્વ છે તેમની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી બોંતેરહજાર વર્ષની છે. શરીરાવગાહના અને સ્થિતિના કથન જલચરજીવોના સંબંધમાં કહ્યા પ્રમાણેનું સમજવું. વાવતુ ચાર ગતિવાળા અને બે આગતિવાળા હોય છે. પ્રત્યેક શરીરધારી આ ખેચરો અસંખ્યાત કહેલા છે. [5] હે ભગવનું ગર્ભવ્યુત્ક્રાંતિ પંચેન્દ્રિય તિર્યગ્લોનિકજીવોના ભેદો કેટલા કહેલા છે? ત્રણ પ્રકારના કહેલા છે. જલચર, સ્થલચર, અને ખેચર. f46 હે ભગવાન જીલચર જીવો કેટલા પ્રકારના કહ્યા છે? જલચર જીવો પાંચ પ્રકારના કહેલા છે. મચ્છ, કચ્છ, મગર, ગ્રાહ અને સિસુકુમાર. પ્રજ્ઞાપના સૂત્રમાં આ બધાના જે પ્રમાણે ભેદો કહ્યા છે. એ જ પ્રમાણે અહિયાં પણ સમજી લેવાં. જલચર ગર્ભજ જીવો સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. પર્યાપ્તિ ગર્ભજ જલચર અને અપતિ ગર્ભજ જુલ ચર. આ ગર્ભજ જલચર જીવોને ચાર શરીરો કહ્યા છે. ઔદારિક, વૈક્રિય, તેજસ, અને કામણ. શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણની હોય છે. તેઓ છ પ્રકારના સંહનનવાળા હોય છે. છએ પ્રકારના સંસ્થાનવા હોય છે. ચાર કષાયો હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે. છએ લેયાઓ, પાંચ ઇન્દ્રિયો હોય છે. આ પાંચ સમુદ્યાતો હોય છે. સંજ્ઞી હોય છે, અસંsી હોતા નથી. આ જલચર જીવો ત્રણ વેદ વાળ હોય છે. છ પયામિયો હોય છે, અને છ અપયાતિયો હોય છે, ત્રણે પ્રકારની દૃષ્ટિવાળા હોય છે. ત્રણે દર્શન હોય છે. તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. જો જ્ઞાની હોય તો કેટલાક મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળા હોય છે. અને કેટલાક મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા એમ ત્રણ જ્ઞાનવાળા હોય છે એ પ્રમાણે અજ્ઞાન પણ જાણવું ત્રણ પ્રકારનો યોગ હોય છે. બે ઉપયોગ હોય છે. તેઓને આહાર છએ દિશાઓમાંથી આવેલા યુગલોનો હોય છે. જલચર જીવોનો ઉપખાત- પહેલા નરકથી લઈને યાવતું સાતમા નરક સુધી કહેલ છે. અસંખ્યાત વિષયુષ્ક તિર્યંચોને છોડીને બાકીના કર્મભૂમિ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧ 23 ના સઘળા તિર્યચોમાં તેઓની ઉત્પપાત હોય છે. અકર્મ ભૂમિના અને અંતરદ્વીપોના મનુષ્યોમાં તેમનો ઉત્પપાત થતો નથી. જે દેવોમાંથી તેમનો ઉત્પાત થાય છે, તો સૌધર્મ દેવલોકથી લઈને સહસ્ત્રાર દેવલોકસુધી થાય છે.આ જલચર જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટીની હોય છે તેઓ મારણાન્તિક સમુદ્યાતથી સમવહત થઈને અને સમવહત થયા વિના એમ બન્ને પ્રકારની મરે છે. આ ગર્ભજ જલચર જીવ જ્યારે જલચર પયયથી ઉદવૃત્ત થઈને એટલે કે તેમાંથી નીકળીને જે તેઓ નૈરયિકોમાં જન્મ ધારણ કરે છે, તો પહેલી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈરયિકોમાં જન્મ ધારણ કરી શકે છે. જો તિર્યંમ્પોનિક જીવોમાં તેઓ જન્મ લે છે. તો સઘળા તિર્યંગ્યાનિકોમાં જન્મ ધારણ કરી શકે છે અને જે મનુષ્યોમાં જન્મ લે તો સઘળા મનુષ્યોમાં જન્મ લઈ શકે છે. તથા જો તેઓ દેવોમાં જન્મ લે છે, તો સૌધર્મ દેવલોકથી લઈને સહસ્ત્રાર સુધીના દેવોમાં તેઓ જન્મ લે છે આ જીવો ચારે ગતિયોમાં જઈ શકે છે તથા ચારે ગતિયોમાંથી આવી શકે છે. [47 હે ભગવન્! ગર્ભજ સ્થલચર જીવોના કેટલા ભેદો કહેલા છે? બે પ્રકારના કહેલા છે એક ચતુષ્પદ અને બીજા પરિસર્પ, ચતુષ્પદ જીવો ચાર પ્રકારના કહેલા છે. એક ખરીવાળા વિગેરે ભેદોનું જે પ્રમાણે સંમૂઠ્ઠિમ સ્થલચરોના પ્રકરણમાં કથન કર્યું છે, એજ પ્રમાણેના ભેદો અહિંયા પણ સમજી લેવા. તે સ્થલચર ચતુષ્પદ જીવો સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે, પયપ્તિ. અને અપર્યાપ્ત. ઔદારિક વૈક્રિય તૈજસ ને કામણના ભેદથી તેઓને ચાર પ્રકારના શરીરો કહેલા છે. તેઓના શરીરની અવગાહના જઘન્યથી એક આગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. તથા ઉત્કૃષ્ટથી તેઓના શરીરની અવગાહના છ ગભૂત પ્રમાણની હોય છે. તેઓની સ્થિતિ-જઘન્ય થી અંતર્મુહૂર્ત પ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની હોય છે. આ સ્થલચરો અહિથી નીકળી ને નારકોમાં જાય તો ચોથી પૃથ્વી સુધી જ જાય છે. બીજા બધા જ દ્વારોનું કથન ગર્ભવ્યુત્કતિક જલચર જીવોના કથન પ્રમાણે જાણવું. આ સ્થલચર જીવો ચારગતિમાં જવાવાળા તથા ચાર ગતિથી આવવાવાળા હોય છે. ' હે ભગવનું પરિસર્પોના શું લક્ષણો છે ? પરિસર્પ બે પ્રકારના કહેલા છે. એક ઉરપરિસર્પ અને બીજ ભુજપરિસર્પ, ઉરસ્પરિસર્પના શું લક્ષણો છે ? સંમૂચ્છિમ ઉર પરિસર્પના પ્રકરણમાં જે પ્રમાણે ઉર પરિસર્પોનું નિરૂપણ કરવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ આ ગર્ભજ ઉર પરિસપોનું નિરૂપણ સમજી લેવું. અહિયાં. આસાલિકનું વર્ણન કરવાનું નથી. ગર્ભજ ઉર પરિસર્પોને ચાર શરીરો હોય છે. તેઓની અવગાહના જઘન્યથી એક આંગળાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. તથા ઉત્કૃષ્ટથી એક હજાર યોજનાની હોય છે. તેમની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કટથી એક પૂર્વકોટીની હોય છે. આ સ્થલચર ઉર પરિસર્પ જ્યારે પોતાના પયિને * છોડે છે, અને જ્યારે નૈરયિકોમાં જાય છે, તો તેઓ પહેલી પૃથ્વીથી લઈને પાંચમી પૃથ્વી સુધીના નૈરયિકોમાં જાય છે. જ્યારે તેઓ તિર્યંગ્યાનિકોમાં જાય છે, તો સઘળા તિર્યંગ્યો નિકોમાં જઈ શકે છે. જ્યારે તેઓ મનુષ્યોમાં જાય છે, તો સઘળા મનુષ્યોમાં જાય છે. અને જ્યારે તેઓ દેવોમાં જાય છે, તો પહેલાદેવલોકથી લઈને સહસ્ત્રાર સુધીના દેવોમાં જાય છે. બાકીના બધા દ્વારોનું કથને ગર્ભજ જલચર જીવોના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ Page #26 -------------------------------------------------------------------------- ________________ 24 જીવાજીવાભિગમ -11-47 છે, એજ પ્રમાણે જાણવું ભગવનું ભુજપરિસર્પોનું તેના કેટલા ભેદો છે? જે પ્રમાણે સંમૂર્છાિમ ભુજપરિ સર્પોના ભેદોનું કથન કર્યું છે, એજ પ્રમાણે સમજી લેવું. આ ભુજ પરિસપોના ચાર શરીરો હોય છે. તેઓના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળનાં અસંખ્યાતમાં ભાગની હોય છે, અને ઉત્કૃષ્ટથી ગભૂત પૃથર્વની હોય છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટીની હોય છે. બાકી બધા જ દ્વારોનું કથન જે રીતે ગર્ભજ ઉર પરિસર્પના પ્રકરણમાં આવેલા છે, એજ પ્રમાણે સમજી લેવું. વિશેષતા ફક્ત એ કે ભુજપરિસ જ્યારે પોતાની પર્યાય છોડે છે, અને જ્યારે નારકોમાં જાય છે, તો તેઓ બીજી જે શર્કરાપૃથ્વી છે, ત્યાંના નારકોમાં જાય છે, [48] હે ભગવનું ગર્ભજ ખેચરોના ભેદો કેટલા કહેલા છે? ખેચરજીવો ચાર પ્રકારના કહેલા છે. ચર્મપક્ષી વિ. પહેલાં સંમૂઠ્ઠિમ ખેચરના ચાર પ્રકારો છે, એજ પ્રમાણે સમજવું. અવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથક્વની હોય છે. સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. [49] હે ભગવન મનુષ્યો કેટલા પ્રકારના હોય છે ? બે પ્રકારના હોય છે. સંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય આ સંમૂઠ્ઠિમ મનુષ્યોને ત્રણ શરીરો હોય છે. ઔદારિક, તેજસ અને કામણ. તેઓની શરીરની અવગાહન જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. સંહનન, સંસ્થાન, કષાય, લેશ્યા, આ કારોનું કથન જે પ્રમાણે બે ઇન્દ્રિયવાળા જીવોના પ્રકરણમાં કહ્યું છે. એ જ પ્રમાણેનું અહિયાં પણ સમજી લેવું. તેઓને પાંચે ઇન્દ્રિયો હોય છે. સંશિદ્વાર અને વેદદ્વારનું કથન બે ઈન્દ્રિયવાળા જીવોના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવું. તેઓ અપતિવાળા હોય છે. દષ્ટિદ્વાર, દર્શનદ્વાર, જ્ઞાનદ્વાર યોગદ્વાર અને ઉપયોગદ્વાર આ કારોનું કથન પૃથ્વીકાયિક જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે અહિયાં સમજી લેવું. તેઓનો આહાર બે ઈન્દ્રિયવાળા જીવોના જેવો હોય છે. તેઓનો ઉપખાત- નૈરયિક, દેવ, તેજ, વાયુ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા એટલાને છોડીને બાકીના જીવમાંથી થાય છે. તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તની જ હોય છે. તેઓ મારણાનિક સમુદ્યાતથી પણ મરે છે,અને આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ કરે છે. તેઓ પોતાની પર્યાયને છોડીને નરયિક, દેવ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સ્થાનોને છોડીને બાકીના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે,બે ગતિ અને બેજ આગતિની હોય છે. હે ભગવનું ગર્ભજ મનુષ્યો કેટલા હોય છે? ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના કહ્યા છે. કર્મભૂમિક, અકર્મભૂમિક, અને અંતરદ્વીપજ. આ પ્રમાણે ગર્ભજ મનુષ્યોના ભેદો જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવા, ભાવતું તેઓ છદ્મસ્થ અને કેવલી હોય છે. આ ગર્ભજ મનુષ્ય સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેઓને પાંચ શરીરો હોય છે. શરીર અવગાહ ના જઘન્યથી એક આંગળ. ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની અને ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ સુધીની હોય છે. તેઓને છ એ સંહનન હોય છે, છએ સંસ્થાનો હોય છે ચારે કષાય હોય છે. આ ગર્ભજ મનુષ્યો ચારે સંજ્ઞાવાળા હોય છે,હે ગૌતમ ગર્ભજ મનુષ્યો છએ વેશ્યાવાળા અને વેશ્યાવિના પણ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપતિ-૧ - 25 હોય છે. શ્રોત્રેન્દ્રિયવાળા પણ હોય છે, વાવતું નોઈદ્રિયવાળા પણ હોય છે. તેઓને સાત સમુદ્દઘાતો હોય છે, વેદના સમુદ્યાત યાવતુ કેવલિ સમુદુઘાત આ ગર્ભજ મનુષ્ય સંજ્ઞી પણ હોય છે, નો સંશી પણ હોય છે અને નો અસંજ્ઞી પણ હોય છે. સ્ત્રીવેદવાળા પણ હોય છે. પુરૂષdદવાળા પણ હોય છે. અને નપુંસક વેદવાળા પણ હોય છે. તથા વેદ વિનાના પણ હોય છે. પાંચ પયક્તિવાળા હોય છે. અને પાંચ અપર્યાપ્તિવાળા પણ હોય છે. ત્રણે પ્રકારની ર્દષ્ટિવાળા હોય છે. ચારે દર્શનવાળા પણ હોય છે. જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. તેઓમાં જે જ્ઞાની હોય છે તેમાં કેટલાક બે જ્ઞાનવાળા અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે. તથા કેટલાક ચાર જ્ઞાનવાળા અને કેટલાક એક જ્ઞાનવાળા હોય છે. બે જ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી આભિનિબૌધિક જ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાન વાળા હોય છે. જેઓ ત્રણ પાનવાળા હોય છે તેઓ આભિનિ બોધિકશાનવાળા, શ્રુતજ્ઞાનવાળા અને અવધિ જ્ઞાનવાળા હોય છે. અથવા આભિનિ બોધિક જ્ઞાનવાળા શ્રતજ્ઞાનવાળા અને મન:પર્યવજ્ઞાનવાળા હોય છે. જે ગર્ભજમનુષ્યો ચારજ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી આભિનિબોધિક જ્ઞાનવાળા યાવતું મન:પર્યય જ્ઞાનવાળા પણ હોય છે. એક જ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે. જે પ્રમાણે ગર્ભજ મનુષ્યને જ્ઞાની હોવાનું કહ્યું છે,એજ પ્રમાણે તેઓ અજ્ઞાની પણ હોય છે. મનોયોગવાળા પણ હોય છે, વચનયોગવાળા પણ હોય છે. અને કાયયોગવાળા પણ હોય છે. તથા કોઈ કોઈ અયોગી પણ હોય છે. આ ગર્ભજ મનુષ્યોમાં બે ઉપયોગ હોય છે છે તેની ઉત્પત્તિ જોનારકી માંથી થાય તો એકથી છ નારકિયોમાંથી થાય છે. મનુષ્યોની ઉત્પત્તિ તિર્યંગ્યનિવાળા જીવોમાંથી થાય તો અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભોગ ભૂમિના તિર્યંગુ જીવોમાંથી થતી નથી. જો મનુષ્યોમાંથી તેમનો ઉત્પાદથાય તો અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિ ભોગભૂમિના મનુષ્યોમાંથી તથા અંતરદ્વીપજ મનુષ્યોમાંથી તેમનો ઉત્પાદ નથી. કેવળ કર્મભૂમિવાળા મનુષ્યોમાંથી તેઓની ઉત્પત્તિ થાય છે. જે તેમની ઉત્પત્તિ દેવોમાંથી થાય છે, તો સઘળા દેવોમાંથી તેઓની ઉત્પત્તિ થાય છે. આ ગર્ભજ મનુષ્યની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે.મારણાન્તિક સમુદ્રઘાતથી પણ મરે છે. અને મારાન્તિક સમુદૂઘાત વિના પણ મરે છે. તેઓ નારકોમાં, સઘળા તિર્યંગ્યનિકો માં અને સર્વ મનુષ્યોમાં પણ જન્મધારણ કરે છે, કેટલાક મનુષ્યો એવા પણ હોય છે કે જેઓ એજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવતુ સમસ્ત દુખોનો અંત-નાશ કરી દે છે. આ ગર્ભજ મનુષ્ય પાંચ ગતિયોમાં જવાવાળા હોય છે, અને ચાર ગતિયોમાંથી આવવાવાળા હોય છે. પ્રત્યેક શરીરી સંખ્યાત કોટિ પ્રમાણવાળા હોવાથી સંખ્યાત કહેલા છે. [5] હે ભગવન્! દેવોના કેટલા ભેદો છે ? દેવોના ચાર ભેદો કહેલા છે. ભવનવાસી 1" વાનભંતર 2, જ્યોતિષ્ક 3 અને વૈમાનિક 4. ભવનવાસી દસ પ્રકારના કહ્યા છે. અસુરકુમાર યાવતું સ્તનતકુમાર હે ભગવનું વાનવન્તરદેવ કેટલા પ્રકારના કહ્યા છે? વાન વ્યંતરથી લઈને વૈમાનિક દેવ પર્યન્તના સમસ્ત ભેદો કે જે પ્રમાણે પ્રજ્ઞા પના સૂત્રમાં કહેલ છે. એ જ પ્રમાણે અહિયાં પણ કહેવા. ભવનપતિ આદિ દેવ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. ત્રણ પ્રકારના શરીરો હોય છે. વૈક્રિય, તૈજસ, અને કામણ. આ દેવોના શરીરની અવગાહના બે પ્રકારે ભવધારિણીય અને ઉત્તર Page #28 -------------------------------------------------------------------------- ________________ - - - - - - 26 જીવાજીવભિગમ-૧-૫૦ વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીરવગાહના છે. તે જઘન્ય આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની હોય છે અને ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણ હોય છે. ઉત્તરક્રિયિકી જે શરીરવગાહના છે, તે જઘન્યથી આગળના સંખ્યાત ભાગ પ્રમાણવાળી છે. અને ઉત્કૃષ્ટથી એકલાખ યોજન પ્રમાણની છે. દેવોના શરીર છ સંતનનો વિનાના જ હોય છે. દેવોના શરીરો બે પ્રકારના કહ્યા છે. ભવધારણીય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર, તેમાં જે ભવધારણીય શરીર છે, તે તો સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા કહેલ છે અને જે ઉત્તર વૈક્રિય શરીર છે, તે અનેક પ્રકારના સંસ્થાનવાળા છે. તે દેવોને ચારે કષાયો હોય છે. તેઓને ચારે સંજ્ઞાઓ છે. તેઓને છ વેશ્યાઓ હોય છે. તેઓને પાંચ ઈન્દ્રિય હોય છે. પાંચ સમુદ્રઘાતો હોય છે. સંશી પણ હોય છે, અને અસંશી પણ હોય છે. તેઓ સ્ત્રીવેદવાળા પણ હોય છે પુરૂષવેદવાળા પણ હોય છે. પરંતુ નપુંસકવેદવાળા હોતા નથી. તેઓ પાંચ પતિવાળા અને પાંચ અપતિવાળા અને પાંચ અપતિવાળા હોય છે. ત્રણે દૃષ્ટિ હોય છે. તેઓને ત્રણ દર્શનો હોય છે. તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. તેમાં જેઓ જ્ઞાની હોય છે, તેઓ નિયમથી ત્રણ જ્ઞાનવાળા હોય છે અને જેઓ અજ્ઞાની હોય છે તેઓમાં ભજના તેઓમાં બે પ્રકારના ઉપયોગ હોય છે. આહાર નિયમથી લોકની મધ્યમાં તેઓ રહેલા હોવાથી છ એ દિશાઓમાંથી આવેલા પુદ્ગલોનો હોય છે. પ્રાયઃ કારણને લઈને તેઓ વર્ણની અપેક્ષા પીળા વર્ણવાળા, શુકલ વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે. તેઓનો ઉપયત સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો માંથી અને ગર્ભજ મનુષ્યોમાંથી થાય છે તેની સ્થિતિ જઘન્યથી દસહજાર વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાપરોપમની હોય છે તેઓ મારણાન્તિક સમુદ્રઘાતથી પણ મરે છે, સમવહ થયા વિના પણ મરે છે. દેવપણામાંથી નીકળીને નૈરયિકોમાં જતા નથી, પરંતુ યથાસંભવ તિર્યંચ અને મનુષ્યોમાં જાય છે. દેવ મરીને દેવોમાં ઉત્પન્ન થતા નથી. દ્વિગતિક હોય છે અને દ્વયાગતિક હોય છે. આ પ્રત્યેક દેવ અસંખ્યાત શરીરવાળા હોય છે. [51] સ્થાવર જીવોની કેટલી કાળની સ્થિતિ કહી છે? સ્થાવર જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષની કહી છે. હે ભગવનું ત્રસ જીવનીસ ભવ સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે. જઘન્યથી તો આ જીવ સ્થાવર પણાથી એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અનેક ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી રહે છે. અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસપણિ કાળ વીતી જાય છે. ક્ષેત્રની અપેક્ષાથી અનંત લોક સમાપ્ત થઈ જાય છે. અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત ગ્રહણ થયેલ છે. આ વનસ્પતિ કાયિક જીવોનો જે કાયસ્થિતિનો કાળ કહ્યો છે, તે સાંવ્યવહારિક જીવોને લઈને કહેલ છે. તેમ સમજવું. જીવ ત્રસકાયાપણામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત પર્યત અને વધારે માં વધારે અસંખ્યાત કાળ પર્યત રહે છે. તેમાં અસંખ્યાત ઉત્સપિરીયો અને અપસર્ષિ ણીયો સમાપ્ત થઈ જાય છે. હું ત્રસ જીવોને કેટલા કાળનું અંતર હોય છે? એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિ કાળ પ્રમાણ હોય છે. હે ગૌતમ! સૌથી ઓછા ત્રસજીવો છે. તેના કરતાં સ્થાવર જીવ અનંત ગણા અધિક છે. પ્રતિપત્તિ ૧નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ (પ્રતિપત્તિઃ ૨ત્રિવિધ) પિર નવ પ્રતિપત્તિયોમાં જે આચાર્યએ એવું કહ્યું છે કે સંસારીજીવો ત્રણ પ્રકા રના કહેવામાં આવ્યા છે. તે કે સ્ત્રી, પુરૂષ અને નપુસકના ભેદથી સંસારી જીવો કહે છે. [53] હે ભગવન સ્ત્રિયો કેટલા પ્રકારની કહેવામાં આવેલ છે ? સ્ત્રિયો ત્રણ પ્રકારની કહેવામાં આવે છે. તિર્યગ્લોનિક સ્ત્રી, મનુષ્ય સ્ત્રી, અને દેવસ્ત્રી, તિર્યગ્લોનિક સ્ત્રિયો ત્રણ પ્રકારની જલચરી સ્થલચરી અને ખેચરી. જલચર સ્ત્રિયોના પંચ ભેદો કહેલા છે. માછલીઓ, કાચબીઓ, મઘરી, ગ્રાહી અને સંસમારી. સ્થલચર સ્ત્રિયો બે પ્રકારની હોય છે. ચતુષ્પદ સ્ત્રિયો અને પરિસર્પિણી અયો. ચતુષ્પદી સ્ત્રિયો ચાર પ્રકારની એક ખરીવાળી યાવતુ સનખપદી સ્ત્રિયો. પરિસર્પિણી સ્ત્રિયો બે પ્રકારે ઉર પરિસર્પિણી ભુજ પરિસર્પિણી. ઉર પરિસર્પિણી સ્ત્રિયો ત્રણ પ્રકારની, સામાન્ય સર્પની સ્ત્રી, અજગર સ્ત્રી અને મહોરગસ્ત્રી, ભુજ પરિસર્પિણીઓના અનેક ભેદ થાય છે. ગોધિકા, નકુલી, શાવડી, કાચંડી, સસલી, ખારા, ખેચર સ્ત્રિયો ચાર પ્રકારની છે. ચર્મ પક્ષિણીયો યાવતુ વિતત પવ્રિણીઓ. હે ભગવનું મનુષ્ય સ્ત્રિ યોના કેટલા ભેદો કહ્યા છે ? ત્રણ ભેળે છે. કર્મભૂમિ જ સ્ત્રિયો 1, અકર્મભૂમિજ સ્ત્રિયો 2, અને અંતર દ્વીપજ સ્ત્રિયો 3 અંતદ્વીપજ સ્ત્રિયો અઠયાવીસ પ્રકારની કહી છે. એકોકનામના દ્વીપની મનુષ્યસ્ત્રિયો, યાવત્ શુદ્ધદંત નામના દ્વીપની મનુષ્ય સ્ત્રિયો.અકર્મભૂમિજ ત્રિયોના ત્રીસ ભેદો કહ્યા છે. પાંચ હેમવત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો, પાંચ ઐરણ્યવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો પાંચ હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ સ્ત્રિયો. પાંચ રમ્યક ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો, પાંચ દેવમુરાઓમાં ઉત્પન્ન તથા પાંચ ઉત્તર કુરાઓમાં ઉત્પન્ન થયેલ સ્ત્રિયો કર્મભૂમિ ત્રિયો પંદર પ્રકારની કહેલ છે. પાંચ ભરત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો, પાંચ ઐરાવત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો,પાંચ મહાવિદેહોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયો. હે ભગવનુ દેવ ત્રિયોના કેટલા ભેદો કહેલા દેવની સ્ત્રિયો ચાર પ્રકારની કહી છે. ભવનવાસી વાન વ્યન્તર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોની સ્ત્રિયો. ભવનવાસી સ્ત્રિયોના પણ દસ ભેદો કહ્યા છે. અસુરકુમાર ભવનવાસી દેવની સ્ત્રિયો યાવતુ સ્વનિતકુમાર ભવનવાસી દેવ ની સ્ત્રિયો.વાનાર દેવની સ્ત્રિયો, આઠ પ્રકારની છે, પિશાચ સ્ત્રિયો, ભૂત સ્ત્રિયો, ક્ષત્રિયો, રાક્ષસસ્ત્રિયો, કિંમર સ્ત્રિયો, ઝિંપુરૂષત્રિયો અને ગંધર્વ સ્ત્રિયો. જ્યોતિષ્ક દેવોની સ્ત્રિયો પાંચ પ્રકારની કહી છે. ચંદ્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયો સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયો. વૈમાનિક દેવોની સ્ત્રિયો બે પ્રકારની હેલ છે. સૌધર્મ કલ્પ વૈમાનિક દેવની સ્ત્રિયો અને ઈશાન કલ્પ વૈમાનિક દેવની સ્ત્રિયો. પ૪ો હે ભગવન સ્ત્રિયોની ભવસ્થિતિ કેટલા કાળની કહેલ છે? એક અપેક્ષાએ સ્ત્રિયો ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પચાપન પલ્યોપમની કહેલ છે. બીજી અપેક્ષાથી સ્ત્રિયોની ભવસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમની છે. ત્રીજી અપેક્ષાથી સ્ત્રિયોની ભવ સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમની છે. ચોથી અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અન્તર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ પલ્યોપમની છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ 28. જીવાજીવાભિગમ- 2/55 [55] હે ભગવનું તિર્યંગ્યનિક સ્ત્રિયોની ભવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. જલચર તિયંગ્યોનિક સ્ત્રિયોની ભવ સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિ છે. ચતુષ્ટ સ્થલચર તિર્યગ્લોનિક સ્ત્રિયોની ભવસ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ થી ત્રણ પલ્યોપમની કહી છે. ઉર પરિસર્પ સ્થલચર તિર્થગ્યોનિક સ્ત્રિયોની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉકથી એક પૂર્વ કોટિની છે. ઉરપરિ સર્પ સ્થલચર સ્ત્રિયોની ભવસ્થિતિ ભુજ પરિસર્પ સ્થલચર સ્ત્રિયોની ભવસ્થિતિ પ્રમાણે સમજી લેવી. ખેચર તિર્યગ્લોનિક સ્ત્રિયોની ભવસ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિતિ-ક્ષેત્રની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રિયોની સ્થિતિ સામાન્ય થી કર્મભૂમિરૂપ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે, ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની અપેક્ષાથી આ કર્મભૂમિજની સ્ત્રિયોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોને- એક પૂર્વકોટિની હોય છે. ભરત અને ઐવિત ક્ષેત્રરૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્ય એક અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે.-ધર્મ સ્વીકાર કરવાની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકોટિની છે. પૂર્વ વિદેહ અને અપર વિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્ય એક અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિની. ધર્માચરણ કરવાની અપેક્ષાથી તેમની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક ઓછી એક પૂર્વકોટિની છે અકર્મભૂમિ જ મનુષ્ય સ્ત્રિયોની સ્થિતિ જન્મની અપેક્ષાએ જઘન્યથી દેશ-ઉન-એક પલ્યોપમની ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. સંહરણ-કર્મભૂમિની સ્ત્રીને હરીને અકર્મભૂમિમાં લઈ જવાની અપેક્ષાથી જઘન્યથી તો એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી દેશોને પૂર્વકોટિની છે. હૈમવત, ઐરણ્યવત અકર્મભૂમિ જ મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિતિ જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ઓછી એક પલ્યોપમની છે. ઉત્કૃષ્ટથી પૂરા એક પલ્યોપમની તે સંહરણની અપેક્ષાથી તેમની ભવસ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકોટીની છે. હરિવર્ષ અને રક વર્ષરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોની ભવસ્થિત જઘન્ય અપેક્ષાએ સ્થિતિ કંઈક ઓછી પલ્યોપમના અસંખ્યામાં ભાગથી ઓછી બે પલ્યોપમની છે, અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ બે પલ્યોપમની છે. સંહરણની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી કઈક ઓછી એક પૂર્વકોટિની. દેવ કુરુ ઉત્તરકુરૂ, રૂપ અકર્મભૂમિથી મનુષ્ય સ્ત્રિયોની સ્થિતિ જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી કંઈક ઓછી ત્રણ પલ્યોપમની છે. ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ત્રણ પલ્યોપમની છે. સંહરણની અપેક્ષાથી તેઓની સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકોટિની છે. અંતર દ્વિીપરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોની સ્થિતિ અપેક્ષા એ જઘન્યથી કંઈક કમ પલ્યો પમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની અને સંહરણની અપેક્ષાએ જઘન્યથી તેઓની Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કટથી કંઈક ઓછી એકપૂર્વ કોટિની છે. દેવાંગનાની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યો પમની કહેલ છે. ભવનવાસીદેવીયોનો સ્થિતિકાળ જઘન્યથી તો દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટથી સાડાચાર પલ્યોપમની. નાગકુમાર ભવનવાસી દેવોની સ્ત્રિયોની સ્થિતિ પણ જઘન્યથી દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી દેશોન એક પલ્યોપમની છે એજ પ્રમાણે બાકીના ભવનવાસી દેવોની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કંઈક ઓછી એક પલ્યોપમની છે. વાનભંતર સ્ત્રીની સ્થિતિ જઘન્યથી દસહજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટથી અધપત્યોમની છે. જ્યોતિષ્ક દેવોની સ્ત્રિયોની સ્થિતિ જઘન્ય એક પલ્યો પમના આઠમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અધ પલ્યોપમની છે. ચંદ્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી એક પલ્યોપમના ચોથા ભાગની અને ઉત્કૃષ્ટથી પચાસ હજાર વર્ષ અધિક અધપત્યોમની છે. સૂર્ય વિમાન જ્યોતિક સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની ઉત્કૃષ્ટથી પાંચસો વર્ષ વધારે અધપિલ્યોપમની છે. ગ્રહવિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી અધપલ્યોપમની છે. નક્ષત્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ જઘન્ય એક પલ્યના ચોથાભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની છે. તારા વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમની આઠભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણની છે. વૈમાનિક દેવિયોની સ્થિતિ જઘન્યથી તો એક પલ્યોપમની છે અને ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમમાં હોય છે. ઈશાન કલ્પની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી કંઈક વધારે પલ્યોપમની હોય છે. અને ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમની હોય છે. અપરિગૃહીત-દેવિયોની સ્થિતિ જઘન્યથી કંઈક વધારે એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમની કહેલ છે. પ) સ્ત્રી, સ્ત્રીપર્યાયમાં કેટલા કાળ સુધી રહે છે? સ્ત્રિયો સ્ત્રી પણામાં રહેવામાં પાંચ અપેક્ષાઓ સૂત્રકારોએ કહેલ એક જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ થી પૂર્વકોટિ પૃથક્વ અધિક 110 પલ્યોપમ સુધી. બીજી અપેક્ષાથી એક જીવનું અવસ્થાન જઘન્ય એક સમય સુધી વધારેમાં વધારે પૂર્વકૌટિ પૃથકૂત્વ અધિક અઢાર પલ્યોપમ સુધી રહે છે. ત્રીજી અપેક્ષાએ જઘન્યથી સ્ત્રીવેદનું અવસ્થાન એક સમયનું અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકૃત્વ વધારે ચૌદ પલ્યોપમનું છે. ચોથી અપેક્ષાએ સ્ત્રીવેદનું અવસ્થાન જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપ્રથકૃત્વ અધિક એકસો પલ્યોપમનું કહેલ છે. પાંચમી અપેક્ષા ઓછામાં ઓછું એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથકત્વ છે. તિર્યગૂયોનિક સ્ત્રીપણાથી કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી રહે છે ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી. ત્રણ પલ્યોપમ પ્રમાણ કાળ સુધી રહે છે. તે જલચરીપણાથી જે તિર્યસ્ત્રિયો છે, તેઓની ભવસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથફત્વ છે. ચતુષ્પદસ્થલચર સ્ત્રીઓ ભાવસ્થિતિનું પ્રમાણ જે પ્રમાણે ઓધિક તિર્યસ્ત્રીની ભવસ્થિતિનું પ્રમાણ કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સમજવું. ઉર:પરિસર્પની સ્ત્રિયોનો અને ભુજ પરિસર્પની સ્ત્રિયોનું ભવસ્થિતિનું પ્રમાણ જલચરની સ્ત્રિયોની જેમ સમજવું. Page #32 -------------------------------------------------------------------------- ________________ 30 જીવાજીવાભિગમ - 255 ખેચર સ્ત્રિયોનું સ્ત્રીપણાથી રહેવાનો પ્રમાણ કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિપૃથકત્વ અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે. તે પછી તે સ્ત્રીભવનો ત્યાગ કરી દે છે. મનુષ્યસ્ત્રીનું મનુષ્ય સ્ત્રી પણાથી રહેવાનો કાળ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂર્તકાળ છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપ મકાળ, ધર્માચરણની અપેક્ષાથી- જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછા એક પૂર્વકોટિ છે. એ જ પ્રમાણે કર્મભૂમિક મનુષ્ય સ્ત્રીના સંબંધમાં પણ સમજી લેવું. સામાન્ય મનુષ્ય સ્ત્રીનો જે અવસ્થાન કાળ કહેલ છે એજ પ્રમાણેના અવસ્થાનકાળનું પ્રમાણ ભારત અને ઐરવતમાં રહેલ કર્મભૂમિની સ્ત્રીનું પણ સમજવું. વિશેષ એ છે કે ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી આના અવસ્થાન કાળનું પ્રમાણ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમનું છે. ચારિત્ર ધર્મને લઈને તેના અવસ્થાનકાળનું પ્રમાણ જઘન્યથી એક સમયનું છે, અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિનું છે. તેનું કારણ કર્મભૂમિજ મનુષ્યસ્ત્રીના કથન પ્રમાણેનું સમજી લેવું. વિદેહ અને અપરવિદેહના સ્ત્રિયોનું અવસ્થાન ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધીનું હોય છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપૃથકત્વ સુધીનું હોય છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ સુધીનું અવસ્થાન રહે છે. કાળની અપેક્ષાથી અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રી, જઘન્યથી દેશોન એક પલ્યોપમ સુધી રહે છે. ઉત્કૃષ્ટથી પલ્યોપમની સુધી રહે છે, સંહરણની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તનો છે. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિથી વધારે ત્રણપલ્યોપમ સુધી કહેલ છે. હૈમવત, ઐરણ્યવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયોનો અવસ્થાન કાળ જઘન્યથી દેશોન પલ્યો પમના અસંખ્યાતમા ભાગથી હીન એક પલ્યોપમનો છે અને ઉત્કૃષ્ટથી પૂરો એક પલ્યો પમનો છે. સંહરણની અપેક્ષાથી અંતર્મુહૂર્ત પ્રમાણનું આયુષ્ય બાકી રહે ત્યારે તેનું સંહરણ થઈ જવાના કારણથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી દેશોને પૂર્વોટિથી વધારે પલ્યોપમ સુધી રહે છે. જે હરિવર્ષ અને રમ્યુકવર્ષ અને અકર્મભૂમિનીમનુષ્યસ્ત્રિયો છે, તેઓનો ત્યાં તે જઘન્ય કાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ દેશથી ન્યૂન બે પલ્યોપમનો છે. ઉત્કૃષ્ટથી પૂરા બે પલ્યોપમનો છે. હરિવર્ષ અને રમ્યક વર્ષની અકર્મ ભૂમિની મનુષ્ય સ્ત્રિયો સંહરણની અપેક્ષાએ જઘન્યકાળ એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટ કાળ દેશોને પૂર્વકોટિથી વધારે બે પલ્યોપમનો છે. દેવકુફ અને ઉત્તરકુરૂની પૂર્વકોટિની મનુષ્ય સ્ત્રિયોને જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ થી કમ ત્રણ પલ્યોપમનો કહેલ છે. તથા ઉત્કૃષ્ટથી પૂરા ત્રણ પલ્યોપમનું અવસ્થાન રહે છે. સંહરણ અપેક્ષાથી જઘન્યથી અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકૌટિ અધિક ત્રણ પલ્યોપમનો છે. અંતરદ્વીપક અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોનો રહેવાનો કાળ જન્મ અપેક્ષાએ જઘન્યથી કીક ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ઓછો અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના ની અસંખ્યાતમા ભાગપ્રમાણનો છે. સંહરણ ની અપેક્ષાથી જઘન્યથી તેનો અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વ કોટિથી વધારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણનો છે.દેવની સ્ત્રિપણાથી રહેવાનો અવસ્થાનકાળ જઘન્ય દશ હજારવર્ષનો અને ઉત્કૃષ્ટથી પપ પલ્યોપમનો તેમનો સામાન્ય અવસ્થાનકાળ છે. [57] હે ભગવન સ્ત્રીને ફરીથી સ્ત્રી પણામાં આવવામાં કેટલાકાળનું અંતર હોય Page #33 -------------------------------------------------------------------------- ________________ 31 તિપત્તિ-૨ છે. હે ગૌતમ !જઘન્યથી અંતર્મુહુ તેના સમયનું અંતર કહ્યું છે અને વધારેમાં વધારે વનસ્પતિકાલની અપેક્ષાથી અનંતકાળનું અંતર છે. સ્ત્રીપણાના વિરહાકાલ અનુસાર સઘળા, જલચર, સ્થલચર ખેચર તિર્યમ્ સ્ત્રિયોનું અને ઔધિક સામાન્ય મનુષ્ય સ્ત્રિ યોનો ફરીથી સ્ત્રીપ ણાથી પ્રાપ્તિનો વિરહકાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ કહેલ છે. તેમ સમજવું. ક્ષેત્રની અપેક્ષાથી કર્મભૂમિજ મનુષ્યસ્ત્રીની પર્યાયને છોડીને ફરીથી મનુષ્ય સ્ત્રીના પયયની પ્રાપ્તિ ઓછામાં ઓછા એક અંતર્મુહૂમત વીત્યા પછી અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ વીતી ગયા પછી કરે છે. ચારિત્રને લઈને જઘન્યથી એકસમયનું અંતર અને ઉત્કૃષ્ટથી અંનતકાલસુધીનું અંતર યાવતુ દેશોનું અપાર્ધ પુદુ ગલપરાવર્ત સુધીનું છે. આજ રીતે ભરત ક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રની મનુષ્ય સ્ત્રીયોમાં ફરીથી ત્રીપણું પ્રાપ્ત થવાનું અંતર ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ છે. તથા ચારિત્રધર્મ ને લઈને જઘન્યથી અંતર એક સમયનું છે અને ઉત્કૃષ્ટ દેશોને અપાધદશોને પુદ્ગલ પરાવર્તનું છે. અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રી ફરીથી સ્ત્રીના પર્યાયને પ્રાપ્ત કરે તો જન્મની અપેક્ષાથી તે જઘન્યથી એક અંતમુહૂર્ત અધિક દસ હજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ કહેલ છે. જે પ્રમાણે સામાન્ય અકર્મભૂમિની સ્ત્રીનું ફરીને તે પયય પ્રાપ્તિનું જઘન્ય અંતર એકઅંતે મુહૂર્ત અધિક દશ હજાર વર્ષનું છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ પ્રમાણ છે. એ જ પ્રમાણે યાવતું અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીનો કાળ જાણવો. પિ૮]હે ભગવનું આ તિર્યંચ સ્ત્રિયોમાં અને દેવિયોમાં કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયો કરતાં અલ્પ છે? કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયો કરતાં વધારે છે? અને કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયોની બરાબર છે ? હે ગૌતમ ! સૌથી ઓછી મનુષ્યની સ્ત્રિયો છે તેના કરતાં તિર્યંગ્યાનિક સ્ત્રિયો અસંખ્યાતગણી વધારે છે. તિર્યંચ સ્ત્રિયોના કરતાં દેવિયો અસંખ્યાત ગણિ છે. બીજું અલ્પ બહુત્વ હે ગૌતમ! સૌથી ઓછી ખેચર તિગ્મોનિકસ્ત્રિયો છે, તેના કરતાં સ્થલચર તિર્યંગ્યોનિક સ્ત્રિયો સંખ્યાતગણિ છે. તેના કરતાં જલચર તિગ્મોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. ત્રીજું અલ્પ બહુપણું કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરીપ આ ત્રણે ક્ષેત્રોની સ્ત્રિયોમાં સૌથી ઓછી અંતરદ્વીપ અકર્મભૂમિમાં રહેલ મનુષ્યની સ્ત્રિયો છે. તેના કરતાં દેવકુરૂ અને ઉત્તરકુરૂની મનુષ્ય સ્ત્રિયો છે, તેઓ પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ તે અંતરદ્વીપની સ્ત્રિયો કરતાં સંખ્યાત ગણી વધારે છે. હરિવર્ષ અને રમ્યકવર્ષ આ બન્ને અકર્મભૂમિ ક્ષેત્રોની સ્ત્રિયો પરસ્પર સમાન છે. પરંતુ દેવકુરૂ અને ઉત્તરકુરૂની કરતાં મનુષ્ય સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ હરિવર્ષ અને રમ્યકવર્ષની સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાતગણી વધારે છે, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયો હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. પરંતુ પરસ્પરમાં તેઓ સરખી છે. પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ ક્ષેત્રોની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સરખી છે. પરંતુ ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયોની. અપેક્ષાથી તેઓ સંખ્યાત ગણી વધારે છે. ચોથા પ્રકારનું અલ્પ બહુપણું સઘળી દેવિયોમાં સૌથી ઓછી વૈમાનિક દેવની દેવિયો છે, કરતાં ભવનવાસિ દેવિયો અસંખ્યાતગણી વધારે છે. તે કરતા વાનવ્યંતર Page #34 -------------------------------------------------------------------------- ________________ 32 જીવાજીવાભિગમ- 258 દેવિયો અસંખ્યાતગણી વધારે છે. તેનાથી જ્યોતિષ્ક દેવોની દેવી યોનું પ્રમાણ અસંખ્યાતગણું વધારે છે. પાંચમું અલ્પ બહુપણું સૌથી ઓછી અંતદ્વીપરૂપ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિયો છે. દેવકુફ અને ઉત્તર કુરૂ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અંતર દ્વીપની મનુષ્ય સ્ત્રિયો કરતાં સંખ્યાતગણી વધારે છે, પોતાની ક્ષેત્રની અપેક્ષા એ બન્ને સમાન છે તેની થી હરિવર્ષ અને રમ્યક વર્ષરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. પોતાના ક્ષેત્રની અપેક્ષા એ બન્ને સમાન છે. અને ઐરણ્યવરૂપ અકર્મ ભૂમિની મનુષ્ય સ્ત્રિયો પરસ્પર બન્ને સમાન છે. પરંતુ હરિવર્ષ અને રમકવર્ષની સ્ત્રિયો કરતાં સંખ્યાત ગણી વધારે છે. તેનાતી ભરત ઐરાવત ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાકત ગણી છે પૂર્વ વિદેહ અને અપવિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં તુલ્ય છે, અને ભરતક્ષેત્ર તથા ઐરાવતક્ષેતની મનુષ્ય સ્ત્રિયોથી સંખ્યાતગણી વધારે છે. વૈમાનિક દેવિયો પૂર્વવિદેહ તથા અપરવિદેહની મનુષ્ય સ્ત્રિયો કરતાં અસંખ્યાત ગણી છે ભવન વાસી દેવની દેવિયો વૈમાનિક દેવની દેવિયો કરતાં અસંખ્યાતગણી વધારે છે. ભવન વાસી દેવની દેવિયો કરતાં ખેચર તિર્યશ્લોનિક સ્ત્રિયો અસંખ્યાતગણી વધારે છે. ખેચર સ્ત્રિયો કરતાં સ્થલચર તિર્થક યોનિક સંખ્યાતગણી વધારે છે. સ્થલચર સ્ત્રિયો કરતાં જલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. જલચર સ્ત્રિયો કરતાં વાનભંતર દેવોની દેવિયો સંખ્યાતગણી વધારે છે. વાવ્યન્તર દેવોની દેવિયો કરતાં જ્યોતિષ્ક દેવોની દેવિયો સંખ્યાતગણી છે. પિ૯] હે ભગવનું સ્ત્રીવેદ કર્મની બંધસ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન સાગરોપમના દોઢ સાતિયાભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ બંધ સ્થિતિનું પ્રમાણ પંદર સાગરપમની કોટાકોટિ છે. પંદરસો વર્ષની અબાધા પડે છે. તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા સ્ત્રીવેદ કર્મબંધને પ્રાપ્ત કરીને સ્વરૂપથી 1500 વર્ષ સુધી સ્વવિપાકોદયને પ્રાપ્ત કરતા નથી. સ્ત્રી વેદકર્મના ઉદયથી થવાવાળો સ્ત્રીવેદ કરીષાગ્નિ સમાન હોય છે. [0] હે ભગવનું પુરૂષો કેટલા પ્રકારના હોય છે? પુરૂષો ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. તિયંગ્યનિક પુરૂષ 1, મનુષ્ય પુરૂષ 2 અને દેવ પુરૂષ 3, તિર્યગ્લોનિક પુરૂષ ત્રણ પ્રકારના હોય છે જલચર, સ્થલચર, અને ખેચર તિર્યંગ્યનિક પુરૂષ. જે પ્રમાણે તિર્યંગ્યોનિક સ્ત્રિયોના ભેદો અને ઉપ ભેદો કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે અહિયાં તિર્થગ્યોનિક પુરૂષોના ભેદો કહેવા જોઈએ. મનુષ્ય પુરૂષ ત્રણ પ્રકારના કહ્યાં છે. કર્મ ભૂમિજ, અકર્મભૂમિ, અંતરદ્વીપના. દેવ પુરૂષો ચાર પ્રકારના કહ્યાં છે. જે પ્રમાણે દેવિ યોના ભેદો કહ્યાં છે.એજ પ્રમાણેના દેવપુરુષોના ભેદો પણ કહી લેવા જોઈએ. સર્વાર્થ સિદ્ધ દેવપુરૂષ પર્વત આ પ્રમાણનો પાઠ કહેલ છે. [1] હે ભગવનું પુરૂષની સ્થિતિ કેટલા કાળની કહી છે? સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની છે તિર્યગ્લોનિક પુરૂષોની અને મનુષ્યોની સ્થિતિ તેઓની સ્ત્રિયોની જે સ્થિતિ કહેલ છે, એજ પ્રમાણની છે. અસુર કુમાર દેવપુરૂષોથી લઈએ સવાર્થસિદ્ધ વિમાનના દેવપુરૂષો પર્યત ના દેવપુરૂષોની સ્થિતિ કથન પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદમાં કહેલ છે. તે પ્રમાણે જાણવું. [62] હે ભગવન્ પુરુષ પોતાના પુરુષપણાનો કેટલો કાળ સુધી ત્યાગ કરતા Page #35 -------------------------------------------------------------------------- ________________ 33 પ્રતિપત્તિ-૨ નથી? પુરૂષ પોતાના પુરુષપણાનો ત્યાગ ન કરે તો તે જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી તે કંઈક વધારે બે સાગરોપમથી લઈને નવ સાગરોપમ સુધી ત્યાગ કરતા નથી. તિર્યક પુરૂષ તિર્યંચ પુરૂષપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે પૂર્વકોટિ પૃથક્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. આ રીતે આના સ્ત્રી પ્રકરણમાં જેવી રીતની સ્થિતિ કહેલ છે. એવી જ સ્થિતિ આ પ્રકરણમાં પણ. ખેચરતિફ પુરૂષોના સંબંધમાં પણ સમજી લેવી. અને આ સંસ્થિતિ પ્રકરણ જલચર, સ્થલચર, ખેચર તિર્યક્ટ્રોનિક પુરૂષના સંસ્થિતિપ્રકરણ સુધી અહીં સમજવી. મનષ્ય પૂરૂષોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથક્વ અધિક ત્રણ પલ્યોપમનો છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેઓની કાય સ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિનો છે. આ રીતે આ સામાન્ય પણાથી મનુષ્ય પુરૂષોનો અવસ્થાન કાળ- કહ્યો છે. તે પ્રમાણે બધેજ પુરૂષોનો કાયસ્થિતિનો કાળ સમજી લેવો. અકર્મભૂમિ મનુષ્ય પુરુષોની કાયસ્થિતિ કાળ જેમ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રિયોનો કાયસ્થિતિ કાળ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનો સમજવો. ભવનપતિદેવ પુરૂષોથી લઈને સર્વાર્થ સિદ્ધ દેવપુરૂષ સુધી પહેલાં દેવોની જે ભવસ્થિતિ કહી છે. એ જ પ્રમાણે કાયસ્થિતિ પણ છે. તેમ સમજવું. [63 હે ભગવન્! એક પુરૂષને પુરૂષપણાનો ત્યાગ કરીને પાછા પુરૂષપણાને પ્રાપ્ત કરવામાં કેટલા કાળનું અંતર હોય ઓછામાં ઓછા એક સમય પછી પ્રાપ્ત કરી લે છે અને વધારેમાં વધારે વનસ્પતિનો જેટલો કાળ કહ્યો છે, તિર્યંગ્યનિક પુરૂષપણાનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિના કાળ પ્રમાણનું છે. જે પ્રમાણે સામાન્ય પણાથી તિર્યક પુરૂષનું અંતર કહ્યું છે, એ જ પ્રમાણે વિશેષ જલચર સ્થલચર અને ખેચર પુરૂષોના પુરૂષપણાનું અંતર પણ સમજી લેવું. ક્ષેત્રની અપેક્ષાથી તેને મનુષ્યપણાને પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે અને વધારેમાં વધારે વનસ્પતિ કાળ પ્રમાણમાં અનંત કાળનું અંતર પડે છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેમને ફરીથી મનુષ્ય પુરૂષપણું પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અનંત કાળનું અંતર પડે છે. કાળથી અનંત ઉત્સર્પિણીયો અને અવસર્પિણીયો થઈ જાય છે. યાવતું ક્ષેત્રથી અનંત લોકો થઈ જાય છે. તે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત થાય છે. એ કર્મભૂમિના મનુષ્ય પુરૂષોના પુરૂષપણાનું અને અકર્મભૂમિના મનુષ્ય પુરુષોના પુરુષપણાનું અંતર પોતપોતાની સ્ત્રિયોના પ્રકરણમાં જે જે પ્રમાણનું અંતર કહેવામાં આવેલ છે. તે તે પ્રકારથી સમજી લેવું જેમકે-દેવપુરૂષોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્ત પછી થાય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ એટલે કે અનંતકાળ વીતી ગયા પછી થાય ભવનવાસી દેવપુરૂષોથી લઈને સહસ્ત્રાર સુધીના દેવપુરૂષોનું જઘન્યથી એક અંત મુહૂર્તનું અંતર પડે છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ એટલે આનત દેવપુરૂષકાળનું અંતર જઘન્યથી વર્ષ પૃથર્વ-ઉત્કૃષ્ટ તીવનસ્પતિકાળ ' એટલે કે-અનંતકાળ સુધીનું છે. આનદેવ પુરૂષોની જેમજ ગ્રેવેયકના દેવ પુરૂષોનું અંતર પણ સમજી લેવું. અનુત્તરોપપાતિક કલ્યાતીત દેવપુરૂષનું અંતર જઘન્યથી વર્ષ પૃથક્વ અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સંખ્યાત સાગરોપમોનું છે. [64] સામાન્ય સ્ત્રી પ્રકરણમાં જે પ્રમાણે અલ્પ બહુપણાનું કથન કરવામાં Jair ducation International Page #36 -------------------------------------------------------------------------- ________________ 34 જીવાજીવાભિગમ - 244 આવેલ છે, એજ પ્રમાણે સામાન્ય પુરૂષોનું અલ્પ બહુપણું કહી લેવું. યાવતુ દેવ પુરૂષોના અલ્પ બહુપણાના પ્રકરણથી પહેલાં પહેલાંનું ગ્રહણ કરાયું છે. સૌથી ઓછા વૈમાનિક દેવપુરૂષ છે. વૈમાનિકદેવ પુરૂષો કરતાં ભવનવાસી દેવ પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. ભવનવાસીદેવ પુરૂષો કરતાં વનવ્યન્તર દેવપુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. વાવ્યન્તરદેવ પુરૂષો કરતાં જ્યોતિષ્ક દેવ પુરૂષ સંખ્યાત ગણા વધારે હોય છે, દેવોમાં સૌથી ઓછા અનુત્તરોપપાતિક દેવ હોય છે. પુરૂષ કે જે જલચર સ્થલચર અને ખેચર પુરૂષ તથા મનુષ્ય પુરૂષ કે જે કર્મભૂમિના અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્યરૂપ અને દેવ પુરૂષ કે જે ભવનવાસી અસુરકુમાર વિગેરે વાનયંતર જ્યોતિષ્ક વૈમાનિક પુરૂષ વિગેરે બધા પ્રકારના જીવોમાં સૌથી ઓછા અંતરદ્વીપના મનુષ્ય પુરૂષો છે, અંતરદ્વીપના મનુષ્યપુરૂષો કરતાં દેવકુરૂ અને ઉત્તરકુરૂ મનુષ્ય પરસ્પર બન્ને સરખા પરંતુ તેથી સંખ્યાત ગણા વધારે હોય છે, દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્ય પુરૂષો કરતાં હરિવર્ષ અને રમ્યક વર્ષ આ બેઉ અકર્મભૂમિના મનુષ્ય પુરૂષ પરસ્પર સમાન હોય છે, અને સંખ્યાત ગણા વધારે હોય છે. હરિવર્ષ અને રમ્યક વર્ષ ક્ષેત્રના મનુષ્ય પુરુષો કરતાં આ હૈમવત અને હૈરણ્યવત વર્ષ આ બન્ને ક્ષેત્રના મનુષ્ય પુરુષ અન્યો અન્ય સંખ્યામાં સરખા છે અને સંખ્યાતગણા વધારે છે. હૈમવત અને હૈરણ્યવત વર્ષ અકર્મભૂમિના મનુષ્ય પુરુષો કરતાં ભારત અને ઐરાવત આ બેઉ ક્ષેત્રોના મનુષ્ય પુરુષ ક્ષેત્રના સરખા પણાથી પર સ્પર બન્ને સરખા છે. અને સંખ્યાતગણા વધારે હોય છે. ભારત અને ઐરાવતા આ બન્ને ક્ષેત્રોના મનુષ્ય પુરુષો કરતાં આ પૂર્વવિદેહ અપરાવિદેહ આ બેઉ ક્ષેત્રોના મનુષ્ય પુરૂષ ક્ષેત્રના સરખાપણાથી સરખી સંખ્યાવાળા સંખ્યાતગણી વધારે હોય છે. પૂર્વ વિદેહ અને અપર વિદેહના મનુષ્ય પુરુષ કરતાં અનુત્તરપપાતિક દેવ પુરુષ અસંખ્યાત ગણા વધારે હોય છે. અનુત્તરોપપાતિક દેવપુરૂષો કરતાં ઉપરિતન રૈવેયક પ્રતટના દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે, તેના કરતાં મધ્યમ રૈવેયક દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં અધિસ્તન સૈવેયક દેવ પુરૂષ સંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં અશ્રુત કલ્પના દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે. આવું અશ્રુત કલ્પના દેવ પુરૂષોની આગળ પશ્ચાનું પૂર્વિથી આનત કલ્પના દેવપુરૂષ પર્યન્ત પહેલા પહેલાની અપેક્ષાથી પછી પછીના દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે. આનત કલ્પના દેવ પુરૂષો કરતાં સહસ્ત્રાર કલ્પના દેવ પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. આનાથી આગળ માહેન્દ્ર કલ્પના દેવ પુરૂષો સુધીના દેવ પુરૂષો એક એકની અપેક્ષાથી અસંખ્યાત ગણા વધારે હોય છે,યાવતું સૌધર્મ કલ્પના દેવપુરૂષો કરતાં ભવનવાસી દેવ પુરૂષો અસંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં ખેચર તિગ્મોનિક પુરૂષો અસંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં સ્થલચર તિર્યગ્લોનિક પુરૂષ સંખ્યાલગણા વધારે છે. તેના કરતાં જલચર તિર્યંગ્યનિક પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં વાવ્યત્તર દેવપુરૂષ સંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં જ્યોતિષ્ક દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે. [65] હે ભગવનું પુરૂષવેદ કર્મની કેટલા કાળની બંધ સ્થિતિ કહી છે હે ગૌતમ! પુરૂષ વેદકર્મની બંઘ સ્થિતિ જઘન્યથી આઠ વર્ષની છે. ઉત્કૃષ્ટથી દસ સાગરોપમ કોટિની કહી છે. અબાધા કાળથી ન્યૂન કમસ્થિતિ કર્મ નિર્ષક છે. જે પ્રમાણે વનના દવા Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ 35 | નિની જવાલાનું સ્વરૂપ હોય છે, તે પ્રારંભમાં તીવ્ર દાહ વાળો હોય છે એજ પ્રમાણે પુરૂષ વેદ પ્રારંભમાં તીવ્ર હોય છે. અને પછી જલ્દી શાન્ત થઈ જાય છે. [66] હે ભગવનું નપુંસકો કેટલા પ્રકારના હોય છે. હે ગૌતમ ! નપુંસકો ત્રણ પ્રકારના હોય છે. નૈરયિક નપુંસકતિયંગ્યોગિક નપુંસક અને મનુષ્ય યોનિક નપુંસક. નૈરયિક નપુંસક સાત પ્રકારના હોય છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસક, યાવતુ અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસક, તિર્યંગ્યનિક નપુંસક પાંચ પ્રકારે છે.એક ઇન્દ્રિય વાળા તિગ્મોનિક નપુંસક, યાવતુ પાંચ ઈન્દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસક. એક ઈન્દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસકો પાંચ પ્રકારના હોય છે. પૃથ્વીકાયિક એક ઈન્દ્રિય વાળા તિર્યંગ્યો નિકનપુંસક યાવતુ વનસ્પતિકાયિકએકેન્દ્રિય તિગ્મોનિક નપુંસક. બે ઈન્દ્રિય વાળા તિર્યગ્વોનિક નપુંસક અનેક પ્રકારના કહ્યા છે. જે ત્રણ ઈન્દ્રિયવાળા તિર્થગ્યોનિક નપુંસકો અને ચાર ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિકનપુંસકોનું નિરૂપણ સમજી લેવું. પાંચ ઈન્દ્રિયોવાળા તિર્યગ્લોનિક નપુંસકો ત્રણ પ્રકારના કહ્યા છે. જલચરનપુંસક સ્થલચર નપુંસક અને ખેચર નપુંસક, આસાલિક નામના ભેદને છોડીને એજ પહેલી પ્રતિપત્તિમાં કહેલા સઘળા ભેદો અહિયાં કહેવા જોઈએ. મનુષ્ય નપુંસક ત્રણ પ્રકારના કહ્યા છે. કર્મભૂમિના અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો [67] હે ભગવનું સામાન્ય નપુંસકની કેટલા કાળની સ્થિતિ-કહેલ છે. નપુંસ કોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે, ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની સામાન્ય નારકની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની કહેવા માં આવી છે. ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહી છે. સામાન્યપણાથી તિર્યંગ્યો નિકનપુંસકની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વકોટિની છે. એક ઈન્દ્રિય વાળા તિર્યંગ્યોનિક નપુંસકની સ્થિતિ સામાન્યપણાથી જઘન્યથી અંતર્મુહૂર્તના અને ઉત્કટથી બાવીસ હજાર વર્ષની છે. પૃથ્વીકાલિક એક ઈન્દ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસક જીવોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ હજાર વર્ષની છે. બાકીના જે એક ઈન્દ્રિયવાળા તિર્થગ્લોનિક તેજસ્કાયિક, વાયુકાયિક, તે સઘળાની પૂર્વવતુ પૂર્વવત્ જાણવું સમજી લેવી. બે, ત્રણ, ચાર, ઈન્દ્રિયવાળા, જીવોની સ્થિતિ પાંચમાં ઈન્દ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકોની જઘન્યથી સ્થિતિ એક અંત હૂર્તની છે, ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ 1 એક પૂર્વકોટિની, ચારિત્ર ધર્મની અપેક્ષાથી કર્મભૂમિના મનુષ્ય નપુસકોની જઘન્યથી સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોને એક પૂર્વ કોટિની છે. ભારત અને ઐરાવતક્ષેત્ર રૂપ કર્મભૂમિના મનુષ્ય નપુંસક સ્થિતિ પણ ક્ષેત્રની અપેક્ષાથી અને ચારિત્ર ધર્મની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત કથન પ્રમાણોની સમજવી. પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય , નપુંસકોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વકોટિની છે. જન્મની અપેક્ષાથી અકર્મભૂમિના, મનુષ્ય નપુંસકોની જધન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક અંતર્મુહૂર્તની છે. સંહરણની અપેક્ષાથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો જઘન્યથી એક અંતર્મુહૂર્તની સ્થિતિવાળા હોય છે. અને ઉત્કૃષ્ટથી દેશોને એક પૂર્વકોટિની સ્થિતિવાળા હોય છે. સામાન્યપણાથી Page #38 -------------------------------------------------------------------------- ________________ 36 જીવાવાભિગમ - 2-67 અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જે પ્રમાણોની સ્થિતિ કહેલી છે, એ જ પ્રમાણોની સ્થિતિ યાવતુ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોની પણ સમજવી. ઈત્યાદિ હે ભગવનું નપુંસક જો પોતાના નપુંસકભાવનો પરિત્યાગ ન કરે તો તે ક્યાં સુધી, ત્યાગ નથી કરતા? હે ગૌતમ! નપુંસ કોની કાયસ્થિતિ જઘન્યથી એક સમયની છે, અને ઉત્કરથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળની છે. નૈરયિક નપુંસકોની કાયસ્થિતિ જઘન્યથી તો દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની છે. એજ પ્રમાણે પૃથ્વીકાયિકોની સ્થિતિ કહેવી જોઈએ. નપુંસક જો તિર્થગ્લોનિક નપુંસકપણાથી. થતા રહે તો તે ઓછામાં ઓછાં એક સમય સુધી થાય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ એટલે કે અનંતકાળ સુધી થતા રહે છે. આ જ પ્રમાણે તિર્યગ્લોનિક નપુંસકોમાં એક ઇન્દ્રિયવાળા નપુંસક જીવોની કાયસ્થિતિનું કાળમાન છે. વિશેષની અપેક્ષાથી વનસ્પતિકાયિક એક ઈન્દ્રિયવાળા નપુંસકોની કાયસ્થિતિનો કાળમાન પણ સામાન્યતઃ એક ઇન્દ્રિયવાળીની કાયસ્થિતિના કાળમાન પ્રમાણે જ છે, પૃથ્વી કાયિક અપકાયિક તે ઉકાયિક અને વાયુકાયિકોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની છે, આમાં કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષા અંસખ્યાતલોક સમાપ્ત થઈ જાય છે, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા નપુંસકોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કટથી અસંખ્યાતકાળની છે. પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસક જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી પૂવકોટિ પૃથકત્વની છે. પાંચ ઇન્દ્રિય વાળા તિર્થગ્યોનિનપુંસક જીવની જેમ જલચર તિર્થગ્યો, સ્થલચર ઉરપરિસર્પ ભુજપરિસર્ષ અને મહોરગ આ નપુંસકોની કાયસ્થિતિ પણ જઘન્યથી એક અંતર્મુહૂર્ત ની છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથર્વની છે. ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિનો કાળમાન ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્તનો છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથક્વનો છે, ચારિત્રધર્મની અપેક્ષાથી મનુષ્ય નપુંસકની કાયસ્થિતિનું પ્રમાણ જધન્ય થી એક સમયનું છે, અને ઉત્કૃષ્ટથી કંઇક ઓછું પૂર્વકોટિ છે. બન્ને સ્થાનોની ભાવના પહેલા કહ્યા પ્રમાણેની સમજી લેવી. સામાન્ય નપુંસકની જેમજ કર્મભૂમિના જે મનુષ્ય નપુંસકો છે, તેઓની પણ કાયસ્થિતિ સમજવી. અકર્મભૂમિક મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ જન્મની અપેક્ષાથી ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પૃથક્વ છે, સંહરણની અપેક્ષાથી તેઓની કાય સ્થિતિનો કાળ જઘન્ય થી એક અંતમુહૂર્તનો છે. કેમ કે ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિનું છે. સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જેવી કાયસ્થિતિ છે,એજ પ્રમાણોના બધા ની જ યાવતુ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિ જન્મની અપેક્ષાથી અંતર્મુહૂર્ત પૃથકત્વની છે. તથા સંહરણની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિ સુધન્યથી એક અંત મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિની છે. નપુંસક જીવને નપુંસક વેદથી છૂટયા પછી ફરી પાછા નપુંસક થવામાં જઘન્ય એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટ સાગરોપમ શત પૃથક્વનું છે. પુરૂષ અને નપુંસકની કાયસ્થિતિ ક્રમથી ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથક્ત હોય છે. નૈરયિક નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તરૂકાળ પ્રમાણ એટલે કે-અનંતકાળનું છે. રત્નપ્રભા નૈરયિક નપુંસકોની Page #39 -------------------------------------------------------------------------- ________________ 37 ‘પ્રતિપત્તિ-૨ * સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્તની ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળની હોય છે. એ જ પ્રમાણે શર્કરા પ્રભાના નૈરયિક નપુંસકોથી લઈને સાતમી પૃથ્વીના નૈરયિક નપુંસકોનું અંતર પણ હોય છે. તિર્યંગ્યનિક નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક અંતર કહ્યું છે. એક ઈન્દ્રિયવાળા તિર્યગ નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે.પૃથિીવ કાવિક, અપકાયિક, તેજસ્કાયિક, અને વાયુકાયિક નપુંસકોનું અંતર જધન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું અંતર છે, વનસ્પતિ કાયિક નપું સકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર યાવતું અસંખ્યાત લોકનું છે. આ જ પ્રમાણે શેષ બે-ઈન્દ્રિય આદી નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું છે. સામાન્ય પણાથી મનુષ્ય નપુંસકનું અંતર ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે,તથા ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી મનુષ્ય નપુંસકોનું અંતર જઘન્ય થી એક સમયનું અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું છે. દેશોને અર્ધ પુદ્ગલ પરાવર્ત આ અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. એ જ પ્રમાણે કર્મભૂમિના નપુંસકોનું અંતર પણ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંત મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળરૂપ છે. જે પ્રમાણે સામાન્ય કર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું અંતર કહ્યું છે,એજ પ્રમાણે પૂર્વવદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકોનું અંતર પણ ક્ષેત્ર અને ચારિત્ર ધર્મનો આશ્રય કરીને જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી સમજવું. અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળનું છે સહરણની અપેક્ષાથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ સુધીનું અંતર કહ્યું એજ પ્રમાણેનું અંતર યાવત્ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોનું પણ સમજવું. [68] હે ભગવનું આ નરયિક નપુંસકોમાં તિર્યગ્લોનિક નપુંસકોમાં અને મનુષ્ય નપુંસકોમાં કોણ કોનાથી યાવત્ અલ્પ છે, કોણ કોનાથી વધારે છે, હે ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય નપુંસકો છે. તેના કરતાં નૈરયિક નપુંસકોનું પ્રમાણ અસંખ્યાત પણું વધારે છે. તેના કરતાં તિર્યગ્લોનિક નપુંસકો અનંત ગણા છે. રત્નપ્રભા પૃથ્વીના નિરયિક નપુંસકોથી લઈને યાવતું અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિકોમાં સૌથી ઓછા અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસકો છે તે કરતાં છઠ્ઠીતમાં નામની પૃથ્વી છે, તેના નૈરયિક નપુંસકો. અસંખ્યાત ગણા છઠ્ઠી પૃથ્વી નૈવિક યાવતુ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકો. અસંખ્યાત ગણા વધારે હોય છે. ત્રીજા પ્રકારના અલ્પ બહુપણાનું કથન સૌથી ઓછા ખેચર તિર્યગ્લોનિક નપુંસકો તેના કરતાં સ્થલચર તિર્થગ્યો નિક નપુંસકો સંખ્યાતગણા વધારે હોય છે. તેના કરતાં જલચર તિર્યંગ્યોનિક નપુંસકો છે, તેઓ સંખ્યાતગણા વધારે છે. તેના કરતા ચાર ઇન્દ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકો વિશેષાધિક છે. તેના કરતા ત્રણ ઈદ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસકો વિશેષાધિક છે, તેના કરતાં બે ઈન્દ્રિયવાળા જે તિર્થગ્લોનિક નપુંસકો છે, તેઓ વિશેષાધિક છે, તેના કરતાં તેજસ્કાયિક એક ઇન્દ્રિય વાળા તિયંગ્યો નિક નપુંસક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૃથ્વી કાયિક એક Page #40 -------------------------------------------------------------------------- ________________ 38 જીવાજીવાભિગમ - 2/8 ઇન્દ્રિય તિર્યગ્લોનિક નપુંસક વિશેષાધિક અપકાયિકા નપુંસકો તેના કરતાં વાયુકાયિકા એક ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસક વિશેષાધિક છે. તેના કરતાં વનસ્પતિકાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યંમ્પોનિક નપુંસક અનંતગણો વધારે છે. ચોથું અલ્પ બહુ પણું કહેવામાં આવે છે. અંતરીપના જે મનુષ્ય નપુંસક છે, " તેઓ સૌથી ઓછા છે. દેવકુર અને ઉત્તર કુરૂરૂપ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો અંતર દ્વિીપના મનુષ્ય નપુંસકો કરતાં અસંખ્યાતગણા વધારે હોય છે. તેના કરતાં હરિવર્ષ રમ્યક વર્ષના મનુષ્ય નપુંસકો સંખ્યાત ગણા વધારે હોય છે. પરંતુ તેઓ પરસ્પરમાં સરખા જ હોય છે. તેના કરતાં પણ હેમવત ક્ષેત્રના અને હૈરણ્યવત ક્ષેત્રના જે મનુષ્ય નપુંસકો છે તેઓ સંખ્યાત ગણા વધારે છે. પરંતુ તેમાં પણ પરસ્પરમાં સમાન પણું છે. તેના કરતાં ભરત ઐરાવક્ષેત્રના મનુષ્ય નપુંસકો સંખ્યાત ગણા વધારે છે. અને પરસ્પર તુલ્ય છે તેના કરતાં પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના જે કર્મભૂમિના મનુષ્ય નપુંસકો છે. તેઓ સંખ્યાત ગણા વધારે છે, પરંતુ સ્પરસ્પરમાં આ બેઉ સરખા છે. આ પ્રમાણે આ મનુષ્ય નપુંસક સંબંધમાં ચોથું અલ્પ બહુ પડ્યું છે. પાંચમા અલ્પ બહુપણુંનું કથન નૈરયિક નપુંસકોમાં રત્નપ્રભા પૃથ્વી ના નૈરયિક નપુંસકોમાં વાવતુ અધસપ્તમી પૃથ્વી ના નૈરયિક નપુંસકોમાં પૃથ્વીકાયિક એક ઈન્દ્રિય વાળા તિર્યંગ્યાનિકે નપુંસકોમાં યાવતુ વનસ્પતિકાયિક એક ઇન્દ્રિયવાળા તિગ્મોનિક નપુંસકોમાં બે ઈન્દ્રિયવાળા, યાવતું પાંચ ઈન્દ્રિયવાળા તિર્યગ્રોનિક નપુંસકોમાં જલચર નપુંસકોમાં સ્થલચર નપુંસકોમાં ખેચર નપુંસકોમાં મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમિના મનુષ્ય નપુંસકોમાં અને અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસ કોમાં સૌથી ઓછા અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસકો છે. તેના કરતાં છઠ્ઠીતમાં નામની પૃથ્વીના જે નૈરયિક નપુંસકો છે. તે અસંખ્યાત ગણા વધારે છે. યાવતુ બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો છે, તેઓ અસંખ્યાત ગણા વધારે છે. અંતદ્વીપ જ મનુષ્ય નપુંસકો કરતાં દેવકુરૂ અને ઉત્તરકુરે આજે મનુષ્ય નપુંસક છે, તેઓ સંખ્યાત ગણા વધારે છે. પરંતુ આ બન્ને સ્વસ્થાનમાં તુલ્ય છે. યાવતુ પશ્ચિમ વિદેહ ના મનુષ્ય નપુંસક કરતાં રત્નપ્રભા પૃથ્વીના જે નૈરયિક નપુંસકો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યગ્લોનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. આ ખેચર નપુંસકો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યગ્લોનિક નપુંસકો સંખ્યાલગણા વધારે છે. તેના કરતાં જલચર પંચેન્દ્રિય તિર્થગ્યોનિક નપુંસકો સંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં ચાર ઇન્દ્રિયવાળા તિગ્મોનિક નપુંસકો વિશેષાધિક છે. તેના કરતા ત્રણ ઇન્દ્રિય વાળા તિર્થગ્યોનિક નપુંસકો તેના કરતાં બે ઈન્દ્રિયવાળા તિથ્વોનિક નપુંસકો વિશેષા ધિક છે. બે ઈન્દ્રિયવાળા તિગ્મોનિક નપુંસકો કરતાં તૈજસકાયિકા એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પૃથ્વીકાયિકા એક ઇન્દ્રિય વાળા તિર્યંગ્યનિકો વિશેષાધિક છે. પૃથ્વી કાયિકા નપુંસકો કરતાં અપૂકાયિકા એક ઇન્દ્રિયવાળા તિર્થગ્યોનિક નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિકા એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નવું સકો વિશેષાધિક છે તેના કરતાં વનસ્પતિકાયિક એક ઈન્દ્રિય વાળા નપુંસકો અનંતગુણા વધારે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપતિ-૨ [9] હે ભગવનું નપુંસક વેદ કર્મની બંધસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? નપુંસક વેદકર્મની બંધસ્થિતિ જઘન્યથી સાગરોપમના સાતભાગોમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી બે સાતિયાભાગ પ્રમાણની છે. તથા ઉત્કૃષ્ટથી વીસ સાગરોપમ કોડાકોડીની છે. બે હજાર વર્ષનો અબાધાકાળ છે. અબાધાકાળથી હીનકમસ્થિતિ છે, નપુંસક વેદ મહાનગરના દાહ પ્રમાણેનો કહેલ છે. આ વેદના ઉદયમાં સ્ત્રી અને પુરૂષ બન્નેની અભિલાષા થાય છે. 7i0 સામાન્યપણાથી સ્ત્રીયોમાં સામાન્ય પુરૂષ જાતિયોમાં અને સામાન્યથી નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ છે ? કોણ કોનાથી વધારે છે. હે ગૌતમ સૌથી ઓછા પુરૂષો છે. પુરૂષો કરતાં સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સ્ત્રિયો કરતાં નપુંસકો અનંતવાળા વધારે છે. આ પહેલું અલ્પ બહુપણું કહ્યું છે. તિર્યશ્લોનિક સ્ત્રિયો તિર્થગ્યો નિક પુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. તિર્યગ્લોનિક સ્ત્રિયો કરતાં તિર્યગ્લોનિક નપુંસકો વનસ્પતિ જીવોની અનંતાનંતતાની અપેક્ષાએ અનંતગણા વધારે છે. ત્રીજું અલ્પ બહુપણું સૌથી ઓછા મનુષ્ય-પુરૂષ છે. મનુષ્ય પુરૂષો કરતાં મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગણી વધારે છે. મનુષ્ય સ્ત્રિયો કરતાં મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણું વધારે છે. ચોથું અલ્પ બહુપણું સૌથી ઓછા નૈરયિક નપુંસકો છે. નારક નપુંસકો કરતા દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે હોય છે. દેવીયો દેવ પુરૂષો કરતાં સંખ્યાત ગણી વધારે છે. સૌથી ઓછા મનુષ્ય પુરૂષ છે. મનુષ્ય પુરૂ કરતાં મનુષ્યસ્ત્રિયો સંખ્યાત ગણી વધારે છે. મનુષ્ય નપુંસકો મનુષ્ય સ્ટિયો કરતાં અસંખ્યાત ગણા વધારે છે. સંમૂર્ણિચ મનુષ્ય નપુંસકો કરતાં નરયિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. નૈરયિક નપુંસકો. કરતાં તિર્યંગ્યોનિક પુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તિર્યંગ્યનિક પુરૂષો કરતાં તિર્યગ્લોનિક સ્ત્રીઓ અસંખ્યાતગણી વધારે છે, તિર્યગ્લોનિક ચિયો કરતાં દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે છે. દેવોની સ્ત્રિયો દેવપુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. દેવ સ્ત્રિયો કરતાં તિર્યગ્લોનિક નપુંસકો અનંત ગણા વધારે છે. - છઠ્ઠા અલ્પ બહુપણાનું સૌથી ઓછા ખેચર તિર્યગ્લોનિક પુરૂષ છે. તેના કરતાં ખેચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાત ગણી વધારે છે. ખેચર બ્રિયો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક પુરુષો સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સ્થલચર પાંચ ઈન્દ્રિયોવાળી સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. તે કરતાં જલચર તિર્થગ્યો નિક પુરૂષો સંખ્યાત ગણા વધારે છે. જલચર પુરૂષો કરતાં જલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાત ગણી છે. જલચર સ્ત્રિયો કરતાં ખેચર પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકો. અસંખ્યાતગણા વધારે છે. તે કરતાં સ્થલચર પાંચ ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો સંખ્યાત ગણા વધારે હોય છે. કરતાં જલચર પંચેન્દ્રિય તિથ્વિોનિક નપુંસકો સંખ્યાત ગણા વધારે છે. જલચર નપુંસકો કરતાં ચાર ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો વિશેષાધિક છે, કરતાં ત્રણ ઈન્દ્રિયવાળા નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં બેઈદ્રિયવાળા નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં તેજસ્કાયિક એક ઇન્દ્રિયવાળા તિર્યંગ્યાનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. પૃથ્વીકાયિક એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો તેજસ્કાયિક નપુંસકો કરતાં વિશેષાધિક છે. તેના કરતાં અપૂકાયિક એક ઈન્દ્રિયવાળા તિર્થગ્લોનિક નપુંસકો વિશેષાધિક છે. વાયુકાયિકા એક ઇન્દ્રિયવાળા Page #42 -------------------------------------------------------------------------- ________________ 40 જીવાજીવાભિગમ- 24-% તિર્થગ્લોનિક નપુંસકો અપૂકાયના કરતાં વિશેષાધિક છે. વાયુકાયના નપુંસકો કરતાં વનસ્પતિ કાયના એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો અનંતગુણા છે. સાતમા અલ્પ બહુપણાનું કથન અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિયો અને અંતરદ્વીપના મનુષ્ય પુરૂષો આ બન્ને પરસ્પર સમાન છે અને સૌથી ઓછા છે. દેવકુફ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષ આ બન્ને પરસ્પરમાં સરખા છે. પરંતુ અંતરદ્વીપની મનુષ્યસ્ત્રિયો અને પુરૂષો કરતાં સંખ્યાતગણા વધારે છે. હરિવર્ષ અને રકવર્ષ રૂ૫ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિયો અને મનુષ્ય પુરૂષ આ બન્ને સ્વસ્થાનમાંતો તુલ્ય છે, પરંતુ દેવકુર અને ઉત્તરકુરૂની સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષોથી સંખ્યાતગણા વધારે છે. હૈમવત અને હૈરયવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો બન્ને પરસ્પરમાં સરખા છે. અને હરિવર્ષ અને હૈરવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો બન્ને પરસ્પરમાં સરખા છે. અને હરિવર્ષ અને રમ્યક વર્ષના ત્રિપુરૂષો કરતાં સંખ્યાતગણા વધારે છે. ભરતક્ષેત્ર અને ઐરાવતા ક્ષેત્ર રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષો હૈમવત અને હૈરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો કરતાં સંખ્યાત ગણા વધારે છે. પરંતુ આ બન્ને પણ પરસ્પર સરખા છે. ભારત અને ઐરાવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષો કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સમાન છે. અને સંખ્યાતગણી વધારે છે. પૂર્વવિદેહ અને અપરવિદેહ રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષો પરસ્પરમાં સમાન છે, અને ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના મનુષ્ય સ્ત્રિયો કરતાં સંખ્યાલગણા વધારે છે. પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય પુરૂષો કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સરખી છે, અને સંખ્યાતગણી વધારે છે. પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહની મનુષ્ય સ્ત્રિયો કરતાં અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. દેવકુફ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો પરસ્પરમાં સરખા છે પણ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો કરતાં સંખ્યાતગણા વધારે છે. આજ પ્રમાણે યાવતું દેવકુરૂ અને ઉત્તરકુરૂના મનુષ્ય નપુંસકો કરતાં હરિવર્ષ અને રમ્યક વર્ષના મનુષ્ય નપુંસકો બન્ને સમાનતાવાળા છે પણ સંખ્યાલગણા વધારે છે. આઠમા અલ્પ બહુ પણાનું કથન-સૌથી ઓછા અનુત્તરોપપાતિકદેવ પુરૂષો છે. તે કરતાં ઉપરના રૈવેયક દેવપુરૂષો સંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે મધ્યમ ગ્રેવેયકથી લઈને પશ્ચાનુપૂર્વીથી આનતકલ્પ સુધીના દેવપુરૂષો પછી પછીનાં સંખ્યાત ગણાવધારે હોય છે. આનતકલ્પના દેવપુરૂષો કરતાં અધસપ્તમી તમતમા નામની પૃથ્વીમાં નૈરયિક નપુંસકો અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં છઠ્ઠી પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સહસ્ત્રારકલ્પના દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં મહાશુક કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. મહાશુક્ર કલ્પના દેવપુરૂષો કરતાં પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યા ગણાય વધારે છે. તેના કરતાં લાન્તક કલ્પના દેવપુરૂષો કરતાં ચોથી પંકપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બ્રહ્મલોક કલ્પના દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકો તેના કરતાં માહેન્દ્રકલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સનકુમાર કલ્પના. દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિક Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૨ નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ઈશાન કલ્પના દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે છે. તે કરતાં ઈશાનકલ્પની દેવીયો સંખ્યાત ગણી વધારે છે. તે કરતાં સૌધર્મ કલ્પના દેવપુરૂષો સંખ્યાતગણા વધારે છે. તેથી સૌધર્મકલ્પની દેવસ્ત્રિયોદેવીયો સંખ્યાત ગણી વધારે છે. સૌધર્મ કલ્પની દેવિયો કરતાં ભવનવાસી દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. ભવનવાસી દેવો કરતાં ભવનવાસી દેવોની સ્ત્રિયો-દેવીઓ સંખ્યાતગણી વઘારે છે. ભવનવાસી દેવિયો કરતાં આ રત્નપ્રભા પૃથ્વીના જે નૈરયિક નપુંસકો છે, તે ઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં વાનવ્યન્તર દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેથી વાતવ્યન્તર દેવસ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. વાનવ્યન્તર દેવિયો કરતાં જ્યોતિષ્ક દેવપુરૂષો સંખ્યાતગણા વધારે છે. તેથી જ્યોતિષ્ક દેવોની સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. નવમું અલ્પ બહુપણું કહે છે. અંતરદીપની મનુષ્યસ્ત્રિયો અને અંતરદ્વીપના મનુષ્યપુરૂષો એ બન્ને સ્વસ્થાનમાં બરોબર છે. દેવકુર અને ઉત્તરકુર રૂપ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો સંખ્યાલગણા વધારે કહ્યા છે. અને પરસ્પર એ બન્ને સરખા છે. તેના કરતાં હરિવર્ષ અને રમ્યુકવર્ષ રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો સંખ્યાત ગણા વધારે છે. અને સ્વસ્થાનમાં તેઓ પરસ્પરમાં તુલ્ય છે. તેના કરતાં હૈમવત અને હૈરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો સંખ્યાતગણા વધારે છે. તથા સ્વસ્થાનમાં-પરસ્પરમાં તુલ્ય છે. ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષો તેના કરતાં સંખ્યાતગણા વધારે. અને વસ્થાનમાં તેઓ પરસ્પરમાં તુલ્ય છે. ભારત અને ઐરાવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષો કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. તથા સ્વાસ્થાનમાં એ પરસ્પર તુલ્ય છે. તેના કરતાં પૂર્વવિદેહ અને અપરવિદેહ રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષો સંખ્યાતગણા વધારે છે. તથા સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. તેના કરતા પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. તથા સ્વસ્થાનમાં તેઓ પરસ્પર તુલ્ય છે. તેના કરતાં અનુત્તરોપપાતિક દેવપુરૂષ અસંખ્યાતગણા વધારે છે. ઉપરિતના રૈવેયકને લઈને પશ્ચાનુપૂવથી આની કલ્પના દેવ પુરૂષો સંખ્યાતગણા વધારે છે. તેના કરતા અધઃસપ્તમી પૃથ્વીમાં જે નૈરયિક નપુંસકો છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. છઠ્ઠી પૃથ્વીના નૈરયિક નપુંસકો તેના કરતાં અસંખ્યાત ગણા વધારે છે. સહસ્ત્રાર કલ્પના દેવપુરૂષો છે પૃથ્વીના નૈરયિક નપુંસકો કરતાં અસંખ્યાત ગણી વધારે મહાશુક કલ્પના જે દેવ પુરૂષો છે તેઓ તેના કરતાં અસંખ્યાતગણી વધારે છે. પાંચમી પૃથ્વીના નૈરયિક નપુંસકો મહાશુક્ર કલ્પના દેવપુરૂષો કરતાં અસંખ્યાત ગણા વધારે છે, લાન્તક કલ્પના. દેવ પુરૂષો પાંચમી પૃથ્વીના નારક નપુંસકો કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ચોથી પૃથ્વીના નારકો અસંખ્યાતગણા વધારે છે. તેનાથી બ્રહ્મલોક કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેનાથી ત્રીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો અંસખ્યાતગણા. વધારે છે. ત્રીજી પૃથ્વીના નારકો કરતાં માહેન્દ્ર કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે તેના કરતાં સનકુમાર કલ્પના દેવપુરૂષ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અંતરદ્વીપજ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં દેવકુરૂ અને Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ- રા-૭૦ ઉત્તરકુરૂ રૂપ અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા વધારે છે. તથા તેઓ સ્વસ્થાનમાં પરસ્પરતુલ્ય છે. એજ પ્રકારથી વિદેહ પર્યન્તનું કથન સમજવું. ઈશાન કલ્પના દેવપુરૂષો, પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકો કરતાં અસંખ્યાતપણા વધારે છે. તેનાથી ઈશાનકલ્પની દેવસ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સૌધર્મ કલ્પના જે દેવપુરૂષો છે. તેઓ ઈશાનકલ્પની દેવસ્ત્રિયો કરતાં સંખ્યાતઘણા વધારે છે. સૌધર્મ કલ્પમાં જે દેવસ્ત્રિયો છે, તેઓ સૌધર્મકલ્પના દેવપુરૂષો કરતાં સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં ભવનવાસિદેવ પુરૂષો અસંખ્યાતગણા વધારે છે. ભવનાવાસી દેવઢિયો તેનાથી સંખ્યાતગણી વધારે છે. પ્રભા પૃથ્વીમાં જે નારકનપુંસકો છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ખેચરતિયંગ્યો નિક પુરૂષ સંખ્યાલગણા વધારે છે. તેના કરતાં ખેચર તિર્થગ્યોનિક સ્ટિયો સંખ્યાતગણી વધારે છે. તેનાથી સ્થલચર તિર્થગ્યો નિક પુરૂષો સંખ્યાતગણા વધારે છે. તેનાથી સ્થલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સ્થલચર સ્ત્રિયો કરતાં લચર તિર્યંગ્યોનિક પુરૂષો સંખ્યાલગણા વધારે છે. તે કરતાં જલચર તિગ્મોનિક સ્ત્રિયો સંખ્યાત. ગણી વધારે છે. વાવ્યત્તર દેવ પુરૂષો કરતાં વાનવ્યન્તર દેવોનીબ્રિયો સંખ્યાત ગણી વધારે છે. વાનવ્યન્તર દેવીયો કરતાં જ્યોતિષ્ક દેવ પુરૂષો સંખ્યાલગણા વધારે છે. જ્યોતિષ્ક દેવસ્ત્રિયો તેના કરતાં સંખ્યાતગણી વધારે છે. જ્યોતષ્ક દેવસ્ત્રિયો કરતાં ખેચર તિગ્લોનિક નપુંસક પુરૂષો સંખ્યાત ગણા વધારે છે. ખેચર નપુંસકો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક નપુંસકો સંખ્યાતગણી વધારે છે. સ્થલચર નપુંસકો કરતાં જલચર નપુંસકો સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ચારઈન્દ્રિયવાળા નપુંસકો વિશેષાધિક છે. ચાર ઈન્દ્રિયવાળા નપુંસકો કરતાં ત્રણ ઇન્દ્રિયવાળા ત્રણ ઇન્દ્રિયવાળા નપુંસકો કરતાં બેઈન્દ્રિય વાળા બે ઈન્દ્રિય વાળા નપુંસકો કરતાં તેજસ્કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેજસ્કાયિક નપુંસકો કરતાં પૃથ્વી કાયિક એકેન્દ્રિય તિર્યગ્લોનિક નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં અપકાયિકા એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો વાયુકાયિક તેનાથી અને તેનાથી વનસ્પતિ કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસકો અનંતગણા વધારે છે. [71] હે ભગવન સ્ત્રિયોનું આયુષ્ય કેટલાકળનું કહ્યું છે ? હે ગૌતમ ! એક આદેશથી જે પ્રમાણે પહેલાં સ્ત્રી પ્રકરણમાં સ્થિતિનું કથન કર્યું છે. એ જ પ્રમાણેની સ્થિતિનું કથન અહિયાં પણ સમજવું. પુરૂષ અને નપુંસકોની સ્થિતિ પણ તેના તેના સંબંધમાં પણ પહેલાં કહેવામાં આવેલ પ્રકરણમાંથી સમજી લેવી. આ ત્રણેય કાય સ્થિતિ પણ જે પ્રમાણે તે તે પ્રકરણમાં પહેલા કહેલ છે, એ જ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. સ્ત્રી પુરૂષ અને નપુંસકોનું અંતરપણ જે પ્રમાણે પહેલાં તેમના પ્રકરણમાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ સમજી લેવું. [72] આમાં જે તિર્યગ્લોનિક સ્ત્રિયો છે, તેઓ તિર્યગ્લોનિક પુરૂષો કરતાં ત્રણ ગણી વધારે છે. મનુષ્ય યોનિક જે સ્ત્રિયો છે તેઓ મનુષ્ય પુરૂષો કરતાં સત્યાવીસગણી વધારે છે. દેવસ્ત્રિયો દેવ પુરૂષો કરતાં બત્રીસગણી વધારે છે. [૭૩આ ત્રણે વેદોને નિરૂપણ કરવા વાળી પ્રત્તિપત્તિમાં સ્ત્રી પુરૂષ અને નપુંસક એ પ્રમાણે ત્રણ વેદોનું કથન કરવામાં આવેલ છે. પહેલો અધિકાર આ ત્રણ વેદોમાં ત્રણ Page #45 -------------------------------------------------------------------------- ________________ - - - - પ્રતિપત્તિ-૨ ત્રણ ભેદો કહ્યા છે. તે પછી આ વેદોની સ્થિતિના સંબંધમાં બીજો અધિકાર કહ્યો છે. તે પછી આ વેદોની કાયસ્થિતિ નો કાળ કહ્યો છે. તે પછી અંતરવિરહકાળ કહ્યો છે. તે પછી તેના સંબંધમાં અલ્પ બહુપણાનું કથન કરવામાં આવ્યું છે. તથા તેનો પ્રકાર કેવો હોય છે? એ પણ પ્રકટ કરવામાં આવેલ છેઆ રીતે સંસાર સમાપન્ન સંસાર માં રહેલા ત્રણ પ્રકારના જીવોના સંબંધમાં આ બીજી પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે. | પ્રતિપત્તિ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ ૩-ચતુર્વિધ) -નૈરયિક-ઉદેસોઃ ૧[૭૪]જે આચાયોએ એવું કહ્યું છે. કે સંસારી જીવો ચાર પ્રકારના છે, તેઓએ નૈરયિક તિર્યગ્લોનિક મનુષ્ય અને દેવી આ રીતે સંસારી જીવો ચાર પ્રકારના કહેલા છે. f૭પ)હે ભગવનું નારકોનું શું લક્ષણ છે? હે ગૌતમ નૈરયિકો સાતપ્રકારના કહ્યા છે. પહેલી રત્નપ્રભા યાવતું સાતમી તમસ્તમા નામની પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નૈરયિકો f૭૬]હે ભગવનું પહેલી પૃથ્વીનું શું નામ છે? અને તેનું ગોત્ર શું છે ? હે ગૌતમ પહેલી પૃથ્વીનું નામ ધમાં છે, અને તેનું ગોત્ર રત્નપ્રભા છે. બીજી પૃથ્વીનું નામ વંશા અને ગોત્ર શર્કરા પ્રભા, ત્રીજી પૃથ્વીનું શૈલા ચોથી પૃથ્વીનું અંજના છે. પાંચમી વિષ્ટા છઠી મઘા સાતમી માધવતી ત્રીજી પૃથ્વીનું ગોત્ર વાલુકાપ્રભા’ ચોથી પંકપ્રભા પાંચમી ધૂમપ્રભા છટ્ઠી 'તમપ્રભા’ સાતમીનું ગોત્ર તમસ્તમ પ્રભા છે. [77-78] ધમ વંશા, શૈલા, અંજના, વિષ્ટા, મઘા, અને માઘવતી, આ સાત પૃથ્વીઓના ક્રમશઃ સાત નામો છે. તથા રત્ના, શર્કરા, વાલુકા, પંકા, ધૂમા, અને તમા, અને તમસ્તમાં આ સાત પૃથ્વીયોના ક્રમશઃ સાત ગોત્ર છે. 79 હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી કેટલી વિસ્તાર વાળી કહેલી છે ? હે ગૌતમ! પહેલી પૃથ્વીનો વિસ્તાર એક લાખ એંસીહજાર યોજનાનો છે. [80 પહેલી એક લાખ એંસી હજાર યોજન બીજી એકલાખ બત્રીસ હજાર યોજનનો છે. ત્રીજી એક લાખ અઠયાવીસ હજારયોજનનો ચોથી એકલાખ વીસ હજાર યોજનનો પાંચમી એક લાખ અઢાર હજાર યોજનનો છે. છઠી એક લાખ સોળ હજાર યોજનનો તથા સાતમી પૃથ્વીનો વિસ્તાર એકલાખ આઠ હજાર યોજનાનો છે. [85] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી કેટલા પ્રકાર ની કહી છે? ત્રણ પ્રકારની કહી છે. ખર કાંડ, પિંક બહુલ કાંડ, “અબ્બહુલકાંડ.' ખરકાંડ સોળ પ્રકારનો કહેલ છે. રત્નકાંડ વજકાંડ, વૈડૂર્યકાંડ લોહિતક્ષ કાંડ મારગલ્લકાંડ હંસગર્ભકાંડ પુલાકકાંડ સૌગંધિકકાંડ જ્યોતિરસકાંડ અંજનકાંડ અંજનપલાક રજતકાંડ, જાતરૂપ અંક ફ ટિકકાંડ રિઝકાંડ’ રત્નકાંડ એક પ્રકારનો જ કહેલ એજ પ્રમાણે યાવત રિઝકાંડ પણ એકજ પ્રકારનો કહેલ છે. પંક બહુલ કાંડ એક પ્રકારનોજ કહેલ છે. શર્કરાખભા પૃથ્વી એક પ્રકારનીજ કહી યાવતુ સપ્તમી પૃથ્વી પણ એક જ પ્રકારની કહી છે [૨]આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસો કહ્યા છે. [૩]પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસો છે. બીજી માં પચ્ચીસલાખ નરકાવાસી છે. ત્રીજી માં પંદરલાખ, ચોથીમાં દશલાખ, પાંચમીમાં ત્રણ લાખ. છઠ્ઠી માં Page #46 -------------------------------------------------------------------------- ________________ 44 જીવાજીવાભિગમ-૩ર્નિં-૧૮૩ પાંચ કમ એકલાખ, સાતમી અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર નરકાવાસો છે. [૮૪]સપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા નરકાવાસો કહેલો છે. કાલ, મહાકાળ, રૌરવ મહારૌરક, અને પાચમું અપ્રતિષ્ઠાન [85] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં શું ધનોદધ છે.? ધનવાત છે ? તનુવાત છે ? અવકાશાન્તર બધું છે? હે ગૌતમ ! આ વાવતુ તમતમાં પ્રભા પૃથ્વીના નીચેના ભાગ સુધીમાં સમજવું [8] આ રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડો પૈકી પહેલો જે ખરકાંડ છે, તે કેટલા વિસ્તારનો કહ્યો છે? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીનો જે ખરકાંડ છે, તે સોળ હજાર યોજનના વિસ્તાર વાળો કહ્યો તે એક હજાર યોજનની જાડાઈ-વાળો છે. એજ પ્રમાણે થાવતું રિઝકાંડ સુધીના જે સોળ કાંડો છે, તે બધાજ એક એક હજાર યોજનની જાડાઈ-વાળા છે. આ રત્નપ્રભા પૃથ્વીનો જે પંક બહુલ કાંડ છે, તે ચોર્યાશી હજાર યોજનના વિસ્તાર- વાળો છે. ત્રીજો જે અબ્બહુલકાંડ છે, તે એંસી હજાર યોજનની જાડાઈવાળો છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીની નીચે જે ધનોદધિ છે, તે કેટલા વિસ્તાર વાળો કહ્યો છે? તે વીસ હજાર યોજનાના વિસ્તારવાળો કહેલ છે. ધનોદધિની નીચે જે ધનવાત છે તે અસંખ્યાત હજાર યોજનના વિસ્તાર વાળો કહ્યો છે. ધનવાની નીચે તનુવાત છે તે પણ અસંખ્યાત હજાર યોજનાના વિસ્તાર વાળો છે. શર્કરપ્રભા પૃથ્વીનો જે ધનોદધિ છે, તે તે વીસ હજાર યોજના વિસ્તારવાળો છે. જે ધનવાત છે, તે અરખ્યાત હજાર યોજનાના વિસ્તારવાળો છે. ધનવાત પ્રમાણેજ તનુવાત પણ છે અને અવકા શાન્તર પણ એજ પ્રમાણે સમજવું. જે પ્રમાણે શર્કરાખભા પૃથ્વીના ધનોદધિ વિગેરેનો વિસ્તાર અને અવકાશાન્તરનો વિસ્તાર કહેલ છે. એજ પ્રમાણે યાવતુ અધસપ્તમી પૃથ્વી સુધીની સમજી લેવો. આ એકલાખ એંસી હજાર યોજનાના વિસ્તાર વાળી રત્ન પ્રભા પૃથ્વીના કેવલીના જ્ઞાનથી ક્ષેત્ર છેદપણાથી વિભાગ કરવામાં આવે છે, તો તે તે વિભાગોના આશ્રિત દ્રવ્યો વર્ણની અપેક્ષાથી પાંચ વર્ણવાળા હોય છે. ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ ગંધ વાળા રસની અપેક્ષાથી પાંચ પ્રકારના રસોવાળા હોય છે. સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે આઠ પ્રકારના સ્પર્શીવાળા હોય છે. સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પાંચે સંસ્થાન વાળા હોય છે. અને અન્યો અન્ય સંબદ્ધ વિગેરે વિશેષ ણોવાળા હોય છે. અને પરસ્પર સમુદાય પણાથી રહે છે, હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી નો જે સોળ હજાર યોજનાના વિસ્તારવાળો ખરકાંડ નામનો કાંડ છે. તેના કેવળીની બુદ્ધિથી પ્રતર વિભાગના કરવાથી તેના આશ્રયથી રહેલ જે દ્રવ્ય છે, તે શું વર્ણની અપેક્ષાથી કૃષ્ણ-કાળા વર્ણ વાળા હોય છે. પરસ્પરમાં સંબદ્ધ વિગેરે પણાથી યાવતુ રહે છે? હા ગૌતમ! તે દ્રવ્ય પૂવકત પ્રશ્ન વાકયના કથન પ્રમાણેનું હોય છે. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો જે “રત્નકાંડ નામનોકાંડ છે, તેના ક્ષેત્રછેદથી પ્રતિવિભાગ પણાથી તેના આશ્રિત જે દ્રવ્ય છે તે શું વર્ણથી કાળા યાવત પરસ્પર મળીને પરસ્પર સમુદાય પણાથી રહે છે ? હા આ વાત રિઝકાંડ સુધી સમજી લેવી રત્નપ્રભા પૃથ્વી ના પંકબ હુલકંડ કે જ ચોર્યાશી હજાર યોજનની જાડાઈ વાળો છે. જ્યારે ક્ષેત્રચ્છેદનારૂપ માં વિભાગ કરવામાં આવે તો ઉપર પ્રમાણે જાણવું જે ધનોદધિ છે, કે જેની જાડાઈ વિસ્તાર Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, નૈરયિક ઉદ્દેસી-૧ 45 20 હજાર યોજનનો છે,તેના જ્યારે કેવલીની બુદ્ધિથી ક્ષેત્રછેદનપણાથી વિભાગ કરવામાં આવે તો ઉપર પ્રમાણે જાણવું યાવતુ સાતમી નારકી સુધી આ પ્રમાણે જાણવું. [9] હે ભગવનું જે આ રત્નપ્રભા પૃથ્વી છે, તે કેવા પ્રકારના સંસ્થાન વાળી કહેલ છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ઝલ્લરીના આકાર જેવી છે જે બરકાંડ છે, તે ઝાલરના જેવા ગોળ આકારવાળો કહ્યો જે રત્નકાંડ છે, તે ઝાલરના આકાર જેવા ગોળ છે રત્નકાંડના કથન પ્રમાણે યાવતુ રિષ્ટ કાંડપણ ઝાલરના આકાર જેવાજ કહેલ છે. બરકાંડ વિગેરેના કથન પ્રમાણે પંકબહુલકાંડ અબ્બેહુલમંડ ધનોદધિ ધનવાત તનુવાત છે, અવકાશાન્તર પણ ઝાલરના જેવાજ આકાર વાળું કહેવામાં આવેલ છે. શર્કરપ્રભાઇ પૃથ્વી પણ ઝાલરના આકાર જેવાજ આકારવાળી કહી છે. એ જ પ્રમાણે યાવતુ તમસ્તમાં પ્રભાના સુધી સમજવું ૯હે ભગવનું આ રત્નપ્રભા નમની જે પૃથ્વી છે એ પૃથ્વીની પૂર્વદિશાના ચર માંતથી કેટલે દૂર લોકાન્ત- કહ્યો છે ? પૂર્વદિશામાં રહેલ ચરમાંતથી બાર યોજન પછી લોકનો અંત અલોક કહ્યો છે. એ જ પ્રમાણે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં બાર બાર યોજનનો અપાન્તરાલ છે. તેર યોજન દૂર બે ભાગ સહિત બાર યોજન દૂર લોકનો અંત કહેલ છે. તાલુકાપ્રભાની પૂર્વદિશામાં આવેલા ચરમાંતથી ત્રીજા ભાગ સહિત તેર યોજન પછી લોકનો અંત કહેલ છે. એકપ્રભાની પૂર્વદિશાના ચરમાન્ત થી ચૌદ યોજના પછી લોકનો અંત છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વી છે, તેની ચારે દિશામાં આવેલ ચરમાન્ત થી ત્રીજા ભાગ કમ પંદર યોજન પછી લોકનો અંત કહ્યો છે. છઠ્ઠી પૃથ્વીની ચરમાન્સથી ત્રીજાભાગ સહિત પંદર યોજન પછી લોકનો અંત છે. સાતમી પૃથ્વીની ચરમાન્તથી પૂરા સોળ યોજન પછી લોકનો અંત કહ્યો છે. હે ભગવનું આ રત્ન પ્રભા પૃથ્વીની પૂર્વદિશામાં આવેલ જે ચરમાન્ત છે, ત્યાં સુધી અને અલોકની પહેલાં જે અપાંતરાલ છે તે કેટલા પ્રકારનો કહેલ છે?એ અપાન્તરાલ ત્રણ પ્રકારનું કહેલ છે.વલયકારઘનોદધિ, વલયાકારધનવાત વલયાકાર તનુવાત એ જ રીતે શર્કરપ્રભા આદિ સાતેમાં સમજવું [0] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો ઘનોદધિવલય રત્નપ્રભા પૃથ્વીની સઘળી દિશાઓ અને વિદિશાઓના ચરમાન્તરમાં જે ધનોદધિવલય છે, તે તિર્યમ્બા હલ્યની અપેક્ષાએ કેટલો મોટો કહેલ છે? હે ગૌતમ ! તે તિબાહલ્યની અપેક્ષાથી છ યોજનની મોટાઈ વાળો કહેલ છે. શર્કરપ્રભા પૃથ્વીનો તે યોજનના ત્રીજા ભાગ સહિત છ યોજનનો કહેલ છે. યોજનના ત્રીજા ભાગથી ઓછ સાત યોજનાની મોટાઈવાળો કહેલ છે. ધૂમપ્રભા પૃથ્વીનો ત્રીજા ભાગ સહિત સાત યોજનન કહેલ છે. તમ.પ્રભા પૃથ્વીનો ત્રીજા ભાગ કમ આઠ યોજનનો કહેલ છે. સાતમી તેનો ધનોદધિવલય તિર્ગબાહલ્યની અપેક્ષાથી આ યોજનાનો કહ્યો છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો જે ધનવાલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલો વિશાળ કહ્યો છે? હે ગૌતમ! સાડાચાર યોજના નો કહ્યો છે. શર્કરપ્રભા પૃથ્વીનો એક કોસ કમ પાંચ યોજનનો, વાલુકાપ્રભા પૃથ્વીનો * પાંચ યોજનાનો કહેલ છે પંકપ્રભા પૃથ્વીનો એક કોસ અધિક પાંચ યોજનનો ધૂમપ્રભા પૃથ્વીનો સાડા પાંચ યોજનનો. તમપ્રભા પૃથ્વીનો એક કોશ કમ છ યોજનનો, અધઃ સપ્તમી પૃથ્વીનો ધનવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી છ યોજન નો વિશાળ કહ્યો છે. હે ભગવનું રત્નપ્રભા પૃથ્વીમાં જે તનુવાતવલય છે, તે તિર્યમ્બા હલ્યની અપેક્ષાથી Page #48 -------------------------------------------------------------------------- ________________ 46 વાજીવભિગમ-૩- 10 કેટલી વિશાળતાવાળો કહ્યો છે? રત્નપ્રભા પૃથ્વીમાં જે તનુવાતવલય છે, તે તિર્યા હલ્યની અપેક્ષાથી છ કોસની વિશાળતાવાળો કહેલ એજ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીનો. કોસના ત્રીજા ભાગ સહિત છ કોસની વિશાળતા વાળો, વાલુકાપ્રભામાં કોશના ત્રીજા ભાગથી કમ સાત કોસની વિશાળતાવાળો, પંકપ્રભા પૃથ્વીનો સાત કોશની વિશાળતા વાળો, ધૂમપ્રભાપૃથ્વીનો ત્રીજા ભાગ સહિત સાત કોસનો વિશાળ, તમપ્રભા પૃથ્વીનો કોસ ગાઉના ત્રીજા ભાગથી કમ આઠ ગાઉનો, સાતમી પૃથ્વીનો તનુવાતવલય તિર્યગ બાહલ્યની અપેક્ષાથી આઠ કોષની વિશાળતા વાળો કહેલ છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો જે ધનોદધિ વલય છે, કે જે છ વોજનનો વિશાળ છે. તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવે તો તેમાં રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કર્ણવાળું પીળાવર્ણવાળું અને સફેદ વર્ણવાળું હોય છે? ગંધની અપેક્ષાથી. સુરભિ દુરભિ ગંધવાળુ હોય છે? સ્પર્શની અપેક્ષાથી તે કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત ઉષ્ણ, સ્નિગ્ધ અનેરૂક્ષ સ્પર્શવાળું હોય છે? તથા સંસ્થાનની અપેક્ષાથી તે પરિમંડલ ગોળ લરાકાર ઐસ ચતુરસ્ત્ર, આયત સંસ્થાનવાળું હોય છે? આ દ્રવ્યો અન્યોન્ય બદ્ધ હોય છે? તથા પરસ્પરમાં અવિભક્ત થઈને આ અન્યોન્ય ઘન સમુદાયણાથી મળેલું રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને હા ગૌતમ! એજ પ્રકારનું છે એ રીતે અધસતમાં સુધી જાણવું. હે ભગવનું રત્નપ્રભા પૃથ્વીમાં જે ધનવાતવલય છે, કે જેની વિશાળતા સાડા ચાર યોજનની છે, તેના ક્ષેત્રચ્છેદથી વિભાગ કરવામાં આવેતો તેમાં રહેલ દ્રવ્ય, યાવતુ પરસ્પર સમુદાય પણાથી રહે છે? હા ગૌતમ હોય છે એજ પ્રમાણે અધઃસપામી પૃથ્વી પર્યન્ત જાણવું. એજ પ્રમાણે તનુવાત વલયના વિષયમાં પણ જાણવું હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો જે ધનોદધિવલય છે, તેનું સંસ્થાન કેવું કહ્યું છે? હે ગૌતમ ! બલોયાના આકાર છે. એ પ્રમાણે અધ સત્તમાં પૃથ્વી સુધી જાણવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો જે ધનવાવતવલય છે તેનું સંસ્થાન કેવું છે? હે ગૌતમ! બલોયાના મધ્યભાગની વચમાના આકાર જેવો ગોળ આકારવાળો કહેલ છે. એ જ પ્રમાણેના આકાર સંબંધીનું કથન તમસ્તમપ્રભા સુધી સમજી લેવું. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો જે તનુવાતવલય છે, તે કેવા આકારવાળો છે ? હે ગૌતમ તે બલોયાના મધ્ય ભાગના આકાર જેવો ગોળ છે.એજ પ્રમાણે તમતમાં પૃથ્વી પર્યત સમજવું. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી આયામ વિખંભ માં કેટલી કહેવામાં આવી છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી અસંખ્યાત હજાર યોજનથી લંબાઈ પહોળાઈ વાળી કહેલ છે. એજ પ્રમાણે સાતમી પૃથ્વી પર્યન્ત સમજવું. હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વી અત્તમાં અને મધ્યમાં બધેજ પિંડભાવની અપેક્ષાથી સરખી છે? હા સરખી છે. તમસ્તમાં પૃથ્વી સુધી એ પ્રમાણે સમજી લેવું. [1] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં સમયે સમયે પહેલાં સઘળા જીવો ઉત્પન્ન થયા છે? અથવા એક સાથે સઘળા જીવો ઉત્પન્ન થયા છે? હે ગૌતમ સઘળા. જીવો પ્રાયઃ ક્રમે કરીને ઉત્પન્ન થયા છે પરંતુ એકી સાથે સર્વ જીવો ઉત્પન્ન થયા નથી એજ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી પતિની સમજવું. હે ભગવનું આ રત્નપ્રભાપૃથ્વી કાલ કમથી બધા જીવોએ પહેલાં છોડી છે? અથવા એકી સાથે છોડી છે? હે ગૌતમ! સઘળા જીવોએ ક્રમશઃ છોડી છે. એકી સાથે છોડી નથી. એ પ્રમાણે સાતમી નરક પર્યત સમજી Page #49 -------------------------------------------------------------------------- ________________ 47 - પ્રતિપત્તિ -3, નૈરયિક ઉદેસો-૧ લેવું. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં સઘળા પુદ્ગલો કાલ ક્રમથી પ્રવેશ્યા છે? કે તદભાવથી પરિણત થયા છે? હે ગૌતમ ! પૃથ્વીમાં સઘળા લોકવર્તિ પુદ્ગલો ક્રમ પૂર્વક પ્રવેશેલા છે. એકી સાથે પ્રવેશેલા નથી એ પ્રમાણે સપ્તમી નરક સુધી સમજવું | [92) હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી શું શાશ્વત છે? કે અશાશ્વત છે? હે ગૌતમ કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને કોઈ અપેક્ષાથી અશાશ્વત છે. રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાથિકનયની માન્યતા પ્રમાણે શાશ્વતી છે. પર્યાયોની અપેક્ષાથી અશાશ્વત છે. એ પ્રમાણે સાતે પૃથ્વી વિશે સમજી લેવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી કાળની અપેક્ષાએથી કેટલા કાળ સુધી સ્થાયીપણાથી રહે છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી કયારે પણ ન હતી એવી વાત નથી તથા આ વર્તમાન કાળમાં નથી તેમ નથી ભવિષ્ય કાળમાં નહીં હોય તેમ પણ નથી. રત્નપ્રભા પૃથ્વી પહેલાં હતી, વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળમાં રહેશે. ધ્રુવ છે. નિશ્ચિત છે શાશ્વત છે વિનાશ રહિત છે અવસ્થિત સ્થિર રૂપ છે. આજ પ્રમાણેનું કથન પાવતુ અધઃસપ્તમી પૃથ્વી પર્યન્ત કરવું જોઈએ. [93 રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી નીચેનો જે અરમાન્ત છે, તે એક લાખ એંસી હજાર યોજનની વિશાળતાવાળો છે. ખરકાંડના અધસ્તન ચરમાન્ત પર્યન્ત સોળ હજાર યોજનાનું અંતર કહેલું છે. રત્નકાંડની નીચેના ચરમાન્ત સુધીમાં એક હજાર યોજનનું અંતર કહેવામાં આવેલ છે. ઉપરના ચરમાન્ત સુધીમાં એક હજાર યોજનનું અંતર કહેવામાં આવેલ છે. વજકાંડના નીચેના ચરમાંત સુધીમાં વચમાં બે હજાર યોજનનું અંતર કહેલ છે. રિષ્ઠકાંડના ઉપરના ચરમાંત સુધી પંદર હજાર યોજનાનું અંતર થાય છે. અને રિઝકાંડનો જ અંધ સ્તન નીચેનો ચરમાંત છે, ત્યાં સુધીમાં સોળ હજાર યોજનનું અંતર થઈ જાય છે. રત્ન પ્રભા પૃથ્વીનો ઉપરના ચરમાંથી પંક બહુલકાંડની ઉપરનો જે ચરમાંત છે, તેમાં કેટલું અંતર કહ્યું છે? આ બેઉની વચમાં કેટલું અંતર આવેલું છે? હે ગૌતમ! આ બન્નેની વચમાં સોળ હજાર યોજનાનું અંતર આવેલું છે. ખરકાંડનો છેલ્લો કાંડ રિઝકાંડ છે. તેના અધતન ચરમતમાં રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી સોળ હજાર યોજનાનું અંતર કહેલ છે. પંક બહુલકાંડનું જે અધસ્તન નીચેનું ચરમાંત છે, એ એક લાખ યોજના અંતરનું છે. આ રત્નપ્રભા પૃથ્વીના અબ્દુલકાંડ કે જે ત્રીજો કાંડ છે, તેને જે ઉપરનો ચરમાંત છે, એક લાખ યોજના અંતરમાં છે અબ્બહુલકાંડનો જે અધતન ચરમાંત છે, એક લાખ એંસી હજાર યોજના અંતરવાળો. કહેલ છે. રત્નપ્રભાની ઉપરનું ચરમાંત પણ એક લાખ એંસી હજાર યોજના અંતરવાળું છે. ઘનોદધિ વલયનો અધતન નીચેનો ચરમાંત, અને રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ડ આ બનેમાં લાખ યોજનાનું અંતર છે. ધનવાતના ચરમાંત સુધીનું અંતર બે લાખ યોજનાનું છે. આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ધનવાતનું જે નીચેનું ચરમાંત છે, ત્યાં સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે. આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાત્તથી તનુ વાતવલયનું જે ઉપરનું ચરમાત્ત છે, ત્યાં સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે. એ જ પ્રમાણે તનુવાત વલયનો જે અધતન નીચેનો ચરમાન્ત છે. ત્યાં સુધી અસંખ્યાત લાખ યોજનોનું અંતર છે. એ જ પ્રમાણે રત્નપ્રભા સંબંધી અવકાશાન્તરનું જે ઉપરનું ચરમાન્ત છે. ત્યાં સુધીમાં અસંખ્યાત લાખ યોજનોનું અંતર છે. શિર્કરપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી તેની નીચેનું ચર માન્ત એક લાખ બત્રીસ Page #50 -------------------------------------------------------------------------- ________________ 48 જીવાજીવાભિગમ-૩ર્નિ- 13 હજાર યોજનાનું છે. ઘનોદધિ પૃથ્વીનો જે નીચેનો ચરમાં છે, તે એક લાખ બાવન હજાર યોજનની અંતરે છે તનુવાતવલયના નીચેના ચરમાન્ત સુધી અને અવકાશાન્તરની નીચેના ચરમાંત સુધી અસંખ્યાત લાખ યોજનાનું અંતરાલ છે. આ પ્રમાણે અધસતમી સુધી સમજી લેવું આ સંબંધમાં અંતર ફેરફાર એ છે કે જે પૃથ્વીનું જેટલું બાહલ્ય કહેલ છે, તેમાં ઘનોદધિનું બાહલ્ય પોતપોતાની બુદ્ધીથી મેળવી લેવું જોઈએ. [4] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી બીજી શર્કરા પ્રભા પૃથ્વીનો આશ્રય કરીને પહોળાઈમાં શું બરોબર છે? અથવા વિશેષાધિક અથવા સંખ્યાતગણી વધારે છે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી બીજી પૃથ્વી કરતાં વિસ્તારમાં પણ બરોબર નથી. પરંતુ તે વિશેષ હીનજ છે. તેથી તે સંખ્યાત ગુણહીન નથી. ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વી કરતાં બીજી શકરપ્રભા પૃથ્વી બરોબર નથી. પરંતુ વિશેષાધિક છે. બીજી પૃથ્વીની પહોળાઈ ત્રીજી પૃથ્વી કરતાં સંખ્યાતગણી નથી. એ જ પ્રમાણે ચોથી પૃથ્વી કરતાં ત્રીજી, પાંચમી પથ્વી કરતા ચોથી છઠી પૃથ્વી કરતાં પાંચમી અને સાતમી પૃથ્વી કરતાં છઠી પૃથ્વી વિશેષાધિક જ છે. તુલ્ય અથવા સંખ્યાત ગુણાધિક નથી. પ્રતિપત્તિ ૩-નૈરયિકાઉસો-૧-નીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (પ્રતિપત્તિઃ 3 નૈરથિક-ઉદેસોઃ 2). [૫]હે ભગવનું પૃથ્વીયો કેટલી કહેવામાં આવી છે? હે ગૌતમ! પૃથ્વીયો સાત જ કહેવામાં આવેલ છે. એક લાખ એંસી હજાર યોજનની પહોળાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજનને છોડીને અને નીચેમાં પણ એક હજાર યોજનને છોડીને એક લાખ અઠયોતેર હજાર યોજનમાં રત્નપ્રભા પૃથ્વીના નારકોને યોગ્ય ત્રીસ લાખ નરકવાસ છે, આ નરકવાસો મધ્યમાં ગોળ છે. અને બહારના ભાગમાં ચાર ખુણાના આકાર વાળા છે. યાવતું નીચેના ભાગમાં આ નરકાવાસો -છરા આ જેવા તીર્ણ આકારવાળા છે. આ પ્રમાણે બાકીની સઘળી પૃથ્વીયોના સંબંધમાં સમજી લેવું અધસપ્તમી પૃથ્વીના એક લાખ આઠ હજાર યોજનના બાહલ્યમાંથી સાડા બાવન હજાર ઉપરના ભાગને અને એટલા જ નીચેના ભાગને છોડીને વચલા ત્રણ હજાર યોજનના પોલાણમાં પાંચ મહાનરકાવાસો છે. [9] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નરકો કેવા સંસ્થાનવાળા કહ્યા છે ? પહેલી પૃથ્વીમાં જે નરકો છે, તે બે પ્રકારના કહેવામાં આવેલ છે. આવલિકા પ્રવિષ્ટ આવલિકા બાહ્ય. તેમાં જે આવલિકા પ્રવિણ નરક છે. તે ત્રણ પ્રકારના વૃત-ટ્યઅ અને ચતુરસ્ત્ર છે. તેમાં જે આવલિકા પ્રવિષ્ટથી જુદા એટલે કે બાહ્ય નારકાવાસી છે. તે અનેક પ્રકારના આકારોવાળા છે. કેટલાક લોખંડ ના કોષ્ઠના જેવા આકારવાળા છે કેટલાક મદિરા દારૂ બનાવવા માટે જેમાં લોટ વિગેરે રાંધવામાં આવે છે. તે વાસણના જેવા આકારના હોય છે. કેટલાક કન્દુ જેવા આકાર વાળા હોય છે. કેટલાક લોઢી તવાના જેવા આકારવાળા કેટલાક કવૈયાના જેવા આકારવાળા હોય છે. કેટલાક ભાત બનાવવાના વાસણના આકાર જેવા આકારવાળા હોય છે, કર્ણપટકના જેવા આકાર વાળા હોય છે કેટલાક-ઝુંપડી જેવા આકાર હોય છે. કેટલાકમૃદંગનંદી મૃદંગનાઆલિંજર સુઘોષ દર્દર નામના પણવ પટહ ભેરીનામના વાઘવિશેષના જેવા આકારવાળા જે પ્રમાણે રત્નપ્રભા Page #51 -------------------------------------------------------------------------- ________________ 49 પ્રતિપત્તિ-૩, ગેરયિક ઉદેસી-૨ પૃથ્વીના નરકો કહેલા છે. એ જ પ્રમાણે તમા નામની પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. [7] રપ્રભા પૃથ્વીમાં જે નરક છે. તે કેટલી વિશાળતા વાળા કહેવામાં આવેલ છે? હે ગૌતમ! આ નરક ત્રણ હજાર યોજનની વિશાળતાવાળા કહેલા છે. તે નીચેની પાદપીઠમાં એક હજાર યોજન સુધી ધનપણાથી રહેલા છે. પીઠના ઉપરના મધ્ય ભાગમાં તે એક હજાર યોજન સુધી સુષિર છે. તથા ઉપરમાં શિખરના જેવા એક હજાર યોજન સુધી તે સંકુચિત થતા ગયા છે. આ રીતે આ વિશાળતામાં ત્રણ હજાર યોજન થઈ જાય છે. આજ પ્રમાણે શર્કરા પ્રભાં પૃથ્વીથી લઈને અધસપ્તમી પૃથ્વી સુધી સમજવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં જે તે નરકો છે. તે કેટલી લંબાઈ વાળા અને કેટલી, પહોળાઈવાળાં કહેલ છે ? અને તેનો પરિક્ષેપ ઘેરાવો કેટલો છે? ગૌતમ ! પહેલી પૃથ્વીમાં બે પ્રકારના નરક કહેલ છે. સંખ્યાત યોજના વિસ્તારવાળા અને અસંખ્યાત યોજનના વિસ્તારવાળા તેમાં જે સંખ્યાત યોજન વિસ્તાર વાળા છે તે હજાર યોજનના. લાંબા પહોળા છે. અને જે અસંખ્યાત યોજનાના વિસ્તાર વાળો છે. તેઓ અસંખ્યાત યોજનના લંબાઈ પહોળાઈ વાળા છે. તેની પરિધિ પણ અસંખ્યાત હજાર યોજનની છે. એજ પ્રમાણે તમપ્રભા પૃથ્વી સુધી સમજી લેવું હે ભગવનું અધસપ્તમી પૃથ્વીમાં જે નરકો છે, તે કેટલી લંબાઈ વાળા, અને કેટલી પહોળાઈ વાળા અને કેટલી પરિધિવાળાછે? અધસપ્તમી પૃથ્વીમાં જે નરક છે, તે બે પ્રકારના છે. સંખ્યાત વિસ્તારવાળું એક અને અસંખ્યાત વિસ્તાર વાળા. તેમાં જે નરક સંખ્યાત વિસ્તારવાળું છે. તે એક અપ્રતિષ્ઠાન નરક જ છે તે એક લાખ યોજનની લંબાઈ પહોળાઈવાળું છે. તથા તેની પરિધિ 31227 યોજન ત્રણ.કોસ એકસો અઠયાવીસ ધનુષ સાડાતેર આગળથી કંઈક વધારે છે. તથા જે નરક અસંખ્યાત યોજનાના વિસ્તાર વાળા છે. તે ચાર છે. તે અસંખ્યાત યોજનની લંબાઈ પહોળાઈ વાળા છે. તથા-તેની પરિધિપણ અસંખ્યાત હજાર યોજનની છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ કેવા વર્ણવાળા કહેલા છે ? હે ગૌતમ ! આનરકાવાસી કાળા અને કાલાવાભાસવાળા, જેને જોતાંજ રૂવાડા ઉભા થઈ જાય એવા ભયંકર, ત્રાસ ઉત્પન્ન કરવાવાળા અને અત્યંત કૃષ્ણવર્ણ વાળા કહેલા છે એજ પ્રમાણેનું તમસ્તમઃ પ્રભાસુધીના નરકાવાસોના વર્ણનના સંબંધમાં પણ કથન કહેવું જોઈએ [૮]હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નરકો કેવા પ્રકારના ગંધવાળા કહ્યાછે? મરેલા સાપનું જે પ્રમાણેનું કલેવર શરીર હોય છે, મરેલી ગાયનું, મરેલા કૂતરાનું, મરેલી બીલાડીનું, મરેલા. મનુષ્યનું ,મરેલી ભેંસનું મરેલા ઉંદરનું, મરેલા હાથીનું, મરેલા સિંહનું, મરેલા વાઘનું, મરેલા વરૂ, મરેલા દીપડાનું શરીર હોય છે, અને આ બધા મરેલાના શરીરો માનો કે ધીરે ધીરે ફૂલીને સડી ગયેલા હોય, સડીને ફાટી હોય, અને જેમાંથી દુર્ગધ આવતી હોય અને એજ કારણથી જે અશુચિ-અપવિત્ર સ્પર્શ કરવા યોગ્ય ન હોય, જેમાં કીડાઓનો સમુદય ખદબદી રહયો હોય તેના કરતાં પણ અનંતગણી વધારે દુર્ગધ એ નરકોમાં હોય છે. આ નરકો એવા નથી આ નરકો તો કેવળ અસુંદર જ છે. વાવતુ મનને ગમે તેવા હોતા જ નથી. આજ પ્રમાણે તમસ્તમાં પૃથ્વીના નરકો પર્વત જાણવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકો છે. તે બધા કેવા પ્રકારનાં સ્પર્શવાળા હોય છે ? હે ગૌતમ ! -તલવારનો જેવો સ્પર્શ હોય છે, તેવો તથા અસ્તરાની ધારનો, કદંબવારકા પત્ર શક્તિ નામના આયુધ, ભાલાની ધારનો, તોમર નામના શસ્ત્રધારનો, Jant Education International Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવભિગમ-૩નિ-૨૯૮ બાણના અગ્રભાગનો, ફૂલના અગ્રભાગનો, -લાકડીના અગ્રભાગનો, “િડિપાલના અગ્રભાગનો, સોયના જૂડાના અગ્રભાગનો વીછિના ડખનો, અંગારાના સ્પર્શનો, અગ્નિની જ્વાલાનો, મુર્મર અગ્નિનો, અલાતનામ બળતા લાકડાની અગ્નિનો, શુદ્ધ અગ્નિ, વીજળી વિગેરેનો જેવો સ્પર્શ હોય છે, તે કરતાં પણ અત્યંત અનિષ્ટતર અકોત તર, અપ્રિયતર, અમનોમતર, એવો તેનો સ્પર્શ કહેલ છે. હે ભગવન્! આ રત્ન પ્રભાપૃથ્વીમાં જે નરકાવાસો છે, તે બધા કેટલા વિશાળ છે? જંબુદ્વીપ નામનો જે આ દ્વીપ જે દ્વીપ સઘળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં સૌથી પહેલા રહેલ તથા બધા દ્વીપ સમુદ્રો કરતાં જે નાનો છે. ગોળાકાર છે. જેનું સંસ્થાના તેલમાં પકાવેલા પુવા જેવું છે. ગોળ છે, રથનું પૈડું જેવું છે, કમળની કળીના જેવા ગોળ પૂર્ણિમાનો પૂર્ણચંદ્ર જેવો ગોળ આકારવાળો હોય તેવું છે. આ દ્વીપ એક લાખ યોજનની લંબાઈ પહોળાઈ વાળો છે. યાવતુ ત્રણ ગણાથી કંઈક વધારે પરિધિથી વીંટળાએલ છે. એવા આ જંબુદ્વીપને કોઈ વિમાન પરિવાર વિગેરે મોટિ &દ્ધિ વાળો, શરીર આભૂષણની મહા ઘુતિવાળો, અતયંત વધારે શારીરિક બળવાળો, અત્યંત મોટિખ્યાતિવાળો, તથા મોટા. ઐશ્વર્યવાળો મહાસુખવાળો અચિંત્ય શક્તિવાળો એવો દેવ યાવતુ ત્રણ ચપટિ વગાડ વામાં જેટલો સમય લાગે છે. એટલા સમયમાં આ કેવળ કલ્પ અથતિ સંપૂર્ણ જંબૂદ્વીપને એકવીસ વાર પરિભ્રમણ કરીને શીધ્રગતિથી આવી જાય છે એવી ગમન શક્તિવાળો એવો તે દેવ તે દેવજન પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ પ્રશસ્ત વેગવાળી ચપલ ચંડ શીધ્ર પરમોત્કૃષ્ટ વેગવાળી શત્રપક્ષની ગતિને પણ પરાજીત કરવાવાળી છેક નિપુણ દિવ્ય દેવલોક સંબંધિની દેવગતિથી વારંવાર ઉલ્લંધન કરતાં ઓછામાં ઓછા એક દિવસ, બે દિવસ, અને ત્રણ દિવસ સુધી વધારેમાં વધારે છ મહીના સુધી તેઓ નિરંતર ઉલ્લંઘન કરતા રહે તો બની શકે કે તે કેટલાક નરકવાસોને પાર કરી શકે. કેટલાક નરકવાસોને પાર ન પણ કરી એવી ઉપમાવાળા અને એટલામોટા વિસ્તારવાળા નરકાવાસો આ રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યા છે. રત્નપ્રભા પૃથ્વીમાં આ નરકવાસો જેમ ઘણા વિશાળ કહ્યા છે, એજ અધસપ્તમી પૃથ્વી સુધીમાં જે નરકાવાસો છે, તે બધા પણ એવા જ પ્રકારની મહા વિશાળતાવાળા કહ્યા છે, અધઃસપ્તમી પથ્વીમાં એક લાખ યોજનની લંબાઈ પહોળાઈ વાળું જે પ્રતિષ્ઠાન નામનું નરકાવાસ છે. તેનું ઉલ્લંઘન તો તે કરી શકે છે. પરંતુ અસંખ્યાત કોડ કોડિ યોજનાના વિસ્તારવાળા, બીજા જે ચાર નરકાવાસો છે. તેનું ઉલ્લંઘન તે દેવ કરી શકતો નથી. [9] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકાવાસ છે, તે કઈ વસ્તુમય છે? સર્વ પ્રકારથી વજમય છે. નરકોમાં અનેક ખરવિનશ્વર બાદર પૃથ્વીકાયિક જીવ અને પુદ્ગલ આવતા જતા રહે છે. તે નરકાવાસો દ્રવ્યોથે દષ્ટિથી શાશ્વત છે.વર્ણ રૂપી પર્યાયોથી આ બધા અશાશ્વત પણ છે, ગંધના પર્યાયો રસના પર્યાયો સ્પર્શના તે બધા એકાત્તતઃ નિત્ય પણ નથી. તેથી તેઓમાં કથંચિત નિત્યપણું અને કથંચિતું અનિત્યપણું છે. આજ પ્રમાણે તમતમપ્રભા પૃથ્વીના નરકા વાસો સુધી સમજી લેવું [૧૦૦આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોમાં નૈરયિક જીવો કયા સ્થાનમાંથી અને કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું અસંજ્ઞીઓ માંથી આવીને ઉત્પન્ન થાય અથવા સરીસૃપો અથવા ચોપગા પ્રાણીયોમાંથી અથવા સ્ત્રિયોમાંથી કે મત્સ્ય અને Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, રયિક ઉસો-૨ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોમાં નૈરયિક જીવો અસંજ્ઞીયોમાંથી યાવતુ મચ્યો અને મનુષ્યોમાંથી પણ ઉત્પન્ન થાય છે. [11] જે અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો છે, તેઓ તે પહેલી પૃથ્વીના નરકાવાસોમાં, સરીસૃવ વિગેરે ગર્ભજ પાંચ ઈદ્રિયોવાળા જીવો શકરપ્રભામૃથ્વી સુધીના, વાલુકાપ્રભા સુધીના નરકાવાસોમાં પક્ષી વિગેરે, પંકપ્રભા નામની જે ચોથી પૃથ્વી છે ત્યાં સિંહ સર્ષ પાંચમી પૃથ્વી સુધીના, છઠ્ઠી પૃથ્વી સુધી જ સ્ત્રી, મહાઅશુભ અધ્યવસાય વાળા મલ્યો. અને મનુષ્યો સાતમી પૃથ્વી સુધી જાય છે. શર્કરા પ્રભા માં સંજ્ઞી અર્થાત્ સરીસૃપોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને યાવતું મત્સ્ય અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન તાય છે. વાલુકા પ્રભામાં અસંજ્ઞી કે સરીસૃપોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ સંશી પક્ષિયો માંથી યાવત્ મત્સ્ય અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પંકપ્રભાપૃથ્વીના નરકાવાસોમાં ઉત્પન્ન થવાવાળા નૈરયિકો અસંશી જીવોમાંથી કે સરીસૃપોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ ચોપગા સિહોમાંથી આવીને યથાવતુ મત્સ્યો માંથી આવીને ઉત્પન્ન થાય છે. અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસોમાં નરયિક જીવો અસંજ્ઞી જીવોમાંથી સરીસૃપોમાંથી આવીને પક્ષિયોમાંથી આવીને ચોપગા પ્રાણિયોમાંથી સપમાંથી આવીને પણ કે સિયોમાંથી આવીને ઉત્પન્ન થતાનથી. પણ મચ્યો માછલાઓમાંથી અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે વધારેમાં વધારે સંખ્યાતપણ ઉત્પન્ન થાય છે અને અસંખ્યાતપણે ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણેનું અધઃ સપ્તમી . સુધી પાઠ કહ્યો છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાંથી જો નારક જીવને પ્રતિસમયે તેમાંથી બહાર કાઢવામાં આવે તો તે બધા ત્યાંથી કેટલા કાળ પછી કેટલા પૂરેપૂરા બહાર કાઢી શકાય જો એક એક સમયમાં. અસંખ્યાત બહાર કઢાય તો પણ અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણી કાળ પૂરો થઈ જાય તો પણ પૂરેપૂરા નારકીયો બહાર કાઢી શકાતા નથી. આ રીતે તેઓને ત્યાંથી બહાર કાઢવાનું થયું અને ભવિષ્યમાં પણ તેમ થશે અહીં અને વર્તમાનમાં પણ તે રીતે થતું નથી. યાવતુ અધસપ્તમી સમજી લેવું [102] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકજીવોના શરીરોની અવગાહના કેટલી છે? નૈરયિક જીવોના શરીરોની અવગાહના બે પ્રકારની છે ભવધારણીય એક અને બીજી ઉત્તરક્રિય. જે ભવધારણીય છે, તે જધન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ રૂપ હોય છે અને ઉત્કૃષ્ટથી તે સાત ધનુષ ત્રણ હાથ અને પૂરા છ આંગળ પ્રમાણની હોય છે. જે ઉત્તર વૈક્રિયરૂપ છે, તે જધન્યથી આગળના સંખ્યામાં ભાગ રૂપ છે. અને ઉત્કરથી તે પંદર ધનુષ અઢી હાથ પ્રમાણની છે. શર્કરા પ્રભા માં ભવધારણીય શરીરાવગાહના જધન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ રૂપ છે. ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ. ઉત્તર વૈક્રિય જધન્યથી તો આગળના સંખ્યામાં ભાગ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક ત્રીસ ધનુષ અને એક હાથની છે. તાલુકા પ્રભા ભવધારણીય શરીર વગાહ ના જધન્ય થી આગળના અસંખ્યાતમા ભાગરૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક ત્રીસ ધનુષ અને એક હાથ પ્રમાણની છે. ઉત્તરક્રિયરૂપ શરીરાવગાહના જધન્યથી આંગળ ની સંખ્યામા ભાગ રૂપ છે અને ઉત્કૃષ્ટથી બાસઠ ધનુષ અને બે હાથ પંકપ્રભા માં જે Page #54 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ-૩ર્નિ-૨/૧૦૨ ભવધારણીય અવગાહના જધન્યથી બાસઠ ધનુષ અને બે હાથની અને ઉત્તર વૈક્રિયરૂપ અવગાહના જધન્યથી આગળના સંખ્યામાં ભાગ રૂપ અને ઉત્કૃષ્ટથી તે એકસો પચ્ચીસ ધનુષની છે. ધૂમપ્રભામાં ભવધારણીયરૂપ શરીરવગાહના જધન્યથી એક આગળના અસંખ્યાતમા ભાગ રૂપ અને ઉત્કૃષ્ટથી એકસો પચ્ચીસ ધનુષ પ્રમાણની છે.* ઉત્તર વૈક્રિયરૂપ શરીરાવગાહના જઘન્યથી એક આંગળના સંખ્યામાભાગ રૂપ ઉત્કૃષ્ટથી અઢીસો ધનુષ છે છઠ્ઠી ત:પ્રભા નામની પૃથ્વીમાં ભવધારણીય જધન્યથી આગળના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી ૨પ૦ ધનુષ પ્રમાણની ઉત્તરવૈક્રિય શરીરાવ ગાહના જધન્યથી આગળના સંખ્યાતમા ભાગ રૂપ અને ઉત્કૃષ્ટઅવગાહના પ00 ધનુષ પ્રમાણની, સાતમી પૃથ્વીમાં ભવધારણીય શરીરવગાહના જધન્યથી એક આગળના અસંખ્યાતમા ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી તે પાંચસો ધનુષ પ્રમાણની છે. તથા ઉત્તર વૈક્રિય રૂપ શરીરવગાહના જઘન્યથી તો એક આંગળના સંખ્યાતભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુરૂપ છે. [103 હે ભદત્ત! આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકોના શરીરો ક્યા સંહનનવાળા કહેલા છે. કોઈ પણ સંહનનવાળા હોતા નથી. નારકોના શરીરમાં હાડકાઓ હોતા નથી. શિરાઓ હોતી નથી. સ્નાયુઓ હોતા નથી. તેથી નારકો ના શરીરે સહન ન વિનાના કહેવામાં આવેલ છે. જે પુદ્ગલો અનિષ્ટ યાવતું અમનોમ હોય છે, તેઓ તેઓના શરીર રૂપે પરિણમે છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના નૈરયિકોના શરીરો કયા સંસ્થાન વાળા હોય છે નારક જીવોના શરીરો બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક ભવધારણીય શરીર અને બીજુ ઉત્તર વૈક્રિય શરીર બંને શરીર હંડક સંસ્થાનવાળા જ હોય છે. આ પ્રમાણે અધસપ્તમી પર્યન્ત સમજી લેવું. ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના. નરકાવાસોમાં રહેવાવાળા નૈરયિકોના શરીરો કેવા વર્ણવાળા હોય ? પહેલી પૃથ્વીના નરકાવાસોમાં શરીરોનો વર્ણ કાળો, કાંતીવાળો કે જેને જોવાથી જ શરીરના રૂંવાડા ઉભા થઈ જાય એવા અને ભયકારક અત્યંત કૃષ્ણ કાળા હોય છે. આજ પ્રમાણે બીજી પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીમાં જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલ છે કે તેનાથી પણ વધારે અનિષ્ટતર વિગેરે વિશેષણો વાળી દુર્ગધ આ નારક જીવોના શરીરમાંથી આવે છે. પહેલી પૃથ્વીના નૈરયિકોના શરીરો કે જેઓની ચામડી ઉપર સેંકડો ઉઝરડા કરચલી પડેલી હોય અને તેથી જ જેઓ કાંતિવિનાના હોય છે તથા જેનો સ્પર્શ પરૂષ કઠોર છે તેવા, બીજી પૃથ્વીથી લઈને અધિસપ્તમી પૃથ્વી સુધીના નારકોના શરીરો હોય છે. [૧૦૪હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને કેવા પ્રકારના પુદ્ગલો ઉચ્છવાસ પણેથી પરિણમે છે? હે ગૌતમ જે પુગલો અનિષ્ટ યાવતુ અમનોજ્ઞ છે. એવા પદ્ગલોજ શ્વાસોચ્છવાસ રૂપે પરિણમે છે. રત્નપ્રભાપૃથ્વીના નારકોના કથન મુજબ જાણો. તમસ્તમપ્રભા પૃથ્વીના નારકોના શ્વાસોચ્છવાસ જાણવું એજ પ્રમાણે પહેલી રત્નપ્રભા પૃથ્વીથી લઈ ને સાતમી તામસ્તમપ્રભા પૃથ્વીના કથન, સુધીના નારક જીવોને આહારપણાથી જે પુદ્ગલો પરિણત થાય છે, તે બધા પણ અનિષ્ટ વિગેરે પૂર્વોક્ત વિશેષણો વાળા જ હોય છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને કેટલી વેશ્યાઓ કહી છે? રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને કેવળ એક કાપીત વેશ્યાજ કહી એ જ પ્રમાણે શર્કરા પ્રભા માં પણ કેવળ એક કાપીત વેશ્યાજ હોય છે.વાલુકપ્રભા પૃથ્વીના નૈરયિકોને બે વેશ્યાઓ , Page #55 -------------------------------------------------------------------------- ________________ 53 પ્રતિપતિ-૩, વૈરયિક ઉદ્દેશો-ર હોય છે નીલલેશ્યા અને કાપોતલેશ્યા, કાપોત લેશ્યા વાળા વધારે છે, નીલ લેફ્લાવાળા થોડા છે. પંકપ્રભા પૃથ્વીના નારકોને કેવળ એક નીલ વેશ્યાજ હોય છે. તે ત્રીજી પૃથ્વીની નીલ લેફ્સાની અપેક્ષાએ અવિશુદ્ધ હોય છે. ધૂમ પ્રભા પૃથ્વીના નૈરયિકોને બે વેશ્યાઓ કહી છે. કૃષ્ણલેયા અને બીજી નીલલેશ્યા નીલ ગ્લેશ્યાવાળા વધારે હોય છે. કૃષ્ણલેશ્યા વાળા ઓછા હોય છે. તમપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં એક કૃષ્ણ લેશ્યા જ હોય છે આ કણ લેશ્યા ધૂમપ્રભા પૃથ્વીમાં કહેલી કૃષ્ણ લેશ્યાની અપેક્ષાએ વિશુદ્ધતર હોય છે. અધઃસપ્તમી પૃથ્વીના નારકોને કેવળ એક પરમ કૃષ્ણ લેશ્યાજ હોય રત્નપ્રભા પૃથ્વીમાં રહેવાવાળા નૈરયિકો કેવી દષ્ટિવાળા હોય છે? પહેલી પૃથ્વીમાં રહેલા નૈરયિકો સમ્યગુ દષ્ટિવાળા પણ હોય છે, મિથ્યા દષ્ટિવાળાપણ હોય છે, અને મિશ્ર દષ્ટિવાળા પણ હોય આજ પ્રમાણેનું અધઃસપ્તમી પૃથ્વી સુધીના સમજવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો જ્ઞાની હોય છે? કે અજ્ઞાની હોય છે ? જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે જે જ્ઞાની હોય છે, તેઓ નિયમથી ત્રણ જ્ઞાનવાળા હોય મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાની જેઓ અજ્ઞાની હોય છે, તેઓ નિયમથી કેટલાક બે અને કેટલાંક ત્રણ ત્રણ અજ્ઞાનવાળા હોય છે, જે નારકો બે અજ્ઞાન વાળા છે, તે નિયમથી જ મતિઅજ્ઞાનવાળા અને મૃત. અજ્ઞાનવાળા છે. ત્રણ અજ્ઞાન વાળા છે. તેઓ નિયમથી મતિ અજ્ઞાન શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન વાળા હોય છે. આજ પ્રમાણે તમસ્તમપ્રભા પૃથ્વીના નારક માટે સમજવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો કયા યોગવાળા હોય છે ? ત્રણે યોગવાળા હોય છે. આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધીના સમજવું હે ભગવનુ આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો અવધિ જ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે છે અને કેટલા ક્ષેત્રને દેખે છે ગૌતમ! ઓછામાં ઓછા સાડાત્રણ ગાઉ સુધીના પદાર્થોને અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉ સુધીના પદાર્થોને જાણે છે. શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકો અવધિજ્ઞ નથી ઓછામાં ઓછા ત્રણ ગાઉ સુધીના પદાર્થોને જાણે છે. એ આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી અધેિ અધ ગાઉ ઓછા કરતા જવું જોઈએ. એ રીતે સાતમી પૃથ્વીના નૈરયિકો જધન્યથી અર્ધ ગાઉ સુધી અને ઉત્કૃષ્ટ થી એક ગાઉ સુધીના પદાર્થોને પોતાના અવધિજ્ઞાન થી જાણે છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકોને કેટલા સમુદ્યાતો કહેવામાં આવ્યા ચાર સમુઘાતો કહેવામાં આવ્યા, વેદનાસમુદ્દઘાત, કષાયસમુદ્યાત. માર ણાન્તિક સમુદ્રઘાત અને વૈક્રિય સમુદ્યાત. આ પ્રમાણે યાવતુ તમસ્તમપ્રભાના નારક જીવો સધી જાણવું. | [૧૦પ હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો કેવા પ્રકારની ભૂખ અને તરસનો અનુભવ કરે છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની અસતુ કલ્પના કરીને સઘળા પુગલોને અને સઘળા સમુદ્રોને મુખમાં જો નાખવામાં આવે તો પણ તૃપ્ત થતા નથી તરસ-રહિત પણ થતા નથી. આજ પ્રમાણે ભૂખ અને તરસ કથન સાતમી પૃથ્વી સુધીના નરયિકોના સંબંધમાં સમજી લેવું હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો કેટલા રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે? ગૌતમ! રત્નપ્રભા ના દરેક નૈરયિક એક રૂપની વિકુ વણા કરવામાં સમર્થ છે. અને અનેક રૂપોની વિકુવણા કરવામાં સમર્થ છે. જ્યારે તે નારકો એક રૂપની વિદુર્વણા તેઓ એક વિશાળ મુદુગરની પણ વિકુવા કરી શકવામાં સમર્થ હોય એ જ પ્રમાણે મુસુંઢિ કરવાની શક્તિરૂપ શસ્ત્ર ની, ચક્રની, નારાચ બાણની. Page #56 -------------------------------------------------------------------------- ________________ 54 જીવાજીવાભિગમ-નિ-ર/૧૦૫ કુંત ભાલાઆદિ શસ્ત્ર વિશેષની યાવતુ ધિંડિમાલ રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ હોય છે. જ્યારે તે નારકો અનેક રૂપોની વિદુર્વણા કરે છે. ત્યારે તેઓ અનેક મુગરરૂપોની યાવતુ અનેક મુકુંઢિ રૂપોની વિકુવણ કરી શકવામાં સમર્થ હોય છે. તેઓ સંખ્યાત. રૂપોની વિતુર્વણા કરે છે. અસંખ્યાત રૂપોની વિકવણા કરતા નથી. આ વિકર્વિત રૂપો , નારક જીવોના શરીરથી સંબદ્ધ હોય છે. અસંબદ્ધ હોતા નથી. આ વિકુર્વિત રૂપો. પોતાના શરીરની બરોબર હોય છે. અસદશ હોતા નથી. અનેક રૂપોની વિક્ર્વણા કરીને તેઓ પરસ્પરમાં એક બીજાના રૂપોની સાથે તેને લડાવીને શરીરમાં ઈજા પહોંચાડીને વેદના ઉત્પન્ન કરે છે. તે વેદના અત્યંત દુખ રૂપે તેને બાળતી રહે છે. મર્મ પ્રદેશોમાં પ્રવેશ કરીને સમસ્ત શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. કઠોર હોય છે. કટુ છે અત્યંત રૂક્ષતા જનક હોય તીવ્ર છે કેવળ દુઃખનું જ સામ્રાજય છે. દુર્તધ્ય કહેલ છે. દુરધ્યવસાય પૂર્વક ભોગવે છે. આજ પ્રમાણે નારક જીવો, શકરપ્રભા, અને ધૂમપ્રભા પૃથ્વીમાં પણ અત્યંત વેદના. ભોગવતા રહે છે. છઠી અને સાતમી પૃથ્વીમાં નૈરયિક જીવો અનેક મોટા મોટા રાતા. રંગના કંથનામના જીવોના રૂપો જેવા લાલવર્ણના અને માનો કે જેનું મુખ વજનું જ બનેલું છે, એવા શરીરોની કે જે ગાયના છાણના કીડા જેવા હોય છે. તેવા જીવોની વિકવણા કરે છે. તેવા શરીરોની વિકુણા કરીને તે પછી પરસ્પરમાં એક બીજાના શરીર પર ઘોડાની જેમ સવાર થઈને વારંવાર કરડે છે. અર્થાતુ સો ગાઠો વાળી શેલડીના કીડાની માફક અંદરને અંદર સનસનાટ કરતા થકા પેસી જાય છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના. નૈરયિકો કેવી વેદનાનું વેદન કરે છે,? હે ગૌતમ! તે નારકો શીત વેદનાનું વેદન કરતા નથી. પરંતુ ઉષ્ણ વેદનાનું વેદન કરે છે. શીતોષ્ણ વેદના ભોગવતા નથી પંકપ્રભા પૃથ્વીમાં તેમાં રહેવાવાળા નારકો શીત વેદનાનો પણ અનુભવ કરે છે. અને ઉષ્ણ વેદનાનો પણ અનુભવ કરે છે. શીતોષ્ણ વેદનાનો અનુભવ કરતા નથી. વધારે જીવો, ઉષ્ણ વેદનાનો અનુભવ કરે છે. ઘણા થોડા શીનીષ્ય વેદના અનુભવે છે. ધૂમપ્રભા. પૃથ્વીના નારક જીવો શીતોષણ વેદનાનો પણ અનુભવ કરે છે, ઉષ્ણ વેદનાનો પણ અનુભવ કરે છે, પરંતુ શીત વેદના અનુભવ કરતા નથી. શીત વેદના અનુભવ કરે છે, એવા બહુતરક છે. ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે. તેઓ તોક્તર છે. તમwભા પૃથ્વીના નૈરવિયેકો શીત વેદનાનો અનુભવ કરે છે. ઉષ્ણ વેદનાનો કે શીતોષ્ણ વેદનાને અનુભવ પણ કરતા નથી. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિક જીવો કેવા પ્રકારના થઈને નૈરયિક ભવનો અનુભવ કરે છે, હે ગૌતમ! તે નારકો ત્યાંનારકમાં સદા ભયભીત થઈને ક્ષેત્રસ્વભાવથી થવાવાળા મહાગાઢ અંધકારને લેવાથી ચારે બાજુની શંકા યુક્ત થઈને તથા સર્વદા ક્ષેત્ર સ્વભાવથી થવાવાળા અંધારાને જોવાથી ગભરાયેલા થઈને અથવા પરમાધાર્મિક દેવો દ્વારા પરસ્પર એક બીજાના પૂર્વભવ ના વેરોને પ્રગટ કરવાના કારણે, બદલો લેવા રૂપ દુઃખો આવવાથી દુઃખિત થઈને તથા હંમેશા ભૂખથી પીડાઈને સર્વદા ઉદ્વિગ્ન થઈને ઉપકવવાળા થઈને તે હમેશાં પરમ અશુભ રૂપ અને જેની તુલના થઈ શકતી નથી એવા અનુબદ્ધ નિરંતર પરમ્પરાથી જ અશુભ પણાથી આવેલાનારકભવને ભોગવે છે, આજ પ્રમાણે સાતમી પૃથ્વી સુધીના નરકાવાસોમાં નારકના ભવને ભોગવે છે. અધસપ્તમી પૃથ્વીમાં પાંચ જ અનુત્તર મહાનરક છે, તે ઘણા જ વિશાળ છે, ત્યાં નારક જીવો ઘણા મોટા દુઃખોનો અનુભવ કરે છે. સાતમી પૃથ્વીમાં આ કહેવામાં Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, ઐરયિક ઉદસો-૨ આવનાર સ્વરૂપ વાળા પાંચ મહાપુરૂષ અનુત્તર એટલે કે જેનાથી વધારે બીજો કોઈ દડ ન હોય એવા તે દંડ સમદાનોના પ્રભાવથી અર્થાતુ કમની સર્વોત્કૃષ્ટ સ્થિતિ અને સર્વોત્કૃષ્ટ અનુભાગબંધ કરાવવાવાળા પ્રાણિહિંસા વિગેરેના અધ્યાવસાય રૂપ કારણોના પ્રભાવથી મૃત્યુ ના અવસરે મરણ પામીને તે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસ માં ઉત્પન્ન થયા છે. જે પાંચ મહાપુરૂષો ઉત્પન્ન થાય છે. તેઓ ના નામો આ પ્રમાણે છે. જમદગ્નિના પુત્ર રામ-પર શુરામ. લચ્છાતિનો પુત્ર દઢાયુ. ઉપરિચર વસુરાજ, કૌરવ્ય સુભમ અને ચુલનીનો પુત્ર બ્રહ્મદત્ત. આ બધા નારક જીવો ત્યાં કાળા વર્ણવાળા ઉત્પન્ન થયા. યાવતુ અત્યંત કઠણ આવા પ્રકારની વેદનાનો અપ્રતિષ્ઠાન નામના નરકમાં અનુભવ કરે છે. હે ભગવનું જે નરકોમાં ઉષ્ણવેદનાનો અનુભવ થાય છે, તે નરકોમાં નૈરયિક જીવો કેવી ઉષ્ણ વેદનાનો અનુભવ કરે છે ગૌતમ ! જેમ કોઈ લુહારનો પુત્ર હોય અને તે યુવાન હોય શારીરિક સામર્થ્યથી યુક્ત હોય, સુષમ સુષમ વિગેરે કાળમાં ઉત્પન્ન થયેલ હોય, અલ્પ આતંક વાળો હોય જેના બન્ને હાથો સ્થિર હોય જેના પગ બને પડખાં અને પૃષ્ઠ ભાગ તથા બન્ને જાંઘો ખૂબ જ મજબૂત હોય, જે બે તાડના ઝાડ જેવા સરળ અને લાંબા તથા પુષ્ટ હાથોવાળા હોય જેના બન્ને ખભાઓ પુષ્ટ અને ગોળ હોય જેનું શરીર ચામડાના ચાબુકના પ્રહારોથી, મુગરોના પ્રહારોથી અને મુષ્ટિકાઓના પ્રહારોથી ખૂબજ પરિપુર્ણ થયેલ હોય એવા આન્તરિક ઉત્સાહ અને વીર્યથી યુક્ત હોય. નિપુણ હોય દક્ષ હોય, મિતભાષી હોય, દરેક કાર્યોમાં પૂર્ણપણાથી કુશળતા પ્રાપ્ત થઈ ચૂકી હોય, એવો તે લુહારપુત્ર ઘણા જ ભારે લોખંડના ગોળાને પાણીથી ભરેલા એક નાના ઘડાની માફક લઈને વારંવાર અગ્નિમાં તપાવે વારંવાર હથોડાથી કૂટે તેને કાપે તેનું ચૂર્ણ બનાવે ઓછામાં ઓછા એક દિવસ બે દિવસ, અને ત્રણ દિવસ સુધી અને ઉત્કૃષ્ટથી પંદર દિવસ સુધી તેને ઠંડો પાડવા રાખી મૂકવામાં આવે. પછી તે ગોળાને લોખંડની સાણ સીથી પકડીને અસત્કલ્પનાથી ઉષ્ણ વેદનાવાળા નારકોમાં રાખવામાં આવે અને વિચાર કરે કે હું આને હમણાં જ મટકું મારે તેટલામાં જ ઉઠાવી લઈશ તેટલામાંજ તે ગોળ ત્યાં ટુકડે ટુકડાના રૂપમાં થયેલો તેને નજરમાં આવે છે. અથવા સર્વથા ગળતો પીગળતો દેખાય અથવા તો ભસ્મ રૂપ અવસ્થાને પ્રાપ્ત થયેલ છે તેની નજરમાં આવે છે. એવી અધિક ઉષણતા તે ઉષ્ણવેદનાવાળા નારકોમાં છે. મદોન્મત્ત હાથી હોય તે સાઈઠ વર્ષનો હોય અને જ્યારે પહેલા શરદ્ કાળ સમયમાં નિદાઘ ગ્રીષ્મ ઋતુના ચરમ કહેતાં અન્તિમ સમયે તાપથી તપીને સૂર્યના તીક્ષ્ણ તડકાથી પરાભવ પામીને તરશથી વ્યાકુળ થઈ જાય છે. જેના ગળું અને તાળવું બને સૂકાઈ ગયા હોય, અને અસાધારણ તરસની વેદનાથી જે વારંવાર તડફડતો રહે છે. શારીરિક સ્થિરતા વિનાનો બની ગયો હોય, શરીર પોતાના ભારને વહન કરવામાં ગ્લાનીનો અનુભવ કરવા લાગ્યું હોય, તે અવસ્થામાં જ્યારે એક મોટી પુષ્કરિણીને દેખે છે, કે જેના ચાર ખૂણાઓ છે. કે જે પુષ્કરિણી અંદર પ્રવેશ કરવા, 'સૂખ પૂર્વક જઈ શકાય તેવા હોય તેમજ ક્રમશઃ જે ઉંડી થતી ગઈ હોય અને જલસ્થાન જેનું ઘણું જ ગંભીર છે, અને તેથી જ જેનું પાણી ઘણું જ ઠંડુ રહેતું હોય, જેની અંદરનું પાણી કમલપત્ર અને મૃણાલથી ઢંકાઈ રહ્યું હોય, વાવડીના રમણીય કમળોની ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હોય. સ્વચ્છ અને નિર્મળ પાણી જેમાં ભરેલું પક્ષિયોના અનેક Page #58 -------------------------------------------------------------------------- ________________ પદ વાછવાભિગમ-૩ર્નિ-૨૧૦૫ જોડાઓના સમુહ હોય એવા સરોવરને જુવે અને તે મત્ત એવો હાથી તેમાં પ્રવેશ કરે છે. તેનાથી એ હાથી પોતાની ગમને સારી રીતે શાંત કરી લે છે. તથા કિનારાની પાસેના શલ્લકી એક જાતનું ઘાસ વિગેરેના કિસલયો ખાઈને પોતાની ભૂખ પણ દૂર કરી દે છે. અને પરિધહ, ભૂખ, તરસના, શાત્ત થઈ જવાથી તે શરીરમાં વ્યાપ્ત થયેલ ગર્મીને પણ દૂર કરી દે છે. આ રીતે જ્યારે તેના શરીરમાં ઠંડકનો અનુભવ થવા માંડે છે, ત્યારે તે ત્યાંજ નિદ્રા લેવા માંડે પોતાની સ્મરણ શક્તિને આનંદને ધિયને ચિત્તની સ્વસ્થતાને પામે છે, આ રીતે પોતે શીતી ભૂત થયેલ તે ગજરાજ ત્યાંથી ચાલવા લાગે છે. અને ચિત્તમાં જાગેલી એક પ્રકારની આહલાદ રૂપ પ્રસન્નતા રૂપ સુખ પરિણતીથી પોતે પોતાને આનંદ રૂપ માનવા લાગે છે. એ જ પ્રમાણે હે ગૌતમ! અસદુ ભાવ કલ્પનાને લઈને ઉષ્ણ વેદના વાળા નરકોમાંથી નીકળેલો નૈરયિક જે આ મનુષ્ય લોકમાં અત્યંત ઉષ્ણ તાના સ્થાનો છે જેમકે ગોંડિકાલિંછ, શોડિકાલિંછ, લિંડિકાલિંછ, લોખંડને ગાળવાની તાંબાને ગાળ વાની ભઠી, સીસાને ઓગાળવાની વાસણને પકાવવાની ભઠીનો, ધાતને ગાળવાના ભઠાનો અગ્નિ, ઈટોને પકવવાવાળા ભઠનો અગ્નિ, ગોળ બનાવવાની ભટ્ઠીનો અગ્નિ, તલની અગ્નિ બધા સ્થાનો મનુષ્યલોકમાં અગ્નિના સંપર્કથી તપેલા રહે છે. તે સ્થાનો સાક્ષાત્ અગ્નિના સ્થાપનાપન્ન હોય છે. તેનો જે વર્ણ ફૂલેલા પલાશના ફૂલો દેખાય છે, જે હાર ઉલ્કાઓ અગ્નિકણોને બહાર કાઢે છે આ સ્થાનો હજારો જવાલા ઓને જ જણે વમન કરતા ન હોય તેવા હોય છે. હજારો અંગારાઓને પોતાની અંદરથી. બહાર કાઢી રહ્યા હોય, એવા વિકટ અગ્નિના દાહ રૂપ વેદનાને ઉત્પન્ન કરવાવાળા આ સ્થાનોને જો ઉષ્ણ વેદના વાળા નરકોના નારકીઓ જોઈલે અને જોઈને તે તેમાંથી કોઈ એક સ્થાનમાં પ્રવેશ કરી જાય છે. ત્યાં પ્રવેશ કરીને તે નારકી ત્યાં પણ પોતાની નરકજન્ય ઉણ વેદનાને દૂર કરી શકે છે. તરસને પણ નાશ કરી દે છે. પોતાની ભૂખને પણ શાંત કરી લે છે. પોતાના શરીરની અંદર રહેલા પરિતાપ રૂપ જવરને પણ દૂર કરી અને દાહને પણ શાંત કરી દે છે. એ નારકીને આ સ્થાનોમાં પણ એ માતંગના જેવી શીતળતાનો અનુભવ થાય છે, ત્યારે તે ક્ષણિક નિદ્રાનો પણ અનુભવ પ્રાપ્ત કરી પોતાની ભૂલેલી સ્મૃતિને થોડી ઘણી શાંતીને ચિત્તની સ્વસ્થતા રૂપ ધતિને અને મતિને પણ પામે છે. તેથી શીત રૂપ થયેલ અને શીતભૂત થયેલ પોતે પોતાનામાં શાંતિનો અતિશયપણથી અનુભવ કરતો તે નારક જીવ સાતા અને સુખ બહુલ સ્થિતિવાળો બની જાય છે. શું આવા પ્રકાર ની ઉષ્ણ વેદના છે? ગૌતમ! આ અર્થ બરોબર નથી. ઉષ્ણવેદનાવાળા નરકોમાં રહેલા નિરયિકો પૂર્વોક્ત વેદનાથી પણ વધારે અનિષ્ટતર એવી ઉષ્ણવેદનાનો અનુભવ કરે હે ભગવનું શીતવેદનાવાળા નરકોમાં નારકો કેવી શીતવેદનાનો અનુભવકરે છે ? હે ગૌતમ ! જેમ કોઈ લુહારનો છોકરો હોય, અને તે પહેલા વર્ણવ્યા પ્રમાણેના વિશેષણો વાળો હોય, તે લુહાર લોખંડની સાણસી પકડીને ગોળાને માનો કે શીત વેદનાવાળા નારકોમાં નાખી અને તેને નાખતાંજ પાછો એવો વિચાર કરે કે હું આને આને હમણાં જ આંખનું મટકુ મારે તેટલામાં જ કાઢી લઉં છું એટલા કાળમાંજ તે શીતવેદનાવાળા નરકોમાં નાખેલ તપેલો લોખંડની પીંડ ત્યાં ઓગળવા અને ગળવા માંડે છે. તેમ તેને સાક્ષાત્ દેખાય છે. આ પ્રમાણે હે ગૌતમ! આ પણ અસત્કલ્પના સમજવી જોઈએ શીત વેદના વાળા નરકોમાંથી કોઈ નૈરયિક બહાર નીકળ્યો હોય, અને બહાર નીકળીને તે જે Page #59 -------------------------------------------------------------------------- ________________ . . . . . પ્રતિપત્તિ-૩, રયિક ઉસો-૨ આ મનુષ્યલોકમાં શીતપ્રધાન સ્થાન છે, જેમકે હિમ, હિમjજ, હિમપટલ, બરફનો ગોળો, હિમ પટલ પંજ, બરફના ગોળાનો ઢગલો, શીત અથવા શીતપંજ વિગેરે બધા સ્થાનોને તે દેખે છે, અને દેખીને તેમાં અવગાહન કરે છે. અવગાહન કરીને તે તેના સંપર્કથી નરક જન્ય પોતાના શીતની નિવૃત્તિ કરી લે છે. તરસ પણ શાંત કરીલે છે. ભૂખને પણ શાંત કરી લે છે, શીત જન્ય જ્વરને પણ શાંત કરી લે છે. અને તેના શરીરમાં શીત વેદનીય નરકના સંપર્કથી જે શીત જન્ય દાહ થઈ રહેલ હોય તેની પણ નિવૃત્તિ કરી લે છે. શીત વેદનાવાળા નરકોમાં નરયિકો આનાથી પણ અનિષ્ટતર, અકાત્તતર. અપ્રિયતર, અને અમનોજ્ઞતર, શીત વેદનાને ભોગવે છે. તેથી તેને અહિ ની શીતળતા, પણ ઉષ્ણતાપણાથી જણાશે, . [10] હે ભગવનું રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે. જ ધન્ય દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. [107 હે ભગવન આ રત્નપ્રભા-પૃથ્વીના નૈરયિકો ત્યાંથી સીધા નીકળીને કયાં જાય છે? છે કયાં ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે તિર્યંગ્યાનિકોમાં ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? નારકોની ઉદ્વર્તનાના સંબંધમાં જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છટ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં કહેવામાં આવ્યા પ્રમાણે સમજવું. [108] આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરવિક જીવો કેવી પૃથ્વીના સ્પર્શનો અનુભવ કરે છે ? હે ગૌતમ ! ત્યાં નારક જીવો અનિષ્ટ યાવતુ અમનોજ્ઞ, પૃથ્વીના સ્પર્શનો અનુભવ કરે છે. એ જ પ્રમાણે યાવતું અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારકજીવો માટે સમજવું હે ભગવનું આ રત્નપ્રભા પ્રથ્વીમાં નૈરયિકો કેવા જલના સ્પર્શનો અનુભવ કરે છે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને જલનો સ્પર્શ અનિષ્ટ યાવતુ અમનોજ્ઞ હોય છે. એજ પ્રમાણે યાવતું તેજનો સ્પર્શ અને વાયુનો સ્પર્શ તેમજ વનસ્પતિકાયિકનો સ્પર્શ પણ તેઓને આજ પ્રમાણે અનિષ્ટ યાવતું અમનોજ્ઞ છે. આ પ્રમાણેનું આ કથન તમતમાં પથ્વી સુધીના નૈરયિકોના સંબંધમાં પણ સમજી લેવું. હે ભગવનું આ રત્નપ્રભાપૃથ્વી બીજી શર્કરપ્રભાપૃથ્વીની અપેક્ષાએ શું વધારે મોટી છે? રત્નપ્રભાપૃથ્વીની મોટાઈ એક લાખ એંસી હજાર યોજનની છે. લંબાઈ પહોળાઈ એક રજુની છે, અને શર્કરપ્રભા પૃથ્વીની લંબાઈ પહોળાઈ બે રાજુની છે. બીજી પૃથ્વી ત્રીજી પૃથ્વી કરતાં વિશાળતામાં મોટી છે. અને લંબાઈ પહોળાઈ માં ઓછી છે. આ અભિલાપ પ્રમાણે યાવત્ છઠ્ઠી પૃથ્વી સાતમી પૃથ્વી કરતાં લંબાઈ પહોળાઈમાં ઓછી છે તેમ સમજવું. પૃથ્વીની લંબાઈ પહોળાઈ પછી પછીની પૃથ્વીમાં એક એક રાજા વધતી જાય છે. એ રીતે સાતમી અધઃસપ્તમી તમસ્તમાં પૃથ્વી ની લંબાઈ પહોળાઈ સાત રાજુની થઈ જાય છે. [109-110 હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીમાં જે ત્રીસ લાખ નરકવાસ છે તેમાં એક એક નરકાવાસમાં સઘળા પ્રાણિયો, ભૂતો, જીવો, સત્વો અને પૃથ્વીકા યિકપણાથી, યાવતું વનસ્પતિકાયિકપણાથી, તથા નરયિકપણાથી, પહેલાં ઉત્પન્ન થઈ ચૂકયાં છે ? હા થઈ ચૂકયા છે આજ પ્રમાણે અધસપ્તમી તમતમાં પૃથ્વી સુધીના સમજી લેવા.વિશેષતા કેવળ એટલીજ છે કે જ્યાં જેટલા નરકાવાસો છે, ત્યાં એટલાજ કહેવા- હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નરકાવાસોના અંત સુધીના પ્રદેશોમાં જે બાદર પૃથ્વીકાયિકો યાવતું બાદર અપૂકાયિક, બાદરવનસ્પતિકાયિક જીવો છે, હે ભગવનું તે Page #60 -------------------------------------------------------------------------- ________________ 58 જવાછવાભિગમ- 3 -2/110 પૃથ્વીકાયિક જીવો શું અતિશય અસતાવેદનીય કર્મના ઉદયવાળા છે? અત્યંત મહા આસવવાળા હા ગૌતમ તેમજ છે. [૧૧૧-૧૧૬]આ ત્રીજી પ્રતિપત્તીના આ બીજા ઉદેશામાં પૃથિવીયો કેટલી છે? રત્નપ્રભા નામની પૃથ્વી માં કેટલાક યોજનના ઉપર નીચેનો પ્રદેશ છોડીને નરકાવાસો આવેલા છે? નરકનું સંસ્થાન કેવું છે? નરકની વિશાળતા કેટલી છે? નારકોના વિખંભ પહોળાઈ અને પરિધિનું પ્રમાણ શું છે? તે સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. નરક કેટલા મોટા છે ?જીવ પુદ્ગલો નરકમાં જાય છે. આ નરકો શાશ્વત છે.? એક સમયમાં કેટલા. નારકીયો ત્યાં ઉત્પન્ન થાય છે? ત્યાંથી કેટલા નારકો બહાર નીકળે છે? નરકાવાસ કેટલા. ઉચા છે? નારકજીવોને સંહનન કેવા હોય છે? તેઓના. સંસ્થાનો કયા કયા છે? તેઓના શરીરનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેવો હોય છે? તે પછી આહાર, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદુધાત, ક્ષુધા, તૃષા, વિક્ર્વણા, વેદના ભય, વેદના પ્રકાર, સ્થિતિ, ઉદ્વર્તના, સ્પર્શ, તથા પૃથિવ્યાદિકપણાથી જીવોનું ઉત્પન્ન થવું આદિ કહ્યું છે. પ્રતિપત્તિ ૩-નૈરયિક ઉદેસો-૩ની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (પ્રતિપત્તિ ૩નેરયિકઉદેસી 3]) [117] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો કેવા પુદ્ગલ પરિણામને એટલે કે આહાર વિગેરે પુદ્ગલવિપાકને ભોગવે છે? અનિષ્ટ યાવતું અમનોશ, પુદ્ગલ પરિણામ રૂપ આહાર વિગેરેનો અનુભવ કરે છે. આ જ પ્રમાણે યાવત્ તમસ્તમાં પૃથ્વી સુધી આહાર વિગેરે વિપાકનો જાણવો. [118-129o આ અધપતમી પૃથ્વીમાં આ મનુષ્યો જાય છે. કે જેઓ નરવૃષભ હોય, ભોગાદિકોમાં અત્યંત આસક્ત હોય અથવા વાસુદેવ તંદુલમત્સ્ય વિગેરે માંડલિક, વસુ વિગેરે રાજા, ચક્રવર્તી તથા મહા આરંભવાળા કુટુમ્બી આ બધા સાતમી પૃથ્વીમાં જાય છે.નરકોમાં નારક જીવની ઉત્તરવિકુવણની સ્થિતિનો કાળ ઉત્કૃષ્ટથી અંતર મુહુર્ત છે. તિર્યંચ અને મનુષ્યોમાં વિતુર્વણાનો સ્થિતિકાળ ચારઅંતર્મુહૂર્તનો દેવો. માં વિકુવર્ણાનો સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી અધ માસ સુધીનો તીર્થંકરે કહેલ છે. નર કોમાં જે પગલો અનિષ્ટ, યાવતુ અમનોજ્ઞ હોય છે. એવા પુદ્ગલોજ નારક જીવોના આહાર માટે હોય છે. નારક જીવોનું સંસ્થાન નિયમથી હુંડક હોય છે. જેટલા નારક જીવો છે, તે બધાને અશુભ વિકુવણજ હોય છે. નારક જીવોને વૈક્રિય શરીર જ હોય સંહના હાડકા વિનાના હોય છે. કોઈ જીવ સઘળી પૃથ્વીયોમાં અને જધન્ય વિગેરે રૂપે સ્થિતિ વિશેષો માં અસાતોદ્ય યુક્ત ઉત્પન્ન થયો હોય, અને ઉત્પત્તિ કાળમાં પણ પૂર્વભવમાં મરણ. સમયે અનુભવેલ મહા દુઃખોની નિવૃત્તિ ન થવાના પ્રભાવથી યુક્ત થઈને જ સમગ્ર નૈરયિક ભવને સમાપ્ત કરે છે. ઉત્પતીના સમયે કોઈ કોઈ નારક જીવ સાતા વેદનીય કર્મના ઉદયથી થવાવાળા સુખનું પણ વેદન કરે છે. તેમજ કોઈ કોઈ પૂર્વભવનો પરિચિત જીવ દેવ થઈ ગયો હોય, અને તે પોતાના અવધિજ્ઞાનથી પોતાના પરિચિતને નરકમાં ઉત્પન્ન થયેલ જાણે તો તે સમયે તે દેવ ત્યા નરકમાં પોતાની વિક્રિયા દ્વારા પહોંચીને તે નરકની વેદનાને શમાવવા માટે તેને ઉપદેશ આપે તો તેનાથી પણ તે નારક જીવને થોડા સમય માટે પણ થોડી ઘણી કંઈક શાતા મળી જાય, સમ્યક્ત્વ ઉત્પન્ન થઈ જાય તો તે Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, નરયિક ઉદેસી-૩ 59 ધરણથી એ સાતોદયનોજ અનુભવ થાય છે. તીર્થકરના જન્મ, દક્ષા, કેવળજ્ઞાન કલ્યાણના સમય રૂપ બાહ્ય નિમિત્તને લઈને તેવા પ્રકારના સાત વેદનીય કર્મના વિપાકો દયથી સાતાનું વેદન કરે અપરિમિત વેદનાઓથી યુક્ત થયેલ અતએવ દુઃખોથી પર ગયેલા તે નૈરયિકોને કુંભી વિગેરેમાં પચાવવાથી, કુંત વિગેરે થી ભેદાઈ જવાથી ત્યાં સદાકાળ દુઃખજ રહે છે. તેથી નરકોમાં નારક જીવોને ત્યાં રહેતાં રહેતાં રાત દિવસ દુઃખ ભોગવવું પડે છે. નારક જીવોને મૃત્યુ કાળમાં તૈજસ અને કાર્મણ શરીર રહે છે. સૂક્ષ્મ નામ કર્મના ઉદય વાળા જે પયપ્તિ અને અપર્યાપ્ત જીવો છે, તેઓને ઔદારિક શરીર અને વૈક્રિય. આહારક શરીર સૂક્ષ્મ હોય છે. પ્રાયઃ ચર્મચક્ષુઓ દ્વારા તેઓ જોઈ શકાતા નથી. અને અપર્યાપ્ત વિગેરે શરીર ધારી જીવો તે જીવો દ્વારા મુક્ત થઈ જાય તો હજારો પ્રકારના ટુકડાઓના રૂપમાં બનીને વિખરાઈ જાય છે નારકજીવોને અત્યંત શીત, અત્યંત ઉષ્ણતા, અત્યંત તરસ, અત્યંત ભૂખ અત્યંત ભય આવા પ્રકારના દુખો સદા કાળ બન્યાજ રહે છે. નરકોમાં ઉત્તર વિકુવણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તની હોય છે, ત્રીજી ગાથા માં નારકોનો આહાર અનિષ્ટ વિગેરે વિશેષણોવાળા પગલોનો હોય નૈરયિક જીવોની વિદુર્વણા અશુભ હોય છે. નારક જીવોને સઘળી પૃથ્વીયોમાં અશાતાનો ઉદય રહે છે. નારક જીવોને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણોથી શાતાનો ઉદય પણ થઈ જાય છે. નારક જીવોને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણોથી શાતાનો ઉદય રહે છે. કે નારક જીવોને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણોથી શાતાનો ઉદય પણ થઈ જાય છે. કે તે ઓછામાં ઓછા એક ગાઉ સુધી અને વધારેમાં વધારે પાંચસો યોજન સુધી ઉછળે છે. નારક જીવોને આંખનું મટકું મારે એટલા કાળ સુધી પણ સુખ પ્રાપ્ત થતું નથી. તૈજસ અને કાર્મણ શરીર સિવાય એ બધા શરીરો વિખરાઈ જાય છે. (વગેરે વાત ગાથા દ્વારા જણાવી છે) પ્રતિપત્તિ ૩-ગેરયિક ઉદેસા ૩નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જર છાયાપૂર્ણ | (પ્રતિપત્તિ ૩-તિપંચ-ઉદેસો-૧) [૧૩૦]તિયચયોનિકોના કેટલાક ભેદો કહ્યા છે? પાંચ ભેદ કહ્યા છે. એક ઈકિય વાળા તિર્યગો વાવતુ પાંચ ઈદ્રિયોવાળા તિર્થગ્ય નિક. હે ભગવનું એક ઈદ્રિયવાળા તિર્યંચયોનિક જીવો કેટલા પ્રકારના હોય છેપાંચ પ્રકારના હોય છે, પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ યાવતુ વનસ્પતિ કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યંચ. પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ જીવો બે પ્રકારના હોય છે. સૂક્ષ્મ પૃથ્વી કાયિક બાદર પૃથ્વીકાયિક. સૂક્ષ્મપૃથ્વીકાલિક એકઈદ્રિયવાળા જીવો બે પ્રકારના હોય છે. પર્યાપ્ત અને અપર્યાપ્તક. બાદરપૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક જીવો પણ બે પ્રકારના છે પર્યાપ્ત અપર્યાપ્ત. અપકાયિક એકઈદ્રિયવાળા તિગ્લોનિક જીવો બે પ્રકારના છે તે પૃથ્વિ કાયિક મુજબ જાણવા એજ પ્રમાણે તેલ, વિષ્ણુ અને વનસ્પતિકાયિક જીવોના સંબંધમાં પણ ભેદ પ્રભેદો સહિતનું કથન સમજી લેવું. બે ઈદ્રિયોવાળા તિર્યગ્લોનિક જીવોના કેટલા ભેદો હોય છે? બે ઈદ્રિયવાળા તિર્થગ્યોનિક જીવો બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તિક અને અપર્યાપ્તક. ત્રણ ઈદ્રિયો વાળા જીવો અને ચારઈદ્રિયોવાળા જીવોને પણ પર્યાપ્ત અને Page #62 -------------------------------------------------------------------------- ________________ 0 જીવાજીવાભિગમ- સતિ-૧૧૩૦ અપયત એ પ્રમાણેના બે જ ભેદો હોય છે. ' હે ભગવનું પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવો કેટલા પ્રકારના હોય છે ? પંચેન્દ્રિય તિયંગ્યનિક જીવો ત્રણ પ્રકારના છે જલચર પંચેન્દ્રિય, સ્થલચર, ખેચર, જલચર પંચેન્દ્રિય બે પ્રકાર ના છે. સંઠ્ઠિમ અને ગર્ભજ. સંમૂર્છાિમ જીવો બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તક. ગર્ભજ જલચર બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તક. સ્થલચર પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવો બે પ્રકારના કહ્યા છે. ચતુષ્પદ અને પરિસર્પ. ચતુષ્પદ સ્થલચર બે પ્રકારના સંમૂર્છાિમ અને ગર્ભજ. જે પ્રમાણે જલચર જીવોના ચાર ભેદો કહ્યા છે. એજ પ્રમાણે સ્થલચર જીવોના પણ ચાર ભેદો કહેવા જોઈએ. પરિસર્પ સ્થલચરોના બે ભેદો કહ્યા છે. ઉરસ્પરિસર્પ સ્થલચર અને ભુજપરિસર્પસ્થલચર, ઉર પરિસર્પ સ્થલચર બે પ્રકારના સંમૂર્છાિમ અને ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિકોના બે ભેદો થાય છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય અને ગર્ભજ. સંમૂર્ણિમ ખેચર બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તક. એ જ પ્રમાણે ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવ વિશે સમજવું. ખેચર પંચેન્દ્રિય તિથ્વિોનિક જીવોનો યોનિ સંગ્રહ કેટલા પ્રકારનો કહેવામાં આવેલ છે? ત્રણ પ્રકારનો છે. અંડજ પોતજ અને સંમૂર્છાિમ. આમાં પણ અંડજ ત્રણ પ્રકારના સ્ત્રી, પુરૂષ, અને નપુંસક પોતજ જીવો પણ ત્રણ પ્રકારના હોય છેસ્ત્રી, પુરૂષ અને નપુસંક સંમચ્છિમ ખેચર જીવો છે, તે બધાજ નિયમથી નપુંસકજ હોય છે. 131] હે ભગવનું આ પક્ષિઓને કેટલી વેશ્યાઓ કહેવામાં આવી છે? પક્ષિઓને છ લેશ્યાઓ કહેવામાં આવી છે. કૃષ્ણલેશ્યા” યાવતુ શુકલલેશ્યા. તેઓ સમ્યગુ દષ્ટિવાળા પણ હોય છે. મિથ્યાદષ્ટિવાળા પણ હોય છે. અને મિશ્ર દષ્ટિવાળા પણ હોય છે. તેવા જીવો જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. આમાં જેઓ જ્ઞાની હોય છે, તેઓને ત્રણ જ્ઞાન હોય છે. અને જેઓ અજ્ઞાની હોય છે, તેઓને ત્રણ અજ્ઞાન હોય છે. તેઓ ત્રણ પ્રકારના યોગવાળા હોય છે. તે જીવો બંને ઉપયોગવાળા હોય છે, અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિના જીવોને અને અંતર દ્વીપ જ મનુષ્ય અને તિર્યંચોને છોડીને બાકીના તૈરયિક તિર્યંચ અને દેવો માંથી આવેલા જીવો પક્ષીપણાથી ઉત્પન્ન થાય છે. કેવલ અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા અકર્મભૂમિના જીવોમાંથી અને અંતરદ્વીપજ મનુષ્ય અને તિર્યંચોમાંથી આવેલા જીવો પક્ષિઓમાં ઉત્પન્ન થતા નથી આ જીવોને પાંચ સમદુઘાત છે. વેદનાસમુદ્રઘાત યાવતુ તૈજસસમુઘાત,તે જીવો મારણાન્તિક સમુઘાત કરીને પણ મરે છે, અને મારણાનિક સમુદ્ધાત કર્યા વિના પણ મરે છે, હે ભગવન્! તે જીવો મરીને સીધા કયા જાય છે ? અને ક્યાં ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? તિર્યગ્લોનિકે માં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છા વ્યુત્ક્રાંતિ પદમાં ઉઠીના કહેવામાં આવી છે, એ જ પ્રમાણે અહિયાં પણ ઉદ્ધતના સમજી લેવી. હે ભગવનું તે પણિ રૂપ કેટલા લાખ જાતી કલકોટીયોની કહી છે હે ગૌતમ તેઓની બાર લાખ યોનિપ્રમુખ કુલકોટી કહેવામાં આવી છે. ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિકોનો યોનિસંગ્રહ ત્રણ પ્રકારનો છે. અંડજ, પોતજ, અને સમૃદ્ઘિમ, બાકી બધું ખેચર મુજબ જાણવું, કેવળ સ્થિતિદ્વાર, ચ્યવન દ્વાર, ઉદ્વર્તના દ્વાર, અને કુલકોટિ દ્વારમાં ભિન્નપણ આવે છે. ભુજપરિસર્પ તિર્થગ્યો નિકોની સ્થિતિ જધન્યથીતો અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટીની છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ 51 પ્રતિપત્તિ-૩, તિર્યંચ ઉદ્દેશો-૧ ભુજપરિ સર્પના પર્યાયથી અવીને તેઓ સીધા નીચેની બીજી શર્કરાખભા પૃથ્વી સુધી જાય છે. અને ઉપરમાં સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે. આ ભુજ પરિસપોની કુલ કોટિ નવ 9 લાખ હોય છે. બાકીના લેશ્યા દ્વાર વિગેરે ભુજ પરિસપોના સંબંધના કથન પ્રમાણે જ છે. ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક જીવોનો યોનિ સંગ્રહ કેટલા પ્રકારનો છે ? ભુજપરિસપોનો યોનિસંગ્રહ પ્રમાણે સમજવો. અહિંયા ઉર:પરિસર્પોની સ્થિતિ જધન્ય થી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પ્રમાણ છે. તે મરીને પાંચમી નરક પથ્વી સુધી જાય છે. તેઓની કુલ કોટી દસ લાખની છે. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયંગ્યો નિકોનો યોનિ સંગ્રહ બે પ્રકારનો છે જરાયુજ અને સમૃદ્ઘિમ. જરાયુજ ત્રણ પ્રકારના હોય છે. સ્ત્રી, પુરૂષ, અને નપુસંક તેમાં જેઓ સંમૂર્છાિમ જીવો હોય છે, તેઓ નિયમથી નપુસંકજ હોય છે. ચતુષ્પદ સ્થલચર જીવોને કૃષ્ણલેક્ષા હોય છે અહિંસા દષ્ટિદ્વાર વિગેરે દ્વારોનું કથન પક્ષિઓના પ્રકરણના કથન પ્રમાણે જ સમજી લેવું. સ્થિતિદ્વાર અને ઉદ્વર્તના દ્વારના કથનમાં જુદાપણું, કહેલ છે. તેઓની સ્થિતિ જધન્યથી એક અંતમુહૂતની કહી છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. તેઓ મરીને સીધા નીચે ચોથી ધૂમપ્રભા પૃથ્વી સુધી જાય છે. તેઓની કુલકોટી દસ લાખ છે, જલચર પંચેન્દ્રિય તિયંગ્યનિક જીવોને યોનિસંગ્રહ ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યાનિકો મુજબ જાણવો જલચરોમાંથી નીકળેલા જીવો સાતમી તમસ્તમાં પૃથ્વી સુધી જાય છે, જલચ રોની કુલ કોટી સાડા બાર લાખની છે. ચાર ઈદ્રિયોવાળા જીવોની નવ લાખ કુલ કોટી હોય છે. ત્રણ ઈદ્રિયોવાળા જીવોની આઠ લાખ કુલ કોટી છે. બે ઈદ્રિયોવાળા જીવોની સાત લાખ કુલકોટી છે. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. [૧૩૨]હે ભગવનું ગંધ કેટલા કહેવામાં આવેલ છે હે ભગવન્! ગંધશત કેટલા છે? હે ગૌતમ ગંધાંગ સાત પ્રકારનાં કહેવામાં આવેલ છે. અને ગંધાંગશત સાતસો કહેલા છે. હે ભગવનું પુષ્પોની કુલ કોટિયો કેટલા લાખની કહેવામાં આવેલ છે? પુષ્પોની સોળ લાખ કુલ કોટીયો છે. જલમાં ઉત્પન્ન થવાવાળા કમળોની ચાર લાખ, સ્થળમાં ઉત્પન્ન થવાવાળા કોરંટ વિગેરે પુષ્પોની ચાર લાખ કુલકોટિયો. તથા ચાર લાખ મહા ગુલ્મિક વિગેરેના પુષ્પોની કુલ કોટી જાતિના ભેદથી હોય છે. વેલો પુષ્પ વિગેરેના મૂળ ભેદોથી ચાર પ્રકારની કહેવામાં આવી છે. મૂળ લતાના આઠ ભેદ કહ્યા છે. અને એક એક લતાના સો સો ભેદો અવાન્તરજાતીના ભેદથી કહેવામાં આવ્યા છે. હરિતકાય ત્રણ કહ્યા છે. જેમકે જલજ, સ્થલજ, અને ઉભયજ એક એક હરિતકાયના સો સો અવાત્તર ભેદો કહેવામાં આવ્યા છે. વંતાક વિગેરે જે ફળો છે, તે એક હજાપ્રકારના છે. નાલબદ્ધ ફળ પણ એક હજારપ્રકારના છે. આ બધા ભેદો અનેઆના જેવાજે હરિતકાયના બીજા ભેદો છે, તે બધાજ હરિતકામાં ગણવામાં આવેલા છે. વારંવાર અર્થના બોધ સાથે વિચાર કરતાં કરતાં તથા બીજાઓ દ્વારા સૂત્ર પ્રમાણે સમજીને વારંવાર અથલોચન રૂપ અનુપ્રેક્ષા દ્વારા વિચાર કરતાં કરતાં યુક્તિ પ્રયુક્તિયો દ્વારા સારી રીતે ભવિત કરવામાં આવ્યેથી તેઓના સંબંધમાં એમ જણાય છે, કે આ હરિતકાય વિગેરે જીવો સ્થાવર કાય, અને ત્રસકાય આ બે જ કાયોમાં અંતભૂત થઈ જાય છે. એજ વાત સૂત્રપોથી પ્રગટ કરવા માં આવેલ છે. આ પ્રકારના કથનથી ત્રસ અને સ્થાવરોની યોનિયોની પૂવપર ગણના કરવાથી સઘળા જીવોની ચોર્યાશીલાખ યોનિયો થઈ જાય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ 62 છવા વાભિગમ- હતિ-પ/૧૩૭ [133] હે ભગવન્! શું સ્વસ્તિક, સ્વસ્તિકાવર્ત સ્વસ્તિકપ્રભા સ્વસ્તિકકાંત સ્વસ્તિકવર્ણ સ્વસ્તિકલેશ્યા સ્વસ્તિયધ્વજ સ્વસ્તિકશૃંગાર સ્વસ્તિકફૂડ સ્વસ્તિક શિષ્ટ અને સ્વસ્તિકોત્તરાવતંસક આ નામોવાળા વિમાનો છે ? હા ગૌતમ ! એ પ્રમાણે ના નામોવાળા આ દેવોનાં વિમાનો છે. હે ગૌતમ સૌથી મોટા દિવસમાં જેટલાક્ષેત્રમાં સૂર્ય - ઉગે છે, અને જેટલા ક્ષેત્રમાં સૂર્ય અસ્ત થાય છે, એટલા ઉદયક્ષેત્ર અને અસ્તક્ષેત્રમાં દરેક ક્ષેત્રને અહિયાં ત્રણ અવકાશાન્તરો હોવાથી ત્રણ ગણા કરવાથી તે ક્ષેત્રનું જેટલું પ્રમાણ આવે છે, કોઈ દેવનું એટલું વિક્રમ-બળ એકવારમાં ઘૂમવાનો માર્ગ થાય છે. જેમ જેબૂદ્વીપમાં સૌથી ઉત્તમ દિવસ માં અથતિ કર્મસંક્રાન્તિના પહેલા દિવસે ૪૭૨૩-૭ર૧ યોજન દૂરથી સૂર્ય દેખાય છે. કોઈ એક દેવ પોતાની તે સકલદેવ પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ, ત્વરા યુક્ત, ચપળ, ચંડ, શીધ્ર ઉદ્ધત “જવન, છેક અને દિવ્ય દેવગતિથી ચાલતા ચાલતા ઓછા માં એક દિવસ સુધી બે દિવસ સુધી, અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી ચાલતા રહે તો એવી સ્થિતિમાં પણ તે દેવ એ વિમાનોમાં થી કોઈ એક વિમાનને પાર કરી શકે છે. અને કોઈ એક વિમાનને તે પાર કરી શકતા નથી. તે વિમાનો આટલા મોટા હોવાનું કહેલ છે. હે ભગવનું શું આ વિમાનો અર્ચિરાવર્ત યાવતુ અચિરૂત્તરાવંતસ છે ? હા ગૌતમ ! આ વિમાનો તેમજ છે. હે ભગવનું આ અર્ચિઅચિંરાવ વિગેરે વિમાનો કેટલા મોટા છે? હે ગૌતમ ! સ્વસ્તિક વિગેરે વિમાનોની મહત્ત્વના સંબંધમાં કરાયેલ કથન મુજબ જાણવું. એ બન્નેમાં એટલું અંતર છે કે પૂર્વોક્ત પ્રમાણવાળા પાંચ અવકાશાન્તર હોવાથી જેટલા ક્ષેત્રરૂપ વિક્રમ ગ્રહણ કરેલ છે. એટલા ક્ષેત્રને પાંચ ગણું કરવાથી આ પ્રમાણેનું આટલું ક્ષેત્ર કોઈ એક દેવ ના એક વિક્રમશક્તિરૂપ હોય છે. બાકીનું સઘળું કથન પહેલા પ્રમાણે કહી લેવું. ભગવનું શું કામ, કામાવર્ત, યાવતુ કામોત્તરાવસક વિમાન છે? હા ગૌતમ ! છે. હે ભગવન્! કામ, કામાવત, વિગેરે વિમાનો કેટલા મોટા કહ્યા છે? સ્વસ્તિક વિગેરે વિમાનો મુજબ જાણવું પણ અહિંયા આ વિમાનોની વિશાળતા જાણવા માટે અહિયાં સાત અવકાશાન્તરો કહેવા. હે ભગવનું શું વિજય નામનું વિમાન છે? વૈજયન્ત નામનું વિમાન છે? જયંત નામનું વિમાન છે? અપરા જીત નામનું વિમા છે? હા ગૌતમ! છે. હે ભગવનું આ વિજય વિગેરે વિમાનો કેટલી વિશાળતાં વાળા કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! જેટલા પ્રમાણ ક્ષેત્રમાં સૂર્યનો ઉદય થાય છે, અને જેટલા પ્રમાણના અહિયાં નવ અવકાશાન્તર હોવાથી એટલા પ્રમાણ ક્ષેત્રને નવગણું કરવું જોઈએ. પણ તે દેવ આ વિજય વિગેરે વિમાનો પૈકી એક પણ વિમાનને ઉલ્લંઘી શકતાનથી. આવા પ્રકારની વિશાળતાવાળા એ વિજય વિગેરે વિમાનો કહ્યા છે. (પ્રતિપત્તિ ૩-તિર્યચ-ઉદેસો ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (પ્રતિપત્તિ ૩-તિર્યંચ- ઉદેસો 2) [134o હે ભગવનું સંસારી જીવો કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છ પ્રકારના છે. પૃથ્વીકાયિક યાવતુ ત્રસકાયિક, પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના છે. સૂક્ષ્મ અને બાદર સૂક્ષ્મપર્ધ્વીકાયિક જીવ બે પ્રકારના પર્યાપ્તક સૂક્ષ્મ અને અપયપ્તિક. બાદર પૃથ્વીકા યિક જીવો. બે પ્રકારના છે. એક પર્યાપ્ત અને બીજા અપયપ્તિક. પ્રજ્ઞાપના સૂત્રના પહેલા , Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષત્તિ-૩, તિર્યંચ ઉદેસોર 3 પદમાં પૃથ્વીકાયિકોના ભેદોના વર્ણન-અનુસાર સમવું. આ પ્રમાણે બાદર પૃથ્વીકાયિ કાયિક જીવોના સંબંધમાં આ વર્ણન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું વર્ણન વનસ્પતિકાયિકના કથન પર્યન્ત સમજી લેવું હે ભગવનું ત્રસાયિક જીવોના કેટલા ભેદો કહ્યા છે. ત્રસકાયકજીવો ચાર પ્રકારના કહ્યા બે ઈદ્રિયવાળા જીવો, વાવતા પાંચ ઈદ્રિય વાળા જીવો બે ઈકિયાવાળા જીવો. અનેક પ્રકારના કહ્યા છે. આ બધા જીવોનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાંથી લઈને કહી લેવું જોઈએ [13] હે ભગવનું પૃથ્વી કેટલા પ્રકારની કહેવામાં આવી છે? પૃથ્વી છ પ્રકારની કહેવામાં આવી છે. ગ્લક્ષણ પૃથ્વી, શુદ્ધપૃથ્વી તાલુકા પૃથ્વી, શર્કરાપૃથ્વી, મનશિલા પૃથ્વી પરપૃથ્વી છે. ભગવનું લક્ષ્ય પૃથ્વીની સ્થિતિ કેટલા કાળ ની કહેવામાં આવી છે? જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે અને ઉત્કૃષ્ટથી તે એક હજાર વર્ષની કહેવામાં આવી છે. શુદ્ધ પૃથ્વીની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે. અને ઉત્કૃષ્ટથી બાર હજાર વર્ષની કહેલ છે. વાલુકાપ્રભ પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્ત ની અને ઉત્કૃષ્ટથી ચૌદહારવર્ષની કહેલ છે.મનઃશિલાપૂથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહુર્તની સ્થિતિ કહી છે. અને ઉત્કૃષ્ટથી સોળ હજાર વર્ષની છે. શર્કરા પ્રભા પૃથ્વીના જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી અઢાર હજાર વર્ષની કહેવામાં આવી છે. ખર પૃથ્વીના જીવોનીસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષની કહી છે. હે ભગવનું નૈરયિક જીવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? ગૌતમ! નારક જીવોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની કહી છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે. આ જ પ્રમાણે ચોવીસ દંડકના ક્રમથી અહિયાં પ્રજ્ઞા પના સૂત્રમાં કહેલ સ્થિતિ પદ પ્રમાણે સવર્થ સિદ્ધના દેવો સુધીની સ્થિતિનું નિરૂપણ કરી લેવું. હે ભગવનું જીવ જીવપણાથી કેટલા કાળ સુધી રહે છે ? હે ગૌતમ ! નારક જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી દસ હજાર વર્ષનો છે, અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમનો છે. તિર્યંગ્યોનિકજીવનો કાળ જઘન્યથી અંતમુહૂર્તનો છે એ ઉત્કૃષ્ટથી. અનંતકાળ રૂપ છે. પૃથ્વીકાયિક જીવ પૃથ્વી કાયિકપણાથી સર્વકાળ વર્તમાન રહે છે. આજ પ્રમાણે વનસ્પતિકાયિક જીવની, અને સામાન્ય ત્રસકારિક જીવની કાયસ્થિતિનો કાળ પણ સમજી લેવો [13] હે ભગવન્! જેટલા નવા પૃથ્વી કાયિક જીવો વિવક્ષિત કાળમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી ઉત્પન્ન થાય છે, તે બધાજ જીવો કેટલા કાળ પછી જો તેઓમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કાઢવામાં આવે તો પૂરે પૂરા બહાર કાઢી શકાય? હે ગૌતમ ! જઘન્ય અપેક્ષાથી જો તેઓમાંથી પ્રત્યેક સમયમાં એક એક જીવ બહાર કાઢવામાં આવે, તો પૂરેપૂરા તેઓને બહાર કાઢવામાં અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અસંખ્યાત અવસર્પિણીયો પૂરી થઈ જાય છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટથી જઘન્ય પદવાળા ઉત્પન્ન થનારા નવા નવા પૃથ્વી કાયિક જીવોની અપેક્ષાથી જે ઉત્કૃષ્ટ પદ વર્તી નવા નવા પૃથ્વીકાયિક જીવો ઉત્પન્ન થાય છે, તેઓ અસંખ્યાત ગણા વધારે હોય છે. કેમકે જઘન્ય અને ઉત્કૃષ્ટ પદોમાં બન્ને સ્થળે અસંખ્યાત પદ હોવા છતાં પણ જઘન્ય પદમાં કહેલ અસંખ્યાત ની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પદમાં કહેલ અસંખ્યાતગણું વધારે હોય Page #66 -------------------------------------------------------------------------- ________________ 64 જીવાજીવાભિગમ- ૩)તિ-૨/૧૩૬ એજ પ્રમાણે વાયુકાયિકજીવ પર્યન્ત સમજી લેવું. વનસ્પતિ કાયિક જીવો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અમુક વિવક્ષિત કાળમાં એટલા બધા વધારે ઉત્પન્ન થાય છે. કે તેઓ અસંખ્યાત ઉત્સર્પિણીયોમાં અને અસંખ્યાત અવસર્પિણીયોમાં બહાર કાઢી શકાય એ પ્રમાણે કહી શકાતું નથી. વર્તમાન કાળમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિકાયિક જીવોની નિર્લેપના થતી નથી. કેમકે તેઓ અનંતાનંત ઉત્પન્ન થતા રહે છે. તે પ્રત્યુત્પન્ન ત્રસકાયિક જીવો જઘન્ય પદમાં અને ઉત્કૃષ્ટ પદમાં એટલા વધારે હોય છે કે જો તેઓને એક એક સમયમાં એક એક પણાથી બહાર કાઢવામાં આવે તો પૂરેપૂરા બહાર કાઢવામાં સાગરોપમ શત પૃથકત્વ કાળ પુરો થઈ જાય જઘન્યથી તે જેટલા ઉત્પન્ન થયા છે, તેઓની અપેક્ષાએ તેઓ ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક ઉત્પન્ન થાય છે. હે ભગવનું જે અણગાર અવિશુદ્ધ વેશ્યાવાળા છે. અને વેદના વિગેરે સમુદ્યાત રહિત આત્મા દ્વારા અવિશુદ્ધ વેશ્યાવાળા કૃષ્ણ વિગેરે લેશ્યાવાળા દેવને અગર દેવીને અથવા અણગારને જ્ઞાન દ્વારા જાણે છે? અને દર્શન દ્વારા દેખે છે? આ અર્થ બરોબર નથી. અર્થાતુ અવિશુદ્ધ વેશ્યાવાળા હોવાથી એ અણગારને યથાવસ્થિત વસ્તુને જાણવાવાળા જ્ઞાનનો અભાવ કહેલ છે. હે ભગવનું જે અનગાર અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે, અને વેદના વિગેરે સમદુઘાતથી રહિત છે. એવો તે અનગાર વેદના વિગેરે સમુદ્ર ઘાતથી રહિત આત્મદ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા તેવા કોઈ અણગારને શું જાણે છે? કે દેખે હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. હે ભગવનું અને ગાર અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે, વેશ્યાની વિશુદ્ધીથી રહિત છે. પરંતુ વેદના વિગેરે સમુદ્દઘાતવાળા છે, તો શું તે સ્વયં પોતાનાથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા અણગારને શું જાણે છે? હે ગૌતમ ! આ અર્થ બરોબર નથી. હે ભગવનું જે અણગાર અવિશુદ્ધ વેશ્યાવાળો હોય અને વેદના વિગેરે સમુઘાત યુક્ત હોય તો શું તે સ્વયં પોતેજ વિશુદ્ધ વેશ્યાવાળા દેવને અથવા દેવીને કે અણગારને જાણે છે કે દેખે છે? આ અર્થ બરોબર નથી. હે ભગવનું જે અણગાર અવિશુદ્ધ વેશ્યાવાળો હોય છે, અને વેદના વિગેરે સમુઠ્ઠાત ક્રિયા થી કંઈક વિશેષ છે, અને કંઈક અંશથી વેદના વિગેરે સમુદ્ર ઘાતથી વિશેષ ન પણ હોય, એવો તે સમવહતા મહાત્મા વાળો સાધુ અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા અણગારને જાણે છે? કે દેખે છે? આ આ અર્થ બરોબર નથી. હે ભગવન્! જે અણગાર અવિશુદ્ધ વેશ્યાવાળો હોય, અને વેદના વિગેરે સમુદ્યાતથી વિશિષ્ટ અને અવિશિષ્ટ પણ હોય, તો શું એવો તે અણગાર સ્વયં વિશુદ્ધ લેશ્યાવાળા દેવને કે દેવીને અથવા અનગારને જાણે છે? કે દેખે છે? હે ગૌતમ! આ અર્થ બરોબર નથી હે ભગવનું જે અણગાર વિશુદ્ધ વેશ્યાવાળા છે. અને વેદના વિગેરે સમુદ્યાત વિનાના છે, તો શું તે સ્વયં અવિશુદ્ધ વેશ્યાવાળા કૃષ્ણાદિ લેશ્યાવાળા દેવને દેવીને તથા અગારને શું જાણે છે? કે દેખે છે? હા ગૌતમ ! એવો તે સાધુ અણગાર કૃષ્ણાદિ વેશ્યાવાળા દેવને દેવીને તથા અણગારને જાણે છે. અને દેખે છે. કેમકે તેના જ્ઞાનમાં યથાર્થ વસ્તપ્રદર્શકતાના સંભાવ કારક વેશ્યાની વિશુદ્ધિ છે. અને તે વિશુદ્ધિ તે સાધુના જ્ઞાનમાં વર્તમાન છે. જે પ્રમાણે અવિશુદ્ધ વેશ્યાવાળા સાધુના સંબંધમાં પૂવોક્ત પ્રકારથી છ પ્રકારના આલાપકો કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે વિશુદ્ધ લેશ્યાવાળા સાધુના સંબંધમાં પણ છ આલાપકો સમજી લેવા જોઈએ. હે ભગવનું Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, તિર્યંચ ઉદ્દેશો-૨ 5 વિશુદ્ધ વેશ્યાવાળો અણગાર કે જે સમવહત અને અસમવહત અવસ્થાવાળો છે, તે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને દેવીને અથવા અનગારને શું જાણે છે? કે દેખે છે હા એવો તે અણગાર એ દેવને અને દેવીને તથા એવા અનગારને જાણે છે. અને દેખે છે. [138-139] હે ભગવદ્ અન્ય તીર્થિકોએ એવું કહ્યું છે, એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે. એક સમ્યકત્વ ક્રિયા છે. અને બીજી મિથ્યાત્વ ક્રિયા છે. જીવ જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, એજ સમયે તે મિથ્યાત્વ ક્રિયાપણ કરે છે. જે સમયે તે મિથ્યાત્વક્રિયા કરે સમ્યકત્વ છે, એજ સમયે તે જીવાત્મા સત્કૃત્વ ક્રિયા પણ કરે છે. એજ કારણે એક જીવ એક સમયમાં બે ક્રિયા હોય છે તો શું તેઓનું એ કથન યથાર્થ છે? હે ગૌતમ ! એ પ્રમાણેનું તેઓનું કથન રાવતું પ્રરૂપણા કરવી તે સઘળું મિથ્યા છેઅસત્ય છે. એક જીવ એક સમયમાં એકજ ક્રિયા કરે છે. જેમકે સમ્યકત્વ ક્રિયા અથવા મિથ્યાત્વ ક્રિયા. જો એક જીવ ને એક સમયમાં આ બન્ને ક્રિયાઓનો કર્તા માનવામાં આવે તો મોક્ષનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય. કેમકે મિથ્યાત્વની નિવૃત્તિ તો કદી થઈ જ ન શકે. પ્રતિપત્તિ ૩-તિર્યચઉદેસી-ર-નીમુનિદીપરના સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ . (પ્રતિપત્તિ ૩-મનુષ્ય) [૧૪]હે ભગવનું મનુષ્યોના કેટલા ભેદો કહ્યા છે? મનુષ્યો બે પ્રકારના છે. સંમૂર્ણિમ અને ગર્ભજ. સંમૂઠ્ઠિમ મનુષ્યોના કોઈ પણ ભેદ હોતા નથીમનુષ્ય ક્ષેત્રની અંદર જ ઉત્પન્ન થાય છે. સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે, તે ત્યાંથી જાણી લેવું. તે અંતમુહૂર્તના આયુષ્યમાંજ કાળ કરે છે. [41] ગર્ભમનુષ્યોના ત્રણ ભેદો કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતરદ્વીપ, [૧૪]અંતદ્વીપના મનુષ્યોના 29 ભેદો છે. એકોરૂક આભાષિક વગેરે. એકોરૂક નામવાળા દ્વીપો છે. મનુષ્યો એ નામવાળા હોતા નથી પરંતુ તે દ્વીપોમાં રહેનારા હોવાને કારણે ત્યાંના મનુષ્યોના નામો તેમ જાણવા. [143- 14] હે ભગવનું દક્ષિણ દિશામાં રહેવાવાળા એકરૂક મનુષ્યોનો જે એકોરૂક દ્વીપ છે, તે કયા સ્થાન પર કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વિીપમાં જે મેરૂપર્વત છે, તેની દક્ષિણ દિશામાં ક્ષહિમવાનું નામનો વર્ષધર પર્વત છે, તેની ઈશાન દિશાના ચરમાત્તરમાં લવણસમુદ્રમાં ત્રણસો યોજના ગયા પછી યુદ્ધ હિમવાનપર્વતની દાઢ ઉપર દક્ષિણદિશામાં રહેવાવાળા એકોરૂક મનુષ્યો નો એકોરૂક નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપ લંબાઈ પહોળાઈમાં ત્રણસો યોજનાનો છે. તેની પરિધિ 949 યોજનમાં કંઈક વધારે છે. આ દ્વીપની ચારે બાજુ એક પઘવર વેદિકા છે. આ પવવર વેદિકાની ચારે દિશાઓ માં તેને ઘેરિને એક વનખંડ છે. આ પદ્વવર વેદિકાની ઉંચાઈ આઠ યોજનની છે. અને તેની પહોંળાઈ પાંચસો ધનુષની છે. આ પઘવર વેદિકા એકોરૂક દીપને ચારે બાજુથી ઘેરીને રહેલી છે. આ પાવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે તેની શયપૂસેણિય સૂત્રાનુસાર જાણવું આ પદ્વવર વેદિકાની ચારે બાજુ એક વનખંડ આવેલું છે. આ વનખંડ દેશઉન, બે યોજનાના ગોળાકાર પહોળાઈવાળું છે અને તેની પરિધિનો વિસ્તાર વેદિકાની બરોબર છે. આ વનખંડ ઘણું ગાઢ ઉંડુ હોવાના કારણે કળું દેખાય છે. અને તેનો પ્રકાશ પણ કાળોજ નીકળે છે. સમગ્ર વર્ણન રાયuસેણિય Education International Page #68 -------------------------------------------------------------------------- ________________ 66 જીવાજીવાભિગમ- ૩/મ. 144 સૂત્રોનું સાર જાણવું [145] હે ભગવન્! એકોરૂક નામના દ્વીપનો આકાર ભાવપત્યવતાર વિગેરેનું વર્ણન કેવી રીતે છે? ત્યાંની જે ભૂમિ છે, તે આલિંગ પુષ્કરના જેવી ચીકણી અને સમતલવાળી છે. મૃદંગનું મુખ જેવું ચિકણું અને સમતલ હોય છે, તેવી સમતલ હોય છે. અથવા પાણીથી ભરેલા તળાવના પાણીનો ઉપરનો ભાગ જેવો સમતલ અને ચિકણો હોય છે, અથવા હાથના તળીયા જેવા ચિકણો અને સમ હોય છે. ચંદ્રમંડળ અને સૂર્ય મંડળ જેવા હોય છે. દુર્પણ, જેવો ચિકણો અને સમતલ હોય છે. ઉરભ્રચર્મ અથતિ ઘેટા, બળદ, સવર, સિંહ, વાઘ વક ઘેટાની એક જાત અને ચિત્તો આ બધાના ચર્મને જે મોટા મોટા ઓજારોથી સમતળ બનાવવામાં આવેલ હોય, એવી તે ભૂમી આવી, પ્રત્યાવત, શ્રેણી પ્રશ્રેણી સ્વત્વિક સૌવસ્તિક, પુષ્પ માન, વર્ધમાન, મત્સાંડ, મકરાંડ જાર, માર પુષ્પાવલી, પપત્ર, સાગરતરંગ, વાસંતી લતા, પાલતા વિગેરે અનેક પ્રકારના માંગલિક રૂપોની રચનાથી ચિઢેલા એવા તથા સુંદર દશ્યવાળા સુંદરકાંતીવાળા અને સુંદર શોભાવાળા ચમકતા ઉજ્જવલ કિરણોના પ્રકાશવાળા, એવા અનેક પ્રકારના પાંચ વર્ણોવાળા તૃણોથી અને મણિયોથી, શોભાયમાન થતી રહે છે. પૃથ્વીશિલાપટ્ટક પણ છે. તેનું વર્ણન પણ ઉવવાઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવું. શિલા પટ્ટકપર એકોરૂક દ્વીપમાં રહેવાવાળા અનેક મનુષ્યો અને તેની સ્ત્રિયો ઉઠતી બેસતી રહે છે. તેમજ સૂતી રહે છે. આરામ કરે છે. અને પહેલાં કરેલા શુભકમોનો અનુભવ કરે છે. હે આયુષ્યનું શ્રમણો ! તે એકોરૂક નામના દ્વિીપમાં સ્થળે સ્થળે આવેલ અનેક ઉદ્દાલક નામના વૃક્ષો, અનેક કોદાલક નામના વૃક્ષો. અનેક કૃતમાલ નામ ના વૃક્ષો, અનેક નતમાલ નામના વૃક્ષો, વગેરે વૃક્ષો છે. આ વૃક્ષોનો મૂળભાગ કુશ-દર્ભ અને કાસના સદૂભાવથી સર્વથા રહિત છે. બધા પ્રશસ્ત મૂળવાળા હોય છે. પ્રશસ્ત કંદવાળા હોય છે. પ્રશસ્ત સ્કંધવાળા હોય છે. પ્રશસ્તછાલ વાળા હોય છે. તેમજ પ્રશસ્ત શાખાઓ વાળા હોય છે. આ વૃક્ષો નિરંતર પત્રો પુષ્પોથી લદાયેલા રહે છે. તેથી જે તેનું સૌદર્ય અત્યંત મનને લોભાવનારું હોય છે. આ એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે, અનેક વૃક્ષો તો છે જ તેની સાથે હેરૂતાલના, ભેરૂતાલના, મેરૂતાલના, સેતાલના, સાલ વૃક્ષોના, સરલ વૃક્ષોના, સપ્તપર્ણ વૃક્ષોના, સોપારીના વૃક્ષોના વન છે. ખજૂરીવૃક્ષોના વન છે. સરલ વૃક્ષોના,વન છે. સપ્તપર્ણ નામના વૃક્ષોના વનો છે. નારીયેલના વન છે. આ બધા વનો વૃક્ષોની નીચેના ભાગમાં કુશ અને કાશ વિનાના હોય છે. તે એકોરૂક નામના દ્વીપમાં અનેક પ્રકારની અનેક લતાઓ વેલો પણ હોય છે જેમકે પઘલતાઓ, યાવતું શ્યામલતાઓ આ બધી લતાઓ પુષ્પોથી સદા વ્યાપ્ત રહે છે. આ એકોરૂક નામના દ્વીપમાં-સ્થળે સ્થળે અનેક સેરિકા ગુલ્મો નવમાલિકા ગુલ્મ, બંધુ જીવક ના પુષ્પો, અનોવગુલ્મ, બીજકગુલ્મ, બાણગુલ્મ, કુંજગુલ્મ, સિંદુવાર અને મહા જાતિ ગુલ્મ છે.આ ગુલ્મો ઘણાજ ગાઢ હોય છે. તેથી તે એવા દેખાય છે કે જેમ મહામેઘનો સમૂહ હોય. આ ગુલ્મો પાંચે વર્ણવાળા પુષ્પોને ઉત્પન્ન કરે છે. તેની શાખાઓ ડાળીયો પવનને ઝોકથી સદા ચાલતી રહે છે. તેથી તે એકોરૂક દ્વીપના બહુ સમરમણીય ભૂમિભાગને પુષ્પોના પંજો થીજ ઢાંકી દે છે. તેમાંથી અનેકપુષ્પો જમીન પર નીચે પડે છે. એકોરૂક દ્વીપમાં અનેક સ્થાનો પર અનેક પ્રકારની સુંદર વનસ્પતિયો પણ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ 7 . પ્રતિપતિ -3, મનુષ્ય આ વનરાજીયો અત્યંત ગાઢ હોવાથી કયાંક કયાંક કાળી કાળી મેઘની ઘટા જેવી દેખાય છે. તેમાંથી જે પ્રકાશ પુંજ નીકળે છે, તે પણ કાળોજ જણાય છે. યાવતુ આવનરાજીઓ કયાંક કયાંક નીલ વર્ણની પણ હોય છે. આ વનરાજીયોની અંદરથી જે ગંધરાશી નીકળે છે. તે ધ્રાણેન્દ્રિયને બિસ્કૂલ તર કરીદે છે. બધીજ રાજીયો પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ અને પ્રતિરૂપ છે. એકોરૂક દ્વીપમાં જ્યાં ત્યાં અનેક સ્થળે મતાંગોના દ્વમગણો છે. તે કેવા પ્રકારના હોય છે? ચંદ્રઅર્થાતા કપુરનો રસ, ચંદ્રપ્રભા અથવા કપૂર અથવા ચંદ્રના જેવો વર્ણવાળો હોય છે. તથા મણિશલકા જડી હોવાથી સળી જેવો, મણીના વર્ણ જેવો રસ હોય છે તથા પકાવેલ સેલડીનો રસ તેના જેવો હોય છે. પ્રવર વરૂણી ના જેવો રસ હોય છે. આવા પ્રકારના ઉંચા ઉંચા રસ દ્રવ્યોના સંમિશ્રણની પ્રચુરતા વાળા તથા પોતપોતાના ઉચિત કાળમાં સંયોજીત કરીને બનાવેલા જે આસવ સંમિશ્રિત મધુર રસ વિશેષ રસ જેવો મીઠો અને સુંગધવાળો હોય છે એવા તે મત્તાંગદ્ગમ ગણો છે. જેમ મધુ પુષ્પરસ, મૈરેય ગોળ ધાણા અને પાણીમાં મેળવેલા ધાતી પુષ્પને પકવવાથી જે રસ થાય છે, તે મૈરેય કહેવાય છે. રિષ્ટાભ- રિષ્ટ એટલે કે ફીણવાળો પદાર્થ તેનો જે શ્વેત વર્ણ હોય છે. તેના જેવી આભા-કાંતીવાળો રસ વિશેષ દુધ જાતી દૂધના સ્વાદ જેવા સ્વાદવાળો રસ દુધજાતીનો રસ કહેવાય છે તે રસ વિશેષ, તથા પ્રસન્ન એટલે કે જે રસ સ્વચ્છ સ્ફટિકના જેવો હોય છે. અને જે મનને પ્રસન્ન કરવાવાળો હોવાથી તેનું નામ પ્રસન્ન એ રીતે રાખવામાં આવેલ છે. એવો રસ વિશેષ મેલ્લક જે બીજા રસના મેળવ વાથી બલ વધારનાર હોય છે, એવા રસ વિશેષનું નામ મેલ્લક છે. શતાયુ, ખજાર મૃદ્ધિકાસાર કાપિશાયન, ક્ષોદરસ જેમ પૂર્વોકત બધા પ્રકારના રસ હોય છે. તે રસો પ્રશસ્ત વર્ણ એટલે કે શુકલાદિ વર્ણથી, પ્રશસ્તગંધ, પ્રશસ્ત રસથી પ્રશસ્ત સ્પર્શથી, યુક્ત હોય છે. પૂર્વોક્ત બધા રસો પાછા બળ-વીર્ય માં પરિણત થવાવાળા હોય છે. પ્રમોદ કારક રસ વિશેષના વિધાનથી ઘણા પ્રકારના બતાવવામાં આવ્યા છે. જેમકે આસવ. અરિષ્ટ, અવલેહ, કવાથ વાટિકા વિગેરે તેના ભેદો હોય છે. આ પૂર્વોક્ત પ્રકારના રસ જેવા રસ વાળા તે મત્તાંગ નામના દ્રુમગણ એકોરૂક દ્વીપમાં હોય છે અનેક વ્યક્તિના ભેદથી ઘણા વિવિધ અનેક પ્રકારના જાતિ ભેદને લઈને પોતના સ્વભાવથીજ તે અનાદિ કાળથી ત્યાં રહે છે. આ લોકપાલો વિગેરેએ લગાવેલ હોતા નથી. તેઓ સ્વાભાવિક રૂપથી પરિણત એવી મદ્ય વિધિ થી યુક્ત હોય છે. આ વૃક્ષોના મૂળ દર્દ વિગેરે ઘાસથી વિશુદ્ધ રહિત હોય છે. હે શ્રમણ આયુષ્યમાન ! તે એકોરૂક નામના દ્વીપમાં બૃત્તાંગ નામના કલ્પ વૃક્ષો છે. એ કલ્પવૃક્ષો ત્યાં રહેવાવાળા મનુષ્યોને અનેક પ્રકારના વાસણ ભાજન વિગેરે પદાર્થો આપ્યા કરે છે. જે માંગલ્ય નામનો ઘડો છે તેને વારક કહે છે. તેનાથી નાના ઘડાને ઘડો કહે છે તેના કરતાં જે મહા ઘટ હોય છે. તેને કલશ કહે છે. ફરક એ નામ પણ કલશનું જ છે. નાના કળશાવાને કર્કરી કહે છે, જેનાથી - પગ ધોવામાં આવે છે. અને જે સોનાની બનાવેલી હોય છે. એવા પાત્રનું નામ પાદકાંચનિકા' છે. જેમાં પાણી ભરીને પીવામાં આવે છે. તેનું નામ ઉદક છે,ઘી તેલ વિગેરે રાખવાના વાસણનું નામ “પારી” છે. પાન પાત્રનું નામ “ચષક' છે. જારીનું નામ ભંગારક છે. શરક એ પાન વિશેષનું નામ છે. સ્થાળી અને પાત્રી આ બન્ને પ્રસિદ્ધજ છે. આ બધા પાત્રોની ઉપર સોનાથી મણિયોથી, અને રત્નોથી અનેક પ્રકારના ચિત્રોની Page #70 -------------------------------------------------------------------------- ________________ 68 જીવાજીવાભિગમ-૩મ/૧૪૫ રચના કરવામાં આવેલ હોય છે. ભાજન વિધિ અનેક પ્રકારની હોય છે. જે આ ભૂતાંગ જાતીના કલા વૃક્ષો છે, તે પણ અનેક પ્રકારના હોય છે. ત્યારે જ તેઓ જૂદી જૂદીજાતના. પાત્રોના રૂપમાં પરિણત થતા રહે છે. આ પ્રમાણે વિવિધ પાત્રોને આપવા રૂપ આનું જે પરિણામ છે, તે સ્વાભાવિક છે. કોઈના દ્વારા કરવામાં આવેલ હોતા નથી. આ રીતે ભાજન પ્રદાન કરવાની વિધિથી યુક્ત એવા આ ભતાંગ જાતિના કલ્ય વૃક્ષો ફળોથી. ભરેલા થઈને વિકસિત થતી રહે છે. અને જૂદા જૂદા પ્રકારના પાત્રો આપ્યા કરે છે. તેની. નીચેની જમીન પર પણ કુશ વિગેરે હોતા નથી. - હવે ત્રીજા કલ્પ વૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ટિતાંગ જાતના કલ્પવૃક્ષો છે. કલ્પવૃક્ષો દ્વારા ત્યાંના મનુષ્યોની વાદ્યની આવશ્યકતાની પૂર્તિ કરવામાં આવે છે. મૃદંગ ઢોલ. પટહ છે. દર્દક કરટિ ડિંડિમ ભંભા અને ઢક્કા હોરંભા કવણિત ખરમુખી રમતુલા મુકુંદ તબલાના વાંસળીને કચ્છપી કાંસ્યતાલ આ બધા વાજીંત્રોથી ત્રુટિતાંગ જાતના કલ્પવૃક્ષો યુક્ત હોય છે. તેથી તેઓ એવા જણાય છે કે આમને ગાનવિદ્યામાં, શસ્ત્રમાં નિપુણ વ્યક્તિઓએ જ આ પ્રકારથી શીખવીને તૈયાર કરેલ છે. જે વાજીંત્ર ત્યાંના મનુષ્યોને જરૂરી હોય છે. તે જ વાજીંત્ર તે કલ્પવૃક્ષ તેને આપે છે. આ કલ્પવૃક્ષ વાજીંત્ર કલંકિત હોતા નથી. તેથી, વગાડવાની વિદ્યામાં અને વાજીંત્રોને બનાવવાની વિદ્યામાં ચતુર એવા ગંધવની જેમ નિપુણ આ ત્રુટિતાંગ જાતીના કલ્પવૃક્ષો પણ છે. એ બધા કલ્પવૃક્ષો પોતાના વાજીંત્ર પ્રદાન રૂપ અનેક કર્મોમાં સ્વાભાવિક રીતે પરિણામવાળા હોય છે. ફળોથી પણ તેઓ ભરેલા જ હોય છે. તેમની નીચેની જમીન પણ કુશ અને વિકુશ વિનાની હોય છે. તથા તે પણ પ્રશસ્ત મૂળ સ્કંધ વિગેરે વાળા હોય છે. હવે ચોથા કલ્પવૃક્ષના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. સ્થળે સ્થળે હે શ્રમણ આયુષ્યનું દીપશિખા નામના અનેક કલ્પવૃક્ષો કહ્યા છે. દીવામાંથી જેવો પ્રકાશ નીકળે છે, એવો પ્રકાશ આમાંથી પણ નીકળે છે. તેથી જેમ સંધ્યા સમયે નવ નિધિપતિ અથતુ ચક્રવતિને ત્યાંની દીપિકાવંદ કે જેમાં સારી રીતે બનીયો બળતી હોય અને જે તેલથી ભરપૂર પ્રજ્જવલિત થઈને એક દમ અંધકારનો નાશ કરી દે છે. અને જેનો પ્રકાશ કનક નિકરના જેવા પ્રકાશવાળા કુસુમોથી યુક્ત એવા પારિજાતકના વનના પ્રકાશ જેવો. હોય છે. તથા જે દીવીયોની દીવેટો પર આ દીવાઓની પંક્તિયો રાખવામાં આવી હોય. તે દીવેટો સુવર્ણની બનેલી હોય છે. મણિયોની બની હોય છે. અને રત્નોની બની હોય છે, કે જેમાં સ્વાભાવિક મેલ ન હોય, તેમ આગંતુક મેલ પણ ન હોય, એવી નિર્મલ હોય, તથા એ દીપાવલી એકી સાથે અને એકજ સમયે પ્રગટાવવામાં આવી હોય અને તેથીજ જેનું તેજ એવું મનોહર બની ગયું હોય છે કે જેમાં સરકાળની રાત્રિમાં ધૂળ વિગેરે. આવરણના અભાવથી ચંદ્ર વિગેરે ગ્રહોનું તેજ હોય છે. અને અંધકારનો નાશ કરનારા કિરણોવાળા સૂર્યના ફેલાયેલા પ્રકાશના જેવી ચમકિલી બનેલ હોય તથા જે પોતાની મનોહર અને ઉજ્જવલ પ્રભાથી માનો, હસી રહેલ હોય, એવી ખાત્રી થતી હોય તોતે દીપમાળા તેવી તે શોભાયમાન થાય છે, વિવિધ પ્રકારના અનેક ઉદ્યોત પરિણામથી સ્વભાવથી પરિણત થવાવાળી ઉદ્યોત વિધીથી યુક્ત હોય છે. તથા ફળોથી પરિપૂર્ણ બનીને રહે છે. તેની નીચેનો ભાગપણ કુશ અને વિકુશ વિનાનો હોય છે. અને તે પણ Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, મનુષ્ય પ્રશસ્ત મૂળ વિગેરે વિશેષણો વાળો હોય છે. તે એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક જ્યોતિર્ષિક નામના દ્રુમગણ. કલ્પવૃક્ષો કહ્યા છે. જેમ તરતનો ઉગેલો શરદ કાળનો સૂર્ય પડતી એવી ઉલ્કા સહસ્ત્ર, ચમકતી વિજળીની જવાલા સહિત ધૂમાડા વગરના અગ્નિના સંયોગથી શુદ્ધ થયેલ તપેલું સોનું ખીલેલા કેસુડાના પુષ્પો, અશોકના પુષ્પો, અને જપા-નાસ્તૃતિના પુષ્પોનો સમૂહ મણિયો અને રત્નોના કિરણો અને હિંગળોનો સમુદાય પોતપોતાના સ્વરૂપ થી. વધારે શોભાયમાન લાગે છે. અથવા વધારે તેજસ્વી હોય એજ પ્રમાણે આ જ્યોતિર્ષિક દ્રમગણો પણ છે. અનેક રૂપવાળી ઉદ્યોત વિધિથી યુક્ત હોય છે. તેમની વેશ્યા. સુખકારિણી હોય છે. પણ મંદ છે. તથા તેનો, જે આતાપ છે, તે પણ મંદ છે, તીવ્ર નથી. સૂર્યનો તડકો સમય પ્રમાણે અસહ્ય પણ હોય છે. આનો આતપનામ પ્રકાશ એવો અસહ્ય હોતો નથી. પોતાના સ્થાન પર અચલ રહે છે. એક બીજામાં સમાવેલા પોતાના પ્રકાશ દ્વારા આ પોતાના પ્રદેશમાં રહેલા પદાર્થોને બધી જ તરફથી બધીજ દિશાઓમાં સંપૂર્ણપણાથી પ્રકાશિત કરે છે. આ જ્યોતિષ્ક નામના કલ્પ વૃક્ષ પણ અનેક પ્રકારના છે. હે શ્રમણ આયુષ્મન એ એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે ચિત્રાંગ નામના અનેક કલ્પવૃક્ષો કહેલ છે. આ કલ્પવૃક્ષો માંગલ્યના કારણભૂત અનેક પ્રકારના ચિત્રો આશ્ચર્યજનક વસ્તુ આપતા રહે છે. જેમ પ્રસિદ્ધ પ્રેક્ષાગૃહ નાટકશાળા હોય, તે અનેક પ્રકારના ચિત્રોથી યુક્ત થઈને દેખાવાવાળાના મનને અત્યંત પ્રસન્નતા ઉત્પન્ન કરે છે, અને જેમ શ્રેષ્ઠ પુષ્પોની સુંદર માળાઓથી અત્યંત શોભાયમાન હોય છે. તથા વિકસિત હોવાથી તે અત્યંત શોભાયમાન લાગે છે. ગ્રથિત વેષ્ટિત પરિત અને સંધા તિમ ભેદથી ચાર પ્રકારની માળાઓ હોય છે. કારીગર દ્વારા ગૂંથવામાંઆવેલ આ ચારે પ્રકારની માળા ઓ કે જેમાં ઘણીજ ચતુરાઈની સાથે સજાવીને બધી તરફ રાખવામાં આવેલ હોય, અને તેના દ્વારા જેના સૌંદર્ય વૃદ્ધિમાં વધારો થયેલ અલગ અલગ રૂપે દૂર દૂર લટકતી એવી વણવાળી સુન્દર ફૂલમાલાઓથી શોભાયમાન તથા અગ્રભાગમાં લટકાવવામાં આવેલ તોરણથી પણ જે વિશેષ પ્રકારથી ચમકી રહેલ હોય એવું તે પ્રેક્ષાગ્રહ વધારે શોભાની વૃદ્ધિથી જે શોભાનું ધામ બની જાય છે. એ જ પ્રમાણે આ ચિત્રાંગ જીતના કલ્પવૃક્ષો પણ સ્વભાવતઃ અનેક પ્રકારની માલ્ય વિધિથી પરિણત થઈને સુશોભિત છે. હે શ્રમણ આયુષ્યમનું એ એકોરૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક ચિત્ર રસ નામના વૃક્ષા કહ્યા છે. તેનો મીઠો વિગેરે અનેક પ્રકારનો રસ ભોકતાઓને આશ્ચર્ય કારક હોય છે. અને તૃપ્તિ કારક હોય છે, પરમાત્ર દૂધપાક ખીર શ્રેષ્ઠ ગંધથી યુક્ત દોષ રહિત ક્ષેત્રકાલ વિગેરે રૂપ વિશેષ પ્રકારની સામગ્રીથી જેની ઉત્પત્તી થઈ હોય, એવી ડાંગર વિશેષના કણ રહિત ચોખાથી જે બનાવવામાં આવેલ હોય, અને વિશેષ પ્રકારના ગાય વિગેરેના દૂધ દ્વારા કે જે પાકાદિથી નાશ પામ્યા વિના રૂપ રસ વિગેરેથી શ્રેષ્ઠ સ્વાદિષ્ટ થયેલ હોય, તથા ઉત્તમ એવા વર્ણ અને ગંધયુક્ત થઈ ગયેલ હોય તો તે દૂધપાક કેવું ઉત્તમ હોય છે, એ કેવું શ્રેષ્ઠ હોય છે. અથવા આ સ્થિતિમાં તે બનાવવામાં આવેલ ભાત જ્યારે સંપૂર્ણ પદાર્થોથી સંપાદિત કરવામાં આવે છે, ભયચી વિગેરે સુગંધદાર પદાથોંથી સંપાદિત કરવામાં આવે છે, અને યથોક્ત પ્રમાણથી વધારીને સુસંસ્કાર યુક્ત કરવામાં આવેલ હોય, ત્યારે તેનો પરિપાક બળ તથા વીર્યને વધારનાર બને છે. જ્યારે Page #72 -------------------------------------------------------------------------- ________________ . . . . . . જીવાજીવાભિગમ - 3.15 તેમાં ગોળ નાખીને ઓગાળમાં આવે છે. એ જ પ્રમાણે અથતિ ઘી ગરમ કરીને તેમાં નાખવામાં આવે ત્યારે તે હર્ષ વધારનાર બને છે. એ જ પ્રમાણે તે ચિત્ર રસ નામના કલ્પવૃક્ષો પણ અનેક પ્રકારની ભોજન સામગ્રીથી યુક્ત હોય છે. આવા પ્રકારનું તેનું પરિણમન સ્વાભાવિક છે પરફત નથી. શ્રમણ આયુષ્મનું તે એકોરૂક નામના દ્વિપમાં અનેક મયંગ નામના કલ્પવૃક્ષો કહ્યા છે. હાર, અધહાર, વેસ્ટનક મુકુટ, કુંડલ વામોત્તક, હેમાલ. મણિજાલ, કનકાલ, નવસેરોવાળો અર્ધહાર કાનનું જે આભરણ વિશેષ હોય છે. મુકુટ અને કુંડલ હેમાલ છે. મણિજાલ અને ક્નકજલ, પણ કાનના આભરણ વિશેષજ છે. ચંદ્ર સૂર્ય માલિકા, હર્ષક, કેયૂર વલય, પ્રાલમ્બક, ઝમકા અંગુલીયક, કાંચી-મેખલા, લાપ, પ્રતલક, પ્રાતિહારિકા, પદોજજૂલ ઘંટિકા, કિંકિણી ક્ષુદ્રઘંટિકા રત્નોરૂજાલ અને નૂપુર ચરણમાં લિકા આ બધા આભરણ વિશેષ છે. તેમ અનેક પ્રકારના આ ભૂષણોના રૂપથી સ્વતઃ જ પરિણત થઈ જાય છે. હે શ્રમણ આયુષ્યમનું! ગેહાકાર નામના એક કલ્પવૃક્ષો કહેવામાં આવેલ છે. જે પ્રમાણે જગતમાં પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એક શાલ, કિશાલ, ત્રિશાલ, ચતુરસ, ચતુશાલ, ગર્ભગૃહ, મોહનગૅસ, વલભીગૃહ, ચિત્રશાલ માલક, ભક્તિગૃહ, વૃત્ત, વ્યસ, ચતુરગ્ન, નંદિકાવર્તસંસ્થિતાયત, પાંડુરતલ, નગર ચારિકા દ્વાર ગોપુર પ્રાસાદ મોહનગૃહ વૃત્ત ધર વ્યઅધર ચતુરસ્ત્ર નંદિકાવતઘર પાંડુરતલ મંડમાલગૃહ હર્ય છે. ગૃહ સૌધ, અર્ધગૃહ અને વિભ્રમગૃહ, શેલાર્ધગૃહ, શલસંસ્થિતગૃહ સંસ્થિતઘર કૂડાકારઘર આ પ્રમાણે ભવન વિધિ ભવન પ્રાકાર વિગેરે અનેક ભેદોવાળી હોય છે, આ પ્રમાણે તે ગૃહા કાર નામવાળા કલ્પવૃક્ષો પણ અનેક પ્રકારની ઘણી એવી સ્વાભાવિક ભવનવિધિથી એટલે કે જે ભવનોની ઉપર ચડવામાં અને નીચે ઉતારવામાં કોઈ પણ પ્રકારનો પરિશ્રમ-ખેદ-થાક લાગતો નથી. અને જેના પર સુખ પૂર્વક ચડાય ઉતરાય છે. તથા આનંદ પૂર્વક જેની અંદર જઈ શકાય છે, અને આનંદ પૂર્વક જેની બહાર નીકળી શકાય છે. તથા જૈના પગથિયા ઘનીભૂત પાસે પાસે હોય છે. અને જેના વિશાળ પણાને લઈને જવા આવવાનું સુખદ થાય છે. અને જે મનને અનુકૂલ હોય છે. એવા પ્રકારની ભવન વિધિયોથી યુક્ત હોય છે. આ પદોનો અર્થ પહેલાં કહ્યા પ્રમાણેજ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અહિયાં અનેક પ્રકારના ઘરો હોય છે, એજ પ્રમાણે આ કલ્પવૃક્ષો પણ અનેક પ્રકારના હોય છે. શ્રમણ આયુષ્મન એ એકોરૂકદ્વીપમાં સ્થળે સ્થળે અનગ્ન નામના ઘણાજ કલ્પવૃક્ષો હોવાનું કહેલ છે. તેઓ અનેક પ્રકારના વસ્ત્રોને આપવાવાળા હોય છે. જેમાં જગ પ્રસિદ્ધ વસ્ત્રો અનેક પ્રકારના હોય છે. જેમકે આજનક ચામડાના વસ્ત્ર, સૌમ કપાસના વસ્ત્રો, કંબલ ઉનના વસ્ત્રો પ્રસિદ્ધ છે. દુકૂલ, કૌશલ આભરણવસ કાળાવો રક્તવર્ણવાળાવસ્ત્રો પીતવસ્ત્ર, શુકલ વસ્ત્ર, અક્ષતવસ, નવીન વસ્ત્રો, મૃગલોચન વસ્ત્ર, હેમવસ્ત્ર, અપરવર, ઉત્તરવસ્ત્ર, સિંધુવસ્ત્ર, તામિલવસ, ઈત્યાદિ અનેક પ્રકારની રચના વાળા વસ્ત્રો જેમ તે તે દેશ પ્રદેશના ભેદથી અનેક પ્રકારના હોય છે. અને શ્રેષ્ઠ પત્તનથી. નિમણિ થાય છે. તથા મંજીષ્ઠાદિ રંગોથી રંગવામાં આવેલ હોય છે. તે જ પ્રમાણે આ. અનગ્ન નામના કલ્પવૃક્ષો પણ અનેક પ્રકારની સ્વાભાવિક વસ્ત્ર વિધિથી પરિણત હોય , Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, મનુષ્ય છે. હે ભગવનું તે એકોરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યોનો આકાર ભાવનો પ્રત્યવતાર વિગેરે રૂપ કેવું કહેલ છે ? એકોરૂક દ્વીપના તે મનુષ્યો ચંદ્રની જેમ ઘણાજ વધારે સુંદરરૂપવાળા હોય છે. તે મનુષ્યો ઉત્તમ ભોગોના સુચક લક્ષણો વાળા હોય છે. ભોગજન્ય શ્રી નામ શોભાથી યુક્ત હોય છે. શરીરના પ્રમાણ અનુસાર પ્રમાણ યુક્ત મસ્તક વિગેરે તેઓનું અંગ જન્મથીજ અત્યંત સુંદર હોવાથી તેમનું શરીર સુંદર હોય છે. સુંદર આકારવાળા, તથા કાચબા ના વાંસા જેવા ઉન્નત ચરણવાળા હોય છે. તેના ચરણનું તળીયું લાલ હોય છે. અને કમળના પાનના જેવા મૃદુતા ગુણવાળા હોય છે. તથા શિરીષના પુષ્પના જેવા તે કોમળ હોય છે. તેમના ચરણોમાં પહાડ, નગર, સાગર, સમુદ્ર, મકર-મધર, ચક્ર, અને અંકધર-આદિ ચિહ્નો હોય છે. તેમના પગની આંગળીયો પ્રમાણસરની તેઓના ગુલ્ફ પ્રમાણોપેત હોય છે. તેમની બન્ને બંઘો હરિણીયોની જંઘો જેવી ક્રમશઃસ્થલ અને સ્થૂલતર ચઢઉત્તરની હોય છે. તેઓના બને ઉરૂઓ હાથીની શુંડાદડના જેવા સુંદર અને ગોળ તથા પુષ્ટ હોય છે. મદોન્મત હાથીના જેવી વિલાયસ યુક્ત તેઓની ગતિ હોય છે. તેઓનો ગુહ્ય પ્રદેશ શ્રેષ્ઠ ઘોડાના ગુહ્ય પ્રદેશ સમાન અત્યંત ગુપ્ત હોય છે. શ્રેષ્ઠ આકર્ણ જાતના ઘોડાના જેવા તેમના શરીર મલમૂત્રાદિથી નિરૂપલિપ્ત હોય છે. રોગાદિના અભાવથી અત્યંત પુષ્ઠ થયેલ ઘોડા અને સિંહની કમ્મર કરતાં પણ અત્યંત અધિક પાતળી કમ્મરવાળા હોય છે. તેમના શરીરની રોમ પંક્તિ સઘન હોય છે. સૌદર્ય યુક્ત રમણીય તેમની રોમરાજી હોય છે. તેમની નાભી ગંગાની દક્ષિણાવર્ત વાળી ભૂમિ કુક્ષી ઝષ નામની માછલીના અને પક્ષીના પટ જેવો સુજાત સુંદર અને પુષ્ટ હોય છે. ઈદ્રિયો અત્યંત પવિત્ર અને નિર્લિપ્ત હોય. તેમની નાભી કમળના જેવી વિશાળ હોય છે. ક્રમશ તેમના બન્ને પાર્થ ભાગ નીચે નીચે નમેલાં હોય છે તે દેહ પ્રમાણ ઉપચિત નામ પુષ્ટ હોય છે. તે બેઉપાશ્વભાગ-ઘણાજ સુંદર હોય છે. તેઓના એ વક્ષસ્થળો શ્રીવત્સના ચિન્હવાળા છે, વાંસાના હાડકાં દેખાતા નથી તેઓ ઉત્તમ એવા બત્રીશ લક્ષણોને ધારણ કરવાવાળા હોય છે, તેઓના વક્ષસ્થળો સોનાની શિલાના તળીયા જેવા ઉજજ્વલ હોય છે. તેઓની બને ભુજાઓ મહાનગરની અર્ગલા ના જેવી લાંબી હોય છે. તેમના બન્ને હાથોના કાંડાઓ ગોળ અને લાંબા હોવાથી યુગ બળદના ખાંધપર રાખવામાં આવતા ભૂંસરાના જેવા મજબૂત સોહામણા હોય છે. તેમનાબેઉ હાથો રાતાતળીયા વાળા હોય છે. તેમની આંગળીયો પીવર મજબૂત હોય છે. વૃત્ત-ગોળ આકારવાળી હોય છે. સુજાત અને સુંદર હોય છે. તેમના હાથની આંગળી થોનાં નખો કંઈક કંઈક લાલ હોય છે. મનોહર હોય છે. ચિકણા અને રૂક્ષતા વિનાના હોય છે. આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, શંખ ચક્ર અને શ્રેષ્ઠ સ્વસ્તિકના જેવી રેખાઓ તેમના હાથોમાં હોય છે. તથા અનેક બીજા પણ સુંદર સુંદર ઉત્તમ લક્ષણો વાળી ઘણીજ રેખાઓ હોય છે. તેમના બન્ને ખભાઓ જંગલી સૂવર, સિંહ, શાર્દૂલ, અને ઉત્તમ હાથીના ખભાઓના ' જેવા ભરેલા અને વિશાલ રહે છે. ચાર આંગળ જેટલા માપની હોવાથી યોગ્ય પ્રમાણ વાળી અને ત્રણ રેખાઓ વાળી હોવાથી સુંદર શંખ જેવી તેમની ગ્રીવાનુ હોય છેવાઘની ડાઢી જેવો વિસ્તૃત ચિબુક હોય છે. અધરોષ્ઠ ઘર્ષણ વિગેરેથી પરિકર્ષિત કરવામાં આવેલ શિલાપ્રવાલ અસલ મુંગાના જેવો અને બિંબફલ, કુંડફલના જેવો લાલ રંગવાળો હોય છે. તેઓની દંત પંક્તિ પાંડુર ધોળી અર્થાત્ ચંદ્રમાના ટુકડા જેલી વિમલ, Page #74 -------------------------------------------------------------------------- ________________ 72 જીવાજીવાભિગમ-૩મ. 145 ઉજ્જવલ, અને નિર્મલ, શંખના જેવી ગાયના દૂધ જેવી, ફીણ જેવી શુભ્ર હોય છે. આ એકોરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યો અખંડ દાંતીવાળા હોય છે. તેમનું નાક ગરૂડના નાક જેવું લાંબુ સીધુ અને ઉચું અને ભરાવદાર હોય છે. સૂર્યના કિરણોથી ખીલેલા શ્વેત કમળના જેવી તેઓની બન્ને આંખો હોય છે. વિશાળ કાનોવાળા હોય છે, કે તેઓની કપોલ પાલી પીન અને માંસલ હોય છે, તેઓનો ભાલ પ્રદેશ તરતના ઉગેલા બાલચંદ્રના જેવો આકારવાળો હોય છે તેઓનું મસ્તક ઘન સઘન પોલાણવાળું છે, તેઓના મસ્તક ઉપર જે વાળો હોય છે, તે ઉખેડવા છતાં પણ સ્વભાવથીજ શાલ્મલી વૃક્ષવિશેષના ફુલના જેવા ગાઢ હોય છે. એકોરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યો સ્વસ્તિક વિગેરે લક્ષણોથી મશીતિલક વિગેરે વ્યંજનોથી અને ક્ષાન્તિ વિગેરે સદ્ ગુણોથી યુક્ત હોય છે. તેઓનું રૂપ ઘણું જ સુંદર સ્વરૂપાળું હોય તે બધા પ્રાસાદીય હોય છે. દર્શનીય હોય છે. અભિરૂપ હોય છે અને પ્રતિરૂપ હોય છે. આ મનુષ્યો હંસના સ્વર જેવા સ્વરવાળા હોય છે. કૌચપક્ષિના સ્વરની જેમ અનાયાસ નીકળલા છતાં પણ દીર્ઘ દેશવ્યાપી સ્વરવાળા હોય છે. તેમનું પ્રત્યેક અંગ કાંતિથી ચમકતું રહે છે. તે વજ ઋષભ નારાજ સંહનન વાળા હોય છે. તેઓનું સંસ્થાન સમચતુરસ ચતુષ્કોણ હોય છે. તેમની કાંતિ સ્નિગ્ધ હોય છે. તે આંતક-વ્યાધિ રહિત હોય છે. તેઓના શરીર ઉત્તમ, પ્રશસ્ત, અતિશય શાળી, અને નિરૂપમ હોય છે. તેઓના શરીર જલ્લ શરીરથી ઉત્પન્ન થયેલ મળ, વિગેરે દોષથી રહિત હોય છે. કોઈ પણ પ્રકારનો ઉપલેપ હોતો નથી. વાયુના ગોળાથી રહિત ઉદર ભાગ વાળા હોવાથી અનુકૂળ વાયુ વેગવાળા હોય છે. ગુદાનો ભાગ મલ વગરનો હોવાથી નિર્લેપ ગુદાશયવાળા હોય છે. જેમ કબૂતરની જઠરાગ્નિ કાંકરાને પણ પચાવી શકે છે. તેઓનો અપાન દેશ અથતુ ગુદા ભાગ પરિષોત્સર્ગના લેપ વિનાનો હોય છે. તથા પૃષ્ઠભાગ તથા ઉદર અને પૃષ્ઠની વચ્ચેનો ભાગ તથા જાંઘ આ બધા સુંદર, પરિણત, અને સુંદર સંસ્થાન વાળા હોય છે. તેમના પેટનો ભાગ એટલો પાતળો હોય છે કે તે મૂઠીમાં આવી જાય છે. તેઓનો નિઃશ્વાસ સામાન્ય કમલ, નીલ કમલ, તથા ગન્ધ દ્રવ્યની સમાન સુગન્ધિત હોવાથી તેઓનું મુખ સુરભિગંધવાળું હોય છે. આઠસો ધનુષ જેટલા ઉંચા હોય છે. હે આયુષ્યમનું શ્રમણ તે મનુષ્યોની પાંસળીયોના હાડકાં ચોસઠ હોય છે. એ મનુષ્યો સ્વભાવથી ભદ્ર પરિણમવાળા હોય છે. સ્વભાવ થી જ વિનયશીલ હોય છે. સ્વભાવથીજ અલ્પ કષાય વાળા, એજ કારણે કોઈ વસ્તુનો સંગ્રહ કરવાવાળા નથી. તેઓ દૂર પરિણામવાળા હોતા નથી. વૃક્ષોના શાખાઓની મધ્યમાં રહે છે એ મનુષ્યો પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્રતા પૂર્વક વિચરણ કરે છે. એ એકોરૂક દ્વીપના મનુષ્યોને ચતુર્થ ભક્ત અર્થાત્ એક દિવસ છોડીને બીજે દિવસ આહાર કરવાની ઈચ્છા થાય છે, એકોરૂક દ્વીપની મનુષ્ય સિયો વોક્ત પ્રમાણથી ઉત્પન્ન થયેલા સઘળા અંગોથી વિશિષ્ટ હોવાના કારણે ઘણીજ સુંદર હોય છે. તેઓના નખો ઉન્નત હોય છે. તેમની જાંઘા યુગલ રોમવિનાનું ગોળ સુંદર હોય છે. અને ઉત્કૃષ્ટ લક્ષણો વાળું હોય છે, તથા સુંદર લાગે તેવું હોય છે. તેમના શરીરનો મધ્યભાગ ત્રણ રેખાઓથી વળેલો હોય છે. ગંગાના ભમર-વમળના જેવા પ્રદક્ષિણા વર્તવાળી ત્રિવલીથી યુક્ત તથા મધ્યાહનના સૂર્યના કિરણોથી વિકસિત થયેલા કમળના વનના જેવી ગંભીર અને વિશાળ તેઓની Page #75 -------------------------------------------------------------------------- ________________ s પ્રતિપત્તિ-૩, મનુષ્ય નાભી હોય ઉગ્રતા વિનાની પ્રશસ્ત અને પીન તેઓની કુક્ષી હોય છે. તેઓના બન્ને પાર્થભાગો કંઈક ઝુકેલા હોય છે. મળેલા પાર્થવાળી હોય છે. સુજાતપાર્શ્વ વાળી હોય છે. તેઓના બેઉપાર્જ પડખા મિત પરિમિત પોત પોતાના પ્રમાણથી યુક્ત પુખ અને આનંદ આપવાવાળા હોય છે. તેઓ સુજાત હોય છે. આ સ્તનોના અગ્રભાગમાં જે ચુચુક હોય છે તે તેનાથી જુદી જ જણાઈ આવે છે. તે એવી જણાય છે કે માનો આ સ્તનપર શીખર રાખવામાં આવેલ હોય છે. સ્તનો આગળ પાછળ ઉત્પન્ન થતા નથી પણ એક સાથેજ ઉત્પન્ન થાય છે. અને એકીસાથે જ વધતા રહે છે. વક્ષસ્થળ પર તેઓ વિષમશ્રેણીથી રહેતા નથી. પરંતુ સમ શ્રેણીમાં રહેલા હોય છે. સામસામા તે એક બીજાના સરખી ઉન્નતાવસ્થાવાળા અને ઉચે ઉઠેલા હોય છે. તેઓનું સંસ્થાન આકાર અત્યંત સુંદર અને પ્રાતીજનક હોય છે. તેઓના બન્ને બાહુઓ ભુજંગની જેમ ક્રમશ: નીચેની તરફ પાતળા હોય છે. તેઓનું શરીર એટલું બધું માંસલ પુષ્ટ હોય છે કે જેથી તેમની પાંસળીયો અને વાંસાના હાડકા દેખાતા નથી. તેમના બન્ને સ્તનો સોનાનાં કલશ જેવા ગોળ મટોળ હોય છે. તેજસ્વી અને અત્યંત આકર્ષક હોય છે. તે બન્ને પ્રમાણમાં બરોબર વિશાળ અને મોટા હોય છે. તેની હથેલીની અંદર સુર્ય ચંદ્ર, શંખ, ચક્ર, અને સ્વસ્તિકની રેખાઓ હોય છે. તેમજ ઘૂંટીની નીચેનો ભાગ સુંદર હોય છે. તેમનો કપોલ પ્રદેશ અર્થાત્ ગાલનો ભાગ પરિપૂર્ણ અને પુષ્ટ ચાર આંગળ લાંબો તથા પ્રધાન શંખના આકાર જેવો ત્રણ રેખા યુક્ત હોય છે તેમની દાઢી માંસલ અને પુષ્ટ તેમજ સુંદર તેઓના અધરોષ્ઠ દાડમના પુષ્પની જેવા હોય છે પ્રકાશવાળા અને સોહામણા તેઓના નખો તામ્ર લાલ હોય છે, તેઓની આંગળીઓ પીવર વિશેષ મજબૂત હોય છે. કોમલ હોય છે. અને ઉત્તમ હોય છે. તેમની હથેલિ યોમાં જે રેખાઓ હોય છે, તે સ્નિગ્ધ સુંવાળી હોય છે. સુંદર આકારવાળી હોય છે. તેમની હથેલી માંસલ પુષ્ટ હોય છે. સુંદર આકારની હોય છે. સીધી હોય છે. તેમના બન્ને નેત્રો સૂર્યવિકાશી શરદ ઋતુનું કમળ અને ચંદ્ર વિકાશી કુમુદ, કુવલય નીલકમળ એ બન્નેમાંથી અલગ પડેલા એવા જે પત્રોનો સમૂહ હોય છે. તેના જેવી કંઈક શ્વેતતા અને કંઈક લાલાશ અને કંઈક કાળાશવાળા અને વચમાં કાળી પુતળી યોથી અંકિત હોવાથી તે અત્યન્ત સુંદર લાગે છે. તેઓના નેત્રો પાંપણોવાળા હોય છે. સ્વભાવથીજ ચપલ હોય છે. કાન સુધી લાંબા હોય છે અને ખૂણા કંઈક લાલ હોય છે. તેઓના દાંતો દહિના જેવા સફેદ હોય છે. તેમના તાલ અને જીભ એ બેઉ લાલ કમળના પાનની માફક લાલ હોય છે. નરમ હોય છે. અને વિશેષ સુકુમાર હોય છે. તેમની નાસિકા કરણની કળીના જેવી હોય છે. વાંકી ચૂકી નહીં પણ સીધી હોય છે. અગ્ર ભાગમાં પ્રમાણાનુસાર કંઈક ઉંચી હોય છે. ચપટી હોતી નથી. ઋજવી સરલ અને પોપટની ચાંચ જેવી તીખી હોય છે. તેમના બેઉ કાનો મસ્તક સુધી કંઈક કંઈક લાગેલા રહે છે. તેમની કપોલ પંકિત ગાલ અને કાનની વચ્ચેનો ભાગ માંસલ પુષ્ટ હોય છે. મૃષ્ટ * ચિકાશવાળો હોય છે. તેથી જ તે રમણીય હોય છે. તેમનું લલાટ ચતુરસ્ત્ર પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર એમ ચારે ખૂણાઓમાં પ્રમાણ સરના અને સમતલ વાળો હોવાથી રમણીય હોય છે. તેનું સૌમ્યમુખ કાર્તિકી પૂર્ણમાસીના ચંદ્ર જેવું નિર્મલ અને પરિપૂર્ણ હોય છે છત્રના જેવા આકારવાળું ઉપરથી ગોળ તેનું મસ્તક હોય તેના માથાના કેશો વાંકા હોય છે. સુસ્નિગ્ધ હોય છે. અને લાંબા હોય છે હંસના જેવી તેઓની ગતિ- હોય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ જીવાવાભિગમ- ૩/મ. 145 તેઓ ઘણીજ અનુપમ સુંદર હોય છે. તેઓ તેઓની ઉંચાઈ પોત પોતાના પતિયોના શરીરથી કંઈક ન્યૂન હોય છે. એકોરૂક દ્વીપના મનુષ્યોના શરીરની ઉંચાઈ આઠસો ધનુષની હોય છે. તો આ સ્ત્રિયોના શરીરની ઉંચાઈ કંઈક ઓછા આઠસો ધનુષ પ્રમાણની હોય છે. શરીર સ્વાભાવિક શ્રૃંગારવાળા જ હોય છે પરંતુ બહારના વસ્ત્રા ભૂષણ જન્ય સુંદરપણું હોતું નથી. તો પણ વસ્ત્રાભૂષણ રૂપ સુંદર વેષથી સુસજજીત હોય છે. તેઓ સ્વભાવથીજ હંસિણીના ગમન તુલ્ય સુંદર ગમન કિયાવાળી હોય છે. તેઓના સ્તનો, જઘન, વદન, મુખ હાથ, પગ, નેત્ર, વિગેરે બધાજ અંગો અત્યંત સુંદર હોય છે. તેઓ ગૌર વિગેરે વર્ણથી, લાવણ્યથી, યૌવનથી, અને વિલસથી, હંમેશાં યુક્તજ બનીને રહે છે. કેમકે ક્ષેત્રસ્વભાવથી વૃદ્ધ અવસ્થા આવતી જ નથી. હે ગૌતમ ! તેઓ સરસ આહાર કરે છે, આશ્ચર્યથી પ્રેક્ષણીય જોવાલાયક હોય છે, તેઓ પ્રાસાદીય હોય છે. દર્શનીય હોય છે. અભિરૂપ હોય છે. પ્રતિરૂપ હોય છે. એક વખત આહાર કર્યા પછીના બીજે દિવસે આહાર કરવાની ઈચ્છા થતી નથી. ત્રીજે દિવસે આહાર કરે છે. - એકોરૂક દ્વીપના મનુષ્યો પૃથ્વી, પુષ્પ, અને ફલોનો આહાર કરે છે. હે ગૌતમ ! ગોળનો જેવો સ્વાદ હોય સાકરનો સ્વાદ જેવો હોય છે, કમલકંદનો સ્વાદ જેવો હોય છે, પુષ્પ વિશેષથી બનાવેલ સાકરનો સ્વાદ જેવો હોય છે, આ બધાનો જેવો સ્વાદ હોય છે, તો શું આવા પ્રકારનો સ્વાદ ત્યાંની પૃથ્વીનો હોય છે? એ પૃથ્વીનો સ્વાદ તો તેઓને તેના રસ કરતાં પણ વધારે ઈષ્ટતર જ હોય છે. યાવતું કાન્તતરજ હોય છે. પ્રિયતરજ હોય છે. મનોજ્ઞતરજ હોય છે. જેમ ચાતુરત ચક્રવર્તી રાજાનું ભોજન કે જે કલ્યાણ પ્રવર ભોજન કહેવાય છે તે વર્ણની અપેક્ષાએ શુકલ વર્ણથી, ગન્ધની અપેક્ષાથી સુરભિ ગંધથી, રસની અપેક્ષાએ મધુર વિગેરે રસથી અને સ્પર્શની અપેક્ષાએ મૃદુ સ્નિગ્ધ વિગેરે પણાથી યુક્ત હોય છે. આસ્વાદનીય હોય વિશેષરૂપથી સ્વાદવાળો હોય છે. દીપનીય હોય છે. કે શક્તિ વર્ધક હોય છે દર્પણીય હોય છે. મદનીય હોય છે. અને સઘળી ઈદ્રિયોને અને શરીરને પ્રહૂલાદનીય આનંદ વર્ધક હોય છે. તો શું ત્યાંના પુષ્પ અને ફળોનો સ્વાદ આ પ્રકારનો હોય છે? હે ગૌતમ! આ કથનથી એ અર્થ સમર્થિત થતો નથી. કેમકે ત્યાંના ફલોનો સ્વાદ આ રીતના ચક્રવત્તિના ભોજનથી પણ ઈષ્ટતરજ હોય છે. એકોરૂક દ્વીપમાં રહેવાવાળા તે મનુષ્યો ગૃહાકારથી પરિણત વૃક્ષોના જ ઘરો વાળા હોય છે અર્થાત્ સુવા બેસવા વિગેરે માટે વૃક્ષ રૂપ ગૃહોમાં જાય છે. હે ગૌતમ! આ વૃક્ષો જેવો ગોળ આકાર પર્વતના શિખરનો હોય છે. એવા આકારવાળા ગોળ હોય છે. તથા કોઈ કોઈ વૃક્ષ પ્રેક્ષાગૃહ રંગશાળાના જેવા હોય છે. કોઈ કોઈ વૃક્ષો છત્રના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષો ધજાના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષો તૃપના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષો તોરણના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષો ગોપુરનગરના મુખ્ય દ્વારના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષોમત્ત હાથીના જેવા આકારવાળા હોય છે. બીજા પણ ત્યાં જે વૃક્ષો હોય છે. તે બધા પણ કેટલાક ઉત્તમ ભવનોના જેવા વિશેષ પ્રકારના આકારવાળા કેટલાક શયનના જેવા વિશેષ પ્રકારના આકારવાળા, કેટલાક આસનના જેવા વિશેષ પ્રકારના આકારવાળા હોય છે. આ વૃક્ષોની છાયા શુભ અને શીતલ હોય છે. હે ભગવનું એકોરૂક નામના - Page #77 -------------------------------------------------------------------------- ________________ મ પ્રતિપત્તિ-૩, મનુષ્ય દ્વીપમાં ઘર અથવા ઘરોની વચ્ચેનો રસ્તો છે? હે ગૌતમ એવો અર્થ સમર્થિત થતો નથી. કેમકે વૃક્ષો જ જેઓના આશ્રયસ્થાન રૂપ છે, એવાજ તે મનુષ્યો કહ્યા છે, ભગવનું એકરૂક દ્વીપમાં ગ્રામ અથવા નગર કે સન્નિવેશ છે? હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. અથતું ત્યાં આગળ ગામ વિગેરે કંઈ પણ નથી. કેમકે ત્યાંના મનુષ્યો પોતાની ઈચ્છા પ્રમાણે ગમન કરવાવાળા હોય છે. હે ભગવનું ત્યાં તે એકોરૂક દ્વીપમાં અસિ મથી, કુષી પશ્યન અને વાણિજ્ય વ્યાપાર આ છ કામો થાય છે? ગૌતમ! આ અર્થ બરોબર નથી. એ એકોક દ્વીપમાં ચાંદી, સોનુ, કાંસુ, ત્રિપ તામ્ર, દૂષ્ય-વસ્ત્ર, મણિ, મોતિ, વિગેરે ધાતુઓ હોય છે ? હા ગૌતમ ! આ બધી વસ્તુઓ ત્યાં આગળ પણ થાય છે. ત્યાંના મનુષ્યોને આ વસ્તુઓ પર તીવ્ર મમત્વભાવ હોતો નથી. હે ભગવનું એ એકોરૂક દ્વીપમાં આ રાજા છે, આ યુવરાજ છે, સંઘનો આ અધિપતિ છે. શું? એવો વ્યવહાર થાય છે? હે ગૌતમ ! ત્યાં આગળ એવો વ્યવહાર થતો નથી. કેમકે આ બધા એકરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યો દ્ધિ, વિભવ,ઐશ્વર્ય વિગેરેથી રહિત હોય છે તેઓ બધામાં સમાનપણુંજ હોય છે? હે ભગવનું એકોરૂક દ્વીપમાં આ માતા છે, આ પિતા છે, આ ભાઈ છે, આ બહેન છે, આવા પ્રકારનો વ્યવહાર હોય છે? હા ત્યાં એ પ્રમાણેનો વ્યવહાર હોય છે. પરંતુ તે મનુષ્યોને માતા, પિતા, વિગેરેમાં અત્યંત ગાઢ સ્નેહાનુબંધ હોતો નથી, ત્યાંના રહેવાવાળા મનુષ્યો અલ્પ પ્રેમબંધનવાળા કહ્યા છે. હે ભગવન્! એ એકોરૂક દ્વિપમાં “આ દાસ છે. ખરીદેલો નોકર છે, આ પ્રેષ્ઠ છે. આવા પ્રકારનો વ્યવહાર થાય છે? હે ગૌતમ ! આ અર્થ બરોબર નથી, કેમકે તેઓને અભિયોગિક નામનું કર્મ થતું નથી. હે ભગવનું એકોરૂક દ્વિીપમાં આ અરિ છે, આ વૈરી છે. આવો વ્યવહાર થાય છે ગૌતમ! આ અર્થ બરોબર નથી. શ્રમણ આયુષ્મનું ત્યાંના મનુષ્યોમાં વૈરાનું બંધ હોતો નથી. હે ભગવન્! તે એકોરૂક દ્વીપમાં “આ મિત્ર છે. આ વયસ્ય સમાન ઉમ્મર વાળો અને ગાઢ પ્રેમથી યુક્ત છે, આવો વ્યવહાર છે આ અર્થ બરોબર નથી. કેમકે તે મનુષ્યો પ્રેમાનુબંધ વિનાના હોય છે. હે ભગવનું એ એકોરૂક દ્વીપમાં ‘બાહ-વિવાહ વિગેરે ઉત્સવમાં કેજ્યાં જનસમૂહને બોલાવવામાં આવે છે પિંડદાન કરવામાં આવે છે? વગેરે વ્યવહાર છે આ. અર્થ બરોબર નથી. હે ભગવનું આ એકોરૂક દ્વીપમાં ઈદ્રમહોત્સવ સ્કંદ મહોત્સવ રૂદ્ર મહોત્સવ આ બધા જ મહોત્સવ એ એકોરૂક દ્વીપમાં થાય છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ એકોરૂક દ્વીપમાં રહેવાળા મનુષ્યો ઉત્સવ કરવાના મહિમા વગરના હોય છે. હે ભગવનું એ એકોરૂક દ્વીપમાં શું નટોના ખેલ થાય છે? નૃત્ય કરવાવાળાઓના નૃત્યોના જોવા માટે ઊત્કંઠાવાળા થયેલા મનુષ્યોનો મેળો ભરાય છે? આ અર્થ બરોબર નથી. તે મનુષ્યગણ કુતુહલ વિનાના હોય છે. હે ભગવનું એ એકોરૂક દ્વીપમાં શું ગાડા હોય છે? રથ હોય છે? પાલખી ગિલ્લી થિલ્લી પિલ્લી પ્રવહણ બધું હોય છે? હે ગૌતમ! તે મનુષ્યો પગથી ચાલનારાજ હોય છે તેઓ ગાડા વિગેરેમાં બેસીને ચાલતા નથી. હે ભગવનું વાવતું એકોરૂક દ્વીપમાં ઉત્તમ જાતવંત શીઘગામી ઘોડાઓ હોય છે? હાથીઓ હોય છે? ઉંટ હોય છે? બકરી અને બોકડાઓ હોય છે? ભેડ ઘેટી અને ઘેટાઓ હોય છે? હા ગૌતમ! એકોરૂક દ્વીપમાં આ બધા પ્રાણિયોં હોય છે. પરંતુ આ બધા તે મનુષ્યોના કામમાં આવતા નથી. કારણ કે આ મનુષ્યો પગથી ચાલવાવાળા જ હોય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ 76 જીવાજીવાભિગમ- 3.15 હે ભગવન એકોરૂક દ્વીપમાં સિંહ હોય છે? વાઘ હોય છે? ભેડિયા હોય છે? રીંછો હોય છે? વ્યાપદ પશુ વિશેષ હોય છે? હા આ બધા જાનવરો ત્યાં હોય છે. પરંતુ, આ જાનવરો પરસ્પરમાં એક બીજાઓના અથવા તે મનુષ્યોને થોડી કે વધારે પ્રમાણમાં બાધા કરતા નથી. તેઓના શરીરને કરડતા નથી. ફાડતા નથી. વિગેરે ઋાપદ ગલી જાનવરો પ્રકૃતિથીજ ભદ્રક હોય છે. એકોરૂક દ્વીપમાં શાલીધાન્ય વિશેષ હોય છે ? વ્રીહિ ધાન્ય વિશેષ હોય છે? ઘઉં હોય છે? જવ હોય છે? તલ હોય છે? સેલડી હોય છે? હા ગૌતમ ! આ બધુંજ ત્યાં હોય છે. પરંતુ તે ધાન્યો ત્યાંના મનુષ્યના આહાર આદિના કામમાં આવતા નથી, હે ભગવન્! તે એકોરૂક દ્વીપમાં મોટા મોટા ગર્ત ખાડા હોય છે? દરો હોય છે? તરાડવાળી જમીન હોય છે? પર્વત શિખર વિગેરે ઉંચા પ્રદેશો હોય છે. સ્થાનો હોય છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ! ત્યાંનો ભૂમિભાગ બહુસમ એક સરખો અને રમણીય સુંદર હોય છે. હે ભગવનું એકોરૂક દ્વીપના મનુષ્યોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે હે ગૌતમ ! તેઓની સ્થિતિ અસંખ્યાતમાભાગથી ઓછા પલ્યોપમનાઅસંખ્યાતમાભાગ પ્રમાણ જઘન્યથી છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે. જ્યારે તેઓનું છ માસનું આયુષ્ય બાકી રહે છે. ત્યારે તેઓ પુત્ર અને પુત્રી રૂપ જોડાને ઉત્પન્ન કરે છે. ઓગણ્યાસી દિવસ પર્યન્ત તેઓ એ જોડલાનું પાલન પોષણ કરે છે. અને તેને સારી રીતે સંભાળે છે. તેનું સારી રીતે પાલન પોષણ કરીને તે પછી તેઓ ઉચ્છવાસ નિશ્વાસ લઈને ખુંખારો ખાઈને છીંકીને કંઈ પણ. કલેશ ભોગવ્યા વિના તથા. કોઈ પણ જાતના પરિતાપ વિના શાન્તિ પૂર્વક કાલના અવસરે કોલ કરીને ભવનપતિથી લઈને ઈશાન સુધીના દેવલોક પૈકી કોઈ પણ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ૧૪હે ભગવનું દક્ષિણ દિશાના આભાષિક મનુષ્યોનો આભાષિક નામનો દ્વીપ ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! આ જેબૂદ્વીપમાં મંદર પર્વતની દક્ષિણ દિશામાં ક્ષહિમવંત નામનો સુંદર પર્વત છે. તેના અગ્નિ ખૂણાના ચરમાત્તથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન જાય ત્યારે એજ સ્થાનપર આભાષિક મનુષ્યોનો આભાષિક નામનો દ્વીપ છે. આ દ્વીપના સંબંધમાં તેમજ ત્યાંના મનુષ્યોના સંબંધમાં બાકીનું તમામ કથન એકરૂક દ્વીપનાં પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે એજ પ્રમાણે સમજી લેવું જોઈએ હે ભગવન્! દક્ષિણ દિશાના વૈશાલિક અને વૈષાણિક મનુષ્યોના નામના દ્વીપો કયાં આવેલ છે હે ગૌતમ ! આ જંબૂદ્વીપમાં સુમેરૂ પર્વતની દક્ષિણ દિશા તરફ રહેલા ક્ષુદ્રહિમવંત પર્વતના નૈઋત્ય ખૂણાના ચર માત્તથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજના જવાથી બરોબર એજ સ્થાન પર દક્ષિણ દિશાનો વૈરાણિક અને વૈશાલિક મનુષ્યોના વૈષાણિક અને વૈશાલિક નામના દ્વીપો છે એટલે કે આ સંબંધમાં બાકીનું તમામ કથન એકોરૂક દ્વીપના કથન પ્રમાણેનુંજ કહેલ છે. હે ભગવનુ દક્ષિણ દિશાના નાંગોલિક મનુષ્યોનો નાંગોલિક દ્વીપ કયાં આવેલ છે? ઉત્તર પશ્ચિમ આ બૂઢીપના મંદર પર્વતની દક્ષિણ દિશામાં આવેલ ક્ષુદ્રહિમવંત પર્વતના વાયવ્યખૂણાના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન જવાથી બરોબર એજ સ્થાન પર દક્ષિણ દિશાના નાંગોલિક મનુષ્યોનો નાંગોલિક નામનો દ્વીપ આવેલ છે. આ સંબંધમાં બાકીનું કથન એકરૂક દ્વિીપના પ્રકરણમાં પ્રમાણે જાણ લેવું જોઈએ. હે ભગવદક્ષિણ દિશાના હયકર્ણ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, મનુષ્ય મનુષ્યોના હયકર્ણ નામનો દ્વીપ કયાં આવેલો છે ? એકરૂક દ્વીપના ઈશાન ખૂણામાં આવેલ ચરમાન્તથી લવણ સમુદ્રમાં ચારસો યોજન સુધી જવાથી એજ સ્થાનપર દક્ષિણ દિશાનો હયકર્ણ મનુષ્યોનો હયકર્ણ નામનો દીપ આવેલ છે. તેનું વર્ણન એકોરૂક દ્વીપનું વર્ણન પ્રમાણે સમજી લેવું. દક્ષિણ દિશાના ગજકર્ણ મનુષ્યોનો ગજકર્ણ મનુષ્યોનો ગજકર્ણ નામનો દ્વીપ કયાં આવ્યો છે? આભાષિક દ્વીપના અગ્નિખૂણામાં રહેલ ચરમાન્તથી લવણસમુદ્રમાં ચારસો યોજન જવાથી ક્ષુદ્રહિમવાનું પર્વત આવે છે. આ મુદ્ર હિમાવાન પર્વતની દાઢા ઉપર જમ્બુદ્વીપના વેદિકાન્તથી ચારસો યોજના અંતરે ગજકર્ણ મનુષ્યોનો ગજકર્ણ નામનો દ્વીપ કહેલ છે. હે ભગવન્! દક્ષિણ દિશાના ગોકર્ણ મનુષ્યોનો ગોકર્ણ દ્વીપ કયાં આવેલ છે? હે ગૌતમ ! વૈષાણિક દ્વીપના દક્ષિણ પશ્ચિમના ચરમાન્તથી ચારસો યોજન લવણ સમુદ્રમાં જવાથી ત્યાં આવેલ શુદ્રહિમવાનું પર્વતની દાઢા પર જબૂદીપની વેદિકાના અન્તથી ચારસો યોજના અંતરમાં ગોકર્ણ મનુષ્યોનો આ ગોકર્ણ નામનો દ્વીપ કહેલ છે. હે ભગવનું દક્ષિણ દિશાના શખુલીકર્ણ મનુષ્યોનો શખુલી કર્ણ નામનો દ્વીપ કયાં આવેલ છે? હે ગૌતમ! નાંગોલિક દ્વીપના ઉત્તર પશ્ચિમના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ચારસો યોજન અંદર જવાથી આવેલ ક્ષુદ્રહિમવાનું પર્વતની દાઢા પર જમ્બુદ્વીપની વેદિકાના અન્તથી ચારસો યોજના અંતર માં દક્ષિણ દિશાના શખુલી કર્ણ મનુષ્યોનો શખુલીકર્ણ નામનોદ્વીપ કહ્યો છે. હે ભગવનું આદર્શમુખ મનુષ્યોનો નામનો દ્વીપ કયાં આવેલ છે ? હે ગૌતમ ! હષપર્ણદ્વીપ ના ઈશાન ખૂણાના ચરમાન્તથી લવણસમુદ્રમાં પાંચસો યોજન પ્રવેશ કરવાથી ત્યાં આવેલ સ્થાનપર દક્ષિણ દિશાના આદમનુષ્યોનો આદર્શમુખ નામનો દ્વીપ કહ્યો છે. આદર્શમુખ વિગેરે દ્વીપોનું અવગાહન લવણ સમુદ્રમાં છ સો યોજનાનું છે. ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યમુખ અને ઉત્તર પૌરય ના ચરમાન્સથી વિધુત્ત નામના ચાર દ્વીપો છે. તે બધા આઠસો યોજનની લંબાઈ પહોળાઈ વાળા છે. તે દરેકની પરિધિનું પ્રમાણ 2529 યોજનાનું છે. તે બધા દ્વીપો પણ પાવર વેદિકા અને વનખંડથી શોભાય માન બાહ્યપ્રદેશો વાળા છે. જંબૂદ્વીપની વેદિકાના અંતથી તેમનું અંતર આઠસો યોજનનું છે આ રીતે અશ્વકર્ણથી આગળ ઉત્તર પીરસ્યાદિ ચરમાત્તથી આઠસો યોજન લવણ સમુદ્રમાં જવાથી વિદ્યુનુખદ્વીપ આવે છે. અને કર્ણપ્રાવરણદ્વીપથી આઠસો યોજના લવણ સમુદ્ર માં જવાથી વિધુત્ત નામનો દીપ આવે છે. એ જ રીતે ઉલ્કામુખ વિગેરે ઉલ્કામુખ, મેઘ મુખ, વિદ્યુમ્મુખ અને ઉત્તર પીરસ્યના ચાર દ્વીપોની આગળ ક્રમાનુસાર ઉત્તર પૌર સ્વાદિ વિદિશાઓના ચરમાન્તથી નવસો નવસો યોજન લવણ સમુદ્રમાં આગળ જવાથી નવસો નવસો યોજન લંબાઈ પહોળાઈ વાળા તેમજ 2845 યોજનની. પરિધિવાળા તથા પદ્રવર વેદિકા તથા વનખંડથી સુશોભિત બાહ્ય પ્રદેશોવાળા ધનદત્ત, લષ્ટદન્ત ગૂઢદત્ત અને શુદ્ધદત્ત નામના ચાર દ્વીપો છે. એ જ પ્રમાણે ઉલ્કા મુખની આગળ નવસો યોજન લવણ સમુદ્રમાં જવાથી લદત્ત દ્વીપ આવે છે. વિધુનુખની આગળ નવસો યોજન લવણ સમુદ્રમાં જવાથી ગૂઢદન્ત દ્વીપ આવે છે, તથા વિદત્તથી આગળ નવસો યોજન લવણ સમુદ્રમાં જવાથી શુદ્ધ દત્તદ્વીપ આવે છે. [147] એકોરૂક વિગેરે દ્વીપોનો પરિક્ષય 949 યોજનનો છે. હયકર્ણ વિગેરે Page #80 -------------------------------------------------------------------------- ________________ 68 જીવાજીવાભિગમ- 3.147 દ્વીપોના પરિક્ષેપનું પ્રમાણ 125 યોજનનું છે. આદર્શ મુખ વિગેરે દ્વીપોના પરિક્ષેપનું પ્રમાણ ૧પ૮૧ યોજનાનું છે. તથા પરિધિનું પ્રમાણ અહિંથી બધે તે કંઈક વિશેષાધિક છે. [148] અવગાહનામાં વિખંભમાં, અને પરિક્ષેપમાં દરેકની અપેક્ષાથી જુદ્ધ પણ આવે છેં. તેમાં પહેલાં બીજા, ત્રીજા અને ચોથાના અવગાહ આયામ વિખંભ અને પરિક્ષેપને લઈને અહીંયાં સૂત્રમાંજ સ્પષ્ટતા કરી છે. એજ ચોથા ચતુઝકના અશ્વમુખ વિગેરે દ્વીપો ની લંબાઈ પહોળાઈ છસો છસો યોજનની છે. અને પરિધિ 1897 અઢાર સો સત્તાણ યોજનાથી કંઈક વધારે છે. પાંચમાં ચતુષ્કમાં અશ્વકર્ણ વિગેરે દ્વીપોની લંબાઈ પહોળાઈ સાતસો યોજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે 2213 બાવીસસો તેર યોજન નો છઠ્ઠા ચતુષ્કમાં ઉલ્કામુખ વિગેરે દ્વીપેની લંબાઈ પહોળાઈ આઠસો યોજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે પચ્ચીસસો ઓગણત્રીસ 2529 યોજનનો છે. સંતમાં ચતુષ્કમાં લંબાઈ પહોળાઈ નવસો યોજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે 2845 યોજનનો છે. [149 જે ચતુષ્કનો જેટલો વિખંભ છે, તે ચતુષ્કની એટલી જ અવગાહના છે. પહેલા વિગેરે ચતુષ્કનો પરિક્ષેપ જેટલો કહેલ છે, તેના પરિક્ષેપ પ્રમાણમાં અધિકપણું થતું જાય છે. શેષ બધા દ્વીપોનું કથન એકોરૂક દ્વીપના કથન પ્રમાણેનું સમજી લેવું ૧૫]હે ભગવન્! ઉત્તર દિશાના એકોરૂક મનુષ્યોનો એકોરૂક નામનો દ્વીપ કયાં કહેવામાં આવેલ છે ? જેબૂદ્વીપ નામના આ દ્વીપમાં જે સુમેરૂ પર્વત છે તેની ઉત્તર દિશામાં શિખરી નામનો જે વર્ષધર પર્વત છે તેની ઈશાન દિશાના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન ચાલવાથી જેમ દક્ષિણ દિશાના એકરૂક મનુષ્યોનો દ્વીપ કહેલ છે, તેજ રીતથી ઉત્તર દિશાના એકરૂક મનુષ્યોનો પણ એકોરૂક નામનો દ્વીપ કહેવામાં આવેલ છે. એ ઉત્તર દિશાનો અંતરદ્વીપ શિખરી પર્વતની દાઢાઓ પર આવેલ છે. અને તે તેની વિદિઓમાં છે. શુદ્ધતદ્વીપ પર્યન્તના બધા મળીને અઠ્યાવીસ અંતરદ્વીપો અહિં કહેલ છે. તે બધાનું વર્ણન દક્ષિણ દિશાના અંતર દ્વીપોના વર્ણન પ્રમાણેજ છે. [૧પ૧]હે ભગવનું અકર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે ? અકર્મભૂમિના મનુષ્યો ત્રીસ પ્રકારના કહેવામાં આવેલ પાંચ પ્રકારના હૈમવતક્ષેત્રના મનુષ્યો જ પાંચ હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય, પાંચ હરિવર્ષ ક્ષેત્રના મનુષ્ય, પાંચ રમ્યકક્ષેત્રના મનુષ્ય, પાંચ દેવકરૂના મનુષ્યો અને પાંચ ઉત્તરકુરૂના મનુષ્યો આ ત્રીસ અકર્મભૂમિ છે. આ અકર્મભૂમિયોમાં ઉત્પન્ન થયેલા જે મનુષ્યો છે, તેઓ અકર્મભૂમક મનુષ્યો કહેવાય છે. આનું સવિસ્તાર કથન પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપના પદમાં કરવામાં આવેલ છે. હે ભગવત્ કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના કહ્યા છે? પંદર પ્રકારના છે. પાંચ ભરત ક્ષેત્રના, પાંચ ઐરાવતક્ષેત્રના, પાંચ મહાવિદેહ ક્ષેત્રના આ કર્મભૂમિના મનુષ્યો સંક્ષેપથી બે પ્રકારના થાય છે. આર્ય અને સ્વેચ્છ, પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પ્રજ્ઞાપના પદમુજબ આ સર્વ વર્ણન જાણી લેવું. આ રીતે મનુષ્યોનુ નિરૂપણ અહીં પુરુ થયું પ્રતિપત્તિ ૩-“મનુષ્ય”-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (પ્રતિપત્તિ ૩-દેવ”). [૧પ૨] હે ભગવનુ દેવ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? હે ગૌતમ! દેવો ચાર પ્રકારના છે, ભગવનવાસી, વાનવન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દેવ [૧પ૩ હે ભગવન ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! દસ પ્રકારના છે. અસુરકુમાર નાગકુમાર વિગેરે ભવનપતિ દેવોનું વર્ણન તથા વાનવ્યન્તર વિગેરે સઘળા દેવોનાભેદોનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જણવું. [૧પ૪]હ ભગવનું ભવનવાસી દેવોના ભવનો કયાં કયા સ્થળે કહેલ છે ? હે. ગૌતમ ! એક લાખ એંસી હજાર યોજનાના વિસ્તારવાળી ધૂળ આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના ભાગમાં એક એક હજાર યોજનને છોડીને વચ્ચેના એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણે ભાગમાં આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તે જ પ્રમાણેનું કથન સમજી લેવું એ રીતે ભવનવાસી દેવોના સાત કરોડ બોંતેર લાખ ભવનો છે, આ ભવનો બહારથી વૃત્ત- આકારના હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદનું વર્ણન છે તે મુજબ જાણી લેવું [૧પપ હ ભગવન! ભવનવાસીયોમાં અસુરકુમાર નામના જે ભવનવાસી દેવો છે, તેઓના ભવનો ક્યાં કહેવામાં આવ્યા છે? તથા આ અસુરકુમાર દેવો કયા આગળ રહે છે? પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં અસુરકુમારોનું કથન છે તે મુજબ જાણવું. [15] હે ભગવનું અસુરેન્દ્ર અસુરરાજ ચમરઈન્દ્રની કેટલી પરિષદાઓ છે ? ત્રણ પરિષદાઓ કહેવામાં આવેલ છે. પહેલી સમિતા પરિષદા, બીજી ચંડા પરિષદા અને ત્રીજી જાતા આવ્યંતર પરિષદા, અભ્યાંતર પરિષદાનું નામ સમિતા છે. મધ્યની જે પરિષદા છે, તેનું નામ ચંડા છે. અને જે બાહ્ય પરિષદા છે, તેનું નામ જાયા છે હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરાજ ચમરની અભયન્તર પરિષદમાં 24000 ચોવીસ હજાર દેવો કહ્યા છે. બીજી મધ્યમ પરિષદમાં 28000 છે. બાહ્ય પરિષદમાં 32000 દેવો છે. અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની આભ્યન્તર પરિષદામાં ૩પ૦ દેવિયો છે. મધ્યમિકા સભામાં 300 દેવિયો છે. અને બાહ્ય પરિષદામાં 250 દેવિયો છે. અસુરેન્દ્ર અસરાજ ચમરની આભ્યન્તર સભાના દેવોની સ્થિતિ અઢિ પલ્યોપમની મધ્ય પરિષદાના દેવોની સ્થિતિ બે પલ્યોપમની કહેલ છે. અને બાહ્ય પરષિદાના દેવોની સ્થિતિ દોઢ પલ્યોપમની છે. તથા આભ્યત્તર પરિષદાની દેવિયોની સ્થિતિ દોઢ પલ્યોપમની છે.મધ્યમપરિષદની દેવિ યોની સ્થિતિ એક પલ્યોપમની છે. બાહ્ય પરિષદાની દેવિ યોની સ્થિતિ અધ પલ્યોપમની કહેલ છે. હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરાજની જે આભ્ય તર પરિષદા છે, તે પરિષદાના દેવો જો બોલાવવામાં આવે તોજ આવે છે. મધ્યમ પરિષદાના જે દેવો છે તેઓને બોલાવવામાં આવે તો પણ આવે છે અને વિના બોલાવ્યા પણ આવે છે તે બાહ્ય પરિષદના જે દેવો છે. તેઓ વગર બોલાવ્યું આવે છે. જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ને કુટુંબ સંબંધી કોઈ સારૂં નરસું કામ આવી પડે છે. ત્યારે તે આભ્ય ત્તર પરિષદાની સાથે તે સંબંધમાં તેઓની સંમતિ લે છે. પૂછપરછ કરે છે. તથા આભ્ય ત્તર પરિષદાના દેવોની સાથે જે કરવાનો નિશ્ચય કરેલ હોય છે તે બાબતમાં તેઓ મધ્યમ પરિષદાના દેવોને સૂચના આપે છે. અને બાહ્ય પરિષદાના દેવો સાથે વિચાર- વામાં આવેલ કાય કરવાની આજ્ઞા આપે છે. આજ કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે અસુરેન્દ્ર અસુરરાજની સમિતા ચંડા અને જાયા એ નામની ત્રણ પરિષદાઓ છે. [૧પ૭ હે ભગવનું ! ઉત્તરદિશામાં આવેલ અસુરકુમારોના ભવનો કયાં કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં બલિપ્રકરણ Page #82 -------------------------------------------------------------------------- ________________ 80 જીવાજીવાભિગમ-૩દેવ 157 સુધી જે પ્રમાણે કહેવામાં આવેલ છે, તે મુજબ જાણવું વૈરોચ નેન્દ્ર વૈરોચનરાજ બલિની, ત્રણ પરિષદાઓ છે. જેમકે સમિતા, ચંડા અને જાયા બલીન્દ્રની આભ્યન્તર પરિષદામાં 20000 દેવો છે. મધ્યમાપરિષદમાં 24000 દેવો છે. બાહ્ય પરિષદામાં 28000 દેવો છે. તથા વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની આભયન્તરપરિષદામાં 50 દેવિયો મધ્યમ પરિષ દામાં 400 દેવિયો અને બાહ્ય પરિષદામાં 350 દેવાયો છે. વૈરોચનેન્દ્ર વૈિરોચનરાજની આભ્યન્તર પરિષદના દેવોની સ્થિતિ સાડાત્રણ પલ્યોપમની, મધ્યમાં પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની અને બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ અઢી પલ્યોપમની કહી છે. તથા આભ્યત્તર પરિષદાની દેવિયોની સ્થિતિ અઢિ પલ્યોપમની, મધ્યમાં પરિષદાની દેવિયોની સ્થિતિ બે પલ્યોપમની અને બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ પલ્યોપમની છે. બાકીનું બીજું તમામ આ બલિ ઈન્દ્ર સંબંધી કથન અસુરેન્દ્ર અસુરરાજ ચમરના પ્રકરણના કથન પ્રમાણે જ સમજી લેવું " [118] હે ભગવન્! નાગકુમાર દેવોના ભવનો કયાં કહ્યા છે હે ગૌતમ ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જાણી લેવું. પ્રમાણેનું કથન હે ભગવનું નાગકુમારના ઈન્દ્ર અને નાગકુમારોના રાજા ધરણની કેટલી પરિષદાઓ કહેવામાં આવેલ છે? નાગકુમારોના ઈન્દ્ર અને નાગકુમારોના રાજા ધોરણની ત્રણ પરિષદાઓ કિહેલ છે. તેના નામો ચમરઈન્દ્રની પરિષદના જાણવા. પ્રમાણે હે ભગવન નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર સભામાં કેટલા હજાર દેવ છે ? ઈત્યાદિ પ્રશ્નો. નાગ કુમારેન્દ્ર ના કુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં 50000 દેવો છે મધ્યમ પરિષદામાં 70000 દેવો છે, અને બાહ્ય પરિષદામાં 80000 દેવો છે. તથા નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની આભ્યન્તર પરિષદામાં ૧૭પ દેવિયો છે. મધ્યમ પરિષદામાં ૧પ૦ દેવિયો છે. બાહ્ય પરિષદામાં 125 દેવિયો છે. નાગકુમારે નાગકુમારરાજ ધરણની આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ કંઈક વધારે અર્ધ પલ્યોપમની છે. મધ્યમપરિષ દાના દેવોની સ્થિતિ અર્ધપલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કંઈક કમ અર્ધ પલ્યોપમની છે. એ જ પ્રમાણે નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ ની આભ્યન્તર પરિષદાની દેવિયોની કંઈક કમ અધપલ્યોપમની છે. મધ્યમાં પરિષદની દેવિયોની સ્થિતિ કંઈક વધારે પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની છે. અસુરકુમારેદ્ર અસુરરાજ ચમરના પ્રકરણમાં આ વિષયમાં જેવું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે છે. હે ભગવનું ઉત્તર દિશાના નાગકુમારોના ભવનો કયા આવેલા છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન નામના બીજા પદમાં કહેવામાં આવેલ પાઠ પ્રમાણે એ નાગકુમારોના ભવનો છે. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની આભ્યન્તર પરિષ દામાં પ0000 દેવો, મધ્યમાં પરિષદામાં 60000 દેવો અને બાહય પરિષદામાં 70000 દેવો કહ્યા છે. તથા આત્યંતર પરિષદામાં 225 દેવિયો. મધ્યમાં પરિષદમાં ૨૦૦દેવિયો અને બાહ્ય પરિષદામાં 125 દેવિયો કહેલ છે. ભૂતાનંદની અત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ કંઈક ઓછી એક પલ્યોપમની, મધ્યમા પરિષદાના દેવોની સ્થિતિ કંઈક વધારે અર્ધાલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ અર્ધા * પલ્યોપમની કહેલ છે. એ જ પ્રમાણે નાગકુમારે નાગકુમારરજ ભૂતાનંદની અત્યંતર Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દેવ પરિષદાની દેવિયોની સ્થિતિ અધ પલ્યોપમની, મધ્યમ પરિષદાની દેવિયોની સ્થિતિ કંઈક કમ અધી પલ્યોપમની અને બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ કંઈક વધારે પલ્યના ચોથા ભાગ પ્રમાણ કહેવામાં આવી છે. તેમની સમિતિઓના નામો ચમરના પ્રકરણ મુજબ જાણવા. બાકીનું વેણદેવ વિગેરેથી આરંભીને મહાઘોષ સુધીના ભવનતિ યોનું કથન પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદમાં કહેલ છે એ પ્રમાણે જાણવું પરિષદના સંબંધમાં જુદા પણું આવે છે. દક્ષિણ દિશાના અસુરકુમારોની પરિષદાઓ ધરણેન્દ્રની પરિષદાની સમાન છે. અને ઉત્તર દિશાના અસુરકુમારોની પરિષદ ભૂતાનન્દની પરિષદની સરખી જ છે. તે તે પરિષદાના દેવ દેવિયોના પરિમાણ અને સ્થિતિનું વર્ણન દક્ષિણ દિશાના ધરણેન્દ્રની સભાના દેવ દેવિયોના પરિણામ પ્રમાણેજ છે. અને ઉત્તર દિશાના વેણુદેવથી લઈ મહાઘોષ સુધીના દેવ દેવિયોના પરિમાણ પ્રમાણ ભૂતાનંદની સભાના દેવ દેવિયાના પરિમાણ પ્રમાણે છે. અસુરકુમારાદિ બધાજ ભવનપતિયોના કેવળ ભવનોમાં ઈદ્રોમાં અને પરિમાણના કથનમાં જુદા પણ છે. f૧પ૯ હે ભગવનું વાનયંતર દેવોના ભવનો કયા સ્થાન પર છે? હે ગૌતમ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જે પ્રમાણેનું કથન છે તેજ સમજી લેવું છે ભગવનું પિશાચ દેવોના ભવનો કયાં આગળ આવેલા છે? હે ગૌતમ! પ્રજ્ઞાપના સત્રના સ્થાનપદ અનુસાર જાણી લેવું પિશાચોના ભૌમેય નગરોમાં કે જ્યાં પિશાચ દેવો રહે છે, ત્યાં પિશાચેજ પિશાચરાજ “કાલ ઈન્દ્ર નિવાસ કરે છે. તે મહર્બિક વિગેરે વિશેષણો વાળો છે, તે ત્યાં પોતાના પરિવાર રૂપ સામાનિક દેવ વિગેરે દેવ દેવિયો પર અધિપતિ પણું કરતા ભોગ ઉપભોગોને ભોગવતા રહે છે. હે ગૌતમ ! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની ત્રણ પરિષદાઓ કહેવામાં આવી છે જે આ પ્રમાણે છે. ઈશા ત્રટિતાં, અને દરથા તેમાં ઈશા પરિષદા આભ્યન્તરિકા પરિષદાના નામથી ત્રુટિતા પરિષદા. મધ્યમિકા પરિષદના નામથી અને દઢરથા પરિષદા બાહ્ય પરિષદના નામથી પ્રસિદ્ધ છે. પિશાચકુમારેન્દ્ર પિશાચકુમાર રાજ કાલની આભ્યત્તર પરિષદામાં 800 દેવો છે. મધ્યમિકા સભામાં 10000 દેવો બાહ્ય પરિષદામાં 12000 દેવો કહ્યા છે. તથા અભ્યત્તર પરિષદામાં, મધ્યમામાં અને બાહ્ય પરિષદામાં 100-100 દેવિયો કહી છે. પિશાચકુમારેદ્ર પિશાચકુમારરાજ કાલ ઈન્દ્રની આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ અધપલ્યોપમની મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ કંઈક ઓછો અધ પલ્યોપમની અને બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ કંઈક વધારે પલ્યના ચોથા ભાગ પ્રમાણે કહેલ છે. એજ પ્રમાણે આભ્યન્તરપરિષદાની દેવિયોની સ્થિતિ સાતિરેક કંઈક વધારે ચતુભગ પલ્યોપમની છે. મધ્યમા પરિષદાની દેવિયોની સ્થિતિ ચતુભગ પલ્યોપમની છે. અને બાહ્ય પરિષદની દેવિયોની સ્થિતિ દેશઉન એક દેશ કમ ચતુર્ભાગ પલ્યોપમની કહેલ છે વિશેષ કથન ચમરના કથન પ્રમાણે સમજી લેવું ઉત્તરના પિશાચ કુમારોનું વર્ણન દક્ષિણ . દિશાના પિશાચકુમારોની જેમજ છે. ફકત ફેરફાર એટલો જ છે કે દક્ષિણ દિશાના પિશાચ દેવ મેરૂની દક્ષિણમાં રહે છે, અને ઉત્તર દિશાના પિશાચદેવ મેરૂની ઉત્તર દિશામાં રહે છે. તથા તેમનો ઈન્દ્ર મહાકાળ છે. આ મહાકાળની પરિષદનું કથન પણ દક્ષિણ દિશાના કાલની પરિષદાના કથન પ્રમાણે જ છે. જે પ્રમાણે આ દક્ષિણ દિશાના તથા ઉત્તર દિશાના પિશાચોનું કથન કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન ભૂતોથી Jan Education International Page #84 -------------------------------------------------------------------------- ________________ 82 જીવાવાભિગમ- ૩દેવ/૧૫૯ લઈને ગંધર્વ દેવોના ઈન્દ્રગીત યશ સુધીનું છે તેમ સમજવું. આ સઘળા કથનોમાં પોત પોતાના ઈન્દ્રો બાબતમાંજ જુદાપણું છે. [16] હે ભગવનું જ્યોતિષ્ક દેવ ચંદ્ર, સૂર્ય ગ્રહ તારા અને નક્ષત્ર દેવોના વિમાનો કયા સ્થાન પર આવેલા છે? જ્યોતિષ્ક દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! દ્વીપ અને સમુદ્રોની ઉપર તથા આ રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિભાગથી કે જે રૂચક પ્રદેશથી જણાય છે. તેનાથી 790 યોજન જાય ત્યારે 110 યોજન પ્રમાણના ઉંચાઈવાળા ક્ષેત્રમાં તથ્ય જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત લાખ વિમાન વાસો છે. એ પ્રમાણે મારૂં તથા અન્ય ભૂતકાળના સર્વ તીર્થકરોનું કહેવું છે. તે વિમાનો અધ કરેલ કોઠાના આકારના છે. આ સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમુજબ વર્ણન અહીયાં કરી લેવું જોઈએ. ત્યાં ચંદ્ર અને સૂર્ય એ બે પોત પોતાના ક્ષેત્રના જ્યોતિષ્કોના ઈંદ્ર જ્યોતિષ્કરાજ રહે છે. તેનું વર્ણન અહીંયાં સમજી લેવું. હે ભગવનું જ્યોતિન્દ્ર જ્યતિષરાજ સૂર્યની કેટલી પરિષદાઓ કહેવામાં આવી છે? હે ગૌતમ ! ત્રણ પરિષદાઓ કહેલ છે. તુમ્બા, ત્રુટિતા અને પ્રેત્યા તેમાં તુંબા પરિષદાને આધ્યેતર પરિષદા કહેલ છે. ત્રુટિતા નામની પરિષદા ને મધ્યમિકા પરિષદ કહી છે. અને બાહય પરિષદા તે પ્રત્યા નામક છે. જે પ્રમાણે કાળની સભાના દેવો અને દેવિ યોનું પરિમાણ, સંખ્યા અને તેઓની સ્થિતિનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહીયાં પણ સમજી લેવું. ચમરના પ્રકરણમાં આ સભાઓના નામો હોવાના સંબંધમાં કારણો બતાવેલ છે, એ જ પ્રમાણેનું તમામ કથન અહીયાં પણ કહી લેવું સૂર્યના સમ્બન્ધમાં પરિષદા વિગેરેનું જે પ્રમાણેનું કથન ત્યાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહીંયાં ચંદ્રના સંબંધમાં પણ કરી લેવું. | પ્રતિપ્રતિ ૩-દેવ” નીમુનિદીપરત્નસાગરે કરેલપૂર્ણગુર્જરછાયા (પ્રતિપતિ ૩-દ્વીપસમુદ્રી) [11] હે ભગવન્દ્વીપ અને સમુદ્રો કયા સ્થાન પર કહ્યા છે? હે ભગવન એ દ્વીપ સમુદ્રો કેટલા છે? હે ભગવનું તે દ્વીપ સમુદો કેટલા મોટા વિશાળ પ્રમાણના છે? હે ભગવનું એ દ્વીપ સમુદ્રોનો આકાર કેવો છે? હે ભગવનું એ દ્વીપ સમૃદ્ધોનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ! જંબદ્વીપ જેમાં આદિ છે એવા અનેક દ્વીપો છે. લવણ સમુદ્ર જેની આદિમાં છે એવો સમુદ્રો છે. આ બૂઢીપ વિગેરે દ્વીપો અને લવણ સમુદ્ર વિગેરે સંસ્થાનની અપેક્ષાથી એક જ પ્રકારના આકારવાળા છે. કેમકે તેમનો આકારવૃત્ત ગોળ કહેલ છે. તથા વિસ્તારની અપેક્ષાથી તેમનો વિસ્તાર અનેક પ્રકારનો કહેવામાં આવેલ છે. જંબૂદ્વીપનો જેટલો વિસ્તાર છે તેની અપેક્ષાએ લવણ સમુદ્રનો બમણો વિસ્તાર છે. લવણ સમુદ્રના વિસ્તારની અપેક્ષાએ ધાતકીખંડનો બમણો વિસ્તાર છે. ઈત્યાદિ આ દીપો. અને સમુદ્રો અવાસમાન વીચિ તરંગોવાળા કહેવામાં આવેલ છે. ખીલેલા અને કેસરથી યુક્ત એવા અનેક ઉત્પલોથી કમળોથી, પત્રો થી સૂર્ય વિકાશી કમળોથી, ચન્દ્ર વિકાશી કુમુદોથી કંઈક કંઈક લાલ વર્ણવાળા નલિનોથી પત્રોથી સુભગીથી પદ્મવિશે ષોથી સૌગન્ધિકોથી વિશેષ પ્રકારના કમળોથી પીંડરીક સફેદ કમળોથી મોટા મોટા પડરિકોથી શતપત્ર કમળોથી અને હજાર પાંખડીવાળા કમળોથી એ દ્વીપ અને સમુદ્ર, સદા શોભાયમાન થતા રહે છે. આ દરેક દ્વીપ અને સમુદ્ર પાવર વેદિકાથી ઘેરાયેલા છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, લીપસમુદ્ર આ દરેક દ્વીપ સમુદ્ર વનખંડથી ઘેરાયેલા છે. આ તિર્યશ્લોકમાં એવા આ દ્વીપ અને સમદ્ર અંતિમ સ્વયંભૂરમણદ્વીપ પર્યન્ત અને અંતિમ સ્વયંભૂરમણસમુદ્ર પર્યન્ત અસંખ્યાત છે, [12] આ જંબુદ્વીપ સૌથી નાનો છે. આ બૂઢીપ આકારથી ગોળ છે. તેલમાં બનાવવામાં આવેલ પુઆ-જેવો ગોળ છે.આ જેબૂદ્વીપ એવો ગોળ છે કે જેવી ગોળાઇ રથના ચક્ર પૈડાની હોય છે. જેવી ગોળાઈ પુષ્કર કમળની કળીની હોય છે. જેવું ગોળ, પરિપૂર્ણ પૂર્ણિમાની ચંદ્ર મંડળ ગોળાકારમાં વ્યવસ્થિત હોય છે.આ જંબૂ દ્વીપની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજનની છે. અને તેની પરિધિ 3 16227 યોજન અને ત્રણ કોસ 28 અઠ્યાવીસ ધનુષ અને સાડા તેર આગળથી કંઈક વધારે છે. પૂર્વોક્ત આયામ વિખંભ પરિક્ષેપ પ્રમાણવાળો આ જંબૂ દ્વીપ એક જગતીથી સુનગરના પ્રાકાર જેવા કોટથી ચારે તરફ ઘેરાયેલો છે. આ જગતી આઠ યોજનાની ઉચાઈ વાળી છે. ઉપર ઉપરથી પાતળી થતી ગઈ છે જેમકે મૂળમાં તેનો વિસ્તાર 12 યોજનાનો છે. મધ્યમાં તેનો વિસ્તાર આઠ યોજનાનો છે અને ઉપરમાં તેનો વિસ્તાર ચાર યોજનાનો છે. એ રીતે આ જગતી મૂળમાં વિસ્તારવાળી છે મધ્યમાં સંકીર્ણ થઈ ગઈ છે. અને ઉપર પાતળી થયેલ છે. તેથીજ આ ઉંચું કરવામાં આવેલ ગાયના પુંછડા જેવું સંસ્થાન હોય છે તેવા આકાર વાળી કહેવામાં આવેલ છે. આ જગતી સર્વ પ્રકારે વજ રત્નમય છે. આકાશ અને સ્ફટિક મણિના જેવી સ્વચ્છ છે. ચિકણા તખ્તઓથી બનેલ વસ્ત્ર જેવી ગ્લક્ષણ- ચીકણી છે. ઘુંટેલા વસ્ત્રની જેમ મસૂણ છે. ખરસાણથી રગડેલ પાષણની પુતળીની જેમ વૃષ્ટ લીસી છે. સુકુમાર શાળથી ઘણ પાષાણની પુતળીની જેમ મૃષ્ટ સુંવાળી છે. સ્વભાવિક રજા વિનાની હોવાથી નીરજ છે. આગંતુક મેલના અભાવથી નિર્મલ છે. નિષ્કલંક છે. નિષ્કટક છાયાવાળી છે. પ્રભાવતી છે. શોભાવાળી હોવાથી અશ્રક છે. તેમાંથી કિરણોની જાળ બહાર નીકળતી રહે છે, તેથી સમરીચ છે. સોધોતા છે. પ્રાસાદીયા છે, આ જગતી એક જલ કટકથી ભવનની ભીંતોમાં બનાવવામાં આવેલ રોશન્દાનોના જેવી રમણીય સંસ્થાન વાળા પ્રદેશ વિશે ષોની પંક્તિયોથી બધી દિશાથી સારી રીતે ઘેરાયેલી છે. આ જાલકટક જલસમૂહ બે કોસની ઉંચાઈ વાળો છે. અને પાંચસો ધનુષના વિસ્તાર વાળો છે- આ જાલ સમૂહ જગતીના મધ્યભાગમાં છે. આ જાલ કટડ સર્વ પ્રકારે રત્નમય છે. સ્વચ્છ છે. નિર્મલ છે. ગ્લણ છે, લષ્ટ છે, યાવતુ પ્રતિરૂપ છે [૧૩]સુનગરના પ્રાકાર કોટ જેવી એ જગતીની ઉપર-ઉપરનાભાગમાં બરો બર વચમાં પાવર વેદિકા છે. એ ઘણી મોટી છે. આ પદ્મવર વેદિકા અધયોજન જેટલી ઉંચી છે. અને પ૦૦ ધનુષના વિસ્તાર વાળી છે. સર્વ પ્રકારે તે રત્નમય છે. જેટલો જગતીના મધ્ય ભાગનો પરિક્ષેપ છે, એટલોજ આનો પણ પરિક્ષેપ છે પદ્મવર વેદિકા સુંદર કાવતુ પ્રતિરૂપ વિગેરે વિશેષણો વાળી છે આ પદ્રવર વેદિકની જે નેમા ભૂમિ ભાગથી ઉપરની તરફ નીકળતા જે પ્રદેશો છે, તે બધા જ રત્નના બનેલા હોય છે, રિષ્ટ 'રત્નના તેના પ્રતિષ્ઠાન છે. મૂલપાદ છે. વૈડૂર્ય રત્નના તેના સ્તબ્બો છે. સુવર્ણ અને ચાંદીની મેળવવ ણીથી બનેલા તેના ફલકો છે, પાટિયા છે. લોહિતાક્ષ રત્નની બનેલી તેની સૂચિયો છે. એ સૂચિયો પરસ્પર સંબંધિત રહે છે. તેના ફલકોની જે સંધિયો છે, તે વજ રત્નથી ભરેલી છે. અહીયાં જે મનુષ્યાદિના ચિત્રો બનાવવામાં આવેલ છે, તે અનેક Page #86 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ- દ્વીપસમુદ્ર/૧૩ પ્રકારના મણિયોના બનાવવામાં આવેલ છે. રૂપ-મનુષ્ય ચિત્રોના રૂપ શિવાય બીજા જે ચિત્રો છે, તે બધા અનેક પ્રકારના મણિયોના બનેલા છે. રૂપ સંઘાટક અનેક જીવોની જોડીયોના ચિત્ર પણ અનેક પ્રકારના મણીયોથી બનેલ છે. તેના પડખા આજુબાજુના ભાગો એક અંક રત્નોનાજ બનેલા છે. મોટા મોટા વંશો જ્યોતિરસ નામના રત્નોના બનેલા છે.-મોટા વંશોને સ્થિર રાખવા માટે તેની બન્ને બાજુમાં તીંછીપણાથી રાખવામાં આવેલ વાંસ પણ જ્યોતી રત્નોના જ બનેલા છે. વાંસોની ઉપર છાપરા પર રાખવામાં આવનાર લાંબી વળીયોની જગ્યાએ રાખવામાં આવનારી જે પટીયો છે. તે ચાંદીની બનેલી છે. કંબાઓને ઢાંકવા માટે તેના ઉપર અવઘટિનિક રત્નોની બનેલી છે. એ ઢાંકણની ઉપર જે પુચ્છની ઢાંકણના છિદ્રોને બંધ કરવા માટે તેના ઉપર જે ગ્લક્ષ્મતર તૃણ વિશેષના સ્થાને બીજ ઢાંકણ છે તે જ રત્નોના છે. પુછણીયોની ઉપર અને કવેલુકોની નીચે જે આચ્છાદન ઢાંકણ છે તે રજતમય ચાંદીના બનેલા છે. પદ્મવર વેદિકા જુદા જુદા સ્થાનોમાં એટલે કે કોઈ એક બાજુ હમજાલથી લટકતા સુવર્ણમય માળા સમૂહથી, કોઈ બાજુ ગવાક્ષ-જાલથી લટકતા શુદ્ર નાની નાની ઘંટિકા જાળથી, લટકતા મુક્તાફળમય મોતીયો વાળા દામ સમૂહોની માળાઓથી, એક એક લટકતા કમળાલથી, કમળોના સમૂહથી, પીત સુવર્ણમય માળાઓના સમૂહથી, એક એક લટકતા રત્નકાળથી. રત્નમય માળાઓના સમૂહોથી, સર્વ દિશાઓથી અને વિદિશાઓથી વ્યાપ્ત થઈ વીંટળાયેલી રહે છે. આ બધા દામ સમૂહ રૂપ જાલ તપાવેલા સુવર્ણના લંબૂસક વાળા છે. એટલેકે કંઈક લાલાશવાળા અગ્રભાગ વાળા છે. આ બધી જાલ ઘમસમૂહ અનેક પ્રકારના મણિયોના અને રત્નોના બનાવેલ હારોથી 18 લડી વાળા હારોથી, અધહાર થી શોભાયમાન છે. આ બધા એક બીજાથી બહુ દૂર નથી. પરંતુ નજીક નજીક છે. પણ પરસ્પર એક બીજા સાથે ચોટેલા નથી. આ બધા જાલ સમૂહ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણથી આવેલા પવનથી મંદ મંદ રીતે કંપતા રહે છે. અને જ્યારે તે વિશેષ રીતે કંપિત થાય છે. એમ તેમ ફેલાઈ જાય છે. એક બીજાની સાથે ટકરાઈ ટકરાઈને શબ્દાયમાન રણકાર વાળા થઈ જાય છે. આ રીતે તેમાંથી નીકળેલ એ શબ્દ કાન અને મનને ઘણાજ સુખ વિશેષના અનુભવ કરાવનાર નિવડે છે. સઘળી. દિશાઓમાં અને વિદિશાઓમાં તે ભરાઈ જાય છે. તેથી જ એ શબ્દના સુંદરપણાથી એ. જાલસમૂહ અત્યંત શોભાયમાન થતા રહે છે એ પદ્મવર વેદિકાના જુદા જુદા સ્થાનો પર કિયાંક ક્યાંક અનેક પ્રકારના ઘોડાઓના યુગ્મો ચિત્રેલા છે. સર્વ પ્રકારે રત્નમય છે. ઈત્યાદિ પદ્મવર વેદિકાના જુદા જુદા સ્થાનોમાં હયપંક્તિયો છે. યાવતુ તે બધી પંક્તિયો પ્રતિરૂપ છે. એ પદ્મવર વેદિકાના જૂદા જૂદા સ્થાનો પર અનેક પદ્મલતા છે, અનેક નાગલતાઓ છે. પાવત શ્યામલતાઓ છે. આ બધી લતાઓ પણ સર્વાત્મના સર્વ પ્રકારે રત્નમય છે. અને ગ્લણ વિગેરે વિશેષણો વાળી છે. હે ભગવનું એ પદ્મવર વેદિકાનું એવું નામ આપે શા કારણથી કહેલ છે? તે ગૌતમ ! પમવર વેદિકાના એ એ સ્થાનોમાં જેમ વેદિકાના ઉપવેશ યોગ્ય છજ્જોની ઉપર, વેદિકાના બન્ને પાર્શ્વ ભાગો પર, વેદિકાના શિરોભાગ રૂપ ફલકોની ઉપર વેદિકાના પુરાન્તરોમાં, બે વેદિકાના અપાન્તરાલમાં, બે સ્તમ્મોની મધ્યે, એજ રીતે ફલકના સંબંધને જુદા ન પડવા દેવાના કારણભૂત એવી પાદુકાના સ્થાનાપન્ન સૂચિયોની Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર ઉપર, સૂચિયોના અગ્રભાગની ઉપર, કે સુચિયોના સંબંધવાળા ફલકોની ઉપર, બે સૂચિયોના અત્તરાલ મધ્ય પ્રદેશમાં, એજ રીતે પક્ષોની ઉપર, પક્ષો ની આજુબાજુમાં અને પક્ષ પટાંતરોમાં અનેક ઉત્પલ અનેક સૂર્ય વિકાસી કમલ યાવતું નલિન, સુભગ, સૌગન્ધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્રો અને સહસ્ત્રપત્રો ખીલેલા રહે છે. તે બધા કમળો. સવત્મિના રત્નમય છે, આ ઉપલાદિ બધા પ્રકારના કમળે વષકાળમાં ઉત્પન્ન થયેલા છત્રીના આકાર જેવી વનસ્પતિ વિશેષના આકાર જેવા છે. આ કારણથી હે ગૌતમ ! તેને પદ્મવર વેદિકો એ નામથી કહેવામાં આવેલ છે હે ભગવનું આ પદ્મવર વેદિકા શાશ્વત છે કે અશાશ્વત છે? હે ગૌતમ ! આ પદ્મવર વેદિકા કથંચિત શાશ્વત છે, અને કથંચિત્ અશાશ્વત છે. હે ગૌતમ! જે એવું કહ્યું છે કે એ પદ્મવરવેદિકા કથંચિત. શાશ્વત છે આ કથન દ્રવ્યાયિક નયની અપેક્ષાએ કરવામાં આવેલ છે. વર્ણપયિોની, ગંધપયયોની, રસપર્યાયોની, તથા સ્પર્શપયયોની અપેક્ષાએ તથા બીજા પગલોના વિધાન અને આગમનની અપેક્ષાથી તે આશાશ્વતી છે. તે કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે પદ્મવર વેદકા કથંચિત્ નિત્ય છે અને કિંચિત્ અનિત્ય છે. જે આ પહ્મવર વેદિકા પહેલા ન હતી તેમ નથી. એ વર્તમાનમાં નથી એમ પણ નથી. અને ભવિષ્યમાં એ નહીં હોય એમ પણ નથી. આ પદ્મવર વેદિકા પહેલાં પણ હતી વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ એ સદા રહેશે. નિયત છે. અક્ષય અવ્યય છે. [14] જગતીની ઉપર વર્તમાન પદ્મવરવેદિકાની બહારનો જે પ્રદેશ છે એ પ્રદેશમાં એક વિશાળ વનખંડ છે. જ્યાં અનેક પ્રકારના ઉત્તમોત્તમ વૃક્ષોના સમુદાય હોય છે વનખંડ કંઈક કમ બે યોજનાનો હોય છે. અને તેનું ચક્રવાલ વિખંભ જગતીના ચક્રવાલ વિધ્વંભની જેવો છે. આ વનખંડ કષ્ણ વર્ણન છે. વૃક્ષોના પત્રો પ્રાયમધ્ય અવસ્થામાં વર્તમાન હોય ત્યારે નીલવર્ણનું હોય છે. આ કારણથી એ વનખંડને કૃષ્ણ કહ્યું કારણ કે એ અવસ્થામાં તે કાળા વર્ણથી શોભાયમાન હોય છે, ક્યાંક કયાંક એ વનખંડ હરિત છે કયાંક કયાંક કોઈ કોઈ પ્રદેશ વિશેષમાં આ વન નીલ છે, કેમકે નીલ વર્ણરૂપે તેનો પ્રતિભાસ થાય છે. યુવાઅવસ્થામાં કિસલય કુંપળ અવસ્થાને અને પોતાની લાલિમાને છોડીદે છે. ત્યારે તે હરિત અવસ્થામાં આવી જાય છે, તેથીજ એ પ્રમાણે કહેલ છે. કે આ વનખંડ કોઈ કોઈ ભાગમાં લીલાશ વાળા છે. જ્યારે પાન પોતાની પ્રૌઢાવસ્થામાં આવે છે, ત્યારે હરિતપણનો ધીરે ધીરે અભાવ થઈને તપણું આવવા લાગે છે. શ્વેતપણામાં શીતળતાનો વાસ થઈ જાય છે. તેથી એ વનખંડ પણ તેના યોગથી કયાંક શીતવાયુના સ્પર્શવાળો છે એ વનખંડના વૃક્ષો એવા છે કે જેના મોટા મોટા મૂળિયા ઘણે દૂર સુધી જમીનની અંદરના ભાગમાં ઉંડે સુધી ઉતરી ગયેલા છે. આ વૃક્ષો પ્રશસ્ત પત્રોવાળા છે. પ્રશસ્ત પુષ્પોવાળા છે. પ્રશસ્ત ફળો વાળા છે. અને પ્રશસ્ત બીયાઓ વાળા છે. આ બધા વૃક્ષો સઘળી દિશાઓમાં અને સઘળી વિદિશાઓમાં પોત પોતાની શાખાઓ દ્વારા અને પ્રશાખાઓ દ્વારા એવી રીતે ફેલાએલા છે, કે જેનાથી એ ગોળ પ્રતીત થાય છે. મૂલ વિગેરે પરિપાટિ પ્રમાણે જ એ બધા વૃક્ષો સુંદર રીતે ઉત્પન્ન થયેલા છે. તેથી ઘણાજ સોહામણા લાગે છે. એ બધા વૃક્ષો એક એક સ્કંધવાળા છે અને અનેક શાખાઓ અને પ્રશાખાઓથી મધ્યભાગમાં એનો વિસ્તાર વધારે છે, વાંકી ફેલાવવામાં આવેલ બે ભુજાઓના પ્રમાણ રૂપ એક વ્યામ-થાય છે. જે કારણે એ અવિરલ પત્રોવાળા Page #88 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ-૩દ્વિીસ. 164 છે, એજ કારણથી તે અચ્છિદ્ર પત્રોવાળા છે. આ વૃક્ષો પર જે પાન જુના થઈ જાય છે અને સફેદ થઈ જાય છે, તે પત્રો પવન દ્વારા જમીન પર પાડી નાખવામાં આવે છે. આ વૃક્ષો અલબ્ધ ભાગવાળા હોવા છતાં પણ દર્શનીય હોય છે. આ વૃક્ષો કાયમ કુસુમતિ રહે છે. નિત્ય મકલિત રહે છે, નિત્ય પલ્લવિત રહે છે, નિત્ય ગુર્ભિત રહે છે, નિત્ય ગુચ્છિત રહે છે. નિત્ય યમલિત રહે છે. નિત્ય યુગલિત રહે છે. નિત્ય વિનમિત અને પ્રણમિત રહે છે. વૃક્ષોની ઉપર શુકના જોડલા, મયુરોના જોડલા, મેનાના જોડલા, કોયલના જોડલા, ચક્રવાકના જોડલા, કલહંસના ડલા સારસના છેડલા વિગેરે અનેક પ્રકારના પક્ષિયોના જોડલાઓ બેઠા બેઠા ઘણે દૂર સુધી સંભાળતા અને ઉચ્ચ સ્વર યુક્ત એવા મધુર સ્વરવાળા રમણીય શબ્દો કરતા રહે છે. એ વૃક્ષોની આસપાસના ભાગમાં બહારથી આવેલા અનેક ભમરાઓ બેસી રહે છે, અને મધુપાન કરીને મદોન્મત્ત બને છે. તથા -પુષ્પપરાગનું પાન કરવામાં તેનું લંપટ પણે જણાઈ આવે છે. તેઓ મધુર શબ્દોથી ગુમ ગુમાયમાન રહે છે. તેથી એ વૃક્ષોના પ્રદેશ ભાગોએ પક્ષિઓના ગુંજારવથી ખૂબ જ સુંદર અને અત્યંત સોહામણા લાગે છે. એ વૃક્ષના પુષ્પો અને ફળો તે વૃક્ષોની ઘટામાં જ છુપાઈ રહે છે. એ વૃક્ષો પત્રો અને પુષ્પોથી સદા ઉત્તમ રીતે આચ્છાદિત રહે છે. આ વૃક્ષોમાં વનસ્પતિકાયિક સંબંધી કોઈ પણ રોગ હોતો નથી. એ વૃક્ષોમાં બાવળ વિગેરે કાંટાવાળા વૃક્ષો હોતા નથી. તેના ફળો ઘણાજ વધારે મીઠાશવાળા હોય છે. નિષ્પ સ્પર્શવાળા હોય છે. ચોખૂણના આકારવાળી વાવોમાં વૃત્ત આકારવાળી પુષ્ક રણિયોમાં જુ સારિણીવાળી દર્ઘિકાઓમાં જેને સંગ્રહ કરવા સારી રીતે સુંદર જાળ ગૃહો લાગેલા છે, એવા એ વૃક્ષો એવા પ્રકારના અન્ય ગધથી પણ વિશેષ પ્રકારથી મનોહર એવા ગંધને કાયમ છોડયા કરે છે, કે જેથી ગંધ વિષયક મનને તૃપ્તિ મળી જાય છે. એ તેના જે આલવાલ કયારાઓ છે તે સુંદર છે તથા તેના પર જે ધજાઓ લાગેલી છે તે પણ અનેક પ્રકારના રૂપવાળી છે. આ વનખંડની અંદરનો જે ભૂમિભાગ છે, તે ઘણો સમ છે, એ તેના જે આલવાલ કયારાઓ છે તે સુંદર છે તથા તેના પર જે ધજાઓ લાગેલી છે તે પણ અનેક પ્રકારના રૂપવાળી છે. આ વનખંડની અંદરની જે ભૂમિભાગ છે, તે ઘણો સમ છે, કેવા પ્રકારનો એ સમભાગ છે તે આલિંગ પુષ્કર વિગેરેની ઉપમાઓ દ્વારા બતાવે છે. આદર્શ તલના સરખો સમતલ વાળો છે. અને સૂર્ય મંડલ જેમ સમતલ હોય છે તેવા એ ભૂમિભાગ સમતલ વાળો છે એ જ પ્રમાણે એ વનખંડની અંદરનો ભૂમિ ભાગ સમતવાળો હોય છે ભૂમિભાગ અનેક પ્રકારના પંચ વર્ણવાળા તૃણોથી અને મણિયો થી. શોભાયમાન રહે છે. આ તૃણ અને મણિયો આવર્ત પ્રત્યવર્ત શ્રેણી પ્રશ્રેણી સ્વસ્તિક સૌવસ્તિક પુષ્યમાણવ વર્તમાનક શરાવસંપુટ મર્ચંડક મકરંડક આ બધી રચના ઓથી અર્થાત્ આવર્ત વિગેરેના લક્ષણો વાળો એ ભૂમિભાગ છે. તથા પુપાવલી, પદ્મ પત્ર, સાગરતંગ, વાસંતીલતા અને પગલતાએ બધાઓની રચનાથી જેમાં ચિત્રો બનેલા છે. એવો એ ભૂમિભાગ છે. તથા આ સ્વર્ગ અને મણિયો સુંદર કાંતિથી યુક્ત છે. બહાર નીકળતી કિરણકાળોથી યુક્ત છે તથા બહાર રહેલ સમીપની વસ્તુઓના સમૂહ ને પ્રકાશિત કરવાવાળા ઉદ્યોત તેજથી યુક્ત છે. જે પાંચ વર્ષના તૃણ અને નાના પ્રકારના મણિથી એ ભૂમિભાગ યુક્ત છે, તે મણિયો કૃષ્ણવર્ણ યાવત્ શુકલ વર્ણથી સુશોભિત છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ - પ્રતિપતિ -3, દ્વીપસમુદ્ર એ પાંચ વર્ણવાળા તૃણો અને મણિયોમાં જે કૃષ્ણ વર્ણવાળા તૃણ અને મણિયો છે, તેનો વણવાસ-વર્ણન્યાસ જલથી ભરેલા વાદળા જેવા કાળા હોય છે, જેવું કાળું સૌવીરોજન અથવા એ નામનું રત્ન વિશેષ હોય છે, ખંજન દીવાનો મેલ-મશ જેવો કાળો હોય છે. કાજળ જેવું કાળું હોય છે, મસીની ગુટિકા- જેવી કાળી હોય છે. ભેંસનું સીંગ જેવું કાળું હોય છે જેવી કાળી ગવલટિકા હોય છે. જેવો કાળો ભમરો હોય છે, કાગડાનું બચ્યું જેવું કાળું હોય છે. જેવી રીતે મેઘ વિગેરેને કાળા વર્ણવાળા વાતાવ્યા છે. તેવા પ્રકારની કાળાશવાળો એ તૃણ અને મણિયો કરતાં પણ ઘણીજ વધારે કાળાશ છે. અને એ કાળાશવાળી જેવાવાળાને અરૂચિકર હોતી નથી. પરંતુ અત્યંત સોહામણીજ લાગે છે. મનોજ્ઞતરજ છે ત્યાં જે નીલ વર્ણવાળા તૃણો અને મણિયો કહેલા છે તે ભૃગ જેવો નીલ વર્ણનો હોય છે, કે ભંગપત્ર જેવુંનીલ, ચાલપક્ષી જેવું નીલ હોય. પોપટ જેવા નીલા રંગનો, કબૂતરોની ગ્રીવા જેવી લીલી હોય છે, નીલકમળ જેવું લીલું હોય છે. એ તૃણો અને મણિયોનો જે લીલો વર્ણ છે તે ભૂંગ-ભરમ વિગેરેના કરતાં ઘણો વધારે ઈષ્ટતર, કાંત તરક, અને મનોજ્ઞતરક તથા મનામતરક હોય છે, ત્યાં જે લાલ વર્ણવાળા ખૂણે અને મણિયો કહ્યા છે. મનુષ્યનું લોહી જેવું ઘેટાનું લોહી જેવું વરાહ ભુંડનું લોહી, વર્ષાકાલની સંધ્યા સમયનો રંગ જેવો લાલ હોય છે. લોહિતાક્ષમણિ જેવું લાલ હોય છે, કમિશગ જેવો લાલ હોય છે, લાલ કમળનો રંગ જેવો હોય છે, એ લાલ તૂણો અને મણિયોનો લાલ રંગ તેથી પણ વધારે ઈતર અને કાંતતર છે. એ તૃણો અને મણિયોમાં ત્યાં જે પીળા વર્ણના ખૂણો અને મણિયો છે, તેનો વર્ણવાસા સુવર્ણ ચંપક વૃક્ષ જેવું પીળું હોય છે, સુવર્ણ ચંપક વૃક્ષની છાલ જેવી પીળી હોય છે, હળદરની ગોળી જેવી પીળી હોય છે. હરિતાલનો ખંડ જેવોશ્રેષ્ઠ સોનું જેવું પીળું હોય છે. વાસુદેવ કૃષ્ણનું વસ્ત્ર જેવું પીળું, કોરંટક પુષ્પોની માળા જેવી પીળી હોય છે, આ ત્યાંના તૃણો અને મણિયોનો વર્ણ એવી ચમ્પનાદિના પીળા વર્ષ કરતાં એ તૃણો અને મણિયોનો પીળો વર્ણ ઈતર છે. કાન્તતર છે. પ્રિયતર છે. મનોજ્ઞતર છે. અને મનોડમતર છે, ત્યાંના એ તૃણો અને મણિયોમાં જે શ્વેત વર્ણના તૃણો ને મણિયો છે, એની ધોળાશ આ પ્રમાણેની છેઅંક રત્ન જેવું સફેદ હોય છે, શંખ જેવો ધોળો હોય છે. ચંદ્રમાનાં વર્ણ જેવો સફેદ હોય છે, દહીં જેવું સફેદ હોય છે, ક્ષીરપુર દૂધનો સમૂહ જેવો સફેદ હોય છે, ચાંદીના બનાવેલ કંકણ જેવી સફેદ હોય છે, ચોખાનો લોટ જેવો સફેદ હોય છે, મૃણાલિકા બિસતત્ત જેવા સફેદ હોય છે, સિંદુવાર પુષ્પોની માળા જેવી સફેદ હોય છે, ધોળી કરેણનું પુષ્પ જેવું સફેદ હોય છે, એ તૃણો અને મણિયોનો એ સફેદ વર્ણ આ ઉપર કહેવામાં આવેલ અંક વિગેરેની વેતાથી પણ વધારે ઈષ્ટ વધારે પ્રિય વધારે કાંત વધારે મનોજ્ઞ અને વધારે મનોમ કહેવામાં આવેલ છે. હે ભગવન ત્યાંના તૃણો અને મણિયોનો ગંધ કેવો હોય છે ? જેવી ગંધ-વાસ કોષ્ટપુટ નામના ગંધ દ્રવ્યની હોય છે. જેવી ગંધ પત્ર પુટોના મર્દન કરવાથી ઉત્પન્ન થયેલ પરિમલના પુટોની હોય છે. તગર પુરોની જેવી ગંધ હોય છે, ચંદનના પટોની જેવી ગંધ હોય છે, જેવી ગંધ દમનકના પુટોની હોય છે. મલ્લિકા મોગરાના પુષ્પ પંટોની જેવી ગંધ હોય છે, કેવડાના પુટના જેલી ગંધ હોય છે આ બધાજ પુટોની ગંધ ક્યારે અનુકૂળ વાયુ વાતો હોય અને આ સઘળા ગંધ પુટ એ સમયે ઉઘાડવામાં આવેલ હોય તેગંઘપુટોને અતિશય પણાથી તોડવામાં આવતા હોય. ખાંડણિયા વિગેરેમાં ખાંડવામાં આવતા Page #90 -------------------------------------------------------------------------- ________________ 88 જીવા વાભિગમ- સાલી.સ.૧૬૪ હોય નાના નાના તેના ટુકડા કરાતા હોય તેને ઉપર ઉડાડવામાં આવતા હોય આમતેમ એ વિખરવામાં આવી હોય તે વખતે તેનો ગંધ-વાસ સુગંધ ઘણી વધારે વિપુલ પ્રમાણમાં નીકળે છે મનોનુકુળ હોય છે. કેમકે એ ગંધ ઘાણે દ્રિય અને મનને શાંતિ આપવાળી હોય છે. આ મહિયોનો ગંધ કોષ્ટપુટ વિગેરે દ્રવ્યોના કરતાં ઈષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર, મન આમતર, હોય છે. હે ભગવન એ તૃણો અને મણિયોનો સ્પર્શ કેવો કહેલ છે? જેવો સ્પર્શ આજીનક ચર્મમય વસનો હોય છે. જેવો સ્પર્શ રૂ નો હોય છે. જેવો સ્પર્શ માખણનો હોય છે. શિરીષ પુષ્પ સમુહનો જેવો સ્પર્શ હોય છે. એ તૃણો અને મણિયોનો સ્પર્શ આ અજીક વિગેરે પદાર્થો ના સ્પર્શ કરતાં પણ વધારે ઈતર યાવતું વધારે મનોમ કહેવામાં આવેલ છે. હવે તેના શબ્દોના સ્વરૂપનું વર્ણન કરવામાં આવેલ છે. હે ભગવનું એ તૃણો અને મણિયોનો શબ્દ પવનથી મંદ મંદ પણથી કંપાવવામાં આવે છે, વિશેષરૂપથી કંપિત કરવામાં આવે છે, વારંવાર કંપિત કરવામાં આવે છે. ક્ષોભિત કરવામાં આવે છે. ઉદરિત કરવામાં આવે છે, નાની નાની સુવર્ણની બનાવેલી ઘંટડિયોના ચાલવાથી જેવો શબ્દ જે છત્ર યુક્ત હોય, ધજાથી યુક્ત હોય, બન્ને બાજુએ લટકાવવામાં આવેલ પ્રમાણો પત સુંદર-ઘંટથી યુક્ત હોય નંદિઘોષ બાર રેયોના અવાજ વાળી હોય ઉદાર મનોજ્ઞ તથા કણ અને મનને તૃપ્ત કરવાવાળા શબ્દ જેવો હોય છે યાવતુ દિવ્ય એવા ગાનને ગાવાવાળો દેવોના મુખથી જે શબ્દ નીકળે છે, અને એ જેવા મનોહર હોય છે. એ પૂર્વોક્તા પ્રકારના ગેય વિગેરેમાંથી નીકળતા શબ્દો જેવા શબ્દો એ તૃણ અને મણિયોના હોય છે. [૧પ એ વનખંડમાં સ્થળે સ્થળે અનેક નાની વાવડિયો, ચાર ખૂણિયા વાવો છે, સ્થળે સ્થળે અનેક ગોળ આકારવાળી અથવા પુષ્કરોવાળી પુષ્કરિણિયો છે. સ્થળે સ્થળે ઝરણાઓવાળી વાવો છે. સ્થળે સ્થળે વાંકાચુંકા આકારવાળી વાવડિયો છે. સ્થળે સ્થળે પુષ્પોથી ઢંકાયેલા અનેક તળાવો છે. સ્થળે સ્થળે અનેક સર પંક્તિયો છે સ્થળે સ્થળે કુવાઓની પંક્તિયો છે. આ બધા જ જલાશયો આકાશ અને સ્ફટિકની માફક સ્વચ્છ નિર્મળ પ્રદેશોવાળા છે. રજત ચાંદીના બનેલા અનેક તટો છે. એમાં જે પત્થરો લાગે છે. એ વજરત્નના બનેલા છે. એના તલભાગ તપનીય સોનાનો બનેલો છે. કીનારા નજીકના અતિ ઉન્નત પ્રદેશો છે તે વૈડૂર્યમણિ અને સ્ફટિક મહિના બનેલા છે. માખણ જેવા સુકોમળ તેના તળો છે. તેમજ એના તીર પ્રદેશો ખાડા ખબડા વિનાના હોવાથી સમ છે. વિષમ નથી. એમાં જે વાલુકા-એટલે કે રેતી છે, તે પીળા કાંતીવાળા સોનાની અને શુદ્ધ ચાંદીની અને મણિયોની છે. એ બધા જળાશયો એવા છે કે જેની અંદર પ્રવેશ કરવામાં કોઈ પણ પ્રકારની અસુવિધા થતી નથી. અને તેમાં પ્રવેશ કર્યા પછી તેમાંથી નીકળવામાં પણ કોઈ પ્રકારની અડચણ થતી નથી. એના જે ઘાટ છે તે અનેક પ્રકારના મણિયોથી બનેલા છે. તેનું વસ્ત્ર જલસ્થાન છે તે ક્રમશઃ નીચે નીચે ઉંડાણવાળું હોય છે. અને એમાં જે પાણી છે તે ઘણુંજ અગાધ છે, અને શીતળ છે. તેમાં જે પવિનીયોના બિસ, મૃણાલ અને પત્રો છે, તે પાણીથી ઢંકાયેલા રહે છે. એમાં અનેક કુમુદો, ઉત્પલો નલિન, સુભગ સૌગંધિક પુંડરિક, શતપત્ર અને સહસ્ત્રપત્રો ખીલેલા રહે છે. તેના પર ભમરાઓ સદા બેસી રહે છે. સ્વભાવથીજ સ્ફટિકનાં જેવા સફેદ અને વિમલ આગન્તુક દોષો વિનાના હોવાથી આ બધા જલાશયો નિર્મળ પૂરેપૂરા ભરાયેલા છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર 89 આ જળાશયોમાં ઘણી અધિક સંખ્યામાં માછલા અને કાચબાઓ આમતેમ ઘૂમ્યા કરે છે, દરેક જળાશયો વનખંડથી ચારે તરફ ઘેરાયેલા છે. પાવર વેદિકાથી યુક્ત છે. તેમાં કેટલાક વાવ વિગેરે જલાશયો એવા છે કે જેનું જલ આસવ જેવા મીઠા સ્વાદ વાળું છે. કેટલાક વારૂણ સમુદ્રના જલના સ્વાદ જેવા સ્વાદવાળા જલયુક્ત છે. કેટલાક જલાશયો જેનું પાણી શેરડીના રસ જેવા સ્વાદવાળું છે. કેટલાક જલાશયો પ્રાસાદિય છે. દર્શનીય છે. અભિરૂ૫ છે, અને પ્રતિરૂપ છે. એ નાની નાની વાવોના અનેક ત્રિસોપાન પ્રતિરૂપક એ વાવ વિગેરે જલાશયોમાં ઉપર ચઢવા માટે રાખેલ છે. એનો મૂળ ભાગ વજ રત્નનો બનેલ છે. એના મૂળપાદ રિરત્નના બનેલ છે. એના સ્તન્મ વૈડૂર્ય રત્નના બનેલા છે. સોના અને ચાંદી ના તેના છે. એ પાટિયાઓનો સંધી ભાગ ૨જરત્નનો. બનેલો છે. લોહિતાક્ષ રત્નમય એની સૂચિયો છે. બન્ને પાટિયાઓને પરસ્પર જોડી રાખવાવાળા સાંધાના સ્થાનાપન્ન ખીલાઓ જેવી સૂચિયો હોય છે. અવલંબન વાહાપણ અનેક પ્રકાર ના મણિયોની બનેલ છે. એ પ્રતિરૂપક ત્રિસોપાનોના આગળ દરેકે દરેક અલગ અલગ તોરણો હોય છે. એ તોરણો અનેક મણિયોના બનેલ થાંભલાઓની ઉપર પાસેજ સ્થિર રહેલા છે. અનેક પ્રકારના તારા રૂપોથી એ તોરણો રચેલા છે. ઈહામગ વક વૃષભ બળદ તુરગ ઘોડા ભુજગ સર્પ કિન્નર રૂરૂ મૃગ સરભ અષ્ટાપદ કુંર હાથી વનલતા અને પાલતા આ બધાના એ તોરણોમાં ચિત્રો ચિલા- છે. એ આ પોતાની પ્રભા થી ચમકિત બનેલા છે કે જેનાથી એ તેને જોતાંજ જાણે તે બન્ને નેત્રોને આલિંગન આપતા ન હોય તેમ જાણે તેમાં ચોંટિ જાય છે. એ તોરણોનો સ્પર્શ સુખમય છે. જોનારા ઓને એનું રૂપ ઘણુંજ સોહામણું લાગે છે. એ તોરણો પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ છે. એ તોરણોની ઉપર અનેક આઠ આઠ મંગલ દ્રવ્યો કહેવામાં આવેલ છે. એ આઠંગલ દ્રવ્યોના નામો આ પ્રમાણે છે-સ્વસ્તિક 1 શ્રીવત્સ 2 નંદિકાવી 3 વદ્ધમાન 4 ભદ્રાસન સર્વ પ્રકારે રત્નમય છે. આકાશ અને મણિયોની જેમ સ્વચ્છ છે. ગ્લ. થાવત્ પ્રતિરૂપ છે. એ તોરણોના ઉપરના ભાગમાં અનેક કુષ્ણ કાંતિવાળા યાવતું સફેદ વર્ણવાળા. ચામરોથી યુક્ત ધજાઓ છે. આ બધી ધજાઓ અચ્છ સ્વચ્છ છે. એનો દંડ વજ રત્નનો બનેલ છે. એનું રૂપ શ્રેષ્ઠ છે. એ તોરણોની ઉપર અનેક છત્રાતિછત્ર છે. સર્વાત્મના રત્નમય છે. અચ્છ આકાશ અને સ્ફટિક મણિ પ્રમાણે અત્યંત શ્વેત છે. વાવ–તિરૂપ છે. એ નાની નાની વાવડિયોની બિલમાં અનેક ઉત્પાદ પર્વતો છે. તેના પર અનેક વ્યત્તર દેવો અને દેવિયો આવીને વિચિત્ર પ્રકારની ક્રીડા કરવા માટે ઉત્તર વૈક્રિય શરીરની રચના કરે છે. તેથી તેનું નામ ઉત્પાત પર્વત છે. અનેક નિયતિ પર્વત છે. અનેક જગતની પર્વતો છે. અનેક મંડપો છે. સ્ફટિક મણિના મંચો છે. સ્ફટિક મહિના બનાવેલ પ્રાસાદછે. ઉત્પાદ પર્વત વિગેરે સર્વાત્મના રત્નમય છે. આકાશ અને સ્ફટિક મહિના જેવા એ બધા ઘણાજ શુભ્રજોત છે. તથા શ્લક્ષણ વિગેરે વિશેષણો વાળા છે. ઉત્પાદ પર્વતો ઉપર અનેક અનેક ઉન્નતાસન છે. અનેક દીર્ઘ લાંબા લાંબા આસનો છે. અનેક ભદ્રાસ નો છે. પદ્માસનો છે. સર્વ પ્રકારે રત્નમય છે. સ્ફટિક મણિની જેમ અત્યંત શુભ્ર છે. એ વન ખંડના એ એ સ્થાનોમાં અનેક આલિગ્રહો છે. અનેક માલિઘર છે. અનેક કદલી ગૃહો-છે. અને લતા પ્રધાનતાવાળા ગ્રહો છે. અનેક આદર્શગૃહ દર્પણમય ગૃહો છે. એ For Page #92 -------------------------------------------------------------------------- ________________ 90 જીવજીવાભિગમ- 3 હી.સ./૧૫ બધા અચ્છ ઈત્યાદિથી પ્રતિરૂપ પર્યન્તના વિશેષણોવાળા છે. આ આલિ ઘરથી આરંભીને આદર્શ ઘર સુધીના સઘળા ઘરોમાં અલગ અલગ રૂપે અનેક હંસાસનથી આરંભીને અનેક દિશાસૌવસ્થિકાસન સુધીના આસનો છે. એ વનખંડમાં સ્થળે સ્થળે એ એ સ્થાનો પર અનેક જાઇના મંડપો છે. ચમેલીના પુષ્પોથી લદાયેલા અનેક મંડપો છે. અનેક શ્યામલતાઓના મંડપ છે. આ બધા મંડપો સર્વદા પુષ્પોથી યુક્ત રહે છે. યાવતુ એ બધા પ્રતિરૂપ સુધીના સઘળા વિશેષણોવાળા છે. આ જાતિય મંડપોમાં યાવતુ યૂથિકા મંડપોથી લઈને શ્યામલતા મંડપો સુધીના મંડપોમાં અનેક પૃથ્વી શિલા પટ્ટકો કહેવામાં આવેલ છે. તેમાં કેટલાક પૃથ્વીશિલાપટ્ટકો હંસાનોની જેવા છે. અને કેટલાક ક્રોંચાસનની જેમ કેટલાક પ્રણતાસન સમાન રહેલા છે. અને કેટલાક પૃથ્વીશીલા પટ્ટકો દિશા સૌવસ્તિકાસનની માફક સ્થિત રહેલા છે. તેનો સ્પર્શ આજીક અજીન ચર્મમય વસ, કોમળરૂ, બૂર નામની વનસ્પતિ માખણ તેના સ્પર્શ જેવો સુકુમાર કોમળ સ્પર્શ તેનો છે. સર્વ પ્રકારથી રત્નમય છે. અચ્છ યાવતું પ્રતિરૂપ છે. એ ઉત્પાદપર્વત વિગેરે પર્વતો પર જે હંસાસન વિગેરે આસનો છે, તે અને અનેક પ્રકારના સંસ્થાનવાળા પૃથ્વીશિલા પટ્ટકો છે, તેના પર અનેક વાનવ્યંતર જાતીના દેવ અને દેવિ યોનો સમૂહ સુખ પૂર્વક ઉઠે બેસે છે અને સૂવે છે. અને મૈથુન સેવન કરે છે. પૂર્વ જન્મમાં એ પ્રકારના ધમનુષ્ઠાન સંબંધિ અપ્રમાદ અને ક્ષાત્યાદિ શુભ આચર ણોથી મેળવેલ છે. સઘળા જીવો સાથે મૈત્રિભાવ સત્યભાષણ પદ્વવ્યાનપહરણ- તથા સુશીલપણ વિગેરે પ્રકારના શુભ પરાક્રમોથી મળેલ હોવાથી શુભ, એકાન્તતઃ અશુભ ફળને દૂર કરીને તાત્વિક શુભ ફળનેજ પ્રદાન કરવાવાળા હોય છે. એ પ્રકારના પોતે પૂર્વ જન્મમાં કરેલા કર્મોના કલ્યાણરૂપ ફળ વિપાકને ભોગવતા સુખશાંતિ પૂર્વક પોતાના સમયને વીતાવતા રહે છે. એ પદ્મવર વેદિકાની અંદરનું વનખંડ કંઇક ન્યુન બે યોજનના વિસ્તારવાળું છે. તથા તેનો પરિક્ષેપ પદ્માવર વેદિકાની બહારના ભાગમાં રહેલા વનખંડના પરિક્ષેપ જેવો છે. ઈત્યાદિ [16] હે ભગવન જંબૂદ્વીપના કેટલા દ્વારા કહ્યા છે? હે ગૌતમ! જંબુદ્વીપના ચાર દ્વારા કહેલા છે. વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજીત. [17-168 હે ભગવનું ! બૂદીપ નામના દ્વીપનું વિજય નામનું દ્વાર ક્યાં આવેલ છે ? જંબૂદ્વીપના મધ્યમાં રહેલ પંદર પર્વની પૂર્વ દિશામાં 5 000 યોજન આગળ જવાથી જંબૂદ્વીપની પૂર્વના અન્તમાં તથા લવણ સમુદ્રમાં પૂવધિના પશ્ચિમ ભાગમાં સીતામહાનદીની ઉપર જંબૂદ્વીપનું વિજય નામનું દ્વાર કહેલ છે. આ દ્વાર આઠ યોજનની ઉંચાઈ વાળું છે. અને ચાર યોજન પહોળું છે. અને તેનો પ્રવેશ પણ ચાર યોજનનો છે. તેનો રંગ સફેદ છે. કેમકે તે એક રત્નોનું બનેલ છે. તેનું શિખર શ્રેષ્ઠ સુવર્ણનું બનેલ છે. તેના પર ઇહા મૃગના,-બળદના,-ઘોડાના ચમરી ગાયના કુંજર હાથીના વનલતાઓના અને પદ્મલતાઓના ચિત્રો બનેલા છે. આ દ્વાર વજ વેદિકાઓથી કે જે તેના થાંભલાઓ પર બનેલ છે. અને ઘણા જ અધિક પ્રમાણથી આકર્ષિત લાગે છે. વિદ્યાધરોના સમ શ્રેણિવાળા યુગલો- યંત્રમાં લગાડેલા જેવા જણાય છે. તે હજારો રૂપોથી યુક્ત છે. પોતાની પ્રભા કાંતીથી ચમકતા રહે છે. ઘણાજ વધારે પ્રમાણમાં તેજસ્વી જણાય છે. તેનો સ્પર્શ વધારે સુખજનક છે. તેનું રૂપ વધારે સોહામણું છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ લ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર ઇત્યાદિ એ દ્વારની ભૂમિભાગની ઉપરની તરફ નીકળેલા પ્રદેશ રૂપ નિમો વજમય છે. તેના મૂળપાદ રૂપ પ્રતિષ્ઠાન રિષ્ટ રત્નમય છે. તેના સ્તંભો રૂચિર સોહામણા છે અને તે વૈર્ય રત્નના બનેલા છે. તેનું કુષ્ટિમતલ બદ્ધ ભૂમિભાગ સુવર્ણથી રચિત અત્યંત શ્રેષ્ઠ એવા પાંચ વણવાળા ચંદ્રકાંત વિગેરે મણિયોથી અનેક કર્મેતન વિગેરે રત્નોથી બનાવમાં આવેલ છે. તેના દેહલી હંસગર્ભ રૂપ રત્ન વિશેષની બનેલ છે. તેનો ઈ૮ કીલ ગોમેદ રત્નનો બનેલ છે. લોહિતાક્ષ રત્નની તેની દ્વાર શાખાઓ બનેલ છે. તેનું ઉત્તરંગ જ્યોતીરસ રત્નનું બનેલ છે. તે દ્વારના ઘણાજ સુંદર કમાડ વૈડૂર્ય રત્નના બનેલ છે. એ કમાંડોનો સાંધાનો ભાગ વજારત્નનો બનેલ છે. તેના ખીલા લોહિતાક્ષર રત્નોના બનેલ છે. સમુદ્ગક અનેક પ્રકારના મણિયોના બનેલા છે. તેની અર્ગલા સાંકળ વજ રત્નની બનેલ છે. જેમાં ઈન્દ્રકલિકી રહે છે એવી તે આવર્તન પીઠિ કાપણ વજરત્નની બનેલ છે. એ કમાડોનો ઉત્તર પાર્શ્વ-અંદરની બાજાનો ભાગ એક રત્નનો બનાવેલ છે. એ દ્વારના કમાડ એવા મજબૂત અને પરસ્પર જોડાયેલા છે કે જેમાં જરા સરખું પણ અંતર પડતું નથી. તેની ભીંતોમાં 168 -ખંટિયો છે શય્યાઓ પણ 168 છે. અનેક પ્રકારના મણિયો અને રત્નોથી નિર્મિત એ દ્વારો પર-સપના ચિત્રો ચિન્નેલા છેતે તેમજ લીલા કરતી શાલભંજીકા પણ અનેક પ્રકારના મણિયો અને રત્નોની બનેલ છે. વજરત્નનો તેનો કુટમાડભાગ છે. તેનું શિખર રત્નમય છે. તેના ચંદરવા રૂપ ઉપરનો ભાગ છતની નીચેનો એટલેકે વચ્ચેનો ભાગ સર્વ પ્રકારે તપનીય સોનાનો બનેલ છે. તેના દ્વારની ખડકીયો મણિમય વંશાવાળી, લોહિતાક્ષમય પ્રતિવંશી વાળી રજતમય ભૂમિવાળી અને અનેક પ્રકારના મણિયોવાળી છે. તેના પક્ષો અને પક્ષવાહા અંક રત્નના બનેલા છે. તેના ઉપરના વંશો જ્યોતિરસ રત્નના છે. અને તેના વંશકવેલુકો પણ જ્યોતિરસ રત્ન ના જ છે. તેની પટ્ટિયો ચાંદીની બનેલ છે. તેની અવઘાટની જાત રૂપ રત્નથી બનેલ છે. તેના ઉપરના ભાગમાં જે પુંછણિયો છે. તે વજાની બનેલ છે. તેનું છાદન રત્નનું બનેલ છે. અને તે સંપૂર્ણપણાથી સફેદ છે. અંદર અને બહાર જે ગ્લક્ષણ પુદ્ગલોના સ્કંધોથી બનાવેલ છે. તપની સોનાની વાલુકા રેતીનો પ્રસ્તટ બનેલ છે. જેનો સ્પર્શ સુખકર છે. જેનું રૂપ ઘણું જ સોહામણું અને લોભામણું અને તે પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ એ બધાજ વિશેષણોવાળું અને ઘણું જ રમણીય આ જંબુદ્વીપનું વિજય નામનું દ્વાર છે. વિજય દ્વારની બન્ને બાજા બે નૈષધકીયો છે. એ બને સ્થાનો પર બે બે ચંદનના કલશોની પંક્તિ રાખવામાં આવેલ છે. એ ચંદન કલશોની નીચે સુંદર કમળો છે. તેમાં સુગંધ યુક્ત જળ ભરવામાં આવેલ છે. એ કલશોની ઉપર ચંદનનો લેપ કરવામાં આવેલ છે. તેના ગળામાં લાલ રંગનો દોરો બાંધેલ છે. તેના મુખભાગમાં પદ્મ અને ઉત્પલનું ઢાંકણ રાખેલ છે. આ ચંદન કલશ સર્વ પ્રકારના રત્નોથી જડેલ છે. આકાશ અને સ્ફટિક મણિ રત્ન જેવા અત્યંત સફેદ છે. નિર્મલ છે. આ ચંદન કલશ મોટા મોટા મહેન્દ્ર કુંભ સરખા છે. [19 વિજય દ્વારના બન્ને પડખામાં માં બબ્બે નાગદતખૂટિયો પંક્તિ રૂપે રાખવામાં આવેલ છે. એ નાગદંતકો ખુટિયોની બીજી બબ્બે ખેંટિયોની હાર હોવાનું કહેલ છે. એ બબ્બે નાગદંતકોની વચમાં મુક્તાજાલ વિગેરેનું વર્ણન પૂર્વવતુ જલું. આ Page #94 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - 92 વાછવાભિગમ - ૩.સ. 169 નાગદતોની ઉપર અનેક રત્નમય સીકાઓ રાખવામાં આવેલ છે. એ શીકાઓની ઉપર વૈડૂર્ય રત્નના બનેલ અનેક ધૂપઘટો રાખવામાં આવેલા છે. આ ધૂપઘટો કાલાગુરૂ ધૂપવિશેષ છે. તેથી જ એ ઉદાર, મનો, મનને આનંદ આપવાવાળા એવા ગંધથી નાક અને મનને આનંદ ઉપજાવે છે. અને ચારે દિશાઓના એ એ પ્રદેશોને ભૂમિભાગને અને દિશા વિદિશાઓના પ્રદેશોને ગંધની વ્યાપકતાથી ભરતા રહે છે. વિજય દ્વારની બને બાજા ની નૈષધકીમાં બે બે શાલભંજીકાઓ ની હાર કહેલ છે ત્યાં તે પુતળિયો ઢીડા કરતી ચીતરેલી છે. વેષ અને આભૂષણોથી સારી રીતે સજેલી છે. રંગ વિરંગ કપડા ઓથી તેને ઘણીજ સરસ રીતે સજાવવામાં આવેલ છે. અનેક પ્રકારની માળાઓ પહેરાવીને તેને સારી રીતે શોભાવે છે. તેના પયોઘરો-સ્તનો સમશ્રેણી વાળા ડીટડી યોથી યુક્ત છે. કઠણ અને ગોળાકારવાળા છે. એ સામેની બાજા, ઉન્નત રહેલ છે. એ પુષ્ટ છે. તેથી જ એ રતિને ઉત્પન્ન કરવાવાળા છે. તેના નેત્રોના પ્રાંતભાગ લાલ છે. તેના વાળ કાળા વર્ણના છે. તેમના કેશો અત્યંત કોમળ છે. ડાબા હાથથી તેઓએ અશોક વૃક્ષની ડાળનો અગ્રભાગ પકડી રાખેલ છે. પોતાના તીચ્છ કટાક્ષોથી જોનારાઓના મનને જાણે તે ચોંટી રહી છે. આ શાલભંજીકાઓ પૃથીવી પરિણામ વાળી છે. અને વિજય દ્વારની જેમ નિત્ય છે. તેઓનું મુખ ચંદ્રમાં સમાન છે. તેનો ભાલ પ્રદેશ લલાટ આઠમના ચંદ્રમા જેવો છે. ઉલ્કામુખ વીજળીથી ભેદાયેલા જાજવલ્યમાન અગ્નિ પંજના જેવી એ ચમકીલી છે. તેનો આકાર શૃંગાર પ્રધાન છે. તેથીજ તેઓ પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. વિજય દ્વારની બન્ને તરફની બેઉ નૈધિકા ઓમાં બન્ને જાલ કટકો કહેવામાં આવેલ છે. તમામ લકટકો સર્વ રત્નમય છે. એ વિજય દ્વારની બન્ને બાજુની બેઉ નૈધિકાઓમાં બળે ઘંટાઓની પરિપાટી લાઈન છે. એ તમામ ઘંટા. સુવર્ણમય છે. તેમાં જે લોકો છે તે વજારત્નમય છે. અનેક મણિયોની બનેલ ઘંટા પાર્થ છે. ઘંટા ઓની સાંકળો તપનીય સુવર્ણની બનેલ છે. રજતમય દોરિયો છે. એ ઘંટાઓનો અવાજ એકવાર વગાડવાથી ઘણા વખત સુધી સાંભળવામાં આવે છે. અને સુંદર નિઘોષ વાળી છે. એ પ્રદેશમાં શ્રોતાઓના કર્ણ અને મનને અત્યંત આનંદ આપતાર ઉદાર અને મનોજ્ઞ શબ્દથી-પોતાના અવાજથી થાવ દિશા અને વિદિશાના ભૂ ભાગને વાચાલિત કરતી વિશેષ પ્રકારની શોભાથી યુક્ત બનેલ છે. એ વિજય દ્વારની બનને બાજુની બને નૈધિકીમાં બબ્બે વનમાળાઓની હાર હોવાનું કહ્યું છે. આ વનમાળાઓ અનેક વૃક્ષો અને અનેક લતાઓના કિસલય રૂપ પલ્લવોથી યુક્ત છે. પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ છે. અને પ્રતિરૂપ છે. એ પોતાના ઉદાર ગંધથી કે જે નાક અને મનને શાંતી આપનાર છે, સઘળી દિશાઓ અને વિદિશાઓના મૂળ પ્રદેશને ગંધથી ભરીને સુંગધીવાળો બનાવતા રહે છે. વિજય નામના દ્વારની બન્ને બાજુની બને નૈષધિ કિયોમાં બન્ને પ્રકંઠકો છે. આ પીઠ વિશેષ રૂપ પ્રકંઠકો ચાર યોજનની લંબાઈ પહોળાઈ વાળા છે. અને બે યોજનના ઘેરાવાવાળા છે. આ પ્રકંઠકો સર્વ પ્રકારે વજામય હોય છે. આકાશ અને સ્ફટિક મણિની જેમ અચ્છ અત્યંત નિર્મળ છે. યાવતુ પ્રતિરૂપ છે. આ પ્રકંઠકોની ઉપર અલગ અલગ પ્રાસાદાવતંસક કહેવામાં એ બધા પ્રાસાદાવતંસકો ચાર યોજનની લંબાઈ પહોળાઈ વાળા કહ્યા છે. એ બધા પ્રકંઠકો ઉન્નત પ્રભાવાળા Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર સઘળી દિશાઓમાં ફેલાઈ ગયેલા જેવા અને હસતા ન હોય તેવા દેખાય છે. ચન્દ્રકાંત વિગેરે મણિયો અને કર્કેતન વિગેરે રત્નો વાળી અનેક પ્રકારની રચનાથી એક રૂપ હોવા છતાં પણ અનેક રૂપોવાળા જણાય છે. એ પ્રકંઠકો પવનથી કંપિત તથા વિજયને સૂચિત છત્રાહિચ્છત્રોથી યુક્ત છે. અત્યંત ઉંચા છે. કેમકે તેની ઉંચાઈ ચાર યોજનની કહેવામાં આવેલ છે. તેના પર જે શિખરો છે, તે મહિયોના અને સોનાના બનાવેલ છે. તેના દ્વાર પ્રદેશોમાં વિકસિત થયેલ શતપત્રોના શતપત્રોવાળા કમળો અને પુંડરીકોના ચિત્રો ચિત્રેલા છે. આ પ્રકંટકો અનેક પ્રકારના મણિયોથી બનાવેલ માળાઓથી અલંકૃત કરેલા છે. એ અંદર અને બહાર ચિકાશવાળા છે. તેની અંદર તપનીય સોનાની વાલુકા-રેત. પાથરેલ છે. તેનો સ્પર્શ સુખકારક છે. એનું રૂપ લોભામણું છે. પ્રાસાદાવાંસકો પ્રાસા દીય દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ વિગેરે વિશેષણો વાળા છે.. એ પ્રાસાદાવતેસકો પૈકી દરેક પ્રાસાદોમાં અંદરનો ભૂમિભાગ બહુ સરખા અને રમણી છે. એ બહુસમરમણીય ભૂમિભાગોના બહુમધ્ય દેશભાગમાં અલગ અલગ મણિપીઠિકાઓ કહેલ છે. એ મણિપીઠિકાઓની લંબાઈ અને પહોળાઈ એક યોજનની. છે. અને તેની મોટાઈ અર્ધા યોજનાની છે. એ બધી મણિપીઠિકાઓ સર્વ પ્રકારથી રત્નમય છે. યાવતુ પ્રતિરૂપ વિગેરે વિશેષણો વાળી એ મણિ પીઠિકાઓની ઉપર દરેક મણિ પીઠિકામાં એક સિંહાસનો કહ્યા છે. તે સિંહાસનો પાયાઓનો જે નીચેનો ભાગ છે, તે તપનીય સોનાની બનાવેલ છે. એ સિંહાસનોની ઉપર નીચેના ભાગમાં જે સિંહોના ચિત્રો ચિત્રેલા છે તે ચાંદીના બનેલા છે. એના પાદપીઠો અનેક પ્રકારના મણિયોના બનેલા છે. એ સિંહાસનોના જે ક્લેવર છે તે જંબૂનદ નામના સુવર્ણ વિશેષના બનોલ છે. એ સિંહાસનના ક્લેવરોની સંધિયો અનેક પ્રકારના મણિયો બનેલ છે. સિંહાસ નોના જે પાદપીઠ છે તે અનેક પ્રકારના ચન્દ્રકાંત મણિ વિગેરે મણિયોથી અને કર્કેતન વિગેરે મણિયોથી બનેલા છે. તે પ્રત્યેક પાદ પીએની ઉપર કોમળ આચ્છાદન વસ્ત્ર પાથરવામાં આવેલ છે. એ ઓછાડની ઉપર એક બીજી વસ્ત્ર કે જે ઉપચિત છે જેના પર અનેક પ્રકારના રમણીયે વેલખૂટા વિગેરે બનેલા છે. જેને પલંગપોસા કહેવામાં આવે છે અને જે સૂતરનું બનેલ હોય છે. આ પલંગપોસની ઉપરની ધૂળ વિગેરે દૂર કરવામાં એક બીજા વસ્ત્ર સંભાળ પૂર્વક રાખવામાં આવેલ છે. બધા સિંહાસનો લાલ વસ્ત્રથી ઉપરથી ઢંકાયેલા રહે છે. એથી જ એ ઘણાજ સુંદર જણાય છે. એનો સ્પર્શ અત્યંત મૃદુ કોમળ છે. પ્રાસાદીય મનોહર હોય છે. દરેક સિંહાસનની ઉપર વિજયદૂષ્ય રાખવામાં આવેલ છે વિજયદુષ્ય વસ્ત્ર ધોળા રંગનું હોય છે. સર્વ પ્રકારે રત્નમય છે. અચ્છ યાવતુ પ્રતિરૂપ છે. વિજય દૂષ્ય વસ્ત્રોના બહુમધ્ય દેશ-બરોબર વચ્ચેના ભાગમાં અલગ અલગ વજય અંકુશો છે. આ વમય અંકુશોમાં દરેક અંકુશોની ઉપર મગધ દેશ પ્રસિદ્ધ કુભપ્રમાણવાળી. મોતીયોની માળાઓ રાખવામાં આવેલ છે. એ માળાઓ તપ નીય સોનાના લંબૂસકો ઝૂમખાઓથી યુક્ત છે અને સોનાના પતરાથી મઢેલ છે. એ પ્રાસાદા વાંસકોની ઉપર અનેક પ્રકારના આઠ મંગલ દ્રવ્ય કહેવામાં આવેલ છે. વિજયદ્વારની બન્ને બાજા જે બે નૈધિકયો છે, તેના બળે તોરણો કહેવામાં આવેલ છે. એ તોરણોના ભાગમાં બબ્બે શાલભંજીકાઓ છે. એ તોરણોની આગળ બબ્બે નાગદેત-છે, એજ રીતે એ તારણોના આગળ બબ્બે પઘલતાઓ, યાવતું બબ્બે આશ્ચલતાઓ બબ્બે વાસંતિ Page #96 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ - ૩ી.સ.૧૬૯ લતાઓ બબ્બે કુંદલતાઓ બબ્બે અતિમુક્તલતાઓ અને બબ્બે શ્યામલતાઓ છે. અને આ બધીજ લતાઓ સર્વદા કુસુમિત, ફુલોવાળા યાવતુ સર્વદા પ્રણમિત હોય છે. ઓ એ તોરણોની આગળ બળે ચંદન કલશો કહેલા છે. એ તોરણોની આગળ બળે ભંગારક ારી કહેલ છે. એ તોરણોની આગળ બળે આદર્શક-દર્પણો કહેલ છે. એ તોરણોની આગળ બબ્બે વજરત્નના બનાવેલ થાલ-થાળીયો કહ્યા છે. તોરણોની સામે બબ્બે પાત્રી કહેલ છે. એ બન્ને પાત્રિયો સ્વચ્છ પાણીથી ભરેલી જેવી છે. એ તોરણોની આગળ બળે સુપ્રતિષ્ઠક- છે એ તોરણોની આગળ બબ્બે -પીઠિકાઓ કહેલ છે.એ. તોરણોની સામે બબ્બે પુષ્પ પટલ છે. બન્ને હય પટલ છે. બન્ને પટલ છે. બન્ને સિદ્ધાર્થ પટલ છે. આ બધાજ પટલો સર્વાત્મના રત્નમય છે. અને અચ્છથી લઈને પ્રતિરૂપ સુધીના વિશે ષણો વાળા છે તોરણોની આગળ બળે સિંહાસનો કહેવામાં આવેલ તે તોરણોની આગળ બબ્બે રૂપાના આશ્લેદન છત્રો કહેલા છે. એ તોરણોની આગળ સુગંધિત તેલ રાખવાના બળે તેલ સમુગકો છે. આ બધા સમુગકો સર્વ પ્રકારથી રત્નના બનેલા છે. અને એ બધાજ સમર્શકો અચ્છ આકાશ અને સ્ફટિકની જેમ અત્યંત સ્વચ્છ છે. ગ્લક્ષણ, વૃષ્ટ, પૃષ્ઠ, નીરજસ્ક, નિર્મલ, નિષ્ઠકટચ્છાય, સંપ્રભ, સોઘોત, સમરીચિક પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ એ વિશેષણોથી યુક્ત છે. [170] એ વિજય દ્વારની ઉપર ચકના જેવા આકારવાળાચિહ્નોથી યુક્ત એક સો આઠ ધજાઓ છે. એક સો આઠ મૃગના જેવા આકારવાળી ધજાઓ છે. યાવતું એકસો આઠ શ્રેષ્ઠ નાગ-હાથીઓમાં કેતુરૂપ અથતુ ઉત્તમ અને ધોળા ચાર દાંતોવાળા હાથિ યોના આકારવાળી ધજાઓ છે. આ પ્રમાણે બધા મળીને એ વિજય દ્વાર પર 1080 ધજાઓનું પ્રમાણ કહેવામાં આવેલ છે. વિજય દ્વારની આગળ નવ ભૌમ વિશેષ પ્રકારના સ્થાનો કહેવામાં આવેલ છે. ભૌમોનો જે અંદરનો ભૂમિભાગ છે તે ઘણોજ રમણીય છે. એ વિશેષ પ્રકારના ભૌમાંની ઉપર જે પ્રાસાદ વિશેષ હોય છે તેનું નામ ઉલ્લોક છે. એ ઉલ્લોકોની ઉપર પઘલતાના ચિત્રો છે. વનલતાના ચિત્રો છે. યાવતુ એ ભીમો સવંત્મના તપનીય સુવર્ણમય છે. તથા અચ્છ, ૨લ, વિગેરે પૂર્વોક્ત વિશેષણો વાળા છે. ભૌમાના બહુમધ્ય દેશભાગમાં એક વિશાળ સિંહાસન કહેવામાં આવેલ છે અહીયા સિંહાસનો આદિ સર્વે વર્ણન પૂર્વવતુ જાણવું એ સિંહાસનના વાયવ્ય ખૂણામાં ઉત્તર દિશામાં અને ઈશાન ખૂણામાં વિજય દેવના ચાર હજાર સામાનિકદેવોના ચારહાર ભદ્રાસનો છે. તથા આ સિંહાસનની પૂર્વદિશામાં વિજયદેવની ચાર અગ્રમહિષિયોના સપરિવાર ચાર ભદ્રાસનો કહેલ છે. એ સિંહાસનના અગ્નિખૂણામાં વિજયદેવની આત્યંતર પરિષ દાન આઠ હજાર દેવોના આઠ હજાર ભદ્રાસનો છે એ સિંહાસનની દક્ષિણ દિશામાં વિજય દેવાંની બીજી મધ્યમ પરિષદામાં દસ હજાર દેવોના દસ હજાર ભદ્રાસનો છે, એ સિંહાસનની દક્ષિણ પશ્ચિમ દિશામાં વિજય દેવની બાહ્ય પરિષદના બાર હજાર દેવોના બારહજાર સિંહાસનો છે. સિંહા સનની પશ્ચિમ દિશામાં વિજય દેવના સાત અનીકાધિ- પતિયોના સાત ભદ્રાસનો છે. એ સિંહાસનની પૂર્વ દિશામાં પશ્ચિમદિશામાં ઉત્તર દિશામાં વિજયદેવના સોળહજાર અને આત્મરક્ષક દેવોના સોળ હજા૨ ભદ્રાસનો રાખેલ છે. પૂર્વ દિશામાં ચાર હજાર દક્ષિણ દિશામાં ચાર હજાર પશ્ચિમ દિશામાં ચાર હજાર અને ઉત્તર દિશામાં ચાર હજાર આ દરેક ભૌમમાં Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર એક એક સુંદર સિંહાસન સામાનિક વિગેરે દેવ યોગ્ય ભદ્રાસન વિગેરે રૂપ પરિવાર વગરના કહેલ છે. [૧૭૧]વિજય દ્વારનો જે ઉપરનો આકાર છે તે સોળ પ્રકારના રત્નોથી સુશોભિત વિજય દ્વારની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય કહેવામાં આવેલ છે. વિજયદ્વારની ઉપર અનેક પ્રકારની કૃષ્ણ વર્ણવાળી ચામરોની યાવતું સફેદ વર્ણ વાળી ચામરોની ધજાઓ છે. વિજયદ્વારની ઉપર અનેક છત્રાતિછત્રા છે, પતાકાતિપતાકા છે. અને ઘંટા યુગલ છે. ચામયુગલ છે. કમળના સમૂહો છે. જે આ બધા સર્વ પ્રકારથી રત્નમય તથા અચ્છ શ્ક વિગેરે પૂવોક્ત વિશેષણો વાળા છે. [172] હે ગૌતમ ! વિજયદ્વારમાં વિજય નામના દેવ રહે છે. એ દેવ ભવન પરિવાર રૂપ ઘણીજ મોટી એવી ઋદ્ધિવાળા છે. ઘણીજ મોટી યુતિવાળા છે. ઘણાજ બળવાન છે. ઘણીજ વિશાળખ્યાતિવાળા છે. શાતાવેદનીયકર્મના ઉદયથી ઘણાજ મોટા સુખને ભોગવાનારા છે ઘણા જ તેજસ્વી છે. તથા એક પલ્યોપમની સ્થિતિ વાળા છે. તે દેવ ત્યાં રહી ને પોતાની પરીવાર સહિતની ચાર અગ્રમહિષિયોની, પરિષદાઓની અનીકાધિપતિયોની, સાત સેનાઓની અને સોળ હજાર આત્મરક્ષક દેવોની તથા વિજય દ્વારની વિજય નામની પોતાની રાજધાનિની અને વિજયારાજધાનીમાં રહેવા વાળા અનેક દેવ દેવિ યોની રક્ષા કરતા યાવતુ દિવ્ય ભોગોપભોગોને ભોગવતા પોતાના સમયને આનંદ પૂર્વક વીતાવતા રહે છે. એ વિજય દેવ દિવ્ય શબ્દાદિક ભોગોને ભોગવતા પોતાના સમયને શાંતીપૂર્વક વીતાવતા રહે છે. આ કારણથી હે ગૌતમ ! વિજયદ્વારનું નામ વિજયદ્વાર અને પ્રમાણ થયેલ છે. અથવા તો હે ગૌતમ ! વિજય દ્વારનું વિજયદ્વાર એ પ્રમાણેનું નામ છે તે શાશ્વતજ છે. ' [૧૭૩]વિજયદેવની વિજયા નામની રાજધાની કયા સ્થાન પર આવેલ છે ? હે ગૌતમ ! વિજયદ્વારની પૂર્વ દિશામાં તિગુ અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરીને આવતા બીજા જંબુદ્વીપમાં બાર હજાર યોજન જવાથી બરોબર એજ સ્થાન પર વિજય દેવની વિજયા નામની રાજધાની છે. વિજયરાજધાનીની લંબાઈ પહોળાઈ બાર યોજનની છે. તથા તેનો પરિક્ષેપ 37948 યોજનથી કંઈક વધારે છે. આ રાજધાની એક પ્રાકારથી ચારે બાજુ ઘેરાયેલ છે. આ પ્રકાર ઉંચાઈમાં ૩છા યોજનાનો છે. અને મૂલમાં ૧રા સાડાબાર યોજનાના વિસ્તારવાળો છે. તથા મધ્યમાં એક કોષ સહિત છ યોજનના વિસ્તાર વાળો છે. તથા ઉપરમાં યોજાના વિસ્તાર વાળો છે. આ રીતે આ પ્રકાર મૂળમાં વિસ્તાર યુક્ત તથા મધ્યભાગમાં સંક્ષિપ્ત છે. અને ઉપરના ભાગમાં પાતળો થયેલ બહારના ભાગમાં તે વૃત્તાકાર છે. મધ્યમાં ચોરસ બહુ ઉંચુ કરવામાં આવેલ ગાયના પૂંછડાના આકાર જેવા આકારવાળો એ પ્રાસાદ છે. સુવર્ણમય છે. સ્વચ્છ છે. ચિકાશવાળો છે. નિર્મલ છે.નિષ્પક નિષ્ફટક પ્રભાવાળો, પ્રકાશવાનુ મનને પ્રસન્ન કરવાવાળો જોવા યોગ્ય રૂપવાન ન હોય તેવો હોવાથી એ પ્રતિરૂપ છે. તથા તે પ્રકાર અનેક પ્રકારના પાંચ પ્રકારના વર્ણવાળા કાંગરાઓથી શોભાયમાને છે તે તે કાંગરાઓ લંબાઈમાં અધકોશના છે. પહોળાઈમાં પાંચસો ધનુષવાળા છે. એક દેશકમ અધ કોશની ઉંચાઈ વાળા છે. તે બધી રીતે મણીયોનાજ બનેલ છે. અચ્છ વિગેરે વિશેષણો વાળા છે એક એક વાહામાં એકસો પચીસ એકસો પચ્ચીસ દ્વારો છે. દરેક દ્વારા સાડા Page #98 -------------------------------------------------------------------------- ________________ 96 જીવાજીવાભિગમ- ૩ઢી.સ.૧૭૩ બાર યોજનાની ઉંચાઈ વાળા અને એકત્રીસ યોજના અને એક કોસના વિસ્તારવાળા છે. એટલું જ પ્રવેશસ્થળ છે. તથા એ દ્વાર સફેદ વર્ણના અને ઉત્તમ સોનાના તથા નાના નાના શિખરોવાળું છે. પૂર્વોક્ત વિશેષણોવાળા વિજયકારોના બને પડખા ઓમાં બબ્બે પ્રકારની નૈધિકાઓ ખંટિયો બળે ચંદન કલશોની પંક્તિયો છે. એ ચંદન કલશો સુંદર કમલોના પ્રતિષ્ઠાન પર રાખવામાં આવેલ છે. એ કલશો સંપૂર્ણ રત્નમય સ્વચ્છ અને ગ્લક્ષણથી લઈને પ્રતિરૂપ સુધીના વિશેષણોવાળા છે. આ વન માળા સુધી તમામ વર્ણન સમજી લેવું એ દરેક દ્વારોની બને બાજી એક એક ઐધિ કાઓ બન્ને પ્રકારની નૈધિકાઓમાં બબ્બે પ્રકંટકો- છે. તે દરેક પીઠ વિશેષ એક ત્રીસ યોજના અને એ કોશની લંબાઈ પહોળાઈ વાળા છે. પંદર યોજન અને અઢી કોસના વિસ્તારવાળા છે. અને પૂરેપૂરા વજરત્નના છે. એ પીઠ વિશેષોના ઉપર એ પ્રાસાદાવતંસકો ઈત્યાદિ એકત્રીસ યોજના ઉપર એક કોસ જેટલા ઉંચા છે. પંદર યોજન અને આઢિ કોસના લંબાઈ વાળા છે. બાકીનું તમામ વર્ણન સમુદ્ગક સુધીનું પહેલા કહ્યા પ્રમાણે જ છે. તે વિજય રાજધાનીના એક એક દ્વારમાં 1080 ધજાઓ થાય છે. એક એક દ્વારની ઉપર સત્તરસત્તર ભોમ છે. એ ભૌમોના ભૂમિભાગ અને ઉલ્લોક અંદરનો ભાગ પાલતા આદિ અનેક ચિત્રોની છટાથી ચિઢેલા છે. આ તમામ વર્ણન પહેલાં કહેવામાં આવેલ પ્રાસાદાવતંસક પ્રમાણે જ અહીયાં સમજી લેવું જોઈએ. આ રીતે પૂર્વાપર આગળ પાછળ ના બધાય મળીને વિજયારાજધાનીના પાંચસો દ્વારા કહેવામાં આવેલ છે 17] વિજ્યા નામની રાજધાનીની ચારે દિશાઓમાં પાંચસો યોજન આગળ જાય ત્યારે બરાબર એજ સ્થાનપર ચાર વનખંડો કહેવામાં આવેલા છે. અશોકવન, સપ્તપર્ણ, આમ્ર વન ચંપકવન છે. રાજધાનીની પૂર્વ દિશામાં અશોક વન છે. દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વન છે. પશ્ચિમ દિશામાં ચંપકવન ઉત્તરદિશામાં આમ્રવન છે. એ દરેક વન લંબાઈમાં કંઈક વધારે 12000 યોજન છે. અને પહોળાઈમાં પ૦૦ યોજનના છે. દરેક વન પ્રકાર-કોટથી ઘેરાયેલા છે. અશોક વનખંડ અત્યંત ધન-ગાઢ હોવાથી કયાંક કયાંક તો કાળા જણાય છે, યાવતુ કયાંક બિલકુલ સફેદ દેખાય છે. આ વનખંડોમાં અનેક વાન વ્યન્તર દેવ અને દેવિયો આવીને સુખપૂર્વક ઉઠે બેસે છે. સૂવે છે. ઉભા રહે છે. બેસી રહે છે. પડખા બદલે છે. અને આરામ કરે છે. પરસ્પર પ્રેમાલિંગન કરે છે. મનમાં જે રૂચે એવું કામ કર્યા કરે છે. વાજીંત્રો વગાડે છે. પૂર્વભવમાં કરેલા પોતાના એવા પૂર્વના કર્મોના કે જે એ સમયમાં વિશેષ પ્રકારથી તે કાળને ઉચિત ધાર્મિક અનુષ્ઠાન કરવામાં અપ્રમાદ કરવાથી ક્ષમા વિગેરે ભાવો રાખવાથી પ્રાપ્ત કરવામાં આવેલ મૈત્રી સત્યભાષણ, પરદ્રવ્યાનપહરણ અને સુશીલપણું વિગેરે રૂપ પરાક્રમના કારણે જેમાં અનુભાગ બંધ શુભરૂપ જ થાય અને એજ કારણે જે શભલને આપવા વાળા થયેલ છે. અનર્થોને ઉપશમ કરવાવાળા એવા આનંદકારક ઉદય વિશેષને ભોગ વિતા રહે છે. વિનખંડોના બરોબર મધ્ય ભાગ માં શ્રેષ્ઠ પ્રાસાદો કહ્યા છે. આ પ્રાસાદોની ઊંચાઈ બાસઠ યોજન અને અર્ધ કોસની તથા તેની લંબાઈ પહોળાઈ 31 યોજન અને એક કોસની છે. વિગેરે બધો જ પાઠ સમજી લેવો. એ વનખંડની વચમાં ચાર દેવો કે જેઓ પરિવાર વિગેરે રૂપ મહાઋદ્ધિ વાળા છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર તે આ પ્રમાણે છે. અશોકવનમાં અશોક નામના દેવ નિવાસ કરે સપ્તપર્ણવન માં સપ્તપર્ણ નામના દેવો રહે છે. આમ્રવનમાં ચૂયનામના દેવ રહે છે. એ અશોક વિગેરે વનોમાં રહેવાવાળા અશોક વિગેરે પોતપોતાના પ્રાસાદા વર્તકોના પોતપોતાના સામાનિક દેવોનું પોતપોતાની અઝમહિષી દેવીયોને પોતપોતાની આત્મરક્ષક દેવોનું અધિપતિપણે કરતા થકા ત્યાં સુખ પૂર્વક રહે છે. રમણીય ભૂમિ ભાગના બરોબર વચ્ચેના ભાગમાં એક એક ઘણું મોટું વિશ્રામસ્થાન છે. આ વિશ્રામ સ્થાન લંબાઈ પહોળાઈમાં બાર યોજનાના વિસ્તારવાળું તેનો પરિક્ષેપ ઘેરાવો 3795 યોજનથી કંઈક વધારે તથા તેનો વિસ્તાર એક કોસ અને એક હજાર ધનુષ જેટલો છે. સુવર્ણમય છે. સ્ફટિક મણિના જેવો નિર્મળ છે. ચિકાશ યુક્ત છે. ધૂળ વિગેરેના સંસર્ગથી બિલકુલ રહિત છે. પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. આ ઉપકારિકા લયન રૂપ વિશ્રામ સ્વાન એક પાવર વેદિકાથી અને એક વનખંડથી ચારે બાજુ ઘેરાયેલ છે. રાા યોજનાની ઉંચાઈ વાળો છે. તથા 31 યોજન અને એક કોસનો છે વિગેરે તમામ વર્ણન પહેલા કહેલ તે રીતે સમજવું [૧૭પ મૂલ પ્રાસાદાવસકની ઈશાન કોણમાં વિજયદેવની સુધમાં નામની સભા કહેવામાં આવેલ છે. એ સભા ૧રા યોજનની લોબી છે. અને ઘ યોજનની પહોળી તેની ઉંચાઈ નવ યોજનની છે. તેમાં સેંકડો થાંભલાઓ લાગેલા છે. નીચેથી ઉપર સુધી સારી રીતે બનાવેલ વેદિકાથી તે યુક્ત છે. તેના ઉત્તમ તોરણોની ઉપર બહારના દરવાજાની ઉપર શોભા વધારવા માટે એક અતિ રમણીય શાલભંજીકા- છે. આ સભાનો જે ભૂમિભાગ છે, તે અનેક પ્રકાર ના કીંમતિ મણિયોથી સુવર્ણથી અને રત્નોથી જડેલ છે, અને રમણીય છે. એ સભામાં ઈહામગ વૃષભ-બળદ તુરગ-ઘોડાના-મનુષ્ય મકર વગેરે ચિત્રો બનાવવામાં આવેલ છે. તેમાં સ્તંભોની ઉપર વજની વેદિકાઓ બનાવેલ છે. વિદ્યાધરોના જોડલાઓની જેમ હજારો માળાઓથી એ ચારે બાજુથી. વીંટળાયેલ છે. તે હજારો રૂપથી યુક્ત છે. જોવાથી એ એવી લાગે છે કે જાણે જોનારા ઓના નેત્રોને પકડી રહેલ છે. તેનો સ્પર્શ અત્યંત સુખકારક છે. તેનું રૂપ ઘણું જ મનોહર શિખર સુવર્ણ, મણી અને રત્નોના બનેલ છે. અનેક પ્રકારની પતાકાઓથી અને પાંચ વર્ષોથી યુક્ત ઘંટાઓથી તેના આગળના શિખરો સુશોભિત છે. તેના નીચેનો ભાગ ગાયના છાણથી લીધેલ છે. એની તેની તમામ ભીંતો અનાથી ધોળેલ છે. એની ભીંતો ઉપર ગોશીષ ચંદન અને રક્ત ચંદનના લેપોથી મોટા મોટા હાથો-થાપા લગાડેલ છે. ઘણા સુંદર ચંદન કલશો મંગલ ઘટો તેમાં રાખવામાં આવેલ છે. તે સુધમસભાના ઉપરની અંદરની ભીંત પર જે મોટી અને ગોળ ગોળ માળાઓનો સમૂહ લટકાવેલ છે. તે નીચે સુધી જમીન પર લટકી રહેલ છે. ઘણીજ સુશોભિત કાલા ગુરૂ વિગેરે જે સુગંધિત દ્રવ્યો છે બધાજ દ્રવ્યો અહીંયા રાખવામાં આવેલ છે. જુદા જુદ્ધ ફેલાયેલા અપ્સરા ઓના સમૂહોથી ખીચોખીચ ભરાયેલ છે. દિવ્ય વાજીંત્રોના મધુર મધુર શબ્દોથી તે પ્રતિધ્વનિત બનેલ છે. તેને જોનારાઓના મનને ઘણોજ આનંદ થાય છે. એ સવત્મિના રત્નમય છે. આકાશ અને સ્ફટિકમણિની જેમ તે નિર્મળ છે. યાવતુ પ્રતિરૂપ છે. એ સુધમસભાની દિશાઓમાંએક દરવાજો પૂર્વદિશામાં બીજો દરવાજો દક્ષિણ દિશામાં અને ત્રીજો દરવાજો ઉત્તર દિશામાં છે એ દરેક દરવાજા ઉંચાઈમાં ખબ્ધ યોજના છે. અને પહોળાઈમાં એક એક યોજના છે. દરેકનો પ્રવેશ પણ એટલો Jalacation International Page #100 -------------------------------------------------------------------------- ________________ 98 જીવાજીવાભિગમ - ૩ી.સ.૧૭પ જ છે. અર્થાત એક યોજનાનો છે. એ દરવાજાઓની ઉપરનો ભાગ સફેદ અને ઉત્તમ એવા સોનાનો બનેલ છે. એ દરવાજાઓની સામે મુખ મંડપ છે. એ બધાજ મુખ મંડપો 12aa યોજનની લંબાઈ વાળા છે. અને એક કોસથી વધારે છે યોજનની પહોળાઈ વાળા છે. કંઈક વધારે બે યોજનની તેની ઉંચાઈ છે. બધા મુખમંડપો સેંકડો સ્તંભોથી યુક્ત છે. દરેક મુખમંડપોની આગળ પ્રેક્ષાગૃહ મંડપો બનેલા છે. એ દરેક પ્રેક્ષાગૃહ મંડપો સાડા બાર યોજનની લંબાઈવાળા છે. તે દરેકની ઉંચાઈ બળે યોજનની અહીંયા પ્રેક્ષાગૃહોના ભૂમિભાગનું વર્ણન મણિયોના સ્પર્શના વર્ણન સુધી જેવી રીતે પહેલા કરવામાં આવેલ છે. એજ પ્રમાણે કરીલેવું બહુસમ રમણીય ભૂમિભાગવાળા પ્રેક્ષાગૃહોની વચમાં દરેકે દરેકમાં વજ રત્નના અખાડગો છે. એ વજરત્નમય અખાડગોના બહુ મધ્યદેશ ભાગમાં અલગઅલગ મણિપીઠિકાઓ એ મણિપીઠિકાઓ એક યોજનાની લંબાઈ પહો ળાઈ વાળી છે. અધ યોજનાના વિસ્તારવાળી છે. તથા નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે. એ મણિપીઠિકાઓની ઉપર પૃથક પૃથક સિહાસનો કહેલાં છે. એ સિંહાસનો અને માળા ઓનું વર્ણન પૂર્વવત્. એ દરેક મણિપીઠિકાઓની ઉપર અલગ અલગ ચૈત્યસ્તૂપો છે. એ ઐત્યસ્તૂપો બે યોજનની લંબાઈ પહોળાઈ વાળા છે. અને ઉંચાઈમાં એ કંઈક વધારે બે યોજનના છે. તે બધા ચેત્યસ્તૂપો એકદમ સફેદ વર્ણના છે. એ બધા ચૈત્યરૂપો સર્વ રીતે રત્નમય છે. યાવત્ પ્રતિરૂપ છે. એચૈત્યસ્તૂપોની આગળ આઠ આઠ મંગલ દ્રવ્યો છે. અનેક કાળા રંગની ચામરો છે. અને ધાઓ છે. ચૈત્ય સ્તૂપોની ચારે દિશાઓમાં જુદી જૂદી ચાર મણિપીઠિકાઓ કહેલી છે. તે એક યોજનાની લંબાઈ પહોળાઈ વાળી એને અધયોજનના વિસ્તાર વાળી છે. તથા તે બધી મણિપીઠિકાઓ સર્વાત્મના મણિમય છે એ મણિ પીઠિકાઓની ઉપર જિનની અર્થાતુ અરિહંત પ્રતિમા છે. જેનો ઉત્સવ ઉત્કૃષ્ટથી 500 ધનુષનો છે. અને જઘન્યથી સાત હાથનો છે. એ બધી જીનપ્રતિમાઓ પર્યકાસનમાં બેઠેલ છે. તે બધી પ્રતિમાઓનું મુખ સ્તૂપની તરફ છે. તે પ્રતિમાઓના નામો ઋષભ, વિદ્ધમાન ચંદ્રાનન અને વારિસેન આ ચારે નાહક અરિહંતોના શાશ્વન નામો છે. ચૈત્યસ્તૂપોની આગળ દરેક દિશામાં મણિપીઠિકાઓ એ મણિપીઠિકાઓ લંબાઈ પહોળાઈમાં બબ્બે યોજનની છે. તથા વિસ્તારમાં એક યોજનની છે. એ તમામ મણિપીઠીકાઓ નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે મણિપીઠિકાઓની. ઉપરના ભાગમાં અલગ અલગ ચૈત્ય વૃક્ષો છે. એ ચૈત્ય વૃક્ષો આઠ યોજનની ઉંચાઈવાળા છે. અને ઉદ્ધઘની અપેક્ષાએ એ અર્ધા યોજનાના ચારે દિશાઓમાં જે તેનો ફેલાવો છે. તેને બે યોજન પર્યન્ત તેના સ્કંધ-ડાળીયોનો વિસ્તાર છે. અધ યોજનનો તે સ્કંધનો વિસ્તાર છે. યોજનની તેની શાખાઓ છે. જે શાખાઓ વૃક્ષના બરોબર વચમાંથી નીકળીને ઉંચે જાય છે. તે શાખાને વિડિમાં કહેવામાં આવે છે. એ ડાળોની લંબાઈ પહોળાઈ આઠ યોજનની છે. અને એ વિડિમા ડાળ અધ યોજનાના વિસ્તારવાળી છે એ બધા ચૈત્યવક્ષો મળીને કંઈક વધારે આઠ યોજનાના વિસ્તારવાળા કહેલા છે. એ ચૈત્યવૃક્ષોનો મૂળ ભાગ વજ રત્નનો છે. તેની વિડિમા શાખા ચાંદીની છે. રિઝ રત્નમય તેના વિપુલ સ્કંદો છે. વૈર્ય રત્નોના તેના રૂચિર સ્કંધો છે. તથા તેની જે મૂળ રૂપ પહેલી શાખાઓ છે, તે શુદ્ધ અને ઉત્તમ એવા સોનાની છે. તેની અનેક પ્રકારની જે પ્રશાખાઓ છે તે અનેક પ્રકારના મણિયોની અને રત્નોની છે. તેના પાન વૈડૂય રત્નના છે. અને Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર પાનના ડીંટાઓ તપાવ વામાં આવેલ પરમશુદ્ધ સોનાના છે. જંબૂ સુવર્ણ વિશેષના લાલવર્ણવાળા કોમળ અને મનોજ્ઞ પ્રવાલ કૂંપળો અને પત્રો છે. અને તેની પાસેના અંકુરો સુંદર અને સુશોભિત જણાય તેની શાખાઓ ડાળો વિચિત્ર મણિરત્નોના સુગંધવાળા પુષ્પો અને ફળોના ભારથી નમેલી છે. તેની છાયા ઘણીજ ભવ્ય છે. પ્રભા યુક્ત છે. કિરણોથી યુક્ત છે. ઉદ્યોત સહિત છે. તેના ફળો એક સરખા રસવાળા છે અને તેનો એ રસ અમૃત રસના જેવો સ્વાદીષ્ટ છે, એ બધા નેત્રો અને મનને ઘણાજ અધિક પણે શાંતી પમાડવાવાળા છે. પ્રસન્ન કરવા વાળા છે. જોવાલાયક છે. અભિરૂપ અને પ્રતિરૂપ છે. એ ચૈત્યવૃક્ષો બીજા પણ ઘણા એવા વૃક્ષોથી ચારેબાજુથી ઘેરાયેલા તિલક વક્ષથી લઈને નંદીવૃક્ષ સુધીના એ બધા વૃક્ષો પ્રશસ્ત મૂળવાળા અને પ્રશસ્ત કંદવાળા છે. યાવતું સુરમ્ય છે. 176] એ બહુ સમરણીય ભૂમિભાગના એક ઘણી વિશાળ મણિપીઠિકા છે. એ મણિપીઠિકા લંબાઈ પહોળાઈમાં બે યોજનાની બતાવેલ તથા તેનો વિસ્તાર એક યોજન નો છે. એ સર્વ પ્રકાથી મણિયોની જ બનેલ છે. એ મણિપીઠિકાની ઉપર એક માણવક નામનો ચૈત્યસ્તંભ 7 યોજનાની ઉચાઈ વાળો છે. નીચેની ભૂમિભાગમાં તેનો વિસ્તાર અર્ધા કોશનો છે તેના ખૂણાઓ છે. છ સંધિયો છે. છ સ્થાન છે. તે વજનું અતિરમણીય બનેલ છે. ગોળ છે. અને સુંદર એ ઘણોજ સુશ્લિષ્ટ છે. ખરસાણથી ઘસેલા પાષાણના જેવો ચિકણો છે. અને સુપ્રતિષ્ઠિત છે. વિશિષ્ટ છે. યાવતુ એ માણ વક ચૈત્યસ્તંભની ઉપર છે કોસ આગળ જઈને અને નીચેના ભાગના છ કોસ છોડીને બાકી રહેલ વચલા સાડાચાર યોજનમાં સોના અને ચાંદીના અનેક કલાત્મક પાટિયાઓ છે. આ ફલકોનું વર્ણન પહેલાની જેમ જ છે. ત્યાં ગોળ આકારવાળા સમુકો છે. આ વજના બનેલ ગોળાકારના સમુદ્ગકોમાં અનેક શ્રીજીનેન્દ્ર ભગવાનના, હાડકા ઓ રાખેલા એ જીનેન્દ્રદેવોના હાડકાઓ દેવાધિદેવપતિ વિજય દેવ તથા વાનવ્યન્તર દેવો અને દેવિયો દ્વારા અર્ચના કરવા યોગ્ય છે. વંદના કરવા યોગ્ય છે. પૂજા કરવાને યોગ્ય છે. એ પર્યપાસ નીય મણવક ચૈત્ય તંભની ઉપર આઠ આઠ મંગલદ્રવ્ય છે. તથા કૃષ્ણ, નીલ, લોહિત, હરિ, અને સફેદ વર્ણની ધજાઓ છે. અને છત્રાતિછત્રો છે. એ માણવક ચૈત્યતંભની પૂર્વદિશામાં એક વિશાળ મણિપીઠિકા છે. એ મણિપીઠિકા બે યોજનની લાંબી પહોળી છે. તથા એક યોજનાના વિસ્તારવાળી મણિપીઠિકા સવત્મિના મણીમયી છે. અને યાવતું પ્રતિરૂપ છે. વિશાલ સિંહાસન રાખેલ છે. અહિંસા સિંહાસનનું વર્ણન પહેલાં જેમ કરવામાં આવેલ છે. ચૈત્યસ્તંભની પશ્ચિમ દિશામાં એક વિશાળમણિ પીઠિકા છે તે મણિપીઠિકા એક યોજનની લાંબી પહોળી છે. અને અધ યોજનાના વિસ્તારવાળી છે. આ મણિપીઠિકા સર્વ પ્રકારે મણિયોની છે. અને આકાશ અને સ્ફટિક મણિયો ના જેવી નિર્મળ છે એ મણિપીઠિકાઓની ઉપર એક વિશાળ દેવ શય્યા છે. અનેક મણિયોના તેના પ્રતિપાદ - છે. તેના મૂળ પાદ સોનાના બનેલા છે. તેના પગની ઉપરનો ભાગ અનેક મણિયોનો બનેલ છે. સંપૂર્ણ શરીર સોનાનું બનેલ છે. તેની સંધી વજરત્નની બનેલ છે. તેની નિવાર રત્નોની બનેલ છે. તેના તકીયા લોહિતાક્ષમણિયોના બનેલા છે. તપેલા સોનાના બનેલા ગાલોની નીચે રાખવામાં આવનારા તકિયા છે. એ દેવશયનીય બન્ને બાજુ ઉપધાન Page #102 -------------------------------------------------------------------------- ________________ 10 જીવાજીવાભિગમ- હી.સ.૧૭૬ વાળું છે. આ રીતે એ બન્ને બાજુ તો ઉંચા છે મધ્ય ભાગમાં નમેલ અને ગંભીર છે. એ સાલિંગનવતિ છે. જેમ ગંગાના કિનારા પર રહેલ રેતની ઉપર પગ રાખવાથી મનુષ્ય નીચેની તરફ ખસતો જણાય છે. એ જ પ્રમાણે તેના પર પણ ઉઠતી બેસતી વખતે નીચેની કમરનો ભાગ ખસી જાય છે. તેને કાંબળ અને રેશમી વસ્ત્રની ચાદર થી ઢાંકેલ છે, અને પગ લુંછવા માટે ત્યાં જ એક રજસાણ વસ્ત્ર પણ રાખેલ છે. તે લાલ વસ્ત્રથી ઢાંકેલ ઈશાન ખૂણામાં એક ઘણી વિશાલ મણિ પીઠિકા છે, આ મણિપીઠિકા લંબાઈ પહોળાઈ માં એક યોજનાની છે. અને મોટાઈમા અધ યોજનની છે. મણિપીઠિકાની એક બીજી નાની ધજા છે. આ માહેન્દ્ર ધજા વા યોજનની ઊંચી અને તેનો ઉદ્ધઘ અધ કોસનો છે. તેનો વિષંભ અધાં કોષનોછે. એ વજરત્નનો બનેલ છે. ગોળ આકારનો છે, ચિકણો છે. અહીં એ ક્ષુદ્ર મહેન્દ્ર ધજની પશ્ચિમ દિશામાં વિજયદેવનો ચૌપાલ નામનો શસ્ત્રાગાર છે. અહીયાં વિજ્ય દેવના સ્ફટિક વિગેરે અનેક શસ્ત્ર રત્નો રાખેલા છે. એ શસ્ત્રો ઘણાજ ચમકદાર છે. તેજદાર છે. અને તીક્ષ્ણ ધારવાળા છે. તથા પ્રાસાદીય છે. 177] સુધમાં સભાના ઈશાન ખૂણામાં એક વિશાલ સિદ્ધાયતન છે. અર્થાતું. જિનાલય છે. તેની લંબાઈ સાડા બાર યોજનની છે. અને તેની પહોળાઈ એક કોશ અને છ યોજનની છે. તથા તેની ઉંચાઈ નવ યોજનની છે. વિગેરે પ્રકારથી તમામ કથન અહીં સુધમાં સભાના કથન પ્રમાણે કહી લેવું. એ સિદ્ધાયતનના બહુ મધ્યપ્રદેશ ભાગમાં એક વિશાલ મણિપીઠિકા છે. આ મણિપીઠિકા બે યોજનની લાંબી પહોળી છે. અને એક યોજનના ઘેરાવાવાળી છે. એ સર્વ રીતે મણિયોની બનેલ છે.એ મણિપીઠિકાની ઉપર એક વિશાલ દેવચ્છેદક છે. એ બે યોજનની લંબાઈ પહોળાઈ વાળો છે, અને કંઈક વધારે બે યોજનની ઉંચાઈ વાળો છે. એ દેવચ્છેદકમાં 108 જીન પ્રતિમાઓ અથતુ અરિહંત પરમાત્માની પ્રતિમાઓ છે. તેના હાથોના તળિયા લાલ સુવર્ણના જેવા છે. અંકરોના જેવા તેના નખો છે. લોહિતાક્ષરત્નની રેખાઓ છે. તેના પાયાઓ સોનાના છે. તેની એડિયો કનકની બનેલ છે. સુવર્ણમય તેની જાંઘો છે. સુવર્ણમય તેના જાનુઓ છે. સુર્વણમય તેનાં ઉરૂ છે. તેના ઘુંટણો સુવર્ણમય છે. તપેલા સોનાની તેની નાભિયો બનેલી છે. તેની રોમ રાજીયો રિઝ રત્નોની છે. તપેલા સોનાના તેના ચિચુકી છે. તપેલા સોનાના તેના શ્રીવત્સ છાતીની ઉપર રહેલ ચિન્હ વિશેષ છે. સુવર્ણમય તેના બાહુ હાથો છે અને સુવર્ણમય તેના બને પડખાઓ છે. તેની ગ્રીવા-ગળું સુવર્ણમય છે. તેના ઓઠ શિલા પ્રવાલ મૂંગાના છે. તેના દાંતો સ્ફટિક મહિના બનેલા છે. તેની જીભ તપનીય સોનાની બનેલ છે. તેનો તાલનો પ્રદેશ તપનીય સુવર્ણનો બનેલ છે. તેના નાકો સોનાના બનેલા છે. નાકની અંદરની રેખાઓ લોહિતાક્ષ રત્નની બનેલ છે. તેની આંખો અંક રત્નની બનેલ છે. આંખોની અંદરની રેખાઓ લોહિતાક્ષ રત્નની બનેલ છે. આંખોના તારાઓ રિષ્ટ રત્નના બનેલ છે. આંખોની પાંપણો રિઝ રત્નોની બનેલ છે. તેના બને ભમરો રિષ્ટ રત્નના બનેલ છે. તેના બંને ગાલો સુવર્ણનાં બનેલ છે. તેનાં બન્ને કાનો સુવર્ણ નિર્મિત છે. તેનો ભાલ પ્રદેશ સુવર્ણનો છે. તેના મસ્તકો વજરત્નના બનેલ છે. તેના માથાના વાળો રિઝ રત્નના બનેલા છે. આ જીન પ્રતિમાઓ અર્થાતુ અરિહંત પ્રતિમાઓ પૈકી દરેક જીન પ્રતિમાની પાછળ તેના પર છત્ર ધરી રાખ નારી પ્રતિમાઓ છે. તે બધી વ્યંતર જાતના દેવોની છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ 101 પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર એ છત્રધારિણી પ્રતિમાઓ હિમ, રજત, કંદ પુષ્પ, અને ચંદ્રના જેવી જેત છે. તથા પ્રભાવાળા અને કોરંટ પુષ્પોની માળાથી યુક્ત એવા સફેદ છાત્રોને ઘણાજ નખરાની સાથે એ પ્રતિમાઓની ઉપર ધરેલ છે. એ જીન અથવું અરિહંત પ્રતિમાઓને બને બાજા બીજી પણ બબ્બે બબ્બે ચામર નાખવાવાળી પ્રતિમાઓ છે. એ ચામરધારી પ્રતિમાઓ તે પ્રતિમાઓની ઉપર ચમરો ઢોળી રહી છે એ ચામરોનો દંડ ચંદ્રકાંત મણિયોથી વૈડૂર્ય વિગેરે અનેક પ્રકારના માણિઓથી તથા કનક રત્નોથી તથા વિમલ વેશથી બનેલ તપનીય સોનાથી બનેલ છે. તેથી તે દેખવામાં ઘણાજ વિચિત્ર અને ઉત્તેલ લાગે છે. એ ચામરો અનેક પ્રકારના છે. અથવા તેના દંડો અનેક પ્રકારના છે. તથા શંખ અંક કુંદ ઉદક રજ અને મંથન કરવામાં આવેલ અમૃતના ફણના ઢગલા જેવા એ ચામરો જણાય છે. એ ચામરોના વાળો એકદમ સૂક્ષ્મ ચાંદીના તારો જેવા લાંબા છે. એ ચામરો શ્વેત છે. એવી એ ચામરોને તે ચામર ધરવાવાળી પ્રતિમાઓ ઘણાજ નખરાઓ પૂર્વક ઢોળતી હોય તેમ ઉભેલ છે. એ જીન અર્થાતુ અરિહંત પ્રતિમાઓની સામે બબ્બે નાગ પ્રતિમાઓ હાથ જોડીને ઉભેલ છે. તથા બળે યક્ષ પ્રતિમાઓ બબ્બે ભૂત પ્રતિમાઓ અને બન્ને કુંડધાર પ્રતિમાઓ વિનય પૂર્વક પગોમાં પડતી હોય તેમ હાથ જોડીને ઉભેલ છે. એ પ્રતિમાઓ સવત્મિના રત્નમય છે. આકાશ અને સ્ફટિક મણિના જેવી નિર્મળ છે. ગ્લક્ષ્ય છે, ધૃષ્ટ છે, અષ્ટ છે. નીરજસ્ક છે, નિષ્પક છે. અને યાવત્રુતિરૂપ છે. અરિહંત પ્રતિમાઓની સામે 108 ઘંટાઓ છે. 108 ચંદન કલશો છે. એજ રીતે 108 ભંગારક-ઝારીયો છે. 108 દર્પણો છે. 108 મોટા મોટા થાલો છે. 108 નાની નાની પાત્રીયો- છે. 108 સુપ્રતિષ્ઠકો છે. 108 મનોગુલિકા પીઠિકા વિશેષ છે. 108 વાતકરકો છે. 108 ચિત્રો છે. 108 રત્નકરંડકો છે, 108 હયકંઠકો છે. યાવતુ 108 વૃષઠ કંઠકો છે. 108 પુષ્પ ચિંગેરીયો છે. વાવત્ 108 મયૂર પીછીકાઓ છે. 108 પુષ્પ પટલો છે. 108 તેલ સમગકો છે. યાવતું 108 ધૂપકડ઼ચ્છુકો છે અથતુ એ બધી વસ્તુઓ તેમની સામે રાખેલ છે. એ સિદ્ધાયતનની અથતુ જિનાલયની ઉપર સ્વસ્તિક વિગેરે આઠ મંગલ દ્રવ્યો છે. ધજાઓ છે અને છત્રાતિછત્રો છે. એ બધા ઉત્તમ આકારવાળા છે. તથા સોળ પ્રકારના રિષ્ટ વિગેરે રત્નોથી સુશોભિત છે. 178ii એ સિદ્ધાયતનની ઈશાન દિશામાં એક વિશાળ ઉપપાત સભા છે જે પ્રમાણેની સુધમાં સભા છે એજ પ્રમાણેની ઉપપાત સભા છે. એ સભામાં રહીને જ દેવો બીજે જવા માટે ઉત્તર વૈક્રિય શરીરની રચના કરે છે. એ ઉપરાત સભાના સંબંધમાં તમામ વર્ણન સુધમાં સભા મુજબ જાણવું. એ બહુસમ રમણીય ભૂમિભાગની મધ્યમાં એક ઘણી મોટિ મણિપીઠિકા કહેલ છે. એ મણિપીઠિકા લંબાઈ પહોળાઈમાં 1 એક યોજનની છે. તથા અધ યોજનાના વિસ્તાર વાળી છે. આ મણિપીઠિકા સર્વાત્મના મણિયોની જ બનેલ છે. અને આકાશ તથા સ્ફટિકમણિના જેવી નિર્મળ છે. એક વિશાલ દેવશયનીય છે. એ ઉપરાત સભાની ઉપર સ્વસ્તિક વિગેરે આઠ આઠ મંગલ દ્રવ્યો છે. અને કષ્ણુનીલ વિગેરે રંગની ધજાઓ છે. તથા છત્રાતિછત્ર છે. આ છત્રાતિછત્રો સોળ પ્રકારના વૈડૂર્ય વિગેરે રત્નોથી સુશોભિત છે. એ ઉપપાત સભાની ઈશાન દિશામાં એક વિશાલ દૂહ છે. એ દૂહ લંબાઈમાં 125 યોજન છે. અને પહોળાઈમાં ફા યોજન છે. તથા તેનો ઉદ્દેધ 10 દૂહ હાજનના છે. આ દૂહ અચ્છ, શ્લષ્ણ વિગેરે પ્રતિરૂપ સુધીના Page #104 -------------------------------------------------------------------------- ________________ 102 જીવાજીવાભિગમ- સલ.સ. 178 વિશેષણો વાળું છે. એ દૂહની ઇશાન દિશામાં એક વિશાલ અભિષેક સભા છે. તે સભાનું પ્રમાણ સુધમાં સભાના પ્રમાણ જેટલું જ છે. એ બહુસમરમણીય ભૂમિભાગની વચમાં એક વિશાલ મણિપીઠિકા છે. આ મણિપીઠિકા લંબાઈમાં એક યોજનાની છે. અને તેનો વિસ્તાર અધયોજનનો છે. તે સર્વ રીતે મણિયોથી બનેલ છે. તથા આકાશ અને સ્ફટિક મહિના જેવી તે નિર્મલ છે. એ અભિષેક સભાની ઈશાન દિશામાં એક વિશાળ અલંકારિક સભા છે. એ અલંકારિક સભાની ઈશાન દિશામાં એક વિશાલ વ્યવસાય સભા છે. આ વ્યવસાય સભા અભિષેક સભાના જેટલા પ્રમાણ વાળી છે. વિજય દેવનું એક વિશાળ પુસ્તક રત્ન રાખવામાં આવેલ છે. તેના જે પેઠા છે તે રિઝ રત્નના બનેલ છે. તેના દોરા તપનીય સોનાના બનેલા છે. કે જેમાં પુસ્તકના પાના પરોવેલ છે. એ દરામાં અનેક મણિયોની ગાંઠો લગાડેલ છે. અંકરત્નમય તેના પાનાઓ છે. વૈર્ય રત્નના ખડિયા છે. તે ખડિયામાં જે સાંકળ લગાડેલ છે તે તપનીય સોનાની છે. તે ખડિયોનું જે ઢાંકણું છે તે રિઝ રત્નનું છે. અને તેમાં જે શાહી છે તે રિઝ રત્નની બનેલ છે. કલમ હજ રત્નની બનેલ છે. એ પુસ્તકમાં જે અક્ષરો લખેલા છે તે રિઝ રત્નના બનેલ છે. આ પુસ્તક રત્ન ધાર્મિક શાસ્ત્રનું છે. એ વ્યવસાય સભાની ઈશાન દિશામાં એક વિશાળ બલિપીઠ રાખવામાં આવેલ છે. એ બલિપીઠ લંબાઈ પહોળાઈમાં બે યોજનાનું છે. અને તેનો વિસ્તાર એક યોજનાનો છે. એ સર્વ રીતે ચાંદીનું બનેલ છે. યાવત્રતિરૂપ છે. આ બલિપીઠની ઈશાન દિશામાં એક વિશાલ નંદા પુષ્કરિણી છે. તે લંબાઈમાં ૧રા યોજનની છે. અને પહોળાઈમાં ઘી યોજનની છે. તથા તેનો ઉદ્દેધ દશ યોજનનો છે. [17] એ કાળ અને એ સમયમાં વિજય દેવ વિજય રાજધાનીની ઉપપાત સભામાં દેવ દૂષ્પથી અંતરિત દેવશય્યાની ઉપર આંગલના અસંખ્યાત ભાગમાત્ર અવગાહના વાળા શરીરથી વિજય દેવપણાથી ઉત્પન્ન થયા. તરતજ પાંચ પ્રકારની પયપ્તિયોથી પર્યાપ્ત બની ગયા. એ વિજય દેવના મનમાં આ પ્રમાણેનો આ આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ ઉત્પન્ન થયો. મારે પહેલાં શું કરવું જોઈએ તે પછી વિજયદેવના સામાનિક દેવોએ વિજય દેવને ઉત્પન્ન થયેલ આ પ્રકારના સંકલ્પને જાણ્યો અને જાણીને તે પછી તેઓ જ્યાં તે વિજય દેવ હતા ત્યાં તેઓ આવ્યા ત્યાં આવીને તેઓએ વિજયદેવને બન્ને હાથ જોડીને તે પછી તેઓ એમને આ પ્રમાણે કહેવા લાગ્યા. આપ દેવાનુપ્રિયની વિજય રાજધાનીમાં આવેલાં સિદ્ધાયતનમાં તેનો ઉત્સધ જે અરિહંતનો જેટલો કહેવામાં આવેલ હોય એ પ્રમાણે છે. એ રીતે પોતપોતાના શરીર પ્રમાણ ઉંચાઈવાળી એવી 108 આઠ અરિહંત પ્રતિમાઓ ત્યાં સિદ્ધાયતનમાં બિરાજ માન છે. તથા સુધમસભામાં એક માણવક નામનો ચૈત્યતંભ છે. તેમાં વજના બનેલ ગોળ ગોળ સમુદ્ગકો છે. તેમાં જીનેન્દ્ર દેવોના હાડકા રાખવામાં આવેલા છે. એ હાડકા આપ દેવાનુપ્રિયને અને વિજય રાજધાનીમાં રહેલાવાળા બીજા દેવો અને દેવિઓને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારવા લાયક, સન્માનનીય, કલ્યાણકારી, મંગલકારી તથા દેવ સ્વરૂપ છે. એ પ્રમાણે માનીને પપાસના કરવા યોગ્ય છે. આપ દેવાનુપ્રિયે આ પહેલા પણ કરવા યોગ્ય છે અને બાદમાં પછીથી પણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે કહીને ઘણા મોટા અવાજથી જય જય શબ્દોથી વધાવ્યા. તે પછી Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 103 એ વિજયદેવ આ અર્થને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને તેઓ હૃષ્ટ થયા તુષ્ટ થયા શરદકાળમાં નદીયોના જલની જેમ પ્રસન્નમન થઇ ઘણોજ માનયુક્ત બનીને પરમ સીમનસ્થિત થયો. દેવ શધ્યાથી ઉો ઉઠીને તેણે દિવ્ય દેવદૂષ્ય યુગલને ધારણ કર્યું તે પહેરીને પછીથી એ દેવ શયનીયથી નીચે ઉતર્યો નીચે ઉત્તરીને તે એ ઉપપાત સભાના પૂર્વે દિશાના દ્વારથી બહાર નીકળ્યો બહાર નીકળીને તે પછી તે જ્યાં દૂહ હતું ત્યાં ગયા પ્રદક્ષિણા કરીને તે પછી તે તેના પૂર્વદિશાના તોરણ દ્વારે થઈને તેમાં પ્રવેશ કર્યો ત્યાં ખાન કર્યું તે પછી તેણે આચમન કર્યું અને શુદ્ધિ કરી દૂહથી બહાર નીકળ્યો.જ્યાં અભિષેક સભા હતી ત્યાં ગયો ત્યાં જઈને અભિષેક સભાની પ્રદક્ષિણા કરી અને પૂર્વ દ્વારથી તેણે તેમાં પ્રવેશ કર્યો સિંહાસન હતું ત્યાં ગયો પૂર્વ દિશા તરફ મુખ કરીને તે તેના પર બેસી ગયો. તે પછી એ વિજયદેવના સામાનિક દેવોએ આભિયોગિક દેવોને બોલાવ્યા. અને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય તમો ઘણી ઉતાવળથી વિજય દેવનો ઈદ્રાસન પર અભિષેક કરવા માટે મહાન અર્થયુક્ત વેશ કીમતી અને વિસ્તારવાળી અભિષેક માટેની સામગ્રી લાવીને અહીં હાજર કરો તે આ પ્રમાણે એમની આજ્ઞાના વચનોને ઘણાજ વિનય પૂર્વ સ્વીકારી લીધા સ્વીકાર કરીને તે પછી તેઓ ઈશાન દિશાની તરફ ત્યાં જઈને વૈક્રિય સમદુઘાત કર્યો તેઓએ સંખ્યાત યોજનો સુધી પોતાના આત્મપ્રદેશોને દંડાકારે બહાર કાઢયા. કર્કેતન વિગેરે રત્નોના યથા બાદર અસાર પુદ્ગલોની પરિશાટના કરી અને યથા શુકલ સારભૂત યુગલોને ગ્રહણ કર્યો આ બીજી વાર તેઓએ વૈક્રિયસમુદ્યાત કર્યો તે પછી 1008 સોનાના કલશો 1008 ચાંદીના કલશો 1008 મણિયોના કલશો 1008 સોના અને રૂપાના કલશો 1008 સોના અને મણિયોના મિશ્રણવાળા કલશો 1008 ચાંદી અને મણિયોના મિશ્રીત કલશો 1008 સોના અને ચાંદીના મિશ્રણવાળા કલશો 1008 માટીના કલશો 1008 ઝરીયો 1008 દર્પણો 1008 થાળો તથા 1008 પાત્રિયો રત્નના પટારાઓ પુષ્પ ચંગેરીયો યાવતુ લોમહસ્ત અંગે રીયો પુસ્મ પટલોને વાવતુ લોમહસ્ત પટલો તથા 108 સિંહાસનો 108 છત્રો 108 ચામરો 108 ધજાઓ 108 પટ્ટકો 108 તપસિપ્રો 108 ક્ષૌરકો 108 પીઠકો 108 તેલ સમુળકો તથા 108 ધૂપકટુચ્છકો ધૂપદાનીયોને વિદુર્વણા શક્તિથી ઉત્પન્ન ક્યાં જ્યાં ક્ષીરોદધિ સમુદ્ર હતો ત્યાં તે આવ્યો ક્ષીરોદક ભર્યું જેટલો ત્યાં આગળ ઉત્પલો યાવતું કુમુદ નીલોત્પલ પુંડરીક શતપત્ર અને સહસ્ત્ર પત્ર કમળો હતા તે લઈને પછીથી તે. બધા જ્યાં પુષ્કરવર સમુદ્ર હતો ત્યાં આગળ તેઓ આવ્યા ત્યાં આવીને તેઓએ તેમાંથી પુષ્કરોદક ભર્યું તે બધાને લઇને તે પછી તેઓ જ્યાં મનુષ્યક્ષેત્રમાં ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્ર હતા. જ્યાં માગધ વરદામ અને પ્રભાસ નામના તીથો હતા ત્યાં આગળ તેઓ આવ્યા તીર્થોદક ગ્રહણ કર્યું તીર્થોદક ભરીને તીર્થની માટી લીધી તે પછી તેઓ જ્યાં આગળ ગંગા સિંધુ રક્તા રક્તવતી એ નામની મહાનદીયો હતી ત્યાં આગળ આવ્યા. ત્યાં આવીને તેઓએ તેમાંથી પાણી ભર્યું પાણી ભરીને તે પછી તેઓએ તેના બને કિનારાઓ પરથી માટી લીધી તટ પરથી માટી લઇને તે પછી તેઓ જ્યાં આગળ હિમવાનું અને શિખરિવર્ષધર પર્વતો હતા ત્યાં આગળ તેઓ આવ્યા ત્યાં આગળ આવીને તેઓએ બધી વનસ્પતિયોના બધા ઉત્તમ ઉત્તમ સઘળાં પુષ્પોને સઘળા. Page #106 -------------------------------------------------------------------------- ________________ 104 જીવાજીવાભિગમ-૩લી સ. 179 સુગંધિત દ્રવ્યોને સઘળી માળાઓને સઘળી ઔષધિયો, સઘળા સિદ્ધાર્થકો અને સઘળા સર્ષપોને તેઓએ લીધી સર્વ સિદ્ધાર્થકોને લઈને તે પછી તેઓ જ્યાં પઘદૂહ અને પુંડરીક દૂહ હતા ત્યાં આગળ આવ્યા. ત્યાં આવીને તેઓએ દૂહોદક લઈને પછી ત્યાં જેટલા ઉત્પલો અને શત પત્રોવાળા અને સહસ્ત્ર પત્રો વાળા કમળો હતા તેને તેઓએ લીધા તેને લઇને તે પછી તેઓ જ્યાં હેમવતક્ષેત્ર અને હૈરયતક્ષેત્ર હતા અને તેમાં જ્યાં હૈમવતક્ષેત્ર અને હૈરણ્યવતક્ષેત્ર રોહિત અને રોહિ તોશ સુવર્ણકૂલા રૂ...કૂલા એ મહા નદીયો હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ તેનું જલ ભર્યું અને તેના બને કિનારાઓની માટી લીધી. તે પછી તેઓ જ્યાં શબ્દાપાતિ માલ્યવંત પ્રયાગવૃત્ત અને વૈતા પર્વતો હતા ત્યાં તેઓ ત્યાં આવીને તેઓએ ભૂમિ યોના ઉત્તમ યાવતું સવૌષધીને અને ઉત્તમ સિદ્ધાર્થકોને લીધા જ્યાં મહાહિમાવાન અને રૂક્ષ્મ પર્વત હતા ત્યાં તેઓ આવ્યા. ત્યાં આવીને તેઓએ બધી જ પ્રકારના પુષ્પોને સર્વ માળાઓને સર્વ પ્રકારની ઔષધિયોને અને સિદ્ધાર્થકોને લીધા તે બધા યાવતુ તે પછી તેઓ જ્યાં આગળ બંદર પર્વત હતો અને તેમાં પણ જ્યાં ભદ્રશાલ નામનું વન હતું ત્યાં આગળ તેઓ આવ્યા ત્યાં આવીને તેઓએ સઘળી ઋતુઓના પુષ્પ વિગેરેને અને સવૌષધિયોને તથા સર્ષવોને લીધા તેને લઈને તે પછી તેઓ જ્યાં આગળ નંદનવન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ સઘળી ઋતુઓના પુષ્પો તથા સર્વોષધિયો અને સર્ષપોને લીધા તેમજ સાથે સાથે ગોશીષ ચંદન ગોરોચન પણ લીધા તે બધી વસ્તુઓ લઇને તે પછી તેઓ જ્યાં આગળ સૌમનસ વન હતું ત્યાં આવ્યા. ત્યાં આગળી આવીને તેઓએ સઘળી ઋતુઓના પુષ્પો વિગેરેને તથા સવષધિ અને સિદ્ધાર્થકો લીધા તથા તે સાથે સરસ ગોશીષચંદન અને દિવ્ય પુષ્પો અને માળાઓ પણ લીધી એ બધી વસ્તુઓ લઈને તેઓ ત્યાં આગળ આવ્યા કે જ્યાં પડકવન હતું ત્યાં આવીને તેઓએ ત્યાંથી સઘળી ઋતુઓના પુષ્પોદિકોને યાવતુ સવષધિયોને અને સિદ્ધાર્થકો-સર્ષવોને લીધા એ બધી વસ્તુઓ લઈને તેઓ જ્યાં વિજયા રાજધાની હતી ત્યાં આવ્યા. જય વિજય શબ્દો બોલીને વિજયદેવને વધાઈ આપી તે પછી વિજયદેવના અભિષેકની તે મહાઅર્થવાળી વેશ, કીમતી એવી વિપુલ સામગ્રી તેઓની સામે ઉપસ્થિત કરી દીધી. અભિષેકની સામગ્રી એકઠી કર્યા પછી એ વિજયદેવનો ત્યાં અભિષેક કરવામાં આવ્યો ચાર હજાર સામાનિક દેવોએ ચાર હજાર અઝમહિષિયોએ ત્રણ પરિષદાઓએ સાત અની કના અધિપતીયોએ 16 સોળ હજાર આત્મરક્ષક દેવોએ તથા બીજા પણ અનેક વિજય રાજધાનીમાં વસનારા વાનવ્યન્તર દેવોએ અને દેવિયોએ તે અભિષેક કર્યો તે અને તે પછી જૂદી જૂદી રીતે બને હાથોની અંજલી કરીને આ પ્રમાણે કહ્યું હે નંદ તમારો જય થાઓ જય થાઓ. હે ભદ્ર તમારો જય થાઓ જય થાઓ હે નન્દ હે ભદ્ર તમારો વાર વાર જય જયકાર થાઓ નહીં જીતાયેલા શત્રુપક્ષને વશ કરો-જીતો અને મિત્ર પક્ષનું પાલન કરો-દેવોમાં ઇન્દ્ર પ્રમાણે અને તારા ગણોમાં ચંદ્રની જેમ આપ નિરૂપસર્ગ બનીને વિચરણ કરશે. સુખપૂર્વક વિહાર કરો એ પ્રમાણેના આશીર્વાદાત્મક વચનોને કહીને તેઓએ જોર જોરથી જય હો જય હો એ પ્રમાણેનો ઉચ્ચાર કર્યો. [180] તે પછી એ વિજયદેવ જ્યારે ઘણાજ ઠાઠ માઠની સાથે સાથે ઈંદ્રાભિ. Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 105 પેકથી અભિષિક્ત થઈ ચુક્યા ત્યારે તે સિંહાસન પરથી ઉઠયા. ઉઠીને તે પછી તે અભિ પેક સભાના પૂર્વ દિશાના દરવાજે થઈને બહાર નીકળ્યા. જ્યાં અલંકારિક સભા હતી. ત્યાં આગળ આવ્યા. પછી પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. જ્યાં સિંહાસન હતું ત્યાં ગયા. પૂર્વ દિશાની તરફ મુખ રાખીને બેસી ગયા તે પછી વિજય દેવના સામાનિક દેવોએ આભિનિયોગિક દેવોને બોલાવ્યા. તે અભિયોયોગિક દેવો એજ સમયે અલકારિક ભાંડોને ત્યાં લઇ આવ્યા તે પછી દિવ્ય અને સુગંધિ વાળા એવા કષાય દ્રવ્યોથી બનાવવામાં આવેલ હોવાથી વિશેષ પ્રકારના સુગંધવાળા એવા એક નાના એવા રૂમાલથી પોતાના શરીરને લૂછયું ગોશીષચંદનનો લેપ કર્યો. દેવદૂષ્ય યુગલને ધારણ કરીને તે પછી તેણે અઢાર સેરવાળો બહુમૂલ્યહાર ગળામાં પહેર્યો પછી એકાવલિ હાર વિશેષને ધારણ કર્યો આ રીતના સઘળા આભરણોને યોગ્ય સ્થાને પહેરીને તે પછી તેણે પ્રન્ચિમ- માળાથી વેષ્ટિમ માળાથી પૂરિમ માળાઓથી અને સંઘાતિમ- ને માળાથી આ રીતે આ ચાર પ્રકારની માળાઓથી પોતાને અલ કારિત કરીને વિભૂષિત ક્યાં તે પછી વિજયદેવે કેશોને સુંદર બનાવવાવાળા અલંકારથી વસ્ત્રોને સુંદર લગાડવાવાળા. અલંકારથી તેમજ આભૂષણોને પણ વિશેષ પ્રકારથી શોભાવવાવાળા અલંકારથી આ પ્રમાણેના ચાર પ્રકારવાળા અલંકરોથી પોતાને દિવ્ય રીતે શોભાયમાન કરી લીધા અને સિંહાસન પરથી ઉભો થયો તે પછી તે જ્યાં વ્યવસાય સભા હતી ત્યાં આગળ તે આવ્યા. પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કયો જ્યાં સિંહાસન હતું ત્યાં તે ગયો. તે ઉત્તમ સિંહાસનની ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસી ગયો. તે પછી તે વિજયદેવને આભિયોગિક દેવોએ ત્યાં તેને એક પુસ્તક રત્ન અર્પણ કર્યું. પુસ્તક રત્નને ખોલીને પુસ્તક-રત્નને વાંચવા લાગ્યા. વાંચીને તે પછી તેણે ધાર્મિક વ્યવસાય ગ્રહણ કરવાની ઈચ્છા કરી. ધાર્મિક વ્યવસાય કરીને તે પછી તેણે એ પુસ્તક રત્નને મૂકી દીધું. તે સિંહાસન પરથી નીચે ઉતર્યો. એ વ્યવસાય સભાના પૂર્વ દિશાના દ્વારે થઈને બહાર નીકળ્યો. જ્યાં નંદા પુષ્કરિણી હતી ત્યાં ગયા. તેમાં પ્રવેશ કર્યો. હાથ પગ ધોયા. નંદા પુષ્કરણીમાંથી બહાર નીકળીને તે પછી જ્યાં સિદ્ધાયતન હતું તે તરફ ચાલવા લાગ્યા. ત્યાં જઈને તેણે જિનાલયનીઅર્થાત સિદ્ધાય તનની પ્રદક્ષિણ કરી અને તે પછી તેના પૂર્વ દિશાના દ્વારેથી તેણે તેમાં પ્રવેશ કર્યો ત્યાં જઈને તેણે જીન પ્રતિમા અર્થાત અરિહંત પ્રતિમાને પ્રણામ કરીને તેણે મોર પછી થી બનાવેલ મુષ્ટિ ને ઉઠાવી પ્રમાર્જ કર્યું તે પછી તેણે સુગંધવાળા ગંધોદકથી અભિષેક કર્યો દિવ્ય અને સુગન્ધવાળા ગંધથી યુક્ત ટુવાલથી પ્રતિમાના શરીરને લૂછ્યું ગોશષ ચંદનથી તેના સંપૂર્ણ શરીર પર લેપ કર્યો તે પછી તેણે અહત, અપરિમર્દિત જૈત અને દિવ્ય એવું દેવ દૂષ્ય યુગલ અરિહંત પ્રતિમાઓને પહેરાવ્યું શ્રેષ્ઠ સુગંધવાળી એવી અપરિમિત મુક્તામાળાઓથી તેનું અર્ચન કર્યું અર્ચના કર્યા પછી તેણે તે અરિહંત પ્રતિમાની ઉપર પુષ્પો ચડાવ્યા. ગંધ અને ધૂપ દ્રવ્યોથી પુષ્પમાળાઓથી ચૂર્ણ દ્રવ્યોથી તેમજ આભૂષણોથી તેની અર્ચના કરી. રજતમય ચોખા આઠ આઠ મંગલદ્રવ્યોનું એ પ્રતિમાઓની આગળ આલેખન કર્યું પાંચ-વર્ણના પુષ્પોનો તેણે ત્યાં ઢગલો કયો ધૂપદાનીને લઇને ઘણી જ સાવધાની પૂર્વક ધૂપ કરીને જીનવરો ની 108 વિશુદ્ધ અને મોટા મોટા અર્થવાળા અપનરૂક્ત એવા છંદોથી સ્તુતિ કરી સાત આઠ ડગલા આગળ ખસી ગયા. તેણે પોતાનો ડાબી બાજુના Page #108 -------------------------------------------------------------------------- ________________ 106 જીવાવાભિગમ- હી.સ. 180 જાનુ ને પગની ઉપર ચડાવી અને એ રીતે ઉઠાવીને જમણા જાનુ ને પગથી નીચે જમીન પર રાખ્યો. તે પછી પોતાના મસ્તકને ત્રણવાર જમીન તરફ નમાવ્યું કંઈક ઉચો થયો તે પછી તેણે પોતાની કટક અને ત્રટિત થી ભિતુ એવી બને ભુજાઓ ને ફેલાવી. હાથ ફેલાવીને તેની અંજલી બનાવી વંદના કરી જ્યાં સિદ્ધાયતનનો મધ્યભાગનો પ્રદેશ હતો ત્યાં તે આવ્યો. ત્યાં જઈને તેણે દિવ્ય એવી ઉદક ધારાથી તેનું સિંચન કર્યું સીંચન કરીને તે પછી તેણે ત્યાં ગોશીષ ચંદનથી હાથ પર લેપ કરીને પાંચે આંગળીયોથી યુક્ત છાપા લગાવ્યા. તે પછી એક મંડલ લખ્યું અર્ચના કરી સિદ્ધાયતનની દક્ષિણ બાજુનું દ્વાર હતું ત્યાં તે આવ્યો ત્યાં આવી પ્રમાર્જન આદિ કર્યું. 181 પછી એ વિજય દેવના ચાર હજાર સામાનિક દેવ અનુક્રમથી ઉત્તર વિગેરે ચારે દિંભાગોમાં-ઈશાનાદિ વિદિશાઓમાં આવીને એક એક પહેલેથી રાખેલા ભદ્રાસનો પર બેસી ગયા. તે પછી એ વિજય દેવની ચાર પટરાણિયો પૂર્વ દિશામાં એક એક પહેલેથી રાખલા ભદ્રાસન પર બેસી ગયા. તે પછી તે વિજય દેવની અગ્નિદિશામાં આભ્યન્તરિક પરિષદના આઠ હજાર દેવો એક એક ભદ્રાસન પર બેસી યા ગયા. એજ રીતે દક્ષિણદિશામાં મધ્યમ પરિષદામાં દસ હજાર દેવો બેસી ગયા. નૈઋત્ય વિદિશામાં બાહ્ય પરિષદાના બાર હજાર દેવો એક એક પહેલા રાખેલ સિંહાસનોની ઉપર બેસી ગયા. તે પછી એ વિજય દેવની પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિયો એક એક સિંહાસન પર બેસી ગયા. તે પછી એ વિજયદેવની પૂર્વ દિશામાં દક્ષિણ દિશામાં પશ્ચિમ દિશામાં ઉત્તર દિશામાં સોળ હજાર આત્મરક્ષક દેવ પહેલેથી રાખેલા એક એક ભદ્રાસન પર ચારે બાજુ બેસી ગયા. ભદન્ત ! વિજય દેવની સ્થિતિ કેટલા કાળના કહેવામાં આવી છે ? હે ગૌતમ ! વિજયદેવની સ્થિતિ એક પલ્યોપમની કહેલ છે. હે ભગવન વિજય દેવોના સામાનિક દેવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? હે ગૌતમ એક પલ્યોપમની કહેલ છે. વિજ્ય દેવની એવી મહા અદ્ધિ છે. એ રીતની મહાતિ છે. એ પ્રમાણે મહાબળ છે. એ પ્રમાણે મહાયશ છે. એ પ્રમાણે મહાસૌખ્ય છે. અને એ રીતનો એનો મહાપ્રભાવ છે. [182] હે ભગવન્ જબૂદ્વીપનું વૈજયન્ત દ્વાર ક્યાં આગળ આવેલ છે ? હે ગૌતમ! આ જંબુદ્વિપ નામના દ્વીપ છે અને તેમાં જે સુમેરૂ પર્વત છે, એ સુમેરૂ પર્વતની દક્ષિણ દિશામાં ૪પ૦00 યોજન આગળ જવાથી એ દ્વીપના દક્ષિણ દિશાના અંત ભાગમાં તથા દક્ષિણ દિશાના લવણ સમદ્રથી ઉત્તરમાં જબુદ્વીપ નામના. દ્વીપનું વૈજયન્ત નામનું દ્વાર કહેલું છે. એની ઉંચાઈ આઠ યોજનની છે. અને તેની પહોળાઈ ચાર યોજનની છે. તેનું સમગ્ર કથન વિજય દ્વારના કથન પ્રમાણે જ છે. યાવતુ તે નિત્ય છે. હે ભગવન વૈજયન્ત દેવની વૈજયન્તી નામની રાજધાની ક્યાં આગળ આવેલ છે ? હે ગૌતમ ! વૈજયન્ત દ્વારની પશ્ચિમ દિશામાં તિર્યઅસંખ્યાત દ્વીપો અને સમુદ્રને ઓળંગીને બીજા જંબૂદ્વીપ નામના દ્વીપમાં બાર હજાર યોજન પ્રમાણ સમુદ્રની અંદર જવાથી વૈજયન્ત દેવની વૈજયન્તી નામની રાજધાની આવેલ છે. આ રાજધાનીની લંબાઈ 12000 યોજનની છે. તથા તેની પહોળાઈ પણ 12000 યોજનની છે. તથા તેનો પરિક્ષેપ પરિધિ-ઘેરાવો 37948 યોજનથી પણ કંઈક વધારે છે. આ રાજધાની ચારે બાજુથી એક પ્રાકાર-કોટથી વીંટળાયેલી છે, એ પ્રાકાર ૩ણા યોજનાની ઉંચાઈવાળો છે. મૂળ ભાગમાં તેનો વિસ્તાર Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર 107 ૧રા યોજનાનો છે. મધ્યમા સવા છ યોજનાનો છે. અને ઉપરના ભાગમાં ત્રણ યોજન અને અર્ધા કોશનો છે, તે બહારના ભાગમાં ગોળ છે. અને અંદરના ભાગમાં ચોખણિયો છે. તેથી ગાયના પંછનો જેવો આકાર હોય છે હે ભગવન્ જંબુદ્વિીપનું ત્રીજું જે જયન્ત નામનું દ્વાર છે તે ક્યાં આવેલ છે? હે ગૌતમ! જેબૂદ્વીપના મેરૂ પર્વતની પશ્ચિમ દિશામાં 45000 યોજન આગળ જવાથી એ જબૂદ્વીપની પશ્ચિમ દિશાના અંતભાગમાં લવણ સમુદ્રના પશ્ચિમાધની પૂર્વદિશામાં સીતાદા મહાનદીના ઉપર જેબૂદ્વીપનું જયંત નામનું ત્રીજું દ્વાર છે. હે ભગવનું જંબુદ્વીપ નામ દ્વિીપનું અપરાજીત નામનું ચોથું દ્વાર ક્યાં આગળ કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! જેબૂદ્વીપમાં આવેલ મેરૂ પર્વતથી 5000 યોજન આગળ જવાથી જેબૂદ્વીપની ઉત્તર દિશાના અંતભાગમાં લવણ સમુદ્રના ઉત્તરાર્ધના દક્ષિણ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને ઓળંગ્યા પછી આ જંબૂદ્વીપ નામના દ્વિીપમાં અપરાજીત નામનું દ્વાર કહેવામાં આવેલ છે. [183 હે ભગવનું જેબૂદ્વીપના એક દ્વારથી બીજા દ્વાર પર્યન્ત કેટલું અંતર છે? હે ગૌતમ! ૭૯૦૫ર યોજનાથી કંઈક વધારે અંતર એક દ્વારથી બીજા દ્વાર સુધીમાં છે. [184] હે ભગવનું જેબૂદ્વીપના પ્રદેશો શું લવણ સમુદ્રનો સ્પર્શ કરે છે ? હા, ગૌતમ! કરે છે. હે ભગવન તે પ્રદેશો શું જેબૂદ્વીપના છે? કે લવણ સમુદ્રના છે? હે ગૌતમ ! એ પ્રદેશ જેબૂદ્વીપ રૂપજ છે. લવણ સમુદ્ર રૂપ નથી. હે ભગવન લવણ સમુદ્રના પ્રદેશો શું જંબૂદ્વીપને સ્પર્શેલ છે? હા ગૌતમ! સ્પર્શેલા છે. હે ભગવન તે પ્રદેશો શું લવણ સમુદ્ર રૂપ છે? કે જેબૂદ્વીપ રૂપ છે? તે લવણ સમુદ્ર રૂપજ છે. જેબૂદ્વીપ રૂપ નથી હે ભગવનું જબૂદ્વીપ નામના દ્વીપમાં મરીને શું જીવ લવણ સમુદ્રમાં આવે છે? હે ગૌતમ ! કેટલાક જીવો એવા હોય છે કે જે મરીને લવણ સમુદ્રમાં આવે છે. તથા કેટલાક જીવો એવા પણ હોય છે જે જબૂદ્વીપમાં મરીને લવણ સમુદ્રમાં આવતા નથી. હે ભગવનુ લવણ સમુદ્રમાં રહેનારા જીવ મરીને શું જેબૂદ્વીપમાં આવે છે? હે ગૌતમ! કેટલાક જીવો એવા હોય છે કે જેઓ લવણ સમુદ્રમાં મરીને જંબુદ્વીપમાં આવે છે. અને કેટલાક જીવો એવા હોય છે કે જેઓ ત્યાંથી મરીને જબૂદ્વીપમાં પાછા આવતા નથી. [185 હે ભગવનું આપ એવું શા કારણથી કહો છો જંબુદ્વીપ નામનો એક દ્વીપ છે? હે ગૌતમ! જંબુદ્વીપમાં એક સુમેરૂ પર્વત છે. તેની ઉત્તર દિશામાં નીલવંત નામનો એક વર્ષધર પર્વત છે. એ વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં એક માલ્યવાન નામનો વક્ષસ્કાર પર્વત છે. એ પર્વતની પશ્ચિમ દિશામાં ગંધમાદન નામનો એક વક્ષસ્કાર પર્વત છે, એ પર્વતની પૂર્વ દિશામાં ઉત્તરકુરુ નામનું એક ક્ષેત્ર વિશેષ છે. એ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે. ઉત્તરથી દક્ષિણ દિશા સુધી ફેલાયેલ છે. તેનું સંસ્થાન આઠમના ચંદ્ર જેવું ગોળ છે. તેનો વિસ્તાર 11842-219 યોજનનો છે. આ વિસ્તાર ઉત્તર દક્ષિણ બાજાએ છે. હે ભગવનું ઉત્તર કુરૂઓનું સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! ત્યાંનો ભૂમિભાગ બહુસમ અને રમણીય છે. એ ઉત્તરકુરૂમાં ત્યાં ત્યાં અનેક નાની નાની વાવડીયો છે. એ ઉત્તર કુરૂઓમાં અનેક ગુલ્મો છે. યાવત્ અહીંના મનુષ્યો મરીને દેવલોકમાં પણ જાય છે. તેઓના શરીરની ઉંચાઇ છ હજાર ધનુષની છે. તેઓના શરીરની પાંસળીયો 256 છે. ત્રણ દિવસ પછી તેઓને આહારની ઈચ્છા થાય છે. તેઓના જયન્ત આવું પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન ત્રણ પલ્યોપમની. છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ 108 જીવાજીવાભિગમ- હી.સ.૧૮૫ અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરા ત્રણ પલ્યોપમનું છે. 49 દિનરાત સુધી તેઓ પોતાના પુત્ર પુત્રી રૂપ યુગલનું પાલન કરે છે. બાકીનું તમામ કથન એકોરૂક અંતરદ્વીપ મુજબ [18] હે ભગવન્! કુરૂઓમાં કયા સ્થાન પર યમક નામના બે પર્વતો છે? હે ગૌતમ ! નીલવંત પર્વતની દક્ષિણ દિશાથી 834-47 યોજન આગળ જવાથી સીતા મહા નદીના પૂર્વ પશ્ચિમમાં બને તટોના કિનારે ઉત્તર કુરૂ ક્ષેત્રમાં બે યમક નામના પર્વતો છે. તેના એક યમકની ઉચાઈ એક એક હજાર યોજનની છે. એક સીતા મહાનદીના પૂર્વ કિનારા પર છે. અને બીજું પશ્ચિમ કિનારા પર છે. તેની જમીનની અંદરની ઉંડાઈ અઢારસો યોજનની છે. ઉંચાઇની અપેક્ષાએ શાશ્વત પર્વતની જમીનની અંદરની ઉંડાઈ ચોથા ભાગ પ્રમાણ વાળી હોય છે. એક હજાર યોજનની લંબાઇ પહોળાઈ વાળા છે. મધ્યમાં એ સાડા સાતસો યોજન લાંબા પહોળા છે. અને ઉપરના ભાગમાં પાંચસો યોજનની લંબાઈ પહોળાઇ વાળા છે. મૂલમાં 3162 યોજનથી કંઇક વધારેની પરિધિ છે. મધ્યમ 2372 યોજનથી કંઈક વધારેની પરિધિ અંતે-૮૧-યોજનથી કંઇક વધારે તેની પરિધિ છે. હે ગૌતમ ! યમક પર્વતોની ઉપર જે નાની નાની વાવડીયો છે તળાવો છે, તલાવ પંક્તિયો છે. બિલો છે. બિલપંક્તિયો છે, તે બધામાં અનેક ઉત્પલો છે, પડ્યો છે, કુમુદો છે; કમળો છે, પુંડરીકો છે, શતપત્રો છે, અને સહસ્ત્રપત્રો છે. તેની પ્રભા પક્ષિઓની પ્રભા જેવી છે. અહીંયા યમક નામના બે દેવો નિવાસ કરે છે. તેઓની આયુ એક પલ્યોપમની છે. તે દરેક યમક દેવો ચાર હજાર સામાનિક દેવોના પરિવાર સહિત ચાર હજાર અગ્નમહિષિયો આભ્યત્તર અને બાહ્ય સભાના ક્રમથી 18000 અને 12000 દેવોના પોતપોતાના પર્વતોના અને પોતપોતાની ચમક નામની રાજધાનીયોના તથા બીજા પણ અનેક વાનધ્યન્તર દેવોનું અને દેવિયોનું અધિપતિ પણાને સ્વામીપણાને ભત્વ વિગેરેને કરતા તથા તેઓનું પાલણ પોષણ કરતા આનંદ પૂર્વક રહે છે. ચમકના જેવા આકારવાળા અને યમકના જેવા વર્ણવાળા હોવાથી તથા યમક ઉત્પલ વિગેરેના સંબંધથી તથા યમક નામ દેવોના સંબંધથી એ પર્વતોને “યમક’ એ નામથી કહેલા છે. એજ યમક નામના દેવોની જે યમકા નામની રાજધાનીયો છે, તે ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! બને યમક પર્વતોની ઉત્તર દિશામાં તિર્થ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને આગળ આવતા 12 ૦૦૦યોજન આગળ જવાથી બરોબર એજ સ્થાનમાં ચમક દેવોની યમકા નામની રાજધાનીયો છે. [187] ઉત્તર કુરૂક્ષેત્રમાં નીલવંત નામનું દૂહ ક્યાં આગળ આવેલ છે?હે ગૌતમ! બને યમક પર્વતોની દક્ષિણ દિશાથી૮૩૪-૪૭ યોજન દૂર સીતા નામની મહા નદી બહુમધ્ય દેશભાગમાં ઉત્તરકુરૂનું નીલવંત નામનું દૂહ કહેલ છે. એ દૂહ ઉત્તર દક્ષિણ સુધી લાંબુ છે. અને પૂર્વ પશ્ચિમ સુધી પહોળું છે. એ એક હજાર યોજનનું લાંબુ અને પાંચસો યોજન પહોળું છે. અને 10 દસ યોજન ઉંડું છે. આકાશ અને સ્ફટિક મણિવા જેવું નિર્મળ છે. આ નીલવંત દૂહયમાં સુંદર સુગંધથી ભરેલ અનેક ઉત્પલો છે, નલિનો છે, યાવતુ કમળો છે, તે બધા નીલી પ્રભાવાળા છે. નીલા વર્ણના જ છે. અહીયાં નીલવંત દહકુમાર નામના નાગકુમારેન્દ્ર દેવ રહે છે. એ મહાઋદ્ધિ વાળા છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. નીલવંત દૂહનું, નીલવતી રાજધાનીનું અને બીજા પણ અનેક વાન વ્યન્તર દેવોનું અને દેવિયોનું અધિપતિ પણે કરતા યાવત તેઓનું પાલન કરતા યમક Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 109 દેવની જેમ સુખ પૂર્વક કહે છે. પદ્મ વિગેરેનું નીલપણું અને નીલવંત નામના તેના અધિપતિને લઇને આ નીલવંત દૂહનું નામ નીલવંત એ પ્રમાણે છે. 188] હે ભગવંત નીલવંત દૂહકુમાર નામ નાગકુમારેન્દ્રની નીલવંત નામની રાજધાની ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! નીલવંત પર્વતની ઉત્તર દિશાથી તિર્યગુ અસંખ્યાતદ્વીપ અને સમુદ્રોને ઓળખીને અન્ય જેબૂદ્વીપ નામના દ્વીપમાં 12000 યોજન આગળ જવાથી નીલવંતી નામની રાજધાની આવેલ છે. [૧૮નીલવંત હૃદની પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં 10 દસ યોજન આગળ જવાથી દસ દસ કાંચનગિરિ નામ પર્વતો છે. અને એ દસ દસ યોજના અંતરાલની વ્યવસ્થિત છે. તથા એ દક્ષિણ અને ઉત્તરમાં શ્રેણિ રૂપે કહેલા છે. દસ દસ યોજનની ઉંચાઈ વાળા છે. દસ દસ યોજનાની ઉંચાઈ વાળા છે. અને પચીસ પચીસ યોજનના ઉદ્વેગ વાળા છે. અર્થાતુ જમીનના અંદરના ભાગમાં ઉંડા છે. એ મૂળમાં દરેક એકસો યોજનની પહોળાઈ વાળા છે. મધ્યમાં ૭પ પંચોતેર યોજનની પહોળાઈ વાળા છે. અને ઉપરની બાજુ 50 પચાસ યોજનની પહોળાઈ વાળા છે. તે દરેકની પરિધિ મૂળમાં ત્રણસો સોળ યોજનથી કંઈક વધારે છે. મધ્યમાં 237 બસો સાડત્રીસ યોજનથી કંઈક વધારે અને ઉપરમાં ૧૫ર એકસો બાવન યોજનથી કંઈક વધારે તેની પરિધિ છે. આ બધા કાંચન પર્વતો સવંત્મના સુવર્ણમય છે. આકાશ એવું સ્ફટિક મહિના જેવા અચ્છનિર્મલળ છે. ગ્લણ યાવતુ પ્રતિરૂપ છે. હે ભગવનું આપ એવું શા કારણથી કહો છે ? કે આ કંચન પર્વત છે. કંચન પર્વતોની ઉપર અનેક સ્થળે વાવડિયો છે. તલાવો છે. તળાવ પંક્તિયો છે. તેમાં નાના મોટા જુદી જુદી જાતના અનેક કમળો છે. મહાદ્ધિ વિગેરે વિશેષણો વાળા કાંચન દેવ ત્યાં રહે છે. તેઓ સામાજિક વિગેરે દેવોનું અધિપતિ પણે કરતા થકા સુખ પૂર્વક ત્યાં રહે છે. તે બધા કાંચનના જેવી પ્રભાવાળા અને કાંચન જેવા રંગવાળા છે. તે કારણથી એ પર્વતોને કાંચન એ નામથી કહ્યા છે. આ કાંચન પર્વતો શાશ્વત છે. નિયત છે. અવ્યય છે. અવસ્થિત છે. અને નિત્ય છે. ભૂતકાળમાં તેઓ વિદ્યમાન હતા. ભવિષ્ય કાળમાં રહેશે. અને વર્તમાનમાં તેઓ વિદ્યમાન છે. હે ભગવન્! કાંચનદેવોની કાંચનિકા રાજધાની ક્યાં આગળ આવેલ છે ? હે ગૌતમ ! કાંચન પર્વતોની ઉત્તર દિશામાં તિર્યમ્ અસંખ્યાત દ્વિપ સમુદ્રોને ઓળંગવાથી બીજા જંબૂદ્વીપમાં બાર યોજન આગળ જવાથી કાંચનક દેવોની કાંચનિકા નામની રાજધાની આવેલી છે. તે રાજધાની બાર યોજનની છે. આ રાજધાની એક પ્રકારથી ઘેરાયેલી છે. આ પ્રાકાર ૩૭યોજનનો છે. તેની ઉંચાઈ 8 યોજનની છે! હે ભગવનું ઉત્તર કુરૂક્ષેત્રમાં ઉત્તરકુરૂ નામનું દ્રહ ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! નીલવંત દ્રહથી 834-47 યોજન દૂર ઉત્તર કુરૂ નામનું દ્રહ છે. તે સીતા મહા નદીના બહુ મધ્ય ભાગમાં છે. આ દ્રહ ઉત્તર દક્ષિણ સુધી લાંબુ છે. પૂર્વ અને પશ્ચિમ સુધી તેનો વિસ્તાર છે. તેની લંબાઈ એક હજાર યોજનની છે. અને પાંચ સો યોજન પહોળાઈ છે. તેનો ઉદ્દે ધ-૧૦ યોજન છે. હે ભગવનું ચંદ્ર દૂહ ક્યાં આગળ આવેલ હે ગૌતમ ! ઉત્તરકુરૂ દૂહ ના દક્ષિણાત્ય ચરમાંતની પહેલાં દક્ષિણ દિશામાં આઠસો ચોત્રીસ સાતિયા ચાર યોજન દૂર જવાથી ચંદ્રદૂહ આવે છે. દૂહ તે સીતા મહાનદીના બહુમધ્ય દેશ ભાગમાં છે. હે ભગવનું ઐરાવત નામનું દૂહ ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ચંદ્રદૂહ ની દક્ષિણદિશાના ચરમાન્તની Page #112 -------------------------------------------------------------------------- ________________ 110 જીવાજીવાભિગમ- હિ.સ.૧૮૯ પહેલાં દક્ષિણ દિશામાં 834-47 યોજન દૂર સીતા મહાનદીના બહુમધ્ય દેશભાગમાં ઐરાવત નામનું પ્રહ છે, હે ભગવનું માલ્યવાનું દૂહ ક્યાં આવેલ છે? હે ગૌતમ! ઐરાવતા દૂહના ચરમાત્તથી પહેલા દક્ષિણ દિશામાં 834-47 યોજન દૂર સીતા મહાનદીના બહુ મધ્ય દેશ ભાગમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં આ માલ્યવાનું નામનું દૂહ છે. [૧૯હે ભગવનું ઉત્તરકુરૂક્ષેત્રણાં જંબુસુદર્શન વૃક્ષનું જંબુપીઠ નામનું પીઠ ક્યાં આવેલ છે? હે ગૌતમ ! જંબદ્વીપ નામના દ્વિીપમાં મંદર પર્વતની ઉત્તર પૂર્વ દિશામાં તથા નીલવંત વર્ષઘર પર્વતની દક્ષિણ દિશામાં તથા માલ્યવાનું વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં તથા ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વદિશામાં સીતા મહાનદીના પૂર્વ દિકકૂટમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં જંબૂઢીપ નામની પીઠ છે. આ પીઠ સો યોજન લાંબી અને પહોળી છે. 1581 યોજનથી વધારે તેની પરિઘી છે, મધ્યમાં એ 12 બાર યોજનનો છે. તે પછી તે એક એક પ્રદેશ પણાથી થોડું થોડું કમ થતું ગયેલ છે. એ રીતે ચરમતમાં બે કોશની મોટાઈ થઈ ગયેલ છે. એ સર્વ રીતે સુવર્ણમય છે. આકાશ અને સ્ફટિકના જેવું નિર્મળ છે. યાવતુ પ્રતિરૂપ છે. એ જેબૂદ્વીપ એક પર્દવર વેદિકા અને એક વનખંડથી ચારે બાજુએ ઘેરાયેલ છે. આ બહુસમરમણીય ભૂમિભાગ ની બરોબર વચમાં એક વિશાળ મણિપીઠિકા છે. આ મણિપીઠિકાની લંબાઈ પહોળાઈ આઠ યોજનની છે. આ મણિપીઠિકા સવત્મિના મણિમયી છે. સ્વચ્છ છે. યાવતુ પ્રતિરૂપ છે. એ મણિપઠિકાની ઉપર એક વિશાલ જંબુસુદર્શના છે. અર્થાતુ જંબુવૃક્ષ છે. એ આઠ યોજનનું ઉંચું છે. તેની ઉંડાઇ અર્ધા યોજનની છે. બે યોજનનું તેનું સ્કંધ છે. તેની પહોળાઈ આઠ યોજનની છે. તેની શાખાઓ 6 છયોજનની છે. મધ્યભાગમાં એ આઠ યોજનની પહોળી છે. તેની ઉંચાઈ અને ઉદ્વેગ પરિમાણ બધુ મળીને બધો વિસ્તાર કંઈક વધારે આઠ યોજનાનો છે. તેનો મૂળભાગ વજ રત્નનો બનેલ છે. તેની સુપ્રતિષ્ઠિત વિડિમા ચાંદીની છે. તેનું વર્ણન ચૈત્ય વૃક્ષના વર્ણ જેવું છે. [191] જેનું બીજાં નામ સુદર્શના છે એવા આ જંબુદ્વીપની ચારે દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમાં જે પૂર્વ દિશાની શાખા છે, તેની ઉપર એક વિશાળ ભવન છે. તેની લંબાઇ એક કોસની છે. અને તેની પહોળાઈ અધા કોસની છે. અને કંઈક કમ અધ કોસી ઉંચાઈ છે. તે અનેક સ્તંભો વાળું છે. તેના દ્વારા પાંચસો ધનુષ ઉંચા છે. અઢિસો ધનુષ પહોળા છે. અને એટલાજ પ્રવેશ વાળા છે. દક્ષિણ દિશામાં જે શાખા છે તેના પર એક પ્રાસા દાવતંસક છે, તે પ્રાસાદાવતંસક એક કોસ ઉંચુ છે, અને અધ કોસની લંબાઈ વાળું છે. પશ્ચિમ દિશાની શાખા પર એક પ્રાસાદાવતુંસક છે. ઉત્તર બાજુની જે ડાળ છે ત્યાં આગળ પણ એક ઘણો વિશાળ પ્રાસાદાવતંસક છે, જંબૂદ્વીપની ઉપરની જે શાખા છે. ત્યાં એક ઘણું જ વિશાળ સિદ્ધયતન અર્થાત્ જિન ચૈત્ય છે. તેની લંબાઈ એક કોસ-ગાઉની છે, અને પહોળાઈ અર્ધા કોસની છે. અને કંઈક કમ દોઢ કોસ ઉંચું છે. તેમાં અનેક સ્તંભો લાગેલા છે, તે સિદ્ધાયતનની ત્રણ દિશાઓમાં ત્રણ દરવાજાઓ છે. એ દ્વારો પાંચસો ધનુષ ઉંચા છે. અને અઢિસો ધનુષની પહોળાઈવાળા છે. તેમાં એક મણિપીઠિકા છે, આ મણિપીઠિકા પાંચસો ધનુષ જેટલી લંબાઈ અને પહોળી છે. તેના પર દેવચ્છેદક છે, જે દેવચ્છેદક પાંચસો ધનુષ જેટલું પહોળું છે. અને કંઈક વધારે પાંચસો ધનુષની ઉંચાઈવાળું છે. એ દેવચ્છેદકમાં 108 એકસો આઠ જીન અથતુ અરિહંતની Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર પ્રતિમાઓ છે, એ અરિહંત પ્રતિમઓ જેની જેટલી ઉંચાઈ કહેલ છે તેટલા પ્રમાણની ઉંચાઇવાળી છે. સુદર્શનના જેનું બીજા નામ છે એવું આ જંબુ વૃક્ષ બીજા 108 જાંબુવક્ષોથી ચારે બાજુ ઘેરાયેલ આ જંબૂવૃક્ષ ચાર યોજનાની ઉંચાઈવાળું છે, અને એક કોસ-ગાઉ જેટલું એ જમીનની અંદર ગયેલ છે. તથા એક કોસનું તેનું થડ છે. એક કોસ-તે પહોળું છે, ત્રણ યોજનની તેની શાખાઓ છે. ચાર યોજન પહોળું છે. તેનું સઘળું પ્રમાણ કંઈ વધારે ચાર યોજન જેટલું છે, તેનો મૂળ ભાગ વજરત્નનો છે. બીજું નામ જેનું સુદર્શના છે એવા આ જંબુ વૃક્ષના વાયવ્ય ખૂણામાં, ઉત્તરદિશામાં અને ઇશાન ખુણામાં જેબૂદ્વીપના અધિપતિ અનાદુર દેવ 4000 સામાનિક દેવોના 4000 જંબુવૃક્ષો છે, તેમાં પૂર્વદિશામાં ચાર અઝમહિ ષિયોને યોગ્ય ચાર જંબુવૃક્ષો છે.મહાજંબુવૃક્ષની દક્ષિણ પૂર્વ ખુણામાં આવ્યત્તર પરિષદાના 8000 દેવોના યોગ્ય 8000 જંબુવૃક્ષો છે. દક્ષિણદિશામાં મધ્યમાં પરિષદના 10000 દેવોને યોગ્ય 10000 મહાજબૂવૃક્ષો છે. દક્ષિણ પશ્ચિમ ખુણામાં બાહ્ય પરિષદાના 12000 દેવોને યોગ્ય 12000 મહાવૃક્ષો છે. પશ્ચિમ દિશામાં સાત અનીકાદિપતિયોને યોગ્ય સાત મહાજંબવૃક્ષો છે, તે પછી સઘળી દિશા ઓમાં 16000 આત્મરક્ષક દેવોને યોગ્ય 16000 જંબુવૃક્ષો છે. આ સુદર્શન જંબૂ સો સો યોજનના પ્રમાણવાળા છે. એવા ત્રણ વનખંડોથી એ ચારે બાજુથી ઘેરાયેલ છે. જંબુસુદનાની પૂર્વ દિશામાં જે પહેલું વનખંડ છે, તેનાથી પચાસ યોજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. એ જ પ્રમાણે જંબૂ સુદર્શનાની દક્ષિણ દિશામાં જે પ્રથમ વનખંડ છે. તેનાથી પચાસ યોજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. એ જ પ્રમાણે જંબુસુદર્શનની પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશામાં જે પ્રથમ વનખંડ છે, તેનાથી પચાસ પચાસ યોજન આગળ જવાથી એક વિશાળ ભવન આવે છે. જબૂસુદર્શનાના ઇશાન ખુણામાં જે પહેલું વનખંડ છે, તેનાથી પચાસ યોજના આગળ જવાથી ઘણી જ વિશાળ ચાર નંદાપુષ્કરિણીયો આવે છે. પવા, પદ્મપ્રભા, કુમુદા, અને કુમુદપ્રભા દરેક નંદા પુષ્કરિણીયોની લંબાઈ એક કોસ-ગાઉની છે. અને તેની પહોળાઈ અર્ધા કોસની છે. તે દરેકની ઉંડાઈ પાંચસો ધનુષની છે. એ બધી જ નિંદાપુષ્કરિણીયો યાવતું પ્રતિરૂપ છે. દરેક નિંદાપુષ્કરિણી- યોની બરોબર મધ્યભાગમાં એક પ્રાસાદ વતંસક છે. એક કોસ-ગાઉ જેટલો લાંબો છે. અને અર્ધા ગાઉ જેટલો પહોળો છે. જંબુસુદર્શનની પૂર્વદિશામાં આવેલ ભવનની ઉત્તર દિશામાં, ઇશાન દિશામાં અને દક્ષિણ દિશામાં એક એક વિશાલ કૂટ છે તે તેની લંબાઈ આઠ યોજનની છે. મૂલમાં બાર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. તે મધ્યમાં આઠ યોજન લાંબો પહોળો છે. અને ઉપર ચાર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. મૂળમાં કંઇક વધારે 37 યોજનની તેની પરિધિ છે. મધ્યમાં કંઇક વધારે પચ્ચીસ યોજનની પરિધિ છે. અને ઉપર કંઈક વધારે 12 યોજનની પરિધિ છે. એ સર્વાત્મના જંબૂનદમય છે. તે નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે. તે એક પાવર વેદિકાથી અને વનખંડથી ચારે બાજુએ ઘેરાયેલ છે. એ કૂટની ઉપર એક બહુ સમરમણીય ભૂમિભાગ છે. તેમાં અનેક વાનવ્યન્તર દેવો અને દેવિયો યાવતુ ઉઠે બેસે છે, વિગેરે એ બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં એક કોશ ગાઉ લાંબુ Page #114 -------------------------------------------------------------------------- ________________ 112 જીવાવાભિગમ-૩હી.સ. 191 એક સિદ્ધાયતન છે, આ સિદ્ધાયતનનું વર્ણન જંબુસુદર્શનાની શાખા પર આવેલ સિદ્ધાયતન મુજબ જાણવું. આ સિદ્ધાયતનમાં એક મણિપીઠિકા છે. તેની ઉપર એક દેવચ્છત્ત્વ છે. દેવચ્છન્દકમાં પોતપોતાના શરીરની અવગાહનાના પ્રમાણવાળી અરિ. હંત ભગવંતોની પ્રતિમાઓ છે, જેબૂસુદર્શનાની પૂર્વ દિશામાં આવેલ જે ભવન છે. એ ભવનની દક્ષિણ દિશામાં તથા વાયવ્ય વિગેરે દિશાઓમાં આવેલ જે પ્રાસાદાવતંસક છે તેની ઉત્તર દિશામાં એક વિશાળ કૂટ છે, આ કૂટની ઉપર એક સિદ્ધાયતન છે. જબૂસુદર્શનાના દક્ષિણના ભવનથી પૂર્વ દિશામાં અને અગ્નિ ખૂણામાં આવેલ છે પ્રાસાદાવતંસક છે તેની પશ્ચિમ દિશામાં એક ઘણોજ મોટો ફૂટ આવેલ છે. એજ પ્રમાણે જંબુસુદર્શનાની દક્ષિણ દિશામાં જે ભવન છે તેની પશ્ચિમ દિશામાં અને નૈઋત્ય ખૂણાના પ્રાસાદાવકની પૂર્વ દિશામાં એજ પ્રમાણેનો જંબુસુદર્શનાની પશ્ચિમ દિશાના ભવનની દક્ષિણ દિશામાં અને નૈઋત્ય ખૂણાના પ્રાસાદા વર્તાસકની ઉત્તર દિશામાં એક વિશાળ કૂટ છે. એ જ પ્રમાણે જંબુસુદર્શનાની પશ્ચિમ દિશાના ભવનની ઉત્તર દિશામાં અને વાયવ્ય ખૂણાના પ્રાસાદવર્તસકની દક્ષિણ દિશામાં એક વિશાળ કૂટ આવેલ છે. જંબુસુદર્શનાની ઉત્તર દિશાના ભવનની પશ્ચિમ દિશામાં અને ઉત્તર પશ્ચિમ ખૂણાના પ્રાસાદાવતંકની પૂર્વ દિશામાં એક વિશાળ કૂટ છે. જંબુસુદર્શનાની ઉત્તર દિશાના ભવનની પૂર્વ દિશામાં અને ઉત્તર ખૂણામાં આવેલ પ્રાસાદાવતંતકની પૂર્વ દિશામાં એક વિશાળ કૂટ છે. જંબુસુદર્શનાની ઉત્તર દિશાના ભવનની પૂર્વદિશામાં અને ઉત્તરપૂર્વના ખૂણાના પ્રાસાદાવતંકની પશ્ચિમ દિશામાં એક વિશાળ કૂટ છે. અહીયાં એ બધા કૂટનું સિદ્ધાયતનનું તથા તેમાં બિરાજમાન 108 અરિહંત પ્રતિમાઓનું અને ત્રણ દરવાજાઓ વિગેરેનું પ્રમાણ પહેલાં જેમ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે સમજી લેવું. [192-193] સુદર્શના અમોઘા સુપ્રબુદ્ધ યશોધરા વિદેહજેબૂ સૌમનસ્યા નિયતા નિત્યમંડિતા સુભદ્રા વિશાલા સુજાતા સુમનીતિકા આ પ્રમાણે આ જ બૂસુ દર્શનાના બાર નામો કહ્યા છે. [19] હે ભગવન્! આપ એવું શા કારણથી કહો છો કે આ જંબૂસદર્શના છે? હે ગૌતમ ! જંબુસુદર્શના પર જંબુદ્વીપના અધિપતિ જે મહદ્ધિક વિગેરે વિશેષણોવા અનાદૃત નામના દેવ છે. તે નિવાસ કરે છે. તેની સ્થિતિ એક પલ્યોપમની છે. તે ત્યાં 4000 સામાનિક દેવોનું, ચાર અગ્રમહિષિયોનું સાત અનીકાધિપતિયોનું 16000 આત્મરક્ષક દેવોનું અને બીજા પણ અનેક વાનવન્તર દેવોનું અને દેવિયોનું તથા બૂદ્વીપનું જબૂસુદર્શનાનું અને અનાદૃતા રાજધાનીનું અધિપતિપણે કરતા. સુખ પૂર્વક ત્યાં નિવાસ કરે છે. હે ભગવન્! અનાવૃતદેવની અનાતા રાજધાની ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! વિજયા રાજધાનીના કથન પ્રમાણેનું જ સઘળું કથન આ અનાદ્રત રાજ ધાનીનું છે. હે ગૌતમ! તેની આગળ જંબૂદ્વીપમાં અનેક સ્થળોએ અનેક જંબૂવૃક્ષો અને બૂવર્ણ વાળા છે. જંબૂવનખંડ સર્વિદા કુસુમિત રહે છે. યાવત્ પોતાની સુંદરતાથી સુશોભિત રહે છે. તે કારણથી હે ગૌતમ! જંબુદ્વીપનું જંબદ્વીપ એવું જ નામ કહેલ છે. અથવા હે ગૌતમ આ દીપનું જંબૂદીપ એવું જે નામ છે, તે શાશ્વત છે-કોઈપણ કારણને ઉદ્દેશીને નહીં તે નામથી આ નામ પહેલાં ક્યારેક ન હતું તેમ નથી. વર્તમાનમાં પણ તે નામ નથી તેમ નથી. તથા ભવિષ્યમાં પણ આ નામ હશે નહીં તેમ પણ નથી. તેથી આ જંબુદ્વીપ શાશ્વતિક Page #115 -------------------------------------------------------------------------- ________________ 13 પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર નામવાળો છે. [195] હે ભગવન્! આ જંબુદ્વીપમાં કેટલા ચંદ્રમાઓએ પ્રકાશ કરેલ છે? તેમજ વર્તમાનમાં કેટલા ચંદ્રમાં પ્રકાશ કરે છે? ને ભવિષ્યકાળમાં પણ કેટલા ચંદ્રમાં પ્રકાશ કરશે? કેટલા સૂર્ય આ જંબદ્વીપમાં તપ્યા છે? તપે છે? અને તપશે? હે ગૌતમ! આ જંબુદ્વિપ નામના દ્વીપમાં બે ચંદ્રમાઓએ પ્રકાશ આપ્યો હતો. આપે છે, અને આપશે એજ પ્રમાણે બે સૂર્ય તપ્યા તપે છે. તપશે. છપ્પન નક્ષત્રોએ યોગ કર્યો છે. કરે છે. અને કરશે. 176 ગ્રહોએ અહીયાં ચાલ ચાલી છે. ચાલે છે. અને ચાલશે. [196-197 133950 કોડાકોડી, તારાગણો અહીયાં શોભિત થયેલા છે. શોભે છે. શોભિત થશે. [198] હે ભગવન્! લવણસમુદ્ર શું સમચક્રવાલ સંસ્થાનવાળો છે કે વિષમ ચક્રવાલ સંસ્થારવાળો છે? હે ગૌતમ ! લવણસમુદ્રનું સંસ્થાન સમ છે વિષમ નથી લવણસમુદ્ર ચક્રવાળની અપેક્ષાથી બે લાખ યોજન જેટલો પહોળો છે અને 1581139 યોજનથી કંઈ વિશેષાધિક તેની પરિધિ છે. આ લવણ સમુદ્ર એક પઘવરવેદિકાથી અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલ છે. લવણસમુદ્રનું વનખંડ કંઇક કમ બે યોજન પહોળું છે. લવણસમુદ્રના ચાર દ્વાર કહેલા છે. વિજય, વૈજયન્ત, જયન્ત, અને અપરા જીત આ દ્વારા પૂર્વ વિગેરે દિશાઓમાં છે, લવણસમુદ્રનું વિજયદ્વાર ક્યાં આવેલ છે? હે ગૌતમ ! લવણસમુદ્રની પૂર્વદિશાના અંતમાં તથા ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધથી પશ્ચિમ દિશામાં અને સીતા મહાનદીની ઉપર લવણ સમુદ્રનું વિજય નામનું દ્વાર આવેલ છે. આ હાર આઠ યોજન ઉંચું છે, ચાર યોજન પહોળું છે. વિજયદ્વારની પૂર્વ દિશામાં તિરછા અસંખ્યાતદ્વીપ સમુદ્રોને ઓળખીને ત્યાં આવેલ અન્ય લવણસમુદ્રમાં બારહજાર યોજન આગળ જવાથી આ વિજયદેવની વિજયા નામની રાજધાની આવે છે, લવણ સમુદ્રની દક્ષિણ દિશાના અંતરમાં અને ધાતકી ખંડના દક્ષિણાર્ધની ઉત્તર દિશામાં લવણસમુદ્રનું વૈજયન્ત નામનું દ્વાર આવેલ છે. આ દ્વારની ઉપર વૈજયંત. નામના દેવ નિવાસ કરે છે. તેની રાજધાનીનું નામ વૈજયંતી છે. આ વૈજયંતદેવ આ રાજધાનીમાં સુખપૂર્વક પોતાના સમયને વીતાવતા રહે છે. એ કારણથી આ દ્વારનું નામ વૈજયંત દ્વાર કહેલ છે, વૈજયંતી દ્વારની દક્ષિણદિશાના તિછ અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને પાર કરવાથી ત્યાં આગળ આવેલ બીજા લવણ સમુદ્રમાં 12000 યોજન આગળ જવાથી વૈજયંત નામની રાજધાની છે, જયન્તદ્વારના સંબંધમાં પણ એજ પ્રમાણેનું કથન છે, અપરાજીત દ્વારના સંબંધમાં પણ એજ પ્રમાણેનું કથન કહેવું. હે ભગવનું ! લવણ સમુદ્રના એક એક દ્વારના અંતરાલની અવ્યાઘાતરૂપ અબાધાથી કેટલું અંતર કહેલ છે? [19] હે ગૌતમ ! એક કોસ અધિક ત્રણ લાખ પંચાણું હજાર બસો એંસી યોજનનું એક દ્વારથી બીજા દ્વાર સુધીનું અંતર કહેલ છે. [200] હે ભગવન્! લવણસમુદ્રના જે પ્રદેશો ધાતકીખંડને સ્પર્શેલા છે, તે ધાતકીખંડના છે? કે લવણસમુદ્રના છે? હે ગૌતમ! જંબૂદ્વીપ અને લવણસમુદ્રના સ્પર્શ કરેલા પ્રદેશોના કથનાનુસાર સમજી લેવું. હે ભગવન! લવણસમુદ્રમાં જે એકેન્દ્રિય વિગેરે જીવો છે તે શું મરીને ધાતકીખંડમાં જન્મ લે છે? કે નથી લેતા? હે ગૌતમ! કેટલાક જીવો એવા હોય છે જે લવણસનુકથા મરાને જન્માન્તરમાં ધાતકીખંડમાં ઉત્પન્ન થઇ Jalur education International Page #116 -------------------------------------------------------------------------- ________________ 114 જીવાજીવાભિગમ - ૩હી.સ.૨૦૦ જાય છે અને કેટલાક જીવો એવા હોય છે કે-જેઓ મરીને લવણસમુદ્રમાં જ ઉત્પન્ન થઇ જાય છે. એ જ પ્રમાણે જે જીવો ધાતકીખંડમાં મરે છે તે ધાતકીખંડમાં પણ ઉત્પન્ન થાય છે અને લવણસમુદ્રમાં પણ ઉત્પન્ન થઈ જાય છે, અને કેટલાક જીવો એવા પણ છે કે જેઓ ધાતકીખંડમાં પણ ઉત્પન્ન થતા નથી અને લવણસમુદ્રમાં પણ ઉત્પન્ન થતા નથી, પરંતુ , બીજે જ સ્થળે ઉત્પન્ન થઈ જાય છે. હે ભગવન્! લવણસમુદ્રનું નામ લવણસમુદ્ર એ પ્રમાણે કયા કારણથી થયેલ છે? હે ગૌતમ! લવણસમુદ્રમાં પાણી અવિલ છે, લેલેણ છે, ખારી મીઠી એવી ઉષર ભૂમિના જેવું છે, લિંદ છે, લવણ જેવું ખારૂં છે, આ જ કારણથી લવણસમુદ્રનું નામ લવણસમુદ્ર એ પ્રમાણે થયેલ છે, લવણસમુદ્રનું લવણ સમુદ્ર એ પ્રમાણેનું નામ થવામાં એક બીજું કારણ એ પણ છે લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત નામના દેવ છે કે જેઓ મહર્બિક વિગેરે વિશેષણોવાળા છે, અને આ લવણ સમુદ્રમાં રહે છે, ત્યાં રહેતા પોતાનો સમય સુખપૂર્વક વિતાવે છે. તે કારણથી હે ગૌતમ ! આ સમુદ્રનું નામ લવણસમુદ્ર એ પ્રમાણે કહેલ છે, અથવા હે ગૌતમ ! લવણ સમુદ્ર શાશ્વત છે. કેમકે એ પહેલાં ન હતો તેમ નથી. વર્તમાનમાં નથી તેમ પણ નથી, તથા આગળ પણ તેનું વિદ્યમાનપણું રહેશે નહીં તેમ નથી. તેથી જ તે ધ્રુવ યાવતુ નિત્ય છે, તેથી તે અનિમિત્તિક છે. f201] હે ભગવનું ! લવણસમુદ્રમાં કેટલા ચંદ્રમાઓએ પ્રકાશ કર્યો હતો ? પ્રકાશે છે?પ્રકાશ આપશે?એજ રીતનો પ્રશ્ન પાંચેયના સંબંધમાં કરી લેવો તે હે ગૌતમ ! લવણસમુદ્રમાં ચાર ચંદ્રમાઓએ પ્રવેશ કર્યો હતો. કરે છે, અને કરશે, એજ પ્રમાણે ત્યાં ચાર સૂર્યો તપ્યા હતા, તપે છે, અને તપશે, એકસો બાર નક્ષત્રોએ ત્યાં ચંદ્રમા વિગેરેની સાથે યોગ કર્યો હતો, કરે છે અને કરશે. ૩પર મહાગ્રંહોએ ત્યાં ચાલ ચાલી હતી. ચાલે છે અને ચાલશે. 26790 કોડાકોડી તારાઓ શોભિત થયા હતા. થાય છે, અને શોભશે. [202] હે ભગવનું લવણસમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પુનમ એ તિથિયોમાં જે અત્યંત વધેલું જણાય છે. તેનું શું કારણ છે? અને પાછળથી ઓછું થઈ જાય છે, તેનું શું કારણ છે ? હે ગૌતમ! જંબુદ્વીપની ચારે દિશાઓમાં બહારની વેદિકાના અંતભાગથી લવણસમુદ્રમાં 5002 યોજન અંદર જવાથી. ત્યાં એક મોટા કુંભ ઘડાના સંસ્થાન-આકારવાળા મહાપાતાલ કલશો છે વલયામુખ, કચૂપ ચૂપ અને ઈશ્વર આ પાતાલ કલશો એક લાખ યોજન પાણીની અંદર ઉંડા પ્રવેશેલો છે. મૂળમાં એ દસ હજાર યોજના જેટલા પહોળા છે. ત્યાંથી એક એક પ્રદેશની શ્રેણીથી વૃદ્ધિ થતાં થતાં એ મધ્યમાં એક એક લાખ યોજન પહોળા થઈ ગયેલ છે. તે પછી ત્યાંથી એ એક પ્રદેશની શ્રેણીથી હાની થતાં થતાં તે ઉપરની તરફ દસ હજાર યોજન પહોળા થઈ જાય છે. પાતાલ કલશોની ભીંતો બધેજ સરખી છે. આ ભીંતોમાં અનેક પૃથ્વીકાયિક જીવો નિકળે છે અને ઉત્પન્ન થાય છે ત્યાં પુદ્ગલોનો ઉપચય અને અપચય થતો રહે છે. એ કૂડય દ્રવ્યાર્થિક નાની અપેક્ષાથી શાશ્વત કહેલ છે. અને પર્યાયોની અપેક્ષાથી અશાશ્વત કહેલા છે, આ ચાર મહાકલશોમાં ચાર મહર્બિક વિગેરે વિશેષણોવાળા દેવો રહે છે. એ દેવોના નામો કાળ. મહાકાલ, વેલંબ અને પ્રભંજન એ પ્રમાણે છે. આ મહાપાતાલ કલશોના દરેકના ત્રિભાગ છે. જે આ પ્રમાણે છે. એક નીચેનો ત્રિભાગ, બીજો મધ્યનો ત્રિભાગ, અને ત્રીજો ઉપરનો ત્રિભાગ તેમાંથી દરક ત્રિભાગ 33333-13 મોટા નીચેનો જે ત્રિભાગ છે, તેમાં વાયુકાયિક જીવો રહે છે. મધ્યનો જે ત્રિભાગ છે. તેમાં વાયુકાયિક અને અધ્યાયિક : Page #117 -------------------------------------------------------------------------- ________________ 115 પ્રતિપતિ -3, દ્વીપસમુદ્ર એ બે જીવ રહે છે. તથા જે ઉપરનો ત્રિભાગ છે. તેમાં અખાયિક જીવો રહે છે. તથા તેના સિવાય હે ગૌતમ ! લવણસમુદ્રમાં બીજા પણ અનેક નાની નાની જગ્યાએ અલિજરના આકાર જેવા, મહાકલશોના આકાર જેવા. પાતાલ કલશો છે. આ બધા પાતાલ કલશો મળીને લવણસમુદ્રમાં 7884 થાય છે. એ મહાપાતાલ કલશોના અને શુદ્રપાતાલ કલશોના નીચેના અને મધ્યના ત્રિભાગમાં ઉર્ધ્વગમનના સ્વભાવવાળા વાયુકાય ઉત્પન્ન થવાના સન્મુખ હોય છે. સામાન્ય પણાથી કંપિત થાય છે. વિશેષપણાથી કંપિતા થાય છે. ઘણાજ જોરથી ચાલે છે. યાવતું વાયુઓને અને જલને પ્રેરણા કરે છે. તથા દેશકાળને યોગ્ય તીવ્ર અને મધ્યમ ભાવથી જ્યારે પરિણામને પ્રાપ્ત કરે છે. પૂવક્ત દિવસોમાં તેમાં જળ વધે છે. અને જ્યારે એ મહાપાતાલ કલશોની અને શુદ્ધ પાતાલ કલશોની નીચેની બાજુના મધ્યના ત્રિભાગો માં અનેક ઉદાર વાયુકાયિક જીવો ઉત્પન્ન થવાના નજીકજ હોય છે. સંમૂશ્કેન જન્મથી આત્મલાભ કરતા નથી. યાવતું તે તે ભાવ માં પરિણત થતા નથી. ત્યારે જલ વધતું નથી. તેમાંથી પાણી ઉછળતું નથી. આ પ્રમાણે રાત દિવસમાં બે વાર વાયુ ઉત્પન્ન થાય છે. ત્યારે પાણી બે વાર ઉંચુ ઉછળે છે. તથા પક્ષની વચમાં ચૌદશ વિગેરે તિથિયોમાં અધિકપણાથી વાયુકાયિક જીવ ઉત્પન્ન થાય છે. ત્યારે તે તિથિયોમાં વધારે પ્રમાણમાં ઉંચે ઉછળે છે. એ કારણથી હે ગૌતમ ! લવણસમુદ્રમાં ચૌદશ; આઠમ અમાસ અને પુનમ એ તિથિયોમાં પાણીની અત્યંત વૃદ્ધિ થાય છે. અને હાનિ થાય . [23 હે ભગવંત લવણ નામનો સમુદ્ર ત્રીસ મુહૂર્તમાં કેટલીવાર વધે છે? અને કેટલીવાર ઘટે છે? હે ગૌતમ! બે વાર વધે છે. અને બે વાર ઘટે છે. હે ગૌતમ ! નીચેના અને મધ્યના ત્રિભાગ માં રહેલ વાયુના સંક્ષોભથી પાતાલ કલશોમાંથી જ્યારે પાણી ઉંચુ ઉછળે છે, ત્યારે સમુદ્રમાં પાણી વધે છે. અને જ્યારે એ પાતાળ કલશો વાયુથી ભરાયેલા રહે છે. ત્યારે પાણીની હાની થાય છે. એ કારણથી હે ગૌતમ! લવણ સમુદ્ર એક રાત દિવસમાં બે વાર અધિકાધિક વધે છે અને ઘટે છે. [204] હે ભગવનું લવણ સમુદ્રની શિખા ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ કેટલી પહોળી છે? અને તે કેટલીક વધે છે અને કેટલી ઘટે છે ? હે ગૌતમ! 10000 યોજના જેટલી પહોળી છે. તથા કંઈક ઓછી અધયોજન સુધી તે વધે છે. અને ઘટે છે. હે ભગવનું લવણ સમુદ્રની આભ્યન્તરિક વેલાને શિખરની ઉપરના જલને અને શિખાને કે જે અગ્રભાગમાં પડે છે. કેટલા હજાર નાગકુમાર દેવો ધારણ કરે છે ? હે ગૌતમ ! 42000 નાગકુમાર દેવો ધારણ કરે છે. 72000 નાગકુમાર દેવો બહારની વેલાને ધારણ કરે છે. તથા 60000 નાગકુમાર અગ્રોદકને ધારણ કરે છે. આ બધા નાગકુમારો મળીને કુલ ૧૭૪૦૦૦થાયછે. [25] હે ભગવન વેલંધર નાગરાજ કેટલા કહ્યા છે? હે ગૌતમ! ચાર કહેલા છે. ગૌસ્તુભ, શિવક શંખ, અને મનઃશિલા. હે ભગવનું એ ચાર વેલંધર નાગરાજાઓના કેટલા આવાસ પર્વતો કહેલા છે? ચાર આવાસ પર્વતો કહેલા છે. ગૌસ્તુભ, ઉદકાવા, શંખ અને દફસીમા હે ભગવદ્ ગોસ્તૃભ વેલંધર નાગરાજનો ગોટૂભ નામનો આવાસ પર્વત ક્યાં આવેલ છે? હે ગૌતમ ! જંબૂદીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં લવણસમુદ્રથી 42000 યોજન આગળ જવાથી ગૌસ્તુભ વેલંધર નાગરજનો ગોસ્તંભ Page #118 -------------------------------------------------------------------------- ________________ જીવાવાભિગમ- ૩હી.સ. ર૦૫ નામનો આવાસ પર્વત છે. આ પર્વત 1721 યોજન જેટલો ઉંચો છે. 4301 યોજનની તેની ઉંડાઈ છે. તે મૂળમાં 1022 યોજન લાંબો પહોળો છે. વચમાં 723 યોજન લાંબો પહોળો અને ઉપરની તરફ 424 યોજન જેટલો લાંબો પહોળો છે. મૂળમાં ૩ર૩૦ યોજનમાં કંઈક ઓછી તેની પરિધિ છે. વચમાં 2284 યોજનથી કંઇક ઓછી તેની પરિધિ છે. ઉપરમાં તેની પરિધિ 1341 યોજનમાં કંઈક ઓછી છે. હે ભગવન્! આ * પર્વતનું નામ ગોસ્તંભ આવાસ પર્વત એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વત પર સ્થળે સ્થળે ઘણી નાની મોટી વાવો છે. યાવતુ અહીયાં ગોસ્તુભ નામના દેવ રહે છે. તે કારણથી આ પર્વતનું નામ “ગોસ્તૂપ’ એ પ્રમાણે કહેવામાં આવેલ છે, “ગોસ્તંભ” એવું જે આ પર્વતનું નામ છે તે અનાદિ કાલિક છે. આ ગોસ્તંભ નામના નાગરાજેન્દ્ર ચાર હજાર સામાનિક દેવોનું સપરિવાર ચાર અઝમહિ ષ્યિોનું ત્રણ પરિષદાઓનું સાત અનીકોનું સાત અનીકાધિપતિયોનું 16000 આત્મ રક્ષક દેવોનું ગોસ્તૃભ પર્વતનું ગોસ્તંભ રાજધાનીનું અને એ રાજધાનીમાં રહેવાવાળા અન્ય અનેક દેવોનું અને દેવિયોનું અધિપતિપણે કરતા સુખપૂર્વક રહે છે. ગોખુભ નામ ના દેવનો તેમાં અધિકાર હોવાથી. આ પર્વતનું નામ ગોસ્તૂપ પર્વત એ પ્રમાણે થયેલ છે. - હે ભગવદ્ ગીતૂભદેવની ગોસ્તૃભા નામની રાજધાની ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ગોસ્તંભ આવાસ પર્વતની પૂર્વ દિશામાં તિર્યઅસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને ઓળંગીને આવેલા અન્ય લવણ સમુદ્રમાં ગોસ્તૃભદેવની મોસ્તુપા નામની રાજધાની આવેલ છે. તેનું વર્ણન વિજયા રાજધાની મુજબ જાણવું. હે ભગવન ! શિવક વેલંધર નાગરાજનો દગભાસ નામનો આવાસ પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! જબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે. તેની દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં 42000 યોજન આગળ જવાથી ત્યાં આવેલા સ્થાનોમાં શિવ નામના વેલંધર નાગરાજનો દગભાસ નામનો આવાસ પર્વત છે. તેનું પ્રમાણ ગૌસ્તુભ પર્વતનું જે પ્રમાણ બતાવેલ છે. એજ પ્રમાણે વિશેષતા કેવળ આ દગભાસ પર્વતના કથનમાં એટલી જ છે કે-આ પર્વત સર્વ રીતે અંક રત્નમય છે. તે સ્વચ્છ અને પ્રતિરૂપ છે. હે ગૌતમ ! આ પર્વત લવણસમુદ્રમાં ચારે બાજુ પોતાની સીમાથી આઠ યોજન ક્ષેત્રમાં જેટલું પાણી છે. તેને અત્યંત વિશુદ્ધ અંક રત્નમય હોવાથી ઉદીપ્તિ કરે છે. ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે. અને કાંતિ યુક્ત કરે છે. તથા અહીંયા મહર્દિક વિગેરે વિશેષણો વાળા શિવ નામના દેવ રહે છે. આ પર્વત સંબંધી બાકીનું તમામ કથન ગોસ્તૂપ પર્વતના કથન પ્રમાણે જ છે. હે ભગવનુ શંખ નામના વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! જબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે, એ મંદર પર્વતની પશ્ચિમ દિશામાં 42000 યોજન આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં વેલંધર નાગરાજ શંખનો શંખ નામનો આવાસ પર્વત છે. પર્વતની ઉંચાઈ વિગેરેના સંબંધનું વર્ણન ગોસ્તૂપ આવાસ પર્વતના વર્ણન પ્રમાણે જ છે. હે ભગવનું મન શિલક વેલંધર નાગરાજનો દકસીમ નામનો આવાસપર્વત કયાં સ્થાન પર આવેલ છે ? હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે તે મંદર પર્વતની ઉત્તર દિશામાં લવણ સમુદ્રને 42000 યોજન પાર કરીને આગતા સ્થાનમાં મનઃશિક વેલંધરનાગરાજનો દકસીમ નામનો આવાસ પર્વત છે. આ પર્વતના વર્ણન Page #119 -------------------------------------------------------------------------- ________________ 17 પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર સંબંધી કથન ગોસ્તૂપ આવાસ પર્વતના કથન પ્રમાણે છે. ગૌતમ! આ દગાસીમ નામના આવાસ પર્વત પર શીતા અને શીતોદા માહનદીયોનો જલ પ્રવાહ વહેતો રહે છે. તેથી જલની સીમાનો કર્યા છે, તેનું નામ દગસીમ આવાસ પર્વત એ પ્રમાણે થયેલ છે. અથવા હે ગૌતમ ! આ દકસીમ એ નામ અનાદિ કાળભાવી છે. ત્રિકાલસ્થાયી ધ્રુવ નિયત, અવ્યય, યાવત્ નિત્ય છે. આ પર્વત પર મહર્તિક વિગેરે વિશેષણોવાળા મનશિલક નામના દેવ રહે છે. હે ભગવન્! મનઃશિક વેલંધર નાગરાજની મનશિલા નામની રાજધાની કયાં આવેલ છે ? હે ગૌતમ ! દકસીમ આવાસ પર્વતની ઉત્તર દિશામાં તિર્યકુ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં આવેલ બીજા લવણ સમુદ્રમાં 1200 યોજન પછી મનઃશિલા નામની રાજધાની આવેલી છે. તેનું વર્ણન વિજયા રાજધાનીના વર્ણન પ્રમાણે છે. [20] ગોસ્તૂપ પર્વત કનકમય છે. દકભાસ અંક રત્નમય છે. શંખ રજતમય છે. અને દકસીમ સ્ફટિકમય છે. પરંતુ જે મહાવેલંધર દેવ છે એ દેવોના અનુયાયી જે વેલંધર દેવ છે તેના જે આવાસ પર્વતો છે. તે રત્નમય છે. [207 હે ભગવનું અનુવેલંધર રૂપ નાગ રાજા કેટલા કહેલા છે? હે ગૌતમ! રાજા, ચાર કહેલા છે. કર્કોટક, કર્દમ, કૈલાસ, અને અરૂણપ્રભ આ ચાર અનુલંધર નાગરાજા ઓના કેટલા આવાસ પર્વતો કહેલાં છે? હે ગૌતમ ! ચાર આવાસપર્વતો કહેલા છે. કર્કોટક, કર્દમ, કૈલાસ અને અરૂણપ્રભ. જંબૂઢીપ નામના દ્વીપ માં જે મંદર પર્વત છે, એ મંદર પર્વતની ઈશાન દિશામાં લવણસમુદ્રમાં 42000 યોજન આગળ જવાથી કર્કોટક નાગરાજનો કટક નામનો આવાસ પર્વત કહેલ છે. આ પર્વત 1721 યોજન ઉંચો છે. આ પ્રમાણેનું જેવું પરિમાણ વિગેરે ગોસ્તંભ પર્વતનું કહેલ છે, એ જ પ્રમાણેનું આ કર્કોટક નામના પર્વતનું પરિમાણ વિગેરે કથન સમજી લેવું. આ કકોંટક પર્વતપર નાની મોટી અનેક વાવ છે. યાવતુ બિલ પક્તિયો છે, એ બધામાં અનેક ઉત્પલો યાવતુ લાખ દલવાળા કમળો છે. એ બધાનો આકાર કકટકના જેવો છે, અને કોટકના જેવો જ તેનો વર્ણ છે. એ કારણથી આ પર્વતનું નામ કકટક એ પ્રમાણે કહેલ છે. તથા આ પર્વત પર કર્કોટક એ નામના એક દેવ પણ રહે છે જે તો આ દેવના સંબંધને લઈને પણ આ પર્વતનું નામ કર્કોટક એ પ્રમાણે છે. કર્કોટક અનુવલંધર નાગરાજની કર્કોટક નામની રાજધાની કર્કોટક પર્વતની ઈશાન દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં આવેલ અન્ય લવણ સમુદ્રમાં 12000 યોજન પ્રમાણ આગળ જવાથી આવે છે. કમક અનુવલંધર નાગરાજના સંબંધમાં પણ એજ પ્રમાણેનું તમામ કથન કરી લેવું. જંબૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે. તેની આગ્નેય દિશામાં લવણ સમુદ્રમાં 42000 યોજન આગળ જવાથી કદમક અનુવેલંધર નાગરાજનો કર્દમક નામનો આવાસ પર્વત છે. ગોસ્તૂપાવાસ પર્વતની જેમજ અહીયા કર્દમની રાજધાનીનું ઇત્યાદિ જાણવું. કૈિલાસના સંબંધમાં પણ આ જ પ્રમાણેનું વર્ણન સમજવું. જંબુકીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે એ મંદર પર્વતની નૈઋત્ય દિશમાં લવણ સમુદ્રમાં ૪ર૦૦૦ યોજના આગળ જવાથી કિલાસ અનુલંધર નાગરાજનો કૈલાસ એ નામનો આવાસપર્વત છે. તેની ઉપર મહદ્ધિક કેલાસ નામનો દેવ રહે છે. કૈલાસ પર્વતની નૈઋત્ય દિશામાં કૈલાસ નામની રાજધાની છે. અરૂણપ્રભના સંબંધમાં પણ એ જ પ્રમાણેનું કથન સમજી લેવું, Page #120 -------------------------------------------------------------------------- ________________ 118 જીવાજીવાભિગમ - ૩લ.સ. 208 [208 હે ભગવનુ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ ક્યાં આવેલ છે? હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમ દિશામાં 12 યોજન પર્યન્તની લવણસમુદ્રમાં જવાથી જે સ્થાન આવે છે. ત્યાં આગળ લવણાધિ પતિ સુસ્થિત દેવનો ગૌતમ નામનો દ્વીપ છે, આ દ્વીપ બાર યોજન લાંબો પહોળો છે. અને કંઈક કમ 37942 યોજનનો તેનો પરિક્ષેપ છે. આ જંબુદ્વીપની દિશામાં જંબુદ્વીપના અંતમાં ૮૮મા યોજના અને એક યોજનના 95 માં ભાગમાં ચાળીસ ભાગ પ્રમાણ પાણીથી ઉપર નીકળેલ છે. તથા લવણ સમુદ્રની દિશામાં લવણસમુદ્રના અંતમાં પાણીથી બે કોસ ઉંચું નીકળેલ છે. બહુસમરમણીય ભૂમિભાગની બરોબર મધ્યભાગમાં લવણસમુદ્રાધિપતિ સુસ્થિત નામના દેવનું એક વિશાળ ક્રીડાવાસ નામનો ભૌમેય વિહાર છે. આ વિહાર ફરા યોજનાનો ઉંચો છે. 31 યોજનનો તેનો વિખંભ છે. એ સેંકડો સ્તંભોની ઉપર ઉભો રહેલ છે. હે ભગવન્! આપ એવું શા કારણથી કહો છો કે આ ગૌતમ દ્વીપ છે. હે ગૌતમ! એ ગૌતમદ્વીપમાં જે નાની મોટી વાવો વિગેરે છે. તે બધાની પ્રભા ગોમેદ રત્નના જેવી છે. તે તથા ત્યાં ગૌતમ દેવ રહે છે. તે કારણથી. હે ભગવન લવણ સમુદ્રના આધિપતિ સુસ્થિત દેવની સંસ્થિતા નામની રાજધાની કયાં આવેલ છે ? હે ગૌતમ ! ગૌતમદ્વીપની પશ્ચિમ દિશામાં તિફ અસંખ્યાત દ્વીપો અને સમુદ્રને પાર કરીને બીજા લવણ સમુદ્રમાં બાર હજાર યોજન આગળ જવાથી સુસ્થિત દેવની સુસ્થિતા નામની રાજધાની છે. આ રાજધાનીનું વર્ણન ગોસ્તૂપા રાજધાનીના વર્ણન પ્રમાણે છે. [૨૦]હે ભગવન્! બૂઢીપમાં આવેલ બે ચંદ્રમાના બે ચંદ્રદીપો કયાં આવેલા છે ? હે ગૌતમ! જંબૂદ્વીપના મેરૂ પર્વતથી પૂર્વદિશામાં લવણ સમદ્રમાં 12000 યોજન આગળ જવાથી જેબૂદીપને પ્રકાશિત કરવાવાળા બને ચંદ્રમાના બે ચંદ્રઢીપો છે. આ દ્વીપ જબૂદ્વીપની દિશામાં 88 યોજન અને એક યોજના પંચાણુ ભાગો માંથી 40 ચાળીસ ભાગ જેટલો પાણીથી ઉપર નીકળેલ છે. તથા લવણ સમુદ્રની બાજુ બે ગાઉ જેટલો પાણીથી ઉપર નીકળેલ છે. તેની લંબાઈ પહોળાઈ 12000 યોજનની છે. બાકીનું તમામ વર્ણન ગૌતમ દ્વીપના વર્ણન પ્રમાણે છે. તથા તેનો પરિક્ષેપ કંઈક ઓછો 37948 યોજનનો છે. જે વાવો છે તેમાં અનેક ઉત્પલો વિગેરે ચંદ્રના વર્ણના જેવા છે. ચંદ્રની આભા જેવી આભાવાળા છે, તથા અહીયાં ચંદ્ર દેવ છે તે કારણથી હે ગૌતમ! આ દ્વીપોનું નામ ચંદ્રદ્વીપ એ પ્રમાણે થયેલ છે. તથા આ દ્વીપો અનાદિ કાલિન છે. હે ભગવનું જંબુદ્વીપના ચંદ્રમાઓની ચંદ્રા નામની રાજધાનીયો કયાં આવેલ છે ? જંબદ્વીપથી પૂર્વમાં તિરછા અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને ઓળંગીને આગળ જવાથી ત્યા આવતા બીજા બૂદ્વીપ નામના દ્વીપમાં 12000 યોજન પર બે ચંદ્ર દેવોની અલગ અલગ બે ચન્દ્રા નામની રાજધાનીયો છે. તેની લંબાઈ પહોળાઈ ૧૨૦૦૦યોજનની છે. તથા તેનો પરિક્ષેપ 3794 યોજનથી કંઈક વધારે છે. એ દરેક રાજધાનીયો ચારે બાજુથી એક વિશાળ કોટથી ઘેરાયેલ છે. કોટની ઉંચાઈ ૩૭યોજનની છે. મૂળમાં ૧૨મા યોજનની તેની પહોળાઈ છે, મધ્યમાં તેની પહોળાઇ ઘ યોજનની છે. હે ભગવનું જંબૂદ્વીપના બે સૂયના બે સૂર્યદ્વીપો ક્યાં આવેલ છે ? હે ગૌતમ બુદ્વીપના મેરૂ પર્વતથી પશ્ચિમમાં લવણ સમુદ્રમાં 12000 યોજન આગળ જવાથી સૂર્યદ્વીપ આવે છે. તેની લંબાઈ પહોળાઈ વિગેરે તમામ વર્ણન ચંદ્રદ્વીપના વર્ણન પ્રમાણે જ છે, Page #121 -------------------------------------------------------------------------- ________________ તિષત્તિ -3, દ્વીપસમુદ્ર 119 | [21] લવણસમુદ્રમાં રહીને જંબુદ્વીપની દિશામાં ફરવાવાળા-બે ચંદ્રમાઓના બે ચંદ્રઢીપો ક્યાં આવેલ છે? જંબુદ્વિપ નામના દ્વીપમાં રહેલ મંદિર પર્વતની પૂર્વ દિશામાં 12000 યોજન પર્યન્ત લવણ સમુદ્રને અવગાહિત કરીને ત્યાં આવેલ બરોબર એજ સ્થાન પર આભ્યન્તર લવણ સમુદ્રમાં બે ચંદ્રમાઓના બાકી વર્ણન જંબુદ્વીપ મુજબ જાણવું. અહીયાં વિશેષતા કેવળ એજ છે કે તેની રાજધાની અન્ય લવણ સમુદ્રમાં છે, આવ્યેતર લવણસમુદ્રના ચંદ્ર દ્વીપોની જેમ લવણ સમુદ્રમાં 12000 યોજન પર આભ્યન્તર લવણ સમુદ્રના બે સૂર્યોના બે સૂર્ય દ્વીપો કહેલા છે. હે ભગવનું બહારના લવણ સમુદ્રના બે ચંદ્રમાના ચંદ્ર દ્વીપ નામના દ્વીપ ક્યાં આવેલ છે ? હે ગૌતમ! લવણ. સમુદ્રની પૂર્વ દિશામાં આવેલ ચરમાન્ડ વેદિકાન્તથી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં 12000 યોજન આગળ જવાથી ત્યાં આવેલ સ્થાનમાં બાહ્ય લવણ સમુદ્ર સંબંધી બે ચંદ્રોના ચંદ્ર દ્વીપ નામના બે દ્વીપો આવેલ છે. આ ચંદ્ર દ્વીપ ધાતકીખંડની દિશામાં 881 યોજન અને એક યોજના પંચાણભાગમાં ચાળીસ ભાગ પ્રમાણ પાણીની ઉપર નીકળેલ છે, અને લવણસમુદ્રની દિશામાં બે કોસ ઉપર નીકળેલ છે, બાર હજાર યોજનની તેની લંબાઈ પહોળાઇ છે, હે ભગવનુ બહારના લવણસમુદ્રના બે સૂયોના સૂર્ય દ્વિપ નામના બે દ્વીપો ક્યાં આવેલા છે? હે ગૌતમ લવણસમુદ્રની પશ્ચિમની વેદિકાના અંતથી લવણ સમુદ્રમાં પશ્ચિમ તરફ 12000 યોજન આગળ જવાથી બે સૂર્યદ્વીપો કહેલા છે, એ ધાતકી ખંડની તરફ 88aaaa યોજના અને એક યોજના પંચાણુંભાગ માંથી 40 ભાગ પ્રમાણ ઉંચો છે તથા તે લવણ સમુદ્રમાં પાણીથી બે ગાઉ ઊંચા છે. 211] હે ભગવનું ધાતકીખંડ દ્વીપના બાર ચંદ્રમાના ચંદ્રદીપ નામના દ્વીપો ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ધાતકીખંડ દ્વીપની પૂર્વની દિગ્યેદિકાના ચરમાન્તથી કાલોદ સમુદ્રમાં બારહજાર યોજન આગળ જવાથી ત્યાં આવતા એ સ્થાન પર ધાતકીખંડમાં ચંદ્રમાઓના ચંદ્રઢીપ નામના દ્વીપ આવેલ છે. એ ચારે બાજા, દિશાઓ અને વિદિશા ઓમાં ફેલાયેલ છે. પાણીથી બે ગાઉ ઉંચા છે, તેની લંબાઈ પહોળાઈ બારહજાર યોજનની છે. તે દરેકનો પરિક્ષેપ 37948 યોજનથી કંઈક વધારે છે, આ બધાનું બાકીનું વર્ણન વિજય દ્વારના વર્ણન પ્રમાણે છે. હે ભગવનું આ ચંદ્રા નામની રાજધાની ક્યાં આવેલ છે ? ગૌતમ ! ધાતકીખંડ દ્વીપની પૂર્વ દિશામાં અનેક દ્વીપો અને સમુદ્રને પાર કરીને આજ ધાતકીખંડમાં બારહજાર યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં ચંદ્રા નામની રાજધાની છે. ધાતકી ખંડ દ્વીપમાં આવેલ ચંદ્રમાના ચંદ્રદ્વીપોના કથન મુજબ આ. સૂર્યદ્વીપનું વર્ણન જાણવું. પરંતુ વિશેષતા એ કે ધાતકીખંડ દ્વીપની પશ્ચિમ દિશાના વેદિ કાતથી કાલોદધિ સમુદ્રમાં બારહાર યોજન આગળ જવાથી સૂર્યદ્વીપ આવે છે. સૂર્યદેવની રાજધાની સૂર્ય દ્વીપથી પશ્ચિમ દિશામાં અન્ય ધાતકી ખંડ દ્વિીપમાં છે. [212] હે ભગવનું કાલોદ સમુદ્રમાં આવેલ ચંદ્રમાઓનો ચંદ્ર દ્વીપ ક્યાં આવેલ છે ? હે ગૌતમ! કાલોદ સમદ્રની પૂર્વ દિશાના વેદિકાન્તથી પશ્ચિમ દિશામાં બાર હજાર યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં કાલોદ સમુદ્રમાં આવેલ ચંદ્રમાઓના ચંદ્રઢીપો ચારે બાજુએ પાણીથી બન્ને કોસ ઉંચા છે. તે સિવાય બાકીનું તમામ કથન ધાતકીખંડમાં આવેલ ચંદ્રદ્વીપના કથન પ્રમાણે જ છે. પોતાના દ્વીપથી પૂર્વમાં બીજા કાલોદ સમુદ્રમાં બારહજાર યોજન જવાથી ત્યાં ચંદ્રદ્વીપ નામની રાજ ધાનીયો છે. તે Page #122 -------------------------------------------------------------------------- ________________ 120 જીવાજીવાભિગમ- ૩લી સ૨૧૨ સિવાય બાકીનું તમામ કથન વિજયા રાજધાનીના કથન પ્રમાણે જ છે. આજ પ્રમાણેનું કથન સૂર્યોના સૂર્ય દ્વીપોના સંબંધમાં પણ સમજી લેવું. પરંતુ કાલોદ સમુદ્રની પશ્ચિમ વેદિકાના અંતથી પૂર્વ દિશામાં બારહજાર યોજન આગળ જવાથી બરોબર એજ સ્થાન પર સુર્યની દ્વીપ છે. અને એજ પ્રમાણેની રાજધાનીયો છે. પરંતુ એ પોતપોતાના દ્વીપથી પશ્ચિમ દિશામાં જવાથી બીજા કાલોદ સમુદ્રમાં બારહજાર યોજન દૂર છે. એજ પ્રમાણે પુષ્કરવરદ્વીપના પૌરવસ્ય વેદિકાન્તથી પુષ્કરવર સમુદ્રમાં બાર હજાર યોજન આગળ જવાથી ચંદ્રતીપ આવેલ છે. તથા અન્ય પુષ્કરદ્વીપમાં તેની રાજ ધાનીયો છે. એ પ્રમાણે પુષ્કર દ્વીપમાં આવેલ સૂર્યોના દ્વિીપો પુષ્કર દ્વીપની પશ્ચિમ દિશાની વેદિકાના અંતથી પુષ્કરવર સમુદ્રને બારહજાર યોજન પાર કરીને પુષ્કરોદધિ સમુદ્રમાં છે. 213] દ્વીપ સમુદ્રોમાંના કેટલાક દ્વીપો અને સમુદ્રોના નામો આ પ્રમાણે છે. [214-216] જેબૂદીપ, લવણસમુદ્ર, ધાતકીખંડદ્વીપ, કાલોદસમુદ્ર, પુષ્કરવર દ્વીપ, પુષ્કરગરસમુદ્ર, ધૃતવરદ્વીપ, વૃતવરસમુદ્ર, ઈક્ષવરદ્વીપ, ઈસુવરસમુદ્ર નંદીશ્વર દ્વીપ નંદીશ્વરસમુદ્ર, અરૂણવરદ્વીપ અરૂણવરસમુદ્ર, કુંડલવરદ્વીપ કુંડલવરસમુદ્ર, રૂચકદ્વિીપ રૂચકસમુદ્ર. આભરણદ્વીપ, આભરણ સમુદ્ર, વસ્ત્રદીપ, વસ્ત્રસમુદ્ર, ગંધદ્વીપ, ગંધસમુદ્ર, ઉત્પલદ્વીપ, ઉત્પલસમુદ્ર, તિલકદ્વીપ, તિલકસમુદ્ર, પૃથિવીદ્વીપ, પૃથ્વીસમુદ્ર, નિધિદ્વીપ નિધિસમુદ્ર, રત્નદીપ, રત્નસમુદ્ર, વર્ષધરદ્વીપ, વર્ષધરસમુદ્ર, પ્રહદ્વીપ દ્રહસમુદ્ર, નંદીદ્વીપ, નંદીસમુદ્ર, વિજયદ્વીપ, વિજયસમુદ્ર, વક્ષસ્કારદ્વીપ, વક્ષ સ્કારસમુદ્ર. કપિદ્વીપ, કપિસમુદ્ર, ઈદ્રદીપ, ઈદ્રસમુદ્ર, પુરદ્વીપ, પુરસમુદ્ર, મંદરદીપ મંદર સમુદ્ર, આવાસદ્વીપ આવાસસમુદ્ર, કૂટદ્વીપ કુટસમુદ્ર, નક્ષત્રદ્વીપ, નક્ષત્રસમુદ્ર, ચંદ્રદ્વીપ, ચંદ્રસમુદ્ર, સૂર્યદ્વીપ, સૂર્યસમુદ્ર વિગેરે અનેક નામોવાળા દ્વીપો અને સમુદ્ર છે. [217] હે ભગવનુ દેવદ્વીપના ચંદ્રમાઓનો ચંદ્રદીપ ક્યાં આવેલ છે? હે ગૌતમ! દેવદ્વીપની પૂર્વ દિશાના અંતભાગથી દેવીદ સમુદ્રમાં બારહજાર યોજન સુધી આગળ જવાથી ત્યાં આવતા સ્થાન પર દેવદ્વીપમાં આવેલ ચંદ્રોનો ચંદ્રદ્વીપ આવે છે. પોતાના ચંદ્રદ્વીપોની પશ્ચિમ દિશામાં એજ દેવીપને તથા અસંખ્યાત દ્વિીપ સમુદ્રોને પાર કરવાથી એ સ્થાન પર દેવદ્વીપમાં આવેલ ચંદ્રોની ચંદ્રા નામની રાજધાનીયો છે. એજ પ્રમાણે સૂના સૂર્યદ્વીપોના સંબંધમાં પણ સમજી લેવું. હે ભગવનું દેવસમુદ્રમાં ચંદ્રોના ચંદ્રદ્વિીપો ક્યાં આવેલા છે? હે ગૌતમ ! દેવોદક સમુદ્રની પૂર્વદિશાની વેદિકાના અંતભાગથી દેવોદધિસમુદ્રને પશ્ચિમમાં બારહજાર યોજન પાર કરવાથી આગળ જતા ત્યાં આવેલા સ્થાન પર દેવોદધિ સમુદ્રના ચંદ્રોનો ચંદ્રદીપ આવે છે. એ જ પ્રમાણે દેવોદગદ્વીપમાં આવેલ સૂયોના સૂર્યદ્વીપ દેવોદકસમુદ્રના પશ્ચિમાન્ત વેદિકાના અંતભાગથી દેવોદક સમદ્રની પૂર્વ દિશાના તરફ બારહજાર યોજન આગળ જવાથી ત્યાં આવેલ એજ સ્થાન પર તેમની રાજધાનીયો પોતપોતાના સૂર્યદ્વીપોની પૂર્વ દિશામાં દેવોદક સમુદ્રને પાર કરીને અસંખ્યાત હજાર યોજન આગળ જવાથી ત્યાં આવેલા સ્થાનમાં છે. આજ પ્રમાણે નાગદ્વીપ, નાગસમુદ્ર, યક્ષદ્વીપ. યક્ષ સમુદ્ર, ભૂતદ્વીપ અને ભૂતસમુદ્ર આ ચાર દ્વીપ સમુ- દ્રોના અને સૂર્યોના દ્વીપોના સંબંધમાં પણ કથન કરી લેવું. હે ભગવનું સ્વયંભૂરમણ સમુદ્રમાં આવેલ ચંદ્રમાના ચંદ્રદ્વીપ નામના દ્વીપો ક્યાં આવેલ છે ? સ્વયંભૂરમણ દ્વીપની પૂર્વ વેદિકાના અંતભાગથી સ્વયે ભૂરમણ સમુદ્રમાં Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 121 બારહજાર યોજન આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં ચંદ્રમા ઓના ચંદ્રદ્વીપો છે. અને દ્વીપની પૂર્વ દિશામાં સ્વયં ભૂરમરણ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં તેઓની રાજધાનીયો છે. આ કથન પ્રમાણેનું જ કથન સૂર્યોના સૂર્યદ્વીપો હોવામાં સમજવું. હે ભગવનું સ્વયંભૂરમણ સમુદ્રમાં આવેલ ચંદ્રમાઓના. ચંદ્રઢીપો ક્યાં આવેલા છે ? હે ગૌતમ! સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ વેદિકાના અંતથી સ્વયંભૂરમણ સમુદ્રની પશ્ચિમ દિશામાં બારહજાર યોજન સુધી આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં સ્વયંભૂરમણ સમુદ્રમાં વસનારા ચંદ્રમાના ચંદ્રઢીપો આવેલા છે.એજ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર- માં રહેવાવાળા સૂયના સૂય દ્વીપોના સંબંધમાં કથન સમજી લેવું. પરંતુ અહીયા સ્વયે ભૂરમણ સમુદ્રની પશ્ચિમ દિશાની વેદિકાના અંતભાગથી સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ દિશા તરફ 12 બાર હજાર યોજન પર્યન્ત આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં સ્વયં ભૂરમણમાં આવેલ સૂયોંના સૂર્યદ્વીપો છે. અને તેમની રાજધાનીયો પોતપોતાના દ્વીપો ની પૂર્વ દિશાની તરફ સ્વયે ભૂરમણ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન આગળ જવાથી આવે છે. _f218] હે ભગવનું લવણસમુદ્રમાં વેલંધર છે? નાગરાજ છે? ખન્ના છે ? અગ્ધા છે? સીહા છે? વિજાતિ છે? હા ગૌતમ ! એ બધા ત્યાં છે. જે પ્રમાણે લવણ સમુદ્રમાં વેલંધર છે, યાવત્ વિજાતિ છે. જલનો હ્રાસ અને વૃદ્ધિ છે. એજ પ્રમાણે શું બહારના સમુદ્રોમાં પણ વેલંધર આદિ છે? હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. [219-222] હે ભગવનું લવણ સમુદ્રમાં ઉચું ઉછળવાવાળું પાણી છે? અથવા સ્થિર રહેવાવાળું પાણી છે? કે સમસ્થિતિવાળું પાણી છે ? અથવા ક્ષોભ ન પામે તેવું પાણી છે ? હે ગૌતમ! લવણ સમદ્રમાં ઉચું ઉછળવાવાળું પાણી છે. સ્થિર રહેવાવાળું પાણી નથી, ક્ષોભ પામનારૂં પાણી છે, ક્ષોભ ન પામનારૂં પાણી નથી. બહારના સમુદ્રો ઉંચે ઉછળવાવાળા પાણીવાળા નથી. પરંતુ સ્થિર પાણીવાળા છે. ક્ષભિત જલવાળા નથી. પરંતુ અશુભિત જલવાલા છે. હે ભગવન્! લવણ સમુદ્રમાં અનેક ઉદાર મેઘો. સંમૂર્છાનાની સમીપવતિ હોય છે? સંપૂર્ઝન જન્મવાળા હોય છે? અને તે પછી તે તેમાં વરસે છે? હા ગૌતમ તેમ હોય છે. હે ભગવન્! લવણ સમુદ્રની જેમ બહારના સમુદ્રમાં અનેક ઉદાર મેઘો સંપૂર્ઝનના સમીપતિ હોય છે? સંપૂર્ચ્યુન જન્મવાળા હોય છે? અને તેઓ ત્યાં વરસે છે શું? હે ગૌતમ ! અર્થ બરોબર નથી. હે ભગવન્! આપ એવું શા કારણથી કહો છો? હે ગૌતમ ! બહારના સમુદ્રોમાં અનેક ઉદક યોનિક જીવો અને પગલો મેઘ વૃષ્ટિ વિના ત્યાં જાય છે. અને કેટલાક ત્યાં ઉત્પન્ન થતા રહે છે. અર્થાત્ કેટલાક જલકાયિક જીવો ત્યાં જાય છે. અને કેટલાક જલકાયિકો ત્યાં ઉત્પન્ન થાય છે. તથા કેટલાક પુદ્ગલોનો ત્યાં ચય થાય છે. અને ઉપચય થાય છે. તે જળકાયિક જીવોની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. એજ કારણથી હે ગૌતમ ! મેં એવું કહેલ છે. કે બહારના * સમુદ્રો પાણીથી ભરેલા છે. યાવતુ પૂરેપૂરા ભરેલા ઘડા જેવા છે. હે ભગવન્! લવણસમુદ્ર ઉઘની પરિદ્ધિથી કેટલા યોજનાનો કહેવામાં આવેલા છે? હે ગૌતમ ! લવણ સમુદ્રની બંને તરફ પંચાણું પંચાણુ પ્રદેશ જવાથી ત્યાં એક પ્રદેશ . રૂપ જે સ્થાન આવે છે. તે ઉધ અને પરિવૃદ્ધિની અપેક્ષાએ ત્રસ રેણ, વિગેરે રૂપ કહેવામાં આવેલ છે. પંચાણું પંચા, વાલાઝરૂપ સ્થાન પર જવાથી એક વાલાની ઉપ પરિવૃદ્ધિ Page #124 -------------------------------------------------------------------------- ________________ 122 જવાવાભિગમ- aહી.સ./૨૨૨ થાય છે. પંચાણું પંચાણું લીક્ષા પ્રમાણ સ્થાન પર જવાથી એક લીક્ષા પ્રમાણ ઉધ પરિવૃદ્ધિ થાય છે. એ જ પ્રમાણે પંચાણું પંચાણ ધૂકા પ્રમાણવાળા સ્થાન પર જવાથી એક યૂકા પ્રમાણ ઉદ્વેધ પરિવૃદ્ધિ થાય છે. પંચાણું પંચાણુ યવમધ્ય પ્રમાણવાળા સ્થાન પર જવાથી એક યવમધ્ય પ્રમાણ ઉદ્ધધ પરિવૃદ્ધિ થાય છે. પંચાણું પંચાણું આગળ પ્રમાણ વાળા સ્થાન પર જવાથી એક આંગળ પ્રમાણ ઉદ્વધ પરિવૃદ્ધિ થાય છે. પંચાણુ પંચાણું વિતતિ પ્રમાણવાળા સ્થાન પર જવાથી એક વિતસ્તિ પ્રમાણ રૂપ ઉદ્વધ પરિવૃદ્ધિ થાય છે. પંચાણું પંચાણુ રત્નિ પ્રમાણ રૂપ સ્થાન પર જવાથી એક રાત્નિ પ્રમાણ ઉઘ પરિવૃદ્ધિ થાય છે. વાવતુ પંચાણુ સહસ્ત્ર યોજન જવાથી એટલા પ્રમાણ યોજનની પરિવૃદ્ધિ થાય છે. હે ભગવનું લવણ સમુદ્ર ઉત્સવની પરિવૃદ્ધિની અપેક્ષાથી કેટલો છે? હે ગૌતમ! લવણ સમુદ્રની બંને બાજુથી પંચાણું પંચાણુ પ્રદેશ સુધી જવાથી સોળ પ્રદેશ પ્રમાણ ઉસેંધની. શિખાની વૃદ્ધિ થાય આજ ક્રમથી લવણસમુદ્રની અંદર પંચાણું પંચાણું હજાર યોજન આવવાથી સોળ હજાર યોજન ઉંચી શિખા થઈ જાય છે. હે ભગવનું લવણ સમુદ્રનું જે ગોતીર્થ છે, તે કેટલું મોટું કહેલ છે? હે ગૌતમ ! લવણ સમુદ્રનું જે ગોતીર્થ છે, તે બન્ને બાજાથી જંબુદ્વીપની વેદિકાના અંતથી લઈને બંને તરફ પંચાણું પંચાણું હજાર યોજનાનું છે, હે ભગવનું લવણસમુદ્રનો કેટલો પ્રદેશ એવો છે કે જ્યાં ગોતીર્થ આવેલ નથી. હે ગૌતમ! લવણ સમુદ્રનું દસ હજાર યોજન પર્યન્તનું ક્ષેત્ર ગોતીર્થ વિનાનું કહેવામાં આવેલ છે. હે ભગવન્! લવણસમુદ્રની જે ઉદકમાલા છે, તે કેટલી વિશાળ કહેવામાં આવી છે? હે ગૌતમ! લવણ સમુદ્રમાં જે જલની પંક્તિ રૂપ ઉદકમાલા છે તે દસ હજાર યોજનની કહેવામાં આવેલ છે. હે ભગવન્! લવણ સમુદ્રનું સંસ્થાન કેવું કહેવામાં આવેલ છે? હે ગૌતમ! લવણ સમુદ્રનું સંસ્થાન ગોતીર્થનું જેવું સંસ્થાન છે એવું કહેલ છે. નાવનું જેવું સંસ્થાન છે તેવું કહેલ છે, અશ્વ સ્કંધનું એવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન છે. ગોળ સંસ્થાન વાળો લવણ સમુદ્ર કહેલ છે. તથા વલયનું જેવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન કહેવામાં આવેલ છે. હે ભગવન્! લવણસમુદ્ર ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ કેટલો છે? યાવતુ ઉત્સધ અને ઉધના પરિણામની સમગ્રતાથી કેટલો છે? હે ગૌતમ! કંઈક ઓછો 1581148 યોજનાનો છે. ઉંડાઇની અપેક્ષાથી લવણ સમદ્ર એક હજાર યોજનનો છે. ઉંચાઇની અપેક્ષાથી લવણ સમુદ્ર સોળ હજાર યોજનનો છે. ઉલ્લેધ અને ઉધના પરિમાણને મેળવવાની અપેક્ષાએ લવણ સમુદ્ર સત્તર હજાર યોજનનો છે. [223] હે ભગવન્મ આપે કહેલ છે કે-લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભની અપેક્ષાએ બે લાખ યોજનનો છે. પરિધિની અપેક્ષાથી તે કંઈક ઓછો 1581148 યોજનાનો છે. ઉંચાઈની અપેક્ષાથી તે 16000 યોજનાનો છે. અને ઉત્સધ અને ઉધના પરિમાણને મેળવવાની અપેક્ષાથી તે લવણ સમુદ્ર 17000 યોજનાનો છે. તો પછી આ પરિસ્થિતિમાં લવણસમુદ્ર જંબુદ્વીપ નામના દ્વીપને શા કારણથી પાણીથી વહેરાવી દેતો નથી ? હે ગૌતમ! આ જંબૂઢીપ નામના દ્વીપમાં જે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર છે, તેમાં અરહન્ત, ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવ, જંઘાચારીમુનિજન, વિદ્યાધર, શ્રમણ, શ્રમણિયો શ્રાવક શ્રાવિકાઓ ભદ્રપ્રકૃતિવાળા મનુષ્યો, પ્રકૃતિથી વિનીતપુરૂષ, પ્રકૃતિથી ઉપશાન્તપુરૂષ, માર્દવસંપન્ન પુરૂષ, આલીનપુરૂષ, વૈરાગ્યવાનું પુરૂષ અથવા સંસારમાં અલિપ્ત પુરૂષ ઉત્પન્ન થાય છે. તો તેઓના સંબંધને લઈને તેઓના પ્રભાવને લઈને લવણ સમદ્ર Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર 123 જંબૂદ્વીપને કોઈ પણ રીતે પીડા પહોંચાડતો નથી. તેને બાધા કરતો નથી. તેને જલમય બનાવતો નથી. ભરત વૈતાઢ્ય વિગેરેના અધિપતિ દેવોના પ્રભાવથી તેમ કરતો નથી. તથા ક્ષુલ્લ હિમવતું અને શિખરિ વર્ષધર પર્વત એ બન્નેની ઉપર મહર્દિક દેવો રહે છે. તેઓના પ્રભાવથી લવણસમુદ્ર જેબૂદ્વીપને દુઃખી કરતો નથી. તથા હૈમવત અને હૈરણ્ય વતના મનુષ્યો પ્રકૃતિ ભદ્રક યાવતું વિનીત હોય છે. તેથી તેમના પ્રભાવથી જંબુદ્વીપને લવણ સમુદ્ર દુઃખી કરતો નથી. ગંગા સિંધુ રક્તા, રક્તાવતી, આ નદીઓમાં તેના અધિષ્ઠાયક-જે દેવ રહે છે. તેના પ્રભાવથી લવણ સમુદ્ર જેબૂદ્વીપને પીડિત વિગેરે કરતો નથી. રોહિ તંસા, સુવર્ણકૂલા તથા રૂપ્ય કૂલા આ નદીયોમાં જે મહર્બિક વિગેરે દેવ રહે છે. તેના પ્રભાવથી શબ્દાપાતિ, વિકટાપાતિ, વૃત્તવૈતાઢ્ય પર્વતો પર મહર્બિક વિગેરે વિશેપણો વાળા જ દેવો રહે છે, તેના પ્રભાવતી મહાહિમવાનું અને રૂખી પર્વતોની ઉપર જે દેવ રહે છે, તેઓના પ્રભાવીત હરિવર્ષ અને રમ્યફવર્ષ યુગલિક ક્ષેત્રમાં મનુષ્યો પ્રકૃતિ ભદ્રક હોય છે. યાવતું વિનીત હોય છે. તેઓના પ્રભાવથી તથા ગંધાપાતિ, અને માલ્ય વિત જે વૃત્તવૈતાઢ્ય પર્વત તેની ઉપર વાનવ્યત્તરદેવો રહે છે. તેઓના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને પીડા વિગેરે કરતા નથી. એ જ પ્રમાણે સીતા સીતાદા વિગેરે મહા નદીયોમાં દેવીયો રહે છે, દેવકર અને ઉત્તરકુરૂમાં જે પ્રકૃતિભદ્ર મનુષ્યો રહે છે, મન્દર પર્વત પર જે દેવો રહે છે. સુદર્શના પર નામવાળા જંબૂ વૃક્ષ પર મહર્બિક જે દેવો રહે છે. તથા જંબૂદ્વીપના અધિપતિ અનાદ્રત નામના દેવ તેમના પ્રભાવથી લવણસમુદ્ર જંબૂ દ્વિીપને પીડા કરતો નથી. ઉત્પીડિત કરતો નથી. જલગ્ન કરતો નથી અર્થાતુ પાણીમાં ડુબાડી દેતો નથી. પરંતુ, તે પોતાની મર્યાદામાં જ હે ગૌતમ! આ લોકની જ એવી સ્થિતિ -મદિા છે. તેનું જ એવું ભાગ્ય છે જે લવણસમુદ્ર મૃદુ મનોહારી રાષ્ટ્ર જેવા આ જંબુદ્વીપ નામના દ્વીપને પીડા કરતો નથી. તથા જલમય કરતો નથી અથતુિ ડુબાડતો પણ નથી. 224] લવણ સમુદ્રને ધાતકીખંડ નામનો દ્વીપ કે જે ગોળ અને વલયાકાર વાળો છે તે ચારે બાજુથી ઘેરીને રહેલ છે. હે ભગવાન આ ધાતકીખંડ નામનો દ્વીપ શું સમચક્રવાલ વાળો છે? અથવા વિષમ ચક્રવાળ વાળો છે? હે ગૌતમ ! આ ધાતકીખંડ નામનો. દ્વીપ સમચક્રવાલવાળો છે. વિષમ ચક્રવાલવાળો નથી. ધાતકીખંડદીપ ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ ચાર લાખ યોજનાનો છે. પરિક્ષેપની અપેક્ષાથી એ 41 1091 યોજનથી કંઈક ઓછો છે. આ ધાતકીખંડ ચારે બાજુએ એક વનખંડ અને એક પદ્મવર વેદિકાથી ઘેરાયેલ છે. એ બન્નેનો પરિક્ષેપ દ્વીપ પ્રમાણની જેમજ છે. ધાતકીખંડ દ્વીપના ચાર દ્વારા કહેવામાં આવેલ છે. વિજય જયન્ત જયન્ત અને અપરાજીત ધાતકીખંડની પૂર્વદિશાના અંતમાં કાલોદ સમુદ્રનો જે પૂર્ઘ છે, તેની પશ્ચિમ દિશામાં સીતા મહાનદીની ઉપર ધાતકી ખંડનું વિજય નામનું દ્વાર છે. જંબૂતીપમાંઆવેલ વિજય દ્વારના વર્ણન પ્રમાણે આ વિજય દ્વારનું વર્ણન સમજી લેવું. વૈજયન્ત વિગરે ત્રણ દ્વારોનું વર્ણન જબૂદ્વીપમાં આવેલ વૈજયન્ત વિગેરે દ્વારા મુજબ જાણવું. ધાતકીખંડ દ્વીપનું સમગ્ર વર્ણન જબૂદ્વીપના વર્ણન પ્રમાણે છે. ધાતકીખંડ દીપના દરેક દ્વારનું પરસ્પરમાં અંતર ૧૦૨૭૭૩૫યોજન ત્રણ કોસનું છે. કાલોદ સમુદ્રના પ્રદેશો ધાતકીખંડ દ્વીપના પ્રદેશોને સ્પર્શેલા છે. અને ધાતકી ખંડના પ્રદેશ કાલાદ સમુદ્રના પ્રદેશોને સ્પર્શેલા છે. તે પ્રદેશો ધાતકીખંડ દ્વિપના જ Page #126 -------------------------------------------------------------------------- ________________ 124 જીવાજીવાભિગમ - ૩ઢી સ.૨૨૪ કહેવાશે કાલોદ સમુદ્રના કહેવાશે નહીં એજ પ્રમાણે કાલોદ સમુદ્રના જે પ્રદેશો ધાત કીખંડ દ્વિીપને સ્પર્શેલા છે, તે કાલોદ સમુદ્રના જ કહેવાશે. ધાતકીખંડ દ્વીપના કહેવાશે નહીં કેટલાક જીવો કે જેઓ ધાતકીખંડમાં મર્યા હોય તેઓ ધાતકીખંડ સમુદ્રમાં જન્મ ધારણ કરે છે. અને કેટલાક જીવો ત્યાં જન્મ લેતાં નથી. એજ પ્રમાણે કાલોદ સમુદ્રમાં મરેલા કેટલાક જીવો કાલોદ સમુદ્રમાં જ જન્મ લે છે. અને કેટલાક જીવો ત્યાં જન્મ લેતાં નથી. ધાતકી ખંડ દ્વીપમાં સ્થળે સ્થળે ધાતકી એ નામના વૃક્ષો, ધાતકીના વનો અને ધાતકીના વનખંડો સદા કુસુમિત રહે છે. એ કારણથી આ દ્વીપનું નામ ઘાતકીખંડ દ્વીપ એ પ્રમાણે થયેલ છે. તથા આ ધાતકીખંડના પૂર્વાદ્ધમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં નીલગિરીની પાસે ધાતકી નામનું વૃક્ષ છે. તથા ધાતકીખંડના પશ્ચિમાધિમાં ઉત્તરકુરૂક્ષેત્રમાં નીલ મહાગિરિની પાસે મહાધાતકી વૃક્ષ છે. આ કારણથી પણ આ દ્વીપનું નામ ધાતકી ખંડ દ્વીપ એ પ્રમાણે થયેલ છે અથવા આ દ્વીપનું એ પ્રમાણેનું નામ અનાદિ કાળથી જ ચાલ્યું આવે છે. કેમકે-આ દ્વીપ પહેલાં એ નામ વાળો ન હતો તેમ નથી. વર્તમાનમાં પણ તે એવા નામ વાળો નથી તેમ પણ નથી. તથા ભવિષ્યકાળમાં એ આવા નામ વાળો રહેશે નહીં તેમ પણ નથી. તેથી તે નિત્ય યાવતુ શાશ્વત છે. ૨૨પ-૨૨૭] ધાતકીખંડમાં બાર ચંદ્રમાઓએ પહેલાં પ્રકાશ આપેલ છે. વર્તમાનમાં આપે છે. અને ભવિષ્યકાળમાં આપશે. એજ પ્રમાણે ત્યાં બાર સૂર્યો પહેલાં તપ્યા હતા. તપે છે. તપશે. 336 નક્ષત્રો 1056 ગ્રહો તથા 83000 કોડાકોડી તારાઓ ત્યાં પહેલાં શોભેલા છે શોભે છે. અને શોભિત થશે. એ રીતે ચારે દ્વારોનું વર્ણન જંબુદ્વીપ અનુસાર જાણવું. ફક્ત રાજધાની પૂર્વ દિશામાં અસંખ્ય હજાર યોજનો સીધું જવાથી આવે છે. બાકીનું કાલોદ સમુદ્રનું વર્ણન આદિ લવણ સમુદ્ર મુજબ જાણવા. હે ભગવંત કાલોદ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અંતર કેટલું છે? [228] ધાતકીખંડ દ્વીપને ચારે બાજુએથી ઘેરીને કાલોદ સમુદ્ર રહે છે. આ સમુદ્ર ગોળ છે. અને તેનો આકાર ગોળ વલયના આકાર જેવો છે. કાલોદ સમુદ્રનો આકાર સમચક્રવાલવાળો છે, વિષમચક્રવાલવાળો નથી. કાલોદ સમુદ્રનો ચક્રવાલ વિષ્ઠભ આઠ લાખ યોજનાનો છે. અને તેની પરિધિનું પ્રમાણ ૯૧૧૭૬૭પ યોજનથી કંઈ વધારે છે. આ કાલોદ સમુદ્ર ચારે બાજુથી એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ઘેરાયેલ છે. કાલોદ સમુદ્રના ચાર દ્વારો છે. વિજય; વૈજયન્ત, જયન્ત અને અપરાજીત. કાલોદ સમુદ્રના પૂર્વાન્ત ભાગમાં જે પુષ્પકવર દ્વીપ છે. તેના પૂર્વાર્ધથી પશ્ચિમમાં સીતોદા મહાનદીની ઉપર કાલોદ સમુદ્રનું વિજય નામનું દ્વાર છે. આઠ યોજનાની ઉંચાઈ વાળું છે. વિગેરે કાલોદ સમુદ્રની દક્ષિણ દિશાના અંત માં પુષ્કરવરદ્વીપના દક્ષિણાર્ધની ઉત્તરમાં કાલોદ સમુદ્રનું વૈજયન્તદ્વાર કહેવામાં આવેલ છે. ધાતકીખંડ દ્વીપના દરેક દ્વારનું પરસ્પરમાં અંતર ૧૦૨૭૭૩પ યોજન અને ત્રણ કોસનું છે. [229 2292646 યોજના અને ત્રણ કોસ બે દ્વાર વચ્ચેનું અંતર છે. [23] કાલોદ સમુદ્રના પ્રદેશો પુષ્કરવર સ્પર્શે છે વગેરે વર્ણન કરી લેવું જોઇએ. હે ભગવનું તેને કાલોદ સમુદ્ર નામ કેમ કહ્યું છે ! હે ગૌતમ! કાલોદ સમુદ્રનું જળ આસલ માસલ પેસલ કૃષ્ણ ભાસ રાશિના વર્ણની સમાન છે. પ્રકૃતિથી તેનું જળ તેવા પ્રકારનું છે. વળી કાળ અને મહાકાળ એવા બે મહર્લિંકદેવ યાવતું પલ્યોપમની સ્થિતિવાળા ત્યાં રહે Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 125 છે માટે યાવતુ તેવું નામ નિત્ય છે શાશ્વત છે માટે તેને કાલોદ સમુદ્ર કહે છે. [231-234] તે કાલોદ સમુદ્રમાં 42 ચંદ્ર, 42 સૂર્ય. 1076 નક્ષત્રો, 696 મહાગ્રહો, 28,12,50 કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે શોભશે. ૨૩પ-૨૩૬ કાલોદધી સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલ પુષ્કરવદ્વીપ નામનો દ્વીપ છે, આ દ્વીપ ગોળ છે. તેનો આકાર વલયનો જેવો આકાર હોય છે તેવો છે. આ દ્વીપ પણ સમચક્રવાલ સંસ્થાનવાળો છે.વિષામચક્રવાલ સંસ્થાનવાળો નથી. પુષ્કર વર દ્વીપનો. ચક્રવાલ વિઝંભ સોળ લાખ યોજનાનો છે. અને તેની પરિધિ 19289894 યોજનથી કંઈક વધારે છે. પુષ્કરાઈ દ્વીપ એક પાવર વેદિકાથી અને એક વર્ષથી ચારે બાજુથી ઘેરાયેલ છે. આ બન્નેનું વર્ણન જેબૂદ્વીપ વિગેરેના પ્રમાણેનું સમજી લેવું. પુષ્કર વિર દ્વીપના ચાર દરવાજાઓ કહેવામાં આવેલા છે.વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજીત પુષ્કરવર દ્વીપની પૂવર્ષના અંત માં પુષ્કરવર સમુદ્રની પશ્ચિમ દિશામાં પુષ્કરવર દ્વીપનું વિજય નામનું દ્વાર આવેલ છે. આ દ્વારનું વર્ણન જબૂદ્વીપના વર્ણન પ્રમાણેનું કરી લેવું. પરંતુ રાજધાનીના વર્ણનમાં બીજા પુષ્કરવર દ્વીપમાં રાજ ધાની છે તેમ કહેવું જોઇએ. તથા સીતા અને સીસોદા એ બે મહાનદીયોનો સદુભાવ અહી કહેવો ન જોઇએ. પુષ્કરવર દ્વીપના પ્રત્યેક દ્વારોનું પરસ્પરમાં 4822469 યોજનનું કહેવામાં આવેલ છે. [239] હે ભગવનું આ પુષ્કરવર દ્વીપનું નામ શા કારણથી થયેલ છે? હે ગૌતમ! પુષ્કરવર દ્વીપમાં તે તે સ્થાનો પર અનેક પદ્મવૃક્ષ પધવન ખંડ સર્વદા કુસુમિત પલ્લવિત અને સ્તબક્તિ તથા ફળોના ભારથી નમેલા રહે છે. તથા અહીંયા પ અને મહાપા નામના જે બે વૃક્ષો છે તેના પર પદ અને પુંડરીક નામના બે દેવો કે જેઓ મહર્દિક વિગેરે વિશેષણોવાળા છે, અને જેમની સ્થિતિ એક પલ્યોપમની છે. તે કારણથી આ દ્વીપનું નામ પુષ્કરવર દ્વીપ કહેવામાં આવેલ છે. એ નામ નિત્ય છે. આ પુષ્કરવરદ્વીપમાં કેટલા ચંદ્રમાઓએ પહેલાં પ્રકાશ આપેલ છે ? આપે છે? આપશે. [240-242] હે ગૌતમ! 144 ચંદ્રમાઓએ પહેલાં ત્યાં પ્રકાશ કર્યો છે. કરે છે અને કરશે. 144 સૂર્યો ત્યા તપ્યા છે. તપે છે.અને તપશે. 4032 નક્ષત્રો નો ત્યાં યોગ થયો હતો. થાય છે. અને થશે. 12672 મહાગ્રહોએ ત્યાં ચાલ ચાલી હતી ચાલે છે. ચાલશે. 96,44,400 તારાઓ ત્યાં શોભિત થયા હતા. શોભે છે. શોભશે. [243-245] પુષ્કરવરદ્વીપના બહુમધ્યદેશભાગમાં-માનુષોત્તર નામનો પર્વત છે. આ પર્વત ગોળ છે. પુષ્કરવરદ્વીપની બરોબર મધ્યમાં આવેલ છે. તેજ કારણથી પષ્ફરવરદ્વીપના બે ભાગ થયા છે. તે ખંડોના નામ આભ્યત્તર પુષ્કરાઈ અને બીજાં બાહ્ય પુષ્કરાઈ.આભ્યત્તર પુષ્કરાર્ધનો ચક્રવાલ 8000 યોજનાનો છે. અને તેની પરિધિ 14230249 યોજનની છે. એજ પરિધિ મનુષ્ય ક્ષેત્રની છે. આભ્યત્તર પુષ્કરાઈની. ચારે બાજુ માનુષોત્તર પર્વત છે. તે કારણથી તેનું નામ પુષ્કરાઈ છે. આ નામ યાવત્ નિત્ય છે. [246-249] પુષ્કરાર્ધમાં 72 ચંદ્રમાએ પ્રકાશ આપ્યો હતો આપે છે. અને આપશે. 72 સૂય તપેલા હતા તપે છે. અને તપશે. 6336 ગ્રહોએ ત્યાં ચાલ ચાલી છે. ચાલે છે. અને ચાલશે. 2016 નક્ષત્રોએ ત્યાં હતા છે અને રહેશે. 4822200 તારા ઓની કોટી કોટી ત્યાં શોભિત થયેલ છે. થાય છે. અને શોભિત રહેશે. Page #128 -------------------------------------------------------------------------- ________________ 126 જીવાવાભિગમ- ૩હી.સ. 250 [25] હે ભગવન્! સમય ક્ષેત્ર-મનુષ્ય ક્ષેત્રની લંબાઈ અને પહોળાઇ કેટલી છે? તેની પરિધિ કેટલી છે? હે ગૌતમ ! મનુષ્ય ક્ષેત્રની લંબાઇ પહોળાઈ 45 લાખ યોજનની છે. અને આભ્યન્તર પુષ્કરાઈની જેટલી પરિધિ છે એટલી જ તેની પરિધિ છે. મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે. કર્મભૂમક અકર્મભૂમક અને અંતર દ્વીપક આ કારણથી મનુષ્યક્ષેત્રનું નામ “મનુષ્યક્ષેત્ર છે. મનુષ્યોનો જન્મ અને મરણ આજ ક્ષેત્રમાં થાય છે. આ ક્ષેત્રથી બહાર થતો નથી. મનુષ્ય જન્મની અપેક્ષાથી મનુષ્ય ક્ષેત્રની બહાર થયો નથી. થતો નથી અને થશે પણ નહીં જો એ મનુષ્યનું સંહરણ પણ કરી લે તો તે ફરીથી તેને ત્યાંજ પાછો લાવીને મૂકી દે છે. આ રીતે સંહરણની અપેક્ષાથી પણ મનુષ્ય ક્ષેત્રની બહાર કોઈ મનુષ્ય ક્યારેક મર્યા નથી. તેમજ મરતા નથી અને મરશે નહીં તથા જેઓ વાચારી અને વિદ્યાચારી મુનિજન નન્દીશ્વર વિગેરે દ્વીપ પર્યન્ત જાય છે. તેઓ પણ ત્યાં મરણને શરણ પણ થતા નથી. આજ કારણથી માનુણોત્તર પર્વત છે સીમા જેની એવું જ મનુષ્યોનું ક્ષેત્ર છે. એજ મનુષ્ય ક્ષેત્ર છે. [251-23 મનુષ્ય ક્ષેત્રમાં ૧૩ર ચંદ્રમાઓએ પ્રકાશ આપ્યો હતો આપે છે. અને આપતા રહેશે. ૧૩ર સૂર્યોએ ત્યાં પોતાનો તાપ આપ્યો હતો. આપે છે. અને આપતા રહેશે. 11616 મહાગ્રહોએ ત્યાં પોતાની ચાલ ચાલી હતી. ચાલતા રહે છે. અને ચાલતા રહેશે. 3696 નક્ષત્રોએ ત્યાં ચંદ્ર વિગેરેની સાથે યોગ કર્યો હતો કરતા રહે છે. અને કરતા રહેશે. તથા 8840700 તારા ગણોની કોટા કોટિ ત્યાં સુશોભિત થઈ હતી. થાય છે. અને ત્યાં શોભિત થશે. આટલા તારાપિંડ તીર્થકરોએ આ મનુષ્ય લોકમાં કહેલ છે. પરંતુ લોકથી બહાર જે અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો છે, તેમાં તારા પિંડ અસંખ્યાત કહેલા છે. આ રીતે તીર્થકરોએ આ મનુષ્ય લોકમાં એટલા તારાગણીનું પરિ માણ કહેલ છે. એ બધા જ્યોતિષ્ક દેવોના વિમાન રૂપ છે. અને તેઓનું સંસ્થાન કદમ્બ ના પુષ્પ જેવું છે. રવિ, રાશિ, ગ્રહ નક્ષત્ર અને ઉપલક્ષણાથી તારા ગણ એ બધા જે આટલી સંખ્યામાં તીર્થકરોએ કહ્યા છે તેનો જે પ્રકૃત મનુષ્યો વિશ્વાસ કરશે નહિં પરંતુ સમ્યફદ્દષ્ટિ વાળા જીવોને આ ભગવાને જ કહ્યું છે. તેથી આપણે તે કથન પર શ્રદ્ધા કરવી જોઈએ. આ મનુષ્યલોકમાં ચંદ્ર અને સૂર્યના છાસઠ છાસઠ પિટકો છે. એક એક પિટકમાં બેિ ચંદ્રો અને બે સૂર્યો હોય છે. આ મનુષ્યલોકમાં નક્ષત્રોના છાસઠ પિટકો છે. અને એક એક પિટકમાં છપ્પન છપ્પન નક્ષત્રો છે. આ મનુષ્યલોકમાં મહાગ્રહોના છાસઠ પિટકો છે. અહીં એક એક પિટકમાં 17-176 મહાગ્રહો હોય છે. આ મનુષ્યલોકમાં ચંદ્ર અને સૂર્યોની ચાર ચાર પંક્તિયો છે. અને એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ચંદ્રો અને સૂર્યો છે. આ મનુષ્યલોકમાં નક્ષત્રોની પ૬ છપ્પન પંક્તિયો છે. અને એક એક પંક્તિમાં છાસઠ છાસઠ નક્ષત્રો છે. આ મનુષ્યલોકમાં ગ્રહોની 176 પંક્તિયો છે. અને દરેક પંક્તિમાં છાસઠ છાસઠ ગ્રહો છે. 244-269] આ બધા જ્યોતિમંડલ સુમેરૂ પર્વતની ચારે બાજા પ્રદક્ષિણા કરે છે. એનાથી જ કાળ વિભાગ થાય છે. સઘળી દિશાઓ અને વિદિશાઓમાં ફરતા એવા ચંદ્ર વિગેરેની દક્ષિણ દિશામાં જ મેરૂ હોય છે. આ ચંદ્રાદિક ગ્રહોનું મંડળ અનવસ્થિત છે. નક્ષત્રો અને તારાઓના મંડળ અવસ્થિતજ હોય છે. નક્ષત્રો અને તારાઓ પણ પ્રદક્ષિણ વર્તમંડળ થઈનેજ મેરૂની પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર અથવા સૂર્યનું ઉપર અથવા નીચે સંક્રમણ Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષત્તિ-૩, દ્વીપસમુદ્ર 127 થતું નથી. સભ્યન્તર મંડળની આગળ ના મંડળોમાં ત્યાં સુધી તેમનું સંક્રમણ થાય છે, કે જ્યાં સુધી તે સર્વ બાહ્ય મંડળમાં આવી શકતા નથી. ચંદ્ર અને સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહ તેઓની ચાલ વિશેષજ મનુષ્યોના સુખદુઃખના વિધાન રૂપ હોય છે. સર્વ બાહ્ય મંડળથી આભ્યન્તરમંડળમાં પ્રવેશ કરતા સૂર્ય અને ચંદ્રમાઓનું તાપ ક્ષેત્ર દર- રોજ ક્રમશઃ નિયમ પૂર્વક આયામની અપેક્ષાથી વધતું જાય છે. અને જે ક્રમથી તે વધે છે. એજ ક્રમથી સવચ્ચત્તર મંડળની બહાર નીકળવાવાળા સૂર્ય અને ચંદ્રમાઓનું તાપ- ક્ષેત્ર દર રોજ ક્રમશઃ ઘટતું જાય છે. સૂર્ય વિગેરેના તાપ ક્ષેત્રનો માર્ગ કદંબવૃક્ષના પુષ્પના આકાર જેવો છે. તે મેરૂની દિશામાં સંકોચવાળો અને લવણ-સમદ્રની દિશામાં વિસ્તારવાળો છે. 270-274 હે ભગવન્! ચંદ્રમા શુકલપક્ષમાં શા કારણથી વધે છે? અને કૃષ્ણ પક્ષમાં ચંદ્ર શા કારણથી ઘટે છે? તથા શા કારણથી ચંદ્રમાનો એક પક્ષ કૃષ્ણ હોય છે ? અને એક પક્ષ શુકલ હોય છે. કણ રાહુ વિમાન ચંદ્રમાની સાથે સદા-સર્વકાળ ચંદ્રમાના વિમાનની નીચે ચાર આંગળ દૂર રહીને ચાલે છે, આવી રીતે ચાલતું એવું તે વિમાન શુકલપક્ષમાં ધીરે ધીરે તેને ઢાંકી લે છે. ચંદ્ર વિમાનના બાસઠ ભાગો કરી લેવા જોઇએ તેમાંથી ચંદ્ર વિમાનના બે ઉપરિતમ ભાગ સદા અનીવાર્ય સ્વભાવ હોવાથી તેને છોડી દેવા જોઈએ બાકીના વધેલા સાઈઠ ભાગોને પંદરથી ભાગવા જોઈએ આ રીતે જે ચાર ભાગ આવે છે તે અહીંયા સમુદાયના ઉપચારથી બાસઠ શબ્દથી કહેવામાં આવેલ છે. આ કથન પ્રમાણે ચંદ્ર વિમાનના પંદરમા ભાગને કૃષ્ણપક્ષમાં દરરોજ રાહુ વિમાન પોતાના પંદરમાં ભાગથી ઢાંકી લે છે. અને શુકલ પક્ષમાં એજ 15 ભાગને પોતાના ૧પમાં ભાગથી છોડી દે છે. આ કારણથી હે ગૌતમ શુકલ પક્ષમાં ચંદ્રમા વધે છે. અને કૃષ્ણ પક્ષમાં ઘટે છે. અને એ કારણથી કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ થાય છે. [275-286 આ મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યોતિષ્કો કહેલા છે. અને તેઓ ચાલે છે. અઢી દ્વીપની બહાર જે પાંચ પ્રકારના જ્યોતિષી અથતુ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, અને નક્ષત્રો છે, તે બધા ગતિ વિનાના છે. આ જંબૂદ્વીપમાં બે ચંદ્રો અને બે સૂર્યો છે. લવણસમુદ્રમાં ચાર ચંદ્રો અને ચાર સૂર્યો છે. ધાતકીખંડમાં બાર ચંદ્રમા અને બાર સૂર્યો છે. જંબૂદ્વીપમાં બે ચંદ્રો અને બે સૂર્યો છે. તેનાથી બમણા લવણસમુદ્રમાં છે. અને લવણ સમુદ્રના ચંદ્રો અને સૂર્યોથી ત્રણગણા ચંદ્ર સૂર્યો ધાતકીખંડમાં છે. ધાતકી ખંડની આગળના સમુદ્ર અને સૂર્યોનું પ્રમાણ-પહેલા દ્વીપ અને સમુદ્રોના ચંદ્ર અને સૂર્યો ના પ્રમાણથી ત્રણ ગણું કરીને કહેવું જોઈએ. અને એ પ્રમાણમાં પહેલા પહેલાના કહેલા દ્વીપો અને સમુદ્રના ચંદ્ર અને સૂર્યોનું પ્રમાણ મેળવી. દેવું જોઇએ. એ રીતે આગળ આગળના સમુદ્ર અને દ્વીપોના ચંદ્રો અને સૂયનું પ્રમાણ નીકળે છે. જે દ્વીપો અને સમુદ્રોમાં નક્ષત્રો ગ્રહો અને તારાઓના પ્રમાણને જાણવાની ઇચ્છા હોય તો એ દ્વીપ અને સમુદ્રોના ચંદ્ર અને સૂર્યની સાથે તેના એક એક ચંદ્ર સૂર્યના પરિવારનો ગુણાકાર કરવો જોઈએ. જેમકે-લવણ સમુદ્રમાં કેટલા નક્ષત્રો છે ? એ જાણવાની ઈચ્છા થાય તો તે સમજવા લવણ સમુદ્રના ચાર ચંદ્રમાઓની સાથે એક ચંદ્રના પરિવાર રૂપ અઠ્યાવીસ નક્ષત્રોનો ગુણાકાર કરવાથી 112 થઇ જાય છે. એજ 112 નક્ષત્રો છે. એ રીતનું એનું પ્રમાણ નીકળી આવે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર જે ચંદ્ર અને સૂર્ય છે. તેનું અંતર પચાસ પચાસ હજાર યોજનાનું છે. આ અંતર ચંદ્રથી સૂર્યનું અને Page #130 -------------------------------------------------------------------------- ________________ 128 જીવાજીવાભિગમ- ૩/હી.સ./૨૮૬ સૂર્યથી ચંદ્રનું છે. મનુષ્યલોકની બહાર ચંદ્રનું ચંદ્રથી અંતર અને સૂર્યનું સૂર્યથી અંતર એક લાખ યોજનાનું છે. મનુષ્ય લોકની બહાર પંક્તી રૂપે અવસ્થિત સૂર્યથી અંતરિત ચંદ્ર અને ચંદ્રોથી અંતરિત સૂર્ય પોતપોના તેજઃ પુંજથી પ્રકાશિત થાય છે. તેનું અંતર અને પ્રકાશ રૂપ લેગ્યા વિચિત્ર પ્રકારની હોય છે. એક ચંદ્રના પરિવારમાં 88 ગ્રહો અને 28 નક્ષત્રો હોય છે. તથા એક ચંદ્રના પરિવારમાં 66975 કોડા કડી તારાઓ છે. મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર અને સૂર્ય અવસ્થિત યોગવાળા છે. ચંદ્ર અભિજીત નક્ષત્રથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુક્ત રહે છે. 287 હે ભગવનું માનુષોત્તર પર્વત કેટલો ઉંચો છે? જમીનની અંદર કેટલો ઉડી ઉતરેલ છે? હે ગૌતમ ! માનુષોત્તર પર્વત 1721 યોજન પૃથ્વીથી ઉંચો છે. 430 યોજન અને એક કોસ-ગાઉ જમીનની અંદર ઉંડો ઉતરેલ છે. મૂળમાં 1022 યોજના પહોળો છે. વચમાં ૭ર૩ યોજન પહોળો છે. ઉપરની બાજુ 424 યોજન પહોળો છે. જમીનની અંદરની તેની પરિધિ 14230249 યોજનથી કંઇક વધારે બહારની બાજી નીચેની પરિધિ 14236714 યોજનની છે. તેની ઉપરની પરિધિ ૧૪ર૩૨૯૩૨ છે. આ પર્વત આ રીતે મૂળમાં વિસ્તારવાળો મધ્યમાં સંક્ષિપ્ત થયેલ અને ઉપરના ભાગમાં સંકોચાયેલ છે. અંદરના ભાગમાં ચીકણો છે. મધ્યમાં ઉંચો છે. બહારના ભાગમાં દર્શનીય છે. આ પર્વત એવો જણાય છે કે જેમ સિંહ આગળના બે પગોને લાંબા કરીને અને પાછળા બે પગોને સંકોચીને બેઠેલ હોય. આ પર્વત પૂર્ણ રીતે જાંબૂનદમય છે. નિર્મળ છે. શ્લેષ્ણ છે. વાવત્ પ્રતિરૂપ છે. તેની બન્ને તરફ બે પાવર વેદિકાઓ અને વનખંડ વર્તુલાકારથી રહેલ છે. આ પર્વતનું નામ માનુષોત્તર પવત એ પ્રમાણે થવાનું કારણ એ છે કે આ માનુષોત્તર પર્વતની અંદર મનુષ્યો રહે છે, ઉપર સુપર્ણ કુમાર રહે છે. અને બહાર દેવો રહે છે. અથવા આ પર્વતનું એ પ્રમાણે નામ થવાનું એ પણ કારણ છે આ માનુષોત્તર પર્વતની ઉપર અથવા આ માનુષોતર પર્વતની બહાર મનુષ્યો પોતાની શક્તિથી ક્યારેક ગયા નથી. જતા પણ નથી. અને જશે પણ નહીં. જે જંઘા ચરણ મુનિ હોય છે, અથવા વિદ્યાચારણ મુનિ હોય છે, તેઓ અથવા જેમને દેવો હરણ કરીને લઈ જાય છે, એવા મનુષ્યોજ આ માનુષોતર પર્વતની બહાર જાય છે. એજ કારણથી આનું નામ માનુષોત્તર પર્વત છે. અથવા માનુષોત્તર એ પ્રમાણેનું આ નામ તેનું નિમિત્ત વિનાનું છે, કેમકે એ નિત્ય છે. જ્યાં સુધી આ માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. તે પછી. મનુષ્યલોક નથી. જ્યાં સુધી ભારત વિગેરે ક્ષેત્ર છે, વર્ષધર પર્વત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી ઘર છે, ત્યાં સુધી મનુષ્યલોક છે, જ્યાં સુધી ગામ છે, યાવત્ રાજધાનીયો છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી અરિહંત ચક્રવર્તિ, બલદેવ. વાસુદેવ, પ્રતિવાસુદેવ ચારણ દ્ધિધારી મનુષ્ય, વિદ્યાચારણ મુનિ, શ્રમણ, શ્રમણિયો શ્રાવક શ્રવિકા અને ભદ્ર પ્રકૃતિવાળા મનુષ્ય છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી સમય છે, આવલિકા છે, શ્વાસોચ્છવાસ છે, સ્તોક, લવ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષ સવસ. વર્ષશત સહસ, પૂવાંગ, પૂર્વ એજ પ્રમો પૂર્વ, ત્રુટિત, અડડ, અવવ, હુક, ઉત્પલ, પધ, નલિન, અર્થ નિકુર, અયુત, નયુત, મયુત, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકા શીર્ષ પ્રહેલિ કાંગ. શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 129 સાગરોપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, એ બધા છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી બાદર વિદ્યુત અને બાદર સ્વનિત-મેઘોના શબ્દો છે ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી અનેક ઉદાર મેઘો ઉત્પન્ન થાય છે, વરસાદ વરસાવે છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. બાદર તેજસ્કાયિક છે ત્યાં સુધી આ મનુષ્ય લોક છે. જ્યાં સુધી આગર, નદી, અને નિધિ છે ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જયાં સુધી અગડ, નદી વિગેરે છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે, જ્યાં સુધી ચંદ્રોપ રાગ સૂયોપરાગ, ચંદ્રપરિવેષ, સૂર્યપરિવેષ, પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય ઇન્દ્રધનુષ ઉદક મત્સ્ય, અને કપિહસિત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, અને તારાઓનું ગમનાગમન થાય છે, તેમની વધ ઘટ થાય છે, તેમનું અનવસ્થિત પણું છે, સંસ્થાનની સ્થિતિ છે, ત્યાં સુધી આ મનુષ્ય લોક છે. 288] હે ભગવન મનુષ્ય ક્ષેત્રના જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓ છે, તે જ્યોતિષ્કદેવ છે, તો તે જ્યોતિષ્ક દેવો ઉર્ધ્વપપન્ન છે? અથવા મંડળ પરિભ્રમણને પ્રાપ્ત થયેલા છે ? અથવા ચાર સ્થિતિના અભાવવાળા છે ? સ્થિર છે ? અથવા ગતિમાં રતિવાળા છે? હે ગૌતમ ! એ દેવો ઉધ્ધપપત્ર હોતા નથી. તેમજ કલ્પોપપત્ર પણ હોતા. નથી. પરંતુ વિમાનોપપન્ન છે. ચાર સહિત છે, મંડલાકાર ગતિવાળા છે. ગતિના અભાવ વાળા નથી. સ્વભાવથીજ તેઓ ગતિરતિક છે, અને સાક્ષાત્ ગતિથી યુક્ત છે. ઉંચા મુખવાળા કદમ્બના પુષ્પોના જેવા આકારવાળા અનેક યોજન સહપ્રમાણથી યુક્ત ક્ષેત્રોમાં એ ભ્રમણ કરે છે, તેમજ તેની સાથે બહારના વિકર્વિત પરિષદાના દેવ રહે છે. ઘણાજ ઠાઠમાઠથી નાચ કરતા એવા, ગીતગાતા એવા, વાજીંત્ર તંત્રી તલ તાલ ટિત વિગેરે વાજીંત્રો વગાડતા એવા એ વાજીંત્રોના શબ્દોથી જાણે તેઓ સિંહના જેવી જાણે કે ગર્જનાઓ ન કરતા હોય ? એવી રીતે શબ્દો કરતા તથા ઘન ઘોર શબ્દો કરતા કરતાં તથા દિવ્ય એવા ભોગ ભોગવતા એ સ્વચ્છ, નિર્મલ, પર્વતરાજ મેરૂની મંડલા કારથી પ્રદક્ષિણા કરતા રહે છે. જ્યાં સુધી ત્યાં બીજો ઈ ઉત્પન્ન થતો નથી. ત્યાં સુધીમાં તેઓ ત્યાંના ચાર પાંચ સામાનિક દેવો એ ઈદ્રના સ્થાન પર રહે છે. અને જ્યારે ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે એ સામાનિક દેવો તે સ્થાનને છોડી દે છે. એ સ્થાન ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી ઈદ્રથી રહિત બનેલ રહે છે. હે ભગવન્ મનુષ્યક્ષેત્રની બહારના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓ આ બધા દેવો શું ઉર્ધ્વપપત્રક હોય છે? એ દેવો ઉધ્ધપપત્રક હોતા નથી. તેમજ કલ્પોપ પત્રક પણ હોતી નથી. પરંતુ તેઓ વિમાનોપપત્રક હોય છે? ચારોપપત્રક હોતા નથી. સ્થિર ગતિવાળા હોય છે. પાકેલી ઈટના જેવા આકારવાળા એવા લાખો યોજન સુધીનું તેમનું તાપ ક્ષેત્ર છે. એ અનેક હજારની સંખ્યાવાળા બાહ્ય પરિષદના દેવોની સાથે સાથે ઘણાજ જો રથી વગાડવામાં આવેલ વાજીંત્રોના શબ્દોથી નૃત્યના શબ્દોથી અને ગીતના શબ્દોથી જાણે સમુદ્રને વાચાવાળો કરતા ન હોય તેમ કરીને દિવ્ય એવા ભોગ ભોગોને ભોગવતું રહે છે. ચંદ્રની અપેક્ષાએ તેઓ ભલેશ્યાવાળા છે. શીત લેશ્યાવાળા છે. મંદલે -ળા છે. ચિત્રાંતર લેશ્યાવાળા છે. કૂટની માફક તેઓ એકજ સ્થાન પર રહે છે. :રસ્પરમાં એક બીજાના તેજની સાથે જેઓના તેજ મળેલ છે, એવા પ્રકારની લે આથી તેઓ એ પ્રદેશોને ચારે બાજાએથી ચમકાવે છે. ઉદ્યોતિત કરે છે, તપાવે છે. પ્રકાશિત કરે છે. યાવતું જ્યાં સુધી ત્યાં બીજો ઈદ્ર ઉત્પન્ન થતો નથી. ત્યાં સુધી ચાર કે Page #132 -------------------------------------------------------------------------- ________________ 130 જીવાજીવાભિગમ - ડાહી../૨૮૮ પાંચ સામાનિક દેવોએ સ્થાન પર ઈદ્રના જે તેમની સંભાળ રાખે છે. તેમના ઈકનું એ સ્થાન ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે છ મહિના સુધી દ્ર વિનાનું ખાલી રહે છે. [28] પુષ્કરવર દ્વીપને પુસ્કરવરોદ નામના સમુદ્ર ચારે બાજુથી ઘેરેલ છે અને એ સમુદ્ર ગોળ છે. તથા વલયનો આકાર હોય છે. હે ભગવનું આ પુષ્કરવારોદ સમુદ્રનો ચક્રવાલ વિધ્વંભ કેટલો છે? અને તેનો પરિક્ષેપ કેટલો હે ગૌતમ ! તેનો ચક્રવાલ વિખંભ અને તેનો વિખંભ બંને સંખ્યાત લાખ યોજનોનો છે. પુષ્કરોદ સમુદ્રના ચાર દ્વારા કહેવામાં આવેલા છે. આ બધા દ્વારોનું પરસ્પરનું અંતર સંખ્યાત લાખ યોજનાનું થાય છે. પુષ્કરવા સમુદ્રના પ્રદેશ અરૂણવર દ્વીપને સ્પર્શેલા હોવા છતાં પણ પુષ્કરવર સમુદ્રનાજ કહ્યા છે. ત્યાં મરેલા જીવો ત્યાં પણ ઉત્પન્ન થાય છે, અને બીજે પણ ઉત્પન્ન થઈ જાય છે. પુષ્કરોદ સમુદ્રનું પાણી સ્વચ્છ છે. પથ્ય છે. જાતિવંત છે. હલકું છે. અને સ્વભાવથી જ તે સ્ફટિક રત્નના જેવું નિર્મળ અને પ્રકૃતિથીજ તે મધુર રસવાળું છે. અહીંયા શ્રીધર અને શ્રી પ્રભ નામના બે દેવો કે જેઓ મહર્બિક વિગેરે વિશેષણોવાળા છે, અને એક પલ્યો પમની સ્થિતિવાળા છે તેઓ રહે છે. એજ કારણથી હે ગૌતમ! તેનું નામ પુષ્કરોદ સમુદ્ર એ પ્રમાણે કહેવામાં આવેલ છે. યાવતુ એ નિત્ય છે. ત્યાં સંખ્યાત ચંદ્રમાઓએ પહેલા પ્રકાશ આપ્યો હતો આપે છે અને આપશે. યાવતું સંખ્યાત કોડા કોડી તારાગણો પહેલાં ત્યાં સુશોભિત થયા હતા થાય છે. અને થશે. [29] પુષ્કરોદ સમુદ્રની ચારે બાજુ વરૂણવર દ્વીપ છે. આ દ્વીપ ગોળ છે. અને વલયના આકાર જેવા આકાર વાળો છે. તેનો સમચક્રવાલ વિધ્વંભ પહોળાઈમાં સંખ્યાત લાખ યોજનાનો છે. અને પરિક્ષેપ પણ તેની સંખ્યાત લાખ યોજનાનો છે. તેની ચારે બાજુ પાવર વેદિકાની ચારે તરફ એક વનખંડ છે. વરૂણદ્વીપના જે પ્રદેશો વણવર સમુદ્રને સ્પર્શે છે તે વરૂણ દ્વીપના કહેવાશે. અને જે વરૂણ સમુદ્રના પ્રદેશો અરૂણદ્વીપને સ્પર્શેલા છે તે વરૂણ સમુદ્રના જ કહેવાશે. એજ પ્રમાણે વરૂણવર દ્વીપમાં મરેલા જીવો ત્યાં પણ ઉત્પન્ન થાય છે. અને અન્યત્ર પણ ઉત્પન્ન થાય છે. અહીંયાં નાની મોટી અનેક વાવો આવેલ છે, યાવતું બિલ પંક્તિયો છે એ બધી આકાશ અને સ્ફટિકના જેવી સ્વચ્છ છે. તથા એ દરેક બિલપંક્તિયો પાવર વેદિકાઓથી અને વનખંડોથી ઘેરાયેલ છે. એ પદ્રવર વેદિકાઓ મદિરાના જેવા પાણીથી ભરેલ છે. એ પ્રાસાદીય છે, દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. આ નાની મોટી વાવોમાં વાવતું બિલપંક્તિયોમાં અનેક ઉત્પાત પર્વતો છે. યાવતું ખડગ છે. એ બધા સ્ફટિકમય છે. અચ્છ-સ્વચ્છ છે. આ દ્વીપમાં વરૂણ અને વરૂણ પ્રભ નામના બે દેવો રહે છે. તેઓ મહર્બિક વિગેરે વિશેષણો. વાળા છે. અને યાવતુ તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. આ કારણથી તેનું નામ વરૂણવર એ પ્રમાણે કહેવાયેલ છે. અથવા યાવતું તે નિત્ય છે. અહિંયા જ્યોતિષ્કોનું પ્રમાણ સંખ્યાત ગણું છે. અને તારાઓનું પ્રમાણ કોડા કોડીનું છે. [291 વરૂણવર દ્વીપની ચારે તરફ વરૂણોદધિ સમુદ્ર છે. આ સમુદ્ર ગોળ છે. અને વલયના આકાર જેવો છે. આ દ્વીપ સમચક્રવાલ વિધ્વંભ વાળો છે. વિષમચક્રવાળ વિકંભવાળો નથી. વિગેરે તેનો વિખંભ અને પરિક્ષેપ સંખ્યાત હજાર યોજનાનો છે. તેના ચારે દ્વારોનું પરસ્પરનું અંતર સંખ્યાત હજાર યોજનાનું છે. તેની ચારે બાજુ એક પદ્મવર Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર ใน વેદિકા અને પાવર વેદિકાની ચારે તરફ એક વનખંડ છે. વારૂણવર સમુદ્રના જે પ્રદેશો વરૂણવર દ્વીપને સ્પર્શેલા છે, તે પ્રદેશો વારૂણવર સમુદ્રના કહેવાશે. અહીના જીવો મરીને આ દ્વીપમાં પણ ઉત્પન્ન થાય છે અને અન્યત્ર પણ ઉત્પન્ન થાય છે. વરૂણોદ સમુદ્રનું જલ લોક પ્રસિદ્ધ ચંદ્રપ્રભા નામની સુરા જેવું હોય છે, મણિશલાકા નામની સુરા જેવી હોય છે, વરવારૂણી જેવી હોય છે. પત્રાસવ જેવો હોય છે. જેવો પુષ્પાસવ હોય છે, ફળાસિવ જેવો હોય છે. સોયાસવ જેવો હોય છે, અર્જર સાર જેવો હોય છે, મદ્વીકાસાર જેવો હોય છે. કાપિ શાયન જેવું હોય છે. સારી રીતે પકાવેલ ક્ષોદ રસ જેવો હોય છે, વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ પર્યન્તના વિશેષણોથી યુક્ત સુરા-શરાબ-દારૂ જેવો હોય છે. એજ પ્રમાણે મિઠાશ વિગેરેથી યુક્ત તે સમુદ્રનું જળ હોય છે. તેથી આ મીઠાશ વિગેરે નિમિત્તને લઈને આનું નામ વારૂણી પર સમુદ્ર એવું કહેવાયું છે. પ્રભુના આ પ્રમાણે કહેવાથી ફરીથી ગૌતમ સ્વામીએ પૂછ્યું કે હે ભગવનું વારૂણોદક સમુદ્રનું જળ આવા પ્રકારના વર્ણવાળું છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમકે વરૂણ સમુદ્રનું જળતો સ્વાદમાં આ સુરા વગેરેના સમૂહથી વિશેષ ઈષ્ટતર છે. કાનડતર છે, પ્રિયતર છે. મનોજ્ઞતર છે. અને મન આમતર છે આ કારણથી હે ગૌતમ! આ સમુદ્રનું નામ વરૂણવર સમુદ્ર એ પ્રમાણે કહેવાયેલ છે. એ વરૂણવર સમુદ્રમાં વારૂણ અને વરૂણકાંત એ નામના બે દેવો રહે છે. તેથી આ દેવોનો ત્યાં સભાવ હોવાના કારણથી આ સમુદ્રનું નામ એ પ્રમાણે થયેલ છે. તથા આ સમુદ્રનું નામ યાવત્ નિત્ય છે, અહીયાં સઘળા જ્યોતિષ્ક દેવો સંખ્યાત જ છે. તેમ સમજી લેવું. [22] વણવર સમુદ્રને ક્ષીરવર નામનો દ્વીપ ચારે બાજુએથી ઘેરીને રહેલ છે. આ દ્વીપ ગોળ છે. અને ગોળ વલયના આકારવાળો છે. તેથી એને સમચક્રવાલ સંસ્થાનવાળો કહેવામાં આવેલ છે. તેનો સમચક્રવાલ વિધ્વંભ એક લાખ યોજનનો કહેવામાં આવેલ છે. અને તેનો પરિક્ષેપ પણ એટલો જ કહેલ છે. હે ભગવનું લીવર દ્વિીપના જેટલા પ્રદેશો ક્ષીર સમુદ્રને સ્પર્શેલો છે. તે પ્રદેશો ક્ષીરવર દ્વીપના કહેવામાં આવશે ? કે ક્ષીરવર સમુદ્રના કહેવાશે ? હે ગૌતમ ! એ પ્રદેશો ક્ષીરવર દ્વીપનાજ કહેવામાં આવશે. હે ભગવનું ક્ષીરવર દ્વીપના જીવો જ્યારે મરે છે તો મરીને તેઓ શું ત્યાંજ ઉત્પન્ન થાય છે? અથવા તે સિવાયના કોઈ બીજા સ્થાનમાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! એવોક કોઈ નિયમ નથી કે ત્યાં મરેલા જીવો ત્યાંજ ઉત્પન્ન થાય બીજે ઉત્પન્ન થાય નહીં. હે ભગવનું ક્ષીરવર દ્વીપ એ પ્રમાણેનું આ દ્વીપનું નામ શા કારણથી થયેલ છે ? હે ગૌતમ ! ક્ષીરવર દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની મોટી વાવો છે. યાવતુ બિલપંકિતયો છે. તેમાં દૂધના જેવું પાણી ભરેલું છે. તેમાં ઉત્પાદ પર્વતો છે. પર્વતોની ઉપર આસન છે. મંડપો છે. મંડપોમાં પૃથ્વીશિલાપટ્ટકો છે. આ શિલાપટ્ટકો સર્વાત્મના રત્નમય છે. સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં આગળ અનેક વાનવ્યન્તર દેવો અને દેવિયો ઉઠે છે, બેસે છે. સુવે છે. યાવતુ પૂર્વક વિહાર કરે છે અહીંયાં પુંડરીક અને પુષ્પદંત એ નામના બે દેવો રહે છે. તેઓ મહર્બિક વિગેરે વિશેષણો વાળા છે. તેમજ એક પલ્યોપમની સ્થિતિ વાળા છે. આ દ્વીપ આ નામવાળો અનાદિ કાળથીજ પ્રસિદ્ધ થયેલ છે. પહેલાં પણ એજ નામથી પ્રસિદ્ધ હતો, વર્તમાન માં પણ એ એજ નામથી પ્રસિદ્ધ છે પછી પણ રહેશે. અહીયાં પણ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા એ બધા સંખ્યાત છે. આ ક્ષીરવર સમુદ્રને ચારે Page #134 -------------------------------------------------------------------------- ________________ 132 જીવાવાભિગમ - વલસ./૨૯૨ બાજાથી ઘેરીને ક્ષીરોદ નામનો સમુદ્ર આવેલ છે. આ સમુદ્ર ગોળ છે. અને વલયનો જેવા આકારવાળો છે. સમચક્રવાલ સંસ્થાનવાળો છે. વિષમ ચક્રવાલ સંસ્થાનવાળો નથી એ સંખ્યાત હજાર યોજનાના વિસ્તારવાળો છે. અને સંખ્યાત યોજનનીજ તેની પરિધિ છે. હે ભગવનું આ સમુદ્રનું નામ “ક્ષીરોદ સમુદ્ર એ પ્રમાણે શા કારણથી થયેલ છે? હે ગૌતમ ! . ક્ષીરોદ સમુદ્રનું જલ ખાંડ ગોળ અને સાકર મેળવીને ચાતુરત ચક્રવર્તિ માટે ધીમી એવી અગ્નિ પર ઉકાળવામાં આવેલ દૂધનો જેવો સ્વાદ હોય છે, તેવો તેનો સ્વાદ છે અથવા વિશેષ પ્રકારના સ્વાદવાળો છે દીપનીય છે સમસ્ત ઈન્દ્રિયો શરીર અને મનને આનંદ આપનાર થાય છે, વિશેષ પ્રકારના વર્ણથી, રસથી અને સુકોમળ સ્પર્શ વિગેરેથી યુક્ત છે તેથી તેનું એ પ્રમાણેનું નામ કહેવામાં આવેલ છે. હે ભગવનું ક્ષીરસમુદ્રનું જલ ચક્રવતિ માટે તૈયાર કરવામાં આવેલ દૂધનાજ જેવું હોય છે ? હે ગૌતમ ! આ અર્થ બરોબર નથી.કેમકે ક્ષીરોદ સમુદ્રનું જળ તો આ દૂધથી પણ વધારે ઈષ્ટતર યાવતુ આસ્વાદનીય છે. અહિયાં વિમલ અને વિમલપ્રભ નામના બે દેવો નિવાસ કરે છે. આ કારણથી આ સમુદ્રનું નામ “ક્ષીરોદસમુદ્ર એ પ્રમાણે છે. અહીયાં ચંદ્ર સૂર્ય વિગેરે પાંચ પ્રકારના જ્યોતિષ્કદેવો સંખ્યાત છે. [23] ક્ષીર સમુદ્રને ચારે બાજાએ વીંટળાઇને ધૃતવર નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપનો આકાર ગોળ છે. આ વૃતવરદ્વીપ સમચક્રવાલ વિધ્વંભથી યુક્ત છે. વિષમ ચક્રવાળથી યુક્ત નથી, તેનો ચક્રવાલ વિભ સંખ્યાત હજાર યોજનનો છે. અને તેની પરિધિ ત્રણ ગણાથી અધિક છે. હે ભગવનું આ દ્વીપનું નામ ધૃતવરદ્વીપ એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવેલ છે ? હે ગૌતમ! આ વૃતવર દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની, મોટી વાવો છે યાવતુ તે બધી વાવો છૂતના જેવા પાણીથી ભરેલ છે. તેમાં ઉત્પાત પર્વતથી લઈને ખડ હડ સુધીના પર્વતો છે. આ સઘળા પર્વતો સર્વાત્મના અચ્છ-સ્વચ્છ ભાવતુ પ્રતિરૂપ છે. કનક અને કનકપ્રભ નામના બે દેવો અહીં રહે છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમનું છે. તેઓ મહર્તિક વિગેરે વિશેષણો વાળા છે. ત્યાં ચંદ્ર વિગેરે જ્યોતિષ્ઠ દેવો સંખ્યાત છે. આ વૃતવર દ્વીપને ચારે બાજુથી ઘેરીને બૃતોદક નામનો સમુદ્ર આવેલા છે. આ સમુદ્ર ગોળ છે. અને તેનો આકાર ગોળ વલયના જેવા આકારવાળો છે. તેનો ચક્રવાલ સમ છે વિષમ નથી. દ્વાર પ્રદેશ અને જીવોના સંબંધનું કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. ધૃતોદક સમુદ્રનું જલ એવું છે કે-જેવું શરદ્ કાળનું ગોઘમંડ હોય છે. આ ગોધૃત મંડ શલ્લી વિમુક્ત અને ફુલેલા કરેણના પુષ્પો જેવું કંઈક કંઈક પીળું હોય છે. તથા સરસવના ફુલ જેલું તથા કોરેટની માળા જેવું પીળા વર્ણનું હોય છે. સ્નિગ્ધતા વાળું હોય છે. હે ગૌતમ ધૃતોદકનું જલતો તમોએ કહેલા પ્રકારથી પણ વધારે ઈષ્ટ હોય છે. અને અધિકતર આસ્વાદ્ય હોય છે. આ દ્વીપમાં કાંત અને સુકાંત એ નામના બે દેવો નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા છે. અને તેઓની સ્થિતિ એક પત્યની છે. એ કારણથી આ સમુદ્રનું નામ ધૃતોદક એ પ્રમાણે થયેલ છે. અથવા તો નિત્ય છે. અહીયાં તારાગણ સુધીના જ્યોતિષ્ક દેવો અસંખ્યાત છે. આ વૃતોદક સમુદ્રને ઈક્ષરસ નામનો દીપ ચારે બાજુએ ઘેરીને રહેલ છે. આ દ્વીપ ગોળ છે તેથી તેને વલયના જેલા ગોળ આકરવાળો કહેવામાં આવેલ છે. આ દ્વીપના. વર્ણનમાં જેમ બીજા દ્વીપોનું પહેલા વર્ણન કરવામાં આવી ગયેલ છે. એજ પ્રમાણેનું કથન Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપતિ-૩, દ્વીપસમુદ્ર 137 કરી લેવું જોઇએ. ત્યાં સુપ્રભ અને મહાપ્રભ એ નામના બે દેવો મહર્બિક વિગેરે વિશેષણો વાળા રહે છે. તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. આ કારણથી આ દ્વીપનું નામ ક્ષોદોદક દ્વીપ' અર્થાતુ ઈશુ રસ દ્વીપ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. અહીયાં ચંદ્રથી લઈને તારા રૂપ પર્યન્તના જેટલા જ્યોતિષિક દેવો છે, તે બધા વૃતોદક સમુદ્રમાં કહ્યા પ્રમાણે સંખ્યા જ છે. ક્ષોદવર દ્વીપને ચારે બાજુએથી ક્ષોદોદક નામના સમુદ્ર ઘેરેલ છે. એ ગોળ છે. અને તેનો આકાર વલવના જેવો છે. એ સમચક્રવાલ વિધ્વંભવાળો છે. તેનો સમચક્રવાલ વિખંભ સંખ્યાત હજાર યોજન પ્રમાણનો છે. અને એટલાજ પ્રમાણ વાળી તેની પરિધિ છે.વિગેરે મનોહર પ્રશસ્ત વિશ્રાન્ત સ્નિગ્ધ અને સુકુમાર ભૂમિભાગ જ્યાંનો હોય છે, એવા દેશમાં નિપુણ કૃશિકાર-દ્વારા કાષ્ટના લષ્ટ-અને વિશેષ પ્રકારના હળથી ખેડેલી ભૂમિમાં જો સેલડીને વાવવામાં આવી હોય અને બુદ્ધિશાળી પુરૂષ દ્વારા જેનું સંરક્ષણ કરવામાં આવ્યું હોય ઘાસ વગરની જમીનમાં જે વધેવ હોય, અને એજ કાર ણથી જે નિર્મળ અને પાકીને વિશેષ પ્રકારથી વધી ગયેલ હોય તેમજ મીઠા રસથી જે યુક્ત હોય તથા શીતકાળના જંતુઓના ઉપદ્રવ વિનાની બની હોય એવી સેલડીનો ઉપરનો અને નીચેનો મૂળનો ભાગ કાઢીને તથા તેની ગાંઠોને પણ અલગ કરીને બળવાન બળદો દ્વારા યત્રથી પીલીને કાઢવામાં આવેલ રસ કે જે કપડાથી ગાળેલો હોય અને તે પછી સુગંધવાળા પદાર્થો નાખીને સુવાસિત બનાવવામાં આવેલ હોય તે જેવી પધ્ધકારક હલકો સારા વર્ણવાળો વાવતુ આસ્વાદ કરવાને યોગ્ય બની જાય છે. એવું જ ક્ષોદ વર સમુદ્રનું જળ છે. ભગવનું તો શું ક્ષોદવર સમુદ્રનું જળ એવા પ્રકારનું હોય છે? હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. કેમકે સોદરસ સમુદ્રનું પાણી આ વર્ણવેલ પ્રકારથી પણ વધારે ઈષ્ટ યાવતું સ્વાદ લાયક હોય છે. અહીંયાં પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર એ નામના બે દેવો નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા છે. અને એક એક પલ્યોપમની તેઓની સ્થિતિ છે.અહીયાં ચંદ્ર,સૂર્ય ગ્રહ યાવતુ નક્ષત્ર તારાગણ કોટિ કોટિ સંખ્યાત છે. [29] સોદોદક સમુદ્રને નંદીશ્વર નામનો દ્વીપ ચારે બાજુએથી ઘેરીને રહે છે. તે ગોળ છે. અને તેથી તે ગોળ વલયના આકાર જેવો છે. આ નંદીશ્વર દ્વીપ યાવતુ સમચ ક્રવાલ વિધ્વંભથી યુક્ત છે. નંદીશ્વર દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની મોટી વાવો આવેલી છે. બિલ પંક્તિયો, વિવર પંક્તિયો છિદ્રછિદ્રો છે. યાવત્ તેઓ પહેલા સંપાદન કરેલ પુણ્ય કર્મના ફળ વિશેષને ભોગવે છે. અથવા નંદીશ્વર દ્વીપના ચક્રવાલ વિખંભના બહુ મધ્ય દેશ ભાગમાં ચારે દિશાઓમાં ચાર અંજનગિરિ નામના પર્વતો છે. આ અંજન ગિરિ નામના દરેક પર્વતો 84000 યોજનની ઉંચાઈવાળા છે. તે દરેકનો ઉદ્ધધ એક હજાર યોજનાનો છે. મૂળમાં દસ હજાર યોજનની જ લંબાઈ પહોળાઈ વાળા છે. જમીનની ઉપર પણ તે દરેક 10000 યોજનની લંબાઈ પહોળાઇ વાળા છે. તે પછી એક એક પ્રદેશ કમ થતાં થતાં ઉપર એક હજાર યોજન લાંબા પહોળા થઈ ગયા છે. મૂળમાં તેની પરિધિ 31623 યોજનથી કંઇક વધારે છે. જમીન પરની તેની પરિધિ 31623 યોજનમાં કંઈક કમ છે. એ મૂળમાં વિસ્તાર વાળા છે. મધ્ય ભાગમાં સંકુચિત છે. અને ઉપર તરફ પાતળા થયેલ છે. તેથી તેમનું સંસ્થાન ગાયના પુંછ જેવું કહેવામાં આવેલ છે. આ બધા અંજનગિરિ પર્વતો સર્વાત્મના અંજનમય છે. આ બધા અંજન પર્વતોમાંથી દરેક અંજન પર્વતની ઉપરનો ભૂમિભાગ બહુસમરમણીય છે. તે જેમ આલિંગ પુષ્કરનું તલ સમ Page #136 -------------------------------------------------------------------------- ________________ 134 જીવાજીવાભિગમ-૩ હી.સ./૨૯૪ હોય છે, એજ પ્રમાણે તે બિલકુલ સાફ અને સમ છે. આ બહુસમરમણીય ભૂમિભાગોના બહુમધ્ય દેશભાગમાં અલગ અલગ સિદ્ધાયતન અથતુ જિનાલય છે. એક એક સિદ્ધાયતન એક એક સો યોજનની લંબાઈવાળા છે. અને પચાસ પચાસ યોજનની પહોળાઈ વાળા છે. અને 72 બોંતર યોજનાની ઉંચાઈ વાળા છે. તે દરેકમાં સેંકડો સ્તંભો લાગેલા છે. આ ક્રમથી સુધમસિભાના જિનાલયની જેમ દરેક સિદ્ધાયતન-જિનાલયની ચારે દિશાએ ચાર દરવાજાઓ છે. તેમાંથી એક દરવાજાનું નામ દેવ દ્વાર છે. બીજા દરવાજા નું નામ અસુર દ્વાર છે. ત્રીજા દરવાજાનું નામ નામ નાગદ્વાર છે. અને ચોથા દરવાજાનું નામ સુવર્ણ દ્વાર છે. આ દરેક દરવાજાઓની ઉપર એક એક દેવના હિસાબથી ચાર દેવો કે જેઓ મહર્દિક વિગેરે વિશેષણો વાળા અને એક પત્યની સ્થિતિવાળા રહે છે. દેવ, અસુર, નાગ અને સુપર્ણ. દેવ દ્વારની ઉપર દેવ, અસુર દ્વારની ઉપર અસુ, નાગ દ્વાર પર નાગ અને સુપર્ણ દ્વાર પર પર સુપર્ણ દેવ રહે છે. એ દરેક દ્વારા સોળ સોળ યોજનની ઉંચાઈ વાળા છે. આઠ યોજનની તેની પહોળાઈ છે. અને તેનો પ્રવેશ પણ આઠ જ યોજનનો છે. આ સઘળા દ્વારો. સફેદ છે. કનકમય તેની ઉપરના શિખરો છે. એ દ્વારોની ચારે દિશાઓમાં ચાર મુખ મંડપો છે. આ મુખમંડપો એક એક સો યોજનાના લાંબા છે. અને પચાસ પચાસ યોજન પહોળા છે. અને કંઈક વધારે સોળ. યોજનની ઉંચાઈ વાળા છે. તેમાં અનેક સેંકડો થાભલાઓ લાગેલા પ્રેક્ષાગૃહ મંડપોની બહુમધ્ય દેશ ભાગમાં અખાડા છે અક્ષ પાટકોની સમક્ષ-અલગ અલગ મણિપીઠિકાઓ એ મણિ પીઠિકાઓ આઠ આઠ યોજનાની લંબાઈ વાળી છે. અને યાવતુ પ્રતિરૂપ તેની ઉપર સિંહાસનો છે. દરેક મણિપીઠિકાની ઉપર ખૂપ છે. તેની લંબાઈ અને પહોળાઈ 14000 યોજનની છે. અને તેની ઉંચાઈ 14000 યોજનથી કંઈક વધારે છે. આ સ્તૂપોની ચારે દિશાઓમાં ચાર મણિપીઠિકાઓ છે. આઠ યોજનની લંબાઈ પહોળાઈ વાળી છે. અને ચાર યોજનની જાડાઈ વાળી છે. એ સવત્મિના મણિમય યાવતુ પ્રતિરૂપ છે. એ એક એક મણિપીઠિકાની ઉપર અરિહંત પ્રતિમા છે. એ રીતે 4 ચાર જીન અરિહંત પ્રતિમાઓ છે. તેના ઉલ્લેધનું પ્રમાણ પાંચસો ધનુષનું છે. એ સર્વાત્મના રત્નમય છે. અને પદ્માસનથી સુશોભિત છે. સ્તૂપની તરફ બધાનું મુખ છે. પૂર્વ દિશામાં ઋષભગવંત છે. દક્ષિણ દિશામાં વર્ધમાન ભગવંત, પશ્ચિમ દિશામાં ચન્દ્રાનન ભગવંત અને ઉત્તર દિશામાં વારિણ ભગવંત છે. આ ચૈત્ય સ્તૂપોની સામે-દરેક સ્તૂપની સામે એક એક મણિપીઠિકા છે. આ મણિપીઠિકાઓની લંબાઈ પહોળાઈ સોળ યોજનની છે. અને તેની મોટાઈ આઠ યોજનની છે. આ સવત્મિના મણિમય અચ્છ યાવતુ પ્રતિરૂપ છે. આ મણિપીઠિકાઓમાંથી દરેક મણિપીઠિકાની ઉપર એક એક ચૈત્ય વૃક્ષ છે. આ ચૈત્ય વૃક્ષ આઠ આઠ યોજનની ઉંચાઈવાળા છે. વિગેરે મણિપીઠિકાઓની ઉપર અલગ અલગ મહેન્દ્ર ધજાઓ છે. તે ચોસઠ યોજનાની ઉંચાઈવાળી છે. મધ્યભાગમાં જે મણિ પીઠિકાઓ છે, તે સોળ યોજનની લંબાઈ પહોળાઈવાળી છે. અને આઠ યોજનના વિસ્તારવાળી છે. એ સર્વ રીતે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. આ મણિપીઠિકાઓની ઉપર દેવચ્છેદક છે. અને તે સર્વ રીતે રત્નમય છે. આ દરેક દેવચ્છેદકોમાં 108 જીન અથતુ અરિહંત પ્રતિમાઓ તે પોતપોતાના શરીરના પ્રમાણની બરોબર છે. આ બધાનું સઘળું કથન વૈમાનિકની વિજય રાજધાનીમાં રહેલા સિદ્ધાયતનના કથન અનુસાર છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર 135 આ બધા અંજની પર્વતોમાં જે પૂર્વ દિશા નો અંજની પર્વત તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણિયો છે. નંદોતરા, નંદા, આનંદા, અને નંદિવર્ધના. નંદિસેના, અમોઘા, ગોસ્તૃપા અને સુદર્શના આ પ્રમાણેના તેના નામો કેટલેક સ્થળે બતાવેલા છે. આ દરેક નંદા પુષ્કરિણીયો એક એક લાખ યોજન ની લંબાઈ પહોળાઈવાળી છે. તેનો ઉદ્ધઘ દસ યોજનનો છે. તેની પરિધિનું પ્રમાણ 316227 યોજનથી કંઈક વધારે તથા 3 ત્રણ કોસ તથા 2800 ધનુષ અને સાડાતેર આંગળથી કંઈક વધારે છે. એ બધી પૂર્વોક્ત અચ્છ શ્લષ્ણ, વિગેરે વિશેષણોવાળી છે. આ દરેક પુષ્પરણિયોના બહુમધ્ય દેશ ભાગમાં અલગ અલગ દધિમુખ પર્વત છે. એની ઉંચાઈ ચોસઠ હજાર યોજનની છે. જમીનમાં તેનો ઉદ્દેશ એક હજાર યોજનનો છે. એ બધેજ સમાન છે. અને પલંગના આકાર જેવો છે. તેની પહોળાઈ 1000 યોજનની છે. 31623 યોજનાનો પરિક્ષેપ છે. એ બધા સર્વાત્મના. રત્નમય સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. પર્વતની ચારે બાજુ પાવર વેદિકા અને વનખંડ છે. સિદ્ધાયતનનું પ્રમાણ પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તેમાં 108 આઠ જીન અથતિ અરિહંત. પ્રતિમાઓ છે. ઈત્યાદિ તમામ વર્ણન પહેલાં કહ્યા પ્રમાણે કહી લેવું જોઈએ. દક્ષિણ દિશાના જે અંજન પર્વત છે. તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીયો છે. ભદ્રા 1 વિશાલ 2 કુમુદા 3 અને પુંડરિકિણી 4 કોઈ બીજે સ્થળે તેમના નામો આ પ્રમાણે કહ્યા છે. નંદુતરા 1 નંદા 2 આનંદા 3 અને નંદિવર્ધના અહીયાં પણ દધિમુખોનું અને સિદ્ધાયત નોનું કથન કરી લેવું જોઈએ. પશ્ચિમ દિશા તરફ જે અંજન પર્વત છે. તેની ચારે દિશા ઓમાં પણ ચાર નંદા પુષ્કરિણીયો છે. નંદિસેણા 1 અમોઘા 2 ગોસ્તૂપ 3 અને સુદર્શના 4 (ભદ્રા 1 વિશાલા 2 કુમુદ 3 અને પુંડરિકિણી-૪) સિદ્ધાયતનોના કથન સુધી તમામ કથન પહેલાં જેમ કહેવામાં આવી ગયેલ છે એ જ પ્રમાણે છે. દધિમુખોનું વર્ણન અને તેના અંગ પ્રત્યંગોનું વર્ણન પણ પહેલાની જેમજ છે. ઉત્તર દિશામાં જે અંજન પર્વત છે તેની ચારે દિશામાં પણ ચાર નંદા પુષ્કરિણીયો છે. વિજયા 1 વૈજયન્તી 2 જયન્તી 3 અપરા જીત નામની પુષ્કરિણી છે. આ અંજન પર્વતના સંબંધનું અને સિદ્વાયતન સુધીનું તમામ કથન પૂર્વ દિશામાં આવેલ અંજન પર્વતના વર્ણન પ્રમાણે અને ત્યાંના સિદ્ધાયતનોના વર્ણન પ્રમાણેજ છે. અહીંયાં અનેક ભવનપતિ વાનવ્યન્તર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ ચોમા. સાની પ્રતિપદા વિગેરે પર્વ દિવસોમાં વાર્ષિક ઉત્સવના દિવસોમાં તેમજ બીજા પણ અનેક પ્રકારના જેમકે જેમના જન્મકલ્યાણના,દીક્ષા કલ્યાણના, જ્ઞાનકલ્યાણના નિવણકલ્યાણના વિગેરે દિવસોમાં દેવકાર્યોમાં દેવ સમૂહોમાં દેવગોષ્ઠિયોમાં દેવસમવાયમાં તથા દેવોના જીત વ્યવહાર સંબંધી કાર્યમાં દેવ સમૂહોમાં આવે છે. અહીંયાં આવીને આનંદ કીડા કરતા મહા મહિમાવાળા અષ્ટાલિક પર્વની આરાધના કરે છે. નન્દીશ્વરવર દ્વિીપમાં ચક્રવાલ વિધ્વંભવાળા બહુમધ્ય દેશ ભાગમાં ચાર દિશાઓમાં એક એક વિદિશાઓમાં ચાર રતિકર પર્વતો આવેલા છે. એક પૂર્વ દિશામાં બીજો દક્ષિણ પૂર્વ દિશામાં ત્રીજો દક્ષિણ પશ્ચિમ દિશામાં અને ચોથો પશ્ચિમ ઉત્તર વિદિશામાં આ દરેક રતિકર પર્વત ઉંચાઈમાં દસ દસ હજાર યોજનાના છે. તેનો ઉદ્ધઘ એક હજાર યોજનનો છે, આ પર્વતો બધેજ સમ છે. તેનું સંસ્થાન-આકાર ઝાલર જેવું હોય એવા પ્રકારનું છે. તેની પહોળાઈ દસ યોજનની છે. 31662 યોજનનો તે દરેકનો પરિક્ષેપ છે. એ બધા રત્નમય Page #138 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ- વાલી સ./૨૯૪ છે. અચ્છ છે. વાવત પ્રતિરૂપ છે. ઈશાન ખૂણામાં જે રતિકર પર્વત છે તેની એક એક દિશામાં એક એક રાજધાની છે. એ રીતે ચારે દિશાની મળીને ચાર રાજધાનીયો છે. આ ચાર રાજધાનીયો દેવરાજ ઈશાન દેવેન્દ્રની ચાર અગ્રમહિષિયોની છે. આ રાજધાની યોનું નામ નંદોત્તક નંદા, ઉત્તર કુરા, અને દેવકુરા એ પ્રમાણે છે. - પહેલો જે રતિકર પર્વત છે તેની ચારે રાજધાનીઓમાં દેવેન્દ્રની ચાર અગ્રમહિષીયોની જમ્બુદ્વીપના પ્રમાણવાળી ચાર રાજધાનીયો છે. તેના નામો આ પ્રમાણે છે-પૂર્વ દિશામાં સુમના નામની રાજધાની છે. 1 દક્ષિણ દિશામાં આવેલ રાજધાનીનું નામ સૌમનસા છે. 2 પશ્ચિમ દિશામાં આવેલ રાજધાનીનું નામ અચિંમાળી છે. 3 અને ઉત્તર દિશામાં આવેલ રાજધાનીનું નામ મનોરમા છે. 4 તેમાં પહેલી અઝમહિષીની સુમના નામની રાજધાની છે. શિવાનામની બીજી અઝમહિષીની રાજધાનીનું નામ સૌમનસા છે. શચી નામની અમહિષીની રાજધાનીનું નામ અચિંમાલી છે. અને અંજા કા નામની અગ્રમાહિષીની રાજધાજધાનીનું નામ અચિમાલી છે. અને અંજાકા નામની અઝમહિષીની મનોરમા નામની રાજધાની છે. દક્ષિણ અને પશ્ચિમના ખૂણાનો જે રતિકર પર્વત છે તેની ચાર દિશાઓમાં શક્રની ચાર અગ્રમહિષીયોની જંબુદ્વીપના પ્રમાણ વાળી ચાર રાજધાનીયો છે. તે આ પ્રમાણે પૂર્વ દિશામાં ભૂતા દક્ષિણ દિશામાં ભૂતાવતંસા પશ્ચિમ દિશામાં ગોસ્તૃપા અને ઉત્તર દિશામાં સુદર્શના નામની રાજધાની છે. તેમાં અમલા નામની અઝમહિષીની રાજધાનીનું નામ ભૂતા છે, અપ્સરા નામની અગ્નમહિષીની રાજધાનીનું નામ ભૂતાવતંસા છે. નવમિકા નામની અઝમહિષીની. રાજધાનીનું નામ ગોસ્તૃપા છે. અને રોહિણી નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ સુદર્શના છે. ઉત્તર પશ્ચિમ ખૂણામાં જે રતિકર પર્વત છે. તેની ચારે દિશાઓમાં રત્ના 1 રત્નોચ્ચયા 2 સર્વરત્ના 3 અને રત્નસંચયા 4 એ પ્રમાણેના નામ વાળી ચાર રાજધા નીયો છે. તેમાં યથાક્રમ-વસુમતીની રાજધાની રત્ના છે. વસુપ્રભાની રાજધાની રત્નોચ્ચયા છે. સુમિત્રાની રાજધાની સર્વરત્ના છે. અને વસુધરા નામની અઝમહિ પીની રાજધાનીનું નામ રત્નસંચયા છે. આ નંદીશ્વર દ્વીપમાં કૈલાસ અને હરિવાહન નામના મહર્બિક વિગેરે વિશેષણ વાળા અને પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો નિવાસ કરે છે. આ કારણથી હે ગૌતમ ! આ દ્વીપનું નામ નંદીશ્વર દ્વીપ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. અથવા આ દ્વીપ આ પ્રમાણેના નામથી અનાદિ કાળથી ખ્યાતી પામેલ છે. [૧૯૫]નંદીશ્વર દ્વીપને નંદીશ્વર નામના સમુદ્ર ચારે બાજુએથી ઘેરેલ છે. આ સમુદ્ર ગોળ છે. અને ગોળ વલયના આકાર જેવા આકારવાળો છે. આ સંબંધમાં સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. સુમનસ અને સૌમનસ ભદ્ર એ નામના બે દેવો રહે છે. આ દેવો મહર્બિક વિગેરે વિશેષણો વાળા અને એક પલ્યોપમની સ્થિતિવાળા છે. [29] નંદીશ્વર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને અરૂણ નામનો દ્વિીપ આવેલ છે. આ દ્વીપ ગોળ છે. અને તેનો આકાર ગોળ વલયના જેવો છે. અરૂણદ્વીપ સમક્રવાલ સંસ્થાન વાળો છે. તેના સમચક્રવાલ સંસ્થાનનું પરિમાણ સંખ્યાત લાખ યોજનાનું છે. અને તેનો પરિક્ષેપ પણ એટલો જ છે. આ અરૂણ દ્વીપ ચારે બાજાએ પદ્મવર વેદિકાથી અને વનખંડથી વીંટળાયેલ છે. ક્ષોદોદક સમુદ્રના દ્વારોના અંતર પ્રમાણે અહીં પણ અંતર સંખ્યાત લાખ યોજનાનું છે. ત્યાં સ્થળે સ્થળે જેટલી નાની મોટી વાવો વિગેરે જલાશયો છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ 137 પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર તે બધામાં સેલડીના રસ જેવું પાણી ભરેલ છે. યાવતુ પ્રતિરૂપ છે. એ કારણથી તથા અશોક અને વીતશોક એ નામના બે દેવો અહીયાં નિવાસ કરે છે. તેઓ મહર્તિક વિગેરે વિશેષણો વાળા છે, અને તેઓની સ્થિતિ યાવતું એક પલ્યોપમની છે. એ કારણથી આ દ્વિીપનું નામ અરૂણવર દ્વીપ એ પ્રમાણે થયેલ છે તથા એ નામ શાશ્વત અથતુ નિત્ય છે, તથા ચંદ્રાદિક જ્યોતિષ્ક દેવ અહીયાં સંખ્યાત ના પ્રમાણમાં છે. [29] અરૂણવર દ્વીપને ચારે બાજુએથી ઘેરીને અરૂણોદ નામનો સમુદ્ર રહેલ છે. એ સમુદ્ર ગોળાકાર છે, અને ગોળ વલયના જેવો તેનો આકાર છે. તેના પણ સમચક્ર વાલનો વિસ્તાર એક લાખ યોજનાનો છે. અને તેનો પરિક્ષેપ પણ એટલો જ છે. તેમાં જે જળ ભરેલું છે સેલડીના રસ જેવું મીઠું વિગેરે વિશેષણોવાળું છે. અહીંયાં સુભદ્ર અને સુમનભદ્ર નામના બે દેવો નિવાસ કરે છે. તેઓ મહર્તિક વિગેરે વિશેષણો વાળા છે. યાવતુ તેઓ એક પલ્યોપમની સ્થિતિવાળા છે. આ કારણથી આ સમુદ્રનું નામ અરૂણ વર દ્વીપનો પરિક્ષેપી હોવાથી અથવા આભૂષણ વિગેરેની કાન્તીથી જેનું જલ અરૂણ હોવાથી અરૂણોદ એ પ્રમાણે કહેવાયું આ અરૂણવર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલો અરૂણવર નામનો દ્વીપ પણ ગોળ અને ગોળ વલયના આકાર જેવા આકારવાળી છે. ત્યાં જે વાવો વિગેરે જળાશયો છે તેમાં સેલડીના રસ જેવું જલ ભરેલ છે. તેમાં ઉત્પાદ પર્વતો છે. એ પર્વત સર્વાત્મના વજમય છે. અચ્છમ્પ્લણ વિગેરે વિશેષણો વાળો છે. યાવઐતિરૂપ છે. આ દ્વીપમાં અરૂણવર ભદ્ર અને અરૂણવર મહાભદ્ર નામના બે દેવો રહે છે. યાવતુ તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. તે કારણથી તે દ્વીપનું એ પ્રમાણે નામ થયેલ છે. અહીયાં ચંદ્ર, સૂર્ય વિગેરે જ્યોતિષ્કદેવો સંબંધી કથન ક્ષીરોદસમુદ્રના પ્રકરણ પ્રમાણે જ છે. એજ પ્રમાણે અરૂણવર દ્વીપને અરૂણવર નામનો સમુદ્ર ચારે તરફથી ઘેરીને રહેલ છે. આ એક પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો કે જેઓનું નામ અરૂણવર અને અરૂણ મહાવર છે તેઓ રહે છે. અરૂણવર સમુદ્રને અરૂણહરાવભાસ નામના દ્વીપે ચારે બાજુથી ઘેરેલ છે. દેવોના નામો અરૂણવરભદ્ર અને અરૂણવરમહાભદ્ર તેમના પરિવાર વિગેરે તથા સ્થિતિ પૂર્વોક્ત પ્રમાણે જ છે. [298- ૨૯અરૂણવરાવભાસ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલ કુંડલ નામનો દ્વીપ છે આ દ્વીપ પણ વૃત્ત-છે. અહીયાં કુંડલભદ્ર અને કુંડલમહાભદ્ર આ નામો વાળા દેવો રહે છે. એક પલ્યોપમની સ્થિતિવાળા છે. આ કુંડલોદ સમુદ્રમાં ચક્ષુકાંત અને શુભ ચક્ષુકાંત આ નામવાળા બે દેવો નિવાસ કરે છે. એ કારણથી આ દ્વીપનું નામ કુંડલોદ દ્વીપ એ પ્રમાણે કહેવાયું છે. કુંડલોદ સમુદ્રની ચારે બાજુ, કુંડલવર દ્વીપ આવેલો છે. આના સંબંધી કથન પણ ક્ષોદોદક સમુદ્રના કથન પ્રમાણે જ છે. આ દ્વીપમાં કુંડલવર ભદ્ર અને કુંડલવર મહાભદ્ર એ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. આ દ્વીપનું નામ કુંડલવર દ્વિપ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. કુંડલવર દ્વીપની ચારે બાજુએ કુંડલવર નામનો સમુદ્ર છે. અહીયાં કુંડલવર અને કુંડલવર મહાવર એ નામવાળા બે દેવો રહે છે. યાવતું તેઓ એક પલ્યોપમની સ્થિતિવાળા કુંડલ સમુદ્રની ચારે બાજુએ કુંડલવરાવભાસ મહાભદ્ર આ નામવાળા બે દેવો નિવાસ કરે છે કુંડલવર ભાસદ સમુદ્ર કુંડલવરભાસ દ્વિીપની ચારે બાજુ આવેલ છે. આ સમુદ્ર ગોળ છે. આ સમુદ્રમાં કુંડલવરાવભાસવર અને કુંડલાવાભાસમહાવર એ નામવાળા બે દેવો નિવાસ કરે છે. યાવતુ તેઓની સ્થિતિ Page #140 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ - ૩ઢીસ./ર૯૯ એક પલ્યોપમની છે. તેમાં એક પૂર્વાધિપતી છે અને બીજો અપરાધાધિપતિ છે. અહીયાં ચંદ્ર, સૂર્ય વિગેરે જ્યોતિષ્ક દેવોનું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. આ કુંડલ દ્વીપ ત્રણ પ્રત્યવતાર વાળો કહેલ છે જેમકે અરૂણહરાવભાસ સમુદ્ર પરિક્ષાવાળો કુંડલદ્વીપ 1 કુડલ દ્વીપના પરિક્ષેપવાળો કુંડલસમુદ્ર 2 કુંડલ સમુદ્ર ના પરિક્ષેપ વાળો કુંડલવર દ્વિીપ, કુંડલવરાવભાસ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રૂચક નામનો દ્વીપ આવેલ છે. આ દ્વિીપ પણ વૃત્ત-ગોળ છે. આ દ્વીપ સમચક્રવાલ વાળો છે. તેનો સમચક્રવાલ વિખંભ સંખ્યાત લાખ યોજનાનો છે. અને તેનોપરિક્ષેપ પણ એટલોજ છે. સવર્થિ અને મનોરમ નામના બે દેવો ત્યાં નિવાસ કરે છે. તે પૈકી એક પૂર્વાર્ધનો અધિપતિ છે, બીજો અપરાઈનો અધિપતિ છે. વાવત એક પલ્યોપમની સ્થિતિ વાળા છે. રૂચક દ્વીપને ચારે બાજુથી ઘેરીને રૂચકોદ નામનો સમુદ્ર છે. આ સમુદ્ર ગોળ છે, આના સંબંધનું કથન ક્ષોદોદક સમુદ્રના કથન પ્રમાણે જ છે. તેનો સમચક્રવાલ વિખંભ સંખ્યાત લાખ યોજનાનો છે, અને તેનો પરિક્ષેપ પણ એટલો જ છે, તેને પૂર્વ વિગેરે ચારે દિશામાં ચાર દરવાજ છે. તે દરવાજાઓનું પરસ્પરનું અંતર એક લાખ યોજન છે, એ જ પ્રમાણેનું સઘળું કથન સમજી લેવું. આ રૂચક સમુદ્રમાં સુમન અને સૌમનસ નામના બે દેવો નિવાસ કરે છે અને તેઓ મહર્તિક વિગેરે વિશેષણો વાળા અને યાવતુ તેમની સ્થિતિ એક પલ્યોપમની છે, રૂચક દ્વીપથી લઈને બીજા બધા દ્વીપોમાં અને સમુદ્રોમાં ચક્રવાલ વિખંભ અસંખ્યાત યોજનાનો છે. તથા તેનો પરિક્ષેપ પણ એટલોજ છે. બધા દ્વીપોમાં વિજ્યાદિ દ્વારો છે, અને દ્વારોનું પરસ્પરનું અંતર અસંખ્યાત યોજનાનું છે. રૂચકોદક સમુદ્રને રૂચકવર નામના દ્વીપ ચારે બાજુથી ઘેરેલ છે, આ દ્વીપ ગોળ છે. અહીયાં રૂચકવર ભદ્ર અને રૂચકવર મહાભદ્ર એ નામવાળા બે દેવો છે, રૂચકવર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રૂચકવર એ નામનો દ્વિીપ આવેલ છે. એ દ્વીપ ગોળ છે, આ રૂચકવરોદ સમુદ્રમાં રૂચકવર અને રૂચક મહાવર એ નામોવાળા બે દેવો રહે છે. રૂચક વરોદ સમુદ્રને ચારેબાજુથી ઘેરીને રૂચકવરાવભાસ નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપ વૃત્ત-છે, આ દ્વીપમાં રૂચકવરાવભાસભદ્ર અને રૂચકવરાવભાસમહાભદ્ર નામવાળા બે દેવો નિવાસ કરે છે, તે રૂચકવરાવભાસ દ્વીપને ચારે બાજુથી વીંટીને રહેલ રૂચકવરાવ ભાસ નામનો સમુદ્ર આવેલ છે. રૂચકવરાવભાસવર અને રૂચકવરારાવભાસમહાવર એ નામવાળા બે દેવો નિવાસ કરે છે. ૩િ૦૦]રૂચકવરાવભાસ સમુદ્રને ચારે તરફથી ઘેરી હાર નામનો દ્વીપ આવેલ છે. આ હાર દ્વીપ માં હારભદ્ર અને હાર મહાભદ્ર એ નામના બે દેવો રહે હારદ્વીપને ચારે બાજુથી ઘેરીને હારોદ નામનો સમુદ્ર છે. હારોદસમદ્રમાં હારવર અને હારમહાવર એ નામના બે દેવો રહે હારીદસમુદ્રને ઘેરીને હારવર, એ નામ વાળો દ્વીપ આવેલ છે. આ દ્વિીપમાં હારવરભદ્ર અને હારવરમહાભદ્ર એ નામના બે દેવો નિવાસ કરે છે. હાર વરદ્વીપને ઘેરીને હારવર નામનો સમુદ્ર આવેલ છે. તેમાં હારવર અને હારવર મહાવર એ નામ વાળા બે દેવો રહે છે. હારવરસમુદ્રને ઘેરીને હારવરાવભાસ નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં હારવરાવભાસભદ્ર અને હારવરાવભાસમહાભદ્ર એ નામો વાળા બે દેવો રહે છે. હારવરાવભાદ્વીપને ચારે બાજુઓથી ઘેરીને હારરાવભાસ એ. નામવાળો સમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં હારવરાવભાસવર અને હાવરાવભાસ Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, દ્વિીપસમુદ્ર 139 મહાવર એ નામવાળા બે દેવો રહે એજ પ્રમાણે સઘળા દ્વીપો અને સઘળા સમુદ્રો ત્રિપ્રત્ય વતારવાળા સમજવા યાવતું સૂર્યવરાવભાસસમુદ્ર પર્યન્ત સમજવું. તેમાં ક્રમપૂર્વક સૂર્યદ્વીપમાં સૂર્યભદ્ર અને સૂર્યમહાભદ્ર આ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. સૂર્યસમુદ્રમાં સૂર્યવર અને સૂર્યમહાવર એ નામ વાળા બે દેવો રહે છે. સૂર્યવર દ્વીપમાં સૂર્યવર ભદ્ર અને સૂર્યવરમહાભદ્ર એ નામ વાળા બે દેવો રહે છે. સૂર્યવર સમુદ્ર માં સૂર્યવર અને સૂર્યવર મહાવર એ નામના બે દેવો રહે છે. સૂર્યવરાવભાસ નામના દ્વીપ માં સૂર્યવરાવ ભાસભદ્ર અને સૂર્યવરાવભાસમહાભદ્ર એ નામના બે દેવો રહે છે. સૂર્યવરાવભાસસમુદ્રમાં સૂર્યવરાવભાસવર અને સૂર્યવરાવભાસમહાવર એ નામવાળા બેદેવો રહે છે. ક્ષોદવર દ્વીપથી લઈને સ્વયંભૂરમણ પર્યન્તના દ્વીપ અને સમુદ્રોમાં વાવો આવેલી છે યાવતુ બિલપંક્તિયો ક્ષોદોદક અથત સેલડીના રસ જેવા જલથી ભરેલી છે. અને આ જેટલા અહીંયાં પર્વતો છે એ બધા સર્વ રીતે વજમય છે. સૂર્યવરા વભાસ સમુદ્રની આગળ જે દ્વીપો અને સમુદ્રો છે તેના સંબંધમાં એમ કહેવામાં આવે છે. સૂર્યવરાવભાસ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને દેવ એ નામ વાળો દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં દેવભદ્ર અને દેવમહાભદ્ર એ નામ વાળા બે દેવો રહે છે. દ્વીપને દેવીદ એ નામ વાળા સમુદ્ર ચારે બાજુથી ઘેરેલ છે, દેવવર અને દેવમહાવર નામના બે દેવો નિવાસ કરે છે. વાવતુ દેવોદક સમુદ્રને નાગદ્વીપે ઘેરેલ છે. આ દ્વીપમાં નાગભદ્ર અને નાગમહાભદ્ર એ નામ વાળા બે દેવો રહે છે. આ નાગદ્વીપને ચારે બાજુએથી ઘેરીને નાગસમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં નાગવર અનેનાગમહાવર એ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. નાગસમુદ્રને ચારે બાજુએથી ઘેરીને ભૂત નામનો દ્વીપ છે. આ દ્વીપમાં ભૂતભદ્ર અને ભૂતમહાભદ્ર એ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. ભૂતદ્વીપને ચારે બાજુએથી ઘેરીને ભૂત એ નામનો સમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં ભૂતવર અને ભૂતમહાવર એ નામના બે દેવો નિવાસ કરે છે ભૂતસમુદ્રને ઘેરીને સ્વયંભૂરમણ દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર અને સ્વયંભૂરમણ મહાભદ્ર નામના બે દેવો રહે છે. સ્વયંભૂરમણ દ્વીપને સ્વયંભૂરમણ નામ ના સમુદ્ર ચારે બાજુએથી ઘેરેલ છે. આ સમુદ્ર ગોળ છે. અને વલયના આકાર જેવા આકાર વાળો છે. આ સ્તંભૂરમણ સમુદ્ર અસંખ્યાત લાખ યોજનાના વિસ્તારવાળો છે. અને તેનો પરિક્ષેપ પણ એટલો જ છે. હે ભગવનું સ્વયંભૂરમણસમુદ્રનું પાણી અચ્છ આકાશ અને સ્ફટિક મહીના જેવું નિર્મળ છે. પથ્ય છે. સત્ય-અનાવિલ છે. અર્થાત્ મલિનતા વગરનું છે. હલકું છે. ભારે નથી. સ્વભાવથી જ જલના રસથી પરિપૂર્ણ છે. આ સ્વયંભૂરણ સમુદ્રમાં સ્વયંભૂરમણવર અને સ્વયંભૂરમણમહાવર નામવાળા બે દેવો નિવાસ કરે છે. તેઓની સ્થિતિ એક એક પલ્યોપમની છે. એ જ કારણથી હે ગૌતમ આ સમુદ્રનું નામ “સ્વયંભૂરમણ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. દેવના કથનથી લઈને સ્વયંભૂરમણ સમુદ્રના કથન પર્યન્ત ત્રિપ્રકાર પણું કહેવામાં આવેલ નથી. [301 હે ભગવનું જબૂદ્વીપ વિગેરે નામ વાળા કેટલા દ્વીપો આવેલા છે? હે ગૌતમ ! જંબુદ્વીપ એ નામ વાળા અસંખ્યાત દ્વીપો કહેવામાં આવેલા છે. હે ભગવદ્ લવણ સમુદ્ર એ નામથી કેટલા સમુદ્રો કહ્યા છે? હે ગૌતમ! લવણ સમુદ્ર આ નામથી અસંખ્યાત સમુદ્રો આવેલા છે. એ જ પ્રમાણે ધાતકીખંડ એ નામવાળા દ્વીપો પણ અસંખ્યાત છે, એજ પ્રમાણે યાવતું અસંખ્યાત દ્વીપો સૂર્યવરાવભાસ દ્વીપ એ નામવાળા Page #142 -------------------------------------------------------------------------- ________________ 140 જીવાજીવાભિગમ- સી.સ. 301 કહેવામાં આવેલા છે. પરંતુ દેવ દ્વીપ એક જ કહેલો છે. દેવો સમુદ્ર પણ એક જ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે નાગદ્વીપ, નાગસમુદ્ર, યક્ષદ્વીપ યક્ષસમુદ્ર ભૂતદ્વીપ ભૂતસમુદ્ર અને સ્વય ભૂરમણ. દ્વીપ અને સ્વયંભૂરમણ, સમુદ્ર એ બધા એક એક છે. 3i02] હે ભગવનું લવણ સમુદ્રનું જળ આસ્વાદમાં કેવું કહેવામાં આવેલ છે ? ગૌતમ! લવણ સમુદ્રનું જળ મળયુક્ત છે, રજથી વ્યાપ્ત છે. સેવાળ વિગેરે વિનાનું છે. ઘણા સમયથી સંગ્રહ થયેલ જલના જેવું છે, ખારૂં છે, કડવું છે, તેથી જ પીવા લાયક છે. નથી. હે ભગવનું કાલોદ સમુદ્રનું જલ સ્વાદમાં કેવું છે? હે ગૌતમ! કાલોદ સમુદ્રનું જલ પોતાના સ્વાભાવિક અર્થાતુ અકૃત્રિમ રસથી આસ્વાદ્ય છે. મનોજ્ઞ છે. પરિપુષ્ટ છે. કૃષ્ણનામ કાળું છે. અને ઉદક રાશીની કાંતી જેવી કાળી હોય છે. એવી કાંતિવાળું છે. હે ભગવનું પુષ્કરવર સમુદ્રનું જળ કેવા સ્વાદ વાળું છે? હે ગૌતમ! પુષ્કરવર સમુદ્રનું જલ પોતાના સ્વભાવિક રસથી અચ્છે છે. પરમ નિર્મળ છે. ઉત્તમમાં ઉત્તમ છે. જાતિવાળું છે. જલ્દી પચી જાય છે. તેમજ તે સ્ફટિક મણિની કાંતી જેવું કાંતિવાળું છે. હે ભગવન્! વરૂણોદ સમુદ્રનું જળ કેવા સ્વાદ વાળું હે ગૌતમ ! વરૂણોદ સમુદ્રનું જલ પત્રાસવ જેવું હોય છે, સોયાસવા જેવું હોય છે, ખરાસવ જેવું હોય છે જે સર્વથી ઉત્તમ હોય છે. એવી રીતનું એ વરૂણોદ સમુદ્રનું જલ હોય છે. વરૂણોદ સમુદ્રનું જલ સ્વાદમાં આ ઉપર વર્ણવવામાં આવેલ બધાજ પ્રકારના આસ્વાદોના રસથી પણ વધારે ઈષ્ટ છે. ચાતુરન્ત ચક્રવર્તિ રાજા માટે ચાર સ્થાનોથી પરિણત થયેલ દૂધ કે જે ધીમા અનિની ઉપર ઉકાળ વામાં આવે છે. “યાવતું તે સ્પર્શ દ્વારા વિશેષ પ્રકારનું બની જાય છે. ક્ષીરદ સમુદ્રનું જળતો તેનાથી પણ વિશેષ પ્રકારના સ્વાદવાળું હોય છે. જેમ શલ્લકી અથવા કરેણના ફુલના વર્ણ જેવો શરદ્ ઋતુના ગાયના ઘીનું મંડ-તર જે ગાયના સ્તનોમાંથી નીકળતાંજ દૂધને ગરમ કરવાથી દૂધની ઉપર આવી જાય છે. વર્ણ વિગેરેથી વિશિષ્ટ બનેલ સ્વાદ વાળું બને છે. એજ ગોધૃતવર સમુદ્રનું જલ તો તેથી પણ વધારે સ્વાદ વાળું છે. જાતિવંત સેલડી તે પાકે ત્યારે હરિતાલની જેમ પીળી થઈ જાય છે. એ સેલડીના ઉપરનો અને નીચેના ભાગને કાપીને કાઢી નાખીને સારા બળવાનું બળદો દ્વારા ચલાવવામાં આવેલ યત્રમાંથી રસ નીકળે છે, અને તે રસને કપડાથી ગાળી લેવો જોઈએ કે જેથી તૃણાદિ વિનાનો બની જાય. અને તે પછી તેમાં દાલચિની, ઈલાયચી, કેસર, કપૂર વિગેરે સુગંધવાળા દ્રવ્યો મેળવીને તેને સુવાસિત બનાવી લેવો જોઈએ તેમ બનાવવાથી તે અત્યંત પથ્યકારી, નિરોગી, હલકો બની જાય છે. અને વર્ણ વિગેરેથી વિશેષ પ્રકારનો બની જાય છે. ક્ષોદોદક સમુદ્રનું જલ એનાથી પણ વધારે સ્વાદવાળું હોય છે. આજ પ્રમાણે યાવતું સ્વયંભૂરમણ સમુદ્રના જલના સ્વાદ વર્ણન પર્યન્ત કહી લેવું. હે ભગવનું કેટલા સમુદ્રો પ્રત્યેક રસવાળા છે ? હે ગૌતમ ! ચાર સમુદ્રો પ્રત્યેક રસવાળા કહેવામાં આવેલા છે. તે નામો આ પ્રમાણે છે. લવણ સમુદ્ર, વરૂણોદ સમુદ્ર, સરોદ સમુદ્ર અને વૃતોદ સમુદ્ર. હે ભગવન કેટલા સમુદ્રો કે જેનું પાણી પરસ્પરમાં સરખું હોય એવા છે? હે ગૌતમ ! ત્રણ સમુદ્રોજ એવા છે કે જેનું પાણી પરસ્પર સરખું છે. કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર બાકીના જે સમુદ્રો છે; એ બધાનું જલ હે શ્રમણ આયુષ્મનું પ્રાયઃ ક્ષોદ-સેલડીનો રસ જેવો હોય છે, [303 હે ભગવન્! કેટલા સમુદ્રો એવા પ્રકારના કહેવામાં આવ્યા છે કે જે ઘણા Page #143 -------------------------------------------------------------------------- ________________ 141 પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર માછલાઓ, અને કાચબાઓથી વ્યાપ્ત છે? હે ગૌતમ ! ત્રણ જ સમુદ્રો એવા કહ્યા છે લવણ સમુદ્ર, કાલોદ સમુદ્ર, અને સ્વયંભૂરમણ સમુદ્ર, બાકીના જે સમુદ્રો છે. તે બધા થોડા માછલા અને કાચબાઓથી યુક્ત છે. લવણ સમુદ્રમાં મચ્છ જાતવાળા જીવોની જાતિ પ્રધાન કુલ કોટિયોની યોનિઓ સાત લાખ કહેવામાં આવેલ છે. કાલોદસમુદ્રમાં મચ્છ જાતિના જીવોની કુલ કોટિયની યોનિયો નવ લાખ કહેવામાં આવેલ છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં મચ્છુ જતીના જીવોની કુલ કોટિની યોનિયો સાડાબારલાખ કહેવામાં આવેલ છે. લવણ સમુદ્રમાં માછલાઓના શરીરની અવગાહના જઘન્યથી તો આંગળ ના અસંખ્યાતમા ભાગ પ્રમાણની કહેલ છે. અને ઉત્કૃષ્ટથી પાંચસો યોજનની કહેવામાં એજ પ્રમાણે કાલોદ સમુદ્રમાં જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગની કહેલ છે. અને ઉત્કૃષ્ટથી 700 યોજનની કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્રમાં મોના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ઉત્કૃષ્ટ થી ૧૦૦યોજન છે [304] હે ભગવન્ દ્વીપો અને સમુદ્રો કેટલા નામોવાળા છે? હે ગૌતમ ! લોકમાં જેટલા શુભ નામો છે. શુભવર્ણ, શુભગન્ધ શુભસ્પર્શ છે. એટલાજ નામવાળા દ્વીપો અને સમુદ્રો છે. હે ભગવનું ઉદ્ધાર પલ્યોપમ સાગરોપણ પ્રમાણથી કેટલા દ્વીપ સમદ્રો કહેવામાં આવેલ છે. અઢાઈ ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમય હોય છે એટલા ઉદ્ધાર સમય પ્રમાણના દ્વીપો અને સમુદ્રો કહેલા છે. [305] હે ભગવનું દ્વીપ સમુદ્રો શું પૃથ્વીના પરિણામ રૂપ છે? ઈત્યાદિ હે ગૌતમ! દ્વીપ સમુદ્ર પૃથ્વીના પરિણામરૂપ પણ છે અપકાયના પરિણામરૂપ પણ છે. જીવ પરિણામરૂપ પણ છે. અને પુદ્ગલના પરિણામ રૂપ છે. દ્વિીપ સમુદ્રોમાં સઘળા પ્રાણી સઘળાભૂતો સઘળાજીવો, અને સઘળાસત્વો અનંતીવાર ઉત્પન્ન થઈ ચૂકેલ છે. પ્રતિપત્તિ ૩-દ્વીપસમુદ્રની અનિદીપરત્નનીસાગરે કરેલગુર્જરછાયા | (પ્રતિપત્તિ ૩-ઈન્દ્રિયવિષયાધિકાર) [૩૦]હે ભગવન્! ઈન્દ્રિયોના વિષયભૂત જે પુદ્ગલ પરિણામ છે, તે કેટલા પ્રકારના કહેલ છે. ઈન્દ્રિયોના વિષયભૂત થયેલા પુદ્ગલો પકારના કહેલ છે. તે પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. શ્રોત્રેજિયના વિષયભૂત પુદ્ગલપરિણામ યાવતુ સ્પર્શેન્દ્રિયના વિષયભૂત પુદ્ગલપરિણામ શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત જે પુદ્ગલ પરિણામો છે, તે બે પ્રકારના છે. એક સુરભિશબ્દ પરિણામ અને બીજું દુરભિશબ્દ પરિણામ, ચક્ષુ ઈદ્રિયના વિષયભૂત પુગલ પરિણામો પણ શુભ પરિણામ અને અશુભ રૂપ પરિણામ ના ભેદથી બે યાવતું એજ પ્રમાણે સ્પર્શન ઈન્દ્રિયના વિષયભૂત પુદ્ગલ પરિણામ પણ સુસ્પર્શ પરિણામ અને દુસ્પર્શ પરિણામના ભેદથી બે પ્રકારના થાય છે. હે ભગવન્! જે પુગલ પરિણામ જૂદી જૂદી ઈદ્રિયોના વિષયપણાથી ઉત્તમ અને અધમ અવસ્થામાં પરિણમિત થયેલ છે. એજ પુગલ પરિણામ શું દ્રવ્ય, ક્ષેત્ર વિગેરે સામગ્રીની સહાયતાથી અન્ય રૂપમાં પરિણમી શકે છે? હા ગૌતમ! જેમ તમે પૂછેલ છે, એજ પ્રમાણે થાય છે. હે ભગવનું તે શું આ કથન અનુસાર સુરભિ શબ્દ રૂપ પદ્ગલ દુરભિશબ્દ પણાથી. પરિણમી જાય છે ? હા ગૌતમ ! સુરભિ શબ્દ દુરભિશબ્દપણાથી અને દુરભિશબ્દ Page #144 -------------------------------------------------------------------------- ________________ 142 જીવાવાભિગમ- ૩દેવક સુરભિશબ્દપણાથી પરિણમી જાય છે. સુરૂપવાળા યુગલો દુરૂપ પુદ્ગલપણાથી અને દુરૂપપુગલો સુરૂપિણાથી પરિણમી જાય છે. સુગંધરૂપ પુદ્ગલ દુર્ગધપણાથી અને દુર્ગધ રૂપ પુદ્ગલ સુગંધપણાથી પરિણમી જાય છે. સુસ્પર્શપણાથી પરિણત થયેલ પુદ્ગલો દુરૂપણાથી અને દુસ્પર્શપણાથી પરિણત થયેલ પુગલો સુસ્પર્શપણાથી પરિણમી જાય છે. પ્રતિપત્તિ 3 ઈન્દ્રિયવિષયોની મુનિદીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ | (પ્રતિપત્તિ ૩-દેવ) [37] હે ભગવનું મહર્દિક, વાવતુ મહા પ્રભાવશાલી કોઈ દેવ પ્રદક્ષિણા કરતાં પહેલાં પર વિગેરે પુદ્ગલોને પોતાના સ્થાન પરથી ફેંકીને તે પછી જંબૂદ્વીપની પ્રદ ક્ષિણા કરે અને પ્રદક્ષિણા કરતી વખતે જો તે ઈચ્છે તો એ જમીન સુધી ન પહોંચેલા પત્થરને વચમાં જ શું પકડી લઈ શકે છે? હા ગૌતમ! એ દેવોએ સમયે એ ફેકેલા પત્થરને વચમાંથી જ પકડી લેવામાં સમર્થ થઈ શકે છે. જ્યારે પુદ્ગલ ફેંકવામાં આવે છે, ત્યારે તો તેની ગતિ ઘણીજ તીવ્ર હોય છે. પછીથી તેની ગતિ ધીમી થઈ જાય છે. પરંતુ જે મહર્તિક વિગેરે વિશેષણોવાળા દેવ હોય છે, તે શીધ્ર ગતિ વાળા હોય છે. તેથી પહેલાં અને પછીથી પણ શીધ્ર ગતિવાળા હોવાથી તથા ત્વરાશાલી અને ત્વરિત ગતિ વાળા હોવાથી એ ફેંકવામાં આવેલ પત્થરને જંબૂદ્વીપની પ્રદક્ષિણા કરીને આવવા છતાં પણ જમીન પર પહોંચતા પહેલાંજ વચમાંજ તે યુગલને ગ્રહણ કરી લેવામાં સમર્થ થઈ શકે છે. હે ભગવનું મહર્દિક વિગેરે વિશેષણો વાળા કોઈ દેવ બહારના પગલોને ગ્રહણ કર્યા વિના અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન કરીને શું તેને દ્રઢ બંધનથી બાંધવામાં સમર્થ થઈ શકે છે? આ અર્થ પણ સમર્થ નથી. કેમકે ઉભય કારણ જન્ય કાર્ય એક કારણના અભાવ માં થઈ શકતું હે ભગવનું મહર્બિક વિગેરે વિશેષણોવાળો કોઈ દેવ બહારના પુદગલોને ગ્રહણ કરીને તેમજ પહેલા ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને તેને દ્રઢ બંધનથી બાંધવાને સમર્થ થઈ શકે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવનુ મહદ્ધિક ચાવતું મહાપ્રભાવશાલી કોઈ દેવ બહારના પગલોને ગ્રહણ કરીને અને પહેલાં ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને શું તેને દ્રઢ બંધનથી બાંધવા માટે સમર્થ થઈ શકે હા ગૌતમ ! મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા દેવ બહારના પગલોને ગ્રહણ કરીને અને પહેલાં ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને તેને દ્રઢ બંધનથી બાંધવા માટે સમર્થ થાય છે. એ પ્રચિને છદ્મસ્થો જાણતા નથી કેવળ સર્વજ્ઞ જ તેને જાણે છે. અને છઘસ્થો તેની આંખોથી તેને દેખતા પણ નથી. કેવળ સર્વજ્ઞ જ તેને દેખે છે. એવી સૂક્ષ્મ તે ગખ્યિ છે. હે ભગવનું ! કોઈ દેવ કે મહર્બિક વિગેરે વિશેષણો વાળા છે. પૂર્વ ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કર્યા વિના શું તેને મોટું કરવા માટે અથવા નાનું બનાવવા માટે સમર્થ થઈ શકે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણે ગમો પણ સમજી લેવા અહીંયા પહેલા અને બીજા ભંગોમાં બાહ્ય પગલોનું ગ્રહણ કહેલ નથી. અને પહેલાં ભંગમાં બાલ શરીરનું છેદન ભેદન પણ નથી. તથા બીજા ભંગમાં પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન પણ નથી. તથા ત્રીજા ભંગમાં બહારના પુદ્ગલોનું પ્રહણ કહેલ છે. અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન કરવાનું નથી. અને ચોથા Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, દેવ 143 ભંગમાં બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ પણ છે. અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન પણ છે. શરીરને નાનું મોટું કરવા રૂપ આ સિદ્ધિને છસ્વજન જાણતા નથી. અને તે તેને દેખી પણ શકતા નથી. એવી આ શરીરને નાનું મોટું કરવાની સિદ્ધિ ઘણી જ સૂક્ષ્મ છે. -i જ્યોતિષ્ક - ] [308 હે ભગવનું ચન્દ્ર અને સૂર્યોના ક્ષેત્રની અપેક્ષાથી નીચે જે તારા રૂપ વિમા નના અધિષ્ઠાતા દેવ છે. તેઓ શું શુતિ વિભવ, વેશ્યા વિગેરેની અપેક્ષાથી હીન છે? અથવા બરાબર છે ? તથા ચંદ્ર અને સૂર્યના વિમાનોની સાથે ક્ષેત્રની અપેક્ષાથી સમશ્રેણીમાં વ્યવસ્થિત જે તારા રૂપ દેવ છે, તેઓ શું ચંદ્ર સૂર્ય દેવોની યુતિની અપેક્ષાએ તેઓના વિભવ વિગેરેની અપેક્ષાથી હીન છે? અથવા બરાબર છે? તથા જે તારરૂપ દેવ ચન્દ્ર અને સૂર્ય દેવોની ઉપર રહેલા છે તેઓ શું તેમની અપેક્ષાએ હીન છે ? અથવા બરાબર છે ? હા એજ પ્રમાણે છે. હે ગૌતમ ! જેમ જેમ એ તારા રૂપ વિમાનના અધિષ્ઠાતા દેવોના પૂર્વ ભવમાં તપ અને અનુષ્ઠાન, નિયમ, અને બ્રહ્મચર્ય વિગેરેનું પાલન વિગેરે ઉત્તમ કાર્ય ઉત્કૃષ્ટ હોય છે, અથવા અનુત્કૃષ્ટ હોય છે. એ એ પ્રકારથી તે દેવોના એ તારા રૂપ વિમાનના અધિષ્ઠાતાના ભવમાં અણપણું તુલ્યપણું હોય છે, યાવતું વિગેરે ગુણોથી હીન અથવા બરાબર હોય છે. [309-311 હે ભગવન એક ચન્દ્રનો અને એક સૂર્યનો નક્ષત્ર પરિવાર મહાગ્રહ પરિવાર અને તારાઓનો પરિવાર કેટલો છે? હે ગૌતમ ! એક ચન્દ્રનો અને એક સૂર્યનો નક્ષત્રપરિવાર ૨૮,ગ્રહ પરિવાર 88 તથા ૬૬૯૭પ કોડા કોડી તારાઓનો પરિવાર છે. [312 હે ભગવન્! જંબૂતીપમાં મેરૂ પર્વતના પૂર્વ અરમાન્ડથી જ્યોતિષ્ક દેવો કેટલા દૂર રહીને તેની પ્રદક્ષિણા કરે છે? હે ગૌતમ ! જંબુદ્વીપમાં જ્યોતિષ્ક દેવો 1121 યોજન સુમેરૂ પર્વતને છોડીને તેની પ્રદક્ષિણા કરે છે. એ જ પ્રમાણે સુમેરૂની દક્ષિણ દિશાના ચરમાન્સથી પશ્ચિમદિશાના ચરમાન્તથી. અને ઉત્તર દિશાના ચરમાન્સથી 1121 યોજન દૂર રહીને જ્યોતિષ્ક દેવો તેની પ્રદક્ષિણા કર્યા કરે છે. લોકાન્તથી 1111 યોજન દૂર પર લોકમાં જ્યોતિષ્ક દેવ છે. આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગમાંથી 790 યોજન દૂર ઉપર તરફ સૌથી નીચેના જે તારા રૂપ જ્યોતિષ્ક દેવો છે. તે મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. દેવોથી દસ યોજન દૂર અર્થાતુ 800 યોજને દૂર સૂર્યનું વિમાન મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી 90 યોજન દૂર અથતું. 880 યોજન દૂર પર ચંદ્રમાનું વિમાન મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. ચંદ્ર વિમાનથી 10 યોજન દૂર અથતું 900 યોજન ઉંચે ઉપરના તારા રૂપોનું વિમાન મંડલગતિથી પરિભ્રમણ કરે છે. સૌથી નીચેનું જે તારા રૂપ વિમાન છે, તેનાથી 10 યોજન ઉપર સૂર્યનું વિમાન ચાલે છે. ૯૦યોજન ઉપર ચંદ્રનું અને 110 યોજન ઉંચે ઉપરના તારા રૂપ વિમાન ચાલે છે. સૂર્યના વિમાનથી ચંદ્રનું વિમાન ઉપરમાં 80 યોજન દૂર આવેલ છે. એકસો. યોજન ઉપર ઉપરના તારા રૂપ વિમાન પોતાની મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. ચંદ્રના વિમાનથી ર0 યોજન દૂર રહીને સૌથી ઉપરનું તારા રૂપ વિમાન મંડલગતિથી પરિ. ભ્રમણ કરે છે. આ રીતે બધા મળીને 110 એક સો દસ યોજનના બાહલ્યમાં અને તિછ અસંખ્યાત યોજનમાં જ્યોતિષ્ક દેવોના વિમાનો કહેવામાં આવેલ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ 144 જીવાજીવાભિગમ-૩/જ્યોતિષ્ક 313 [313] હે ભગવનું જંબુદ્વીપમાં ક્ય નક્ષત્ર બધા નક્ષત્રોની અંદર મંડલગતિથી પરિભ્રમણ કરે છે? ઈત્યાદિ પશ્તો હે ગૌતમ! જેબૂદ્વીપ નામના આ દ્વીપમાં અભિજીત. નામનું નક્ષત્ર બધાજ નક્ષત્રોની અંદર રહીને મંડલગતિથી પરિભ્રમણ કરે છે. મૂલ નક્ષત્ર બધા જ નક્ષત્રોની બહાર રહીને મંડલગતિથી પરિભ્રમણ કરે છે. સ્વાતિ નક્ષત્ર બધાજ નક્ષત્રોની ઉપર મંડલગતિથી પરિભ્રમણ કરે છે. અને ભરણી નક્ષત્ર બધાજ નક્ષત્રોની નીચે મંડલ ગતિથી પરિભ્રણ કરે છે. [314-315] હે ભગવનું ચંદ્રમાનું વિમાન કેવા સંસ્થાનવાળું કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! અધ કોઠાના ફળનો આકાર જેવો હોય છે એજ પ્રમાણેજ ચન્દ્રમાના વિમાનનો આકાર છે, આ ચન્દ્ર વિમાન સર્વ રીતે સ્ફટિક મણિનું છે. સૂર્ય વિમાન, નક્ષત્ર વિમાન, અને તારાગણ વિમાન પણ આજ રીતે અધ કોંઠાના આકાર જેવા આકાર વાળા છે, હે ભગવન્! ચંદ્રમાનું વિમાન લંબાઈ અને પહોળાઈમાં કેવડું છે? હે ગૌતમ! ચંદ્ર માનું વિમાન એક યોજના ૬૧માં ભાગમાંથી પs ભાગ પ્રમાણ લાંબુ પહોળું છે. અને લંબાઈ પહોળાઈથી કંઈક વધારે ત્રણ ગણી તેની પરિધી છે. તથા તેની જાડાઈ એક યોજનના 61 માં ભાગમાંથી 28 ભાગ પ્રમાણની છે. સૂર્ય વિમાનની લંબાઈ પહોળાઇ પરિધિ એક યોજના. 61 ભાગોમાંથી 48 ભાગ પ્રમાણ સૂર્ય વિમાનની લંબાઈ પહોલાઈ છે. આ પ્રમાણમાંથી કંઇક વધારે ત્રણ ગણી સૂર્ય વિમાનની પરિધિ છે. તથા એક યોજનના 61 ભાગોમાંથી 28 ભાગ પ્રમાણમાં સૂર્ય વિમાનની મોટાઈ છે. ગ્રહ વિમાન પણ અર્ધા યોજનની લંબાઈ પહોળાઈ વાળું છે. અને તેની પરિધિ કંઈક વધારે અગાઉની છે. અને એક ગાઉની તેની જાડાઈ છે. નક્ષત્ર વિમાન એક ગાઉની લંબાઈ પહોળાઈ વાળું છે. અને કંઈક વધારે તેની પરિધિ છે. તથા અર્ધા ગાઉની તેની જાડાઈ છે. તારા વિમાનની લંબાઈ પહોળાઇ અગાઉની છે. કંઇક વધારે ત્રણ ગણી તેની પરિધિ છે. અને પોચો ધનુષની જાડાઇ છે. ચંદ્ર વિમાનને 16000 દેવો ઉપાડે છે. તે પૈકી 4000 દેવો પૂર્વ દિશામાં સિંહનું રૂપ ધારણ કરીને ઉઠાવે છે. એ સિંહો સફેત રંગના હોય છે. સુભગ હોય છે. જામેલા દહીનો, ગાયના દૂધના ફીણનો, અને ચાંદીનો સમૂહ, જેમ શંખ તલના જેવો નિર્મળ અને વિમલ હોય છે, અને તેનો જેવો પ્રકાશ હોય છે એવોજ પ્રકાશ આ સિંહોનો હોય છે. તેમની આંખો મધની ગોળી જેવી પીળા વર્ષની હોય છે. તેઓનું મુખ સ્થિર અનેકાંત એવા પ્રકોષ્ઠ વાળું અને પરસ્પર જોડાયેલ તીણી એવી દાઢોથી કે જે ઘણીજ મજબૂત હોય છે. તેનાથી યુક્ત હોય છે. તેમની જીભ અને તાલું લાલ કમળના જેવી સૂકુમાર અને ચિકણી હોય છે, તેઓના નખો કઠોર હોય છે. અને પ્રશસ્ત મણિયોના જેવા ચમકદાર હોય છે. તેમની બંને જેઘાઓ વિશાળ અને પુષ્ટ હોય છે. તેમના સ્કંધો ભરાવદાર અને વિપુલ હોય છે. તેમની કેસર છટા મૃદુ વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ અને લક્ષણ યુક્ત હોય છે. અને વિસ્તૃત હોય છે. તેઓની ગતિ ચંક્રમિત હોય છે. જોવામાં તે ઘણીજ સુંદર જણાય છે. કુદકા મારવા જેવી લાગે છે. તે એમની ગતિ જેમ દોડતા એવા હૃદયો ઉછળતા હોય તેવી અને ધવલ-હોય છે. ગર્વ ભરેલ હોય છે. મસ્ત ચાલવાળી હોય છે. તેઓના પૂંછ ઉંચા કરેલા હોય છે. તેની બનાવટ ઘણીજ સુંદર હોય છે. તે દેખવામાં એવી લાગે છે કે-જેમ પ્રતિ રૂધિ સિંહોથી સ્પર્ધા કરવાજ જાણે તૈયાર થયેલા હોય, તેમના નખો એટલા બધા કઠોર હોય છે, કે જાણે Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, જ્યોતિષ્ઠ 15 તે વજ રત્નથી બનેલા જેવા હોય છે. તેમના દાંત પણ કઠોર હોય છે. વજામય તેઓની દાઢા હોય છે. તેમની જીભ એટલી બધી લાલ હોય છે કે જાણે તે તપનીય સોનાથીજ બનેલ હોય તેમનું તાળું પણ એટલું બધું લાલ હોય છે તપનીય સોનાની બનાવેલ જેતર-મુખની દોરીથી તેઓના મુખ સદા યુક્ત રહે છે. તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે. ગમનમાં તેમની ઘણી પ્રીતિ હોય છે. તેઓ મનમાં રૂચે તેવું કામ કરે છે. મનમાં આવે તેવી ચાલ તેઓ ચાલે છે. તેઓ ઘણાજ સુંદર લાગે છે. તેમની ચાલ અમિત હોય છે. તેઓ ચાલતાં ચાલતા કદી થાકતા નથી. તેઓનું બળ અને વીર્ય પુરૂષકાર અને પરાક્રમ. અમિત હોય એવી રીતે વર્ણિત થયેલ એ સિંહ રૂપ ધારી દેવો જોર જોરથી મનોહર સિંહનાદો કરતા કરતા દિશાઓને શોભાયમાન કરતા ચાલતા રહે છે, અને એ મનોહર સિંહનાદોથી આકાશ અને દિશાઓને વાચા- લિત બનાવે છે. તેઓની સંખ્યા ચાર હજારની હોય છે. દક્ષિણ દિશામાં ચાર હજાર દેવો હાથીનું રૂપ ધારણ કરીને ચંદ્રના વિમાનને ઉપાડે છે. એ બધા સફેદ હોય છે, સુભગ હોય છે, અને સુંદર કાંતિવાળા પ્રભાયુક્ત હોય છે. તેના બને કુંભસ્થલ વજના બનેલા હોય છે. શુંડાદંડ તેમનો એ કુંભસ્થળની નીચે રહેલ હોય છે, પુષ્ટ હોય છે. તેની ઉપર ક્રીડા કરવા માટે પદ્મના પ્રકાશ જેવા નાના નાના લાલ લાલ બીંદુઓ લગાડેલા રહે છે. તેઓના મુખ ઘણાજ ઉંચા હોય છે તપનીય સોનાના પટ્ટા જેવા ચંચળ અને આમ તેમ ચાલતા એવા બન્ને કાનોથી જેઓની શોભા વધારે વધેલ છે. તેમના બને નેત્રો મધના જેવા પીળા અને સ્નિગ્ધ હોય છે. તેમના દાંત અત્યંત સફેદ હોય છે. સંસ્થિત-ખૂબજ મજબૂત હોય છે. તેઓના દાંતોના આગળના ભાગમાં સોનાના વલય પહેરાવેલા છે. તેઓના મસ્તકોની ઉપર તપનીય સોનાના તિલક વિગેરે લગાડવામાં આવેલ છે. તેઓના ગંડસ્થળો પર માવતો દ્વારા વૈડૂર્ય મણિથી ચિત્રવિચિત્ર દંડાઓવાળા નિમલ વજામય અંકુશ કે જે ઘણા જ સુંદર હોય છે. તેઓને પૂછો પગ સુધી લટકતા હોય છે. તે ગોળ છે. તેમાં જે વાળ છે. તે લક્ષણોથી પ્રશસ્ત છે. એમના પગ ઉપસ્થિત માંસલ અવયવો વાળા છે. તેઓની ગતિ અમિત છે. અમિત બળ અને વીર્યથી પુરૂષકાર અને પરાક્રમથી યુકત છે. જોર જોરથી મધુર, મનો હર ગંભીર, ગુલ ગુલાયિત શબ્દોથી આકાશને ભરતા અને દિશાઓને સુશોભિત કરતા કરતા એ હાથીના અને પ્રમાણમાં ઉન્નત છે તેઓની જે ગતિ છે-તે ચંક્રમિત છે, લલિત છે, કુટિલ છે. વિલાસ યુક્ત છે. પુલિત છે. તેમનો કમ્મરનો ભાગ પીવર છે, પુષ્ટ છે. અને જાંઘનો જેવી ગોળ આકાર હોય છે તેવા આકારવાળો હોય છે. તેમના કપોલ ભાગો પર જે વાળા છે, રોમરાજી, તેમની ખરિયો એક સરખી છે. નાની મોટી નથી. તથા તેમના પૂછ પણ શરીરના આકારના પ્રમાણ અનુસાર જેટલી લંબાઇ વિગેરે હોવી જોઇએ એટલી છે. નાની કે મોટી નથી. તેમના સીંગડાના જે અગ્રભાગો છે તે એવા છે કે જાણે ઘસીને જ ચીકણા અને તીક્ષ્ણ બનાવવામાં આવેલા હોય, એના શરીરની ઉપર જે રોમ પંક્તિ છે, કાન્તિ યુક્ત છે. પાતળી છે. અને સૂક્ષ્મ-છે. તેમના જે સ્કંધ પ્રદેશો છે તે ઉપચિત છે. પરિપુષ્ટ છે, માંસલ છે. તેઓના ગળામાં સુંદર આકારના બનેલા હોવાના કારણે રમણીય એવા ગર્ગરોથી શોભાનો વધારો થઈ રહેલ છે. ચંદ્રના વિમાનને જે પશ્ચિમ દિશામાં દેવા ઉઠાવે છે, તેઓ બળદના રૂપ ધારણ Ja c ation International Page #148 -------------------------------------------------------------------------- ________________ 146 જીવાજીવાભિગમ - ૩જ્યોતિષ્ઠા૩૧૫ કરીને તેને ઉઠાવે છે. એ બળદના રૂપ ધારણ કરવાવાળા દેવો સફેદ હોય છે. સુભગ હોય છે. તેના બને પડખાના ભાગો છે તે સુજાત છે, શ્રેષ્ઠ છે, તેમની આંખો પ્રશસ્ત છે. સ્નિગ્ધ છે. તેઓની જે જાંઘાઓ છે તે વિશાલ અને પીવર છે. તેઓનું જે કપોલ મંડલ છે તે પણ ગોળ અને વિપુલ છે. તેઓના જે ઓઠ છે. તે ઘણ જેવા છે દિવસ અને રાતવિકસિત રહેવાવાળા પડા અને ઉત્પલોની પરિપૂર્ણ સુગંધ જેવી સુગંધથી બધી તરફથી સુવાસિત થઈ રહેલ છે. તેમની ખરીયો અનેક પ્રકારની છે. તેમના દાંત એવા સફેદ છે કે જાણે સ્ફટિક મણિયોથી જ બનેલા હોય. તેમની જીભ એટલી બધી લાલાશથી યુક્ત છે કે જાણે તે તપનીય સોનાને ઢાળીને તેમાં તે ચોંટાડી દીધેલ હોય છે. તેમનો તાળું ભાગ પણ એટલો બધો લાલ છે. તેમનું બળ અને વીર્ય પુરૂષકાર અને પરાક્રમ એમના. અપરિમિત છે. ચંદ્ર વિમાનની ઉત્તર દિશામાં આવેલ દેવો કે જેઓ ચંદ્રના વિમાનને ઉત્તર દિશાની તરફથી ઉપાડે છે. તેઓ તેને ઘોડાના રૂપ ધારણ કરીને ઉઠાવે છે. આ પદોની વ્યાખ્યા જેમ પહેલા કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેની છે. આ ઘોડાઓની જે આંખો છે તે હરિમેલક વૃક્ષની કોમળ કળીના જેવી છે. લોખંડના ઘણ જેવા દઢ કરેલ. સુબદ્ધ લક્ષણોથી ઉન્નત્ત પુલિત અને અત્યંત ચંચલ તેમની ગતિ છે. તેઓ સારી રીતે નમ્ર છે. એના એ પાશ્વભાગ મિત છે. તેમનું જે પેટ છે. તે માછલી અને પશિના જેવું પાતળું છે. તેમનો જે કટિ ભાગ છે. તે પુષ્ટ છે. તેમના ગળામાં જે વાળ છે તે કોમળ છે, વિશદ છે. પ્રશસ્ત છે. દર્પણના જેવા આભૂષણો વિશેષથી યુક્ત તેમના માથાના આભૂષણો છે. મુખ-મંડપ એ નામનું આભૂષણ વિશેષ અવચૂલ, લાંબા લાંબા ગુચ્છા ચામર અને થાસક-દર્પણના આકાર જેવા આભરણ વિશેષ એ બધા જેના પર યોગ્ય સ્થાને સજાવેલ છે. સોનાની તેમની ખરિયો છે. તપેલા સોનાની તેઓની જીભ બનેલ છે. તેમના તાલ, તપનીય સોના જેવા બનેલા છે. તપની સોનાની બનેલ લગામથી યુક્ત છે. હે ગૌતમ ! સૂર્યના વિમાનને પૂર્વ દિશા વિગેરે દિશાના ક્રમથી 16 સોળ હજાર દેવો ઉઠાવે છે. તેના સંબંધનું તમામ કથન ચંદ્ર વિમાન માફક જાણવું. હે ગૌતમ! ગ્રહના વિમાનને આઠ હજાર દેવો પૂર્વ દિશાઓના ક્રમથી ઉઠાવે છે. તેમાં ગ્રહ વિમાનની પૂર્વ દિશાના બે હજાર દેવો, દક્ષિણ દિશાના બે હજાર દેવો, પશ્ચિમ દિશાના બે હજાર દેવો, ઉત્તર દિશાની તરફથી બે હજાર દેવો ઉઠાવે છે. નક્ષત્રના વિમાનને પૂર્વ દિશા વિગેરે ક્રમથી બધા મળીને ચાર હજાર દેવો ઉઠાવે છે. તેમાં એક હજાર દેવો સિંહનું રૂપ ધારણ કરીને તેને પૂર્વ દિશા તરફથી ઉઠાવે છે. એક હજાર દેવો હાથીના રૂપ ધારણ કરીને તેને દક્ષિણ દિશા તરફથી ઉઠાવે છે. એક હાર દેવો બળદના રૂપ ધારણ કરીને તેને પશ્ચિમદિશા તરફથી ઉઠાવે છે. અને એક હજાર દેવો ઘોડાના રૂપો ધારણ કરીને તેને ઉત્તરદિશા તરફથી ઉઠાવે છે. એ જ પ્રમાણે તારાઓના વિમાનોને પણ પૂર્વ દિશાના ક્રમથી દેવો ઉઠાવે છે. તેમ સમજવું. પરંતુ તેમના વિમાનોને કેવળ બે હજાર દેવોજ ઉઠવે છે. 31] ચંદ્રમા કરતાં સૂર્ય શીધ્રગતિવાળા છે. ગ્રહો કરતાં નક્ષત્રો શીધ્ર ગતિ વાળા છે. નક્ષત્રો કરતાં તારાઓ શીધ્ર ગતિવાળા છે. સૌથી અલ્પ ગતિવાળા ચંદ્ર દેવ છે. અને સૌથી શીધ્ર ગતિવાળા તારા રૂપ છે. [317] તારા રૂપ જ્યોતિષ્ક દેવો કરતાં નક્ષત્રો ઘણી જ મોટિ &દ્ધિવાળા છે. નક્ષત્રો કરતાં ગ્રહો મોટિ ઋદ્ધિવાળા છે. ગ્રહો કરતાં સૂર્ય મોટિ ઋદ્ધિવાળા છે. સૂર્યના Page #149 -------------------------------------------------------------------------- ________________ 17 પ્રતિપત્તિ-૩, જયોતિષ્ઠ કરતાં ચન્દ્ર મોદી દ્વિવાળા છે. આ પ્રમાણે સૌથી થોડી ઋદ્ધિવાળા તારા રૂપ છે. અને સૌથી મહાઋદ્ધિવાળા ચંદ્ર દેવ છે. 318) હે ભગવનું જેબૂદ્વીપમાં આવેલ એક તારાના બીજા તારા રૂપની સાથે કેટલું અંતર કહેવામાં આવેલ છે? હે ગૌતમ! અંતર બે પ્રકારનું છે. એક વ્યાઘાતને લઈને અને બીજું નિવ્યઘાતને લઈને. વ્યાઘાતને લઈને તારા રૂપોનું પરસ્પરમાં જે અંતર કહેવામાં આવેલ છે. તે જઘન્યથી 266 યોજનનું છે. અને ઉત્કૃષ્ટથી 12242 યોજનનું છે. તથા નિત્યઘાતનો આશ્રય કરીને જે અંતર થાય છે, તે જઘન્યથી અપેક્ષાએ પ૦૦ ધનુષનું છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાથી બે ગાઉનું છે. એ જ પ્રમાણેનું અંતરનું કથન યાવતું એક તારા રૂપથી બીજા તારા રૂપ સુધીમાં સમજી લેવું. [319] હે ભગવનું જ્યોતિન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્રની અગ્રમહિષિયો કેટલી છે? ચંદ્રપ્રભા, જ્યોત્સાનાભા, અર્ચિમાલી, અને પ્રભંકરા એ ચાર છે. તેમાં એક એક વિનો પરિવાર ચાર ચાર હજાર દેવિયોનો છે. એક એક દેવી બીજી ચાર હજાર દેવીયો રૂપ પરિવાર વિકુવણા કરવાને શક્તિશાળી છે. તેથી આ રીતે બધી મલીને એટલે કે ચાર અગ્રમહિષિયોનો કુલ દેવિયોનો પરિવાર 16 સોળ હજાર થાય છે. આ પ્રમાણે આ ચંદ્ર દેવના અંતઃપુરનું કથન કરવામાં આવેલ છે. 32] હે ભગવન્! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રાવતંસક વિમાનમાં, સુધમાં સભામાં ચંદ્ર સિંહાસન ઉપર પોતાના અંતઃપુરના દિવ્ય એવા ભોગોપભોગોને ભોગવવા માટે શું સમર્થ છે ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. જ્યોતિન્દ્ર જ્યોતિષ રાજ ચન્દ્રના ચંદ્રા વતંસક વિમાનમાં સુધમસિભામાં માણવક ચૈત્યસ્તંભમાં વિજય ગોલવર્ત સમુદ્ગકોમાં અનેક જીનેન્દ્ર દેવોના હાડકાઓ રાખવામાં આવેલ છે. જે તેઓને બીજા પણ અનેક જ્યોતિષ્ક દેવોને અને તેમની દેવીયોને અર્ચનીય છે. યાવતુ પર્ધપાસનીય છે. તેથી જ તેમની સમીપતાને લઈને યાવતું ભોગપભોગોને ભોગવવાને સમર્થ થતા નથી. જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં અને સુધમાં સભાના ચંદ્ર સિંહાસન પર બેસીને વાજાઓના મધુર શબ્દોના નાદ ના શ્રવણ પૂર્વક દિવ્ય એવા ભોગપભોગ ભોગવવાને સમર્થ છે. ભોગપભોગોને ભોગવવાનું કેવળ પોતાના અંતઃ પુરના પરિવારની સાથે જ મનમાં વિચાર કરવા માત્રથી જ તે કરી શકે છે. સાક્ષાત્ મૈથુન સેવન કરવાના રૂપમાં તે ભોગપભોગોને ભોગવી શકતા નથી. [૩ર૧ જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની ચાર અઝમહિષિયો કહેવામાં આવેલ છે. સૂર્યપ્રભા, આતપપ્રભા, અર્ચિમાલી અને પ્રભંકરા. આની પછીનું બાકીનું તમામ કથન ચંદ્રના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે સમજવું. વિશેષતા છે કે અહિંયા સૂયવતંસક વિમાન છે. સૂર્ય નામવાળું સિંહાસન છે. તથા ગ્રહાદિ જે બીજ જ્યોતિષિક દેવો છે તે બધાની દરેકની ચાર ચાર અઝમહિષિયો છે. વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજીતા. આ બધાનું વર્ણન પૂર્વવત્ છે. [32] હે ભગવન્! ચંદ્ર વિમાનમાં જે દેવો રહે છે. તેઓની સ્થિતિ કેટલી છે? હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થિતિ પદમાં મુજબ જાણવું [૩ર૩ હે ભગવનું આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા મંડલ તેમની અંદર કોણ કોની અપેક્ષાએ અલ્પ છે? કોણ કોના કરતાં વધારે છે ? અને કોણ કોની બરાબર છે? Page #150 -------------------------------------------------------------------------- ________________ 48 જીવાજીવાભિગમ - 3 જયોતિષ્કો૩ર૩ તથા કોણ કોના કરતાં વિશેષાધિક છે? હે ગૌતમ! ચંદ્રમા અને સૂર્ય બને પરસ્પર તુલ્ય છે. અને સૌથી કમ છે. તથા એ ગ્રહ નક્ષત્ર અને તારાઓથી અલ્પ છે. નક્ષત્રો ચંદ્ર અને સૂર્ય કરતાં સંખ્યાલગણા વધારે કહ્યા છે. નક્ષત્રો કરતાં ગ્રહો સંખ્યાત ગણા વધારે છે. ગ્રહોના કરતાં તારાઓ સંખ્યાતગણા વધારે છે. | પ્રતિપત્તિ ૩-વૈમાનિક | - ઉદ્યોઃ૧ઃ[૩ર૪] હે ભગવન્! વૈમાનિક દેવોના વિમાન ક્યાં આવેલા છે? અને વૈમાનિક દેવ ક્યાં રહે છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન પદમાં રત્નપ્રભા પૃથ્વીના રૂચકોપલક્ષિત બહુમરણમીય ભૂમિભાગની ઉપર અનેક યોજન કોટિ કોટિ સુધી જવાથી રતૂભા પૃથ્વીથી દોઢ રક્ત પ્રમાણ ઉપર જવાથી સૌધર્મ, ઇશાન સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, શુક સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અય્યત રૈવેયક અને અનુત્તર વિમાનો આવે છે આ વિમાનો સવત્મિના રત્નમય છે. અને અચ્છ, વિગેરે વિશેષણો વાળા છે. તેમાં અનેક વૈમાનિક દેવો રહે છે. ત્યાં રહેવાને કારણે તેમના નામો એ સ્થાનના જેવાજ થયેલ છે, જેમકે સૌધર્મ, ઇશાન, યાવતુ ગ્રેવેયક અનુત્તર. સૌધર્મથી લઈને અશ્રુત દેવલોક સુધીના એ સૌધમદિક દેવો ક્રમશઃ મૃગ, મહિષ, વરાહ, સિંહ છગલ, દુર્દર; હય, ગજપતિ, ભુજગ ખંગ, વૃષભાંગ અને વિડિમ આ ચિલોલાળા છે. સૌધર્મકલ્પોમાં બત્રીસ લાખ વિમાનાવાયો છે. આ બધા વિમાનાવાસો અચ્છ યાવતું પ્રતિરૂપ હોય છે. તેમાં સૌધર્મ દેવ રહે છે. એ બધા મહાદ્ધિક હોય છે. દસે દિશાઓને ઉદ્યોતિત કરતા આનંદ સુખ પૂર્વક રહે છે. ૩રપી હે ભગવનું દેવેન્દ્ર દેવરાજ શકની કેટલી પરિષદાઓ કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! ત્રણ પરિષદાઓ છે સમિતા ચંડા અને જાતા તેમાં જે આભ્યન્તર પરિષદા છે તેનું નામ સમિતા છે. મધ્યમાં જે પરિષદા છે તેનું નામ ચંડા એ પ્રમાણેનું છે. અને બહાર જે પરિષદા છે. તેનું નામ જાતા એ પ્રમાણે છે. દેવેન્દ્ર દેવરાજ શક્રની આભ્યન્તર પરિષદામાં 12000 દેવો છે. મધ્યમાં પરિષદામાં 14000 દેવો છે. બાહ્ય પરિષદામાં 16000 દેવો કહ્યા છે. તથા આભ્યન્તર પરિષદામાં સાતસો દેવિયો છે મધ્યમાં પરિષદમાં છસો દેવિયો છે. અને બાહ્ય પરિષદામાં પાંચસો દેવિયો છે. દેવેન્દ્ર દેવરાજ શક્રની આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, આત્યંતર પરિષદાની દેવિયોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. મધ્યમ પરિષદાની દેવિયોની સ્થિતિ બે પલ્યોપમની છે. બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ. એક પલ્યોપમની છે. ભવન પતિયોના કથન પ્રમાણે જ બાકીનું તમામ કથન અહીયાં કહી. લેવું જોઇએ. હે ભગવન! ઈશાન દેવોના વિમાનો ક્યાં કહેલા છે ? હે ગૌતમ ! આ. વિષયમાં સઘળું કથન સૌધર્મના કથન પ્રમાણે જ સમજવું. રત્નપ્રભા પૃથ્વીના રૂચકથી ઉપલક્ષિત બહુસમરમણીય ભૂમિભાગની ઉપર ઉંચે ચંદ્ર સૂર્ય વિગેરેને ઓળખીને મેરૂની ઉત્તર દિશામાં ઇશાન દેવોના અઠ્યાવીસ લાખ વિમાના વાસોછે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની ત્રણ પરિષદાઓ છે. સમિતા ચંડા અને જાતા. આભ્યન્તર પરિષદામાં Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, વૈમાનિક ઉદેસા-૧ 149 અહીયાં 10000 દેવો છે. મધ્ય પરિષદામાં 12000 દેવો છે. બાહ્ય પરિષદામાં 14000 દેવો છે, આભ્યત્તર પરિષદમાં 900 દેવિયો છે. મધ્યમ પરિષદામાં આઠસો. દેવિયો છે. બાહ્ય પરિષદમાં 700 દેવિયો છે. ઇશાન દેવની આભ્યન્તરા પરિષદામાંના દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ છે પલ્યોપમની. છે. અને બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. આભ્યન્તર પરિષદાની દેવિયોની સ્થિતિ પાંચ પલ્યો પમની છે. મધ્યમ પરિષદાની દેવિયોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. અને બાહ્ય પરિષ દાની દેવિયોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. હે ભગવનું સનસ્કુમારોના વિમાનો ક્યાં આવેલા છે ? અને એ સનકુમાર દેવ ક્યાં રહે છે? પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં ભવનવાસી દેવોના ગમના કથન પ્રમાણે સનસ્કુમારોના સંબંધમાંનું કથન સમજી લેવું. અહીંની આભ્યન્તર પરિષદાના જે દેવો છે તેમની સંખ્યા ૮૦૦૦ની છે. મધ્યમ પરિષદાના દેવોની સંખ્યા ૧૦૦૦૦ની છે. બાહ્ય પરિષદાના દેવોની સંખ્યા ૧૨૦૦૦ની છે. આત્યંતર પરિષદોના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે, મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમની છે, બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. આ બધાનું કાર્ય પહેલાના કથન પ્રમાણ સમજવું એજ પ્રમાણે માહેન્દ્ર દેવેન્દ્રના સંબંધમાં પણ કથન સમજી લેવું આભ્યન્તર પરિષદામાં દ000 દેવો છે. મધ્યમાં પરિષદામાં 8000 દેવો છે, બાહ્ય પરિષદામાં 10000 દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને સાત પલ્યોપની છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ પાંચ સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદાન દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. સનસ્કુમાર કલ્પ અને મહેન્દ્ર કલ્પની ઉપરની દિશાઓમાં અને પ્રતિદિશાઓમાં ઘણે દૂર સુધી ઉપર જવાથી આવતા બરોબર એજ સ્થાન પર બ્રહ્મલોક નામનું કલ્પ છે. તે કલ્પ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. પ્રતિ પૂર્ણ ચંદ્રમાના જેવું તેમનું સંસ્થાન છે. આભ્યન્તર પરિષદામાં 4000 દેવો છે. મધ્યમાં પરિષદામાં 5000 દેવો છે. બાહ્ય પરિષદામાં 8000 દેવો છે. આખ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમાં પરિષ દાના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને ચાર પલ્યોપમની છે. તથા બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. લાન્તક દેવની પણ યાવતું ત્રણ પરિષદાઓ છે. આભ્યન્તર પરિષદામાં બે હજાર દેવો છે. મધ્યમા પરિષદામાં ચાર હજાર દેવો છે. બાહ્ય પરિષદામાં છ હજાર દેવો છે. લાન્તક કલ્પની ઉપર પૂર્વ વિગેરે ચાર દિશાઓમાં ઘણા યોજનો સુધી યાવતું દૂર જવાથી આવેલા સ્થાનમાં મહાશુક્ર નામનો કલ્પ છે. આ કલ્પ પૂર્વથી પશ્ચિમ લાંબુ અને ઉત્તરથી દક્ષિણ સુધીનું પહોળું છે.વિગેરે પ્રકારનું તમામ કથન બ્રહ્મલોકની જેમ સમજવું. આ કલ્પમાં 40000 વિમાનો છે. ચાર અવતંસકો છે. આભ્યન્તર પરિષદામાં એક હજાર દેવો છે. મધ્યમ પરિષદામાં બે હજાર દેવો રહે છે. બાહ્ય પરિષદામાં ચારહજાર દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમની અને 5 પાંચ પલ્યોપમની છે. મધ્યમા પરિષદાના દેવોની સ્થિતિ સોળ સાગરોપમ અને Page #152 -------------------------------------------------------------------------- ________________ 150 જીવાજીવભિગમ- 31/325 4 ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પની ઉપર દિશા વિદિશાઓમાં અનેક યોજન યાવતુ દૂર જવાથી આવતા એજ સ્થાન પર સહસ્ત્રાર નામનું કહ્યું છે. આ કલ્પ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળો છે. પરિપૂર્ણ ચંદ્રના જેવું તેનું સંસ્થાન છે. વિગેરે પ્રકારનું સઘળું કથન બ્રહ્મલોકના કથન પ્રમાણે સમજી લેવું. આ કલ્પમાં છ હજાર વિમાનવાસ છે. આભ્યન્તર પરિષદામાં પાંચસો દેવો છે મધ્યપરિષદામાં 1000 દેવો છે. અને બાહ્ય પરિષદામાં એક હજાર દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ 17aa સાગરોપમની અને 7 સાત પલ્યોપમની છે. મધ્ય પરિષદાના દેવોની સ્થિતિ અઢાર સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ 17 સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. સહસ્ત્રાર કલ્પની ઉપર દિશા અને વિદિશા ઓમાં અનેક યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં આનત પ્રાણત નામના બે કલ્યો આવેલા છે. આનત પ્રાણત દેવોના 400 વિમાનાવાસો છે, પહેલી અભ્યત્તર પરિષદોના 250 દેવો છે. મધ્ય પરિષદામાં 500 દેવ છે. અને બાહ્ય પરિષદામાં 1000 દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ 18 સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમપરિષદાના દેવોની સ્થિતિ 18 સાગરોપમ અને 4 પલ્યોપમની છે. અને બાહ્ય પરિષદ્ધના દેવોની સ્થિતિ 18 સાગરોપમ અને 3 પલ્યોપમની છે. આનત પ્રાણત કલ્પોની ઉપર વિદિશાઓમાં અનેક યોજનો સુધી યથાવતુ જવાથી ત્યાં આવતા સ્થાનમાં આરણ અશ્રુત નામના બે કલ્યો છે. આ ત્રણસો વિમાનોના અધિપતિ પણે હજાર સામાનિક દેવો છે. તેમજ ચાળીસ હજાર આત્મરક્ષક દેવો છે. આરણ અશ્રુત કલ્પોની ઉપર દિશા અને વિદિશામાં ઘણા વધારે યોજનો સુધી ઉંચે જવાથી આવતા સ્થાન પર અધિકૈવેયકોના ત્રણ વિમાનો છે. એ વિમાનો પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા અને ઉત્તરથી દક્ષિણ સુધીના પહોળા છે. પૂર્ણ ચંદ્રના જેવું તેમનું સંસ્થાન છે. તેમની આભા ભાસરાશીના જેવી છે. તેમની લંબાઈ પહોળાઈ અસંખ્યાત કોડા કોડી. યજનોની છે. અને તેનો પરિક્ષેપ પણ અસંખ્યાત કોડા કોડી યોજનાનો છે. એ બધા સર્વાત્મના રજતમય છે. અચ્છ યાવતુ પ્રતિ રૂપ છે. આ બધા દેવો એક સરખી ઋદ્ધિવાળા હોય છે અને સમાન યુતિવાળા હોય છે. સમાન બળવાળા હોય છે. સમાન યશ વાળા હોય છે. સમાન પ્રભાવાળા હોય છે, અને સરખી રીતે સુખી હોય છે. તેમના અધિપતિ કોઈ બીજે ઇન્દ્ર હોતો નથી. તેથી તેઓને અનિંદ્ર કહેવામાં આવે છે. આ દેવો પોતેજ અહમિન્દ્ર હોય છે. અધસ્તન શૈવેયકોના કથન પ્રમાણે મધ્યમ શૈવેયક અને ઉપરિતન ગ્રેવેયકનું કથન પણ સમજી લેવું. અધસ્તન રૈવેયકોમાં 111 વિમાનો છે. મધ્યમ વૈવેયકોમાં 107 વિમાનો છે. અને ઉપરિતન રૈવેયકોમાં 100 વિમાનો છે. આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગની ઉપર ઘણા કોડાકોડી યોજનો સુધી આગળ દૂર જવાથી તથા સૌધર્મ ઈશાન, યાવતુ આરણ અમૃત તથા રૈવેયક વિમાનોને પાર કરીને પણ તેનાથી પણ આગળ ઘણેજ દૂર ઘણું વિશાલ અનુત્તરોપપાતિક નામનું દેવોનું વિમાન છે, એ વિમાન નિર્મલ, નીરજદ્ધ છે. અંધકાર રહિત છે. વિશુદ્ધ છે. અને પાંચ દિશાઓમાં છે. પ્રતિપતિ વૈમાનિકહદેસોઃ 2 ! Page #153 -------------------------------------------------------------------------- ________________ 151 પ્રતિપત્તિ 3, વૈમાનિક ઉદેસા-૨ 3i26-33 હે ભગવનું ! સૌધર્મ અને ઈશાન એ કલ્પોના વિમાનો કોના આધાર પર રહેલ કહેવામાં આવ્યા છે ? હે ગૌતમ! સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનો ધનોદધિના આધાર પર રહેલા સનકુમાર અને મહેન્દ્ર કલ્પના વિમાનો ઘનવાતના આધાર પર રહેલા છે. બ્રહ્મલોક નામના કલ્યમાં વિમાન ઘવાતના આધાર પર છે. લાન્તક કલ્પના વિમાનો ઘનોદધિ અને ઘનવાતના આધાર પર છે. એ જ પ્રમાણે મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પોમાં પણ એ બેના આધાર પર વિમાનો રહેલા છે. આનત પ્રાણત આરણ અય્યત આ ચારે કલ્યોમાં વિમાનો આકાશના આધાર પર રહેલા છે. રૈવેયક વિમાન અવકાશના આધાર પર રહેલા છે. અનુત્તરોપપાતિક વિમાન આકા શના આધાર પર રહેલ છે. હે ભગવન! સૌધર્મ અને ઇશાન એ કલ્પોમાં વિમાન પૃથ્વી કેટલી મોટી કહેવામાં આવેલ છે? સૌધર્મ અને ઇશાન એ બે કલ્પોના વિમાન પૃથ્વીની મોટાઈ ૨૭૦૦થોજનની છે. સનકુમાર મહેન્દ્ર નામના કલ્પોમાં વિમાન પૃથ્વી 2600 યોજનાની મોટી કહેવામાં આવેલ છે. બ્રહ્મ કલ્પ અને લાન્તક નામના કલ્પમાં વિમાન પૃથ્વી ર૫૦૦ યોજનાની મોટી છે. મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પોમાં વિમાન પૃથિવી 2400 યોજનની કહેલ છે. આનત. પ્રાણત, આરણ અને અય્યત એ કલ્પોમાં વિમાન પૃથ્વી ર૩૦૦ યોજનાની મોટી છે. રૈવેયક વિમાનોની પૃથ્વી 2200 યોજનની છે. પાંચ અનુત્તર વિમાનોની પૃથ્વી એકવીસસો યોજનાની મોટાઈ વાળી કહેવામાં આવેલ છે. સૌધર્મ અને ઇશાન નામના એ બે કલ્પોમાં વિમોનોની ઉંચાઇ પાંચસો યોજનની કહેલ છે. સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં વિમાનોની ઉંચાઇ છસો યોજનની છે. બ્રહ્મ અને લાન્તક કલ્પોમાં વિમોનોની ઉંચાઈ સાતસો યોજનની છે. મહાશુક અને સહકાર નામના કલ્પોમાં વિમાનોની ઉંચાઈ આઠસો યોજનાની છે. આનત, પ્રાણત, આરણ અને અય્યત આ ચાર કલ્યોમાં વિમાનોની ઉંચાઇ નવસો યોજનની છે. નવ સૈવેયક વિમાનોની ઉંચાઈ 1000 યોજનની કહેલ છે. અનુત્તર વિમાનોની ઉંચાઈ 1100 વારસો યોજનની છે. સૌધર્મ અને ઇશાન કલ્પોમાં જે વિમાન છે તેનું સંસ્થાન બે પ્રકારનું કહેલ છે. એક આવલિકા, પ્રવિષ્ટ અને બીજુ બાહ્ય તેમાં આવલિકા પ્રવિષ્ટ જે વિમાન છે. તે ત્રણ પ્રકારના છે. વૃત્ત, વ્યસ્ત્ર અને ચતુરસ્ત્ર શ્રેણિ બદ્ધ વિમાનોના પ્રાંગણોમાં જે પૂર્વ દિશાને છોડીને ત્રણ દિશાઓમાં પુષ્પ પ્રકારની જેમ આમતેમ ફેલાયેલા રહે છે તે બાહ્ય પ્રકીર્ણકી વિમાન છે. તેનું બીજા નામ આવલિકા બાહ્ય છે. એ જ પ્રમાણે સનકુમાર, માહેન્દ્ર, બહ્મલોક, લાન્તક, પ્રાણત. આરણ, અશ્રુત, આ બધા કલ્પોમાં પણ વિમાન બન્ને પ્રકારની હોય છે. પરંતુ અનુત્તરોપપાતિક દેવોના જે વિમાનો છે તે બે પ્રકારના કહેવામાં આવેલ છે. અંગ પ્રવિષ્ટ અને આવલિકા પ્રવિષ્ટ તેમાં જે આવલિકા પ્રવિષ્ટ વિમાન છે. તે વિમાન બે પ્રકારના છે. વૃત્ત અને બીજા વ્યસ તેમાં જે સર્વાર્થસિદ્ધ વિમાન છે તેતો વૃત્ત-છે. અને બાકીના ચાર વ્યસ્ત્ર છે. હવે આયામ વિખંભ અને પરિમાણનું કથન કરવામાં આવે છે. સૌધર્મ અને ઇશાન કલ્પમાં વિમાનો બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સંખ્યાત વિસ્તારવાળા અને બીજા અસંખ્યાત વિસ્તારવાળા. આ સંબંધમાં નારકોના પ્રકરણમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું કથન યાવતુ અનુત્તરોપપાતિક વિમાન Page #154 -------------------------------------------------------------------------- ________________ 152 જીવાવાભિગમ- હરિ.૨૩૩૦ સંખ્યાત વિસ્તાર વાળા અને અસંખ્યાત વિસ્તારવાળા હોય છે. આટલા સુધીનું કથન કહી લેવું જોઇએ. હે ભગવન્! સૌધર્મ અને ઈશાન કલ્પમાં જે વિમાનો છે. તે કેટલા વર્ણવાળા છે? હે ગૌતમ! પાંચ વણવાળા છે. જેમકે કૃષ્ણ નીલ લાલ હારિદ્ર અને શ્વેતા સનકુમાર અને માહેન્દ્ર કલ્પના વિમાનો ચાર વર્ણવાળા કહેવામાં આવેલ છે. નીલ થાવત શુકલ બ્રહ્મલોક અને લાત્તક એ કલ્પોમાં વિમાનો ત્રણ વર્ણ વાળા કહેવામાં લાલ વર્ણથી લઈને સફેદ વર્ષ સુધીના, મહા શુક્ર અને સહસ્ત્રાર કલ્પના વિમાન હારિદ્ર- અને સફેદ આ બે વર્સોવાળા હોય છે. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત આ કલ્પોમાંના વિમાન કેવળ એક સફેદ વર્ણવાળા જ હોય છે. રૈવેયકોના વિમાનો સફેદ વર્ણ વાળા જ હોય છે. અનુત્તરોપપાતિક દેવોના વિમાનો પરમ શુકલ વર્ણ વાળા હોય છે. સૌધર્મ અને ઇશાન કલ્પોમાં જે વિમાનો છે. તેઓ પોતાની પ્રભાથી સર્વદા પ્રકાશમાન રહે છે. તથા યુતિવાળા રહે છે. રાત દિવસ ચમકતા રહે છે. આ વર્ણન પ્રમાણેનું વર્ણન સનકુમારથી લઈને અનુત્તરો પપાતિક વિમાનોની પ્રભાનું પણ સમજવું. વિમાનોના બંધનું કથન જેવો ગંધ કોષ્ટપુટ ગંધદ્રવ્ય વિશેષ વિગેરે પદાર્થનો હોય છે, તે ગંધથી પણ વધારે વિશેષ ગંધ અહીના વિમાનોનો છે. એજ પ્રમાણેની ઘણી વધારે ઉંચી ગન્ધવાળા સનસ્કુમારોના વિમાનોથી લઈને અનુત્તરોપપાતિક સુધીના વિમાનો છે. વિમાનોના સ્પર્શનું કથન દર્પણનો જેવો સ્પર્શ હોય છે, રૂ-તુલન જેવો સ્પર્શ હોય છે. નવનીત-માખણ વિગેરે પદાર્થોના જેવો સ્પર્શ હોય છે. એ બધા પદાથોના સ્પર્શથી પણ વધારે ઉંચો સ્પર્શ ત્યાંના વિમાનોનો છે. એ જ પ્રમાણેનું કથન સનકુમારથી લઈને અનુસરોપપાતિક સુધીના વિમાનોના સ્પર્શના સંબંધમાં પણ કહી લેવું જોઇએ. વિમાનોની મહત્તાનું કથન-એ વિમાનો એટલા મોટા છે. કે કોઇ દેવ કે જે ચપટી વગાડતા વગાડતામાં આ એક લાખ યોજન લાંબા પહોળા અને 316227 યોજનની. અને 3 ત્રણ ગાઉ 28 અઠ્યાવીસ ધનુષ સાડા તેર આંગળ અધિકની પરિધિવાળા આ જંબુદ્વીપની એકવીસ વાર પ્રદક્ષિણા કરી આવે એવા એ દેવ જો પોતાની શીઘ્રતા વિગેરે વિશેષણો વાળી ગતિથી નિરંતર છ મહીના સુધી ચાલતા રહે ત્યારે તે કેટલાક વિમાનોની પાસે પહોંચી શકે છે અને કેટલાક વિમાનોની પાસે પહોંચી શકતા નથી. દેવલોકના જેટલા વિમાનો છે, તે બધા સવત્મિના રત્નોના બનેલા છે. આગળ અનેક જીવો અને પુદ્ગલો આવે છે, ઉત્પન્ન થાય છે, ચયને પ્રાપ્ત થાય છે. અને વર્ણપયયથી થાવતુ સ્પર્શપર્યાયથી અશાશ્વત છે. આજ પ્રમાણેનું કથન યાવતુ અનુત્તરોપપાતિક વિમાન પર્યન્ત સમજી લેવું. સંમૂઠ્ઠિમ જીવોને છોડીને બાકીના પંચેન્દ્રિય તિર્યોમાંથી અને મનુષ્યોમાંથી આવીને જીવ સૌધર્મ અને ઇશાન દેવલોકમાં દેવોની પયયથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્ક્રાંતી પદમાં જે પ્રમાણે ઉત્પાદ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનો ઉત્પાત અહીંયા પણ સમજી લેવો. હે ભગવનું ! સૌધર્મ અને ઇશાન આ બે દેવલોકમાંથી જો પ્રત્યેક સમયમાં એક એક દેવ ખાલી કરવામાં આવે અર્થાત્ ત્યાંથી બહાર કાઢવામાં આવે તો કેટલા કાળમાં તે સ્થાન દેવોથી ખાલી થઈ શકે ? ત્યાંથી એક એક સમયમાં એક એકના પ્રમાણમાં પણ કાઢવામાં આવે તો પણ અસંખ્યાત ઉત્સર્પિણી કાળ પણ ભલે ખાલી થઈ જાય પરંતુ તેઓ ત્યાંથી પૂરેપૂરા કાઢીને ખાલી કરી શકાય નહીં છે કે આ પ્રમાણે અત્યાર સુધી થયેલ નથી. આ પ્રમાણેનું Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, વૈમાનિક ઉદેસા-૨ 157 આ કથન સહસ્ત્રાર દેવલોક સુધી જ કરવામાં આવે છે. તેમ સમજવું. હે ભગવનું આનત વિગેરે ચાર કલ્પોમાંથી તથા નવ રૈવેયકોમાંથી તથા અનુત્તર વિમાનોમાંથી એક એક સમયમાં જે એક એક દેવ કાઢવામાં આવે તો કેટલા સમયમાં એ દેવો ત્યાંથી પૂરેપૂરા બહાર કાઢી શકાય? જો તે દેવો ત્યાંથી એક એક સમયમાં એક એકના પ્રમાણથી કહાડ વામાં આવે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયમાં ત્યાંથી પૂરે પૂરા કાઢી શકાય છે. પરંતુ અત્યાર સુધી એ પ્રમાણે બનેલ નથી. દેવલોકમાં શરીર બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક ભવધારણીય શરીર અને બીજી ઉત્તર વૈક્રિય રૂપ શરીર તેમાં જે ભવધારણીય શરીર છે. તેની જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. અને ઉત્કૃષ્ટ અવગાહના સાત પત્નિ-હાથ પ્રમાણની હોય છે. ઉત્તર વૈક્રિય રૂપ શરીરની જે જઘન્ય અવગાહના છે તે આંગળના સંખ્યાતમા ભાગ પ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના એક લાખ યોજનપ્રમાણની હોય છે. એ રીતે આગળ આગળના અથાત્ પછી પછીના કલ્પોમાંથી એક એક ઓછા કરતા કરતા યાવતું સનકુમાર અને મહેન્દ્ર કલ્પોમાં ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરની અવગાહના છ રાત્નિ પ્રમાણની હોય છે. બ્રહ્મલોક અને લાન્તક કલ્પમાં ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરની અવગાહના પાંચ રાત્નિ પ્રમાણની થાય છે. મહાશુક્ર અને સહસ્ત્રાર નામના કલ્પોમાં ચાર રાત્નિપ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહના છે. તથા આનત પ્રાણત, આરણ અને અય્યત આ કલ્પોમાં ઉત્કૃષ્ટથી ભવધારણીયની અવગાહ ના ત્રણ રત્નિ-હાથ પ્રમાણની છે. રૈવેયક દેવોને ભવધારણીય એક જ શરીર કહેવામાં આવેલ છે. આ તેમનું ભવધારણીય શરી જઘન્ય અવગાહનાની અપેક્ષાથી આગળના અસંખ્યાત ભાગ પ્રમાણનું હોય છે, અને ઉત્કૃષ્ટ અવગાહના બે રાત્નિ પ્રમાણની હોય છે. એજ પ્રમાણે અનુત્તરોપપાતિક દેવોની અવગાહનાના સંબંધ માં પણ કથન સમજી લેવું. 3i31-33] હે ભગવનું સૌધર્મ અને ઈશાન કલ્પોના દેવોના શરીર ક્યા સંહનન વાળા હોય છે? હે ગૌતમ! સંહનન છ પ્રકારના હોય છે. દેવોના શરીરો તે પૈકી એક પણ સંહાનવાળા હોતા નથી. તેને વૈક્રિય શરીર હોય છે. તેથી તેઓમાં હાડકા હોતા નથી. તેમજ શિરા ગ્રીવા ધમની હોતી નથી. તથા નસો પણ હોતી નથી સ્નાયુ જાલ હોતા નથી. પરંતુ જે પગલો ઈન્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, અને મનઆમતર, હોય તેના સંઘાત પણાથી પરિણમી જાય છે. આ જ પ્રમાણે સંવનનના અભાવ રૂપ આ કથન વાનચન્તર દેવોથી લઈને અનુત્તરોપપાતિક દેવોના કથન સુધી સમજી લેવું. દેવોના શરીરો ભવધારણીય શરીર અને ઉત્તર વૈક્રિય શરીરના ભેદથી બે પ્રકારના કહેવામાં આવેલ છે. તેમાં જે ભવધારણીય શરીર હોય છે, તે સમચતુરસ્ત્ર સંસ્થાન વાળું હોય છે. તથા જે ઉત્તરવૈક્રિય શરીર હોય છે. તેનું કોઈ નિયત સંસ્થાન હોતું નથી. આ સંસ્થાન સંબંધી કથન સનકુમાર દેવલોકથી લઇને અય્યત દેવલોકના દેવો સુધી કહી લેવું. પરંતુ નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોના જે દેવો હોય છે, તેને એક ભવધારીણય શરીર જ હોય છે. તેથી ત્યાં એક સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવામાં આવેલ છે. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવોનો વર્ણ કેવો હોય છે ? આ દેવોના શરીરનો વર્ણ તપાવવામાં આવેલ સોનાના રંગના જેવો હોય છે. સનકુમાર અને મહેન્દ્ર દેવોના શરીરનો વર્ણ કમળના જેવો ગૌર હોય છે. બ્રહ્મલોકના દેલોના શરીરનો વર્ણ લીલા મહુડાનો જેવો વર્ણ હોય છે, Page #156 -------------------------------------------------------------------------- ________________ 154 છવાવાભિગમ- ૩ર્થિ. 233 શરીરનો આવા પ્રકારનો વર્ણ હોવા સંબંધીનું આ કથન શૈવેયક વિમાનોના દેવોના કથન પર્યત સમજી લેવું. પરંતુ અનુત્તર વિમાનવાસી જે દેવો છે, તેમના શરીરનો વર્ણ પરમ શુકલ હોય છે. સૌધર્મ અને ઇશાન કલાના જે દેવો છે. તેમના શરીરની ગંધ યાવતુ મનોડમતર સુધીના વિશેષણો વાળી હોય છે, એવા પ્રકારના ગંધથી પણ અધિક વિશિષ્ટ ગંધવાળા સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવોના શરીર, સનસ્કુમાર વિગેરે દેવલોકના દેવોના શરીર અને નવ મૈવેયક અને પાંચ અનુત્તર વિમાન વાસી દેવોના શરીર હોય છે. આ સઘળા દેવોના શરીર મૃદુ-કોમળ સ્પર્શવાળા સ્થિર, સ્નિગ્ધ સ્પર્શ વાળા અને સ્થિર કોમળ સ્પર્શવાળા કહેવામાં આવેલા છે. જે પુદ્ગલો ઇષ્ટ, કાન્ત, યાવતું પ્રિયતર મનોજ્ઞ હોય છે. એ પુદ્ગલોજ દેવોના ઉચ્છવાસ રૂપે હોય છે. સૌધર્મ અને ઇશાન દેવોને એક તેજોલેશ્યાજ હોય છે. સનકુમાર અને મહેન્દ્ર દેવોને એક પત્રલેશ્યા જ હોય છે. બ્રહ્મલોકમાં પણ એક પા લેશ્યા જ હોય છે. તથા લાન્તક દેવ- લોકથી લઇને રૈવેયક સુધીના દેવોમાં એક શુકલ લેશ્યા જ હોય છે. અને અનુત્તરોપ પાતિક દેવોને એક પરમશુકલ લેશ્યા જ હોય છે. સૌધર્મ અને ઈશાન દેવો સમ્યક્દષ્ટિ વાળા પણ હોય છે. મિથ્યાદષ્ટિ વાળા પણ. હોય છે, સમ્યક મિથ્યા. દષ્ટિવાળા પણ હોય છે. યાવતુ સનકુમાર લઈને વૈવેયક સુધીના દેવો પણ સમ્યક્દષ્ટિ વાળા પણ હોય છે. મિથ્યા દષ્ટિવાળા પણ હોય છે, અને સમ્યક મિથ્યા દષ્ટિવાળા પણ હોય છે. પરંતુ અનુત્તરપપાતિક દેવો ફક્ત સમ્યક દષ્ટિવાળા હોય છે. તેઓ સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. આજ પ્રમાણે સનકુમાર દેવોલોકથી લઈને રૈવેયક સુધીના બધા દેવો જ્ઞાની પણ હોય છે. અજ્ઞાની પણ હોય છે. અનુત્તરોપપાતિક દેવો નિયમથી જ્ઞાની જ હોય છે. અજ્ઞાની હોતા નથી. કાયયોગ, મનોયોગ અને વચનયોગ આ પ્રમાણે ત્રણ પ્રકારનો હોય છે. અને ઉપયોગ બે પ્રકારના હોય છે. એક જ્ઞાનોપયોગ અને બીજો દર્શનોપયોગ આ ઉપયોગ એ બધા જ દેવોને હોય છે. હે ભગવનું સૌધર્મ-ઇશાનદેવ પોતાના અવધિજ્ઞાન થી અને અવધિ દર્શનથી કેટલા ક્ષેત્રને જાણે છે? અને કેટલા ક્ષેત્રને દેખે છે? ઓછામાં ઓછા આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્ર જાણે છે, અને દેખે છે. અને વધારેમાં વધારે તેમનાથી નીચેના લોકમાં યાવતું આ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચર માન્ત સુધી તેઓ જાણે છે. અને દેખે છે. તિર્યલોકમાં તેઓ તેમનાથી યાવતુ અસંખ્યાત દ્વિીપ સમુદ્રોને જાણે છે અને દેખે છે. અને ઉર્ધ્વલોકમાં તેઓ પોતપોતાના વિમાનોના સૂપ-ધ્વજા વિગેરે પર્યન્ત જાણે છે. અને દેખે છે. આ જ પ્રમાણે સનકુમાર અને મહેન્દ્ર દેવ પણ જઘન્યથી અવધિજ્ઞાન દ્વારા આંગળના અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. અને ઉત્કટથી પણ ઉપર જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ પ્રમાણે જાણે છે. અને દેખે છે. તેઓ અધોલોકની અપેક્ષાએ બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નીચેના ચરમાન્ત સુધી જાણે છે અને દેખે છે. એ જ પ્રમાણે બ્રહ્મલોક અને લાન્તક કલ્પના દેવો પણ જાણે છે અને દેખે છે. પરંતુ અધોલોકથી અપેક્ષાથી તેઓ ત્રીજી પૃથ્વીના નીચેના ચરમાન્ત સુધી જ જાણે છે અને દેખે છે. મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પના દેવો ચોથી પંકપ્રભા પૃથ્વીના નીચેના ચરમાન્ત સુધી જાણે છે અને દેખે છે. આનત પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પના દેવો પાંચમી પૃથ્વીના નીચેના ચરમાન્ત પર્યન્ત જાણે છે અને દેખે Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૩, વૈમાનિક ઉદેસા-૨ 155 છે. રૈવેયક દેવ અને મધ્યમ ગ્રેવેયકના દેવ છઠી પૃથ્વીના ચરમાન્ત પર્યન્ત જાણે છે. અને દેખે છે. ઉપરિતન રૈવેયકના દેવો સાતમી પૃથ્વીના ચરમાન્ત સુધી જાણે છે. અને દેખે છે. હે ભગવનું અનુત્તરોપપાતિક દેવો પોતાના અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે છે અને દેખે છે ? અનુત્તરોપપાતિક દેવો પૂર્ણ ચૌદ રાજુ પ્રમાણ વાળા આ સમગ્ર લોકનાલીને જાણે છે. અને દેખે છે. 3i37-343] હે ભગવનું સૌધર્મ અને ઈશાન દેવોના કેટલા સમુદ્રઘાત હોય છે? હે ગૌતમ ! તેઓને પાંચ સમુદ્યાતો છે. વેદના કષાય મારણાંતિક વૈકિય અને તૈજસ સમુદ્યાત એજ પ્રમાણે સનકુમારથી લઈને અમ્રુતકલ્પ સુધીમાં પાંચ સમુઘાતો હોય છે રૈવેયક વિમાનવાસી દેવોને આદિના ત્રણ સમુદ્રઘાતો હોય છે અનુત્તરોપપાતિક દેવોને પણ આજ ત્રણ સમુદ્ધાતો હોય છે. સૌધર્મ અને ઈશાન કલાના દેવો સુધા અને પિપાસાનો અનુભવ કરતા નથી. એ જ પ્રમાણે સનકુમારથી લઈને અનુત્તરોપપાતિક સુધીના દેવો પણ ભૂખ તરસ રહિત હોય છે. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવો એક સમયમાં એક રૂપની પણ વિદુર્વણા કરવાને સમર્થ છે અને અનેક રૂપોની વિકુવણા કરવાને પણ સમર્થ છે. જ્યારે તેઓ એક સમયમાં એક જ રૂપની વિદુર્વણા કરે તે તેઓ એકેન્દ્રિય જીવોના રૂપની વિમુર્વણા કરે છે. યાવતુ પંચેન્દ્રિય જીવના રૂપની વિકર્વણા કરે છે. એક સમયમાં અનેક રૂપોની વિકુવણા કરતા નથી. અને જ્યારે તેઓ એક સમયમાં અનેક રૂપોની વિદુર્વણા કરે છે તો એકેન્દ્રિય જીવના રૂપની પણ વિકુવણ કરે છે. યાવતું પંચેન્દ્રિય જીવના રૂપની પણ વિકુણા કરે છે. આ રીતે એક રૂપની અને અનેક રૂપોની વિદુર્વણા કરવાનું આ કથન સનસ્કુમારથી લઈને અય્યત ક૨ સુધીના દેવોના સંબંધમાં કહેવું જોઈએ. અનુરોપપાતિક દેવ પૂર્વોક્ત પ્રકારથી એક રૂપની પણ વિકવણા કરી શકે છે અને અનેક રૂપોની પણ વિતુર્વણા કરી શકે છે. પરંતુ અત્યાર સુધી તેઓએ તેમ કર્યું નથી તથા વર્તમાનમાં તેમ કરતા નથી. ભવિષ્યમાં તેમ કરશે નહીં સૌધર્મ અને ઇશાન કલ્પના દેવો મનોજ્ઞ શબ્દ જન્ય ફાવતું મનોજ્ઞ સ્પર્શથી પ્રાપ્ત થયેલ સુખોનો અનુભવ કરે છે. આ પ્રમાણેનો આ સુખાનુભવ રૈવેયક સુધીના દેવોને હોય છે. અને જે અનુત્તરોપ પાતિક દેવો છે, તે અનુત્તર શબ્દથી થવાવાળા અને અનુત્તર સ્પર્શથી થવાવાળા સુખ નો અનુભવ કરે છે. સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોની દ્ધિ ઘણી મોટી કહેવામાં આવેલ છે. તેથી તેઓ મહા ઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, યાવતું મહાપ્રભાવવાળા હોય છે. એ જ પ્રમાણે મહા ઋદ્ધિ વિગેરે વિશેષણો વાળા સનકુમાર દેવોથી લઈને અશ્રુત ફિલ્મ સુધીના દેવો હોય છે. રૈવેયક દેવોથી લઈને અનુત્તર વિમાનો સુધીના દેવા પણ મહર્દિક યાવતુ મહાપ્રભાવવાળા હોય છે. અને એ બધા ઈન્દ્ર વિનાના હોય છે. અને પોતે જ એક એકની સંખ્યામાં ઈન્દ્ર હોય છે. સૌધર્મ અને ઇશાન દેવોના શરીર બે પ્રકારના હોય છે. એક વૈક્રિય શરીર અને બીજી અવૈક્રિય શરીર તેમાં જે વૈક્રિય શરીર હોય છે, અને તે પોતાની પ્રભાથી દશ દિશાને પ્રકાશિત કરતા તેને ઉદ્યોતિત કરતા યાવતું પ્રતિ રૂપ હોય છે. અને જે અવૈકિય શરીર હોય છે તે આભૂષણો, વસ્ત્રો વિનાના હોય છે. અને પ્રકૃતિસ્થ હોય છે. તેથી તેની શોભા નૈસર્ગિકી-સ્વાભાવિકી હોય છે. સૌધર્મ અને ઇશાન કલ્પોમાં દેવિયો તેમના શરીરો બે પ્રકારના હોય છે. એક વૈક્રિય શરીરવાળી અને બીજી અવૈક્રિય Page #158 -------------------------------------------------------------------------- ________________ 156 જીવાજીવભિગમ- 3.2 343 શરીરવાળી તેમાં જે વૈક્રિય શરીર વાળી દેવિયો છે. તેઓ સોના વિગેરેથી બનવવામાં આવેલ નૂપુર વિગેરેના શબ્દોથી યુક્ત રહે છે. કિંકિણી-ઘુઘરિયો વિગેરેના શબ્દોથી વાચા યુકત અને સુંદર સુંદર વસ્ત્રોને સુંદર ઢંગથી પહેરી રાખે છે. તેઓના મુખ મંડળ ચંદ્રના જેવા સોહામણા રહે છે. તેઓનો ભાલ પ્રદેશ આઠમના અર્ધ ચંદ્રના જેવા મનોહર " હોય છે. તેમના વિલાસ ચંદ્રમાના જેવા હોય છે. તથા ચંદ્રમાના દર્શનથી પણ વધારે સૌમ્ય પ્રકારનું તેમનું દર્શન હોય છે. તેઓ પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. તેમાં જે દેવિયો અવૈક્રિય શરીરવાળી હોય છે, તેઓ આભૂષણ અને વસ્ત્ર વિનાની હોય છે પરંતુ તેમના શરીરની શોભા સ્વાભાવિક પ્રકારની હોય છે. સનસ્કુમાર કલ્પથી લઈને અશ્રુત કલ્પ સુધીના દેવોનું વર્ણન આજ કથન પ્રમાણે બન્ને પ્રકારની વિભૂષાવાળું છે. રૈવેયક દેવો પોતાના શરીરની શોભા આભૂષણો વિગેરે દ્વારા બનાવતા નથી કેમકે તેઓ આભરણાદિથી રહિત હોય છે. અનુત્તર વિમાન વાસી દેવોને પણ એક ભવધારણીય શરીરી જ હોય છે. તેથી તેઓ પણ રૈવેયક દેવોની જેમ પોતાના શરીરની શોભા આભૂષણ વિગેરે દ્વારા કરતા નથી. પરંતુ તેમને એ શરીરોની શોભા સ્વાભાવિક જ હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો ઇષ્ટ શબ્દ, ઇષ્ટ રૂપ, ઇષ્ટ, ગંધ, ઇષ્ટ રસ, અને ઈષ્ટ સ્પર્શીનો અનુભવ કરતાં રહે છે. એ રીતનું આ કામ ભોગ સંબંધી કથન ગ્રેવેયક વાસી દેવોના કથન પર્યન્ત સમજી લેવું. અનુત્તરાયપાતિક જે દેવો છે તેઓ અનુત્તર શબ્દોનો યાવતુ અનુત્તરસ્પોના-સર્વથી વિશેષ પ્રકારના શબ્દાદિ વિષયોનો અનુભવ કરતા રહે છે. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવો નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી. તેમજ તેઓ દેવોમાં પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ વિગેરે તમામ પ્રકાર નું કથન પ્રજ્ઞાપના સૂત્રના છટ્ઠા વ્યુત્ક્રાંતિપદમુજબ જાણવું. સૌધર્મ અને ઈશાન કલ્પોમાં સઘળા પ્રાણો, સઘળા ભૂતો સઘળા જીવો, અને સઘળા જીવો, અને સઘળા સત્વો, અનંતવાર પૃથ્વીકાયિક પણાથી, દેવરૂપથી, દેવી રૂપથી અશન, શયન, યાવતું ભાંડોપકરણ રૂપથી ઉત્પન્ન થઈ ચૂકેલ છે. બાકીના કલ્યોમાં પણ તેઓ આજ પ્રમાણે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂકેલા છે. પરંતુ સનકુમાર થી લઈને પાવતુ રૈવેયક સુધીના દેવોમાં એ સઘળા પ્રાણ, સઘણા ભૂત; સઘળા જીવ, અને સઘળા સત્વો દેવી પણા થી ઉત્પન્ન થયા નથી કેમ કે અહીયાં તેનો ઉત્પાત થતો નથી. વિજય વૈજયા, જયન્ત અને અપરાજીત ના દેવોમાં એ સઘળા પ્રાણ, ભૂત વિગેરે દેવી પણા થી ઉત્પન્ન થતા નથી. અને અનંત વાર દેવ પા થી પણ ઉત્પન્ન થતા નથી, કેમ કે અહીયાં જીવો બે વાર થી વધારે વાર ઉત્પન્ન થતા નથી એજ પ્રમાણે સર્વાર્થ સિદ્ધ વિમાનો માં પણ પ્રાણાદિક દેવી પણા થી ઉત્પન્ન થતા નથી. તેમજ અનેક વાર દેવ રૂપથી પણ ઉત્પન્ન થતા નથી. કેમ કે અહીયાં એકજવાર ઉત્પાદ થાય છે. અને અહીયાં થી ચવેલા જીવ નો. ઉત્પાદ મનુષ્ય ગતિમાં થઈને ત્યાંથી સીધા મોક્ષમાં ગમન કરે છે. હે ભગવનું નૈરયિક જીવોની કેટલી કાલની સ્થિતિ કહેવામાં આવેલ છે ? સામાન્યથી જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, તિર્યંચોની જઘન્યસ્થિતિ એક અંતર્મુહર્તની અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણપલ્યોપમની છે. દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ થી તેત્રીસ સાગ રોપમની છે. અને Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -3, વૈમાનિક ઉદ્દેસાર 157 મનુષ્યોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમની છે. દેવ અને નૈરયિકોની જે જીવ સ્થિતિ છે, તેજ તેની સંચિણા-કાયસ્થિતિ છે કેમ કે-નૈરયિક જીવો નો ઉત્પાત સીધો નૈરયિકોમાં થતો નથી. એજ પ્રમાણે દેવ ચવીને સીધા દેવા પણાથી ઉત્પન્ન થતા નથી તિર્થક યોનિક જીવોની કાયસ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂર્ત ની છે. અને ઉત્કૃષ્ટ થી વનસ્પતિ કાલ પ્રમાણની છે. મનુષ્યોની કાયસ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ થી પૂર્વ-કોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમની છે, તિર્યોનિક જીવોનો અંતર કાળ અર્થાતુ વિરહ કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત નો છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. મનુષ્યો સૌથી ઓછા છે. મનુષ્યોકરતાં નૈરયિકો અસંખ્યાત ગણા વધારે છે. નૈરયિકોના કરતાં દેવો અસંખ્યાતગણા વધારે છે.અને દેવોના કરતાં તિર્યક અનંતગણા વધારે છે. આ રીતે આ ચાર પ્રકારના સંસારી જીવો કહેવામાં આવેલ છે. | પ્રતિપત્તિકાદેવની અનિદીપરત્નસાગરે ગુર્જરછાયા | પ્રતિપત્તિ-૩-નીગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ ૪-પંચમી) [344-345) જેઓ એમ કહે છે કે સંસારી જીવો પાંચ પ્રકારના છે તેમનું એવું કથન છે કે- એક ઈન્દ્રિયવાળા, યાવતુ પાંચ ઈન્દ્રિય વાળા જીવો આ પ્રમાણે આ સંસારી જીવો પાંચ પ્રકારના છે. એક ઈન્દ્રિયવાળા જીવો બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક. એ જ પ્રમાણેનું બે પ્રકાર પણું બેઈન્દ્રિય જીવથી લઈને પાંચ ઈન્દ્રિય વાળા સુધી સમજવું. એક ઈન્દ્રિય વાળા જીવની સ્થિતિ જધન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષની છે. બેઈન્દ્રિય વાળા જીવની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી બાર વર્ષની છે ત્રણ ઈન્દ્રિયવાળા જીવની 49 રાતદિવસની સ્થિતિ છે. ચારઈન્દ્રિય વાળા જીવની જધન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્ત ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસની કહેલ છે. તથા પાંચઈન્દ્રિય વાળા જીવની જધન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. અપર્યાપ્તક એક ઈન્દ્રિય વાળા જીવની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે, પરંતુ ઉત્કૃષ્ટસ્થિતિનું જે અંતર્મુહૂર્ત છે તે જઘન્ય સ્થિતિના અંતર્મુહૂર્તથી કઈક ભિન્ન પ્રકારનું છે. આજ પ્રમાણેની જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌઈન્દ્રિય અને પંચેન્દ્રિય અપર્યાપ્તક જીવોની સ્થિતિ છે, પર્યાપ્ત એકેન્દ્રિયોની જઘન્ય સ્થિતિ તો એક અંતર્મુહૂર્ત ની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ એક અંતર્મુહૂર્તકમ વર્ષોની છે. બે ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલાં સામાન્ય પણાથી બતાવવામાં આવેલ છે. તેમાંથી એક એક પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિનું અંત મુહૂર્ત કમ કરવું જોઈએ એક ઈદ્રિયવાળા જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્ત ની છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણની છે. બે ઈદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાલ પ્રમાણની છે. આ જ પ્રમાણેની કયસ્થિતિ ત્રણ ઈદ્રિયવાળા અને ચાર ઈદ્રિયવાળા જીવોની પણ છે. પાંચ ઈદ્રિયવાળા જીવોની કાય સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે એક Page #160 -------------------------------------------------------------------------- ________________ 158 વાછવાભિગમ-૪-૩૪૫ હજાર સાગરોપમની છે. આ ઉત્કૃષ્ટ અપર્યાપ્તક એક ઈદ્રિયવાળા જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતમુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્તનો છે. પર્યાપ્તક એક ઈદ્રિયવાળા જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી - સંખ્યાત હજાર વર્ષનો છે. પર્યાપ્તક બે ઈદ્રિયવાળા જીવોની કાયસ્થિતિનું પ્રમાણ પણ જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષોનું છે. પર્યાપ્તિક તેઈદ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત રાત દિવસની છે. પર્યાપ્તક ચૌઈન્દ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી તે સંખ્યાત માસોની છે. પર્યાપ્તિક પંચેન્દ્રિય જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમ શત પ્રથકુત્વની છે. એક ઈન્દ્રિયના પર્યાયને છોડીને ફરીથી એક ઈન્દ્રિય પયયને પ્રાપ્ત કરવામાં જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું થાય છે. દ્વીન્દ્રિય પર્યાયને છોડીને ફરીથી તીન્દ્રિય પર્યાયને પ્રાપ્ત કરવામાં અંતરકાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો થાય છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું છે. આજ પ્રમાણે તેઈન્દ્રિય અને પંચેન્દ્રિય પયયને છોડીને ફરીથી પંચેન્દ્રિય પણાને પ્રાપ્ત કરવામાં અંતર કાળ હોય છે. અપર્યાપ્તક એક ઈદ્રિયના પયયને છોડીને ફરીથી તેને પ્રાપ્ત કરવામાં જઘન્ય અંતર એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું થાય છે. બે ઈન્દ્રિય અપર્યાપ્તકના પર્યાયને છોડવાથી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં જઘન્ય અંતર એક અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. એ જ પ્રમાણે અપર્યાપ્તક પંચેન્દ્રિયના પર્યાયને છોડવાથી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં તેનું અંતર સમજી લેવું. આ બધા જીવોમાં સૌથી ઓછા પંચેન્દ્રિય જીવ છે. આ પંચેન્દ્રિય જીવો કરતાં ચાર ઈન્દ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં ત્રણ ઈન્દ્રિયો વાળા, તેના કરતા બે ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં એક ઈન્દ્રિયવાળા જીવો અનંતગણા છે. સૌથી ઓછા પંચેન્દ્રિય અપર્યાપ્તક જીવ છે. તેના કરતાં ચાર ઈદ્રિય વાળા અપર્યાપ્તક જીવો વિશેષાધિક છે. અપર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા જીવોનું પ્રમાણ અપર્યાપ્તક ચાર ઈદ્રિયવાળા જીવોના કરતાં વિશેષાધિક છે. અપયતિક તે ઈદ્રિય જીવોના કરતાં અપર્યાપ્તક બે ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે.અપર્યાપ્ત બે ઈદ્રિયવાળા જીવોના કરતાં એક ઈદ્રિય અપર્યાપ્તક જીવો અનંત ગણા છે. સેન્દ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. પર્યાપ્તિક ચાર ઈન્દ્રિયવાળા જીવો સૌથી ઓછા છે. તેના કરતાં પયપ્તક પંચેન્દ્રિય જીવ વિશેષાધિક છે. તેના કરતાં શ્રીન્દ્રિય પર્યાપ્તક વિશેષાધિક છે તેના કરતા તેઈદ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. તેના કરતાં એકેન્દ્રિય પર્યાપ્તક અનંતગણા વધારે છે. તથા સેન્દ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. સૌથી ઓછા સેન્દ્રિય અપર્યાપ્તકો છે. અને તેના કરતાં સેન્દ્રિય પર્યાપ્ત સંખ્યાત ગણા વધારે છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય આદિ જાણવા. સૌથી ઓછા પર્યાપ્તક ચાર ઈદ્રિયવાળા જીવો છે. તેના કરતાં પર્યાપ્તક પંચેન્દ્રિય વિશેષાધિક છે. તેના કરતાં પયપ્તક તેઈદ્રિય જીવ વિશેષાધિક છે. તેના કરતાં પંચેન્દ્રિય અપર્યાપ્તક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ચૌઈન્દ્રિય Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૪ 159 અપર્યાપ્તક જીવ વિશેષાધિક છે. તેના કરતાં તેઈદ્રિય અપર્યાપ્તક વિશેષાધિક છે. તેના કરતાં બે ઈન્દ્રિય અપર્યાપ્તક વિશેષા- ધિક છે. તેના કરતાં એકેન્દ્રિય અપર્યાપ્તક અનંતગણા વધારે છે, તેના કરતાં સેન્દ્રિય અપર્યાપ્તક જીવ વિશેષાધિક છે. તેના કરતાં એકેન્દ્રિય પર્યાપ્તક જીવ સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં સેન્દ્રિય પતિક જીવ વિશેષાધિક છે. અને તેનાથી વિશેષાધિક સેન્દ્રિય છે. આ પ્રમાણે પાંચ પ્રકારના સંસારી જીવોના સંબંધમાં આ નિરૂપણ કરેલ છે. પ્રતિપત્તિ-૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ પ-છબ્રિહ) [૩૪-૩૫૦]સંસારી જીવો છ પ્રકારના છે. પૃથિવીકાયિક, યાવતું ત્રસકાયિક, આ રીતે આ છ સંસારી જીવો છે. હે ભગવનું પૃથ્વીકાયિક જીવોનું શું સ્વરૂપ છે? પૃથ્વીકાયિક બે પ્રકારના કહેવામાંઆવેલછે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથિવિ કાયિક. સૂક્ષ્મ પૃથ્વીકાયિક બે પ્રકારના છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક એજ પ્રમાણે બાદર પૃથ્વીકાયિક પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના એજ પ્રમાણે આ પ્રકારના ચાર ભેદોવાળા અકાયિક યાવતું વનસ્પતિકાયિક હોય છે. ત્રસકાયિક જીવ કેટલા પ્રકારના છે? ત્રસકાયિક જીવ બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક. ત્રસ પૃથ્વી કાયિક જીવની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી 22 બાવીસ હજાર વર્ષની છે. અપ્લાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી સાત હજાર વર્ષની છે, તેજસ્કાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ રાત દિવસની છે. વાયુકાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષની વનસ્પતિકાયની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી દસ હજાર વર્ષની, ત્રસ કાયિક જીવની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૩૩સાગરો પમની છે અપર્યાપ્તક પૃથ્વીકાયિક, અષ્કાયિક તેજસકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આ બધાની અને અપર્યાપ્તક ત્રસકાયિક જીવની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની છે. યાવતુ અસંખ્યાત લોક પ્રમાણ છે. એજ પ્રમાણે અપ્લાયિક યાવતું વાયુકાયિક જીવની કાયસ્થિતિનો કાળ કહ્યો છે. અને વનસ્પતિકાયિક જીવની કયસ્થિ તિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી તે અનંતરૂપ છે. ત્રસકાયિક જીવની કાય સ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનો છે. છ એ અપર્યાપ્તક જીવોની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટથી પણ એકજ અંતમુહૂર્તની છે. પરંતુ જઘન્ય સ્થિતિના અંતર્મુહૂર્તથી આ ઉત્કૃષ્ટ સ્થિતિનું અંતર્મુહૂર્ત મોટું લેવામાં આવેલ છે. પર્યાપ્ત પૃથ્વી કાયિક, અષ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક આ બધાની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. એસ્કાયિકની સંખ્યાત રાત દિવસની છે. અને ત્રસકાયિકની કાય સ્થિતિ કંઈક વધારે શત સાગરોપમ પૃથકત્વની છે. પર્યાપ્તક દ્વીન્દ્રિય વિગેરેના સંબંધ માં આજ પ્રમાણે કાયસ્થિતિનું કથન કરી લેવું જોઈએ. પૃથ્વીકાયિકનો અંતરકાળ જઘન્ય થી એક અંતર્મુહૂર્તનો છે, અને ઉત્કૃષ્ટથી Page #162 -------------------------------------------------------------------------- ________________ 16o જીવાજીવાભિગમ-પ-૩પ૦ વનસ્પતિકાળ પ્રમાણે છે. એ જ પ્રમાણે અપ્લાયિક તેજસ્કાયિક, વાયુકાયિક, અને ત્રસકાયિકનો અંતરકાળ પણ વનસ્પતિ કાળ પ્રમાણનો સમજવો. વનસ્પતિકાયિકનો અંતરકાળ પૃથ્વીકાયિકના અંતર કાળ પ્રમાણેની છે. એ જ પ્રમાણે અપર્યાપ્તક જીવોનો અંતરકાળ પણ વનસ્પતિકાળ પ્રમાણનો છે. [૩પ૧-૩પપ સૌથી ઓછા ત્રસ કાયિક જીવો છે. તેના કરતાં તેજસ્કાલિક જીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા પૃથ્વીકાયિક જીવો વિશેષાધિક છે. તેના કરતાં અકાયિક જીવો વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વનસ્પતિકાયિક જીવ અનંતગણા છે. એ જ પ્રમાણે અપતિક પૃથ્વીકાયિક વિગેરે છએનું અલ્પ બહુપણું સમજવું આજ પ્રમાણેનું કથન પયપ્તિકોના સંબંધમાં પણ કહી લેવું જોઈએ. સૌથી ઓછા અપર્યાપ્તક પૃથ્વીકાયિક જીવ છે. અને અપર્યાપ્તક પૃથ્વીકાયિક કરતાં પતિ પૃથ્વીકાયિક જીવ સંખ્યાતગણા વધારે છે. પૃથ્વીકાયિકોમાં સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદો થાય છે. અને એ પર્યાપ્તક અને અપર્યાપ્તક હોય છે. અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક સૌથી ઓછા છે. તથા જે સૂક્ષ્મપથ્વી કાયિક જીવ પર્યાપ્તક છે તે એના કરતાં સંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે બાદર અપર્યાપ્તક પૃથ્વી કાયિકોમાં અને બાદર પર્યાપ્તક પૃથ્વીકાયિકોમાં સમજી લેવું. એજ પ્રમાણે અપ્લાયિકોમાં યાવતુ વનસ્પતિકાયિકોમાં જે અપર્યાપ્તક જીવ છે તેઓ સૌથી ઓછા છે. અને પર્યાપ્તક જીવ છે તે સંખ્યાતગણો વધારે છે. પરંતુ ત્રસકાયિકોમાંએ પ્રમાણે નથી. પર્યાપ્તક જે ત્રસકાયિક જીવો છે તેઓ સૌથી ઓછા છે. અને અપર્યાપ્તક જે ત્રસકાયિક જીવ છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. પર્યાપ્ત ત્રસકાયિક જીવ સૌની થોડા છે, અને અપર્યાપ્તક ત્રસકાયિક જીવ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે અપર્યાપ્ત તેજસ્કાયિક જીવ છે. તેઓ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે અપયપ્તિક પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વાયુ કાયિક જીવ છે. તે બધા વિશેષાધિક છે. તેના કરતા પયપ્તિક તેજસ્કાવિક સંખ્યાત ગણા વધારે છે. તેના કરતા પયપ્તિક પ્રધ્ધિકાવિક, અપકાવિક અને વાયુ કાયિકજીવો વિશેષાધિક છે. પર્યાપ્તક વાયકાયિ કોના કરતાં અપર્યાપ્તક વનસ્પતિકાયિક જીવ અનંતગણા છે. અપર્યાપ્તક વનસ્પતિ કાયિકોના કરતાં અપ યપ્તિક સકાયિક વિશેષાધિક છે. તેના કરતાં વનસ્પતિકાયિક જીવ સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પયપ્તક સકાયિક વિશેષાધિક છે. સૂક્ષ્મજીવની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. સૂક્ષ્મપૃથ્વી કાયિક, સૂક્ષ્મ અપ્લાયિક સૂક્ષ્મતેજસ્કાયિક, સૂક્ષ્મવાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને નિગોદ આ બધાની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક એક અંતર્મુહૂર્તની છે. આ રીતે અપર્યાપ્તક સંબંધી સપ્ત સ્ત્રી અને પર્યાપ્ત વિષયક સપ્ત સૂત્રી પણ કહી લેવી જોઈએ. સૂક્ષ્મ જીવની કાય સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ અને અસંખ્યાત લોક પ્રમાણ છે. એજ પ્રમાણે સમસ્ત પૃથ્વી વિગેરે જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પ્રમાણની યાવતુ અસંખ્યાત લોક પ્રમાણની છે. અપર્યાપ્તક અવસ્થા વાળા જેટલા સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો છે. તેમની કાયસ્થિતિનો કાળ જઘન્યથી પણ અંતમુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્તનો છે. જેટલા પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો છે. તેમની Page #163 -------------------------------------------------------------------------- ________________ 11 પ્રતિપત્તિ-૫ કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્ત નો છે. હે ભગવનું સૂક્ષ્મ જીવનો અંતકાળ કેટલા કાળનો કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે. આ સંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સપિ ણીયો અને અસંખ્યાત અવસર્પિણીયો આવી જાય છે. સૂક્ષ્મપૃથ્વીકાયિક નું અંતર જઘન્યથી તો એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી અનન્તકાળનું અંતર છે. એ જ પ્રમાણેનું અંતર સૂક્ષ્મ અપ્લાયિકનું સૂક્ષ્મ તેજસ્કાયિકનું સૂક્ષ્મ વાયુકાયિકનું પણ સમજવું. સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર છે. આ અસંખ્યાત પૃથ્વીકાયિક કાલ પ્રમાણનું છે. એ જ પ્રમાણેનું અંતર સૂક્ષ્મ નિગોદનું પૃથ્વીકાયિક વિગેરેનું અંતર વનસ્પતિકાળ પ્રમાણ છે. સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ સૌથી ઓછો છે. તેના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ વિશેષાધિક છે. સૂક્ષ્મ અપ્લાયિક અને સૂક્ષ્મ વાયુકાયિક સૂક્ષ્મ પૃથ્વી કાયિકોના કરતાં વિશેષાધિક છે. સૂક્ષ્મ અકાયિકોના કરતાં સૂક્ષ્મ વાયુકાયિકોનું પ્રમાણ વિશેષાધિક સૂક્ષ્મ નિગોદ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવ તેના કરતાં અનંતગણો વધારે છે. તેના કરતા જે સામાન્ય સૂક્ષ્મ જીવ છે. તે વિશેષાધિક છે. અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાય વિગેરેનું અલ્પ બહુત્વ પણ આજ પ્રમાણે છે. સૂક્ષ્મ અવસ્થા વાળા પર્યાપ્તક અને સૂક્ષ્મ અવસ્થાવાળા અપર્યાપ્તકોમાં સૌથી ઓછા સૂક્ષ્મ અપ પ્તકો છે અને પર્યાપ્તક તેનાથી અસંખ્યાતગણા વધારે છે. સૌથી ઓછા અપર્યાપ્તક તેચ્છાયિક જીવો છે. અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક અખાયિ વિશેષાધિક અપયપ્તિક અપ્લાવિકોના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક વાયુકા યિકો વિશેષાધિક છે. સૂક્ષ્મ અપર્યાપ્તક વાયુકાયના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક તેજસ્કાયિક સંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ પર્યાપ્તકતેજકાયિકોના કરતાં પયપ્તિક સૂક્ષ્મ પૃથ્વી કાયિક, પર્યાપ્તક, સૂક્ષ્મ અપ્લાયિક પયપ્તિક સૂક્ષ્મ વાયુકાયિક એ બધા પરસ્પર વિશે પાધિક છે. પર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિકોના કરતા સૂક્ષ્મ અપર્યાપ્તક નિગોદ અસંખ્યાત ગણા વધારે છે. સૂક્ષ્મ અપર્યાપ્તક નિગોદોના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક નિગોદ સંખ્યાત ગણા વધારે છે. સૂક્ષ્મ પર્યાપ્તક નિગોદોના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક વનસ્પતિકાયિક અનંતગણા વધારે છે. સૂક્ષ્મ અપર્યાપ્તક વનસ્પતિકાયિકોના કરતાં સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે. [356-360] બાદરાદિ નામકર્મવાળા જીવની સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની છે. વિશેષ પડ્યું છે તે આ પ્રમાણે છે. -બાદર અકાકિની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. બાદર તેજસ્કાયિકની સ્થિતિ ત્રણ રાત દિવસની છે. બાદર વાયુકાયિકની સ્થિતિ ત્રણ હજાર વર્ષની છે. સામાન્યથી બાદર વનસ્પતિકાયિકની સ્થિતિ દસહજાર વર્ષની છે. સામાન્ય પણાથી નિગોદ જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરો પમની છે. હવે બાદર 1, બાદર પૃથ્વીકાયિક 2, બાદર અપ્લાયિક 3, બાદર તેજસ્કાયિક 4, બાદર વાયુકાયિક 5, બાદર વનસ્પતિકાયિક 6, પ્રત્યેક વનસ્પતિ કાયિક 7, ત્રસકા યિક 8, નિગોદ 9, અને બાદર નિગોદ 10, આ બધા જયારે અપર્યાપ્તાવસ્થા વાળા હોય Page #164 -------------------------------------------------------------------------- ________________ 162 જીવાવાભિગમ-પ-૩૬૦ છે. ત્યારે તેઓની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્તની જ હોય છે. અને જ્યારે તેઓ પર્યાપ્ત અવસ્થા વાળા હોય છે. ત્યારે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત કમ કરીને સમજવી. બાદરકાયિક બાદ કાયિક અવસ્થામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રહે છે. બાદર પૃથ્વીકાયિકની કાય સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટી સિતેર સાગરોપમ કોટી કોટીની છે. આ જ પ્રમાણેની કાયસ્થિતિ બાદર અપ્લાયિક, બાદર તેજસ્કાયિક, અને બાદર વાયુકાયિક જીવોની પણ છે. સામાન્ય બાદર વનસ્પતિ કાયિક જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ થી અસંખ્યાત કાળની છે. આ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સર્પિણીયો અને અસંખ્યાત અવસર્પિણીયોનો સમાવેશ થઈ જાય છે. તથા આંગળના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પ્રદેશો છે. એ પ્રદેશોને એક એક સમયમાં એક એક પ્રદેશ ત્યાંથી ખાલી કરવામાં જેટલો કાળ પૂરેપૂરા ખાલી કરવા લાગે છે. એટલા કાળમાં તે સમાપ્ત થઈ જાય છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયની સ્થિતિ બાદર પૃથ્વીકાયિકની જેમ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સિત્તર કોડા કડી સાગરની છે. સામાન્ય નિગોદ જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળની છે. આ અનંત કાળમાં અનંત ઉત્સર્પિણીયો અને અનંત અવસર્પિણીયો થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અઢી પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. બાદર નિગોદ જીવની કાયસ્થિતિનો કાળ જધન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી સિત્તેર કોડા કોડી સાગરનો છે. બાદર ત્રસકાયિકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમની છે. બાદર પર્યાપ્તની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી પણ એક જ અંતર્મુહૂર્તનો છે. આ રીતે આ દસેની અપર્યાપ્તાવસ્થામાં કાયસ્થિતિનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક એક અંત મુહૂર્તનો છે. બાદર પયતની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમ શત પૃથકત્વનો છે. પર્યાપ્તક બાદર પૃથ્વોકાયિકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હજાર વર્ષની છે. પર્યાપ્તક અકાયિકની કાયસ્થિતિ પણ એજ પ્રમાણેની છે. પર્યાપ્તક તેજસ્કાયિકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત રાત દિવસની છે. પર્યાપ્ત વાયુકાયિકની સામાન્ય બાબર વનસ્પતિકાયિકની અને પ્રત્યેક બાદર વનસ્પતિ કાયિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બાદર પયપ્તિક પૃથ્વીકાયિકના સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેની છે. સામાન્યથી નિગોદની કાયસ્થિતિ, જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તની છે. બાદર ત્રસ પર્યાપ્તકની કાયસ્થિતિ જઘન્ય થી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમ શત પ્રથકૃત્વની છે. 3i61-364) સામાન્યબાદરનો, બાદરવનસ્પતિકાયિકનો, નિગોદનો અને બાદર નિગોદનો આ ચારેનો અંતકરકાળ પૃથ્વીકાળ પ્રમાણનો યાવતું અસંખ્યાત લોક પ્રમાણ થાય છે. બાકીના બાદર પૃથ્વીકાયિક વિગેરેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પરિમાણ છે. બાદર પૃથ્વીકાયિકના કથન પ્રમાણે બધાજ પર્યાપ્તકોનું અંતર સમજી લેવું. સામાન્યપણાથી બાદર વનસ્પતિકાયિકોનું Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ 17 સામાન્યપણાથી નિગોદનું અને બાદર નિગોદોનું અંતર અસંખ્યાત કાળનું થાય છે. બાદર પૃથ્વીકાયિકોનું અંતર વનસ્પતિ કાળ પ્રમાણનું છે. બાદર ત્રસકાયિક સૌથી અલ્પ છે. આ બાદર ત્રસ શેષ કાયિક જીવોથી અલ્પ છે. તેના કરતાં બાદર તેજસકાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાય અસંખ્યાત ગણા વધારે છે. પ્રત્યેકશરીર બાદરવનસ્પતિકાયિકોના કરતાં બાદર નિગોદ અસંખ્યાત ગણા વધારે છે. બાદર નિગોદના કરતા બાદર પૃથ્વીકાયિક અસંખ્યાત ગણા છે. તેના કરતાં બાદર અષ્કાયિક, બાદર વાયુકાયિક, અસંખ્યાતગણા વધારે, તેના કરતાં બાદરવનસ્પતિકાયિક અનંતગણા વધારે, તેના કરતાં સામાન્ય બાદર વધારે છે. - હવે બીજા અલ્પ બહુત્વનું કથન અપર્યાપ્તક બાદર ત્રસકાયિક જીવ સૌથી ઓછા છે. તેના કરતાં અપર્યાપ્તકલાદરતેજસ્કાયિકજીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપયતકપ્રત્યેક શરીરબાદરવનસ્પતિ કાયિકજીવ અસંખ્યાતગણો વધારે છે. તેના કરતાં અપર્યાપ્તકબાદરનિગોદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા કરતાં અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં અપમૃપ્તિક બાદરઅપ્પાયિકજીવ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અપર્યાપ્તકલાદરવાયુકાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક સામાન્ય બાદર વિશેષાધિક છે. ત્રીજા અલ્પ બહુત્વનું કથન-સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક છે. તેના કરતાં બાદરપર્યાપ્તત્રસકાયિક અસંખ્યાતગણા વધારે છે. પ્રત્યેક શરીરબાદરવન સ્પતિ. કાયિકપર્યાપ્ત જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદરપર્યાપ્તનિગોદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદરપૃથ્વીકાયિકપતિ જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં બાદરઅપ્પાયિકપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદરવાયુકાયિકપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર વનસ્પતિકા વિપર્યાપ્તકજીવો અને ગણા છે. તેના કરતાં સામાન્ય બાદર પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. ચોથું અલ્પબહત્વનું સૌથી ઓછા બાદર પર્યાપ્તકો છે. તેના કરતાં બાદર અપર્યાપ્તક અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક સંખ્યાતગણા વધારે છે, પાંચમું અલ્પબદ્ધત્વને સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ છે. તેના કરતાં બાદર ત્રસકાયિક પર્યાપ્તક અસંખ્યાતગા વધારે છે. તેના કરતાં પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક જીવ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં પર્યાપ્ત બાદર નિગોદ જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વી કાયિક પર્યાપ્ત જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર વાયુકાયિકના પર્યાપ્ત અસંખ્યાતગણા કે છે. પર્યાપ્ત બાદરવાયુકાયિકના કરતાં બાદરતેજસ્કાયિકઅપર્યાપ્તકજીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકઅપયપ્તિક અસંખ્યાત ગણા વધારે છે. અપકબાદરનિગોદોના કરતાં અપર્યાપ્તકબાદરપૃથ્વીકાયિક વધુ છે તેના કરતા અપર્યાપ્તક અપર્યાપ્તકલાદરઅપ્પાયિક વધુ છે તેના કરતાં અપપ્ત કબાદરવાયુકાયિકોઅસંખ્યાતગણા વધારે છે. અપર્યાપ્તકલાદરવાયુકાયિકો કરતાં Page #166 -------------------------------------------------------------------------- ________________ 164 જીવાવાભિગમ-પ-૩૬૪ પર્યાપ્તકલાદરવનસ્પતિકાયિક અનંતગણા વધારે છે. તેના કરતાં સામાન્ય બાદર પતિક જીવ વિશેષાધિક છે. સામાન્ય પર્યાપ્તક જીવોના કરતાં બાદર વનસ્પતિ અપર્યાપ્તક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક બાદર જીવો વિશેષાધિક તેના કરતાં બાદર પર્યાપ્તકજીવ વિશેષાધિક છે. હવે સૂક્ષ્મ બાદર જીવોનું અલ્પ બહુત્વ કહેવામાં આવે છે. સૌથી ઓછા બાદર ત્રસકાયિક જીવ છે. તેના કરતાં બાદર તેજસ્કાયિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પ્રત્યેક બાદર વનસ્પતિ કયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં યાવતુ બાદર નિગોદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વીકાયિક અસંખ્યાતગણી છે. તેના કરતાં બાદર અપ્લાયિક અસંખ્યાત ગણા વધારે છે. અને તેના કરતાં બાદર વાયુકાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સુક્ષ્મ તેજસ્કાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ વિશેધિક છે. તેના કરતાં સૂક્ષ્મ અપ્લાયિક જીવ વિશેષાધિક છે. અને તેના કરતાં સૂક્ષ્મનિગોદ અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ નિગોદોના કરતાં બાદર વનસ્પતિકાયિક જીવ અનંત છે તેના કરતાં સામાન્ય બાદર જીવ વિશેષાધિક છે. સામાન્ય બાદર જીવોના કરતાં સૂક્ષ્મ વનસ્પતિ કાવિક જીવ અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ વનસ્પતિ કાયિક જીવોના કરતાં સામાન્ય સૂક્ષ્મ જીવ વિશેષાધિક એજ પ્રમાણે પતિ અને અપર્યાપ્ત આ બંને પ્રકારના સૂક્ષ્મ બાદર જીવોનું અલ્પ બહુત્વ વિગેરે સમજી લેવું અહીંયાં અંતર એટલું જ છે કે-બાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવ સૌથી ઓછા છે. પર્યાપ્ત તેના કરતા પથતિ બાદર ત્રસકાયિક અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પતિક પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. બાકીનું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. સૌથી ઓછા બાદર પર્યાપ્તક જીવ છે. બાદર અપર્યાપ્તક જીવ અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ અપર્યાપ્તકો સૌથી ઓછા છે. તેના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તકો સંખ્યાતગણી વધારે છે. સૂક્ષ્મ પૃથ્વી કાયિક સૌથી થોડા છે. બાદર પૃથ્વીકાયિક સંખ્યાલગણા વધારે છે. એજ પ્રમાણે અષ્કાયિક, વાયુ કાયિકોમાં. અને નિગોદોમાં સૂક્ષ્મ સૌથી ઓછા છે અને બાદર સંખ્યાતગણા વધારે છે. વિશેષતા એ છે કે-પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો વિશેષાધિક છે. સૌથી ઓછા સામાન્ય પયસ્તક જીવ છે. અને અપર્યાપ્તક જીવ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે બાદર ત્રસકાયિક પર્યાપ્તક પણ સૌથી ઓછા છે. અને બાદર ત્રસ કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણી વધારે છે. સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ છે. બાદર તેજસ્કાયિકોના કરતાં બાદર ત્રસકાયિક પર્યાપ્તક જીવો અસંખ્યાતગણી વધારે છે. જેઓ પયપ્તિ અવસ્થામાં સૌથી અલ્પ છે, એજ અપર્યાપ્ત અવસ્થામાં અસંખ્યાતગણી વધારે અપર્યાપ્તક બાદર ત્રસકાયિકોના કરતાં પ્રત્યેક શરીર બાદર અપર્યાપ્તક વનપતિકાયિક અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં પર્યાપ્તબાદરનિગોદ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વીકાયિક પયપ્તિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યાપ્તક અપ્લાયિક જીવ અસંખ્યાત. ગણા વધારે છે. તેનાં કરતાં પર્યાપ્તક વાયુકાયિક જીવ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં બાદર તત્કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રત્યેક Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૫ 165 શરીરબાદરવનસ્પતિ કયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વી કાયિક અપર્યાપ્તક, તેના કરતાં બાદર અષ્કાયિક અપર્યાપ્તક, તેના કરતાં પણ બાદર કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ તેજસ્કા યિક અસંખ્યાતગણી વધારે તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ અષ્કા યિક તેના કરતાં અપર્યાપ્તક વાયુકાયિક એ બધા ક્રમશઃ પછિ પછિના વિશેષાધિક થતા ગયેલ છે. સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તકના કરતાં પર્યાપ્તક સૂક્ષ્મ તેજસ્કાયિક સંખ્યાત ગણા વધારે તેના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક તેના કરતાં સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતા પતિક બાદર વનસ્પતિકાયિક જીવ અનંતગણા છે બાદર વનસ્પતિ કાયિક જીવ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદોના કરતાં અનંતગણા વધારે છે. સામાન્ય બાદર પર્યાપ્તક, પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિકોના. કરતાં વિશેષાધિક છે, સામાન્ય પર્યાપ્ત કોના કરતાં અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગણા વધારે તેના કરતાં બાદર અપર્યાપ્તક વિશેષાધિક છે. બાદર અપર્યાપ્ત કોના કરતાં સામાન્ય બાદર જીવ વિશેષાધિક સામાન્ય બાદર જીવોના કરતાં અપ યક સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. અપર્યાપ્તક સૂક્ષ્મ જીવોના કરતાં સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તક જીવ સંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મપર્યાપ્તક વનસ્પતિકાયિકોના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. પર્યાપ્તક જીવોના કરતાં સામાન્ય સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. હે ભગવન્! નિગોદ જીવ કેટલા પ્રકારના કહેલામાં આવેલ છે ? હે ગૌતમ ! નિગોદ બે પ્રકારના કહેવામાં આવેલ છે. જેમકે એક નિગોદ અને બીજા નિગોદ જીવોના આશ્રયસ્થાન રૂપ જે હોય તે નિગોદ કહેવાય છે. અને જેટલા તૈજસ અને કાશ્મણ ભિન્ન હોય છે તે નિગોદ જીવ છે. નિગોદ બે પ્રકારના કહેવામાં આવેલ છે. સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ સમસ્ત લોકમાં સૂક્ષ્મ નિગોદ તલમાં તેલની જેમ ભરેલા રહે છે. મૂળ કન્ટ વિગેરે રૂપ જે જીવ વિશેષ છે, તે બાદર નિગોદ છે. સૂક્ષ્મ નિગોદ બે પ્રકારના કહેવામાં આવેલ છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક એ જ પ્રમાણે બાદર નિગોદ પણ બે પ્રકારના કહેવામાં આવેલ છે. બાદર પર્યાપ્તક અને બાદર અપયપ્તિક. હે ભગવન્! દ્રવ્ય રૂપે નિગોદ-જીવાશ્રય વિશેષ શરીર રૂપ નિગોદ શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે ? કે હે ગૌતમ ! નિગોદ સંખ્યાત નથી. અને અનંત પણ નથી. પરંતુ અસંખ્યાત છે. એજ પ્રમાણે પર્યાપ્તક નિગોદ પણ સંખ્યાત નથી. અનંત પણ નથી. પરંતુ અસંખ્યાત છે. એજ પ્રમાણે અપર્યાપ્તક નિગોદ પણ અસંખ્યાત છે. અનંત કે સંખ્યાત નથી. સૂક્ષ્મ નિગોદ જીવો સંખ્યાત નથી. તેમજ અનંત પણ નથી કિંતુ અસંખ્યાત છે. એજ પ્રમાણે બાદર નિગોદ જીવ અને તેના ભેદ રૂપ પર્યાપ્તક અને અપર્યાપ્તક ભેદો પણ અસંખ્યાત છે. 'નિગોદ પ્રદેશોની દષ્ટિથી સંખ્યા નથી તેમજ અસંખ્યાત પણ નથી. પણ અનંત છે. એજ પ્રમાણે સૂક્ષ્મ નિગોદ પણ અને તેના પર્યાપ્તક અને અપર્યાપ્તક ભેદો પણ પ્રદેશોની. દષ્ટિથી અનંતજ છે. સંખ્યાત કે અસંખ્યાત હોતા નથી. એ જ પ્રમાણે બાદર નિગોદ અને તેના પપ્તક અપર્યાપ્તક ભેદો પણ પ્રદેશ પણાથી અનંત જ છે. સંખ્યાત કે અસંખ્યાત નથી. એજ પ્રમાણે પ્રદેશપણાથી નવ પ્રકારના નિગોદ જીવો પણ અનંત જ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ 166 જીવાજીવાભિગમ-૫-૩૬૪ બાદર નિગોદ પયપ્તક દ્રવ્ય દષ્ટિથી સૌથી ઓછા છે. તેના કરતાં જે અપર્યાપ્તક બાદર નિગોદ છે. તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણી વધારે તેના કરતા જે સૂક્ષ્મ નિગોદ અપયપ્તિક જીવ છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે સૂક્ષ્મ નિગોદ પયપ્તક છે તેઓ દ્રવ્ય પણાથી અસંખ્યાતગણી વધારે છે. એ જ પ્રમાણે પ્રદેશ પણાથી પણ સમજવું. એક કર્મપ્રકૃતિનું બીજી કર્મપ્રકૃતિમાં પ્રયત્ન પૂર્વક જે પરિણમન થઈ જાય છે. તેનું નામ સંક્રમ છે. આ સંક્રમમાં મૂલોક્ત ક્રમથી અલ્પ બહુ પડ્યું છે. આ સંક્રમ યાવતું દ્રવ્ય પણાથી જે સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક જીવ છે. એ જીવોના કરતાં પયિ પ્રષ્ટિથી બાદર નિગોદપર્યાપ્ત જીવ અસંખ્યાતગણી વધારે છે. બીજું સઘળું કથન પહેલા જેમ કહેવામાં આવેલ છે એજ પ્રમાણે છે. બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે તેઓ દ્રવ્યપણાથી સૌથી ઓછા તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક જીવ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા સૂક્ષ્મ નિગોદોમાં જે પતિક જીવો છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ નિગોદોમાં જેઓ પથખિકો છે તેઓ તેના કરતાં દ્રવ્યપણાથી સંખ્યાતગણા વધારે છે. પ્રદેશપણાથી વિચાર કરતાં બાદર નિગોદોમાં જે પયપ્તિક જીવ છે તેઓ સૌથી ઓછા બાદર નિગોદોમાં જે અપર્યાપ્તક જીવો છે તેઓ પ્રદેશપણાથી પહેલાના કરતાં અસંખ્યાતગણા વધારે છે. પ્રત્યાર્થ અને પ્રદેશાર્થ પણાથી વિચાર કરવામાં આવતાં બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવ છે, તે દ્રવ્યાર્થથી સૌથી ઓછા છે. તેના કરતાં બાદર નિગોમાં જે અપર્યાપ્તક છે તેઓ આ દ્રવ્યાર્થના કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગોદોમાં જે પર્યાપ્તકો છે તેઓ દ્રવ્યાર્થથી સંખ્યાલગણા વધારે છે. આ પયપ્તિક સૂક્ષ્મ નિગોદોના કરતાં બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે. તે તે દ્રવ્ય દષ્ટિથી અનંતગણ છે. તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક દ્રવ્યદષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર નિગોદોમાં જે અપર્યાપ્તકો છે, તેઓ દ્રવ્ય દષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે તેમનાથી જે સૂક્ષ્મ નિગોદ્યોમાં અપર્યાપ્તક જીવ છે તેઓ દ્રવ્ય ઈષ્ટિથી અસંખ્યાતગણી વધારે છે તેમનાથી જે સૂક્ષ્મ નિગોદોમાં અપયપ્તિક જીવ છે તેઓ દ્રવ્યદષ્ટિથી અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે પયપ્તિક સૂક્ષ્મ નિગોદ જીવ છે. તેઓ દ્રવ્યદષ્ટિથી સંખ્યાત ગણા વધારે છે. આ પર્યાપ્તક સૂક્ષ્મ જીવોના કરતાં બાદર નિગોદ પર્યાપ્તક જીવ પ્રદેશ દષ્ટિથી અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે, તેઓ પ્રદેશ પણાથી સંખ્યાતગણા વધારે છે. આ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવોના કરતાં જેનો વિચાર પ્રદેશ દષ્ટિથી કરવામાં આવેલ છે તે બાદર નિગોદ પર્યાપ્તકજીવ પ્રદેશાર્થપણાથી અનંતગણો વધારે છે. તેનાકરતાં બાદરનિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેનાકરતાં સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેનાકરતાં સૂક્ષ્મનિગોદ પર્યાપ્તકજીવ પ્રદેશાર્થપણાથી સંખ્યાતગણા વધારે છે. આમ આ છ ભેદે સંસારી જીવો છે. પ્રતિપત્તિ ૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ (પ્રતિપત્તિઃ -સાવિહ) [૩૫]કેટલાક પૂર્વાચાર્યોએ એવું કહેલ છે સંસારી જીવો સાત પ્રકારના છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૬ 167 નૈરયિક, મનુષ્ય, તિર્યંચો તિચિસ્ત્રીઓ, માનુષી, દેવ, દેવિયો, નૈરયિક જીવની સ્થિતિ જઘન્યથી દસહજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટથી તેત્રીસસાગરોપમની તિર્યગ્લોનિક જીવની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. મનુષ્ય યોનિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ યથા ક્રમ એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. દેવોની સ્થિતિ નૈરયિકોની જે પ્રમાણે સ્થિતિ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણોની છે. દેવિયોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની છે. ઉત્કષ્ટથી પંચાવન પલ્યોપમની છે. નૈરયિક જીવોની તથા દેવ અને દેવિયોની જે ભવસ્થિતિ છે, એજ તેમની કાયસ્થિતિ છે. હે ભગવનું ! નૈરયિક પર્યાય છોડ્યા પછી ફરીથી નૈરયિક પયયને મેળવવા માટે કેટલા કાળનું અંતર-વ્યવધાન પડે હે ગૌતમ ! નૈરયિક પયયથી નીકળેલા જીવને ફરીની નરયિક પયયની પ્રાપ્તિ કરવામાં અંતર જઘન્યથી તો એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું અંતર પડે છે. આ અંતર કાળનું કથન તિગ્મોનિક જીવોને છોડીને તે સિવાયના જીવો સંબંધી છે. તિયંગ્યનિક જીવોનો અંતર કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી કઈક વધારે સાગરોપમ શત પૃથકુત્વનું છે. મનુષ્ય સ્ત્રીયો સૌથી અલ્પ છે. તેના કરતાં મનુષ્યો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં નૈરયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં તિર્યંગ્યનિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં દેવો અસંખ્યાતગણા છે. દેવિયો સંખ્યાતગણી વધારે છે. તેના કરતાંતિયંગ્યનિક જીવ અનંતગણા વધારે છે આ પ્રમાણે સાત પ્રકારના સંસાર સમાપત્રક જીવો છે. | પ્રતિષત્તિક-નીમુનિ દીપરત્નસાથે કરેલગુર્જરછાયા (પ્રતિપતિ-અષ્ટવિઘ) [36] જેઓએ એવું પ્રતિપાદન કર્યું છે કે સંસારી જીવ આઠ પ્રકારના હોય છે. તેમના મતે- પ્રથમ સમય નૈરયિક, અપ્રથમસમયનરયિક, પ્રથમસમયતિર્યગ્લોનિક, અપ્રથમસમયતિથ્થોનિક, પ્રથમ સમથમનુષ્ય, મનુષ્ય, પ્રથમ સમય દેવ, અપ્રથમ સમય દેવ. તેમાં પ્રથમ સમય નૈરયિકની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની છે. અપ્રથમ સમય નૈરયિકની જઘન્ય સ્થિતિ એક સમય કમ દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ તેત્રીસ સાગરોપમની પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિકની જઘન્ય સ્થિતિ એક સમયની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ પણ એકજ સમયની છે. અપ્રથમ સમયવતી તિર્યગ્લોનિકની સ્થિતિ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમયે કમ ત્રણ પલ્યોપમ રૂપ છે. એ જ પ્રમાણેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી મનુષ્યોની પણ છે. નરયિકોની જે પ્રમાણે સ્થિતિ કહી છે એજ પ્રમાણે દેવોની સ્થિતિ છે. પ્રથમ સમયવતિનરયિક તથા પ્રથમ સમયવતિ દેવ અને અપ્રથમ સમયાવતિ નૈરયિક અને અપ્રથમ સમયવતિ દેવ એ બન્નેની જે ભવસ્થિતિ છે. એજ પ્રમાણે તેમની કાયસ્થિતિ છે. પ્રથમ સમયવતિ તિર્યગ્લોનિક જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી પણ એક જ સમયનો છે. અપ્રથમ સમયવતી તિર્યશ્લોનિક જીવની કાયસ્થિનો કાળ જઘન્યથી એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણરૂપ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. પ્રથમ સમયવતિ મનુષ્યોની કાયસ્થિતિનો Page #170 -------------------------------------------------------------------------- ________________ 168 જીવાજીવાભિગમ- ગ-૩૬૬ કાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટથી પણ એકસમયનો છે. પ્રથમ સમય વતિ મનુષ્યની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ રૂપ છે. પ્રથમ સમયવર્તી નૈરયિકનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્ત અધિકદ સ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ પ્રમાણનું છે. અપ્રથમ સમયવતી નૈરયિકનું અંતર કાળની અપેક્ષાથી જઘન્યથી એક સમય અધિક અંતમુહૂર્તનું છે. પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવનું કાળની અપેક્ષાથી જઘન્ય અંતર એક સમય કમ બે ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાલ પ્રમાણનું છે. અપ્રથમસમયવર્તી તિર્થગ્લોનિક જીવનું અંતર જઘન્યથી. એક સમય અધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથકત્વ રૂપ છે. મનુષ્યનું અંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાલ પ્રમાણ છે. નૈરયિકોનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક 10 દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાલ પ્રમાણ છે. અપ્રથમ સમયવર્તી મનુષ્ય તેના કરતાં પ્રથમ સમયવર્તી નૈરયિક અસંખ્યાત. ગણા છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે દેવ છે. તે અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે તિર્યગ્લોનિક જીવ છે. તેઓ અસંખ્યાતગણા વધારે છે અપ્રથમ સમયવર્તી નૈરયિકોનું અને યાવતુ અપ્રથમ સમયવર્તી દેવોનું અલ્પ બહુત્વ એજ પ્રમાણે છે. સૌથી ઓછા અપ્રથમ સમયવર્તી મનુષ્ય છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી નૈરયિક અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં અપ્રથમસમયવર્તી દેવ અસંખ્યાતગણા વધારે છે તેના કરતાં અપ્રથમસમયવતી તિર્યગ્ગોનિક જીવ અનંતગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમ સમયના નૈરયિકો છે. અપ્રથમ સમયવર્તી જે નરયિક છે, તેઓ અસંખ્યાત ગણા વધારે છે. એ જ પ્રમાણે તિર્યગ્લોનિક, મનુષ્ય અને દેવોમાં પ્રથમ સમય વર્તી તિર્યગ્લોનિક, મનુષ્ય અને દેવ સૌથી અલ્પ છે. અને આ પ્રથમ સમયવર્તી તિર્યંગ્યો નિક, મનુષ્ય અને દેવ પોતામાના પ્રથમ સમયવર્તી તિરંગું, મનુષ્ય અને દેવોના કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે પ્રથમસમયવતી તિર્યગ્લોનિક જીવ છે, તેઓ અસંખ્યાગણા વધારે છે. એ જ પ્રમાણે, પ્રથમ સમયવર્તી મનુષ્ય સૌથી અલ્પ છે. અને અપ્રથમ સમયવત મનુષ્ય તેના કરતાં અસંખ્યાતગણી વધારે છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી દેવો સૌથી ઓછા છે. અને અપ્રથમ સમયવર્તી દવા તેના કરતાં અસંખ્યાત ગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમ સમયવર્તી મનુષ્યો છે, અપ્રથમ સમયવર્તી જે મનુષ્ય છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી નૈરયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તી નૈરયિક અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવતી તિર્યંગ્યોનિક જીવ અનંતગણા વધારે છે. કેમકે આ પ્રમાણે આઠ પ્રકારના સંસારી જીવોના સંબંધમાં કહેવામાં આવેલ છે. પ્રતિષત્તિઃ૭-અષ્ટવિઘનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા ! (પ્રતિપત્તિ ૮-નવવિધ) [૩૬૭]જે આચાર્યોએ એવું કહે છે કે-સંસારી જીવ નવ પ્રકારના છે તેઓએ Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૮ 169 કહેલ છે કે પૃથ્વીકાય 1 અપ્લાય 2 તેજસ્કાય 3 વાયુકાયિક 4 વનસ્પતિકાયિક પ બે ઈદ્રિય 6, ઈદ્રિય 7, ચૌઈદ્રિય 8 અને પંચેન્દ્રિય 9 અહીયાં બધાની સ્થિતિનું વર્ણન કરી લેવું જોઈએ. પૃથ્વીકાયિક જીવોની કાયસ્થિતિ અસંખ્યાત કાલની છે. આ અસંખ્યાત કાળ અસંખ્યાત ઉત્સર્પિણી રૂપ થાય છે. અન્યલોકની અપેક્ષાએ અસંખ્યાત લોક રૂપ હોય છે. એ જ પ્રમાણે અપ્લાયિક, તેજ કાયિક, અને વાયુકાયિક જીવોની કાય સ્થિતિનો કાળ પૃથ્વી કાયિક-અનંત કાળ પ્રમાણ રૂપ જ વનસ્પતિકાયિક જીવોની કાયસ્થિતિનો કાળ અનંતકાળ રૂપ છે. બે ઈન્દ્રિય, તે ઈદ્રિય, તે ઈદ્રિય, ચૌ ઈદ્રિય, આ જીવોની કાય સ્થિતિનો કાળ સંખ્યાત કાળ રૂપ છે તથા પંચેન્દ્રિય જીવોની કાય સ્થિતિનો કાળ કંઈક વધારે એક હજાર સાગરોપમનો છે. આ સઘળા જીવો નો અંતરકાળ આ પ્રમાણે છે. પૃથ્વીકાયિક જીવ જઘન્યથી એક અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટથી અંતર અનંત કાળનું હોય છે. એજ પ્રમાણેનો અંતરકાળ અકાયિકતેજસ્કાયિક વાયુકાયિક દ્વીન્દ્રિય તે ઈદ્રિય, ચૌઈદ્રિય અને પંચેન્દ્રિય જીવોના સંબંધમાં પણ સમજવું વનસ્પતિકાયિકનો અંતરકાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળનો છે. પંચેન્દ્રિય જીવ સૌથી ઓછા છે. તેના કરતાં ચાર ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં ત્રણ ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. બેઈદ્રિયવાળા જીવોનું પ્રમાણ તેના કરતાં વિશેષાધિક છે. એકેન્દ્રિય તેજસ્કાયિકનું પ્રમાણ તેના કરતાં અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં અષ્કાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષાધિક છે. આ રીતનું સ્પષ્ટીકરણ નવ પ્રકારના જે સંસારી જીવ કહેલા છે, તેના સંબંધમાં છે. | પ્રતિપત્તિ ૮-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ ૯-દશવિઘ) [368] જે મર્મજ્ઞોએ સંસારી જીવો દસ પ્રકારના છે, એ પ્રમાણે કહ્યું છે, પ્રથમ સમયવર્તીએકેન્દ્રિય, અપ્રથમસમયવર્તીએ કેન્દ્રિય, પ્રથમસમયવર્તીબેઈદ્રિય, અને અપ્રથમસમયવર્તીબેઈદ્વિન્ય, યાવતુ અપ્રથમસમયવર્તી પંચેન્દ્રિય. હે ભગવન્! પ્રથમ સમયવતી એક ઈદ્રિયવાળા જીવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? પ્રથમ સમયવર્તી એક ઈદ્રિયવાળા જીવની સ્થિતિ જધન્યથી એક સમયની છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયની છે. અપ્રથમ સમયવર્તી એક ઈદ્રિયવાળા જીવની સ્થિતિ ધૂન્યથી તો એક ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક સમય કમ બાવીસ હજાર વર્ષની આજ પ્રમાણે પ્રથમ સમયવર્તી જેટલા એકેન્દ્રિયાદિક જીવો છે, એ બધાની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એકજ અંતર્મુહૂર્તની છે. પ્રથમ સમયવતીં એક ઈદ્રિય વિગેરે જીવોની સ્થિતિ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી પોતપોતાની કહેવામાં આવેલ સ્થિતિ પ્રમાણે છે. પ્રથમ સમયવર્તી સઘળા એક ઈદ્રિયવાળા વિગેરે જીવોની કાય સ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયનો છે. તથા પ્રથમ સમયવર્તી એકેન્દ્રિયાદિક જીવોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી તો એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી એક ઈદ્રિયવાળા જીવોનો કાય સ્થિતિનો કાળ વનસ્પતિ કાલ પ્રમાણ છે. બે ઈદ્રિય, તે ઈદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવોનો કાય સ્થિતિનો કાળ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ Page #172 -------------------------------------------------------------------------- ________________ 170 જીવાજીવાભિગમ -9-368 પ્રમાણ છે. અપ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય જીવોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમનો છે. એકેન્દ્રિય જીવ નું અંતર એક સમય કમ બે ક્ષુલ્લકભવ ગ્રહણ રૂપ જઘન્યથી અંતર છે. બે ઈદ્રિય વિગેરે જીવોના ભવોની ગ્રહણતારૂપ વ્યાઘાતને લઈને આ પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય પયયને છોડીને ફરીથી એજ પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય પર્યાયમાં આવનારા જીવોની અપેક્ષાથી આ જઘન્ય અંતર કહેવામાં આવેલ છે. અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિય જીવોની પર્યાયિને છોડીને ફરીથી એજ પર્યાયને ગ્રહણ કરવામાં અંતર જઘન્ય થી સમયાધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કથી અંતર સંખ્યાત વર્ષ આધિક બે હજાર સાગરનું છે. બાકીના બે ઈદ્રિય વિગેરે જે પ્રથમ સમયવર્તી જીવ છે તેનું અંતર જઘન્યથી એક સમયહીન બે ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાળ પ્રમાણ છે. પ્રથમ સમયવર્તી જીવોમાં સૌથી ઓછા પ્રથમ સમયવત પંચેન્દ્રિય જીવ તેના કરતાં પ્રથમ સમયવર્તી ચૌઈદ્રિય જીવ વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમય વત ત્રણ ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવતી બે ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવો છે તે વિશેષાધિક એજ પ્રમાણે અપ્રથમ સમયવર્તી જીવોના સંબંધમાં પણ સમજવું. સૌથી ઓછા પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય જીવો છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવો છે, તેઓ અનંતગણો વધારે છે. એ જ પ્રમાણે દ્વીન્દ્રિયાદિક જીવોમાં જે પ્રથમ સમયવર્તી દ્વિયિ જીવ છે તેઓ સૌથી અલ્પ છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે બે ઈઢિયાળા જીવો છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે ત્રણ ઈદ્રિયવાળા જીવોમાં પ્રથમસમયવર્તી જે ત્રણ ઈદ્રિયવાળા જીવો છે તેઓ સૌથી ઓછા છે. અને તેના કરતાં જે અપ્રથમ સમયવર્તી ત્રણ. ઈદ્રિયવાળા જીવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. ચાર દ્રિયવાળા જીવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે પંચેન્દ્રિય જીવોમાં અપ્રથમ સમયવર્તી જે પંચેન્દ્રિય જીવ છે, તેઓ સૌથી અલ્પ છે. અને પ્રથમ સમવર્તી જે પંચેન્દ્રિય જીવ છે તેઓ અસંખ્યાત ગણા સૌથી ઓછા પ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય તેના કરતાં જે પ્રથમ સમયવર્તી ચાર ઈદ્રિયવાળા જીવો છે તેઓ વિશેષાધિક તેના કરતાં પ્રથમ સમવર્તી જે તેઈદ્રિય જીવો વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે દ્વીન્દ્રિય જીવો છે તે વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવ છે તે વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે પંચેન્દ્રિય જીવ છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી જે ચાર ઈદ્રિયવાળા જીવો છે. તેઓ વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે ચાર ઈદ્રિયવાળા જીવો છે. તેઓ વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવાત જે તે ઈદ્રિય જીવ છે તેઓ વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ , સમયવર્તી જે તે ઈદ્રિય જીવો છે તે વિશેષાધિક છે. તેના કરતાં આ પ્રથમ સમયવતી કીન્દ્રિય જીવ છે તે વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવ છે તેઓ અનંતગણા વધારે છે. આ પ્રમાણે આ કથન દસ પ્રકારના સંસારી જીવોના સંબંધનાં કહેવામાં આવેલ છે. પ્રતિપત્તિ-૯ની મુનિદીપરત્ન સમા કરેલી ગુર્જરછાયા Page #173 -------------------------------------------------------------------------- ________________ 171 પ્રતિપત્તિ-૧૦ (પ્રતિપત્તિ, ૧૦-સવજીવ-૧) [૩૬૯-૩૭૪]હે ભગવનું સર્વ જીવાભિગમનું તાત્પર્ય શું છે? હે ગૌતમ ! સર્વ જીવોમાં આ નવ પ્રતિપત્તિયો આ પ્રમાણે કહેવામાં આવેલ છે. તેમાં કોઈ આચાર્યો આ પ્રમાણે કહે છે. સઘળા જીવો બે પ્રકારના છે. કોઈ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં યુવતુ કોઈ કોઈ સઘળા જીવો દસ પ્રકારના કહેલા છે. જેઓએ સઘળા જીવો બે પ્રકારના કહેલા છે. તે સિદ્ધ અને અસિદ્ધ એ પ્રમાણેના જીવના બે ભેદો છે. હે ભગવન્ સિદ્ધોની કાયસ્થિતિનો કાળ કેટલો હોય છે ? હે ગૌતમ ! સિદ્ધોની કાયસ્થિતિનો કાળ સાદિ અપર્યવસિત છે. ભગવનું અસિદ્ધોની કાયસ્થિતિનોકાળ કેટલો છે? અસિદ્ધ બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક અનાદિક અસિદ્ધ અને અપર્યવસિક અસિદ્ધ બીજા અના દિક અસિદ્ધ અને સુપર્યવસિત અસિદ્ધ. તેમાં પહેલા વિકલ્પમાં એ જીવોને ગ્રહણ કરેલા છે કે જેઓ કોઈ પણ સમયે મુક્તિ મેળવી શકતા નથી. એવા જીવોને અભવ્ય કહેવામાં આવેલા છે જે અનાદિથી મિથ્યાત્વથી યુક્ત હોવા છતાં સમ્યક દર્શન રૂપ કારણોની પ્રાપ્તિથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. એવા જીવો ને બીજી કોટિમાં ગ્રહણ કરેલા છે. જે સાદિ અપર્યવસિત જીવ છે, તેને અંતર હોતું નથી. હે ભગવનું અસિદ્ધ જીવનું અંતર કેટલા કાળનું હોય જે અનાદિ અપર્યવસિત છે, તેને પણ અંતર હોતું નથી. પરંતુ જે જીવ અનાદિ કાળથી અસિદ્ધ હોય છે. પરંતુ આ તેની અસિદ્ધતા અનંત કાળ સુધી રહેવાવાળી હોતી. નથી. તો એવા જીવનું અંતર પણ હોતું નથી. સૌથી ઓછા સિદ્ધ જીવો છે. અને તેના કરતાં અસિદ્ધ જીવ અનંત ગણા વધારે છે. અથવા સઘળા જીવો બે પ્રકારના છે. એક સેંદ્રિય અને બીજા અનિંદ્રિય તેમાં જે સેઢિય છે તેઓ સંસારી છે, અને જેઓ અનિંદ્રિય છે. તેઓ મુક્ત છે. સેન્દ્રિય જીવ બે પ્રકારના કહેવામાં આવેલા છે. અનાદિ અપાયવસિત (અભવ્ય) અને અનાદિ સપર્યવ સિન (ભવ્ય) અનિંદ્રિય જીવ સાદિ અપર્યવસિત છે, બન્નેમાં અંતર નથી. સૌથી ઓછા અનિન્દ્રિય જીવ છે, અને તેના કરતાં સેન્દ્રિય જીવ અનંતગણો વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો બે પ્રકારના એક સકાયિક અને બીજા અકાયિક જે પ્રમાણેનું કથન ઉપરના જીવોના સંબંધમાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે કથન કરી લેવું જોઈએ. આજ પ્રમાણે સઘળા જીવો સયોગી અને અયોગીના ભેદથી બે પ્રકારના છે. એજ પ્રમાણે સલેશ્યજીવ અને અલેશ્યજીવના ભેદથી સમસ્ત જીવો બે પ્રકારના થાય છે, કાયસ્થિતિનું કથન, અંતરનું કથન અને અલ્પ બહુત્વનું કથન સેંદ્રિય જીવોના પ્રકરણ પ્રમાણેજ સમજી લેવું, “સઘળા જીવો બે પ્રકારના છે, શરીર સહિત અનેએક શરીર રહિત અથવા સઘળા જીવો બે પ્રકારના આ રીતે થાય છે એક સવેદક અને બીજા અવેદક સવેદક જીવ ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. અનાદિ અપવિસિત અનાદિક સપર્યવાસિત સાદિક અપર્યવસિત છે. અવેદક જીવ બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સાદિક અપર્યવસિત અને બીજા સાદિક સપથસિત સાદિક સપર્યવાસિત સવેદક છે તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તનો છે. સવેદક જીવ ત્રણ પ્રકારના હોય છે. એક અનાદિપર્યવસિત, બીજા અનાદિ સપર્યવસિત અને ત્રીજા સાદિસપર્યવસિત તેમાં જે અનાદિ અપર્યવસિત સવેદક જીવ છે, તેઓને અંતર હોતું નથી જે સવેદક અનાદિ સાર્વવસિત છે, તેને પણ Page #174 -------------------------------------------------------------------------- ________________ 172 જીવાજીવાભિગમ- 11374 અંતર હોતું નથી સવેદક અવસ્થાને પ્રાપ્ત કરવાવાળા જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. ઉત્કથી એક અંતર્મુહૂર્તનું અંતર છે. સાદિક અપર્યવસિત અવેદકનું અંતર હોત નથી. સા૮િ સપર્યવસિત જે અવેદક જીવ છે તેનું અંતર જધન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. ઉત્કૃષ્ટથી તેનું અંતર અનંત કાળનું કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે સઘળા જીવો સકષાયી અને અકષાયીના ભેદથી બે પ્રકારના કહેલા તેમની કાયસ્થિતિનો કાળ અને અંતર કાળ એ બધાનું કથન સવેદક જીવન કથન પ્રમાણે જ છે. સકષાયી જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. અનાદિ અપર્યવસિત સકષાયી જીવ, બીજા અનાદિક સુપયસિત સકષા યીક જીવ અને ત્રીજા સાદિ સંપર્યવસિત સકષાયિક જીવ તેમાં જે સાદિ સર્વવસિત સકષાયિક જીવ છે તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી તો એક અંત ર્મુહૂર્તનો છે; અને ઉત્કૃષ્ટથી અનંત કાળ છે. સાદિ અપર્યવસિત અકષાયિક અને સાદિક સંપર્યવસિત અકષાયિક તેમાં જેઓ સાદિક સંપર્યવસિત અકષાયી જીવ છે, તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનો છે. જે જીવ અનાદિ અપર્યવસિત કષાયવાળા છે તેઓનું અંતર હોતું નથી. જે કષાયવાળા જીવ અનાદિ સપર્યવસિત કષાયવાળા હોય છે. તેમને પણ અંતર હોતું નથી. કષાયવાળા જીવ સાદિક સપર્યવસિત હોય છે, તેમનું અંતર જઘન્યથી તો એક સમયનું હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનું હોય છે. જે અકષાયિક જીવ સાદિ અપર્યવસિત કષાયવાળા હોય છે, તેમનું અંતર હોતું નથી. અને જે અકષાયિક જીવ સાદિક સપર્ટીસિત કષાયવાળા. હોય છે. તેનું અંતર જઘન્યથી તો એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીનું અંતર હોય છે. 1 અથવા સર્વ જીવો બે પ્રકારના કહે એક સલેશ્ય જીવ અને બીજા અલેશ્ય-જીવ પહેલાં અસિદ્ધ અને સિદ્ધોનું વિવેચન કરવામાં આવી ગયેલ છે. એ જ પ્રમાણે આ સલેશ્ય અને અલેશ્ય જીવોનું વિવેચન પણ કરી લેવું જોઈએ. તેમાં સૌથી ઓછા અલેશ્ય જીવો છે. અને તેના કરતાં જે સલે જીવો છે તેને અનંતગણા વધારે છે. સઘળા જીવો આ પ્રમાણે પણ બે પ્રકારના કહેલા છે. એક જ્ઞાની બીજા અજ્ઞાનીયો. જ્ઞાની બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સાદિક અપર્યવસિત જ્ઞાની અને સાદિક સપર્યવસિતજ્ઞાની તેમાં જે સાદિક સાયસિત જ્ઞાની હોય છે. તે જઘન્યથી તો એક અંતર્મુહૂર્તની કાયસ્થિતિ વાળા હોય છે. અને ઉત્કૃષ્ટથી કઈક વધારે છાસઠ સાગરોપમની કાયસ્થિતિવાળા હોય છે. અજ્ઞાની ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિક અપર્યવસિત અજ્ઞાની, બીજા અનાદિક સંપર્યસિત અજ્ઞાની, અને ત્રીજા સાદિ સંપર્યવસિત અજ્ઞાની સાદિસપર્યવસિત અજ્ઞાની જીવ જધન્યથી અંતર્મુહૂર્ત પર્યન્તની કાયસ્થિતિવાળા હોય છે. ઉત્કૃષ્ટથી અનંતકાળની કાયસ્થિતિવાળા હોય છે. સાદિ અપર્યવાસિત જીવનું અંતર તો હોતું જ નથી. અનાદિ અપર્યવસિત અજ્ઞાની છે તેઓને તથા અનાદિ સપર્યવસિત જીવોને તો અંતર હોતું જ નથી. સાદિ સપર્યવસિત અજ્ઞાની જીવ હોય છે. તેમનું અંતર હોય છે. તો અહીંયા જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે છાસઠ સાગરોપમનું છે. અથવા સઘળાજીવો આ પ્રમાણે પણ બે રીતના થઈ જાય એક સાકોરોપયુક્ત અને બીજા અનાકારોપયુક્ત આ બન્નેની કાય સ્થિતિ અને અંતર જઘન્યથી અને Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -10, સજીવ-૧ ઉત્કૃષ્ટથી એક એક અંતમુહૂર્તનું છે. અથવા સર્વ જીવો બે પ્રકારના કહેવામાં આવેલા છે. તે આ પ્રમાણે છે. એક આહારક જીવ અને બીજા અનાહારક જીવ આહારક જીવ બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક છદ્મસ્થ આહારક અને બીજા કેવલિ આહારક તેમાં છદ્મસ્થાહારક છદ્મસ્થાહારક પણાથી ઓછામાં બે સમયહીન મુદ્દભવગ્રહણ કરવા રૂપ કાળ સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી રહે છે. કેવલી આહારક જઘન્યથી એક અંતર્મુહૂર્તનું સુધી અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછા પૂર્વ કોટિ સુધી કેવલી આહારક પણાથી રહે છે. અનાહારક બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક છગ્નસ્થ અનાહારક અને બીજ કેવલી અનાહારક છ0 અનાહારક ઓછા માં ઓછા એક સમય પર્યન્ત અને ઉત્કૃષ્ટ બે સમય પર્યન્ત છવાસ્થ અનાહારક પણાથી રહે છે. કેવલી અનાહારક બે પ્રકારના કહેવામાં આવેલા એક સિદ્ધ કેવલી અનાહારક અને બીજા ભવસ્થ કેવલી અનાહારક છે. સિદ્ધ કેવલી અનાહારક પણાથી સાદિ પર્યવસિત કાળ પર્યન્ત રહે છે. ભવસ્થ કેવલી અનાહારક બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સયોગી ભવસ્થ કેવલી અનાહારક અને બીજા અયોગી ભવસ્થ કેવલી અનાહારક એમાં અયોગિ ભવસ્થ કેવલિ અનાહારક જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી રહે છે. છvસ્થ આહારકનું અંતર જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી બે સમયનું હોય છે. કેવલિ આહારકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમયનું છે. આજ કેવલિ આહારક સયોગી ભવસ્થ કેવલી કહેલા છે. છvસ્થ અનાહારકનું અંતર જઘન્યથી તો બે સમય કમ ક્ષુદ્ર ભવગ્રહણ કરવા રૂપ કાળ પ્રમાણનું છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પ્રમાણમાં હોય છે. સાદિ અપર્યવસિત સિદ્ધ કેવલિ અનાહારકનું અપર્યવસિત હોવાથી અંતર હોતું નથી સયોગી ભવસ્થ કેવલી અનાહારક હોય છે, તેમનું અંતર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એકજ અંતર્મુહૂર્તનું હોય છે. જે અયોગિ ભવસ્થ કેવલિ અનાહારક હોય છે. તેઓને પણ અંતર હોતું નથી. અનાહારક જીવ સોથી ઓછા છે. તેના કરતાં આહારક જીવો અસંખ્યાતગણા વધારે છે. અથવા સઘળા જીવોઆ રીતે પણ બે પ્રકારના કહેવામાં આવે છે. એક સભાષક અને બીજા અભાષક, ભાષક ભાષક પણાથી ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અભાષક બે પ્રકારના કહેવામાં આવેલા એક સાદિક અપર્યવસિત અને બીજા સાદિક સપર્યવસિત. તેમાં અભાષક સાદિક સપર્યવસિત છે. તે જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી અભાપક પણાથી રહી શકે છે. તથા અભાષકનો અભાષપણાથી રહેવાનો ઉત્કૃષ્ટ કાળ વનસ્પતિ કાળ પ્રમાણે છે. ભાષકનો અંતરકાળ જઘન્યથી તો એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ સાદિ અપર્યવસિત અભાષકનો અંતરકાળ અભાષ કના અપર્યવસિત પણામાં છે જ નહીં આ અભાષક અને ભાષકમાં સૌથી ઓછા ભાષક છે. અને અભાષક તેનાથી અનંતગણા અથવા સશરીર અને અશરીરના ભેદથી સઘળા જીવો બે પ્રકારના છે. અશરીરી સિદ્ધ જીવો-કાર્પણ શરીર રહિત જીવો સૌથી ઓછા છે. અને તેના કરતાં સશરીરી જીવો અનંતગણો વધારે છે. અથવા સઘળા જીવોઆ પ્રમાણે પણ બે પ્રકારના ચરમ છેલ્લા ભવવિશેષ વાળા એવા ભવ્ય જીવો અને અચરમ અનેક ભવોવાળા -અભવ્ય જીવ હે ભગવન્! ચરમ જીવ ચરણ પણાથી કેટલો કાળ રહે છે. ? Page #176 -------------------------------------------------------------------------- ________________ - - - જીવાજીવાભિગમ- 101/374 ચરમ જીવ અનાદિ સપર્યવસિત હોય છે અચરમ અભવ્ય જીવ કે જેને અત્યાર સુધી મુક્તિ પ્રાપ્ત થયેલ નથી અને ભવિષ્યમાં પણ ન જાણે કયારે મુક્તિને પ્રાપ્ત કરવાવાળા થશે એવા જીવો બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક અનાદિ અપર્યવસિત અભવ્ય અને બીજા સાદિ અપર્યવસિત અભવ્ય. તેમાં જે પહેલા વિકલ્પવાળા અભવ્ય જીવો છે તેને તો ત્રણે કાળમાં પણ મુક્તિ પ્રાપ્ત થતી નથી અને જે સાદિ અપર્યવસિત અભવ્ય જીવ છે તેને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. એ બન્નેમાં કોઈનામાંપણ અંતર નથી. અથવા તો સાકારોપ યુક્ત અને અનાકારોપયુક્ત ના ભેદથી સઘળા જીવો બે પ્રકારના કહેવામાં આવેલ આ બન્નેની કાયસ્થિતિનોકાળ અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ થી એક એક અંતર્મુહૂર્તનો છે. તેમાં અનાકારોપયુક્ત જીવ સૌથી ઓછા છે. અને સાકરોપયુક્ત જીવ તેનાથી અસંખ્યાતગણા વધારે છે પ્રતિપત્તિ ૧૦-સવજીવ-૨] [૩૭પ-૩૮૧] કોઈ અપેક્ષાથી સઘળા જીવો ત્રણ પ્રકારના છે, સમ્યક્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ સમ્યકૃમિથ્યાદષ્ટિ સમ્યગ્દષ્ટિ જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. સાદિ સપર્યવસિત સાદિ અપર્યવસિત તેમાં જે સાદિ સપર્યવસિત જીવ છે. તે જઘન્યથી એક અંતમુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે છાસઠ સાગરોપમ પર્યન્ત સમ્યક્દષ્ટિ પણાથી રહે છે. મિથ્યાદષ્ટિ જીવ ત્રણ પ્રકારના છે. એક સાદિસપર્યવસિતમિથ્યાદષ્ટિ, બીજા અનાદિ અપર્યવસિત મિથ્યાદષ્ટિ અને ત્રીજા અનાદિ સપર્યવસિત મિથ્યાદષ્ટિ. જે સાદિ સપર્ય વસિત મિથ્યાદષ્ટિ જીવ છે. તે જઘન્યથી એક અંતર્મહસુધી અને ઉત્કૃષ્ટથી અનંતકાલ સુધી મિશ્રાદષ્ટિ બનેલ રહે છે. સમ્યગુ મિથ્યાદષ્ટિ જીવ જઘન્ય થી સમ્યગૃમિથ્યાદષ્ટિ પણાથી રહે છે. સાદિ અપર્યવસિતસમ્યગ્દષ્ટિ જીવને અંતર અપર્યવસિત હોવાથી હોતું નથી. જે સમ્યગ્દષ્ટિ જીવ સાદિ સપર્યવસિત હોય છે. તેનું અંતર જઘન્યથી એક અંતર્મુહુર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીનું હોય છે. જે મિથ્યાદૃષ્ટિ જીવ અનાદિ અપર્યવસિત છે. તેને અંતર હોતું નથી. પરંતુ જે મિથ્યાદષ્ટિ સાદિ સપર્યવ સિત છે. તેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે છાસઠ સાગરોપમનું હોય છે. સૌથી ઓછા સમ્યગુ મિથ્યાદષ્ટિ જીવ છે અને તેના કરતાં સમ્યક્ દષ્ટિ જીવ અનંતગણા વધારે અને તેના કરતાં મિથ્યાષ્ટિ જીવ અનંત ગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. જેમ પરિત્ત અપરિત્ત અનેનોપરિત્તનો અપરિત કહેવાય. પરિત્તજીવો બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક કાયપરિત્ત અને બીજા સંસાર પત્તિ જેઓકાય પરિત છે તે જઘન્યથી એક અંતર્મુહૂર્તસુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી યથાવત્ અસંખ્યાત લોક સુધી રહે છે. સંસાર પરીત જઘન્યથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાલ યાવતુ. કંઈક ઓછા અધપુદ્ગલ પરાવર્તકાલ પર્યન્ત રહે છે. અપરીત બે પ્રકારના કહેવામાં આવેલા એક કાયઅપરીત અને બીજા સંસારઅપરીત કાયઅપરીત જઘન્યથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ અનંતકાળ પર્યન્ત રહે છે જે કાપારી એક સંસાર અપરિત બે પ્રકારના કહેવામાં આવેલા છે. તેમાં એક અનાદિ Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ-૧૦, સવ્વજીવ-૨ 175 અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત આ બે માં જે અનાદિ અપર્યવસિત સંસારા પરિત છે તે કોઈ પણ કાળે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જે બીજા વિકલાવાળા સંસારી પરિત છે, તે ભવ્ય છે, અને સિદ્ધિને પ્રાપ્ત કરવાવાળા હોય છે. કાય પરિતનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. સંસાર પરિતનું અંતર હોતું નથી. નો પરિત અને નો અપરિતને પણ અંતર હોતું નથી. સૌથી ઓછા પરિત્ત છે. તેના કરતાં નો પરિત્ત અને નો અપરિત્ત અનંતગણા વધારે છે. અથવા બધા જીવો આ પ્રમાણે પણ ત્રણ પ્રકારના છે. જેમકે પર્યાપ્તક, અપ આંતક, અને નો પર્યાપ્તક નો અપર્યાપ્તક. પર્યાપ્ત જીવ પર્યાપ્તક પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી કઈક વધારે સાગરોપમશત પૃથકત્વ પર્યન્ત રહે છે. એક અંતર્મુહૂર્ત સુધી ઉત્પન્ન થઈને ફરીથી પર્યાપ્તકોમાં ઉત્પન્ન થયેલા જીવોની અપર્યાપ્તક, અપર્યાપ્તકપણાથી ઓછા માં ઓછા એકઅંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે પણ એક જ અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. જે નો પર્યાપ્તક અનેનોઅપર્યાપ્તક સિદ્ધ જીવ છે તેઓનો તે રૂપે રહેવાનો કાળ સાદિ અપર્યવસિત છે પર્યાપ્તકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક એક અંતર્મુહૂર્તનું જ છે. અપર્યાપ્તકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમશત પૃથકત્વનું છે. જે નો પર્યાપ્તક નો અપર્યાપ્તક જીવ છે તેઓનું અંતર હોતું નથી. સૌથી ઓછા નો પર્યાપ્તક નો અપ પ્તિક જીવો છે. તેના કરતાં અપતિકો અનંતગણા વધારે છે, તેના કરતાં પર્યાપ્તક સંખ્યાલગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના હોય છે. સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મનોબળદર, સૂક્ષ્મ જીવ સૂક્ષ્મપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને વધારેમાં વધારે પૃથ્વી કાળ પ્રમાણે અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. બાદર જીવ બાદરપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. જે નો સૂક્ષ્મનોબોદર જીવ છે તેમનો એ રૂપે રહેવાનો કાળ સાદિ અપર્યવસિત છે. એવા એ જીવો સિદ્ધજ હોય છે. સૂર્મનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે. અને બાદરનું અંતર પણ એટલું જ હોય છે. નોસૂક્ષ્મનોબાદર રૂપ જે સિદ્ધ જીવ છે. તેમનું અતર હોતું નથી. સૌથી ઓછા નો સૂમ નો બાદર જીવ છે. તેના કરતાં બાદર જીવો અનંતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ જીવ અસંખ્યાતગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકેસંજ્ઞીજીવ અસંજ્ઞી અને નોસંજ્ઞીઅસંજ્ઞી જીવ. સંજ્ઞી જીવ સંસી જીવ રૂપે ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી રહે છે અને વધારેમાં વધારે સાગરોપમશત પૃથકૃત્વ પર્યન્ત રહે છે. અસંશી જીવ અસંજ્ઞીપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણ રહે છે. જેઓ નો સંગ્લીનો અસંજ્ઞી છે એવી સિદ્ધ જીવ સાદિ અપર્યસિત કાળવાળા હોય છે. સંજ્ઞી જીવનું અંતર જઘન્યથી તો એક અંતર્મુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું હોય છે. અસંજ્ઞી જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમશત પૃથકત્વનું હોય છે. જે નોસંજ્ઞીનો અસંશી રૂપ સિદ્ધ જીવો છે, તેઓનું અંતર હોતું નથી Page #178 -------------------------------------------------------------------------- ________________ 176 જીવાજીવાભિગમ- ૧ર૩૮૧ સૌથી ઓછા સંસી જીવ હોય છે. તેના કરતાં નોસંજ્ઞીનોઅસંશી રૂપ જે સિદ્ધ જીવ છે તે અનંતગણો છે. તેના કરતા અસંજ્ઞી અનંતગણા વધારે છે. અથવા રીતે પણ સર્વ જીવો ત્રણ પ્રકારના કહેવામાં જેમકે ભવસિદ્ધિક, અભવ સિદ્ધિક અને નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક. ભવસિદ્ધિકજીવ અનાદિ સપર્યાસિત હોય છે. અને અભવસિદ્ધિક જીવો અનાદિ અપર્યવસિત હોય છે. તથા નો ભવ સિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવ સાદિ અપર્યવસિત હોય છે. તથા આ ત્રણ પ્રકારના જીવોમાં અંતર હોતું નથી. જે અભવસિદ્ધિક જીવ છે તેઓ સૌથી ઓછા છે. નો ભાવસિદ્ધિકનો અભવસિદ્ધિક તેનાથી અનંતગણા વધારે છે. તેના કરતાં ભવસિદ્ધિક જીવ અનંતગણા છે, અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા. છે. ત્રસ, સ્થાવર, નો ત્રસનો સ્થાવર. ત્રણ ત્રસ ત્રપણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે સાતિરેક-કંઈક વધારે બે હાર સાગ રોપમપર્યન્ત રહે છે. સ્થાવરની કાયસ્થિતિનો કાળ વનસ્પતિકાળ પ્રમાણનો છે. જે જીવ નોત્રસનો સ્થાવર સિદ્ધ જીવ છે તેમની કાયસ્થિતિનો કાળ સાદિ અપર્યાસિત છે. ત્રસકાય જીવોનું અંતર વનસ્પતિ પ્રમાણનું છે. સ્થાવર જીવનું અંતર કંઈક વધરે બે હજાર સાગરોપમનું છે. જે જીવનોત્રસની સ્થાવરસિદ્ધ છે તેઓનું અંતર હોતું નથી. સૌથી. ઓછા ત્રસ જીવો છે. તેના કરતાં નોગ્રસનો સ્થાવર જીવ અનંતગણા વધારે છે. આ રીતે સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. પ્રતિપત્તિ-૧૦સવજીવ-૩] [૩૮ર-૩૮૫] સર્વ જીવો ચારપ્રકારના કહ્યા છે. મનોયોગી, વચનયોગી. કાયયોગી, અને અયોગી. મનોયોગી મનોયોગી પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. વચનયોગી પણ વચનયોગીપણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત અને વધારેમાં વધારે એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. કાયયોગ, મનોયોગ, અને વાગ્યોગ વાળા એકેન્દ્રિય જીવો જઘન્યથી એક અંતમુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણ કાયયોગી પણાથી રહી શકે છે. મનોયોગીનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું છે. તે આટલું જ અંતર વચન યોગવાળાનું પણ સમજવું. કાય યોગીનું અંતર જઘન્યથી એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્તનું અંતર છે. સાદિ અપતિ અયોગીને અંતર અપર્યવસિત હોવાના કારણે હોતું નથી. મનોયોગી સૌથી ઓછા છે. વચન યોગી તેમના કરતાં અસંખ્યાતગણી વધારે છે તેના કરતાં અયોગી અનંતગણો હોય છે. તેના કરતા યોગી અનંતગણ છે. જીવોનું ચાર પ્રકારપણું આ રીતે પણ થાય છે. જેમકે સ્ત્રીવેદક, પુરૂષ વેદક, નપુસંકવેદક, અને અવેદક કોઈ એક અપેક્ષાથી સ્ત્રીવેદની કાયસ્થિતિ જઘન્યથી એક સમયની છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકુત્વ અધિક એકસોદસપલ્યોપમની છે. કોઈ એક કથનની અપેક્ષાથી સ્ત્રીવેદની કાયસ્થિતિનો કાળ જઘન્યથી તો એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક અઢાર પલ્યોપમનો છે. પુરૂષદની કાયા સ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરો Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ -10, સદ્ગજીવ-૩ 177 મિશત પૃથકુત્વનો છે. નપુંસક વેદની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. શ્રેણીમાં તથા ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. અવેદક બે પ્રકારના કહેવામાં આવેલા છે. જેમ કે એક સાદિક અપર્યવસિત અને બીજા સાદિક સપર્યવસિત તેમાં સાદિક સંપર્યવસિત વેદવાળા જીવ છે, તે જઘન્યથી એક સમય પર્યન્ત અવેદવાળા રહે છે. રીવેદનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણમાં અંતર છે. પુરૂષવેદનું અંતર જઘન્યથી એક સમયનું છે. તથા ઉત્કૃષ્ટથી તેનું અંતર વનસ્પતિકાળ પ્રમાણનું છે. અને દક જીવ બે પ્રકારના હોય છે. એક સાદિ અપર્યવાસિત અને બીજા સાદિ સંપર્યવસિત અવેદક છે. સાદિ અપર્યાવતિનું અંતર હોતું નથી અને જે સાદિ અપર્યવસિત અવેદક છે. તેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર છે. સૌથી ઓછા પુરૂષવેદ વાળા છે, તેના કરતાં સ્ત્રીવેદ વાળા સંખ્યાલગણા વધારે છે. તેના કરતાં અવેદક જીવ અનંતગણો તેના કરતાં નપુસંક વેદવાળા અનંતગણ છે. આ રીતે પણ સઘળા જીવો ચાર પ્રકારના હોય ચક્ષદર્શની અચક્ષદર્શની. અવધિદર્શની, અને કેવલદર્શની ચક્ષુદર્શન ચક્ષુદર્શની પણાથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે એક હાર સાગરોપમ પર્યન્ત રહે છે. અચક્ષુર્દશની. બે પ્રકારના કહેવામાં આવેલા અનાદિ અપર્યવસિત અચક્ષુદર્શની જીવ અને અનાદિ સપર્યવસિત અચક્ષુદર્શન વાળા જીવ તેમાં જે અનાદિ અપર્યવસિત અચક્ષુદર્શન વાળા જીવ છે. તે કોઈ પણ સમયે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી તથા જે અનાદિ અપાયવસિત અચક્ષુદર્શન વાળા જીવ છે. તે સિદ્ધિ પ્રાપ્ત કરશે. જે અવધિદર્શન વાળા જીવ છે તેની કાયસ્થિતિનો કાળ જધન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે છાસઠ સાગરોપમનો છે. ચક્ષુદર્શન વાળા જે જીવો છે, તેઓનું અંતર જઘન્યથી એક અંત મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણનું અંતર છે. અચક્ષુદર્શનવાળા જીવો બે પ્રકારના હોય છે. એક અનાદિ અપર્વવસિત અચક્ષુ દર્શની અને બીજા અનાદિ સપર્યવસિત અચક્ષુદર્શની આ બંને પ્રકારના અચક્ષુદર્શન વાળાઓમાં અંતર હોતું નથી, અવધિ દર્શનવાળાઓનું અંતર જઘન્યથી એક સમયનું કેવળ દર્શન વાળાઓને અંતર હોતું નથી. સૌથી ઓછા અવધિ દર્શનવાળા છે. તેના કરતાં ચક્ષુદર્શની અને ખ્યાત ગણા વધારે છે. તેના કરતાં કેવલ દર્શની અનંત ગણા વધારે છે. તેના કરતાં અચક્ષુદર્શન વાળા અનંગણા વધારે છે. આ રીતે પણ સઘળા જીવો ચાર પ્રકારના કહે વામાં આવેલા છે. સંવત 1 અસંયત 2 સંતાસંયત 3 નો સંયતનો અસંયત નો સંયતા સંયત 4 સંયત જીવ જઘન્યથી એકસમય પર્યન્ત સંતપણાથી રહે છે. ઉત્કૃષ્ટથી તે કંઈક ઓછા પૂર્વ કોટિ પર્યન્ત રહે છે. અસંતોના પણ ત્રણ ભેદો છે. એક અનાદિ અપર્યવસિત અસંયત, બીજા અનાદિ સંપર્યવસિત અસંયત, અને ત્રીજા સાદિસપર્યવ સિત અસંયત. સંયતા સંયત જઘન્યથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત સંયતાસંમતપણાથી રહે છે. અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછા એક પૂવકોટિ પર્યન્ત સંયતાસંતપણાથી રહે છે. જે ની સંયતનો અસંતસંયતા સંતરૂપ સિદ્ધ જીવ છે તેઓ સાદિ અપર્યવસિત હોય છે. સંયતનું અને સંતાસંયતનું અંતર જધન્યથી એક અંતર્મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ પર્યન્તનું અંતર હોય છે. [2] Jelmesserdication International Page #180 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભગમ- 103385 અનાદિ અપર્યવસિત અસંયતને અને અનાદિ સંપર્ય વસિત અસંયતને અંતર હોતું નથી. ત્રણ પ્રકાર થી પ્રતિષેધવાળા સિદ્ધને તેઓ સાદિ સપર્ય વસિત હોવાથી અંતર હોતું નથી. સંયતજીવ સૌથી ઓછા છે. તેના કરતાં સંયતા સંયત જીવઅસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અસંતજીવ અનંત ગણા છે. આ પ્રમાણેનું આ સપષ્ટીકરણ ચાર પ્રકારના જીવોની માન્યતાના સંબંધમાં કરવામાં આવેલ છે. } પ્રતિપત્તિ ૧-સવજીવ-૪ | 3i8-388] કોઈ અપેક્ષાથી એવું કહે છે. કે બધા જીવો પાંચ પ્રકારના છે. તેઓ આ સંબંધ ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી, અને અકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, અને માયા કષાયી જીવ ક્રોધ વિગેરે કષાય યુક્ત પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી પણ એક અંતમુહૂર્ત સુધી રહે છે. લોભકષાયી લોભકષાયીપણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત અને વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અષાયી જીવ બે પ્રકારના હોય છે. જેમકે એક સાદિ અપર્યવસિત કેવલી અને બીજા સાદિ સપર્યવસિત ઉપશાંત કષાયી આ બીજા પ્રકારના વિકલ્પ વાળા જીવ જઘન્યથી એક સમય પર્યન્ત અકયાયી રહે છે. ક્રોધ કષાયવાળાઓનું અંતર જઘન્યથી તો એક સમયનું હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે, આજ પ્રમાણેનું અંતર માન, માયા વિગેરે કષાયો વાળાઓનું લોભ કષાયવાળા નું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ તે એકજ અંતર્મુહૂર્તનું હોય છે. જઘન્યના અંતમુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટનું અંતર્મુહૂર્ત વધારે છે.અકષાયી જીવ બે પ્રકાર ના હોય છે. એક સાદિ અપર્યવસિત અને બીજા સાદિ સપર્યવસિત તેમાં જે સાદિ અપર્યવસિત અકષાયી જીવ છે. તેમને અંતર હોતું નથી. અને જે સાદિ સંપર્યવસિત અકષાયી જીવ છે. તેમનું અંતર હોય છે, અને તે જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું હોય છે. અકષાયી જીવ સૌથી ઓછા છે. તેના કરતાં માનકષાય વાળા અનંત ગણા વધારે હોય છે. તેના કરતાં ક્રોધકષાય વાળા વિશેષાધિક છે. તેના કરતાં માયાકષાયવાળા વિશેષાધિક છે. તેના કરતાં લોકષાયવાળા વિશેષાધિક છે. અથવા આ રીતે પણ સઘળા જીવો પાંચ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકે નૈરયિક, તિર્યગ્લોનિક, મનુષ્ય, દેવ અને સિદ્ધ તેઓમાં સૌથી ઓછા મનુષ્યો છે. નૈરયિકજીવ અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં દેવો અસંખ્યાતગણી છે. અને તેના કરતાં પણ સિદ્ધો અનંતગણા વધારે છે. તેના કરતાં તિર્યગ્લોનિક અનંતગણો વધારે છે. પ્રતિપત્તિ ૧૦-સવજીવ-૫ [389390 કોઈ અપેક્ષાથી સઘળા જીવો છ પ્રકારના કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે આભિનિબોધિકજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃવિજ્ઞાની કેવળ જ્ઞાની અને અજ્ઞાની. આભિનિબોધિજ્ઞાની આભિનિબોધિક જ્ઞાનીપણાથી ઓછા માં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક વધારે છાસઠ સાગરોપમ પર્યન્ત રહે. શ્રુતજ્ઞાનીની કાયસ્થિતિનો કાળ પણ એટલો જ હોય છે. અવધિ જ્ઞાની અવધિજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક સમયપર્યન્ત રહે છે. અને વધારેમાં . Page #181 -------------------------------------------------------------------------- ________________ 179 પ્રતિપત્તિ-૧૦, સવજીવ-૫ વધારે કંઈક વધારે 66 છાસઠ સાગરોપમ પર્યન્ત રહે છે. મનઃ પર્યવજ્ઞાનીનો કાયથિ તિનો કાળ જઘન્યથી એક સમયનો છે. ઉત્કૃષ્ટ કાળ કંઈક ઓછા પૂર્વ કોટિનો છે. કેવળજ્ઞાની સાદિ અપર્યવસિત કહેવામાં આવેલ છે. અજ્ઞાનીયો ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિ અપર્યવસિતઅજ્ઞાની અને બીજા અનાદિ સપર્યવ સિત અજ્ઞાની તથા ત્રીજો સાદિ સપર્યવસિત અજ્ઞાની તેમાં જે અજ્ઞાની સમય વસિત છે. તે ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત એ સ્થિતિમાં રહે છે. વધારેમાં વધારે તે અનંતકાળ પર્યન્ત અજ્ઞાનીપણાથી રહે. અભિનિબોધિક જ્ઞાનીનું આભિનિ બોધિક જ્ઞાન છૂટી જવાથી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અને વધારેમાં વધારે અનંતકાળનું અંતર થાય છે. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાની જાણવા મનઃ પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાન છૂટી ગયા પછી ફરીથી તે જો મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે તો તેને તેની ફરીથી પ્રાપ્તિ કરવામાં જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું અંતર થાય છે. વિપુલમતિના માર્યવજ્ઞાનનો પ્રતિપાત થતો નથી. કેવળજ્ઞાન વાળાને અંતર હોતું નથી. અજ્ઞાની જીવ એક અનાદિ અપર્ય વસિત, બીજા અનાદિ સપર્યવસિત અજ્ઞાની અને ત્રીજ સાદિ સપર્યવસિત અજ્ઞાની. તેમાં જે અનાદિ અપર્યવસિત અજ્ઞાની તેને અંતર આવતું જ નથી. બીજા જે અજ્ઞાની જીવ છે. તેનું અજ્ઞાન સપર્યવસિત હોવાથી ફરીથી તેની પ્રાપ્તિ તેને થતી નથી. સાદી સપર્યવસિત જીવને ફરીથી અજ્ઞાની થવામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્તનું અંતર હોય. સૌથી ઓછા મન:પર્યવજ્ઞાની તેના કરતાં અવધિજ્ઞાન વાળા જીવો અસંખ્યાત ગણા વધારે છે. અવધિજ્ઞાનીના કરતાં આમિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશે યાધિક છે. તેના કરતાં કેવળજ્ઞાની અનંતગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો છ પ્રકારના કહેવામાં આવેલા એકેન્દ્રિય, બેઈન્દ્રિ, તે ઈન્દ્રિય ચૌઈન્દ્રિય, પંચેન્દ્રિય અને અનીન્દ્રિય, આ પંચેન્દ્રિયવાળા જે જીવો છે. તે સૌથી અલ્પ છે. તેના કરતાં ચાર ઈન્દ્રિય વાળા જીવો વિશેષાધિક તેના કરતાં ત્રણ ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. અને તેના કરતાં બેઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં જે એકેન્દ્રિય જીવ છે તે અનંતગણા વધારે છે. અને તેના કરતાં પણ જેઅનીન્દ્રિય જીવ છે તેઓ અનંતગણા વધારે અથવા આરીતે પણ સઘળા જીવો છ પ્રકારના કહેવામાં આવેલ છે. ઔદારિક શરીરી, વૈક્રિયશરીરી, આહારશરીર, તૈજસશરીરી, કાર્મણ શરીરી અને અશરીરી, ઔદારિક શરીર વાળાની કાયસ્થિતિનો કાળ જઘન્યથી બે સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ પ્રમાણ છે. વૈક્રિયશરીર વાળાઓની કાયસ્થિ તિનો કાળ જઘન્યથી તો એક સમયનો હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત આધિક 33 સાગરોપમની હોય છે. આહારક શરીરવાળાઓની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે.અને ઉત્કૃષ્ટથી પણ એકજ અંતર્મુહૂર્તનો છે. તૈજસશરીર વાળા બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિ અપર્યવસિત તેજસશરીરી અને બીજા અનાદિ સપર્યવસિત તેજસશરીરી. તેમાં જે અનાદિ અપર્યવસિત તૈજસશરીરી છે, તેમની મુક્તિ કોઈ પણ સમયે થતી નથી. એજ પ્રમાણે કાર્પણ શરીર વાળા પણ બે પ્રકારના હોય છે. જે અનાદિ સર્યવસિત કામણ શરીર વાળા હોય છે. તેની મુક્તિ કોઈ પણ સમયે થતી નથી, અશરીરી જીવ સાદિ Page #182 -------------------------------------------------------------------------- ________________ 180 જીવાજીવાભિગમ- ૧૦/પ૩૯૦ અપર્ય વસિત હોય છે. તેથી અહીયાં તેની કાયસ્થિતિનો વિચાર કરવામાં આવેલ નથી, ઔદારિક શરીરનું અંતર જઘન્યથી એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત અધિક તેત્રીસ સગરોપમનું હોય છે. વૈક્રિયશરીરનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ પ્રમાણ અનંતકાળનું અંતર છે. આહારક શરીરનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળથી કંઈક ઓછું અપાઈ યુગલ પરાવર્તકાળનું છે. તૈજસ અને કામણ એ બેઉનું અંતર હોતું નથી. સૌથી ઓછા આહારક શરીરવાળા જીવ છે. તેના કરતાં વૈક્રિય શરીરવાળા જીવો અસંખ્યાત ગણા વધારે તેના કરતાં ઔદારિક શરીર વાળા જીવો અસંખ્યાતગણા વધારે હોય તેના કરતાં અશરીરી સિદ્ધજીવ છે તેઓને અનંતગણા વધારે માનેલા છે. પ્રતિપત્તિ ૧૦સવજીવ-દ! [૩૯૧-૩૯૨]કોઈ અપેક્ષાથી સઘળા સઘળા જીવો સાત પ્રકારના છે પૃથ્વી કાયિક 1, અપ્લાયિક 2, એસ્કાયિક 3, વાયુકાવિક 4, વનસ્પતિકાયિક પ, ત્રસકાયિક 6 અને અકાયિક 7 સૌથી ઓછા ત્રસકાયિક જીવો છે. તેના કરતાં તેજસ્કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૃથિવીકાયિક જીવો વિશેષાધિક છે. તેના કરતાં અપકાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વાયુ કાયિક જીવ વિશેષાધિક છે. અને તેના કરતાં સિદ્ધ જીવો અનંતગણા વધારે છે. તથા તેના કરતાં પણ વનસ્પતિકાયિક જીવ છે તે અનંત ગણ અધિક છે. અથવા આ રીતે પણ સઘળા જીવો સાત પ્રકારના કહેવામાં આવેલ છે. કૃષ્ણલેશ્યાવાળાજીવ, નીલલેશ્યા વાળાજીવ, કાપોતલેશ્યા વાળાજીવ, તેજલેશ્યાવાળાજીવ, પદ્મલેશ્યાવાળાજીવ શુકલલેક્ષાવાળાજીવ અને લેડ્યા વિનાના જીવો, કૃષ્ણલેશ્યા વાળા જીવ કૃષ્ણલેશ્યાથી યુક્ત થઈને ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે એક અંત મુહૂર્ત અધિક તેત્રીસ સાગ રોપમ કાળ પર્યન્ત રહે છે. નીલલેશ્યા વાળા જીવની કાયસ્થિતિ જઘન્યથી તો એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાત ભાગથી અધિક દસ સાગરોપમની હોય છે. કાપોતલેશ્યા વાળા જીવની કાયસ્થિતિ જઘન્યથી તો એક અંતર્મુહૂર્તની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી વધારે ત્રણ સાગરોપમની છે તેજલેશ્યા વાળા જીવોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો હોય છે. અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાત ભાગથી વધારે બે સાગરોપમનો હોય છે. પદ્મવેશ્યા વાળા જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત અધિક દસ સાગરોપમનો હોય છે. શુકલેશ્યાવાળા જીવોની કાયસ્થિતિનો કાળ જાન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમનો છે. અલેશ્ય જીવની કાયસ્થિ તિનો કાળ સાદિ અપર્યવસિત હોય છે. સૌથી ઓછા શુકલેશ્યા વાળા જીવો હોય છે. તેના કરતાં પાલેશ્યાવાળા જીવો સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં તેજલેશ્યાવાળા પણ સંખ્યાત ગણા વધારે છે. અલેશ્યજીવો તેજલેશ્યા વાળાઓથી પણ અનંતગણા વધારે છે. કાપોતલેશ્યા વાળ ઓના કરતાં નીલલેશ્યાવાળા જીવો વિશેષાધિક છે. અને તેના કરતાં કૃષ્ણલેશ્યા વાળા વિશેષાધિક છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ તિપત્તિ-૧૦, સવજીવ-૭ પ્રતિપત્તિ ૧૦-સવજીવ-૭) 3i93-394 કોઈ અપેક્ષાથી સઘળા જીવો આઠ પ્રકારના કહેવામાં આવેલા છે. આભિનિબોધિકજ્ઞાની 1, શ્રુતજ્ઞાની 2 અવધિજ્ઞાની 3 મન:પર્યવજ્ઞાની 4 કેવળજ્ઞાની. 5 મત્યજ્ઞાની 6 શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની,આભિનિબોધિકજ્ઞાની અભિનિબોધિકજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક વધારે 66 છાસઠ સાગરો પમ એજ પ્રમાણે શ્રુતજ્ઞાની જાણવા.અવધિજ્ઞાની અવધિજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત અને વધારેમાં વધારે કંઈક વધારે છાસઠ સાગરોપકાળ પર્યન્ત રહે છે. મન પર્વવજ્ઞાની મનઃ૫ર્યવજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક ઓછા પૂર્વકોટી કાળ પર્યન્ત રહે કેવલજ્ઞાની કેવલજ્ઞાનીપણાથી સાદિ અપર્યવસિતકાળ પર્યન્ત રહે છે. મત્યજ્ઞાની મત્યજ્ઞાનીપણાથી રહેવા માટે ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિ અપર્યવસિત મત્યજ્ઞાની હોય છે. તેમનું મૃત્યજ્ઞાન કયારેય પણ દૂર થઈ શકતું નથી. તે અભવ્ય અનાદિ સપર્યવસિત મત્યજ્ઞાની જીવ હોય છે. તેને અનાદિકાળથી લાગેલ મત્યજ્ઞાન દૂર થઈ જાય છે. અને ફરી તે મત્યજ્ઞાની થતા નથી. ત્રીજા મત્યજ્ઞાની સાદિ સંપર્યવસિત હોય ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત પર્યન્ત મત્યજ્ઞાની બનેલા રહે છે. અને વધારેમાં વધારે યાવતુ કંઈક ઓછા અપાર્ધ પદૂગલ પરાવર્ત કાળ પર્યન્ત મત્યજ્ઞાનીપણાથી રહે છે. શ્રી અજ્ઞાની પણ એટલા કાળ પર્યન્ત જ શ્રુતઅજ્ઞાનપણામાં રહે. વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત રહે છે ઉત્કૃષ્ટથી તે દેશોના પૂર્વ કોટિ અધિક તેત્રીસ સાગરોપમ કાળ પર્યન્ત જ્ઞાની પણાથી રહે છે. સૌથી ઓછા મન:પર્યવજ્ઞાની જીવો છે. તેના કરતાં અવધિ જ્ઞાનવાળા જીવો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની એ બન્ને વિશેષાધિક છે. તેના કરતા વિભંગ જ્ઞાની જે જીવ છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં- કેવળજ્ઞાની જીવ અનંત ગણા વધારે છે. સિદ્ધોના કરતાં મતિજ્ઞાની, અને શ્રુતજ્ઞાની, બે બને અનંતગણા વધારે છે. અથવા સઘળાજીવો આઠ પ્રકારના આ રીતે પણ છે. નૈરયિક 1 તિર્યંગ્યોગિક પુરૂષ ર તિર્યંગ્યોગિક શ્રી 3 મનુષ્ય પુરૂષ 4 મનુષ્ય સ્ત્રી પદેવ પુરૂષ દેવશ્રી 7 અને સિદ્ધ 8 આ સઘળા જીવોમાં સૌથી ઓછા મનુષ્ય સ્ત્રિયો છે. સંમૂર્છાિમ મનુષ્યોના કરતાં મનુષ્યો અગાગણા વધારે છે. તેના કરતાં તિર્યંગ્યો નિક સિયો અસંખ્યાત ગણી વધારે છે. તેના કરતાં દેવો સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં દેવિયો અસંખ્યાત ગણી વધારે છે. તેના કરતાં સિદ્ધજીવો અનંતગણો વધારે છે. તેના કરતાં તિર્યંગ્યનિક જીવો અનંતગણા વધારે છે. આ પ્રમાણે આ વર્ણન આઠ પ્રકારના સઘળાજીવોના સંબંધમાં કરવામાં આવેલ છે. પ્રતિપત્તિ ૧૦-સવજીવ-૮ ૩િ૯પ-૩૯૬]કોઈ અપેક્ષાથી સઘળાજીવો નવ પ્રકારના છે. એક ઈન્દ્રિયવાળા જીવો બેઈન્દ્રિયવાળા જીવો ત્રણ ઈન્દ્રિયવાળા જીવો ચાર ઈન્દ્રિયવાળા જીવો, નૈરયિક જીવો, પંચન્દ્રિયગ્લોનિકજીવ, મનુષ્ય, દેવ અને સિદ્ધ આ પ્રકારના આ જીવોમાં સંસારી Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર જીવાજીવાભિગમ-૧૦૮૩૯૬ અને અસંસારી સઘળાજીવોનો સમાવેશ થઈ જાય છે. હે ગૌતમ! સૌથી ઓછા મનુષ્યો છે. તેના કરતાં નરયિક જીવો અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં દેવો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ચાર ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે તેના કરતાં બે ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં સિદ્ધ જીવો અનંતગણા વધારે છે. અને સિદ્ધોના કરતાં પણ એક ઈદ્રિયવાળા જીવો અનંતગણા વધારે છે, કેમકે-વનસ્પતિકાયિક જીવ અનંત હોય અથવા સઘળા જીવો આ રીતે પણ દશ પ્રકારના છે. પ્રથમ સમય નૈરયિક અપ્રથમસમય નૈરયિક, પ્રથમ સમય તિર્યગ્લોનિક, અપ્રથમ સમય તિર્યંગ્યો નિક, પ્રથમ સમય મનુષ્ય, અપ્રથમ સમય મનુષ્ય પ્રથમ સમય દેવ અપ્રથમ સમય દેવ હે ગૌતમ પ્રથમ સમયવતિ જે મનુષ્ય છે તેઓ સૌથી ઓછા છે. તેમના કરતાં જે અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયવર્તિ જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે અપ્રથમ સમયવતિ તિર્થગ્લોનિક જીવ છે. તે અસંખ્યાતગણા વધારે છે. સૌથી ઓછા અપ્રથમ સમયવર્તી મનુષ્ય છે. તેના કરતાં જે અપ્રથમસમયવર્તી નૈરયિક છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તી દેવો છે તે અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે અપ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવ છે, તેઓ અનંત ગણા વધારે છે. ત્રીજા પ્રકારનું અલ્પ બહુત્વ પ્રથમસમયવર્તી નૈરયિકો અને અપ્રથમ સમયવર્તી નૈરયિકોમાં સૌથી ઓછા પ્રથમસમયવતી નૈરયિકો છે. અને તેના કરતાં અપ્રથમ સમય વર્તી નૈરયિકો છે, તેઓ અસંખ્યાત ગણા વધારે છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી જે તિર્યગ્લોનિક જીવ છે તેઓ અનંતગણો વધારે છે. પ્રથમ સમયવર્તી મનુષ્ય સૌથી ઓછા છે. અને તેના કરતાં અપ્રથમસમયવર્તી જે મનુષ્ય છે તેઓ અસંખ્યાત ગણા વધારે છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પણ અપ્રથમ સમયવર્તી જે દેવો છે તેઓ અસંખ્યાતગણી વધારે છે. ચોથા પ્રકારનું અલ્પ બહુત્વ સૌથી ઓછા પ્રથમ સમયવર્તી મનુષ્ય છે, તેના કરતાં અપ્રથમ સમયવર્તી મનુષ્ય અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી નૈરયિકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવતી દેવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી નરયિકો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી દેવો અસંખ્યાત ગણા વધારે છે. સિદ્ધો અનંતગણા છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવો અનંતગણા આ પ્રમાણે સમયવતી તિર્થગ્યોનિક જીવો અનંતગણા આ પ્રમાણે આ નવ પ્રકારના સર્વ જીવો કહેવામાં આવેલ છે. પ્રતિપત્તિ-૧૦સવજીવ-૯! [397-398] કોઈ અપેક્ષાથી સઘળા જીવો દસ પ્રકારના કહેવામાં આવેલ છે પૃથ્વીકાયિક 1 અખાયિક 2, તેજસ્કાયિક 3 વાયુકાયિક 4 વનસ્પતિકાયિક પ બે ઈદ્રિય 6 તે ઈદ્રિય 7 ચૌ ઈકિય 8 પંચેટિય 9 અને અનીંદ્રિય 10 પૃથ્વી કાયિક પૃથ્વીકાયિક પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે અસંખ્યાતકાળ પર્યન્ત રહે છે. આ રીતે અપ્લાયિક જીવ યાવતું વાયુકાયિક જીવ વિશે સમજવું Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તિ 10, સવજીવ-૯ 183 વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકપણાથી કેટલા કાળ પર્યન્ત રહે હે ગૌતમ ! વન સ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિક પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળ પર્યન્ત રહે છે. બે ઈદ્રિયજીવી બે ઈદ્રિયપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે સંખ્યાત કાળ પર્યન્ત રહે છે. એ જ પ્રમાણે તેઈદ્રિય જીવની અને ચૌઈદ્રિયજીવનીકાય સ્થિતિનો કાળ પણ સમજવો પંચેન્દ્રિય જીવ પંચેન્દ્રિય પણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક વધારે સાગરોપમ સહસ્ત્રકાળ પર્યન્ત રહે છે. અનીદ્રિય જીવ અનીદ્રિય પણાથી સાદિ અપર્ય વસિત કાળ પર્યન્ત રહે છે. પૃથ્વીકાયિક જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળનું હોય છે. એ જ પ્રમાણે કાળની અપેક્ષાથી અપ્રકાયિક જીવનું અંતર તેજસ્કાયિક જીવનું અંતર અને વાયુકાયિક જીવનું અંતર હોય છે. વનસ્પતિકાયિક જીવનું અંતર પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિના કથન પ્રમાણે હોય છે. બેઈદ્રિય તેઈદ્રિય ચૌદ્રિય અને પંચેન્દ્રિય આ ચારેયનું અંતર જઘન્યથી એક અંત“હૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તે વનસ્પતિકાલ, પ્રમાણનું અનન્તકાળ કહેવામાં આવેલ છે. એનિદ્રિય સિદ્ધ જીવનું અંતર હોતું નથી.આ દસ જીવોમાં પંચેન્દ્રિય જીવો સૌથી અલ્પ છે. તેના કરતાં ચાર ઈદ્રિયવાળાજીવો વિશેષાધિક છે. તેના કરતાં ત્રણ ઈદ્રિય વાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં બે ઈદ્રિયજીવો વિશેષાધિક છે. તેના કરતાં તેજસ્કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૃથ્વીકાયિક જીવ વિશેષાધિક છે તેના કરતાં અપૂકાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષા ધિક છે, તેના કરતાં અનિન્દ્રિય સિદ્ધ જીવો અનંતગણો વધારે છે. તેના કરતાં વનસ્પતિ કાયિક જીવ અનંતગણો વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો દસ પ્રકારના કહેવામાં આવેલ છે. પ્રથમ સમયાવતિ નૈરયિક 1 અપ્રથમસમયવતિ નૈરયિક ર પ્રથમ સમયવતિ તિગ્મોનિક 3 અપ્રથમ સમયવતિ તિર્યગ્લોનિક 4 પ્રથમ સમયવતિ મનુષ્ય પ અપ્રથમસમયવતિ મનુષ્ય 6, પ્રથમ સમયવતિ દેવ 7 અપ્રથમસમયવતિ દેવ 8 પ્રથમસમયવતિ સિદ્ધ 9 અને અપ્રથમ સમયવતિ સિદ્ધ -10 સૌથી ઓછા પ્રથમ સમયવર્તી સિદ્ધો છે. તેના કરતાં પ્રથમ સમયવતિ જે મનુષ્ય છે, તેઓ અસંખ્યાતગણા વધારે તેના કરતાં પ્રથમ સમયવર્તી જે નૈરયિકો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવતિ જે તિર્યંગ્યોનિક જીવ વિશેષ છે. અહીયાં સૌથી ઓછા અપ્રથમસમયવર્તી મનુષ્ય છે. તેના કરતાં જે અપ્રથમ સમયવતી નૈરયિકો છે; તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી દેવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા પ્રથમ સમયવર્તી સિદ્ધ છે તેઓ અનંતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયવતિ જે તિયોનિક જીવ છે. તેઓ અનંતગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમ સમય વર્તી નૈરયિકો છે. તેના કરતાં અપ્રથમ સમયવતી નૈરયિક અસંખ્યાતગણા વધારે છે.સોથી ઓછા પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવ છે તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે તિર્યગ્લોનિક જીવ છે તે અનંતગણ વધારે છે. મનુષ્યોમાં સૌથી ઓછા પ્રથમસમય વતાં મનુષ્ય છે. અને તેના કરતાં જે અપ્રથમસમયવર્તી મનુષ્ય છે તેઓ અસંખ્યાત ગણા Page #186 -------------------------------------------------------------------------- ________________ 184 જીવાજીવાભિગમ- 19398 વધારે છે. જે પ્રમાણે મનુષ્યોના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી અને અપ્રથમસમયવર્તી દેવોના સંબંધમાં પણ કથન કરી લેવું. સૌથી ઓછા પ્રથમસમયવર્તીસિદ્ધ છે. તેના કરતાં અપ્રથમસમયવર્તીસિદ્ધ અનંતગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમસમયવર્તીસિદ્ધ છે. તેના કરતાં પ્રથમ સમયવતી મનુષ્ય અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તમનુષ્યો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં પણ પ્રથમસમયમાં વર્તમાનનૈરયિકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયમાં વર્તમાન દેવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયવર્તમાન તિર્યગ્લોનિકજીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવતિનરયિકો અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયમાં વર્તમાન જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા જે અપ્રથમ સમયવર્તમાન સિદ્ધો છે તેઓ અનંતગણો વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તમાનતિયંગ્યાનિકજીવો અનંતગણા વધારે છે. આ પ્રમાણે આ વિવેચન દસ પ્રકારના સર્વ જીવોના સંબંધમાં કરવામાં આવેલ છે. પ્રતિપત્તિ-૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા 14 | જીવાજીવાભિગમગુર્જરછાયાપૂર્ણ ઉવંગ 3 ગુર્જરછાયા પૂર્ણ Page #187 -------------------------------------------------------------------------- ________________ આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક શ્રી ખાનપુર જૈન શ્વે. મૂર્તિ. સંઘ, ખાનપુર શ્રી ગગનવિહાર જૈન દેરા. ટ્રસ્ટ, ખાનપુર અમદાવાદ 案案卷 |ॐ नमो अभिनव नाणस्स આગમ દીપ પ્રકાશન