SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, નરયિક ઉદેસી-૩ 59 ધરણથી એ સાતોદયનોજ અનુભવ થાય છે. તીર્થકરના જન્મ, દક્ષા, કેવળજ્ઞાન કલ્યાણના સમય રૂપ બાહ્ય નિમિત્તને લઈને તેવા પ્રકારના સાત વેદનીય કર્મના વિપાકો દયથી સાતાનું વેદન કરે અપરિમિત વેદનાઓથી યુક્ત થયેલ અતએવ દુઃખોથી પર ગયેલા તે નૈરયિકોને કુંભી વિગેરેમાં પચાવવાથી, કુંત વિગેરે થી ભેદાઈ જવાથી ત્યાં સદાકાળ દુઃખજ રહે છે. તેથી નરકોમાં નારક જીવોને ત્યાં રહેતાં રહેતાં રાત દિવસ દુઃખ ભોગવવું પડે છે. નારક જીવોને મૃત્યુ કાળમાં તૈજસ અને કાર્મણ શરીર રહે છે. સૂક્ષ્મ નામ કર્મના ઉદય વાળા જે પયપ્તિ અને અપર્યાપ્ત જીવો છે, તેઓને ઔદારિક શરીર અને વૈક્રિય. આહારક શરીર સૂક્ષ્મ હોય છે. પ્રાયઃ ચર્મચક્ષુઓ દ્વારા તેઓ જોઈ શકાતા નથી. અને અપર્યાપ્ત વિગેરે શરીર ધારી જીવો તે જીવો દ્વારા મુક્ત થઈ જાય તો હજારો પ્રકારના ટુકડાઓના રૂપમાં બનીને વિખરાઈ જાય છે નારકજીવોને અત્યંત શીત, અત્યંત ઉષ્ણતા, અત્યંત તરસ, અત્યંત ભૂખ અત્યંત ભય આવા પ્રકારના દુખો સદા કાળ બન્યાજ રહે છે. નરકોમાં ઉત્તર વિકુવણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તની હોય છે, ત્રીજી ગાથા માં નારકોનો આહાર અનિષ્ટ વિગેરે વિશેષણોવાળા પગલોનો હોય નૈરયિક જીવોની વિદુર્વણા અશુભ હોય છે. નારક જીવોને સઘળી પૃથ્વીયોમાં અશાતાનો ઉદય રહે છે. નારક જીવોને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણોથી શાતાનો ઉદય પણ થઈ જાય છે. નારક જીવોને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણોથી શાતાનો ઉદય રહે છે. કે નારક જીવોને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણોથી શાતાનો ઉદય પણ થઈ જાય છે. કે તે ઓછામાં ઓછા એક ગાઉ સુધી અને વધારેમાં વધારે પાંચસો યોજન સુધી ઉછળે છે. નારક જીવોને આંખનું મટકું મારે એટલા કાળ સુધી પણ સુખ પ્રાપ્ત થતું નથી. તૈજસ અને કાર્મણ શરીર સિવાય એ બધા શરીરો વિખરાઈ જાય છે. (વગેરે વાત ગાથા દ્વારા જણાવી છે) પ્રતિપત્તિ ૩-ગેરયિક ઉદેસા ૩નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જર છાયાપૂર્ણ | (પ્રતિપત્તિ ૩-તિપંચ-ઉદેસો-૧) [૧૩૦]તિયચયોનિકોના કેટલાક ભેદો કહ્યા છે? પાંચ ભેદ કહ્યા છે. એક ઈકિય વાળા તિર્યગો વાવતુ પાંચ ઈદ્રિયોવાળા તિર્થગ્ય નિક. હે ભગવનું એક ઈદ્રિયવાળા તિર્યંચયોનિક જીવો કેટલા પ્રકારના હોય છેપાંચ પ્રકારના હોય છે, પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ યાવતુ વનસ્પતિ કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યંચ. પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ જીવો બે પ્રકારના હોય છે. સૂક્ષ્મ પૃથ્વી કાયિક બાદર પૃથ્વીકાયિક. સૂક્ષ્મપૃથ્વીકાલિક એકઈદ્રિયવાળા જીવો બે પ્રકારના હોય છે. પર્યાપ્ત અને અપર્યાપ્તક. બાદરપૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક જીવો પણ બે પ્રકારના છે પર્યાપ્ત અપર્યાપ્ત. અપકાયિક એકઈદ્રિયવાળા તિગ્લોનિક જીવો બે પ્રકારના છે તે પૃથ્વિ કાયિક મુજબ જાણવા એજ પ્રમાણે તેલ, વિષ્ણુ અને વનસ્પતિકાયિક જીવોના સંબંધમાં પણ ભેદ પ્રભેદો સહિતનું કથન સમજી લેવું. બે ઈદ્રિયોવાળા તિર્યગ્લોનિક જીવોના કેટલા ભેદો હોય છે? બે ઈદ્રિયવાળા તિર્થગ્યોનિક જીવો બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તિક અને અપર્યાપ્તક. ત્રણ ઈદ્રિયો વાળા જીવો અને ચારઈદ્રિયોવાળા જીવોને પણ પર્યાપ્ત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy