SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 166 જીવાજીવાભિગમ-૫-૩૬૪ બાદર નિગોદ પયપ્તક દ્રવ્ય દષ્ટિથી સૌથી ઓછા છે. તેના કરતાં જે અપર્યાપ્તક બાદર નિગોદ છે. તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણી વધારે તેના કરતા જે સૂક્ષ્મ નિગોદ અપયપ્તિક જીવ છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે સૂક્ષ્મ નિગોદ પયપ્તક છે તેઓ દ્રવ્ય પણાથી અસંખ્યાતગણી વધારે છે. એ જ પ્રમાણે પ્રદેશ પણાથી પણ સમજવું. એક કર્મપ્રકૃતિનું બીજી કર્મપ્રકૃતિમાં પ્રયત્ન પૂર્વક જે પરિણમન થઈ જાય છે. તેનું નામ સંક્રમ છે. આ સંક્રમમાં મૂલોક્ત ક્રમથી અલ્પ બહુ પડ્યું છે. આ સંક્રમ યાવતું દ્રવ્ય પણાથી જે સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક જીવ છે. એ જીવોના કરતાં પયિ પ્રષ્ટિથી બાદર નિગોદપર્યાપ્ત જીવ અસંખ્યાતગણી વધારે છે. બીજું સઘળું કથન પહેલા જેમ કહેવામાં આવેલ છે એજ પ્રમાણે છે. બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે તેઓ દ્રવ્યપણાથી સૌથી ઓછા તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક જીવ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા સૂક્ષ્મ નિગોદોમાં જે પતિક જીવો છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ નિગોદોમાં જેઓ પથખિકો છે તેઓ તેના કરતાં દ્રવ્યપણાથી સંખ્યાતગણા વધારે છે. પ્રદેશપણાથી વિચાર કરતાં બાદર નિગોદોમાં જે પયપ્તિક જીવ છે તેઓ સૌથી ઓછા બાદર નિગોદોમાં જે અપર્યાપ્તક જીવો છે તેઓ પ્રદેશપણાથી પહેલાના કરતાં અસંખ્યાતગણા વધારે છે. પ્રત્યાર્થ અને પ્રદેશાર્થ પણાથી વિચાર કરવામાં આવતાં બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવ છે, તે દ્રવ્યાર્થથી સૌથી ઓછા છે. તેના કરતાં બાદર નિગોમાં જે અપર્યાપ્તક છે તેઓ આ દ્રવ્યાર્થના કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગોદોમાં જે પર્યાપ્તકો છે તેઓ દ્રવ્યાર્થથી સંખ્યાલગણા વધારે છે. આ પયપ્તિક સૂક્ષ્મ નિગોદોના કરતાં બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે. તે તે દ્રવ્ય દષ્ટિથી અનંતગણ છે. તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક દ્રવ્યદષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર નિગોદોમાં જે અપર્યાપ્તકો છે, તેઓ દ્રવ્ય દષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે તેમનાથી જે સૂક્ષ્મ નિગોદ્યોમાં અપર્યાપ્તક જીવ છે તેઓ દ્રવ્ય ઈષ્ટિથી અસંખ્યાતગણી વધારે છે તેમનાથી જે સૂક્ષ્મ નિગોદોમાં અપયપ્તિક જીવ છે તેઓ દ્રવ્યદષ્ટિથી અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે પયપ્તિક સૂક્ષ્મ નિગોદ જીવ છે. તેઓ દ્રવ્યદષ્ટિથી સંખ્યાત ગણા વધારે છે. આ પર્યાપ્તક સૂક્ષ્મ જીવોના કરતાં બાદર નિગોદ પર્યાપ્તક જીવ પ્રદેશ દષ્ટિથી અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે, તેઓ પ્રદેશ પણાથી સંખ્યાતગણા વધારે છે. આ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવોના કરતાં જેનો વિચાર પ્રદેશ દષ્ટિથી કરવામાં આવેલ છે તે બાદર નિગોદ પર્યાપ્તકજીવ પ્રદેશાર્થપણાથી અનંતગણો વધારે છે. તેનાકરતાં બાદરનિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેનાકરતાં સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેનાકરતાં સૂક્ષ્મનિગોદ પર્યાપ્તકજીવ પ્રદેશાર્થપણાથી સંખ્યાતગણા વધારે છે. આમ આ છ ભેદે સંસારી જીવો છે. પ્રતિપત્તિ ૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ (પ્રતિપત્તિઃ -સાવિહ) [૩૫]કેટલાક પૂર્વાચાર્યોએ એવું કહેલ છે સંસારી જીવો સાત પ્રકારના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy