SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૬ 167 નૈરયિક, મનુષ્ય, તિર્યંચો તિચિસ્ત્રીઓ, માનુષી, દેવ, દેવિયો, નૈરયિક જીવની સ્થિતિ જઘન્યથી દસહજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટથી તેત્રીસસાગરોપમની તિર્યગ્લોનિક જીવની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. મનુષ્ય યોનિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ યથા ક્રમ એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. દેવોની સ્થિતિ નૈરયિકોની જે પ્રમાણે સ્થિતિ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણોની છે. દેવિયોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની છે. ઉત્કષ્ટથી પંચાવન પલ્યોપમની છે. નૈરયિક જીવોની તથા દેવ અને દેવિયોની જે ભવસ્થિતિ છે, એજ તેમની કાયસ્થિતિ છે. હે ભગવનું ! નૈરયિક પર્યાય છોડ્યા પછી ફરીથી નૈરયિક પયયને મેળવવા માટે કેટલા કાળનું અંતર-વ્યવધાન પડે હે ગૌતમ ! નૈરયિક પયયથી નીકળેલા જીવને ફરીની નરયિક પયયની પ્રાપ્તિ કરવામાં અંતર જઘન્યથી તો એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણનું અંતર પડે છે. આ અંતર કાળનું કથન તિગ્મોનિક જીવોને છોડીને તે સિવાયના જીવો સંબંધી છે. તિયંગ્યનિક જીવોનો અંતર કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી કઈક વધારે સાગરોપમ શત પૃથકુત્વનું છે. મનુષ્ય સ્ત્રીયો સૌથી અલ્પ છે. તેના કરતાં મનુષ્યો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં નૈરયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં તિર્યંગ્યનિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં દેવો અસંખ્યાતગણા છે. દેવિયો સંખ્યાતગણી વધારે છે. તેના કરતાંતિયંગ્યનિક જીવ અનંતગણા વધારે છે આ પ્રમાણે સાત પ્રકારના સંસાર સમાપત્રક જીવો છે. | પ્રતિષત્તિક-નીમુનિ દીપરત્નસાથે કરેલગુર્જરછાયા (પ્રતિપતિ-અષ્ટવિઘ) [36] જેઓએ એવું પ્રતિપાદન કર્યું છે કે સંસારી જીવ આઠ પ્રકારના હોય છે. તેમના મતે- પ્રથમ સમય નૈરયિક, અપ્રથમસમયનરયિક, પ્રથમસમયતિર્યગ્લોનિક, અપ્રથમસમયતિથ્થોનિક, પ્રથમ સમથમનુષ્ય, મનુષ્ય, પ્રથમ સમય દેવ, અપ્રથમ સમય દેવ. તેમાં પ્રથમ સમય નૈરયિકની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની છે. અપ્રથમ સમય નૈરયિકની જઘન્ય સ્થિતિ એક સમય કમ દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ તેત્રીસ સાગરોપમની પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિકની જઘન્ય સ્થિતિ એક સમયની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ પણ એકજ સમયની છે. અપ્રથમ સમયવતી તિર્યગ્લોનિકની સ્થિતિ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમયે કમ ત્રણ પલ્યોપમ રૂપ છે. એ જ પ્રમાણેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી મનુષ્યોની પણ છે. નરયિકોની જે પ્રમાણે સ્થિતિ કહી છે એજ પ્રમાણે દેવોની સ્થિતિ છે. પ્રથમ સમયવતિનરયિક તથા પ્રથમ સમયવતિ દેવ અને અપ્રથમ સમયાવતિ નૈરયિક અને અપ્રથમ સમયવતિ દેવ એ બન્નેની જે ભવસ્થિતિ છે. એજ પ્રમાણે તેમની કાયસ્થિતિ છે. પ્રથમ સમયવતિ તિર્યગ્લોનિક જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી પણ એક જ સમયનો છે. અપ્રથમ સમયવતી તિર્યશ્લોનિક જીવની કાયસ્થિનો કાળ જઘન્યથી એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણરૂપ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. પ્રથમ સમયવતિ મનુષ્યોની કાયસ્થિતિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy