SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ-૩ર્નિ-૨/૧૦૨ ભવધારણીય અવગાહના જધન્યથી બાસઠ ધનુષ અને બે હાથની અને ઉત્તર વૈક્રિયરૂપ અવગાહના જધન્યથી આગળના સંખ્યામાં ભાગ રૂપ અને ઉત્કૃષ્ટથી તે એકસો પચ્ચીસ ધનુષની છે. ધૂમપ્રભામાં ભવધારણીયરૂપ શરીરવગાહના જધન્યથી એક આગળના અસંખ્યાતમા ભાગ રૂપ અને ઉત્કૃષ્ટથી એકસો પચ્ચીસ ધનુષ પ્રમાણની છે.* ઉત્તર વૈક્રિયરૂપ શરીરાવગાહના જઘન્યથી એક આંગળના સંખ્યામાભાગ રૂપ ઉત્કૃષ્ટથી અઢીસો ધનુષ છે છઠ્ઠી ત:પ્રભા નામની પૃથ્વીમાં ભવધારણીય જધન્યથી આગળના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી ૨પ૦ ધનુષ પ્રમાણની ઉત્તરવૈક્રિય શરીરાવ ગાહના જધન્યથી આગળના સંખ્યાતમા ભાગ રૂપ અને ઉત્કૃષ્ટઅવગાહના પ00 ધનુષ પ્રમાણની, સાતમી પૃથ્વીમાં ભવધારણીય શરીરવગાહના જધન્યથી એક આગળના અસંખ્યાતમા ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી તે પાંચસો ધનુષ પ્રમાણની છે. તથા ઉત્તર વૈક્રિય રૂપ શરીરવગાહના જઘન્યથી તો એક આંગળના સંખ્યાતભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુરૂપ છે. [103 હે ભદત્ત! આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકોના શરીરો ક્યા સંહનનવાળા કહેલા છે. કોઈ પણ સંહનનવાળા હોતા નથી. નારકોના શરીરમાં હાડકાઓ હોતા નથી. શિરાઓ હોતી નથી. સ્નાયુઓ હોતા નથી. તેથી નારકો ના શરીરે સહન ન વિનાના કહેવામાં આવેલ છે. જે પુદ્ગલો અનિષ્ટ યાવતું અમનોમ હોય છે, તેઓ તેઓના શરીર રૂપે પરિણમે છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના નૈરયિકોના શરીરો કયા સંસ્થાન વાળા હોય છે નારક જીવોના શરીરો બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક ભવધારણીય શરીર અને બીજુ ઉત્તર વૈક્રિય શરીર બંને શરીર હંડક સંસ્થાનવાળા જ હોય છે. આ પ્રમાણે અધસપ્તમી પર્યન્ત સમજી લેવું. ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના. નરકાવાસોમાં રહેવાવાળા નૈરયિકોના શરીરો કેવા વર્ણવાળા હોય ? પહેલી પૃથ્વીના નરકાવાસોમાં શરીરોનો વર્ણ કાળો, કાંતીવાળો કે જેને જોવાથી જ શરીરના રૂંવાડા ઉભા થઈ જાય એવા અને ભયકારક અત્યંત કૃષ્ણ કાળા હોય છે. આજ પ્રમાણે બીજી પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીમાં જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલ છે કે તેનાથી પણ વધારે અનિષ્ટતર વિગેરે વિશેષણો વાળી દુર્ગધ આ નારક જીવોના શરીરમાંથી આવે છે. પહેલી પૃથ્વીના નૈરયિકોના શરીરો કે જેઓની ચામડી ઉપર સેંકડો ઉઝરડા કરચલી પડેલી હોય અને તેથી જ જેઓ કાંતિવિનાના હોય છે તથા જેનો સ્પર્શ પરૂષ કઠોર છે તેવા, બીજી પૃથ્વીથી લઈને અધિસપ્તમી પૃથ્વી સુધીના નારકોના શરીરો હોય છે. [૧૦૪હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને કેવા પ્રકારના પુદ્ગલો ઉચ્છવાસ પણેથી પરિણમે છે? હે ગૌતમ જે પુગલો અનિષ્ટ યાવતુ અમનોજ્ઞ છે. એવા પદ્ગલોજ શ્વાસોચ્છવાસ રૂપે પરિણમે છે. રત્નપ્રભાપૃથ્વીના નારકોના કથન મુજબ જાણો. તમસ્તમપ્રભા પૃથ્વીના નારકોના શ્વાસોચ્છવાસ જાણવું એજ પ્રમાણે પહેલી રત્નપ્રભા પૃથ્વીથી લઈ ને સાતમી તામસ્તમપ્રભા પૃથ્વીના કથન, સુધીના નારક જીવોને આહારપણાથી જે પુદ્ગલો પરિણત થાય છે, તે બધા પણ અનિષ્ટ વિગેરે પૂર્વોક્ત વિશેષણો વાળા જ હોય છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને કેટલી વેશ્યાઓ કહી છે? રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને કેવળ એક કાપીત વેશ્યાજ કહી એ જ પ્રમાણે શર્કરા પ્રભા માં પણ કેવળ એક કાપીત વેશ્યાજ હોય છે.વાલુકપ્રભા પૃથ્વીના નૈરયિકોને બે વેશ્યાઓ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy