SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 16o જીવાજીવાભિગમ-પ-૩પ૦ વનસ્પતિકાળ પ્રમાણે છે. એ જ પ્રમાણે અપ્લાયિક તેજસ્કાયિક, વાયુકાયિક, અને ત્રસકાયિકનો અંતરકાળ પણ વનસ્પતિ કાળ પ્રમાણનો સમજવો. વનસ્પતિકાયિકનો અંતરકાળ પૃથ્વીકાયિકના અંતર કાળ પ્રમાણેની છે. એ જ પ્રમાણે અપર્યાપ્તક જીવોનો અંતરકાળ પણ વનસ્પતિકાળ પ્રમાણનો છે. [૩પ૧-૩પપ સૌથી ઓછા ત્રસ કાયિક જીવો છે. તેના કરતાં તેજસ્કાલિક જીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા પૃથ્વીકાયિક જીવો વિશેષાધિક છે. તેના કરતાં અકાયિક જીવો વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વનસ્પતિકાયિક જીવ અનંતગણા છે. એ જ પ્રમાણે અપતિક પૃથ્વીકાયિક વિગેરે છએનું અલ્પ બહુપણું સમજવું આજ પ્રમાણેનું કથન પયપ્તિકોના સંબંધમાં પણ કહી લેવું જોઈએ. સૌથી ઓછા અપર્યાપ્તક પૃથ્વીકાયિક જીવ છે. અને અપર્યાપ્તક પૃથ્વીકાયિક કરતાં પતિ પૃથ્વીકાયિક જીવ સંખ્યાતગણા વધારે છે. પૃથ્વીકાયિકોમાં સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદો થાય છે. અને એ પર્યાપ્તક અને અપર્યાપ્તક હોય છે. અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક સૌથી ઓછા છે. તથા જે સૂક્ષ્મપથ્વી કાયિક જીવ પર્યાપ્તક છે તે એના કરતાં સંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે બાદર અપર્યાપ્તક પૃથ્વી કાયિકોમાં અને બાદર પર્યાપ્તક પૃથ્વીકાયિકોમાં સમજી લેવું. એજ પ્રમાણે અપ્લાયિકોમાં યાવતુ વનસ્પતિકાયિકોમાં જે અપર્યાપ્તક જીવ છે તેઓ સૌથી ઓછા છે. અને પર્યાપ્તક જીવ છે તે સંખ્યાતગણો વધારે છે. પરંતુ ત્રસકાયિકોમાંએ પ્રમાણે નથી. પર્યાપ્તક જે ત્રસકાયિક જીવો છે તેઓ સૌથી ઓછા છે. અને અપર્યાપ્તક જે ત્રસકાયિક જીવ છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. પર્યાપ્ત ત્રસકાયિક જીવ સૌની થોડા છે, અને અપર્યાપ્તક ત્રસકાયિક જીવ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે અપર્યાપ્ત તેજસ્કાયિક જીવ છે. તેઓ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે અપયપ્તિક પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વાયુ કાયિક જીવ છે. તે બધા વિશેષાધિક છે. તેના કરતા પયપ્તિક તેજસ્કાવિક સંખ્યાત ગણા વધારે છે. તેના કરતા પયપ્તિક પ્રધ્ધિકાવિક, અપકાવિક અને વાયુ કાયિકજીવો વિશેષાધિક છે. પર્યાપ્તક વાયકાયિ કોના કરતાં અપર્યાપ્તક વનસ્પતિકાયિક જીવ અનંતગણા છે. અપર્યાપ્તક વનસ્પતિ કાયિકોના કરતાં અપ યપ્તિક સકાયિક વિશેષાધિક છે. તેના કરતાં વનસ્પતિકાયિક જીવ સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પયપ્તક સકાયિક વિશેષાધિક છે. સૂક્ષ્મજીવની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. સૂક્ષ્મપૃથ્વી કાયિક, સૂક્ષ્મ અપ્લાયિક સૂક્ષ્મતેજસ્કાયિક, સૂક્ષ્મવાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને નિગોદ આ બધાની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક એક અંતર્મુહૂર્તની છે. આ રીતે અપર્યાપ્તક સંબંધી સપ્ત સ્ત્રી અને પર્યાપ્ત વિષયક સપ્ત સૂત્રી પણ કહી લેવી જોઈએ. સૂક્ષ્મ જીવની કાય સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ અને અસંખ્યાત લોક પ્રમાણ છે. એજ પ્રમાણે સમસ્ત પૃથ્વી વિગેરે જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પ્રમાણની યાવતુ અસંખ્યાત લોક પ્રમાણની છે. અપર્યાપ્તક અવસ્થા વાળા જેટલા સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો છે. તેમની કાયસ્થિતિનો કાળ જઘન્યથી પણ અંતમુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્તનો છે. જેટલા પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો છે. તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy