SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપતિ-૨ [9] હે ભગવનું નપુંસક વેદ કર્મની બંધસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? નપુંસક વેદકર્મની બંધસ્થિતિ જઘન્યથી સાગરોપમના સાતભાગોમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી બે સાતિયાભાગ પ્રમાણની છે. તથા ઉત્કૃષ્ટથી વીસ સાગરોપમ કોડાકોડીની છે. બે હજાર વર્ષનો અબાધાકાળ છે. અબાધાકાળથી હીનકમસ્થિતિ છે, નપુંસક વેદ મહાનગરના દાહ પ્રમાણેનો કહેલ છે. આ વેદના ઉદયમાં સ્ત્રી અને પુરૂષ બન્નેની અભિલાષા થાય છે. 7i0 સામાન્યપણાથી સ્ત્રીયોમાં સામાન્ય પુરૂષ જાતિયોમાં અને સામાન્યથી નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ છે ? કોણ કોનાથી વધારે છે. હે ગૌતમ સૌથી ઓછા પુરૂષો છે. પુરૂષો કરતાં સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સ્ત્રિયો કરતાં નપુંસકો અનંતવાળા વધારે છે. આ પહેલું અલ્પ બહુપણું કહ્યું છે. તિર્યશ્લોનિક સ્ત્રિયો તિર્થગ્યો નિક પુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. તિર્યગ્લોનિક સ્ત્રિયો કરતાં તિર્યગ્લોનિક નપુંસકો વનસ્પતિ જીવોની અનંતાનંતતાની અપેક્ષાએ અનંતગણા વધારે છે. ત્રીજું અલ્પ બહુપણું સૌથી ઓછા મનુષ્ય-પુરૂષ છે. મનુષ્ય પુરૂષો કરતાં મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગણી વધારે છે. મનુષ્ય સ્ત્રિયો કરતાં મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણું વધારે છે. ચોથું અલ્પ બહુપણું સૌથી ઓછા નૈરયિક નપુંસકો છે. નારક નપુંસકો કરતા દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે હોય છે. દેવીયો દેવ પુરૂષો કરતાં સંખ્યાત ગણી વધારે છે. સૌથી ઓછા મનુષ્ય પુરૂષ છે. મનુષ્ય પુરૂ કરતાં મનુષ્યસ્ત્રિયો સંખ્યાત ગણી વધારે છે. મનુષ્ય નપુંસકો મનુષ્ય સ્ટિયો કરતાં અસંખ્યાત ગણા વધારે છે. સંમૂર્ણિચ મનુષ્ય નપુંસકો કરતાં નરયિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. નૈરયિક નપુંસકો. કરતાં તિર્યંગ્યોનિક પુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તિર્યંગ્યનિક પુરૂષો કરતાં તિર્યગ્લોનિક સ્ત્રીઓ અસંખ્યાતગણી વધારે છે, તિર્યગ્લોનિક ચિયો કરતાં દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે છે. દેવોની સ્ત્રિયો દેવપુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. દેવ સ્ત્રિયો કરતાં તિર્યગ્લોનિક નપુંસકો અનંત ગણા વધારે છે. - છઠ્ઠા અલ્પ બહુપણાનું સૌથી ઓછા ખેચર તિર્યગ્લોનિક પુરૂષ છે. તેના કરતાં ખેચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાત ગણી વધારે છે. ખેચર બ્રિયો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક પુરુષો સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સ્થલચર પાંચ ઈન્દ્રિયોવાળી સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. તે કરતાં જલચર તિર્થગ્યો નિક પુરૂષો સંખ્યાત ગણા વધારે છે. જલચર પુરૂષો કરતાં જલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાત ગણી છે. જલચર સ્ત્રિયો કરતાં ખેચર પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકો. અસંખ્યાતગણા વધારે છે. તે કરતાં સ્થલચર પાંચ ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો સંખ્યાત ગણા વધારે હોય છે. કરતાં જલચર પંચેન્દ્રિય તિથ્વિોનિક નપુંસકો સંખ્યાત ગણા વધારે છે. જલચર નપુંસકો કરતાં ચાર ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો વિશેષાધિક છે, કરતાં ત્રણ ઈન્દ્રિયવાળા નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં બેઈદ્રિયવાળા નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં તેજસ્કાયિક એક ઇન્દ્રિયવાળા તિર્યંગ્યાનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. પૃથ્વીકાયિક એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો તેજસ્કાયિક નપુંસકો કરતાં વિશેષાધિક છે. તેના કરતાં અપૂકાયિક એક ઈન્દ્રિયવાળા તિર્થગ્લોનિક નપુંસકો વિશેષાધિક છે. વાયુકાયિકા એક ઇન્દ્રિયવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy