SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 142 જીવાવાભિગમ- ૩દેવક સુરભિશબ્દપણાથી પરિણમી જાય છે. સુરૂપવાળા યુગલો દુરૂપ પુદ્ગલપણાથી અને દુરૂપપુગલો સુરૂપિણાથી પરિણમી જાય છે. સુગંધરૂપ પુદ્ગલ દુર્ગધપણાથી અને દુર્ગધ રૂપ પુદ્ગલ સુગંધપણાથી પરિણમી જાય છે. સુસ્પર્શપણાથી પરિણત થયેલ પુદ્ગલો દુરૂપણાથી અને દુસ્પર્શપણાથી પરિણત થયેલ પુગલો સુસ્પર્શપણાથી પરિણમી જાય છે. પ્રતિપત્તિ 3 ઈન્દ્રિયવિષયોની મુનિદીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ | (પ્રતિપત્તિ ૩-દેવ) [37] હે ભગવનું મહર્દિક, વાવતુ મહા પ્રભાવશાલી કોઈ દેવ પ્રદક્ષિણા કરતાં પહેલાં પર વિગેરે પુદ્ગલોને પોતાના સ્થાન પરથી ફેંકીને તે પછી જંબૂદ્વીપની પ્રદ ક્ષિણા કરે અને પ્રદક્ષિણા કરતી વખતે જો તે ઈચ્છે તો એ જમીન સુધી ન પહોંચેલા પત્થરને વચમાં જ શું પકડી લઈ શકે છે? હા ગૌતમ! એ દેવોએ સમયે એ ફેકેલા પત્થરને વચમાંથી જ પકડી લેવામાં સમર્થ થઈ શકે છે. જ્યારે પુદ્ગલ ફેંકવામાં આવે છે, ત્યારે તો તેની ગતિ ઘણીજ તીવ્ર હોય છે. પછીથી તેની ગતિ ધીમી થઈ જાય છે. પરંતુ જે મહર્તિક વિગેરે વિશેષણોવાળા દેવ હોય છે, તે શીધ્ર ગતિ વાળા હોય છે. તેથી પહેલાં અને પછીથી પણ શીધ્ર ગતિવાળા હોવાથી તથા ત્વરાશાલી અને ત્વરિત ગતિ વાળા હોવાથી એ ફેંકવામાં આવેલ પત્થરને જંબૂદ્વીપની પ્રદક્ષિણા કરીને આવવા છતાં પણ જમીન પર પહોંચતા પહેલાંજ વચમાંજ તે યુગલને ગ્રહણ કરી લેવામાં સમર્થ થઈ શકે છે. હે ભગવનું મહર્દિક વિગેરે વિશેષણો વાળા કોઈ દેવ બહારના પગલોને ગ્રહણ કર્યા વિના અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન કરીને શું તેને દ્રઢ બંધનથી બાંધવામાં સમર્થ થઈ શકે છે? આ અર્થ પણ સમર્થ નથી. કેમકે ઉભય કારણ જન્ય કાર્ય એક કારણના અભાવ માં થઈ શકતું હે ભગવનું મહર્બિક વિગેરે વિશેષણોવાળો કોઈ દેવ બહારના પુદગલોને ગ્રહણ કરીને તેમજ પહેલા ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને તેને દ્રઢ બંધનથી બાંધવાને સમર્થ થઈ શકે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવનુ મહદ્ધિક ચાવતું મહાપ્રભાવશાલી કોઈ દેવ બહારના પગલોને ગ્રહણ કરીને અને પહેલાં ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને શું તેને દ્રઢ બંધનથી બાંધવા માટે સમર્થ થઈ શકે હા ગૌતમ ! મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા દેવ બહારના પગલોને ગ્રહણ કરીને અને પહેલાં ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને તેને દ્રઢ બંધનથી બાંધવા માટે સમર્થ થાય છે. એ પ્રચિને છદ્મસ્થો જાણતા નથી કેવળ સર્વજ્ઞ જ તેને જાણે છે. અને છઘસ્થો તેની આંખોથી તેને દેખતા પણ નથી. કેવળ સર્વજ્ઞ જ તેને દેખે છે. એવી સૂક્ષ્મ તે ગખ્યિ છે. હે ભગવનું ! કોઈ દેવ કે મહર્બિક વિગેરે વિશેષણો વાળા છે. પૂર્વ ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કર્યા વિના શું તેને મોટું કરવા માટે અથવા નાનું બનાવવા માટે સમર્થ થઈ શકે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણે ગમો પણ સમજી લેવા અહીંયા પહેલા અને બીજા ભંગોમાં બાહ્ય પગલોનું ગ્રહણ કહેલ નથી. અને પહેલાં ભંગમાં બાલ શરીરનું છેદન ભેદન પણ નથી. તથા બીજા ભંગમાં પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન પણ નથી. તથા ત્રીજા ભંગમાં બહારના પુદ્ગલોનું પ્રહણ કહેલ છે. અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન કરવાનું નથી. અને ચોથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy