SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૨ 35 | નિની જવાલાનું સ્વરૂપ હોય છે, તે પ્રારંભમાં તીવ્ર દાહ વાળો હોય છે એજ પ્રમાણે પુરૂષ વેદ પ્રારંભમાં તીવ્ર હોય છે. અને પછી જલ્દી શાન્ત થઈ જાય છે. [66] હે ભગવનું નપુંસકો કેટલા પ્રકારના હોય છે. હે ગૌતમ ! નપુંસકો ત્રણ પ્રકારના હોય છે. નૈરયિક નપુંસકતિયંગ્યોગિક નપુંસક અને મનુષ્ય યોનિક નપુંસક. નૈરયિક નપુંસક સાત પ્રકારના હોય છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસક, યાવતુ અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસક, તિર્યંગ્યનિક નપુંસક પાંચ પ્રકારે છે.એક ઇન્દ્રિય વાળા તિગ્મોનિક નપુંસક, યાવતુ પાંચ ઈન્દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસક. એક ઈન્દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસકો પાંચ પ્રકારના હોય છે. પૃથ્વીકાયિક એક ઈન્દ્રિય વાળા તિર્યંગ્યો નિકનપુંસક યાવતુ વનસ્પતિકાયિકએકેન્દ્રિય તિગ્મોનિક નપુંસક. બે ઈન્દ્રિય વાળા તિર્યગ્વોનિક નપુંસક અનેક પ્રકારના કહ્યા છે. જે ત્રણ ઈન્દ્રિયવાળા તિર્થગ્યોનિક નપુંસકો અને ચાર ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિકનપુંસકોનું નિરૂપણ સમજી લેવું. પાંચ ઈન્દ્રિયોવાળા તિર્યગ્લોનિક નપુંસકો ત્રણ પ્રકારના કહ્યા છે. જલચરનપુંસક સ્થલચર નપુંસક અને ખેચર નપુંસક, આસાલિક નામના ભેદને છોડીને એજ પહેલી પ્રતિપત્તિમાં કહેલા સઘળા ભેદો અહિયાં કહેવા જોઈએ. મનુષ્ય નપુંસક ત્રણ પ્રકારના કહ્યા છે. કર્મભૂમિના અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો [67] હે ભગવનું સામાન્ય નપુંસકની કેટલા કાળની સ્થિતિ-કહેલ છે. નપુંસ કોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે, ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની સામાન્ય નારકની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની કહેવા માં આવી છે. ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહી છે. સામાન્યપણાથી તિર્યંગ્યો નિકનપુંસકની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વકોટિની છે. એક ઈન્દ્રિય વાળા તિર્યંગ્યોનિક નપુંસકની સ્થિતિ સામાન્યપણાથી જઘન્યથી અંતર્મુહૂર્તના અને ઉત્કટથી બાવીસ હજાર વર્ષની છે. પૃથ્વીકાલિક એક ઈન્દ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસક જીવોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ હજાર વર્ષની છે. બાકીના જે એક ઈન્દ્રિયવાળા તિર્થગ્લોનિક તેજસ્કાયિક, વાયુકાયિક, તે સઘળાની પૂર્વવતુ પૂર્વવત્ જાણવું સમજી લેવી. બે, ત્રણ, ચાર, ઈન્દ્રિયવાળા, જીવોની સ્થિતિ પાંચમાં ઈન્દ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકોની જઘન્યથી સ્થિતિ એક અંત હૂર્તની છે, ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ 1 એક પૂર્વકોટિની, ચારિત્ર ધર્મની અપેક્ષાથી કર્મભૂમિના મનુષ્ય નપુસકોની જઘન્યથી સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોને એક પૂર્વ કોટિની છે. ભારત અને ઐરાવતક્ષેત્ર રૂપ કર્મભૂમિના મનુષ્ય નપુંસક સ્થિતિ પણ ક્ષેત્રની અપેક્ષાથી અને ચારિત્ર ધર્મની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત કથન પ્રમાણોની સમજવી. પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય , નપુંસકોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વકોટિની છે. જન્મની અપેક્ષાથી અકર્મભૂમિના, મનુષ્ય નપુંસકોની જધન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક અંતર્મુહૂર્તની છે. સંહરણની અપેક્ષાથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો જઘન્યથી એક અંતર્મુહૂર્તની સ્થિતિવાળા હોય છે. અને ઉત્કૃષ્ટથી દેશોને એક પૂર્વકોટિની સ્થિતિવાળા હોય છે. સામાન્યપણાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy