SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ 10, સવજીવ-૯ 183 વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકપણાથી કેટલા કાળ પર્યન્ત રહે હે ગૌતમ ! વન સ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિક પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળ પર્યન્ત રહે છે. બે ઈદ્રિયજીવી બે ઈદ્રિયપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે સંખ્યાત કાળ પર્યન્ત રહે છે. એ જ પ્રમાણે તેઈદ્રિય જીવની અને ચૌઈદ્રિયજીવનીકાય સ્થિતિનો કાળ પણ સમજવો પંચેન્દ્રિય જીવ પંચેન્દ્રિય પણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક વધારે સાગરોપમ સહસ્ત્રકાળ પર્યન્ત રહે છે. અનીદ્રિય જીવ અનીદ્રિય પણાથી સાદિ અપર્ય વસિત કાળ પર્યન્ત રહે છે. પૃથ્વીકાયિક જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળનું હોય છે. એ જ પ્રમાણે કાળની અપેક્ષાથી અપ્રકાયિક જીવનું અંતર તેજસ્કાયિક જીવનું અંતર અને વાયુકાયિક જીવનું અંતર હોય છે. વનસ્પતિકાયિક જીવનું અંતર પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિના કથન પ્રમાણે હોય છે. બેઈદ્રિય તેઈદ્રિય ચૌદ્રિય અને પંચેન્દ્રિય આ ચારેયનું અંતર જઘન્યથી એક અંત“હૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તે વનસ્પતિકાલ, પ્રમાણનું અનન્તકાળ કહેવામાં આવેલ છે. એનિદ્રિય સિદ્ધ જીવનું અંતર હોતું નથી.આ દસ જીવોમાં પંચેન્દ્રિય જીવો સૌથી અલ્પ છે. તેના કરતાં ચાર ઈદ્રિયવાળાજીવો વિશેષાધિક છે. તેના કરતાં ત્રણ ઈદ્રિય વાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં બે ઈદ્રિયજીવો વિશેષાધિક છે. તેના કરતાં તેજસ્કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૃથ્વીકાયિક જીવ વિશેષાધિક છે તેના કરતાં અપૂકાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષા ધિક છે, તેના કરતાં અનિન્દ્રિય સિદ્ધ જીવો અનંતગણો વધારે છે. તેના કરતાં વનસ્પતિ કાયિક જીવ અનંતગણો વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો દસ પ્રકારના કહેવામાં આવેલ છે. પ્રથમ સમયાવતિ નૈરયિક 1 અપ્રથમસમયવતિ નૈરયિક ર પ્રથમ સમયવતિ તિગ્મોનિક 3 અપ્રથમ સમયવતિ તિર્યગ્લોનિક 4 પ્રથમ સમયવતિ મનુષ્ય પ અપ્રથમસમયવતિ મનુષ્ય 6, પ્રથમ સમયવતિ દેવ 7 અપ્રથમસમયવતિ દેવ 8 પ્રથમસમયવતિ સિદ્ધ 9 અને અપ્રથમ સમયવતિ સિદ્ધ -10 સૌથી ઓછા પ્રથમ સમયવર્તી સિદ્ધો છે. તેના કરતાં પ્રથમ સમયવતિ જે મનુષ્ય છે, તેઓ અસંખ્યાતગણા વધારે તેના કરતાં પ્રથમ સમયવર્તી જે નૈરયિકો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવતિ જે તિર્યંગ્યોનિક જીવ વિશેષ છે. અહીયાં સૌથી ઓછા અપ્રથમસમયવર્તી મનુષ્ય છે. તેના કરતાં જે અપ્રથમ સમયવતી નૈરયિકો છે; તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી દેવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા પ્રથમ સમયવર્તી સિદ્ધ છે તેઓ અનંતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયવતિ જે તિયોનિક જીવ છે. તેઓ અનંતગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમ સમય વર્તી નૈરયિકો છે. તેના કરતાં અપ્રથમ સમયવતી નૈરયિક અસંખ્યાતગણા વધારે છે.સોથી ઓછા પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવ છે તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે તિર્યગ્લોનિક જીવ છે તે અનંતગણ વધારે છે. મનુષ્યોમાં સૌથી ઓછા પ્રથમસમય વતાં મનુષ્ય છે. અને તેના કરતાં જે અપ્રથમસમયવર્તી મનુષ્ય છે તેઓ અસંખ્યાત ગણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy