Book Title: Aetihasik Ras Sangraha Part 1
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
Catalog link: https://jainqq.org/explore/004601/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ એતિહાસિક/સ-સંગ્રહ, ભાગ ૧ લે. સા શોધક વિજયધર્મ છે 2010_05 Page #2 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #3 -------------------------------------------------------------------------- ________________ I અન્ II 3 એતિહાસિકરાસ-સંગ્રહ (ભાગ પહેલો.) સંશોધક શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ. એ. એમ. એ. એસ. બી. અમદાવાદ (ખેત્રપાલની પોળ) નિવાસી ‘શા. હેમચંદ નભુભાઈની સહાયતાથી શ્રીયવિજયજૈનગ્રંથમાળા તરફથી અભયચંદ ભગવાનદાસ ગાંધીએ પ્રકાશિત કર્યો. . ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલુભાઈએ છીએ. - ભાવનગર $$$$$ $$$$$ - - - વીર સં, ૨૪૪૨ સં. ૧૯૭૨ 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક અહિંથી પણ મળશે – ૧ શા. અંબાલાલ હેમચંદ જરીવાળા, ખેતરપાલની પોળ–અમદાવાદ, ૨ જયંતીલાલ નરભેરામની કંપની, રેશમી કાપડવાળા, છીપી ચાલી, પિ. નં. ૨–મુંબઈ. 2010_05 Page #5 -------------------------------------------------------------------------- ________________ નામ. ૧ પ્રસ્તાવના. ર શુદ્ધિપત્ર. ... ૧ કાચરવ્યવહારી રાસ. ૨ રસરત રાસ. ૩ સુમતિસાધુસૂરિ વિવાહલા.... ૪ ભીમ ચાપાઇ. ૫ ખેમાહુડાલીયાના રાસ. ૬ રાયચંદ્રસૂરિગુરૂ બાર માસ... ... અનુક્રમણિકા. ... સંક્ષિપ્તસાર. ७ परिशिष्ट 'अ' ૮ કઠણુ શબ્દા સંગ્રહ. 2010_05 ૧ કાચરવ્યવહારી રાસ. ૨રસરત્ન રાસ. ૩ સુમતિસાધુસૂરિ વિવાહલા .. ૪ ભીમ ચાપાઇ. ૫ ખૈમાહડાલીયાના રાસ. ૬ રાયચંદ્રસૂરિગુરૂ ખારમાસ ... ... ... 400 ... *** ... મૂલરાસ. : :: ... : :: : ... : : : ... : :: ; : : :: : : : :: ... : : ... : : ... ... ... : ... પૃષ્ઠ. ૧ ૫ ...૪ : ૧ ૧૧ ૨૨ ૩૧ ३७ ૪૫ ૧ ૧૩ ૪૧ પ ૭૬ ૮૧ ૮૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ ॥ મમ્ ॥ પ્રસ્તાવના આ સંગ્રહ, એક ઐતિહાસિક પુસ્તક રૂપે બહાર પડતા હોવાથી · પ્રતિહાસ' સંબંધી કઇંક ઉલ્લેખ કરવા ઉચિત સમજું છું. * , અ ને તે એમજ લાગે છે કે— ઇતિહ્રાસ કાને કહેવા ? ’ એનીએ હુજૂ ઘણાઓને ખબર નથી. રાજાઓના ગાદીએ બેઠાની, મરી ગયાની કે લડાઇઓની તારીખા ગાખી, પોતાને ‘ ઇતિહાસનુ ' માનનારા ઇતિહાસનેા ખરા સમજતા નથી. પ્રજાકીય ઇતિહાસ, એજ ખરેખરા ઇતિહાસ છે. પ્રજાકીય ઇતિહાસમાં રાજકીય ઇતિહાસનો સમાવેશ ! જાયછે. પ્રજાને માટે જે જરૂરનું છે, તે પ્રજાકીય ઇતિહાસ છે, જમ્હારે રાજાને ઇતિહાસ બહુધા રાજાઓને ઉપયોગી હોય છે. તમામ મનુષ્યાને કંઇ રાજા થવાનું હેતુ નથી. પરન્તુ પ્રજા થવાનુ તા દરેકને માટે સાધારણ છે, અતએવ પ્રજાકીય ઇતિહાસને દેશના ખરા અને વ્યવહારાપયેાગી ઇતિહાસ સમજવા જોઇએ. હવે જૈન સાહિત્યમાં આવા તિહાસનાં કયાં સાધના છે; તે તરફ દિષ્ટ કરીએ, જૈનોનુ સમસ્ત સાહિત્ય ચાર વિભાગમાં જોવાય છેઃ -૧ ચરણકરણાનુયા ગ, ૨ દ્રવ્યાનુયાગ, ૩ ગણિતાનુયાગ, અને જ ધમ કથાનુયાગ (ચિરતાનુયોગ ) જો કે, આ ચાર અનુયોગો પૈકી કથાનુયાગ (રિતાનુયોગ) સર્વ સાધારણને માટે રાયક રીતે ઉપદેશ દેવામાં બહુ ઉપયાગી છે; એ વાત ખરી છે, પરન્તુ, હૈને ઐતિહાસિક દષ્ટિએ પણુ જોઇએ; તા ઇતિહાસની હેવી અને જહેટલી સામગ્રી ચરિતાનુયાગમાં રહેલી છે, હેવી અને તેટલી ભાગ્યેજ ત્રીજા કાઇમાંથી મળી આવશે. અત એવ આ અનુયાગમાં રહેલા ઇતિહ્રાસતત્ત્વને તારવી કાઢી પ્રકાશમાં લાવવું, એ હરક્રાઇ જૈન કે સાહિત્યસેવકનું કત્મ્ય છે. કેટલાકને એમ લાગવું સંભવિત છે –“ આ બધા . રાસાઓ વિગેરેના કચરા બહાર લાવવાની શી જરૂર છે ? આમાં મહત્ત્વ શું છે ? આતા કેવળ સમય અને પૈસાની બરબાદી છે. "" 2010_05 [2] Page #7 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ. સ્મરણમાં રાખવું જોઈએ કે જે ચરિતાનુયોગની ઉપયોગિતા ઉપર બતાવામાં આવી છે, તેજ ચરિતાનુયોગનું અંગ રાસાઓ છે. આજ સુધી આવા રાસાઓ, આવી નોંધ પ્રસિદ્ધિમાં આવવા ન પામી, એનું કારણ એટલું જ છે કે–પ્રજાકીય ઈતિહાસના મહત્ત્વને નહિ સમજનારા વિદ્વાનોને આ વસ્તુઓ કચરા જેવી લાગતી હતી. આવી અવસ્થામાં હારે હારે વિદ્વાન ભંડારે તપાસતા, ત્યહારે હારે તેઓ સૈદ્ધાતિક કે ન્યાય-વ્યાકરણદિના ગ્રંથ ઉપર દૃષ્ટિ આપતા, અને આવા રાસાઓ વિગેરેની ગણતરી રદ્દીમાં કરી નાખતા. (હજૂ પણ આ પ્રવૃત્તિ સર્વથા નષ્ટ થઈ નથી) આવું ઘણે સ્થળે જોવામાં આવ્યું છે. આ રીતે, આપણુજ દુર્લક્ષથી આવી અત્યુપયેગી ઇતિહાસની સામગ્રી નષ્ટ થઈ ગઈ છે અને હજૂ પણ જે બચેલા ભાગને ક્રમશઃ ઉદ્ધાર કરવામાં ન આવે તે, છે તે પણ ૫-૫૦ વર્ષે કાળના મેંઢામાં જઈ પડશે. બીજું, જો કે વિદ્વાનોએ આને નમાલું ગણ્યું ખરું, પરંતુ માલવાળું શું ? અને કહાંથી મેળવવું? એને તેઓએ ખુલાસો કર્યો નથી. વળી આપણા દેશને અને ખાસ કરીને જેનેનો ઈતિહાસ હજૂ સુધી જોઈએ હેવી રીતે લખાયો નથી. એવું અનેકવાર કહેવામાં આવ્યું છે. અને આવે છે. પરંતુ ખરે ઈતિહાસ લખવાનાં સાધને ક્યાં છે ? તે બતાવવાની અને પૂરી પાડવાની કાળજી ઘણાજ થોડા માસો કરે છે. આવાં સાધનોને (રાસાઓ વિગેરેને) કરે કહેનારા જરા ધ્યાન પહોંચાડીને જૂએ તે મોટા મોટા ગ્રંથમાંથી જહે મળવું અશક્ય છે, તે આમાંથી આસાનીથી મળી આવે છે. અમુક સમયની લોકસ્થિતિ વિગેરે જાણવાને આવાજ સાધને વધારે ઉપયોગી થઈ પડે છે. માટે એ ભૂલવું ન જોઈએ કે ઈતિહાસનાં આવાં આવાં જે જે અંગે અંધારામાં વિખરાઈ રહ્યાં છે, અને જે કાળના પગ નીચે કચરાઈ કચરાઇને નષ્ટ થઈ જાય છે, હેને બહાર લાવવામાં આવશે, ત્યહારેજ સુસંગત ઇતિહાસ તૈયાર થઈ શકશે.”—–છૂટા છૂટા અં કૌડા તરફ દુર્લક્ષ કરવાથી આખી સાંકળ કદાપિ તૈયાર થઈ શકશે નહિ” આ ઉદ્દેશ સ્મરણમાં રાખી મહે આ દિશા તરફ પ્રયત્ન કર્યો છે, અને પ્રથમ પ્રયાસે આ પ્રથમ ભાગ, ઈતિહાસ પ્રેમિઓના સમક્ષ મૂકવા ભાગ્યશાળી નિવડ્યો છું. આ રાસસંગ્રહના પ્રથમ ભાગમાં છ રાસ આપવામાં આવ્યા છે. તેમાં [૨] 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ એક બારમાસ છે) આ રાસાઓને સંશોધન (એડિટ) કરવામાં એક માત્ર ઐતિહાસિક દૃષ્ટિજ રાખેલી છે. ગચ્છ કે મતની ભેદદષ્ટિ રાખવામાં આવી નથી, “રસરત્ન રાસ જે ખાસ પાયચંદ્રગચ્છને લગતો રાસ જેવાથી વાચકને આ વાતની ખાતરી થશે.. આ રાસાઓ, પ્રતિઓની અંદર હેવી સ્થિતિમાં લખાએલા હતા, હેવી જ સ્થિતિમાં આપવામાં આવ્યા છે. એટલે કે અંગને બદલે અંધ, કલિયુગને બદલે લગ, “છાયા ને બદલે “સાયા, “પછી? ને બદલે પસી” અને “જડી” ને બદલે “ઝડી વિગેરે દેખીતે શબ્દોષ, કેટલેક સ્થળે લખાએલાં નકામાં મીડાં, વધારાની ‘ઈ’ અને હૃસ્વ ને બદલે દીર્ઘ અને દીઘને બદલે હૃ; આ બધું સુધારવાની આવશ્યક્તા હતી, પરંતુ તે વખતના લહિયાઓનું જ્ઞાન, લેકચ્ચારણનું વલણ, લખવાની પદ્ધતિ અને વાચકેનું સામાન્ય જ્ઞાન; આ બધી બાબતોને વાચકોને બરાબર પરિચય થાય, અને પ્રાચીન પ્રતિય સંબંધી વાંચનારને ખરેખર ખ્યાલ આવે, એમ સમજીને બધું જહેમનું હેમ રહેવા દીધું છે. વળી પ્રત્યેક રાસના કર્તા, હેની અંદર આવતાં બીજાં આચાર્યોનાં નામે, ગૃહસ્થોનાં નામ અને ગામે વિગેરેના સંબંધમાં બનતી શોધખોળ કરી પ્રત્યેક રાસસારની નેટમાં પરિચય આપવામાં આવ્યો છે, એટલે પ્રસ્તાવનામાં તે સંબંધી કંઈ લખવાની જરૂર રહેતી નથી. - આ રાસંગ્રહના પ્રથમ ભાગને સંશોધન કરવામાં, ગમે તે સ્થિતિમાં રહેલો વાચક આનો લાભ ઉઠાવી શકે, એ વાત ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. એટલે, પ્રાચીન ગુજરાતી ભાષાના અભ્યાસીઓ અને જાણનારાઓને માટે મૂળરાસ ઉપગી થશે. રાસની ભાષાને એકાએક નહિં સમજી શકનારા, રાસમાં આવેલી તમામ હકીકત જાણી શકે તે માટે ખાસ કરીને કથારૂપે રાસસાર આપવામાં આવ્યો છે. કેઈપણું વાંચનાર મૂળરાસ વાંચતા પહેલાં તે રાસનો સાર વાંચીને પછી રાસ વાંચશે, તો રાસમાં આવતા અપરિચિત શબ સમજવાનું હેને સરળ થઈ પડશે. અને ઈતિહાસની સામગ્રી મેળવનારાઓને માટે સારની નીચે આપેલી ઐતિહાસિક ઘણી ઉપયોગી થશે. આ સિવાય પુસ્તકની અંતમાં આપેલ “કઠિણશાથ–સંગ્રહ” આ પુસ્તકમાં આવેલા કટિણ શબ્દોના અર્થ સમજવાને જહેમ ઉપયોગી છે, તેમ કોઈપણ પ્રાચીન રાસમાં આવતા કઠિણ શબ્દો સમજવાને પણ તે ઉપયોગી નીવડશે. [૩] 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ આ સંગ્રહમાં આવેલા છ રાસાઓ પૈકી કોચરવ્યવહારી રાસ, રસરત્નસાસ અને બારમાસાની પ્રતિયો લીંબડીના ભંડારથી પ્રાપ્ત થઈ હતી, ભીમચોપાઈ અને એમાહડાલીયાની પ્રતિયો પાટડીના ભંડારથી અને સુમતિસાધુસૂરિ વિવાહલાની પ્રતિ લુણાવા (મારવાડ ) ના યતિ સૌભાગ્યવિજયજીની પાસેથી પ્રાપ્ત થઈ હતી. અએવ તે તે પ્રતિયોના માલિકે, આ ઇતિહાસના કાર્યમાં સહાયક થયેલ હોવાથી, ખરેખર ધન્યવાદને પાત્ર છે. છેવટ–બન્યું હાંસુધી આ પુસ્તક કાળજીપૂર્વક સંશોધિત કર્યું છે. તેમ છતાં કવચિત સ્થળે રહેલી અશુદ્ધિનું શુદ્ધિપત્રક પણ આપવામાં આવ્યું છે. તો તે પ્રમાણે સુધારી વાંચકે આ પુસ્તકને લાભ ઉઠાવશે, એટલું ઇચ્છી વિરમું છું. પાલીતાણા (કાઠીયાવાડ) આસો સુદિ ૩ શનિવાર વિ. સં. ૨૪૪ર. સંશોધક, વિજયધર્મસૂરિ. 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર. સંક્ષિપ્તસાર, પૃષ્ઠ પતિ. ૨૫ ૨૫ नायंन्द तदङ्गजो गुणालयो દિલાથી શ્રીપાધચંદ્ર બાલાવબોધા લાવણ્યમય નેતયા પુર અહિતો साहलसाधुना અટલાં ઘળકેથી नायन्द तदङ्गज गुणालयौ દિલ્લીથી શ્રીપાર્જચંદ્ર બાલાવબોધ લાવણ્યસમય ૧૭ ૨૨ નિતર્યા ૩૨ ૩૨ અહિને. साहलसाधुना એટલાં ધોળકેથી ૪૦ [ પ ] 2010_05 Page #11 -------------------------------------------------------------------------- ________________ મૂલ રાસો. - - - - ૫૩ ૫૭ લાષીણુ. બઈ સાર્યા. લિ નિત્ય. જનનઈ. નાવિણું. નરતિ. કોચર. કીરતિ. થઈઅ શિરીષ નિસ્તરઈ. પરિ. રસ નીપાઈ. સુંદરૂ. ૧૩ પૃ. કડી અશુદ્ધ ૨ ૧૯ લાષણ ૩ ૨૩ બસાયા એ ૨૪ લિનિત્ય જ જનનઈ નાવિ આણું ૭ ૬પ ન રતિ ૮ ૮૨ બેચન કરિ તિ થઈ અશિરીષ તિ સ્તર ૧૪ ૮ પુરિ ૧૬ ૨૬ રસની પાઈ ૧૯ ૫૧ સંદર ૨૧ ૬૭ કુકમ ૨૨ ૭૫ ન્યાત ૨૩ ૮૬ વરસધર ૨૭ ૩૦ અનધિ ૨૮ ૩૩ દાસઈ ૩૧ ૬૩ ધન ૩૩ ૮૮ સબાલા ૩૪ ૯૬ પણિ આપા પાઈ ૧ર. ૬ ૬૧૭ ખ્યાત. વર સધર. અનેષિ દીસઈ. ઘન. સા બાલા. ધન ૩૩ ૮૮ પરિ. ૩૪ આપાપણઇ. [ 5 ] 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૩૯ ૩૯ Y ૪૯ ૪૯ ૫૦ va ૫૧ પૂર ૫૫ ૧૮ Re પ૯ દર ૬૩ ૬૪ ૩૧ ૩૫ રૂપ ૭૬ ૐ ८ ૧૦ ૧૮ ૨૮ ૪૧ ૩ ૧૬ ૧૧૩ ૧૧૫ પર ૧૬૫ १७७ ૧૧ 2010_05 તેજપાલ હરાજ કાણૢ આઇ લાંતિ લાભુ નીલાગ ચાલ ભર તપ તિ સા ૧ અત્રી દાયસે પ્રિક ગાંતિ ધાન સુજાણ દેવરી વિસ્તરી ઉરે ગુણુઉ સંકલ રણ રક પુજપુર ધીર [ 9 ] તેજપાલહ રાજ. હ્યુ.. ભાલાં તિ. લાલુની લાગ. ચાલય. ભમર તપતિ. સદાનુષ. ત્રી. દાય સે. પ્રિ ઉગાંતિ. ધન. સુજાણુદે વરી. વિસ્તરી રે. ગુણુઉસ કલ. રણકે. પુજપુર. ધાર. Page #13 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત-સાર. કોચરવ્યવહાર રાસ. (પૃષ્ઠ ૧-૧૨ ) તપગચ્છનાયક શ્રીવિજયસેનસૂરિના સમયમાં, કવિરાય કનકવિજયના શિષ્ય શ્રીગુણુવિજય કવિએ, સં. ૧૯૮૭ના આસો સુદિ ૯ ના દિવસે ડીસા નગરમાં આ રાસ રમે છે અને તેની, સં. ૧૭૪૨ના કાર્તિક સુદિ ૧૫ ને મંગળવારે લખાએલી પ્રતિ ઉપરથી સંશોધિત કરવામાં આવેલ છે. રાસસાર–“જીવદયા” એ આ રાસને પ્રધાન વિષય છે. ગુજરાતના અણહિલપુર પાટણ નગર, કે જે એક સમયે ૪૪૪ ગામ તાલુકે હતું, તેનાથી પંદર ગાઉ દૂર, લખમણુ રાજાએ વસાવેલા સલખણપુર ગામમાં ઘણું ધનવાન વાણીઆઓ વસતા હતા. તેમાં વેદશાહ એ નામને એક વીશાપોરવાડે રહેતા હતા. તેની સ્ત્રીનું નામ વીરમદે હતું અને પુત્રનું નામ કેચર. કેચર નાનપણથી જ ધર્મશીલ અને પ્રતાપવંત હતે. સલખણુપુરથી લગભગ એક ગાઉને છેટે બહિચર નામનું ગામ છે. આ ગામ, લેકપ્રસિદ્ધ * આ રાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે હાલમાં જહેને “શંખલપુર કહેવામાં આવે છે તે, અથવા એને શુદ્ધ કરવાના હેતુથી “શૃંખલપુર” કહેવામાં આવે, તે તે ખરૂં નામ નથી. “લખમણ” એ એના સ્થાપનું નામ સૂચવતું સલખણપુર” એજ એ ગામનું વ્યવહારિક ખરૂં નામ છે. L[ 1 ] 2010_05 Page #14 -------------------------------------------------------------------------- ________________ બહેચરાજી દેવીનું સ્થાન છે. આ દેવી આગળ અજ્ઞાન લેકે ઘણું જીને વધ કરતા. કવિ કહે છે કે – “બહિચરનઉ ઊખાણુઉ વડGઉદરથકીવાસઇ કૂકડઉ.”૧૫ સ્વેચ્છાએ મારી ખાધેલ બહુચરાજીને કૂકડે પ્રભાત થતાં સ્વેચ્છના પેટમાંથી બે.” એવી કેમાં કહેવત ચાલે છે. આ પ્રમાણે માતાને નામે જેને ઘાત થતો જોઈને કેચરને ઘણું લાગતું હતું. પરન્તુ લોકે ઉપર કંઈ જોર-જબરાઈ ચાલે તેમ ન્હતું. એક વખત વ્યાપાર અર્થે કેચર ખંભાત ગયે. હાં ચતુર્દશીના દિવસે તપગચ્છ નાયક શ્રી સુમતિસાધુસૂરિ વ્યાખ્યાન કરતા હતા. અનેક ધનાઢ્ય શ્રાવકેની સમક્ષચરે ગુરૂવંદન કર્યું, હારબાદ શ્રાવકેએ કચરને, પરગામને ધર્મબંધુ જાણુંને સન્માનની ખાતર આગળ બેસાડ. આ વખતે ખંભાતના સંઘમાં અરડક્કમટ્યુ ઓશવાલ એવા દેશ ૧ આ આચાર્યશ્રીના સંબંધમાં વિશેષ હકીક્ત “સુમતિસાધુસૂરિ વિવાહલા'ના સંક્ષિપ્ત સારમાં જૂઓ. ૨ “અરડામઉં” એ કોઈનું નામ નહિ, પરન્તુ ભૂપાલ અથવા રાજા અર્થને સૂચવનારૂં વિશેષણ છે. જહેમ ઘણે સ્થળે “ઓશવાલ ભૂપાલ” કહેવામાં આવે છે, હેવી રીતે અહિં “સાજણસીશાહ” ના વિશેષણ તરીકે, મૂલ રાસમાં અનુપમ અરડકમલ ઓસવાલ’ એ પ્રમાણે કવિએ લખ્યું છે. જૂઓ, શ્રીરત્નમદિગણિવિરચિત “ઉપદેશતરંગિણું” (યવિગ્રં૦ માં છપાયેલ)ના પૃ૦ પ૩ માં, જહાં રાજાના બિરૂદે ગણવામાં આવ્યાં છે, ત્યહાં પાંચમી પંક્તિમાં “અરમ” બિરૂદ પણ ગણવેલ છે. ૩ કેસલહરા, એ નાયંદના વંશમાં થયેલા કેસલના નામથી પ્રસિદ્ધ થએલ વંશનું નામ છે. એટલે કે દેસલના વંશમાં જે થતા, તે બધા દેસલહરા કહેવાતા. આ વાત દેસલહરાઓની એક પ્રશસ્તિમાં લખી છે " तत्पुत्रनायंन्द इति प्रसिद्धस्तदङ्गजो आजड इत्युदीगणः । सुलक्षणो लक्षणयुक् क्रमेण गुणालयो गोसलदेसलौ च ॥ ६ ॥ 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ લહરા સાજણસીશાહ નામને માટે પ્રતિષ્ઠિત અને રાજદર બારમાં માનવતે ગૃહસ્થ હતા. કવિ હેનું વર્ણન કરતાં કહે છે કે – પગિ પહિરાઈ કનક જેહનઈ કુંણસમવડિકી જઈ તેહનઈ. ૨૫ જસ ઘરિ આવઇ કનકરસાલ બહુ કાલા પાણીના માલ; જે નવિ જાણુઈ દુષમાસમઈ સુરય કિહાં ઊગઈ આથમઈ.” ૨૬ श्रीदेसलादेसलएव वंशः ख्याति प्रपन्नो जगतीतलेऽस्मिन् । शत्रुञ्जये तीर्थवरे विभाति यन्नामतस्त्वादिकृतो विहारः” ॥ ७ ॥ (જૂઓ ઉપકેશગચ્છીય કસૂરિના ઉપદેશથી વાચનાચાર્ય વિત્તસારને, દેસલહરામાં થયેલ શિવશંકરની પત્ની દેવલદેએ, સં. ૧૫૧૬ ના ચૈત્ર સુદિ ૮ રવિવારે વહેલી સૌવકલ્પસૂત્રની પ્રશસ્તિવાળી પ્રતિ.) અર્થાત નાલંદને પુત્ર આજડ થયો. આજનો સુલક્ષણ અને સુલક્ષણના ગેસલ અને દેશલ એ થયા. તે પૈકીના દેસલથી, તેના વંશજો દેસલહરા કહેવાયા. ૧ સાજણસી શાહ, દેસલના વંશમાં જ બીજી પેઢીએ થયેલ છે. એટલે દેસલને પુત્ર સમર થયા, અને સમરને સાજણસી થશે. સમરને બીજા બે ભાઈઓ હતા, જહારે સાજણસીને બીજા પાંચ ભાઈઓ હતા. આ હકીકતને બતાવનારા ઉપરની જ પ્રશસ્તિના આગલા લેકે જૂઓ – " तत्सूनवः साधुगुणैरुपेतास्त्रयोऽपि सद्धर्मपरा बभूवुः । तेष्वादिमः श्रीसहजो विवेकी कर्पूरधाराबिरुदप्रसिद्धः ॥८॥ तदङ्गभूर्भावविभूषितान्तः सारङगसाधुः प्रथितप्रतापः । आजन्म यस्याऽभवदाप्तशोभः सुवर्णधाराबिरुदप्रवाहः ॥६॥ श्रीसाहणः साहिनृपाधिपानां सदापि सन्मानपदं बभूव । देवालयं देवगिरौ जिनानामकारयद्यो गिरिशृङ्गतुङ्गम् ॥१०॥ बन्धुस्तृतीयो जगतीजनेन सुगीतकीर्तिः समरः सुचेताः । शत्रुञ्जयोद्धारविधिं विधाय जगाम कीर्ति भरताधिकां यः ॥ ११ ॥ यः पाण्डुदेशाधिपमोचनेन गतः परां ख्यातिमतीव शुद्धां । महम्मदे योगिनिपीठनाथे तत्प्रौढतायाः किमु वर्णनं स्यात् ॥ १२ ॥ L[ 3 ] 2010_05 Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસગેાપાત આચાર્યશ્રીએ વ્યાખ્યાનમાં જીવદયાના વિષય હાથ ધર્યાં. તેમણે અનેક ક્રયાપ્રતિપાલક ઐતિહાસિકપુરૂષાનાં દ્રષ્ટાન્તા गायीने ह्यं: सुरत्नकुक्षिः समरश्रियः सा यदुद्भवाः षट् तनुजा जगत्यां । साल्हाभिधः श्रीसहितो हितज्ञैस्तेष्वादिमोऽपि प्रथितोऽद्वितीयः ॥ १३ ॥ देवालयैर्देवगुरुप्रयोगाद् द्विवारासंख्यैर्महिमानमाप । सत्याभिधः सिद्धगिरौ सुयात्रां विधाय सङ्घाधिपतेर्द्वितीयः ॥ १४ ॥ यो योगिनीपीठनृपस्य मान्यः स डुङ्गरस्त्यागधनस्तृतीयः । जीर्णोद्धृतेर्धर्म्मकरश्चतुर्थः श्रीसालिगः शूरशिरोमणिश्च ॥ १५ ॥ श्रीस्वर्णपालः सुयशोविशालश्चतुष्कयुग्मप्रमितैरमोषैः । सुरालयैः सोऽपि जगाम तीर्थं शत्रुञ्जयं यात्रिकलोकयुक्तः ॥ १६ ॥ स सज्जनः सज्जनसिंहसाधुः शत्रुञ्जये तीर्थपदं चकार । यो द्वयब्धिसंख्ये समये जगत्या जीवस्य हेतुः समभूज्जनानाम् ” ॥ १७॥ ઉપરની સંપૂર્ણ પ્રશસ્તિ ઉપરથી આ પ્રમાણેનું વંશવૃક્ષ બનાવી શકાય છે.— नाय६. गोसा. सहन. T सत्य. डुंगर. 2010_05 मान ' सुलक्षण. हेसल. सारण. साड. सासिंग. स्वर्णुपास. सन्मनसिंह. સમરના પુત્ર સજ્જનસિંહ, એજ રાસમાં વર્ણવેલ સાજણસિ’હું છે. [ ४ ] सभ२. Page #17 -------------------------------------------------------------------------- ________________ જીવદયા પોતે પાળવી, એ તે પુણ્ય છે જ, પરંતુ બીજા પાસે પળાવવી, એ પણ ખાસ કરીને પુણ્યનું જ કામ છે.” વ્યાખ્યાન સાંભળીને સર્વ સભા પ્રસન્ન થઈ. કેચરે આ પ્રસંગ સાધીને ગુરૂમહારાજને કહ્યું કે–“સલખણપુર તાલુકામાં અમારી પળાતી નથી. ત્યહાં બહેચરાજીદેવી પાસે હિંસક લેકે ઘણા જીવન વધ કરે છે.” કેચરની હકીકત સાંભળીને આચાર્યશ્રીએ સાજણસીશાહને બોલાવ્યા. અને તેમને કહ્યું-“હેમે હમારી લક્ષ્મીને લાહો , જોઈતું દાન કરે અને સામ, દામ, દંડ, ભેદ-જે રીતે બને તે રીતે જીવોને ઘાત થતો અટકાવો.” સાજણસીશાહ ખુશી થશે. કેચરને પિતાને ઘરે તેડી ગયે. અને પિતાની સાથેજ બેસાડીને જોજન કરાવ્યું. પછી બને જણ પાલખીમાં બેસીને સુલતાન પાસે ગયા. સુલતાને માનપૂર્વક, તેઓને આવવાનું કારણ પૂછ્યું. સાજસીએ કહ્યું:–“સલખણપુરને ફેજદાર વિના કારણુ ઉપજની ખરાબી કરે છે તે તેનું શું કરવું?” સુલતાને કહ્યું:-“ચાજી! આપની ધ્યાનમાં આવે તેમ કરે.” તુરત જૂના હાકેમને તેડાવી લીધું. કચરને સરપાવ આપી સમશેર બંધાવી અને સલખણપુર વિગેરે બાર ગામને અધિકારી બનાવ્યા. કેચરને બહુ આનંદ થયો. તુરત સ્લેણે પોતાના વૈભવ પૂર્વક ગુરૂ પાસે જઈ, વંદન કરી શુભ સમાચાર સંભળાવ્યા. ગુરૂએ પ્રસન્નતાપૂર્વક આશિર્વાદ દીધો. અને તેની સાથે તેના અધિકારનાં ગામેામાં અમારી પળાવા માટે ઉપદેશ પણ આપે. કેચર એક હજાર - પાલખીમાં બેસવું, એ પૂર્વે ગૃહસ્થાઈની નીશાની ગણતી. મોટા હોદ્દેદારો અને માનવંત પુરૂષે ઘણે ભાગે પાલખીમાં બેસતા હતા [ પ ] 2010_05 Page #18 -------------------------------------------------------------------------- ________________ ઘોડેસ્વારે સાથે પોતાના ગામની ભાગોળે આવે, અને વિજ્યનાં વાજાં વગડાવ્યાં. કોચરના આ કાર્યથી લેકે ચકિત થઈ ગયા. ગામના મહાજને મોટા ઠાઠથી હેનું સામૈયું કર્યું. ઘેરઘેર આનંદેત્સવ થઈ રહ્યો. કેચરના પિતા વેદશાહ, માતા વીરમદે, અને કેચરનાં પત્ની વિગેરે અત્યન્ત હર્ષ પામ્યાં. કેચરે બાર ગામને અધિકાર હાથમાં લેતાંજ, તે બારે ગામમાં “અમારી પડે” (કેઈપણ જીવ નહિં મારવાને જાહેર હુકમ) વગડા. કેચરના અધિકારનાં બાર ગામે, તે આ છે --- ૧ીસલખણુપુર, હાંસલપુર, ૩ વફાવલી, ૪ સીતાપુર, ૫ પનાવિઆંણ, ૬ બહિચર, ૭ ફૂડ, ૮ દેલવાડુ, ૯ દેનમાલ, ૧૦ મોઢેરૂ, ૧૧ ૧૧ કાલહરિ અને ૧૨ ૧૨છમીછું. કેચરે આ બારે ગામોમાં સારી રીતે અમારી પ્રવર્તાવી. વધુમાં સલખણપુરના તળાવ ઉપર ચોકીદારે મૂકી દીધા. એટલે બગલાંથી પણ માછલાંને તે નાશ દૂર થયે. સરેવરની પાળે અનાજનાં કુંડાં ભરાવીને મૂકાવા લાગે, તેનું જાનવરે નિરાંતે ચણ કરતાં, પરવડીનું પાણું પણ ગળીને ભરાવા માંડ્યું અને સરેવરે પણ એવી રીતની ગયણ બંધાવી કે ઢોરે પણ ગળેલુંજ પાણી ૧ હાલ ચાણસમા (ગાયકવાડી) તાબામાં છે. ૨ શંખલપુરથી ૧૧ ગાઉ વિરમગામ તાબામાં છે. ૩ શંખલપુરથી ૬ ગાઉ ચાણસમા તાબામાં છે; અને જેને હાલ વડાવલી કહે છે. 8 શંખલપુરથી ૩ ગાઉ છે અને વીરમગામ તાબામાં છે. ૫ શંખલપુરથી ત્રણ ગાઉ વણેદ સ્ટેટમાં આ ગામ છે. ૬ શંખલપુરથી ગાઉ–દોઢ ગાઉ ચાણસમા તાબામાં છે. ૭ હાલ સૂવડ કહે છે, અને તે શંખલપુરથી ૪ ગાઉ રાધનપુર તાબામાં છે. ૮ શંખલપુરથી ૩ ગાઉ ચાણસમાં તાબામાં છે. ૯ શંખલપુરથી ૫ ગાઉ ચાણસમા તાબામાં છે. ૧૦ શંખલપુરથી ૪ ગાઉ ચાણસમા તાબામાં છે. ૧૧ શંખલપુરથી ૨ ગાઉ ચાણસમા તાબામાં છે. ૧૨ શંખલપુરથી લગભગ ૭ ગાઉ અને ચાણસમાથી ગાઉ છે. 2010_05 Page #19 -------------------------------------------------------------------------- ________________ - પી શકતાં. પાણું ભરવા જનારી પાણુઆરીઓની ભાગોળે તપાસ થતી અને હેમાં હેની પાસે ગળણું ન જોવામાં આવતું, હેને નવું ગળણું આપવામાં આવતું. આ સમયે દીલ્લીમાં બહુ વિખ્યાત અને રાજદરબારમાં માનવંત દેસલહરા સમરે અને સારંગશાહ રહેતા હતા. તેમણે પતાની બુદ્ધિથી નવ લાખ બાન છેડાવ્યાં હતાં. સુપ્રસિદ્ધ કવિ ઉદેપાલ આજ મહાનુભાવોને આશ્રિત હતે. ૧ સમર,એ સાજણસીને પિતાજ,એ વાત પહેલાં સાજણસીની નેટમાં આપેલી પ્રશસ્તિ ઉપરથી સિદ્ધ થાય છે. એમ જણાય છે કે, સમર અને તેને ભત્રીજો સારંગ બને દીલ્લીમાં રહેતા હશે, હારે સાજણસી ખંભાતમાં. ૨ સારંગ, એ સમરને ભાઈ અને સહજને પુત્ર. ૩ દેપાલ, એ તે વખતને જબરદસ્ત કવિ હતા. અને તે જાતના યાચક હત. કેમકે મૂલ રાસમાંજ કવિ યાચક તેહના ઘર તણઉ વેધક નર વાચાલ; જાણીતકે જિનશાસની કહીઈ કવિ દેપાલ એ પ્રમાણે ઉલ્લેખ છે. યાચકમાં પણ, તે ખાસ કરીને ભેજક હતા. કેમકે જ હારે દેપાલ કચર પાસે આવ્યો, હારે લે રે ઠાકુર તુમ જે ભાવઈ.” એમ કહી “ઠાકુર” શબ્દથી સંબોધ્યો છે. અને “ઠાકુર એ ભોજકોનું બિરૂદ છે. એ વાત સુપ્રસિદ્ધજ છે. આ કવિની કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે, જહેવી કે – ૧ સ્થલિભદ્રની કક્કાવાળી–આ કક્કાવારી જે કે પૂરેપૂરી નથી મળી, પરંતુ હે જે ભાગ જોવામાં આવ્યો છે, તે આ છે – છે એ ભલે ભલેરી અખિરહ બાવન ધરિ એહિ; આગલિ મડઈ દસગણુઈ અંકતણી પરિ એહ. ગણ ગરૂઆ દઈ લીહડી ગણપસ્તાર વિશાલ; [ ૭ ] 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ હારે તે દિલ્લાથી ગુજરાત આવ્યે, અને સંખેશ્વરની યાત્રા કરવા ગયે, હારે ન્હણે કેચરની પ્રસિદ્ધિ સાંભળી. કોચરની પ્રસિદ્ધિ સાંભળતાં તે સલખણપુર આવ્યું. અને સવર ઉપર ટેયાઓને કામકરતા જે હેને બહુ આશ્ચર્ય થયું. દેપાલ એકાએક તે, અનાજના પાકને ટેતા હોય, તેમ પાણી ઉપર ટેયાઓને ટેહવાનું કારણ સમજી શક્યો નહિં, પરંતુ હારે લેકેને પૂછ્યું, હારે હેને સમજાયું કે “માછી જાળ નાખી શકે નહિં, બગલાં માછલાં પકડી શકે નહિં, ઢાર અણુગળ પાણી પી શકે નહિં, અને પાણુઆરીઓ અણગળ શૂલભદ્ર મુનિવર ચરીય કહિ સઈ કવિ પાલ. કમલવણ નરવર રયણ રૂપિ મયણ અ ...” ૨ ચંદનબાલા પાઈ. ૩ હરિયાલી. ૪ વજસ્વામી ચોપાઈ (સં. ૧૫૨૨ માં રચેલી) ૫ આદ્રકુમારનું સૂડ. આની અંતમાં જણાવ્યું છે કે“દેપાલ ભણી સોઝ ગઈલા મુગતિ આપુલી ધાનથી સકતિ સયલ સંઘપ્રસન્ન.” ૬ રહણ્યા ચોરનો રસ. ૭ જાવડને રાસ. ઉપરની કૃતિઓ સિવાય સ્થૂલિભદ્ર ફાગ’ ૨૭ ટૂંકનો છે, તે પણ દેપા હોય, એમ લાગે છે, પરંતુ તેમાં કર્તાનું નામ નથી. કાવ્ય ઉંચા પ્રકારનું છે, એમ શ્રીયુત મણિલાલ બકેરભાઈ વ્યાસનું કહેવું છે. દેપાલ, તે વખતના પ્રસિદ્ધ કવિઓમાંને એક હતા. અને તેટલાજ માટે તેના પછી થયેલ સુપ્રસિદ્ધ કવિ શ્રાવક રાષભદાસ, પિતાના સં. ૧૬૭૦ ના ભાદવા સુદિ ૨ ગુરૂવારે ખંભાતમાં બનાવેલા કામારપાલ રાસ માં બીજા કવિએ સાથ દેપાલનું નામ પણ ઉલ્લેખ પોતાની લઘુતા દર્શાવે છે – આગં જે મોટા કવિરાય તાસ ચરણરજ અષભાય; લાવણ્ય લીંબે ખીમે ખરે સકલ કવિની કીતિ કરે. [ ૮ ] ૫૩ 2010_05 Page #21 -------------------------------------------------------------------------- ________________ પાણી ભરી શકે નહિં, તેને માટે આ ટેયા મૂક્યા છે. “વળી કેચર બાર ગામને ઉપરી છે અને તેણે જ આ પ્રમાણેની તજવીજ કરી છે.” એ પણ તેને માલુમ પડયું. આથી દેપાલ બહુ ખુશી થયે, અને ખુશાલીભેર કેચરને ઘરે જઈ તેને અશિર્વાદ દીધે. તેમ તેની કીર્તિની કવિતાઓ પણ કહી સંભળાવી. આ કવિતાઓ સાંભળી કેચર પણ બહુ પ્રસન્ન થયા. અને કવિને માટેહાટ ઉઘાડાં મૂકાવીને તેને જે જોઈએ તે લઈ લેવાની છૂટ આપી. પાંચ-દશ દિવસ રહીને દેપાલ ખંભાત ગ. હાં પણ ચઉદશના દિવસે ગુરૂમહારાજના વ્યાખ્યાન વખતે કોચરનાં કવિત કહીને કેચરનાં ઘણાં વખાણ કર્યા. પછી દેપાલ ત્યાંથી શત્રુંજય તરફ ગયે. બીજી તરફ ખંભાતમાં સાજણસીશાહને, દેપાલે કચરનાં કરેલાં વખાણુથી ઈર્ષા થઈ. તેને લાગી આવ્યું કે-“મારાથી આ પ્રસિદ્ધ થએલા કોચરનાં આટલાં બધાં વખાણ થાય અને હું કશાએ લેખામાં નહિં કે? હું એક ઓશવાલભૂપાલ કહેવાઉં, યાચકને પૈસા આપીને તે પિતાનાં ગીત ગવરાવે છે, અને મને તે લગારે લેખવતો નથી! ખેર, હું ખરે ત્યારે કે હારે હેને કુટુંબ સહિત કેદમાં નંખાવું.” ઝટ સાજણસી સુલતાન પાસે ગયા અને કોચરના સંબંધમાં કેટલીક જૂઠી વાતે ભરાવી સુલતાનની તેના ઉપર અરૂચિ ઉત્પન્ન કરાવી. એટલું જ નહિં પરંતુ તેને બાંધી મંગાવીને કેદમાં નંખાવ્યું. આથી લોકેામાં હાહાકાર થઈ રહ્યો. કેઈ સાજણસીને નિંદવા લાગ્યા, તે કઈ દેપાલને માથે દોષ દેવા લાગ્યા. દેપાલ હરે શત્રુંજયની યાત્રા કરીને પાછો ખંભાત આ, મ્હારે લોકોને છાની છાની એવી વાતો કરતા સાંભળ્યા કે –“આણે ન બોલવાનું બોલીને સાજણસીને ઉશ્કેર્યો અને કેચરને બંધનમાં હંસરાજ વાછે દેપાલ માલ હેમની બુદ્ધિવિશાલ; સુસાધુ હંસ સમરે સુરચંદ શીતલવચન જિમ સારદચંદ. ૫૪ ૨ [ ૯ ] 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ નંખાવ્યું. પિતાની કૃતિનું આવું પરિણામ જોઈ દેપાલ બહુ દિલગીર થયે. અને તેના પ્રતિકારને માટે સાજણસીનું કવિત બનાવીને તેજ વખતે સભામાં ગાયું. આ કવિતામાં સાજણસીને ખૂબ વખા. સાથ સાથ એ પણ કહ્યું કે “કેચરને અમલનષ્ટ કરવાથી બહુચરાજીના પૂજારા બહુ ખુશી થયા છે. હવે પાડાઓ વિગેરે અનેક જીને વધ થવા લાગ્યો છે. વધુ શું કહું! હારા પ્રતાપે બારે ગામમાં “અવળી મૂઠે અમારિ પળાઈ.” દેપાલનાં વચને પૈકીને “અવળી મૂકે એ શબ્દ સાંભળીને સાજણસી ઘણું શરમાયે. દેપાલને તેણે પોતાને ઘરે લઈ જઈને ઘણું દાન આપ્યું અને કેચરને કેદમાંથી છોડાવી લાવીને તેને બાર ગામને અધિકાર પાછો ઑપાવ્યું. કચરે પાછું પહેલાંની માફક અમારી પળાવાનું ચાલતું કર્યું અને બહુ પુણ્ય તથા કીતિ મેળવી. [૧૦] 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ Pજરત્ન ભ. (૫૪ ૧૩–) પાર્ધચંદ્રગચ્છના રાયચંદ્રસૂરિને ઉદ્દેશીને 'જયચંદ્રગણિએ સંવત્ ૧૬૫૪ માં ગણિ કુંવરજીની પ્રાર્થનાથી ખંભાતમાં આ રાસ રચે છે. અને તેની સં. ૧૬૯૩ માં અમદાવાદમાં કુંવરજીગણિએ પિતાને હાથે લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કર્યો છે. રાસસાર–પ્રારંભમાં કવિ વીસ જિનનું મંગલાચરણ કરીને પછી ૧ જયચંદ્રગણિ એ પાર્ધચંદ્ર પછી ચોથી પાટે થયા છે, એટલે પાર્શ્વચંદ્ર પછી સમરચંદ્ર થયા, તેમની પછી રાયચંદ્ર, રાયચંદ્ર પછી વિમળચંદ્ર અને વિમલચંદ્રની પાટે જયચંદ્રગણિ થયા છે. તેઓ બીકાનેરના રહીશ અને એશવાલવંશીય હતા. પ્રસ્તુત રાસ સિવાય જયચંદ્રગણિએ પાચં ચંદ્રસૂરિના ૪૭ દૂહા પણ બનાવ્યા છે. તેની અંતના દુહા આ છે, કે જહે પાર્શ્વચંદ્રની પાટ પરંપરાને સૂચવે છે પાચંદ્ર પટ્ટધરણ સમચંદ્ર ગુરૂ સૂર; પરતે ગુરૂને પાલીયા પંચ મહાવ્રત પૂરસમારચંદ્ર ગુરૂ સારિખા રાજચંદ્ર તિણુરાત; ખડગધાર ચારિત્ર ખરો ચઢે ધરાલગ બાત. ગચ્છધરી ગાજે ગુહિર વિમલચંદ્ર વડવાર; પટોધરણ પ્રગટી જયચંદ્ર જગે આધાર. જે રાજા પરજાહ જે સહુકે નામે શીષ; જયચંદ્ર આ જોધપુર પૂગી સબહિ જગીસ. ૪૭ [૧૧] 2010_05 Page #24 -------------------------------------------------------------------------- ________________ “શ્રી પાસચંદસૂરીસરૂ યુગપ્રધાન મહિમા વિરાજિત, પંચમકાલિ વિશાલ જિણિ મુગતિ પંથ પ્રકટિય સુમિત,” કહી ગુરૂને સ્તવે છે. આ કથન ઉપરથી સ્પષ્ટ જણાય છે કે શ્રીપાર્ધચંદ્રસૂરિએ ન મત. કાઢો. તે પછી કવિ રાસને ઉદ્દેશ જણાવતાં કહે છે – તાસુતા પકજ નમી આણું મન ઉલ્લાસ વડતપગચ્છ ગુરૂ ગાઈયઈ પૂરઉ મનની આસ.” ૩ આ કથનમાં કવિએ રાસનાયક રાયચંદ્રસૂરિને વડતપગચ્છ. માં જણાવ્યા છે. આથી એમ અનુમાન થાય છે કે તે ગચ્છવાળાઓ પિતાને “પાસગંદગચ્છ” એ નામથી પાછળથી ઓળખાવા લાગ્યા છે. એક લાખ જન પ્રમાણુવાળા જંબુદ્વીપની અંદર દક્ષિણભારતમાં રહેલે ગુર્જરદેશ શોભે છે કે જે દેશ વિનય, વિવેક અને વિચારના નિધાનરૂપ છે. આ ગુજરાતના જ બૂ (જંબુસર) શહેરમાં જાવડશા દેસી નામે એક વિખ્યાત ગ્રહસ્થ રહેતા હતા. હેને ઘરે તેની કમલાદે નામની પત્નીથી સં. ૧૬૦૬ ના ભાદરવા વદિ ૧ ને રવિવારે પુત્ર ઉત્પન્ન થયો કે જેહનું નામ રાયમલ્લ પાડવામાં આ વ્યું. રાયમલ્લુ જન્મથી જ ઉત્તમ લક્ષણે વાળે હતે. કવિએ આ પ્રસંગે રાયમલ્લુના રૂપનું અને સાથે સાથે ઉત્તમ સામુદ્રિક ચિહ્નોનું ટૂંકુ, પણ જાણવા જેવું વર્ણન કર્યું છે. રાયમલ્લકુંવર આઠવર્ષનો થયે, હારે હેને નિશાળે ભણવા બેસાડ્યો. થોડા વખતમાં તેણે વિદ્યા સંપાદન કરી પૂર્વના સંસ્કારોને લીધે રાયમલ્ક, પ્રારંભથી જ વિષયસુખ તરફ વૃણાની દષ્ટિવાળો રહેતા હતા. આવા પ્રસંગમાં વિચરતા વિચરતા શ્રીસમરચંદ્રસૂરિ જંબુસર આવ્યા. આ સમારચંદ્રસૂરિ, તે શ્રીપાધચંદ્રના શિષ્ય હતા, અને હેમનું મૂળથી વૃત્તાન્ત આ પ્રમાણે છે – આબૂની પાસે હમીરપુરમાં પ્રાગ્વાટવંશીય વેલોશાહ અને વિમલાદેવી રહેતાં હતાં. એમના પુત્રે સાધુરત્ન પાસે દીક્ષા લીધી. [૧૨]. 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ જેનું નામ પાર્ધચંદ્ર પાડયું. તેમને ૧૫૬૫ માં નાગપુર (નાર) માં છજલાણુ શેત્રના સહસાશાહે કરેલા ઉત્સવપૂર્વક ઉપાધ્યાય પદવી મળી. કેટલીક વખત ગયા પછી એક વખત શિષ્ય ગુરૂને પૂછ્યું-“હે સ્વામિન! સૂત્રની સાક્ષીએ શુદ્વમાર્ગ કયે, તે ફરમાવે.” ગુરૂએ શુદ્ધમાર્ગ બતાવતાં કહ્યું – પંચમિ પજુસણ પાખી ચઉદસિ, નિમચઉમાસઉં દાષ એ.પ૩ ચેથને બદલે પાંચમનાં પજૂસણ, ચદશની પાખી અને પુનમની માસી ગુરૂએ બતાવી. અને અગીયાર ઓલની સ્થાપના કરી. શિષ્ય, ગુરૂએ બતાવ્યા પ્રમાણે હિંમત અને દઢતાથી આ માર્ગ ૨૯ ૧ પાચંદ્રને “ઉપાધ્યાય” પદ તેમના દાદાગુરૂ પુણ્યરને આપ્યાનું મનજીઋષિએ સં. ૧૬૪૬ ના પિષ સુદિ ૭ ગુરૂવારે બનાવેલા વિનયદેવસૂરિ રાસ” માં આ પ્રમાણે લખ્યું છે – “ પાસચંદ શિષ્ય લઘુવઈ કહી સૂત્ર સિદ્ધાંતને કરઈ અભ્યાસ; પદવી ઉપાધ્યાની સુંદર પુષ્યરત્નસૂરિ દીયઈ તાસ.” સુ. ૧૦૫ જયારે પાચંદ્રના પ્રશિષ્ય (સરવણનષિના શિષ્ય) મેઘરાજે બનાવેલા “રાયચંદ્ર પ્રહણ માં સેમરત્નસૂરિએ ઉપાધ્યાયપદ આપ્યાનું આ પ્રમાણે લખ્યું છે – ઉવજઝાયા પદિ પ્રાપીયા મેલી રહ સમવાય; સેમરત્નસુરીસરઈ શ્રીપાસચંદ્ર ઉવજઝાય.” આમાં સત્ય શું ? ઉપાધ્યાયપદવી આપનાર કેશુ? તે તપાસવાની જરૂર છે. ૨ આ અગીયાર બેલને માટે જૂઓ, આજ પુસ્તકની અંતમાં આપેલ પાર્ધચંદ્ર કૃત અગીઆર ઓલની સઝાય” (પરિશિષ્ટ ). ૩ અહિં એક શંકાને અવકાશ મળે છે. પાચંદ્રજીના ગુરૂ સાધુરત્ન, કઈ પરંપરાને પાળતા હતા ? જે તેઓ પાશ્વચંદ્રજીને બતાવેલા જ માર્ગ પ્રમાણે ચાલતા હતા, તો પછી પાર્ધચંદ્રજીએ પૂછવાની કે તેમણે જવાબ આપવાની કંઈપણ આવશ્યક્તા જેવાતી નથી. કદાચિત્ એમ કહેવામાં આવે કે તેઓ [૧૩] 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશિત કરવાનો નિશ્ચય કર્યો. શ્રીપાર્ધચંદ્ર હથી જોધપુર ગયા. અને ત્યહાં પિતાને મત પ્રકટ કર્યો. ઘણા શ્રાવકે તેમના મતને અનુસરવા તત્પર થયા. તે પછી નાગપુર (નાગોર), પાટણ વિગેરે શહેરા અને કુંકણું, માલવ, સોરઠ અને ગુજરાત વિગેરે દેશમાં વિચરી પોતાને મત સ્થાપન કરવા માંડ્યો અને પોતાના નવા મતના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને સંઘ સ્થાપન કર્યો. કેટલાક વાદીઓ તેમનાથી નિરૂત્તર પણ થયા. આ વખતે નરસમુદ્રની ઉપમા પામેલ પાટણ શહેરમાં શ્રી શ્રીમાલી ભીમાશાહ અને વલ્હાદે રહેતાં હતાં. તેમના પુત્ર સમરે તેમની પાસે સં. ૧૫૭૫ના માઘ મહીનાની પાંચમના દિવસે દીક્ષા લીધી. અહિંથી વિહાર કરતા કરતા ગુરૂ શિષ્ય સલખણુપુર (શંખલપુર) પહોંચ્યા. અહિં સેમવિમલસૂરિની સમક્ષ મોઢજ્ઞાતિના મંત્રી વિક્રમ અને સધર તથા શ્રીમાળી જ્ઞાતિના હેમા દેસીના પુત્ર ડબ, લાધા અને પાસરાજ એ ભાઈઓએ કરેલા મહત્સવ પૂર્વક સં. ૧૫૯ માં શ્રીપાર્ધચંદ્રને ભટ્ટારક પદવી, શ્રીસમરચંદ્રને ઉપાધ્યાય પદવી અને વિજયદેવને આચાર્ય પદવી મળી. તે પછી સં. ૧૬૦૪ માં માલવદેશના ખાચરેાદ નગરમાં ભીલગ અને વછરાજે મહત્સવ કરીને સમરચંદ્રઉપાધ્યાયને વડતપાગચ્છની ચાલી આવતી પરંપરા પ્રમાણે વર્તતા હતા, તે પછી તેઓ એવી રીતને માર્ગ પાર્ધચંદ્રને બતાવે જ કેમ ? “વદતો વ્યાઘાતઃ” જેવું અહિં લાગે છે. સેમવિમલસૂરિ, તે સમયના, ચાલતી આવેલી પરંપરાને કરવાવાળા સુવિહિત આચાર્ય હતા. તેઓ નવીન મતના પ્રરૂપક પાર્ધચંદ્રજીને ભટ્ટારકપદવી આપવામાં સામેલ થાય-સમ્મત થાય, એ કદાપિ સંભવી શકતું નથી. વલી પાર્ધચંદ્રની ભટ્ટારપદવીમાં સોમવિમલસૂરિ સામેલ થયા હતા, એવું પાર્ધચંદ્રજીના અનુયાયીઓનાં સાધને સિવાય, બીજે ક્યાંય પણ વાંચવામાં આવતું નથી. [૧૪] 2010_05 Page #27 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય પદવી આપી. તદનન્તર સં. ૧૬૧૨ માં શ્રીપાર્ધચંદ્ર સ્વર્ગવાસી થતાં જોધપુરમાં સમારચંદ્ર પટેધર થયા. જ અમદાવાદ શામળાની પોળના શા. મંગળદાસ લલ્લુભાઇએ બહાર પાડેલ “ શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર” માં પાર્ધચંદ્રજીના જન્માદિના સંવતો આ પ્રમાણે આપ્યા છે સં. ૧૫૩૭ના ચૈત્ર સુદ ૯ શુક્ર જન્મ. સં. ૧૫૪૬ વૈશાખ સુદિ ૯ દીર સં. ૧૫૫૪ માં ઉપાધ્યાયપદ. સં. ૧૫૬૪ માં ક્રિોદ્ધાર કરવા તત્પર થયા. સં. ૧૫૬૫ માં સૂરિપદ. સં. ૧૫૯૯ વૈશાખ સુદિ ૩ યુગપ્રધાનપદ. સં. ૧૬૧૨ માગશર સુદિ ૩ દેહોત્સર્ગ. * ઉપરના સંવતમાં પ્રસ્તુત રાસ સાથે વિરોધ પડે છે. પ્રસ્તુત રાસમાં પાર્શ્વચંદ્રનું ‘ઉપાધ્યાયપદ સં. ૧૫૬૫ માં બતાવેલ છે, જ્યારે જીવનચરિત્રમાં ૧૫૫૪ બતાવેલ છે. વળી “ઇન્ડીયન એન્ટીકરી”ના સ. ૧૮૯૪ ના જુલાઇના અંક, પે. ૧૮૧ માં આપેલ પાર્ધચંદ્રગચ્છની પટ્ટાવલીમાં પાર્ધચંદ્ર ૧૫૬૫ માં ક્રિોદ્ધાર કર્યાનું અને તે જ સાલમાં યુગપ્રધાનપદ મળ્યાનું લખ્યું છે. પાચંકે પોતાની જીંદગીમાં ગદ્ય-પદ્યના સાહિત્યમાં ઘણો વધારે કર્યો છે. તેમની સઝાય, સ્તવને વિગેરેની અનેક કૃતિઓ પ્રાપ્ત થાય છે. જહેમાંની કેટલીક આ પણ છે – ૧ આરાધના મટી જહેને આ સંવત આ છે – પનરહ સય બાણ વરસિ વિક્રમ કાલ વિચારિક માઘ સુઝિલ તેરસિ દિવસિ પુખ્ખરિખિ ગુરૂવારિ” ૪૦૫ (સં. ૧૫૯૨ ના માઘ સુદિ ૧૩ ગુરૂવાર) આમાં પિતાનું નામ આપતાં લખ્યું છેઃ જ પાલઈ નિરતી જે જિન આણુ તે પામઈ વંછિત કલ્યાણ પણુઈ “સાહુયણ ગુરૂસીસ પાસચંદસૂરિ મનિધરી જગીસ.” ૨૯૩ [૧૫] 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ હવે સમારચંદ્ર વિચરતા વિચરતા જંબુસર આવ્યા. અહિં તેમની દેશના સાંભળતાં રાયમને વૈરાગ્ય થયું. તેથી તહેણે દીક્ષા ૨ આરાધના નહાની. આ આરાધના ઉપરની મહટી આરાધના કરતાં પહેલાં બનાવેલી છે. કેમકે વિહરમાણ જગિ દીપતા પાસચંદ ઉવઝાય; કીધી સિરિ આરાધના સમરસિંઘ મનિ ભાય.” અહિં “ઉપાધ્યાય લખેલ છે, જહારે મહેટીમાં આચાર્ય. આ સિવાય – ૩ શ્રાવક મનોરથમાલા. ૪ ચારિત્ર મનોરથમાલા. ૫ સાધુવંદન. ૬ વિવેકશતક, છ આગમછત્રીસી. ૮ ગુરૂછત્રીસી. ૯ પાખી છત્રીસી. ૧૦ મુહપdછત્રીસી, ૧૧ ઉપદેશરહસ્ય ગીત. ૧૨ આત્મશિક્ષા. ૧૩ ઉત્તરાધ્યયન છત્રીસી (૧૪ ઢાલ) ૧૪ એષણશતક. ૧૫ સંઘરંગ પ્રબંધ. ૧૬ દૂહાશતક. ૧૭ જિનપ્રતિમાધિકાર (ગા) ૧૮ જિનપ્રતિમા સ્થાપના વિજ્ઞપ્તિ. ૧૯ અમરદ્રાસસતિકા. ૨૦ નિયતાનિયત પ્રશ્નોત્તર પ્રદીપિકા. ૨૧ બ્રહ્મચર્ય દશ સમાધિસ્થાનકુલ. ૨૨ વંદનદેષ ૩૨ કુલક ૨૩ કાઉસગ્ગના ૧૮ દોષ - ૨૪ સત્તરભેદી પૂજા વિધિગર્ભિત. ૨૫ ચિત્રકૂટ ચૈત્યપરિપાટી સ્તવન. ૨૬ અગ્યાર બોલ (નવા પ્રરૂપેલા) ર૭ દેવની પ્રતિક્રમણુવિધિ સઝાય. ની સઝાય. ૨૮ ખંધક ચરિત્ર સઝાય—અંતે વડતપગ૭િ ગુણરયણનિધાન “સાહરણુ” પંડિત સુપ્રધાન; પાર્ધચંદ્ર' નામે તસુ સીસ તિણિ કીધો મનિ આણી જગીસ ૧૦૦ સૂલથકી કાંઈ અધિકે ઊણ તેય ખમે જિનવાણુ ખૂણ; ખખરસ (૧૬૦૦) ચંદ વરસે ઊજલી વઈસાખી આઠમિ મનરલી. ૧૦૧ શુક્રવારિ એ પૂરે કર્યો મહા ઋષીશ્વર ભવજલ ત; તે મુનિવરને સમરી નામ ત્રિકરણશુદ્ધિઈ કરૂં પ્રણામ.” [૧૬] ૧૦૨ 2010_05 Page #29 -------------------------------------------------------------------------- ________________ લેવાને વિચાર કર્યો. માતા પિતાની અનુમતિ મેળવવા માટે તેણે સમજાવા માંડ્યાં. આવા પ્રસંગમાં જાવડ પિતાની સ્ત્રી અને પુત્ર પુત્રી સાથે ખંભાત આવ્યું. રાયમલ્લકુંવરને માટે ઘણાં માગા આવવા લાગ્યાં. રાયમલ્લની બહેન સંપૂરાએ, ભાઈને સમજાવીને પરણવવા માટે ઘણું પ્રત્યન કર્યો, પરંતુ રાયમલે કઇ રીતે માન્યુ નહિ. છેવટે, રાયમણના સંબંધી દેસી જોધા અને તેનાં પત્ની અમરાદે, રાયમલ્લની આ રજજા, રાયમલ્લને ભાઈ જયમલ્લ અને જયમલ્લની પતી અરઘાદે તથા ભત્રીજે વાસણ તમે ખંભાતના અધિકારીવર્ગ વિગેરે સર્વની સમક્ષ રાયમલ્લે પિતાને દીક્ષા લેવાને દઢ નિશ્ચય જણાવ્યું. પરિણામે સવાલ વંશના સેમસીમંત્રી અને તેનાં પતી ઈક્રાણુએ કરેલા ઉત્સવ પૂર્વક, સં. ૧૬૨૬ ના વૈશાખ સુદિ ૯ ના દિવસે શુભ મુહૂર્તમાં રાયમલ્લે સમારચંદ્ર પાસે દીક્ષા ૨૯ ચતુર શરણપયન્ના ઉપર વાર્તિક (સં. ૧૫૯૭ માં) ૩૦ આચારાંગ બાલાવબોઘ વિગેરે. ૩૧ પન્નવણના અગીયારમા પદની ભાષાની એક પ્રતિ હાપર્ષિને માટે પિતાને હાથે લખી છે. તેની અંતમાં આ પ્રમાણે લખ્યું છે – સં. ૧૫૯૪ વર્ષે માર્ગશીર્ષ શિત્તિ પંચમ્યામલેખિ પાચંદ્રણ હાપર્ષિવાચનાર્થ.” આ પ્રતિના પ્રારંભમાં પાર્ધચંદ્રજીએ “શ્રી ચંદ્રપુચો નમ:' એ પ્રમાણે લખ્યું છે. આથી કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. કેમકે શિષ્યાદિકને માટે લખી આપેલી પ્રતિમાં ગુરૂઓ પોતે પણ એ પ્રમાણે લખે તે તે ઉચિતજ છે. સમરચન્ટે પણ પાચંદ્રગચ્છમાં પ્રધાનપણે ભાગ ભજવ્યો છે. આમની પણ અનેક કૃતિઓ પ્રાપ્ત થાય છે. કહેવી કે – ૧ પાર્ધચંદ્ર સ્તુતિ. ૮ કડી. ૨ પાર્જચંદ્ર સઝાય. ૨૧ કડી. ૩ પાર્ધચંદ્ર સઝાય. ૧૧ કડી. ૪ મહાવીર સ્તવન. જેને સંવત્ આ છે. * “ સંવત સોળસતુત્તરઈ થંભતીરથિ જેઠિ માસ; સુકલપક્ષ અમિ દિણે તવણ રચિઉં ઉલ્લાસિ.” [૧૭] 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ લીધી. દીક્ષા લીધા પછી રાયચંદ્ર (રાયમલ્લે) શાસ્ત્રોને અભ્યાસ કર્યો. રાયચંદ્રમાં સંપૂર્ણ ગ્યતા આવેલી જોઈ ગુરૂએ સંઘ સમક્ષ પદવી આપવાની ઈચ્છા જાહેર કરી. સંઘ સમ્મત થયે, અને ઑટે ઉત્સવ પણ કર્યો. હેમાં અમદાવાદ, વિરમગામ વિગેરેના સંઘેને નેતર્યા. અમદાવાદથી સહ શ્રીપાલ, સાહ હેમા, શ્રીપતિ, સીપૂ, કાલા, તેજા, સોમસી, નાકર, સોની તાપ, કરણસિહ, નાનેસાહ અને દેસી જયમલ્લ અને જયવંત એ બે ભાઈ વિગેરે અને વીરમગામથી નયણસી, સાહ જીવરાજ, સહજપાલ, અમરશી, સંઘવી રાજપાલ, રાયમલ્લ, વરસાહ અને દેસી નાકર વિગેરે દીક્ષેત્સવપર આવ્યા. એ પ્રમાણે સર્વ સંઘ સમક્ષ રાયચંદ્રને સૂરિપદવી આપી. ૫ વીર સ્તવન ૬ સંસ્તારકપાયજાને બાલાવબોધ. ૭ ઉપદેશસાર રત્નકેશ. * ૮ પ્રત્યાખ્યાન ચતુ સપ્તતિકા. ૯ ચતુર્વિશતિ જિન નમસ્કાર. ૨૫ કડી. રચ્યા સંવત વસવસુ બાન પરમ જુ ગ્યાન તપ અભિધાન વૃદ્ધિદિન માસે જિનાચવીસ જગત્રય ઈસ ગુણ્યા સજગીસ સમર ઉલ્લાસે.” ૨૫ ૧૦ શત્રુંજયમંડન આદિનાથ સ્તવન. અંત શ્રીપાસચંદ સૂવિંદ સીસિઈ સમરસિંધ સંવછરઈ; - માઘમાસિઈ સુકિલ અઠમિ સેલસઈઠડુતરઈ. ” ૧૩ ૧૧ શાતિજિન સ્તવન ૧૨ પંચવિંશતિક્રિયા સ્વાધ્યાય. ૧૩ આવશ્યક અક્ષર પ્રમાણુ સ્વાધ્યાય. વિગેરે વિગેરે– આ સમારચંદ્રજીનો સં. ૧૬૨૬ માં સ્તંભતીર્થમાં સ્વર્ગવાસ થયો હતો. એમ “ઈડિયન એન્ટીકરી” ના જુલાઈ સ. ૧૮૯૪ ૫. ૧૮૨ માં લખ્યું છે. * રાયચ પણ સાહિત્યક્ષેત્રમાં અમુક ભાગ ભજવ્યો છે, એમ તેમની થડી ઘણી પ્રાપ્ત થએલી કૃતિઓ ઉપરથી જણાય છે. જહેવી કે [૧૮] 2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂરિપદ થયા પછી, ઉપાધ્યાય પૂર્ણચંદ્રક વાચક ખેમચંક, શિવચંદ્ર, રત્નચંદ્ર, હંસચંદ, મુનિચંદ, માનચંદ, એ પ્રમાણે વાચક, સ્થવિરમુનિ વીરપાલ, જયરાજ, કુંભમુનિ, જિણુદાસ, સરવણુરષિ, મંગલરષિ, હાપરાજ, લાલ ૧ પાર્ધચંદ્રસૂરિ સ્તુતિ. (૯ કડી) ૨ પાર્ધચંદ્રસૂરિ સ્તુતિ. (૧૧ કડી) ૩ ઉવવાઈસૂત્રને બાલાવબેધ. વિગેરે વિગેરે. ૧ પૂર્ણ ચંદ્ર સદ્દગુરૂ સ્તુતિ (૭ કડી) બનાવી છે. ૨ માનચઢે પાશ્ચચંદ્ર સઝાય ( ૮ કડી) બનાવી છે. ૩ સરવણષિના શિષ્ય મુનિ મેઘરાજે સં.૧૬૬૧ માં “રાજચંદ્રપ્રવાહણ' બનાવેલ છે, તેની અંદર પણ વાચક સાત ગણાવ્યા છે, પરંતુ નામોમાં ફરક પડે છે. પ્રવહણમાં બતાવેલાં સાત નામ આ પ્રમાણે છે:– “ શાંત શ્રમણ ગુણમણિ ભર્યું સઘલઈ સુજસ ગવાઈ; ઉવઝાયા પદિ થાપીયા પૂર્ણ ચંદ્ર ઉવઝાય, હષચંદ્ર વાચક વલી પેમચંદ શિવચંદ; રતનચંદ્ર વાચક તિહાં હંસચંદ્ર મુનિચંદ્ર. માનચંદ મનિ જાણુઈ એમ વાચક ગણિ સાત; રાજચંદ્રસૂરિ થાપીયા પસરી દોદિસિ ખ્યાત. આની અંદર પૂર્ણ ચંદ્ર ઉપાધ્યાયને છોડીને બાકીના સાત ગણાવ્યા છે, જ્યારે પ્રસ્તુત રાસમાં પૂર્ણ ચંદ્ર સિખે સાત નામ થાય છે. અર્થાત પ્રવહણમાં હષચંદ્રનું નામ વિશેષ છે. પ્રસ્તુત રાસમાં હર્ષચંદ્રનું નામ કેમ નહિં આપવામાં આવ્યું હોય, તે વિચારણીય છે. ૪ સરવણષિએ પાટણમાં કાળ કર્યો હતો. એમ, મેઘરાજમુનિ, પિતાના બનાવેલા “જ્ઞાતાસૂત્રભાસ” ને અંતમાં આ પ્રમાણે જણાવે છે – “ પાસચંદ્રસૂરિશરામણું એ શ્રીસમરચંદસૂરિદ કિ; રાજચંદ્રસૂરિ જગ જ્યવંતા એ તેજઈ જાણિ દિણિંદ કિ. ૨૩ સરવણષિ માટે યતી એ પાટણિ સાધ્યઉ કાજ કિ; તે સહગુરૂનઈ પાય નમી એ પભણઈ ઋષિ મેઘરાજ કિ” ૨૪ (લીચના ભંડારના એક જૂના ચોપડાના પત્ર ૭૪ માંથી.) [[૧૯] 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ સુનિ, ગેપમુનિ, માધવ, કહુવાત્રષિ, ગુણરાજ, મહરાજ, જાઋષિ, માંડણઋષિ, ગણપતિગણિ, જગમાલ, આસુંદઋષિ, વચ્છરાજ મુનિ, ગેવિંદગણિ, ડુંગર, તેજપાલ, ૧ આણંદગષએ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ બનાવ્યું છે. અંતઃ“ રતનાકર ગ્રહ સંપ વરસ સમતિચંદ સંવતઈ જગીસ; પ્રત્યયબુદ્ધતણુઉં એ ચરી ભાષ્યિઉં મન આણંદિઈ કરી. સુધાસિંધૂ જસ જગત્ર વિખ્યાત વેલ તાત વિમલાદે માત; શ્રીપાસદ ગુરૂ સુગુણપ્રધાન તસ પાઈ સેવ કરું તજિ માન. (ડક્કન કૉલેજ પૂના નં. ૩૫, સ. ૧૮૭૭-૭૮) ૨ વછરાજે પાર્ધચંદ્રસઝાય બનાવેલ છે. તે ઉપરાન્ત “પચાખ્યાન - પાઈ બનાવી છે, કે જહેની કવિતા ઘણીજ સુંદર બનેલી છે. આ એપાઇને ઉપયોગી ભાગ આપવો અસ્થાને નહિં ગણાય. પ્રારંભમાં દેવનું મંગલાચરણ કરી પાર્ધચંદ્રને નમસ્કાર કર્યો છે-- - “સેમિકલા ગુણિ ચંદ્રમા શ્રી પાસચંદસૂરિ રાય; ભવજલ તારણ પિતરામ પ્રણમું તેહના પાય.” આગળ ચાલતાં “ શ્રીરાયણચંદ ગુરૂ પ્રણમી કરી આણંદ હિયડઈ અધિક ધરી; પંચાખ્યાન તણી ઉપઈ રચિહ્યું સાવધાન હું થઈ ૧૭ પરંપરા– વડતપગચ્છ સહઈ અતિભલા શ્રી સાધુતન પંડિત નિરમાલા; તાસ સીસશિરોમણિરાય શ્રીપાસચંદસૂરિ કેમલકાય. પોરવાડ વંશ સિણુગાર વેલગ તાત મુલઈ અવતાર; વિમલાદે માતા ઉદાર શ્રી પાસચંદ થયા ગુણધાર. તાસ પાટિ હુઆ મુનિસુદ્ધ શ્રીસમરચંદસૂરિ પ્રસિદ્ધ) પાટ પ્રભાવક તેહના સીસ શ્રી રાજચંદ સુરિ અધિક જગીસ. શ્રી મરચંદસરિ શિષ્ય ઉદાર શ્રીરતનચંદ પંડિત તસ વિચાર; શ્રીગુરૂને પામી સુપરસાય ગણિ વચ્છરાજ જિન પ્રમણ પાય.” ૪૭ રચા સંવત“ સંવત સેલ અડતાલા તણુઈ આસુ માસ અતિરલીયામણઈ; પંચમિતિથિ ઉત્તમ રવિવાર શુભ મુહુરત એ કીધી સાર.” " (સં. ૧૬૪૮ ના આસો સુદિ ૫ રવિવાર) * [૨૦] 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ રાજગણિ, મેઘરાજઋષિ, મનજીકષિ, આનંદમુનિ અને કુંવરજીગણિ વિગેરે સાધુ અને લીલાં, રજા, ગરાં, રાજા, તારૂ, વલહી, અજીરાં, કાણ, મકાઈ, બાઈલાં, રાજા, સંપૂરાં, લીલાં અને કેડમદે વિગેરે સાધ્વીએ, એ બધો સમુદાય રાયચંદ્રસૂરિને અનુરાગી થયે. કાચ ( કડી સંખ્યા) – “ દૂહા લેક કાવ્ય નઈ વસ્તુ આર્યા ચઉપઈ મિલી સમસ્ત સર્વ અંક ગણતાં ચઉપઈ ચઉત્રીસ સંય છનું સવિ થઈ.” ૫૧ (૩૪૯૬) અંતમાં “ઋદ્ધિ વૃદ્ધિ વંછિત કલ્યાણ નવનિધિ પામઈ થાઈ જાણ; ભણતાં ગુણતાં અધિક જગીસ શ્રીરયણચંદનુ બોલઈ સીસ. ૫૬ . પંડિત રતન ચારિત્ર વદીત પસર્યા નિર્મલ બહુ ગુણ ગીત; તાસ સીસ વચ્છરાજ વષાણિ પંચતંત્ર કહિઉ ગુણ જાણ.” ૫૭ ૧ મેધરાજે રાજચંદ્રસૂરિ પ્રહણ, પાર્ધચંદ્રસ્તુતિ, પાર્થચંદ્રને શોકે, સદ ગુરૂની સ્તુતિ, પાર્ધચંદ્રગીત, રાયપણીને ટ, ઠાણુગની દીપિકા (સં. ૧૬૫૯ માં), નલ ઋષિરાસ (સં. ૧૬૬૪ માં, આ રાસ આનંદકા. મૌ. ત્રીજામાં છપાયેલ છે. અને જ્ઞાતાસૂત્ર ભાસ વિગેરે બનાવેલ છે. ૨ મનછષિ તે શ્રીવિનયદેવસૂરિ રાસના કર્તા. આ રાસ ૪ પ્રકાશમાં વિભક્ત છે રચ્યા સંવત– “ નયર વરહાનપુર જાણુઈ એ દેશ વિદેશ વિખ્યાત; સંવત સેલ છઇતાલુઈ એ સુણો ભવિયણ વાત. મ૦ ૨૩૯ શ્રીવિનયકીરિતિસૂરીશ્વરૂ એ રહ્યા તિહાં ચઉમાસિ; એક દિન ઉલટ ઉપને એ કીધઉ શ્રીપૂજ્ય રાસ. મ ૦ ૨૪૦ પિસ શુદિ સાતમિ જાણઈ એ ભૃગુવાસર સુવિનાણ; નક્ષત્ર વતી મનિ ધરે એ શિવયોગ અતિહિ સુજાણ.” મ૦ ૨૪૧ (જૂએ, ઐતિહાસિકરાસસંગ્રહ ભાગ ૩ જે.) [ ર૧] મ મ ૦ મ૦ 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ સુમતિસાધુસૂવિવાહલો. (પૃષ્ઠ ૪૧-૪૮) પ્રસિદ્ધ કવિવર લાવણ્યમય ગણિને રચેલે આ વિવાહ છે. આ વિવાહલો રચાને સંવત્ અને સ્થાન કવિએ બતાવ્યું નથી. તેમ જે પ્રતિ ઉપરથી સંશોધિત કરવામાં આવે છે, તે પ્રતિમાં લખ્યા સંવત્ પણ નથી. વિવાહલો સાર–મેવાડ દેશના જાઉર નગરમાં અનેક ૧ જાઉરને અત્યારે જાવર કહે છે. આ ગામ ઉદેપુરથી કેશરીયાજી જતાં રસ્તામાં ટીડી ગામ આવે છે, ત્યાંથી ઉત્તરમાં લગભગ ૬ માઈલ પહાડોની વચમાં છે. અત્યારે આ ગામ બિલકુલ ઉજડ થઇ ગયું છે. (માત્ર છુટા છવાયાં છ–સાત ઘર છે, પરંતુ પ્રાચીન ખંડેરે ઘણાં છે. જેમાં કેટલાંક મંદિરનાં પણ છે. કહેવાય છે કે પહેલાં અહિં સાત ધાતુની ખાણ હતી. આ વાત પ્રસ્તુત વિવાહલામાં પણ લખી છે – સાત ધાતુની આગરૂ પુરૂષારયણનું એ સાગર” વળી મુનિરાજશ્રી શીતવિજયજીએ, સં. ૧૭૪૬ માં બનાવેલી તીર્થમાલામાં પણ આ વાત આ પ્રમાણે ઉલ્લેખી છે – સાત ધાતતણું અહિઠાણ” અત્યારે પણ આ ખંડેરેની તપાસ કરતાં માલૂમ પડે છે કે જે મૂસોથી પહેલાં ચાંદી ગાળવામાં આવતી હતી, તે મૂસેથી બનાવેલી મકાનોની ભીતિ હજુ પણ મૌજૂદ છે. જો કે મકાને પડી ગયેલાં છે, છતાં ભીતે ઉભી છે,એજ [ ૨૨] 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ ધર્મવંત અને ધનવંત પુરૂષે રહેતા હતા. વળી આ નગરની મધ્યમાં શ્રીશાન્તિનાથનું એક ભવ્ય દેરાસર હતું. આ નગરમાં ગજપતિ શાહ વ્યવહારીઓ અને સંપૂરીદેવી રહેતાં હતાં. એક દિવસ રાત્રે ઉંઘમાંથી ઉઠીને સંપૂરીદેવીએ પોતાના પતિને કહ્યું કે તે મૂસની મજબૂતાઈને પુરાવો છે. જોકેાના કથનથી અને અનુમાનથી પણ એમ માલૂમ પડે છે કે-જે લેકે અહિં ચાંદી ગાળવાને રહેતા હતા, તેઓ પિતાનાં મકાને એ મૂસેથી બનાવતા હતા. વળી પહેલાં આ નગર મેવાડની રાજ્યધાનીનું મુખ્ય શહેર હતું. મહારાણું પ્રતાપસિંહ ઘણે ભાગે અહિંજ રહેતા હતા. તે વખતે આ શહેરની આબાદી ઘણી સારી હતી, પરંતુ જહારથી મુસલમાનોના હુમલા થવા લાગ્યા, હારથી આ નગરની પડતી થવા લાગી. ધીરે ધીરે તે એટલી હદ ઉપર આવી ગયું કેઅત્યારે માત્ર નામ જ રહેવા પામ્યું છે. બીજાં તીર્થોની સાથે જાઉર પણ, પહેલાં એક તીર્થ તરીકે ગણતું. કેમકે, પ્રાચીન તીર્થમાલાઓમાં જાઉરનું નામ પણ ઘણે ઠેકાણે મળે છે. જહેમકેઉપર્યુક્ત લિવિજયજીની તીર્થમાળામાં લખ્યું છે – જાઉર નિયરિ શાંતિજિણુંદ જસ મુષ દીકિ અતિ આણંદ અર શ્રીમાન મેઘ, પિતાની તીર્થમાળામાં પણ કથે છે – બજારિ જાઉર નૈ સાદડી જિનવર નામ ન મુંક ઘડી. ૭૬ સંસ્કૃત ગ્રન્થમાં આ નગરને જાપ એ નામથી ઉલ્લેખ્યું છે. જૂઓ ગુરુગુણરત્નાકરકાવ્ય (ય૦ વિ૦ 2૦ માં છપાયેલ) પૃ. ૧૯, ૨૦ ૧૦૧ " सङ्घाग्रहादथ विहारविधानतस्ते सूरीश्वरा बहुपुराणि पवित्रयन्तः। श्रीमेदपाटपृथिवीमुकुटाभमज्जापद्राभिधाननगरं समहं समीयुः " ॥ १०१॥ અર્થાત–ઘણું નગરને પવિત્ર કરતા મેવાડની ભૂમીના મુકુટસમાન જા૫દ્ર નગરમાં સંધના આગ્રહથી આચાર્ય મહારાજ (શ્રીરત્નશેખરસૂરિ) ઉત્સવપૂર્વક પધાર્યા. અહિંનાં મંદિરનાં ખંડેરે જોતાં અહિં પહેલાં જેનેની ઘણી વસ્તી હેવી જોઈએ. અને પ્રતિષ્ઠાઓ પણ ઘણું થએલી હેવી જોઈએ. પરંતુ અત્યારે [૨૩] 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ “ આજે મને એવું આનંદજનક સ્વપ્ન આવ્યું કે જાણે-શત્રુ જઈને શરીર પવિત્ર કરૂં, દીનજનો પર દયા કરીને સર્વને સંતુષ્ટ કરું, ગુરૂ ગુરૂણીને પધારવું અને સાધર્મિકવાત્સલ્ય કરું.” . તેના પ્રમાણમાં શિલાલેખ પ્રાપ્ત થતા નથી. તે પણ તપાસ કરતાં જે કંઈ લેખ પ્રાપ્ત થયા છે, તે આ છે – (१) “संवत् १५०४ वर्षे कार्तिक वदि १३ दिने श्रीजापुरनगरे श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिंगच्छाधिराजादेश(शे)भ०कान्हेण कारितश्रीवीरविहार(रे)पं० भानुप्रभगणिसमयप्रभगणिसोमधीरमुनि(निः)अहर्निसं (शं) श्रीवीरचरणं प्रणमति દુમવસ્યા સૂત્રધર(ર) તવી મહાવીરવર(ચ) નમઃ” છે આ લેખમાં જાઉરને જાપુર નામથી ઉલ્લેખ્યું છે. આ લેખ એક પડી ગયેલા મંદિરના થાંભલા ઉપર છે. (२) “संवत् १४८६ फा० शु० ३ दिने ऊकेशज्ञातीय सा. पद्मा भार्या पदमादे पुत्र गोइंद भार्या गउरदे सुत सा० आवा सा० सांगण सहदेव तन्मध्ये सा०. सहदेव भार्या पोई पुत्र श्रीधर ईसर पुत्री राजि प्रभृतिकुटुंबयुतेन भ. कान्हाकारितप्रासादे स्वश्रेयोर्थे श्रीसुपार्श्वजिनयुतदेवकुलिका कारिता प्रतिष्ठिता श्रीखरतरगટ્ટીશન શ્રીનિનસાર...” | ઉપરના બન્ને લેખમાં મંદિરના બનાવનારનું એકજ નામ (ભ. કાન્હ) છે. અને મંદિરમાંની એક દેવકુલિકાના કરાવનારમાં ઉકેશ જ્ઞાતીય સાસહદેવ, ભાય પઈ પુત્ર શ્રીધર, ઇસર અને પુત્રી રાજિ વિગેરે કુટુંબનું નામ છે. આ સિવાય એક ખંડેરના બારણું ઉપર (૩) “સંવત ૧૪૬૪ માપ શુદ્ધિ ૧૨ મહાવીર ચૈત્ય.........ઉતરાચ્છે "જિનસારભૂમિઃ ” આટલા અક્ષરે વંચાય છે, વળી અહિં “શ્રીજિનકુંજરસૂરિએ મહાવીર બિંબની પ્રતિષ્ઠા કરી હોય, એમ એક ખંડિત મૂર્તિ નીચે “શ્રીfજનનરસૂઃ આ પ્રમાણે વંચાતા અક્ષરે ઉપરથી જણાય છે. - વળી અહિંના જે શાતિનાથના દેરાસરને આ વિવાહલામાં ઉલ્લેખ કર્યો છે. અને જેના લીધે આ નગર એક તીર્થ તરીકે લેખાઈ ગયું છે. તેજ [૨૪] 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ અને વળી જાણે જિનવરની પૂજા કરું, એવી એવી ભાવ. ના થઈ.” દેરાસરનું ખંડેર જોતાં દેરાસરના ગભારામાં પેસતાં બારણાની ઉપર એક લેખ જોવામાં આવે છે, કે જે લેખ મંદિરના બનાવનાર અને પ્રતિષ્ઠા કરાવનાર આ ચાયના નામને જાહેર કરે છે. તે લેખ આ છે: " संवत् १४७८ वर्षे पोष शु. ५ राजाधिराजश्रीमोकलदेवविजयराज्ये प्राग्वाट सा० वाना भा० रू...सुत सा० रतन भा० लापुत्रेण श्रीशत्रुजयगिरिनारार्बुदजीरापल्लीचित्रकूटादितीर्थयात्रा कृता श्रीसंघमुख्य सा. धणपालेन भा० हासू पुत्र सा० हाजा भोजा धाना वधू देऊ भाऊ धाई पौत्र देवा नरसिंग पुत्रिका पूनी पूरी मरगद चमकू प्रभृतिकुटुंबपरिवृतेन श्रीशांतिनाथप्रासादः कारितः प्रतिछितस्तपापक्षे श्रीदेवसुंदरसूरिपट्टपूर्वाचलदिननायकतपागच्छनायकनिरुपममहिमानिधानयुगप्रधानसमानश्रीश्रीश्रीसोमसुंदरसूरिभिः॥ भट्टारकपुरंदरश्रीमुनिसुंदरसूरि નયચંદ્રસૂરિ–મુવનકુંવરબ્રૂ-નિનકુંવરમૂરિ-શનિવર્સિ–વિશાતરાજદૂર-ત્રીરત્નસેવરફૂપ-દ્રવિપૂરિ-(શ્રાક્ષસરપૂર ?)-મહોપાધ્યાयश्रीसत्यशेखरगणि--श्रीसूरसुंदरगणि--श्रीसोमदेवगणिकलंदिकाकुमुदिनीसोमोदय पं०-सोमोदयगणिप्रमुखप्रतिदिनाधिकाधिकोदयमानशिष्यवर्गः ॥ चिरं विजयतां श्रीशांतिनाथचैत्यं कारयिता च ।” આ લેખ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે આ મંદિર શત્રુંજય, ગિરનાર, આબુ, છરાપલ્લી અને ચિત્રકૂટાદિની યાત્રા કરનાર સંઘમુખ્ય સાઇ ધાણપાલે બનાવ્યું હતું. અને તેની પ્રતિષ્ઠા શ્રીસમસુંદરસૂરિએ કરી હતી. આજ જાઉરમાં, જીરાઉલીયા કીકાએ “સાધુનિકૃત્ય” ની પ્રતિ સં. ૧૬૪૩ માં લખી છે. હેની અંતમાં લખ્યું છે કે – “संवत् १६४३ वर्षे अस्त्रनि वदि ४ सोमे श्रीमेवाडदेशे राणाप्रतापसिंहराज्ये श्रीजावरमध्ये जीराउलीया कीका लिखितं"। ઉદેપુરમાં એક જૈન મંદિર છે, કે જહેને 'જાઉરીયાનું મંદિર” કહે છે. આ મંદિર જાઉરથી આવીને વસેલા શા છવા જાવરીયાએ બનાવરાવ્યું હતું અને હેની સં. ૧૭૨૬ માં વિજયપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી, એમ રવિવધનની બનાવેલી તપાગચ્છની પટ્ટાવલીમાં લખ્યું છે. અને તેથી તે “જાઉરીયાનું મંદિર કહેવાય છે. - એકંદર રીતે જાઉર એક પ્રાચીન સ્થાન છે. અગર આ ખડેરેની શેધબેલ કરવામાં આવે, તે ઘણી ઐતિહાસિક સામગ્રી મળી આવવા સંભવ છે. [ ૨૫ ] 2010_05 Page #38 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારીએ આ હકીકત સાંભળી કહ્યું કે-“ખુશીની વાત છે છે કે કુલદીપક પુત્ર થશે.” દિવસે પૂરા થયે પુત્રને જન્મ થયે. જોશીએ જન્મમુહૂર્ત ઉત્તમ હેવાનું કહ્યું. આનંદ ઉત્સવ થઈ રહ્યા અને કુંવરનું નામ નારાજ પાડયું. નારાજ પાંચ વર્ષનો થતાં હેને નિશાળે મૂક્યા. અને તે અનેક વિદ્યામાં પણ કુશળ થયે. એક વખત તે રમત રમતે ઉપાશ્રયમાં ગયા અને શ્રીરત્નશેખરસૂરિને વંદન કર્યું. હારે તે ઉપાશ્રયથી બરાબર જાણીને ૧ આ આચાર્યનો જન્મ સં. ૧૪૫૭માં (મતાન્તરે ૧૪૫૨ માં), દીક્ષા સં. ૧૪૬૩ માં. પંડિતપદ સં. ૧૪૮૩ માં, વાચક પદ સં. ૧૪૯૩ માં. સૂરિપદ સં. ૧૫૦૨ માં અને સ્વર્ગ સં. ૧૫૧૭ના પિષ વદિ ૬. તેમણે શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ (સં.૧૪૯૬ માં ) શ્રાદ્ધવિધિસૂત્ર અને વૃત્તિ, આચારપ્રદી૫ (સં. ૧૫૧૬ માં), અને લઘુક્ષેત્ર સમાસ વિગેરે ઘણું ગ્રન્થો બનાવ્યા છે. વળી શ્રીલક્ષ્મીસાગરસૂરિ અને સોમદેવસૂરિ બનેને સૂરિપદ આપનાર પણ તેઓ જ છે. જિનબિંબો વિગેરેની પ્રતિષ્ઠાએ પણ આમણે ઘણી કરી છે, જહેવી કે-અજમેરની પાસેના ઠારપુરમાં નેમિજિનની, દેલવાડા (ઉદેપુર પાસેના)ના એક મંદિરમાં શત્રુંજય અને ગિરિનાર પર્વતના પની, (જૂઓ, દેવકુલપાટક. પૃ. ૧૧, લેખ નં. ૫) વિગેરે. આ સિવાય બીજી ધાતુની પંચતીર્થીઓની પ્રતિષ્ટાઓ પણ ઘણી કરી છે. જહેમાને માત્ર એકાદ લેખ અહિં આપવો અસ્થાને નહિ ગણાયઃ “सं. १५१३ वर्षे येष्ट शु० ६ बुधे श्रीश्रीमालज्ञातयि व्य०मालदे सुत केल्हा भार्या हर्षु सुत माणिक भार्या माणिकिदे श्रेयसे सुत लषराजादियुतेन श्रीसुमतिनाथबिंब कारितं प्र० तपाश्रीरत्नशेखरसूरिभिः । पत्तनवास्तव्य । श्रीः॥" . (આ લેખવાળી પંચતીથી હાલ માંડલમાં શ્રીવાસુપુજ્યજીના મંદિરમાં છે.) વળી આજ આચાર્યશ્રીના ઉપદેશથી, ઓશવાલવંશીય ખીમા અને હેવી સ્ત્રી બૈરી, તેને પુત્ર સહજ, અને હેની સ્ત્રી સહજલદેવી, તેને પુત્ર [૨૬] 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ થયે, ત્યહારે તે હમેશાં હાં જવા લાગ્યું. ગુરૂને નિત્ય ઉપદેશ સાંભળતાં તેનું વૈરાગ્યવાસિત અંત:કરણ થયું. એટલે સુધી કે-તેણે માતા-પિતા પાસે દીક્ષા લેવાની પણ વિનતિ કરી. માતા પિતાએ હેને સમજાવતાં કહ્યું કે – “વત્સસંયમ પાળવું, એ બહુ કઠિણ કામ છે. માટે તું એ વિચારને તે છેડીજ દે' કુંવરે હાથ જોડી માતપિતાને પિતાને દઢ નિશ્ચય જણાવ્યું. એટલે છેવટે માતા પિતાએ રજા આપી. જુદા જુદા દેશમાં આમંત્રણપત્રો મોકલી દીધાં. અને સર્વ સંઘ સમક્ષ રત્નશેખરસૂરિએ દીક્ષા આપીને, હેનું નામ સુમતિસાધુ પાડ્યું. સુમતિસાધુએ દીક્ષા લઈને આગમને અભ્યાસ કર્યો. વળી પંચાચાર પાલન કરી નિદ્રા-તંદ્રાની અવગણના પણ કરી. તે પછી પાટણના શિવરાજશાહે લક્ષ્મીસાગર સૂરિને વિનતિ કરીને સુમતિસાધુને પંડિત પદ અપાવ્યું. સુમતિસાધુને સૂરિ પદ આપવાનું છે” એવું જાણ થતાં ઈડરગઢ, કે જહાં ભાણુરાજા રાજ્ય કરતા હતા, ત્યહાંના રાજમાન્ય સિંહદત્તા અને પુત્રી પુત્તલી, તેમણે પિતાના કુટુંબ તરફથી “શ્રી શત્રુંજય માહાસ્ય' ગ્રંથની પ્રતિ સં. ૧૫૦૮ માં લખાવી હતી. ( આ પ્રતિ ડક્કન કોલેજ, પૂનાની લાયબ્રેરીમાં, સંગ્રહ ૧૮૯૨ થી ૯૫, નં. ૮૪૪ માં છે.) ૧ આ આચાર્ય સં. ૧૪૬૪ના ભાદરવા વ. ૨ જન્મ, ૧૪૭૦ દીક્ષા, ૧૪૯૬ પન્યાસપદ, ૧૫૦૧ વાચકપદ, ૧૫૦૮ સૂરિપદ, અને ૧૫૧૭માં ગચ્છનાયકપદ આ આચાર્યશ્રીએ, માંડવગઢના શા. વેદાએ કરાવેલા જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. અને તેજ અવસરે શ્રીસુભરત્નને સૂરિપદ આપ્યું હતું. ગિરિપુર ( ડુંગરપુરમાં)માં સા - માલા અને સા સા હે કરાવેલ ૫૧ આંગુલની ધાતુની [૨૭] 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ કોઠારી મહિરાજ અને તેમનાં પત્ની માણેકદેવીના પુત્ર કે ઠારી શ્રીપાલ અને સહજપાલ તથા શ્રીપાલની પત્ની સુહદે, એમણે ધનને લાવે લેવાની ઈચ્છા કરી અને લમીસાગરસૂરિ પાસે જઈને પ્રતિમાની અને બીજાં હજારે જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. અબુદાચલમાં મં, ગદાએ કરાવેલ ધાતુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. વાગડનાં ગિરિપુર (ડુંગરપુર)માં ગભીરાપાર્શ્વનાથનું મંદિર બન્યું હતું, તે પણ આ આચાર્યશ્રીના ઉપદેશથી જ. ધારના રહેવાસી મારવાજ્ઞાતીય સંધવી હર્ષસિંહે ૭ ધડી સુવર્ણ ખરચીને ૧૧ પ્રાસાદ કરાવ્યા હતા, તે પણ લમીસાગરસૂરિના ઉપદેશથી જ, એવી સતે તેમના ઉપદેશથી અનેક મંદિર બન્યાં હતાં, અને પ્રતિષ્ઠાએ પણ ઘણી થઈ હતી. - વળી એમણે દેવગિરિના સં. નગરાજ અને ધનરાજે કરેલા ઉત્સવપૂર્વક શ્રી મને સૂરિપદ આપ્યું હતું. દેવગિરિના સા૦ મહાદેવે કરેલા ઉત્સવ પૂર્વક શ્રી હેમહંસગણિ અને શ્રી સુધાનંદનને વાચકપદ આપ્યું હતું. વળી ગછની અંદર પડેલા વિષવાદને પણ દૂર કરાવી મેળ કરાવ્યો હતો. તેમાં તેમના ઉપદેશથી કુંભલમેરમાં (કુંભલગઢ) સમવસરણાદિ મંદિરે પણ થયાં હતાં. શ્રીલક્ષ્મીસાગરસૂરિએ, સુધાનંદનરિ, રત્નમંડનસૂરિ, શુભરત્નસૂરિ, શ્રીસે જયસૂરિ, શ્રીજિનસેમસૂરિ, જિનહંસસૂરિ, સુમતિસુંદરસૂરિ, સુમતિસાધુસૂરિ, ઇંદ્રનંદિસૂરિ, અને રાજપ્રિયસૂરિ એ દશને આચાર્ય પદવી આપી હતી, એમ ત્રણ પાનાની પટ્ટાવલીમાં લખ્યું છે. હારે શ્રી સોમવિમલે, સં. ૧૬૦૨ને જેઠ મહીનાની તેરસે બનાવેલી ગચ્છનાયકપલવલીસન્માયમાં અગીયાર આચાર્ય બનાવ્યાનું આ પ્રમાણે લખ્યું છે – - “પાટિ લષમીસાગર નાગરસેવી પાય, ખંભનયર ભલીપરિગચ્છમેલ કરિ ગુરૂ રાય; અગ્યાર આચારિજપદ કીધાં સુવિચાર, , , પાટિ કાપ્યા સુમતિ સુમતિસાધુ ગુણધાર. (જૂઓ. ઐતિહાસિક સઝાયમાલા. ભા. ૧, પ• ૪૯), વળી “ગુરૂગુણરત્નાકરકાવ્યમાં ૯ આચાર્ય ગણાવ્યા છે-સુધાનંદસૂરિ, [૨૮] 2010_05 Page #41 -------------------------------------------------------------------------- ________________ વિનતિ કરી. તે પછી આસપાસના સને નેતા. અને મેટા ઉત્સવપૂર્વક સુમતિસાધુને સૂરિપદ આપ્યું. કવિ કહે છે કે – “લક્ષમીસાગર સહિ ગુરૂ એ મહિલંતડે, સીસ શિરોમણિ તાસ, તપગચ્છ મંડન સહિ ગુરૂએ માહલંતડે. પૂરઉ ભવિઅણુ આસ. ૭૯ શુભ રત્નસૂરિ, સમજયરિ, જિનસેમસૂરિ, જિનહંસસરિ, સુમતિસુંદરસૂરિ, સુમતિસાધુસૂરિ, રાજપ્રિયસુરિ અને ઇદ્રનંદિસૂરિ. આ પ્રમાણે ભિન્ન ભિન્ન મત પડવાથી કંઈ વિરોધ આવતું નથી. કેમકે ગુરૂગણુરતનાકર કાવ્ય” બન્યું, તે વખતે નવ આચાર્ય હોય, પટ્ટાવલી લખવા વખતે દશ હોય, જયારે સઝાયના કર્તાએ, લક્ષ્મીસાગરસૂરિની છેલ્લી સ્થિતિને ઉદ્દેશીને અગીયાર ગણાવ્યા હોય, એ બનવા જોગ છે. ૧ આજ હકીકત “ગુરૂગુણરત્નાકરકાવ્ય” ના પૃ. ૪૧, લેક ૫૧પર માં પણ આ પ્રમાણે આપી છે-- " यः प्रौढिमान् भानुनरेशधीसखः श्रीपालसाधुः सुकृतार्जनोन्मुखः । ऊकेशवशेन्दुरियदरस्थितस्तपागणे वेषसमर्पणे रतः ॥ ५१ ॥ स्वीयश्रिया तेन विधाय सूद्धवं यत्पाणिना सूरिपदं प्रदापितम्। श्रीमत्सुमत्यादिमसाधुपण्डितेशितुः सुधीसाधुगुणोच्चयाम्बुधेः ॥ ५२ ॥ (યુમ). " અર્થા-ભાનું નરેશના મિત્ર, સુકૃતાર્જનમાં તત્પર, ઓશવાલવંશમાં ચંદ્ર સમાન અને તપાગચ્છમાં સાધુઓને વેષ આપવામાં પ્રીતિવાળા એવા ઈડરના રહીશ શ્રીપાલે, પિતાની લમીથી ઉત્સવ કરીને સાધુના ગુણમાં સમુદ્ર સમાન, શ્રીસુમતિ સાધુને આચાર્ય પદ આપ્યું. આ આચાર્ય શ્રી વલી નગરમાં મુરિમંત્રની આરાધના કરી હતી. વળ માંડવગઢ, કે હાં ખીલી ગ્યાસઉદીન રાજા રાજ કરતો હતો, હાંના જડશાહ નામના શ્રીમાલ, કે જહેણે ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાશ્વનાથ અને મહાવીર સ્વામી એ પાંચ ભગવાનનાં પાંચ મંદિર બનાવ્યાં હતાં, [ ] 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ સુજન સહુકો સાંભલઉ એ માહલંતડે, પ્રણમઉ બે કર જોડિ; સુમતિસાધુસૂરિ સેવંત એ માહલંતડે, લહઈ સંપદ જેડી. અને “જે શ્રીમાલભૂપાલ” તેમ “લઘુશાલિભદ્રનાં બિરૂદને ધારણ કરતા હતા, રહેણે લાખ ચઉકડ (નાણું) ખરચીને આ આચાર્યશ્રીને પધરાવ્યા હતા. તેમ અગ્યાર શેર સેનું અને બાવીસ શેર રૂપાનાં બે જિનબિંબ કરાવી, અગ્યાર લાખ રૂપિયા ખર્ચ કરી સ્વેટા ઉત્સવપૂર્વક આ આચાર્યશ્રીની પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. સુમતિસાધુસૂરિને જન્મ સં. ૧૪૯૪, દીક્ષા ૧૫૧૧, ગચ્છનાયાસ્પદ ૧૫૧૮, અને સ્વર્ગવાસ (ખમણૂર ગામમાં) ૧૫૫૧ માં થયો હતો. આ જન્માદિસંવત માત્ર મહારી પાસેની તપગચ્છની ૪૧ પાનાની પટ્ટાવલીમાંજ લખેલ છે. [૩૦] 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ ભીમ ચોપાઇ, ( પૃષ્ઠ ૪૯-૬૪), ભીમા શાહ, ડુંગરપુરથી ધુલેવ (કેશરીયાજી) ને સંઘ કાઢ્યો હતો, અને અનેક પ્રકારનાં દાન કર્યા હતાં, તે હકીક્તને બતાવનાર કીર્તિસાગરસૂરિના શિષ્ય સં. ૧૭૪૨ ના ચૈત્ર સુદિ ૧૫ ના દિવસે પુંજપુર નગરમાં, આ રાસ રચે છે. અને હેની સં. ૧૭૪૯ માં ૫૦ કપૂરસાગરના શિષ્ય મેહનસાગર ગણિએ ગડા નગરમાં ભીમના પુત્ર રતનજી વિગેરેની વિદ્યમાન' તામાં લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કર્યો છે. રાસસાર–વાગડ દેશમાં પાંત્રીસસે ધરાનો ધણી જસવં. તસિંઘ હાં રાજ્ય કરતું હતું, તે ગિરિપુર નગરમાં ઘણું ૧ પુંજપુરથી નીકળેલા પરવાળ જેને, પુંજાવતના નામથી ઓળખાય છે. આ પુજાવતાનાં કેટલાંક ઘર ઉદેપુરમાં છે. ૨ રાસનાયક ભીમ, અને હેને ભાઈ સિંધ જો કે આસપુરના રહીશ હતા, છતાં અધવાર તરીકે પણ તેઓ આ ગડા ગ્રામમાં રહેતા હશે, એમ પ્રસ્તુત એપાઈની ૧૨૪મી કડી ઉપરથી જણાય છે, તે કડી આ છે – ધન ગડા ગ્રામ રે ઉતમ જન ઠામે રે; જહાં બે બંધવ છે સરતરૂ રે.” - ૧૨૪ ૩ ગિરિપુર, ડુંગરપુરનું જ બીજું નામ છે. લેખે વિગેરેમાં માં [૩૧] 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવંત શ્રાવકે રહેતા હતા. આ નગર વાગડનું મુખ્ય નગર હાઈ તે વખતે વ્યાપાર રોજગારમાં પુર જાહોજલાલીમા હતું. જહેને એક જન જેટલે તે વિસ્તારહતે. અહિંતે રાજા જસવંતસિંઘ, પિતાની જહાં ગિરિપુર નામ આપેલું છે, ત્યહાં હાં આ ડુંગરપુર જ સમજવાનું છે. કેમકે ગિરિ એ ડુંગરના જ અર્થને કહેવાવાળો શબ્દ છે. (ગિરિ-ડુંગરપુર ડુંગપુર). અહિં જૈન ઇતિહાસમાં ઉલ્લેખવા યોગ્ય જે જે કાર્યો બન્યાં છે, હેમાંના કેટલાંક આ પણ છે –ગુરુગુણરત્નાકરકાવ્ય) ય૦ વિ૦ ગ્રં૦ માં છપાયેલ) ના પૃ. ૩૨ માં લખ્યું છે – " प्रासादसौधर्द्धिविधूतताविषच्छायाभरे श्रीगिरिपूर्वके पुरे श्रीसोमदासावनिजानिमन्त्रिणा धर्मिष्ठधुर्येण च साहलखाधुना ॥३॥ खाक्षिक्षमामानमणारुपित्तला निर्मापिता या जिनमूर्तिरुज्ज्वला । तस्याः परस्या अपि बिम्बसन्ततेश्चके प्रतिष्ठा प्रथमं महेन यैः ॥४॥ (યુમમ) અર્થાત–મંદિર અને મહેલેથી હરાવેલ છે સ્વર્ગ જહેશે, એવા ગિરિપર (ડુંગરપુર) નગરમાં, સોમદાસ સજાના મંત્રિ સાલ સાધુએ, પિત્તલની ૧૨૦ આંગુલ પ્રમાણુની મૂર્તિ બનાવી અને હેની તથા બીજી પ્રતિમાની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. - ડુંગરપુરથી લગભગ ત્રણ ગાઉ ઉપર આવેલ આંતરી ગામના શ્રીશાતિનાથના મંદિરમાં ૪૯ કેને એક લેખ, કે જે સં. ૧૫ર૫ ના વૈશાખ વ, ૧૦ ગુરૂવારે લખાએલો છે, (આ લેખ રાયબહાદુર પં. ગૌરીશંકર હીરાચંદ એઝાઝ દ્વારા પ્રાપ્ત થયા છે,) તેની અંદર લખ્યું છે - “સાહમિજસાપુરષ સચિવોત્તરશ્ચતુદ્ધિમાન છે चैत्योद्धारमकारयद् गिरिपुरे श्रीपार्श्वनाथप्रभोः " ॥२८॥ અર્થાત–-ચારબુદ્ધિના ધણું મંત્રી સાર્લે, ગિરિપુર(ડુંગરપુર)માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરને ઉદ્ધાર કરાવ્યો. ઉદયપુરના, શ્રી ઋષદેવભગવાનના મંદિર (દિલ્લી દરવાજા પાસેના માં એક ધાતુની મૂર્તિ છે, તે ઉપર પણ લખ્યું છે -- [૩૨] 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ અઢારે વરણની પ્રજા ઉપર એક સરખે પ્રેમ રાખતા. બરાબર નીતિથી રાજ્ય ચલાવતે, અને તેથી હેની સર્વ દેશમાં કીર્તિ ફેલાઈ હતી. રાજા જસવંતસિંઘને, વીરપુરી નામની પટરાણી હતી. તેમ પ્રધાન, મંત્રી, કારકુન, અને હાથી-ઘોડા વિગેરે રાજ્યસામષ્ટિ પણે હેને હાં ઘણુંહતી. રાજા, જે પાંત્રીસ ગામે ધણીહત, હેમાંનાં મુખ્ય આ હતાં–સાગલપુર, કેટ, સાબલે અને આસપુર વિગેરે. આ આસપુરમાં પરગટ્ટમલ્લ પરવાળ વંશને ઉદેકરણ જિgિ શ્રી ગ્રાના સા સા કારિતે” અર્થાત્ સાહે ડુંગરપુરમાં : બિંબ કરાવ્યું છે. વળી આ ગિરિપુર (ડુંગરપુર)માં સં. ૧૬૬૦ ના આસો સુદિ ૧૫ ના દિવસે, સહસમલ્લ રાઉલના પુત્ર કર્મસિંહના પ્રધાન ગાંધી સિંધના પુત્ર જોગીદાસને માટે શુકનદીપિકા બનાવ્યાનું, તે પુસ્તકની અંતમાં લખ્યું છે, વિમલરંગમુનિના શિષ્ય કુશલકલ મુનિએ, સં. ૧૬૫૪ના કાર્તિક વદિ ૭ ગુરૂવારે, અહિં “ચઉસરણની પ્રતિ લખી છે, જૂએ હેની અંતનો ભાગ – ___"संवत् १६५४ वर्षे कातीक वदि ७ गुरौ श्रीगिरपुरे लिखतं लब्धिकल्लोलमुनिना । श्रीमद खरतरगच्छाधिराजभट्टारिकजिनमाणिक्यसूरिपट्टालंकारकजुगप्रधान...श्रीजिनचंद्रसूरिगुरुणामादेशेन राउलश्रीसहस्समल्लसानिध्येन विमलरंगमुनिशिष्य कुशलकल्लोलमुनि पंडि० लब्धिकल्लोलमुनिप्रमुखचतुर्मासी चक्रे श्री डुंगरपुरे ॥ श्रीश्रेयांसजिनालये। ૧ આસપુર, ડુંગરપુરથી આઠ ગાઉ દૂર છે. તે ૨ પરગમઉં, એ પરવાળ જ્ઞાતિનું બિરૂદ છે. જુઓ વિમલપ્રબંધ (મણિલાલ બકેરભાઈ વ્યાસ સંશોધિત) પૃ. ૩૩૫ માં લખ્યું છે – [૩૩] 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ શાહ રહેતે હતે. અને હેને રૂપવતી અંબૂ નામની પત્ની હતી. આ અંબૂની કુક્ષિથી રાસનાયક ભીમ (ભીમાશાહ)ને જન્મ થયે હતું. આ ભીમ છત્રીસ રાજકુલમાં સુપ્રસિદ્ધ ચહુઆણુકુલમાં ઉત્પન્ન થયેલ ઠાકોર અમરસિંઘને પ્રધાન હતું. ભીમને સિંઘ નામને એક ભાઈ હતું. બન્ને બંધુઓ એક સરખા દાનશૂર હતા. વખતે વખત સંઘ કાઢતા, સ્વામિવાત્સલ્ય કરતા, દુખી-દરદીઓની સારવાર કરતા અને સાધુસંતોની સેવા પણ કરતા. ભીમ અને ઠાકોર, બનેની વચમાં બહુ પ્રેમ હતો. ઠાકરને અજબસિંઘ નામને કુંવર હતે. એક વખત કપૂરકુલમંડણ ભીમે પોતાના ભાઈ સાથે વિચાર કર્યો કે- આપણે કંઈ વિશેષ ઉત્તમ કાર્ય કરવું જોઈએ.” પછી બન્ને ભાઈઓએ મળીને ઠરાવ કર્યો કે-આપણે ધુળેવ (કેશરી આજી)ને સંઘ કાઢીએ, અને દે દેકાર (આપ આપ) કરીએ. ત્યારપછી ચૈત્ર સુદિ ૫ ના દિવસે સંઘે પ્રસ્થાન કર્યું. સારા શુકન પૂર્વક સંઘ રવાના થયે. પ્રથમ પ્રયાણે સંઘ સાબલા ગામમાં આવ્યું. ભીમે પ્રથમથી ગામેગામ કંકેતરીઓ મોકલાવી હતી, તેથી ઘણા લેકે સંઘમાં એકઠા થયા હતા. સંઘમાં વાજિત્રેના નાદ થવા લાગ્યા. કેઈ પાલખીમાં ચડતા, તે કઈ ઘેડેસ્વાર થતા. મ્હારે સમ્યત્વધારી ચતુર શ્રાવકે પગે ચાલતા. ખરેખર, આવી રીતે સંઘ કાઢીને જે પિતાની લક્ષ્મીને સદુપયોગ કરે છે, તેઓ અનેકશ: ધન્યવાદને પાત્ર છે. કવિ કહે છે – “રણિ રાઉલિ સુરા સદા દેવી અંબાવિ પ્રમાણ પરૂઆડ પરગટ્ટામલ મરણિ સૂંક માંણ.” ૪૧ અર્થાત-રણ અને રાજદરબારમાં હમેશાં શૂર અને અંબાદેવી જહેને પ્રમાણ છે (જોની કુલદેવી અંબાદેવી છે) એવા પરગટ્ટમલ્લ પિરવાડ મરણે પણ ટેક મૂકતા નથી. આવી જ રીતે ઓશવાલ જ્ઞાતિનું પણ અરડકમલ” એવું બિરૂદ છે. [૩૪] 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ પૂરવ પુન્યથી પામી લષમી અતિ ઉદાર પાંમી નિં ષરચિ નહી ધીગ તિણરે અવતાર.” ૬૭ એવી રીતે આનંદ કરતે કરતે સંઘ, ઉલટભેર ધુલેવજી (કેશરીયાજી) જઈ શ્રીજિનેશ્વરને ભેટ્યો. ત્યારપછી ભીમ શ્રીસંઘ સાથે વિધિપૂર્વક શ્રીષભદેવ ભગવાનની અનેક પ્રકારનાં પુષ્પ, કેશર, ચંદન વિગેરે ઉત્તમોત્તમ વસ્તુઓથી પૂજા કરી. પૂજા કરીને મંડપમાં આવી ગુરૂ અને સંઘની સાથે જિનેશ્વરની સ્તુતિ કરી. અને ત્યારપછી ભીમે, મેટા આડંબર સાથે મંદિર ઉપર વજા પણ ચઢાવી. તેમ જિનેશ્વરની હેટા ઉલ્લાસ પૂર્વક આંગી પણ રચાવી. એ પ્રમાણે શુભભાવથી બાષભદેવની પૂજા કરીને ભીમે ત્યહાં એકઠા થયેલા તમામ સંઘ અને ગામને જમવા નેતર્યું. ઉત્તમોત્તમ ભેજનવડે દરેકને જમાડ્યા અને યાચકોને દાન પણ આપ્યું. ચૈત્રીપૂનિમના દિવસે પ્રાત:કાલમાં ભીમના ઉતારે અનેક પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. તેની પાસે આવતા તમામ વાચકોનું દરિદ્ર દૂર કરી ભીમે બધાઓને સંતુષ્ટ કર્યો. ëણે આ પ્રસંગે એટલું બધું દાન આપ્યું, કે જહેથી કરીને હેની અને હેના પૂર્વજોની મુક્તકંઠે લેકે કીર્તિ કરવા લાગ્યા-ગુણ ગાવા લાગ્યા. તે પછી સંઘે અહીંથી પિતાના નગર તરફ આવવા પ્રસ્થાન કર્યું. નગરમાં પ્રવેશ કરતાં નગરજનોએ આડંબરથી સામૈયું કર્યું. સ્ત્રીઓએ સંઘવીને વધાવી લીધો. ઘેર આવ્યા પછી પણ સંઘવી ભીમાશાહે અનેક પ્રકારનાં દાન કર્યો, તેમ આવેલા સ્વજનેને શીખ આપીને પોતાના કુલની ઉત્તમ રીતિને જાળવી રાખી. કેમકે કહ્યું છે કે – “એકહજ સૂરજ અજૂઆલુ કરે એક સપૂત્ર જે કુલ ઉધરે. ૯ એક નરની બહું આસા કરિ એક નર આગલ હાથજ ધરે, એક સુંપૂત્ર પિષિ દિનરાત એક પરાઈ કરે નજ તાત.” ૧૦૦ ભીમ, ખરેખર હેના કુલમાં એક એવો દી જાગે કે જહેણે પિતાના કુલને દીપાવ્યું. [૩૫] 2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ અન્તમાં કવિ જગતમાં આ સાત પ્રકારના પુરૂષોની દુપ્રાપ્તિ બતાવે છે – સાત પુરૂષ જગદેહલા મીલઈ ધન પરચઈનિ ધર્મ સાંભલે. ૧૦૫ પર નરમૈં કરતો ઉપગાર અવગુણ બેલિં નહી લગાર; સીઅલ સદા પાલેઈ મન પર સાતે ક્ષેત્રે ધન વાવરે. ૧૦૬ દેવ ગુરૂ ઉપર આં રાગ તે નરગુપમેં બહુ ભાગ,” - આ સાતે ગુણે ભીમમાં હતા, એમ જણાવતાં કહે છે – એ સાતે ગુણ ભીમડમાંહીં દીઠે સહનૈ આર્વે દાય.” ૧૦૭ ભીમને બે િઅને ત્રણ પુત્ર હતા. સ્ત્રિોનાં નામ ૧ રંભા ૨ સુજાણુદે હતાં. જ્યારે પુત્રોનાં નામ ૧ 2ષભદાસ ૨ વલભદાસ અને ૩ રતનજી હતાં. ભીમના ભાઈ સિંઘ ને હરબાઈ નામની સ્ત્રી હતી, કે જે સુખમલની પુત્રી થતી હતી. - ભીમ અને હેને ભાઈ સિંઘ બને અવારનવાર અનેક પ્રકારનાં દાન કરતા, ઉત્થાપન કરેલી મૂતિને સ્થાપવતા, યાચકેને સંતુષ્ટ કરતા અને સંઘ પણ જમાડતા. અને હેના લીધે યાચકેએ પણ ભીમને ઘણે યશ વિસ્તાર્યો હતે. [૩૬] 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ ST 'til ); kht - એમાહહલચાનો રાસ. ( પૃષ્ઠ ૬૫-૭૫) - મહમ્મદ બેગડાના વખતમાં પડેલા દુષ્કાળ સમયે, હડાળાના ખેમા શેઠે એક વર્ષ સુધી મફત અન્ન પૂરું પાડીને વાણિઓની શાહ પદવીને કાયમ રાખી હતી, એજ આ રાસનો વિષય છે, સં. ૧૭૪૧ ના માગશર સુદિ ૧૫ ગુરૂવારે ઉનાઉ (ઉનાવા) નગરમાં પં. હીરરત્નના શિષ્ય શ્રીલક્ષ્મીરને કવિએ આ રાસ રચ્યો છે, અને તેની સં. ૧૮૯૮ માં લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કર્યો છે. રાસસાર–ગુજરાત દેશમાં પાવાગઢની તળેટીમાં વસેલા ચાંપાનેર શહેરમાં એક વખતે અઢારે વર્ણના લોકો વસતા હતા. (૧) મીરાતે સીકંદરીના પૃ. ૪૭૯ માં “મહમદબેગડા”ને સમય ઈ. સ૧૪૪૫ થી ૧૫૧૧ (વિ. સં. ૧૫૨ થી ૧૫૬૮) સુધીને જ બતાવવામાં આવ્યો છે. આ બેગડે તે જ, કે જહેણે ચાંપાનેરને કિલ્લે તે શો હતો. (૨) ચાંપાનેર એ ગુજરાતના ઐતિહાસિક સ્થાને પૈકીનું એક સ્થાન છે. ચૌહાણ રાજા હમ્મીરના દેહાત પછી થયેલ રામદેવે, ચાંપાનેરને પિતાની રાજધાની બનાવ્યું હતું. વિ. સં. ૧૫૪૧ માં સુલતાન મહમ્મદબેગડાએ ચાંપાનેરના કિલ્લા ઉપર ચઢાઈ કરી હતી. આની હામે તે જયસિંહદેવે લડાઈ કરી હતી, કે જે જયસિંહદેવ ( પતાઈ રાવલ' ના નામથી પ્રસિદ્ધ હતો, અને જે આચાર્ય સેમદેવસૂરિના વચનને માન આપતો હતો. છેવટે જયસિંહદેવા પિતાના પ્રધાન ડુંગરસી સહિત માર્યો ગયો હતો. (જૂઓ, ટંડરાજસ્થાન, ૫૦ ગૌરીશંકર હીરાચંદ ઝા સંપાદિત, પૃ. ૪૦૬) [૩૭] 2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ અને જેણે પાતાના ભુજમળ ધણી પૃથ્વી મેળવી હતી, એવા મહમ્મદબેગડી šાં રાજ્ય કરતા હતા. સત્તર હજાર ગુજરના તે ધણી હતા. સવાલાખ ઉત્તમ ઘેાડા, દશ હજાર હાથી, સીત્તેર ખાન, મહાતેર ઉમરાવ અને બીજા ઘણા રાવરાણા હૈની તાબેદારી કરતા હતા. આ નગરમાં ચાંપસી મ્હેતા નગરશેઠ તરીકે સુપ્રસિદ્ધ હતા. એક દિવસ શેઠે મહાજનની સાથે દરબારમાં જતા હતા, હૈવામાં રસ્તામાં સાદુલખાન નામે ઉમરાવ મળ્યો, પછી ખાન અને શેઠ અને સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં અભભાટ એટેલે દેખ્યા. ભાટે ઉડીને ખાનને “ખાગ ત્યાગ્ય નિકલક પ્રધાન” ( ખડ્ગ-શાય અને ત્યાગ—દાનમાં નિષ્કલક ) એવુ બિરૂદ કર્યું. અને ત્હારપછી મહાજન સ્હામે હાથ ધરીને હેમનાં પણ બિરૂદો કહેવા લાગ્યા: જૈન ઇતિહાસને માટે પણ આ એક ગણવા લાયક જ સ્થાન છે, કેમકે અહિંના ગઢ ઉપર જિનપ્રસાદેા હૈાવાનુ આ રાસમાં પણ જણાવ્યું છેઃ£ મેઢા શ્રીજિનતણા પ્રસાદ સરગ સરીશું' માંડે વાદ. ’ ૨ આવીજ રીતે મુનિરાજ શ્રીશીવેજયજીએ સ. ૧૭૪૬ માં બનાવેલી તીમાળામાં પણ લખ્યું છેઃ— }) ' 'પાનેર નૈમિજિણઢ મહાકાલી દેવી મુષકદ અર્થાત્ તેમના સમયમાં પણ નૈમિજિનનુ મંદિર હોવાનુ જણાવ્યું છે. આટલા ટુંક સમયમાં પણ અત્યારે, આ સ્થાનમાં શ્વેતામ્બર જૈનાને માટે કંઇપણ ચિહ્ન રહ્યું નથી, એ ખેદના વિષય છે. આમાં કાણુ, શ્વેતામ્બર જેનેાની બેદરકારી સિવાય ખીજું શું કહી શકાય ? આ ચાંપાનેર અને તેના ગઢ ઉપર છેવટ લગભગ અઢારમી સદીના અંત સુધી જેને યાત્રા માટે જતા હતા, હેનાં પ્રમાણા મળે છે. હેમકે આચાર્ય વિદ્યાસાગરસૂરિના શિષ્ય શ્રીઉદયસાગરસૂરિએ અહિં'ની યાત્રા કર્યાંનું, સહુજસુદરવાચકના શિષ્ય નિત્યલાણે, પોતાના સં. ૧૯૯૮ ના પાશ દશમને રવિવારે બનાવેલા ‘ વિદ્યાસાગર રાસ ' માં લખ્યું છે. > ( જૂઓ, ઐતિહાસિક રાસ સંગ્રહ, ભા૦ ૩ જો ) [ ૩૮ ] 2010_05 Page #51 -------------------------------------------------------------------------- ________________ બરદ કહે દકાલ દેહથ રાયે બંધ છેડણ સમરથ; રાયે થાપના ચારજ રૂપ જ જીવદયા પ્રતિ ભૂપ.” ૧૧ આ ઉપરાન્ત કરણીમાં ‘કુબેર” અને મહેટા હાથવાળા “જગહૂને અવતાર.” વિગેરે ઘણાં બિરૂદ કહ્યાં. આ બધું ખાને બરાબર સાંભળ્યું. હેણે સુલતાન પાસે જઈને કહ્યું: “ભિખારી ભાટની જાત આપને આપેલ ગરાસ ખાય છે. અને કીર્તિ તે વાણિયાઓની કરે છે.” પાદશાહે ભાટને બેલાવરાવ્યા. આથી જે કે ખાન તે ખુશી થયે, પરંતુ તેમની સાથે ગયેલ ચાંપશી મહેતા દિલગીર થયા. ભાટ આવતાની સાથે જ એક ઉપર એક કવિતા બેલવા લાગે. પાદશાહે કહ્યું:-“હમે બકાલનાં વખાણ કેમ કરે છે ?” બંબ કહે છે – કહે બંબ હમ બરદજ દીસે તે ઉનકે બહુને કિયે.” અર્થાત્ “એમના વડવાઓએ જે કર્યું છે, તેનાં બિરૂદ હું કહું છું. “દકાલ દેહથ” એવું જે કહું છું, તે બિરૂદ જગડુથી પ્રાપ્ત થયું છે. હેમણે પરેતરે”(સં. ૧૩૧૫ ને) દુકાળ પડતાં રાવ, રાણું, રંક, જતિ, સતી વિગેરે ઘણા બચાવ્યા છે. “પરેતરાકાળે, પછી સમ ખાધા કે-હવે હું ફરી પૃથ્વી પર નહિં આવું” (અર્થાત્ એ માટે દુષ્કાળ ફરીને પડ્યો નથી.) ભાટની વાત સાંભળીને પાદશાહના મનમાં ધ ચઢ્યો. એટલું જ નહિં પરંતુ તેણે વિરૂદ્ધતા પણ ધારણ કરી. સભા બરખાસ્ત થયા પછી બાદશાહ ઇદ્રમહેલમાં ગયે. શેઠે પેલા ભાટ (કવિ)ને કહ્યું કે – “હોટાઓ સ્વામે વાદ કરીએ નહિં. એમાં તે હાર્યા તેઓ હાણ છે, અને જીત્યા તેએ હાણ છે.” [ ૩૯] 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાટે કહ્યું –‘કરી પરમેશ્વર કેપે, તોપણ હારે બેલેલે બેલ ઉથાપવાન–પાછે ફેરવવાને નથી. એ તે “કાયર ષડગ મેં કીપણુવચન કાચબ કેટ નિધાન; જ્ઞાની દાન ભટવચન્ન એ ગજાંત સમાન.” ૨૫ અટલાં વાનાં બહાર નીકળવાં કઠિણ, પરતુ એકવાર બહાર નીકળ્યાં, તે પછી તે ફરી પાછાં પેસેજ નહિ.” શેઠ ચુપ થઈ ગયા. ભાટે વળી કહ્યું કે –“લે, રાઈ અને કવિતા એની કીંમત કહી શકાય નહિં. દાતા દાન કરતી વખતે જહેમ પાત્ર કુપાત્ર જેત નથી, તેમ ભાટ બોલતી વખતે “આ ફલાણે સાંભળશે” એ પણ જેતિ નથી. મરણ અમે તૃણસમાન ગણુએ છીએ.” શેઠે કવિને કહ્યું કે-“હમે ફિકર રાખશે નહિં. પાદશાહ જે મેં માગશે, તે આપીશું.” આ પછી કેટલેક વખત વીતી ગયે. અને માઠું વર્ષ આવ્યું. વરસાદ વરસ્ય નહિં. અને તેથી અન્નવિના લકે હેરાન થવા લાગ્યા. બાપ, બેટાને જોઈ ન શકે, અને ભાઈ ભાઈને જોઈ ન શકે. પાદશાહે ઠેકાણે ઠેકાણે ભૂખથી દુર્બળ થયેલાં અને વ્હાં હાં પોકાર કરતાં માણસોને દેખ્યાં. હાર પછી પાદશાહે દીવાનના મુખથી દુષ્કાલ સંબંધી બધી હકીકત જાણી લઈને પેલા બંબ ભાટને બોલાવ્યો. અને બંબને કહ્યું – “ હેમે વાણિઆઓની લડાઈમાં જે વિરૂદ બેલતા હતા, હેનું હવે પ્રકટ પારખું બતાવે. વાણિયા જે લોકોને અન્ન આપે, તે તે હેમનું બિરૂદ ખરૂં. નહિ તો તે હું ગવરાવનાર અને બેટું ગાનાર બન્ને ગુન્હેગાર છે.” ભાટ ઉઠીને શેઠ પાસે આવ્યું. અને મહાજન મેળવીને વાણિઆઓને બિરૂદાવવા માંડ્યા – સીત હરણ રાવણ મરણ કુંભકરણ ભડ અંત; [૪૦]. 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ એતા જો આગે હુવા વિષ્ણુ મેંતા મતવંત. લિએ દીએ લેષે કરી લાખ કાટ ધન ધાર; વણીક સમા કા અવર નહી ભરણુ ભ્રૂપ ભંડાર વિસ વસાયલ વાંણિએ જુએ તે નામ કહાઇ; * * * ? * - ગુણુ સમરથ ગુંડારથી સાહમાંહિ સમરથ; વધે નીપાયા વાંણિયા સે કાજે સમરથ. * ૫૩ વળી ભાટે કહ્યું:——“ તમારાં બિર્દ માટે માદશાહુ સાથે હાડ પડી છે. મદશાહ કહે છે કે ગમે તેા મહાજન અન્નદાન દઈને પાતાનું ખિત્તુ ખરૂ કરી ખતાવે, અથવા એ બિરૂદને છેડી દે. 39 2010_05 ૫૦ 77 મહાજનની સલાહ લઈને ભાટ માદશાહ પાસે ગયા, અને એક મહીનાની મુદત માગીને કહ્યું કે કાંતા મહીનામાં મહાજન અન્નદાન આપવાના ઠરાવ ઉપર આવશે. અથવા તા પેાતાનું ખિદ છેડી દેશે. ૫૧ પર : ખાદશાહે તે વાત કબૂલ રાખી. હવે શું કરવું ? ’ તેના વિ ચાર કરવા ન્હાના મ્હોટા, મહાજનના દરેક માણસા એકઠા થયા:‘નાંના મેટા મત ગણા માજન સહુ સમાંન’ ચાંપશી મ્હેતા અને તેમના ભાઇ કશી, કલ્યાણુ, કમલશી, વેમલસી, નેણશી, પ્રતાપ, પદમસી, જગસી, સમરસી, અમરસી, ધસી, રૂપસી, રાજસી, તેજસી, વમાન, વીરદાસ, કેશવદ્યા- . સ, પ્રેમજી, રવજી, વીરજી, ઉગ્રસેન, નાગજી, પ્રાગજી, ગેર્શાવ્ દજી, નાનજી, કાનજી, અમીચંદ, ઉત્તમદાસ, માનજી, માણેકચ, લાલજી અને લક્ષ્મીચન્દ્વ વિગેરે મહાજન એકઠું થયું. ચાંપસી મ્હેતાએ કહ્યું કે— એક દિવસ અન્ન આપવાનુ હું માથે લઉં છું.’ ખીજા ચાર જણે મળીને એક દિવસ માથે લીધેા. એકદર સર્વના દિવસા મેળવતાં ચાર મહીના થયા. હવે બાકી રહેલા આઠ મહીનાના [ ૪૧ ] Page #54 -------------------------------------------------------------------------- ________________ અંબસ્ત કરવા માટે પાટણ જવા નીકળ્યા. ચાંપસી મહેતે, સારંગ મહેતે, તે શાહ વિગેરે મહાજનના આગેવાનોએ રથ જોડીને પ્રયાણ કર્યું. પાટણની નજીક આવતાં પાટણનું મહાજન હામે આવ્યું અને પાટણના મહાજને બે મહીના માથે લીધા. ટીપમાટે નીકળેલું ડેપ્યુટેશન પાટણથી વૈરાટ (ધોળકા) ગયું. હાંના મહાજને દશ દિવસ લખ્યા. આ પ્રમાણે કરતાં વીસ દિવસ નિકળી ગયા. હવે માત્ર દશ દિવસમાં બધું કામ પતાવીને ચાંપાનેર જવું જોઈએ, જે તેમ નહિં થાય, તે ભાટ આપઘાત કરીને મરી જશે, એવી શેઠને ચિંતા થઈ. ખેર, ધોળકેથી ધંધૂકે જવા નીકળ્યા. રસ્તામાં હડાળા ગામ આવ્યું. હડાળાના રહીશ ખેમાદેદરાણુને ખબર પડી કે ચાંપાનેરનું મહાજન ભાગેળે થઈને જાય છે. એટલે એમે સ્ટ હામે ગયે. અને સાંપશી શેઠની પાસે જઈને મારી માગણી સ્વીકારે, હારી માગણી સ્વીકારે.” એમ વિનતિ કરવા લાગ્યું. ખેમાનાં મેલાં ઘેલાં કપડાં અને અત્યન્ત નમ્રતા ભરેલું બોલવું સાંભળીને ચાંપશી શેઠને લાગ્યું કે “આ વળી ભૂખ્યાને ઘરે ઉપવાસી” આવે છે. હવે ધનની કેટલી જરૂર છે, તે એ જાણતો નથી ને ઉલટેએ હારી પાસે માગવા આવે છે.” ચાંપસી શેઠે કહ્યું કેઅવસર જોઈને માગવું હોય તે માગે.” એમાએ કહ્યું હારે ઘરે (૧) હડાળા, નામનાં બે ગામ છે. એક રાજકેટથી ઇશાનમાં ૫ ગાઉ ઉપર, અને બીજું ઘોળકેથી ધંધૂકે જતાં લગભગ બારગાઉ ઉપર–પ્રસ્તુતમાં આ બીજું હાળા લેવાનું છે. અહિથી એક તામ્રપત્ર પણ મળી આવેલ છે કે જે શ૦ સં૦ ૮૩૬ (વિ સં૦ ૯૭૧, ઇ. સ. ૯૧૪) પણ સુદિ ૪ને લખેલ છે, આ તામ્રપત્ર અહિં ચાવડાઓ સજ્ય કરતા હતા, એ વાતને પુરવાર કરે છે. વળી આ હડાળા તેજ છે કે- હાંથી વસ્તુપાલને ધનની પ્રાપ્તિ થઈ હતી. આથી એ સિદ્ધ થાય છે કે આ હાળા પ્રાચીન ઐતિહાસિક ગામ પૈકીનું એક ગામ છે. [૪૨] 2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ છાશ પીને જાએ, એટલુંજ હું માનું છું. ખેમાની વિનતિ સ્વીકારીને મહાજન તેને હાં ગયું. એમાએ પિતાના ગામના સંઘને પણ નેતરું દીધું. ને દરેકને સાકરને શીરે કરીને જમાડયા. પછીથી એમાએ મહાજનને નિકળવાનું કારણ પૂછયું. ચાંપશી શેઠે ખરડા નીચે ખેમાદેદરાણુનું નામ લખીને બરડે ખેમાના હાથમાં આપ્યા. પિતાનું નામ વાંચીને પ્રેમે રાજી થયે. ને કહ્યું કે-“હું હારા પિતાને પૂછીને આપને જવાબ આપું.” એમાએ પોતાના પિતા પાસે જઈને સર્વ હકીકત કહી ઘરડા દેદરાણીએ કહ્યું કે એમાધન કેદની સાથે ગયું નથી ને કેઈની સાથે જવાનું નથી, માટે અવસર જાળવે તે મરદ છે.”પિતાની અનુમતિ મેળવીને ખેમે મહાજન પાસે આવ્યું. સર્વની સમક્ષ હાથ જોડીને તેણે કહ્યું કે-હને ત્રણસેંસાઠ (૩૬૦ ) દિવસ આપે.” સર્વ ચકિત થઈ ગયા. ચાંપસી શેઠે કહ્યું કે- ખેમા શેઠ ! લગાર વિચાર કરીને બેલે. ઘણું કરવું હેય, તે પણ થોડું કહીએ.” ખેમાએ કહ્યું કે–મહું થોડું જ કહ્યું છે. કૃપા કરીને મને ૩૬૦ દિવસ આપો.” મહાજન ખુશી થયું. ને એમાને, મેંલાં જાડાં કપડાં બદલીને સારાં કપડાં પહેરવા કહ્યું. એમાએ કહ્યું કે-“કપડાં બદલીશ નહિં. હું શાલ દશાલાને ઓળખતે નથી. અને શહેરની વાત હું કંઇ જાણતો નથી. તે ગામડીઓ વાણુઓ છું” ચાંપશી શેઠે કહ્યું-શેઠ તે તમે, અને અમે સર્વ તમારા ગુમાતા.” મહાજને ખેમાને પાલખીમાં બેસાડીને પોતાની સાથે લીછે. અને સર્વ જણ ચાંપાનેર પાછા આવ્યા. ચાંપશી શેઠ અને મહાજન, બેમાને લઈને પાદશાહ પાસે ગયું. અને વિનતિ કરી કે આ શેઠ ત્રણ સાઠ દિવસ અન્ન આપશે.” ( મેલાં જાડાં કપડાંવાળા માણસ પાસે આટલું બધું ધન, અને તે પણ મફત વાપરવા હોંશ, એ જોઇને બાદશાહ આશ્ચર્ય પાપે. હેણે ખેમાને પૂછ્યું:–“હમારે ઘેર કેટલાં ગામ છે?” બા [ ૩] 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ દશાહે ગામનાં નામ પૂછતાં એમાએ પળ અને પાલી એ બે બાદશાહની આગળ મૂકી કહ્યું કે–આ પળી ભરીને આવું છું અને પાલી ભરીને લઉં છું.' સુલતાન ખુશી થયે. અને એમા તથા મહાજનને વિશેષ બિરૂદ (પદવી) આપ્યાં. “એક શાહ વાણિઓ અને બીજો શાહ બાદશાહ” એ કહેવત બરાબર ચાલતી રહી, - આ પછી ખેમાશાહે શત્રુંજયની યાત્રા કરી. અને છેવટે ચારિત્ર સ્વીકારીને સ્વર્ગસુખના ભાગી થયા. [૪૪] 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ ચર્ચભૂગુિરૂ બારમાસ. (૫૪ ૭૬-૮૦) પાર્ધચંદ્રગચ્છમાં થયેલ જયચંદ્ર ગણિએ સમરચંદ્રની પાટે થયેલ શ્રીરાયચંદ્રસૂરિના ગુણકીર્તનરૂપે આ બાર માસ બનાવ્યા છે. અને હેની અમદાવાદમાં કુંવરજીએ લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કર્યા છે. સાર–પ્રારંભની નવ કહીમાં કવિએ રાયચંદ્રસૂરિના માતાપિતા અને બહેનનાં નામ આપવા સાથ, રાયચંદ્રને સમરચંદ્રસૂરિ પાસે દીક્ષા લેવાની ભાવના થઈ એ બતાવ્યું છે. રાયચંદ્રના પિતાનું નામ જાવડછ હતું, અને માતાનું નામ કમલાદેવી. રાયચંદ્રને હારે સમારચંદ્રસૂરિ પાસે દીક્ષા લેવાને વિચાર થા, હારે હેની બહેન સંપૂરાએ કહ્યું – બહનિ સંપૂરાં વીનવઈ સુખ અનેક સંસારિ, બાર માસ નિતુ ભેગવઉ નવનવ ઉચ્છવ સાર.” આ પછી અશાડ મહીનાથી શરૂ કરી પ્રત્યેક મહીનાની એક એક ઢાલ અને એક દહ આપે છે. હાલમાં હતુઓનું વર્ણન છે, હારે દહામાં અધ્યાત્મિક રીતિએ તે વાતને ઘટાવી છે. છેવટે બહેનની અનુમતિ મેળવીને રાયચંદ્ર સમચંદ્રસુરિ પાસે દિક્ષા લીધી છે, તે પછી યેગ્યતા પ્રાપ્ત થયે ગુરૂએ તેમને ગ૭પતિની પદવી આપી છે. ૧ જયચંદ્રગણિને માટે વિશેષ હકીકત જૂઓ “સંક્ષિપસાર” પૃ. ૧૧ [૪૫] 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ અનિક 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ / '" tithi N. ऐ नमः कविगुणविजयविरचित कोचरव्यवहारिरास. પતિ કનકવિજય તણ પ્રેમિં પ્રણમી પાય; કવિ ગુણવિજય કહઈ મુદા મુઝનિ હરષ ન માય. ઊલટ અતિઘણા ઊપનઉ સુણ સહુ નરનાર; રાસ રચઉં કચરતણુઉ કરૂણનઈ અધિકારિ. વિશ્વાનંદી બ્રહ્મધ કવિજનકેરી માય; બ્રહ્મા વાગીસરી નવરંગી નિરમાય. ચંદકિરણ પરિ ચાહીઈ અદભુત ઉજજલ અંગ; જાચઉ જેહનઈ હંસલ વાહન વિમલ વિહંગ. તે સરસતિ સમરી કરી સદગુરૂનઈ આધારિત ગુણ ગાઉં કેચર તણ કીધી જેણુ અમારિ. તપગપતિ મૈતમ અવતાર સુમતિસાધુ શુભમતિ દાતાર, વાસન ગુણમણિ કેરઉં હાટ નૃપતિ નમઈ ચઉપનામઈ પાટિ. ૬ ઉપર ગાજઇ ગિરૂઉ ગુજજર દેશ જિહાં કિણિ નિરૂપમ નયરનિવેશ; અણહિલપુરપાટણ અભિરામ ચારસયાં ચિëઆલીસ ગામ. ૭ [ ૧U 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૪ ગાઉ પનર પાટણથી રિ સલષણુપુરન સબલ પડૂર; નૃપ લષમણિ નિવસાવ્યું જેહ સાહઇ નગર સકલ ગુણîહુ. ૮ તે પુરમાં વ્યવહારી ઘણા ઘરમાં માલતીં નહીં મણા; દાન દીઇ દેવપૂજા કરઇ સાતે ક્ષેત્ર સદા ઉદ્ધરઇ. વેદઉસાહ વસઇ તિહાં એક ધૂમઇ જસ ઘટમાંહિ વિવેક; વડવષતી વીસઉ પારવાડ વાંણિ મધુર જિમ સેલિંડ વાડ. મીંઠા આલી માહનરૂપ દ ંભ નહીં દાંતાર અનૂપ; શીલવતી સીતા અનુસાર તસ ઘર વર વીરમદે નારિ. તેહન” નંદન કાચર ગુણી લેાક અગાચર તિન ધણી; લાજ ઘણી દાષિણુ પરિણામ લઘુવયથી તિણિ કાઢ્ય નામ. ૧૨ ધરથી જીવદયા ષપ ઘણુઉ અતિચાષઉ તમ તેહ તણુક; જીવતણી જયણા અણુસરઇ ન કુલવટ નિ લ વીસરઇ. તે પુરથી એક ગાઊ માનિ ગામ અછઇ અહિચર અભિધાનિ; તસ તીરિ પુવિ પરવરી જનાર દેવી અહિચરી. જીવ ઘણા તે આગિલ મરઇ લેાક અનારય બહુ વધ કરઇ; અહિચરિન ઊષાણુઉ વડઉ ઉત્તરથકી વાસઈ કૂકડઉ. જીવતણુક અહુ જાણી કહિર કાચરમનમાં આવઇ મહિર; પણિ તે ક્રિસ્ય કરઇ નિરવાણિ લેાકપ્રતિ નવિ ચાલઇ પ્રાણ. ૧૬ તેહવી શકતિ નહીં આકરી મનઈ કર જે જોરિ કરી; મનમાંહિ કરલીઇ ઘણુä અતિ એછઉં ભાવઇ આપણુä. એહવઇ વ્યાપારિ બહુ મુદા ષભાયતિ પહુતઉ અન્યદા; પાષીને દિનિ કાચર શુભ નૂર ભરી સભામાં વાંધા સુરિ. લાષણા કાટીધજ ધીર સાયરપરિ' ગિગભીર; જાણે દાગુ દક દેવતા સદગુરૂ ચરણ કમલ સેવતા. કાટિ નતણી ઊતરી દસ અંગુલિ વર મુદ્રિક ધરી; ફાદાલા દુંદાલા બહુ પહિસ્થ ઉચ્ચ દીસઇ સહૂ. સમરથ સુત જે દેસલહરૂ સમકિતધારી ધરમી ખરઉ; કરમી મરમી મહિમામેર મિથ્યામતિ સવિ કીધા ર. [ 5 ] 2010_05 ૧૧ ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ સુંદરિપણિ અમરી અનુકાર સુંદર સેલ કર્યા કંગાર, શીલ સબલ ભલભૂષણ અંગિ સુહુણઈ પણિ નહીં પાપ પ્રસંગ. ૨૨ ખંભાતિનઉ દેવી સંઘ કેચર મનમાં વાધ્યો રંગ; સાધમિક માટઈ સનમાન આગલિ બસાય બહુમાનિ. ૨૩ સંઘમુખ્ય સાજણસી સાત જ લિનિત્ય લષિમીનઉ લાહ; તિણિ કરિ પુરમાં અધિકઉ વાન સબલ વલી માંનઈ સુલતાન. ૨૪ અનુપમ અરડકમલ ઓસવાલ અષ્ટમિચંદ સરિસ વર ભાલ; પગિ હિરાઈ કનક જેહનઇ કુંણુ સમવડિકી જઈ તેહનઈ. ૨૫ જસ ઘરિ આવઈ કનકરયાલ બહુ કાલાપાણીના માલ; જે નવિ જાણુઈ દુષમા સમઈ સૂરય કિહાં ઊગઈ આથમઈ. ૨૬ હાલ ધમાલિનઉ. શ્રીતપગચ્છનઉ રાજિઉ સુલલિત કરઈ વષાણ રે, સંધ સહૂકે સાંભલઈ મહિમા મેરૂ સમાણ રે. શ્રી. ર૭ ગુરૂ જાણે જિન વીરજી ભવ મકરાકર પાજ રે; સીસ ગણાધિપ સારીષા શ્રાવક તે સુરરાજ રે. સમવસરણસરિષઉ સહી ગઉષ બનઈ સુવિશાલ રે, પૂઠિં જે વલિ પાટીલું તે ભામંડલ ભાલિ રે. ચાર વદન યંતર વિના કવણું કરઈ નિરધાર રે, એતી ઓછિ નિહાલીઈ જા મલિ અવર પ્રકાર રે. દેશનમાંહિં વરણવઈ જીવદયા સુરલિ રે, કુશલપરંપર પાંમીઇ કુંણુ કરૂણાની બેલિ રે. જિન સેલમઉ ભવિ પાછલ્ય જે મેઘરથ રાય રે, એક પારેવા કારણિ જિણિ એડી નિજકાય રે. અવનિ હુઆ દાતા ઘણા પણિ અવર ન એહ સમાન રે, બીજા મહીધર મેરસ્યઉં કહુ કુંણ કરઈ ગુમાન રે. દીરઘ જીવિત દીપતું દેવસરીષઉં રૂપ રે; રોગ ન આવઈ આસના માંનઈ મેટા ભૂપ રે; 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અનરથ અંઘ ન ઊપજઈ સહૂકે કરઈ પ્રશંસા ૨. એહવી દયા જે અનુસરઈ તે નરમાં અવતંસ રે. જીવદયાઊઉ હુઉ કુમર નરિંદ ઉદાર રે; નીર ગલ્યઉ નિતિ વાવાઈ સાહણ લાષ ઈગ્યાર છે. કરૂણા કેરઈ કારર્ણિ પાવન પુણ્ય પ્રકાશ રે; મુહુલમાંહિં માધવ રહઈ વષ ચારે માસ રે. જીવદયા પ્રતિપાલીઈ ત્રિભુવન તારણહારિ રે, બીજા પાંહિં પલાવીઈ તઉ લહીઈ ભવપાર રે. ઈમ ગુરૂદેશન સાંભલી અમૃતનઈ અનુકાર રે, સકલ સભા હરષી ઘણુઉ ઊલટ અંગિ અપાર રે. દૂહા, કેચર ગુરૂનઈ વીનવી વિનય કરી સુવિચાર, સલષણપુર પથકિ પ્રત્યે ન લઈ જીવ અમારિ. તિણિ થાનકિ છઈ બહિચરી જીવ તણે સંહાર, લોક અનારય બહુ કરઈ ન કરઈ શંક લગાર. બોલાવ્યા ગુરૂરાજિઈ તવ સાજણસી સાહ; દાન દીઉ જિમ દીપતું લિઉ લષિમીનઉ લાહ. તિમ અધિકારિ આપણુઈ કલ બલ બુદ્ધિ રિ; જીવ અમારિ પલાવી પુણ્ય હુઈ મહિમૂરવચન સુણુ સદગુરૂતણાં સંધપતિ હરષ ન માય; કેચરના નિજ મંદિરિ તતષિણ તેડી જાઈ. પૂજા બેહુ જણે કરી પહિરી ધેતિ અવંગ; સાથિં ભલભેજન કર્યું આણું પ્રેમ અભંગ. ચતુરાઈ કચરતણી ચાહત સાજણસીહ સબલ થયુ મનમાં ષસી પરણ્યઉ શ્રાવક લી. રાગ; ગઉડી ઢાલ, કેચરન તેડી સાજણુસી નિરમાય, [૪] 2010_05 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પાલષીઇ બસી અધિપતિ પાસઈ જાય; દેઈ માન ઘણેરું સાજણસીનઈ તેહ, કુંણ કારણિ આવ્યા પૂછઈ ધરીય સનેહ. સાજણસી પભણુઈ સલષણપુરિ હજદાર, ફહબદામ બિગાડઈ કયા કારણો સુનકાર, તવ અધિપતિ આષ જે તુમ આવઈ દાય, ચચ્ચાજી કરીબ હમ મન ભીતરિ ભાય. જીરણ જે હકિમ તેડાવ્યઉ તતકાલ, કેચરન સરપા દિવરાવઈ સુવિશાલ; સલષણપુર દ્વાદશ ગામતણુઉ અધિકાર, સમસેર અપાવી સબલ કરયઉ શકદાર. કેચરર્યું સાહઇ આણું અતિ આનંદ, આડંબરિ વાંધા વેગિ શ્રીસૂરિંદ; વિસ્તારી સઘલી વાત કરી સવિસેસ, સદ્દગુરૂ આનંઘા સફલ ભયુ ઉપદેશ. કેચરનઈ કેડુિં દિ આસીસ ઉદાર, પ્રભુતા ધન પામી કરજે જીવ અમારિ, શ્રીગુરૂ સીષામણ સીસિ ધરી શુભ નૂર, સાહાજી પય પ્રણમી ચાલ્યઉ નિજ પુરિ સૂર. અનુકમિ પુર પરિસરિ સાથિ સહસ કેકાણુ, ત્રંબાળુ તાજાં વજડાવ્યાં નિસાણ; સનમુખ સહુ આવઈ મહાજન બહુ મંડાણ, કેચર અવલોકી થાઈ લોક હરાણ. નિરૂપમ ધજ હાટે નેજાની નહીં પાર, ઘરિ ઘરિ અતિ ઉચ્છવ તલિઆ તોરણ બારિ, પુરવર સિણગાસ્યઉં જ જનનઈ અતિ ઉછાહ, વડવષતી આવી અઈઠા કેચર સાહ. [ પ ] ૫૦ ૫૧ - પ૨ Buy. પ3 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ વેદ સાહા હરણ્યા તિમ વીરમદે માત, વદ્ધાવઈ વેગિં સેહાસિણિ વિખ્યાત; ગજગામિનિ કામિનિ પિતાની કૃતપુણ્ય, તેતઉ પુરસ્વામિનિ હુઈ ધરાતલિ ધન્ય. ૫૪ દુહા. દ્વાદશ ગામે પડવડઉ પડહો જીવ અમારિ, વજડાવઈ વેગિં કરી કેચર નિજ અધિકારિ. ૫૫ તે દ્વાદશ ગામહતણાં નિસુણઉ નર અભિધાન, યુગતિ વિગતિ વર્ણવર્ક નિજ મતિનઈ અનુમાનિ. પ૬ રાગ સામેથી ઢાલ. સલષણપુર સસ્સા સમાન હાંસલપુર પુણ્ય પ્રધાન; વડાલવી જગમાંહિં જાણી સીતાપુર નઈ નાવિ અણ. બહિચર હડ સુવિશાલ દેલવાડઉં અનઈ દેનમાલ; મેટેરૂં આ કહલરિ કહીઈ પુરઢ છમીઠું લહઈ. એણે બારે ગામિ પ્રમાણુ કેચર સાહા કેરી આણ; ન હgઈ કઈ જીવ લગાર ન ફરઈ કઈ ચેર અષાર. બહિચરિ કેઈ જઉ જીવ મારઈ કેચર વારૂં પરિવારઈ; હાકિ થાઈ ડાં હરણિ નહીં વાહલઉં કહિ નઈ મરણ. સલષણપુરિ સબલ તલાવ તેહની પણિ પરિઘલરાવ. પહિલાં પડતાં બહુ જાલ કચરિકીધાં વિસરાલ. સર ઊપરિ ટેહિ મૂકઈ તેતઉ નિજ ચાલ ન ચૂકઈ; ડીલિં લઘુ નઈ વલિ લીન બગલાં લેઈ ન સકઈ મીન. કણનાં ઘણ કુંડ ભરાવઈ ચણકાજિ વિહંગમ આવઈ; પાણું ગલિ પરવડી ભરી જયણ ઈમ જીવની કરી. ૬૩ ગલણ સરિ સબલ બંધાવઈ ચઉપદ પણિ સવિ સુખ પાવઈ; કઈ અણગલ ન પીઈ વારિ કીધા ઈમ અવલ પ્રકાર. ૬૪ - વાણા, 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જલ ભરવા ભામિનિ જાવઈ ભાગલમુહિન રતિ કરાઈ; ગલણ નહઈ જસ પાસિ દેવરાવઈ સહાજી તાસ. કચર ઈમ પુષ્યિ માહલઈ જસ વાદ મહીતલિ ચાલઈ; હજાણે બીજઉ બુદ્ધિ સુરિંદ અવતરિઉ કુમરનરિંદ. દૂહા, એહવઈ દિલ્લીનઈ વિષઈ વ્યવહારી ઉત્તગ; દીપકસમ દેસલહરા સાહા સમરા સારિંગ. બેલાવઈ ચચ્ચા કહી માંનઈ બહુ સુલતાન; સંઘ ધુરંધર દીપતા અંગિ નહીં અભિમાન. નવલષ નિજબુદ્ધિ કરી જિણિ મૂકાવ્યાં બાન, વડવષતી જગિ જાણિઈ વસુધાં વાધ્ય વાન. યાચક તેહના ઘર તણુઉ વેધક નર વાચાલ; જાણીતઉ જિનશાસની કહીઈ કવિ દેપાલ. દિલ્લીથી તે આવીઉ દિલભરિ ગુજરદેશિક સંપેસર યાત્રા કરી વાધ્યઉ હરષ વિસેસ. વેદાઉત કેચરતણુઉં સબલ સુણી અભિધાન; સલપણુપુરિ આવ્યઉ કવી સુંદર બુદ્ધિ નિધાન. - રાગ દેશાષ ઠાલ. નર નિરષી ટેહિઆ સરતીરિ સુકવિ વિમાસ દીસઈ નીર; કરસણુ પરિટેહઈ કિંમએહએ મુઝ મનમાંહિં સબલ સંદેહ ૭૩ ઈસ્યઉં અવિચારી કરી આષેપ કઈક નરનઈ પૂચ્છ દેય કિંમ સરોવર ટેહઉ સપતંગ કારણ કવણ કહુ કુણુ બંગ. ૭૪ આષઈ નર અવગિલ સુણિ વાત કેચર ચંદ્રકિરણ અવદાતા બીજઉ રે અવતયેઉ કુમારનરિંદ જગતી વલઇ જાણુઈ જનવૃંદ.૭૫ ચઉપદ પ્રમુખ નિરષિ નર ધીર અણગલ કેઈ ન પીવઈ નીર; વિવિધ ચણુઈ ચણ વિગઅ દીન અનઈ બકાદિક ન ભષઈ મીન. ૭૬ [ ૭ ] 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ જલ ભરવા જેહ ભામિનિ જાઈ તાજા રે ગલણું તાસ અપાઈ ધીવર કેઈ ન ઘાલઈ જાલ પીવર કેચર પુણ્ય સગાલ. ૭૭ એહવી રે જીવઅમારિ પલાવઈ એહની રે તુડિ અવર કુંણુ આવઈ, દ્વાદશ ગામ તણુક અધિકાર આ પુરમાંહિં અછઈ શકદાર. ૭૮ નિસુણી રે કેચર વ્યતિકર એમ ઊપનઃઉ કવિ મનભીતરિ પ્રેમ, કેચર તીરિ જઈ સાહલાદ દીધઉ ભલી પરિ આશીરવાદ. ૭૯ ગાયું રે ગીત કરી તતકાલ કેચર પિોઢઉ રે પુણ્ય સગાલ, સબલ વષાણ્યઉ રે સાહસ ધીર જિમ વસુધાતલિ વિક્રમવીર. ૮૦ કેચર પ્રચુર દીઈ બહુમાન પૂછાઈ રે જનપદકુલ અભિધાન; આગ્રહ અતુલ કરી નિરમાય રાખ્યા રે હરષ ધરી કવિરાય. ૮૧ દાતાર મુગતાં રે હાટ કરાવઈ લે રે ઠાકુર જે તમ ભાવ વારૂ ખેચન તણું મને હારિ હરક્યા રે કવિ મનમાંહિં અપાર. ૮૨ દૂહા. દિન દસ પાંચ રહી કરી મેજ લહી મહિમૂર, કવિ ચાલ્યા ત્રંબાવતી કેડ ધરી વડનૂર. પાણીનઈ દિનિ વાદીઆ પ્રેમ ધરી ગણધાર; ઉત્તમ ગુણમણિ સિંધુસમ ગુરૂૌતમ અવતાર. ઇંદ્રસમી નિરષી સભા ખંભાયતનઉ સંઘ; ગુણ ગાવા કેચરતણા કવિમનમાં બહુ રંગ. જબ મૂક્યઉ ગુરૂરાજીઈ નવરસ સરસ વષાણુ, કવિરાજિ કેચરતણું પ્રગટ કરી ગુણષાણિ. રાગ ગઉડી ઢાલ, વસુધાતલિ કુંણ ધીર વીર કચરસમ કહીઈ, ચિત્ત ભલઉં ચઉસાલ સુરદાનિ લહી; અષ્ટમિચંદ સમાન ભાલ સુવિશાલ વિરાજઈ, જે જે એપમ દીજી તે તે સબિ છાજઈ. બીજઉ એહ કુમારપાલ કરૂણું પ્રતિપાલ, [ ૮ ] 29 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૯૦ વાંગડ નર વર કાર સાર વયરીમ કાલ; ન્યા રામ મરિંદ તુલ્ય જગિ રાખ્યઉં નામ, સબલ વસાવી સહિર કીધ જિઈ દ્વાદશ ગામ. વેદાનંદન વેદવાકય નિરૂપમ ગુણગેહ, પ્રાગવાટકુલ રવિ સમાન નરમાંહિં રે; વીરમદે વરમાતકૂષ ધરણીતલિ ધન્ય, જેહનઈ કુંઅર જગવદીત કૈચર કૃતપુણ્ય. જાવડ ભાવડ ભીમસાહ સમરા સારિંગ, વસ્તુપાલ તેજપાલ વીર જગડુ ગુણગંગ; મુંજા પુજા મંત્રિ મુખ્ય સોની સંગ્રામ, કેચરની તિમ તુંગ મામ મહીઅલિ અભિરામ. ખેચરની પરિં ખ્યાત એહ ણિતલિ જાણુઉં, જીહા એકજ માહરઈ યશ કેમ વષાણુઉં; શ્રાવકના ગુણ વસઈ અંગિ અનુપમ એકવીસ, કેચર અંગણિ કરઈ કેલિ કરૂણ નિસદીસ. તપગચ્છમાં સિરતાજ આજ શ્રાવક એ ધરી, જિનશાસન જાણત કીધ ગુણ ગાવઈ ગેરી; સાતઈ ષેત્રજ કરઈ પિષ પરિઘલ વિત વાવઈ, સાંભલિ કરિ તિ ત્યાગ તેગ યાચક જન આવઇ. ન્યામત ભેજન ભલઈ ભાવિ દેવ ગુણ જાણે, વસ્ત્રાભરણ અમૂલ ગંજ આપઈ ગુણષાણિ; ગંઠઉડા શ્રવણે ઉતંગ સેનઈરી બંધાવઈ, કેચર તૂસઈ કલ્પવૃક્ષ સઘલા તે ફાવઈ. Hહા. ઈમ કેચર ગુણ વર્ણવી કેડિ કવિ દેપાલ ચાલ્યઉ વિમલાચલ ભણી ચંગ ચતુર ચઉસાલ. સાજણસી ગુણ સાંભલી કમષાણુઉ મનમાહિ; કુણ કેચર કીટક સમઉ મુઝ આગલિ ચામાહિ. [ 6 ] ૯૨ ૯૪ ૫ 2010_05 Page #68 -------------------------------------------------------------------------- ________________ મુઝ અંગણિ કરૂણ નહીં હું ઉસવાલ “આલ; કચર ઘર આંગણિ રમઈ જ યાચક વાચાલ. એતઉ મ જબ ધારિઉ મઈ દેવરાવ્યાં ગામ; નિર્ગુણ પગ નાષઈ હવઈ ગીત ગવારઈ આમ. ફલ દેવાડઉં એહનાં ષિણમાં કરૂએ ફજેત; પાવું કારાગૃહિં કેચર કુટુંબસમેત. રાગ આસાઉરી. ઢાલ, વેલિનઉ. ઈમ ચિંતી મનિ માન ધરીનઈ સાજણ તુચ્છ સભાવ, અધિપ સમીપિ જઈ કચરની કરઈ અનર્ગલ રાવ, અધિપ કહઈ જિઉં તુમ ન માનઈ તિઉ કીજઈ દરહાલ, કહુ તઉ ષિનુ મઈ બાંધિ અનાઉં બુહરિ લુટાઉં માલ. એહવાં વવણ સુણી સાજણસી મનમાં હરષ ન માય, કેચર ઊપરિ કટક ચડાઈ કરવા અધિક અપાય; તે કેચરનઈ બાંધી આણુઈ જે વાણિજ કામ, પગિ લેઢાં કારાઘરિ ઘાલ્યઉ પાડી મોટી માં. ૧૦૦ બારઈ ગામ તણું જન જાહિર શોકાકુલ સવિ થાય, કરઈ વિમાસણ માહમાંહિં કી જઈ કાંઇ ઉપાય; કેચર સાહા છૂટઈ તક વારૂ દીજઈ ઘર ઘર વાતિ; રાજ્ય હતું ધરમીનઉં રૂડઉં ષણિ હતી બહુ ખ્યાતિ. ગાલિ દીસઈ સહ કે સાજણનઈ ગલસે પ્રઢ પહૂર, એહવા ધરમીનઈ ઈમ કરતાં કિમ ઊગઈ કલિ સૂર; કઈ દેપાલ કવિ કવાડઈ ગુણ બોલ્યા કુંણ કાજિક સૂલ ઉદર મસલી ઊપાયું એહ અસુર નઈ જિ. કવિ દેપાલ હવઈ વિમલાચલ યાત્રા કરી કૃતકામ, આવ્યઉ બહુ કે આયતિ ખંભાયતિ ષતિધરી ગુણ ધામ, કાંડનાસરિ કરઈ સવિ શ્રાવક તે દેશી તતકાલ; જાસ વચનિ કેચર બંધાણુઉ તેહજ એ વાચાલ. [[ ૧૭ ] 2010_05 Page #69 -------------------------------------------------------------------------- ________________ વલી કહિન” દુખદાયી થાસે પાષીનઉ દિન આજ, શ્રીગુરૂ કરઇ વષાણુ વિચક્ષણુ ખઇડી સકલ સમાજ; કાચરકષ્ટ સુણીં મન ભીતરિ દુખ પાંમ્યઉ દેપાલ, ગીત કરી સાજણુસી કેરä તે ગાઇ તેષાલ, સઘાધિપ સાજણુ મન દેઈ સુણિ આસવાલ ભૂઆલ, શત્રૂકાર સમલ તઇ માંડ્યઉ તૂ' કરૂણા પ્રતિપાલ; તુ કીડી કથ્રુ નિવ દુહવઇ દુલ દિ આધાર, ખિદ સબલ એલાવઇ ભૂતલિ મહાજનરાય સધાર. જલચર જીવ લહુઇ અહુ ખગલાં સલષણુપુર સરતીર, ગુંથી જાલ ઘણેરાં નાંષઇ ધીવર ઉંડઇ ની;િ લક્ષણુ માંસ કરી મયમત્તા એહુ દીઇ આસીસ, અમ કુલ તારક તૂ દુખવારક જીવે કેડ વરીસ. વલી અહિચરિકરા પૂજારા હરષઇ મનહુ મઝારિ, જીવ હણાઇ ઘણા મહિષાદિક તેડુતણઉ નહીં પાર; કાચર સાહમીવચ્છલ કીધઉં તઇ કુલવત જિવારિ, મારે ગામે અવલી મૂઠેિ' એહવી પલઇ અમારિ દા. અવલી મૂઠિ આપણા ઇમ નિપુણી ગુણતુંગ; સાજણસી લાજ્યઉ ઘણુઉં પલટાણુઉ મુખરગ મનિ પતાવઉ પાંમિઉ અતિવલણુઉ ઓસવાલ; આપાપઉં ભાવઇ વલી એછઉં પુણ્ય સગાલ, નિજમંદિરિ નહિં કરી તેડી વિ દેપાલ; સંતાપ્યઉ સુપર મહૂ ખેલી વચન રસાલ. ભાજનભગતિ કરી ઘણી આપી લાષ પસાય; ખુલાવ્યઉ દિલ્લી ભણી તે તુંગર કવિરાય. કાચર તરત કઢાવીઉ આપ્યાં દ્વાદશ ગામ; નિજ અપરાધ ષમાવીએ નિરષઉ ઉત્તમ કામ. મનરિંગ માગી મુદ્દા સાજણુસીની સીષ; સલષષ્ણુપુર આવ્યઉ હવઇ કાચર થઈ અશિ રીષ. [ ૧૧] 2010_05 ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ પૂરવી તિ પરવડી જાચી જવ અમારિ, સબલ પલાઈ સર્વદા ગુણ ગાવઈ નરનારિ. સમકિતધારી શેતઉ ગુરૂભગતઉ ગુણવંત; દાતા દિનિદિનિ દીપતઉ દિનકર તેજ મહંત. વમેધા વેદાતણુઉ વીરમદેનઉ જત; નરનારી ન્યારું કરી નામ જપઈ પરભાતિ. ગણિ ગુણવિજય ભણઈ મુદા જાણીતઉ જગમાહિક કેચર ભૂચરમાં ભૂલઉ ખેચર જસ ગુણ ગાઇ. કેચરની પરિ જીવની દયા પલાવઈ જેહ; ભવમકરાકર તિ સ્તરઈ નિઈ માનવદેહ. રાગ ધન્યાસી ઢાલ. શ્રીતપગચ્છનાયક ગુરૂ ગિરૂઆ વિજયસેન ગણધાર રે, સહ કમાનંદન મન મેહન મુનિ જનનઉ આધાર છે. શ્રી ૧૯તાસ વિનય વિબુધ કુલ મંડન કનકવિજય કવિરાય રે, જસ અભિધાનિ જાગઈ શુભમતિ દુર્મતિ દુરિત પલાઈ રે. ૨૦ તસ પદપંકજ મધુકર સરિષઉ લહી સરસતિ સુપસાય રે, ઈમ ગુણવિજય સુકવિ મનહરષિ કેચરના ગુણ ગાઈ રે. ૨૧ સંવત સેલ સિત્યાસી વિષે ડીસા નગર મઝારિ રે, આ વદિ નુંમિએ નિરૂપમ કીધઉ રાસ ઉદાર રે. ભણિઈ ગણિઈ ભાવ ધરીનઈ અતિરૂડઉ એ રાસ રે, પાતકવૃંદ પુરાતન વિઘટઈ પ્રગટઈ પુણ્ય પ્રકાસ રે. ઉત્તમના ગુણ ગાતાં રંગિં રસના પાવન થાઈ રે, શુભભાવન આવઈ મનમાંહિં વિઘન વિલય સવિ જાઈ રે. ૨૪ મંગલમાલા લછિ વિશાલા લહી લીલા ભેગ રે, ઈષ્ટ મિલઈ વલી ફલઈ મરથ સિદ્ધિ સકલ સંગ રે. ૨૫ છે ઇતિ કે ચરવ્યવહારિરાસર સંપૂર્ણ સમાસઃ સંવત્ ૧૭૪ર વર્ષે કાર્તિક શુદિ ૧૧ શ્રેમદિને લીખીત મોઢજ્ઞાતીયસમુદ્ભવ:: [ ૧૨ ] 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ * * છે નમઃ श्रीपार्थचन्द्रशारिसद्गुरुभ्यो नमः । गणिजयचन्द्रविरचित JI रसरत्नरास ધરી પહિલી ૧ છે વસ્તુ આદિ જિણવર ૨ અજિત જિનનાથ, શ્રીસંભવ અભિનંદનહ સુમતિ પદમપ્રભ સુપાસ સુંદર, ચંદ્રપ્રભ ઉલ્હાસકર સુવિધિ સીતલ શ્રેયાંસ સંકર, વાસુપૂજ્યનઇ વિમલજિન અનંત ધર્મ શ્રીસંતિ, કુંથુ અર મલ્ટિ સુનિસુવ્રતહ નમિ નેમી ઘનયંતિ, પાસ જિનવર ૨ સકલ સુખકાર, વદ્ધમાન ચઉવીસમઉ સકલ લેક દુહરાસિ ભાઈ, મેહ મહાભડ વસિ કરી મયણમાણ ઘણ હેલિ ગંજ ગૌતમ ગણધર તેહનઉ લબધિતણુઉ ભંડાર, સમરણમાત્ર જેહનઈ હોઈ સુજયભ્યકાર આસ પૂરણ ૨ કલ્પતરૂ સાલ, શ્રીપાસચંદસૂરીસરૂ યુગપ્રધાન મહિમા વિરાજિત, [૧] 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ પંચમકાલિ વિશાલ જિણિ મુગતિપંથ પ્રકટિય સુસોભિત તાસુ તણું પકજ નમી આણું મન ઉલ્હાસ, વડતપગચ્છ ગુરૂ ગાઇયઈ પૂરઉ મનની આસ. હા શ્રીરાયચંદસૂરિંદવર પુરૂષારયણ અવતાર મનમેહન મહિમાનિલઉ કલાતણુઉ ભંડાર ભવિક કમલ પડિબેહણ મિથ્યાતિમર હરંતિ, છત્રીસી છત્રીસ ગુણ અહનિસિ જે ધારંતિ. છે હાલ ૨ ૩ રાગ દેસાષ. જુઓ જૂએ પુણતણુઉ પરિમાણુ એ દેસી. જંબદીવ યોજન ઈક લાષ સેહઈ વિસ્તર જિણવર ભાષ; સર્વ સમુદ્રદીવ મધ્યભાગિ થાલમાંહિ જિમ મુગતા રાગ. ૬ દક્ષિણભરત વિરાજઈ અધિક લક્ષણ લક્ષિત ભૂતલ તિલક ગજરદેસ વિશેષ પ્રધાન વિનય વિવેક વિચાર નિધાન. ૭ જબ પુરવર અતિ અભિરામ મંગલ કમલા વિસિવા ઠામ; સુગટતણી પુરિ સુંદર સેહઈ તે જોતા સજન મન મેહઈ. ૮ વાપી કૂપ તડાગ વિસાલ જિનમંદિર દીસઈ ઝાકઝમાલ; પિલિ દુર્ગ પ્રાકાર વિરાજઈ દાની દાન તણુઈ ગુણિ ગાજઈ. ૯ ચહુeઈ દીસઈ અતિ ચતુરાઈ જાણિ કિ ઇંદ્રપુરી ઇહ આઈ હીર ચીર મુક્તાફલ હાર રૂપ કનક દીસઈ સવિ સાર. ૧૦ લેક વસઈ તિહાં રૂપિ ઉદાર પરતષિ દેવતણુ અવતાર, દાનિ ધનદતણુઉ હરી માન વિસ્તારઈ કરતિ ગુણગાન. ૧૧ કામલ ભાષાઇ લઇ બેલ જાણિ કિ અમૃતના કલોલ; લક્ષમી વાસિ વસઈ ઈણિ કામિ હરષઈ લેક લીધઈ તસુ નામિ. ૧૨ પુયતણાં ફલ પરતષિ દેવી તે પુરવાસી લેક વિસેષી; [૧૪] 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ લેક ઘણા પુણ્યકારજ સાધઈ ઈમ તે પુરતણું કરતિ વાધઈ. ૧૩ તિહૉ ગુણવંત સુનિલ ચિત્ત દાનિ વિલસઈ ઉત્તમ વિત્ત, લજજા માન યસિઈ કરિ દીપઈ લીલાઈ ગુરૂ મિગુણિ ૫ઈ. ૧૪ દેસીમાંહિ વિશેષ વિખ્યાત જાવડ નામિ ઉજજલ અવદાત; તસુ ઘરિ ઘરિણી રૂપિઇ રંભા સરલ હૃદય પરિહરિ પરિદંભા. ૧૫ ચંદ્રવદનિ અમૃતસમ વાણી પ્રિયસલું પ્રેમ ધરઈ મનિ આણું; ગંગાજલ નિર્મલ જસુ સીલ અંગિ ધરઈ અતિસુંદર લીલ. ૧૬ કમલાદે કમલા અવતાર લક્ષણ ઉત્તમ અંગ આકાર; હંસગમણિ અરવિંદ સુનયણી પતિવ્રતા પ્રેમ ધરઈ સસિવયણી. ૧૭ હા. સુખવિલસતા બહુ પરિઇ કમલા ગર્ભ ધરંતિ, ઉત્તમ દેહલે પહુચતે વાસર સઘલા હુંતિ. સંવત સેલ છોત્તર ભાદ્રવ મંગલ માસિક વદિ પડિ દિન વાર રવિ પુત્ર જનમ ઉલ્હાસ. ઉચ્છવ અધિકા તિહ કરઈ મન ઊલટ સુપ્રમાણુ સજન મેલી ભગતિ કરિ સંતોષી ગુણખાણિ. ૨૦ ઈમ દાષઈ પુત્ર અહ લક્ષણના અનુસારિક રાજા હાસ્ય તેણિ ગુણિ રાયમલ્લ કરિયાઈ સાર. ૨૧ છે ઢાળ ૩ રાગ મારૂણી. સુહ ગુરૂ વંદઉ આણંદ પૂરિઇ સૂરીસર વંદઉછે; એ દેસી. રાયમલ્લજીનઉં રૂપ અનેપમ દેશી સુરનર મેહઈજી, રતિપતિ કિવા વર વિદ્યાધર તેહથી અધિકઉસેહઈ; કમલ મુખ પsઉરે, એતઉ પાતક ફરિ ઊષG, એતઉ જનમ સફલ કરી લેષઉ. કમલ૦ ૨૨ આંચલી. સઘણુ સચીવટ દક્ષિણાવરતિ બાલ મનહર રાજિ રે, ત્રંબકલાની પરિ અતિ રાતઉ છત્રાકૃતિ સિરસાજિ. કમલ૦ ૨૩ [૧૫] 2010_05 Page #74 -------------------------------------------------------------------------- ________________ કમલ ૨૪ કમલ૦ ૨૫ કમલ. ૨૬ અરૃમિ સન્નિહેર ભાલ વિસાલતિ ભમતુ સરાસન સેાલ રે; નાસા સૂડા ચંચુ સમાણી કાન પ્રમાણુ અષાભ. કેમલ કમલ પાડી રૂડી મેત્રવિસાલ વિરાજઇ રે; ગધ્રુસ્થલની સાણા દ્વેષી આપમ કેહનઇ છાજઈ, અધર પ્રવાલા રેંગિક રંગિત દત દામિનાં બીજ ૨; રસના અમૃત રસની પાઈ તાલુય વિદ્રુમ બીજ. ગ્રીવા સષાવરતિ” દ્રીપઇ વૃષભ તણી પર ખધરે; હૃદય વિશાલ વિમલ ગુણુ સુંદર સાભિત સઘલા સંધિ. કમલ. ૨૭ ભુજાદંડે લાખા ધૂસર રિ કમલ પ્રવાલ અંગુલિયા રે; કામલ સરીસ ફૂલ તણી પર તેલત મન ગહગહીઆ. કમલ. ૨૮ પીન ઉદર સુપ્રમાણિÜ દીસઇ મીન તણી પરિ જાણુરે; ઉર્ફે કદલીના થથિકઉ પશુ ટ્વીસઇ ઘણુઉ વિનાણુ. કમલ. ૨૯ ગુરૂ જાનુ નð પગનાં તલિમાં કામલ લક્ષણ ધાર રે; વાણી અમૃત રસ રેલાઈ સાહુઇ લક્ષણ ઉદાર. ૫ હાલે ૪૫ રાગ સામેરી. સુહગુરૂ આજ ભલ” મુઝ મિલિ; એ દેસી. લક્ષન નયન ગુણાધિક સાભિત સાત વિઠ્ઠુમસમ જાણુઉ; નેત્ર રસન હાઠ કર ચણિઇ નખ તાલુ ય મનિ આણુ, સુગુણનિધિ દ્વેષત જન મન મેહઇ માત તાતન” હુરષ ઊપાઇ, ત્રિભુવનમાંહિઇ સાહઇ. સુગુણ, ૩૧ આચલી. છ ઉન્નત માંહુમૂલ કૃષિ ખંધ નાસા હૃદય નિલાડ; પંચ સૂષિમ દ્રુત કેસ નખ વિચ અલિ પ સધાડ, પંચ દ્વીરા નેત્રાંતર નાસા ખાડુ જાનુ ઘણુમધ્ય; ગ્રીવા પ્રજનન જથ્થા પૂણૅિ હસ્વ ચારિ એ શુદ્ધ. [+] 2010_05 કમલ. ૩૦ સુણ ૩૨ સુણૢ૦ ૩૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્વર નઈ સત્ય નાભિ ત્રિણિ એ જેહનઈ અતિ ગંભીર હૃદય સ્થલ મસ્તક ગુણ સેજિત ભાવ વિપુલ એ ધીર. સુગુણ૦ ૩૪ વર્ણ થકી પણિ સ્વરગુણ અધિકઉ સ્વરથી સત્વ વષાય; એહનઉ વિસ્તર સઘલ સામુદ્રિક ગ્રંથિઇ જાણિઈ જાણ્યઉ. સુગુણ૦ ૩૫ મસ્તકિ ટેપી હીરે એપી આપી નિજ ખંતિ; કાનિ ઉગનિઆ સાવ સેનઈઆ દીસઇ અધિકી ભંતિ. સુગુણ ૩૬ કજજલ રેષા નયનિ સેહાવઈ કઠિ લરઉં દીસઈ; રયણ જડિત કંદર સુંદર જાણિ કિ વિશ્વા વસઈ. સુગુણ૦ ૩૭ પઉંચઈ કડલી અતિ વાંકડલી સંકલી નિરમલ હાથિ; પાએ ઘઘરી ઘમઘમ વાજઈ હીરા જડિયા સાથિ. સુગુણ ૩૮ દષત દેવતણ ગણ મેહઈ વિદ્યાધર મદ છોડઈ; રતિપતિ કુમર રૂપ એ દેવી આપણુ રૂપ વડઈ. સુગુણ. ૩૯ માત તાત દેશી આણંદ અનુદઈ નરનારિ; કેમલ વયણ સુણાવઈ કૂયર વર્ષતિ અમૃત ધાર. સુગુણ ૪૦ I દ્વાલ એ ફાગની. ચંદ્રતણું પરિ વાધઈ સાધઈ સઘલા કાજ, માત તાત મન મેહઈ સેહઈ ગુણના રાજ; આઠ વરસના જ થયા સહિયા મહિમા સાર, માતા પિતા દેશી ધરઈ ભણિવાનઉ અધિકાર. ઈણિ વય ભણિવર્ષ જુગત૬ જિમ સભા ભંડાર, કુંમર વિચક્ષણ હોવઈ તિમ કુલનઉ સિંગાર; ઈમ ચિંતવિ સજજાઈ મંડઈ વિવિધ પ્રકાર, ભજન સજન મિલેવી નીપાઈ સવિ સાર. [૧૭] 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ४४ ૪૫ પીઠી મર્દન હાણનઈ પહિરાવ સિંગાર, ચંચલ તુરિયાઈ ચડિયા વાજિત્ર નાદ અપાર; ક્ષીરઉદક સમુજવેલ બીરાદક બહુ મૂલ, આણવઇ પંડિતનઇ કાજિઈ મન અનુકૂલ. દંતસેવન રૂપ વરતણું લિખિવા કાજિ અનેક સૂષડી રૂડી આણુઈ ફુલ બહુ જાતિ વિવેક; ચણા સાકરિઆ સુંદર નિમિજા અખેડ બદામ, નાલિકેરાદિક મણહર અક્ષત વલિ અભિરામ. પંડિતનઈ જઈ સઉપઈ હરષઈ પંડિતરાઓ, આદરસઉં એહનઈ સીષવઉ બલઈ એહવઉં ભઓ; માઈ પ્રમુખ જે વિદ્યા અભ્યસઈ ડઈ કાલિ, બુદ્ધિઇ અભય સરીષા એણુઇ પંચમકાલિ. કલા કુશલ જબ જાણુઈ પંડિત હુ કુમાર, જાવડજીન સઉપઈ રાયમલ્લ નામિ વિચારિક ચતુરાઈ ચિતિ ચમકઈ બેલઈ મીઠા બેલ, ક્ષીર સમુદ્રના જેહવા દીસાઈ વર કલેલ. કલા વિચક્ષણ નિરૂપમ સોહગ ગુણગણું ચંગ, દાન પ્રમુખ શુભ કારજિ જેહનઈ અધિકઉ રંગ; ગાથા છંદ વિનાણુનઈ નહુ પામઉં તસુ પાર, તિહાં તિહાં વિદ્યા વિસ્તરી જાણઈ સર્વ વિચાર. વિષયસુખિઇ નહુ રાતઉ ધુરથી કલા નિધાન, ઈમ વરતઈ તે અતિ ભલઉ સઘલઈ વહત માન; માતપિતા સુખ વિલસઈ પુત્ર સહિત આણંદ, વિચરત વિચરત આવિયા શ્રીઅમરચંદ મ્યુરિંદ. શ્રીપાસચંદ સૂરીસનઉ શિષ્ય ગુણાકર દેહ, ચરણ કરણ ગુણિ જે ધરઈ સદા સુભિત નેહ, તાસુ તણુઉ જે વિસ્તર મૂલ થિક વૃત્તત, તે કહેતાં નઈ સુણતાં પહુચઈ મનની વંતિ. [૧૮] ૪૬ 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ રૂપિ નિર્મલ ૨ કુમાર વિખ્યાત, રાયમલ્લ નામિઈ પ્રવર ગુણ ત્રીસ દેઈ લક્ષણ વિભૂષિત સકલ કલા કરિ પરિવર્યાએ બુદ્ધિ જેણિ છતઉ બૃહસ્પતિ, માતપિતા પરિવારસઉં વિલસઈ સુષ્મ અનેક; ઈણિ અવસરિ સૂરીસરૂ આવ્યા ગુણગણિ છેક. ૫૦ હાલ ૬ ગેયમ ગણહર પય પ્રણમી કરી, એ દેસી. અબુંદ ગિરિવર મંડણિ મંડિયઉ, દેસ ઉદાર તિ દારિદ ઇડિયલ, આબુ પરસરિ હમીરપુર વસઈ, લક્ષમી દાનિ જન મન ઉલ્હસઈ; ઉલ્હસઈ દાનિઈ દીન જનનઈ કૃપા કારક સંદરૂ, પ્રાગ્વાટ વસઈ તિલક મણહર સાહ વેલગ ગણિવરૂ; તસુ રૂપિ રંભા નામિ વિમલાદેવિ સરિસઉ સુખિ રમઈ, તસુ પુત્ર નિરૂપમ વડ સેભાગી વંસ મંડણ મનિ ગમઈ. ૫૧ સાહુયણ ગુરૂ પાસિઇ દીષ એ, લેઈ માગઇ નિરૂપમ સીષ એ, આગમ વાંચી અરથ વિચાર એ, ધારઈ હિયડ મર્મ ઉદાર એ; ઉદાર ગુણ ગંભીરતાદિક યોગ જાણુઈ મુનિવરૂ, સંવત પનર પઈસઠિ વર નાગઉર નયરિઈ મણહરૂ; ઉવઝાય પદ તિહ દિયઉ ભાવિઇ સાહ સહસ્ર ભાવિયઉં, છજલાણું ત્રિશું પવિત્ર મહિમા દાન ગુણિ સંભાવિયઉ. પર નયર નયરનઉ સંઘ તેડાવિયઉં, ઉચ્છવ કીધઉ મનિ મદ નાવિયઉ, દિવસ કેતલા થયા જિવારએ, મન વઈરાગિઇ પૂસ્યઉ તિવારએ; વઈરાગિ પૂરઉ મન તિવાર વિનય માગી પૂછ એ; કહઉ સ્વામી શુદ્ધ મારગ સૂત્ર સાષિ જિમ છ એ; એમ સંભલિ ગુરૂ વિચક્ષણ શુદ્ધ મારગ ભાષ એ, પંચમિ પજુસણ પાષી ચઊદસિ પૂનિમ ચઉમાસઉં દાષ એ. ૫૩ દાષઈ ગુરૂજી બેલ ઈગ્યા એ, વિધિ ચરિતાનુ યથાસ્થિત સાર એ, [૧૯] 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ નેય હેય આદેય પ્રકાર એ, ધર્મ અધર્મનઈ મિશ્ર વિચાર એક વ્યવહાર નિશ્ચય વિધિ પ્રકારિઇ લેસ હિંસા નહ હુવઈ, ચરિતઈ યથાસ્થિતિ બહુય ભંગા એમ ગુરૂજી સૂચવઈ; તિહાં નેય હેય આદેય ધમાધમ મિશ્ર વિચાર એ, આદેય ધર્મિઇ હેય અધર્મિઇ મિથઇ મિશ્ર પ્રકાર એ. ૫૪ એમ યથાસ્થિતિ નેય બહુ પરિઇ, દીવ સમુદ્રહ દેવાદિક ધુરિઇ, ચારિ કષાયાદિક હથિઈ કહ્યા, આદેય તપાદિક ગુરૂ વચનિઈ લહા, લહ્યા ગુરૂન વચનિ એ મઇ નશ્ચયનઇ વ્યવહારિ એ, જયણ તણુઉ ઉપદે જિનનઉ હિયઈ ઈમ અવધારિ એ; પરમાદ પંચઈ વંચના કર ટાલિવા ઉપદેશ એ, દેવ દેવી વંદતાં પણ થાઈ સમકિત પેસ એ. ૫૫ નિવઇનિવતાં શ્રુતસઉં નહ મિલઈ, પચવી લેતાં ભંગ સહી મિલઈ, ઉદયિકતિથિ એ સૂત્રિઇ જાણિવી, હિયડઇ નિશ્ચઈ એ મતિ આણિવી; આણિવી એ મતિ શુદ્ધ ભાવિઇ જિનતનું પ્રતિમા વલી, આરાધતાં જિનતણુઈ ભાવિ થાઇ નિજમતિ નિરમલી, એહવઉ ભાવ સમસ્ત પામી વલીય પૂછઈ ચિતિ ધરી, ભગવન તુમ્હારી અનુમતિ હું પ્રકાસઉં એ મતિ ષરી. પ૬ ગુરૂજી લઈ મનિ ધરિ રાગ એ, એ છઈ દુરકર જિનમત માગ એ, પાખંડી જણ બહુલા વિસ્તા , કુમત કદાગ્રહ મારગ આણસયા; આસથા મારગ ભૂજુઆ એ તેહમાંહિઇ કિમ સદા, પાલિત્સ્યઉ એહવઉ દૃઢ પણઈ તુહિ વિમાસઉ હિયડઈ મુદા; એમ સંભલિ સરિ ચડાવી અંજલિ ઊતર ઉચરઈ, કાતર નહી તુહ શિષ્ય એ હું રાચિસઉં મારગ પરઈ. પ૭ દૂહ. મન વઈરાગિઈ પૂરિયઉ વિદ્યાતણુઉ ભંડાર ક્રિયા તણી ષય આકરી મંડઈ વિવિધ પ્રકાર. જોધપુરિ સદહનઉ મર્મ પ્રકાસી સાર; શ્રાવક તિહાં બહુલા કરી દેસિઈ કરઈ વિહાર. [૨૦] 2010_05 Page #79 -------------------------------------------------------------------------- ________________ જબ મુનિ દિgયર ઊગિયઉ તબ નાઉ મિથ્યા દૂરિ, આગમવાણું આદરી મેહ હયઉ તઈ સૂર. સીલસના તનિઈ ધઉ મયણ મનાવી હારિ; આગમ નાટક છંદનઉ પામ્યઉ હેલિઈ પાર. તિષ તર્ક સાહિત્ય ઘણું વેદ અધ્યાતમ જાણ અલંકાર સંગીત ગુણ સામુદ્રિકિઈ વિનાણ. છે ઢાલ ૭૫ વેલિની. વાણારસી દેસમાંહિ નયરી કાસી નામિ પ્રધાના, એ ચાલિ. તિહૉથી નાગઉર નગરિઇ આવ્યા શુદ્ધ કિયા પ્રતિપાલઈ ચરણ કરણુ ગુણિ દૂષણ જાણી ત્રિવિધ ત્રિવિધ તે ટાલઇ. ૬૩ તે પરિ દેશી બહલા ભદ્રક શ્રાવકના મન જઈ; વંદી વંદી મનનઈ ભાવિઈ કઠિન કમ મદ ગજઈ. તિહાઁથી પાટણિ મુનિવર આવ્યા કરતાં વિધિ વિહાર શુદ્ધ સદુહણા દેશી બહુલા શ્રાવક થયા વિચાર. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સંઘ ચતુવિધ થાપઈ; જિણવરની આણ દીપાવઈ મિથ્યામત ઊથાપઈ. કુકમનઈ માલવ સોરઠવર ગુજર દેસ પ્રસિદ્ધ મગધ મેવાડ કેબેજ પ્રમુખઇ શુભ યસ સઘલઈ લિદ્ધ. જે વાદી અતિ માન ધરતા વહતા બિરદ ઉદાર; શ્રી પાસચંદ દરસણિ તે સઘળા મન મદ ઈડઈ ફાર. ગંધહસ્તીનઈ ગંધિઈ ભાજઈ બીજી હસ્તી કેડિ; તેમ કુવાદી દહ દસિ નાસઈ નિજ મનના મદ મેડિ. ઈમ કેતા અવદાત કહઉં તસુ લિખિત ન આવઈ પાર; ત્રિભુવન જન જઈ નિત ગુણ ગાયઈ તક પણિ બહુ વિસ્તાર. ૭૦ વસ્તુ ધન હમીરપુર ૨ નામિ સુપ્રસિદ્ધ, પ્રાગવંસ ધન મંડણઉ સાહ વેલગ ધન કુલ સિરામણિ, [ ૨૧] 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ ધન્ય વિમલાદે માત તસુ ધન્ય સુગુરૂ દીક્ષા દીઈ જિણિક ધન્ય તે શ્રાવક શ્રાવિકા ચરણન નિસિદીસ, ધન્ય તે દરિસણિ જિણિ લહી પૂરી મનહ જગીસ. ૭૧ છે હાલ ૮ હિવ દુલહઉ નરભવ પામી રે, નવું નમિયઓ ત્રિભુવનસ્વામી, એ ચાલિ. પુર પાટણ નયર પ્રસિદ્ધ રે ધણુકણુ કંચણિઈ સમિદ્ધિ; જિહૈ જિનમંદિર સુવિસાલ રે બહુ ચિત્ર પ્રમુખ ગુણ સાલ. ૭ર જિણિ નરસમુદ્ર જસ પામ્યઉ રે જે ભેગવંત નરિકામ્યઉ ધર્મષેત્ર બિરદ જે પામઈ રે નિજ ભાઈ અલકા નામઈ. ૭૩ શ્રીશ્રીમાલી વંસ વર્તસ રે સાહ ભીમગ સેહગ હંસ, તસુ ઘરણું સીલપવિત્ર રે જાણુઈ ભાવભેદ સુવિચિત્ર. ૭૪ નામિ વલ્હાદે ગુણપૂરી રે ટાલઈ અસુડ સયલ ઘણુ ચૂરી; તસુ અંગજ સમર વિખ્યાત રે રાય રાણિઈ સઘલઈ ન્યાત. ૭૫ તે સદગુરૂ વદણિ જાઈ રે સુણિ દેસન હરષ ન માઈ; કરઈ શ્રાવકવ્રત ઉચ્ચાર રે સાહ ભીમગ નિરતીચાર. ૭૬ વઈરાગ ધરઈ તે કુમાર રે ભવ તરિવા ગ્રહઈ આધાર; જંબૂની પરિકલહ વયિ લીધઉરે બ્રહ્મવ્રત ગુણિનિયચિત દીધઉ. ૭૭ ચિતિ ચારિત્ર ઊપરિભાવ રે ત્યજઈ વ્યાપારનઉ સવિ પાવ; માય તાયકહુનઈ અનુમતિ માગઈ રે ધુરિધમતણું મતિ જાગઈ.૭૮ બહુ હેતુ જુગતિ સમઝાવી રે અનુમતિ પણિ કુમરિઇ પાવી, શ્રીપાસચંદ ગુરૂ પાસિ રે સંયમ વ્યઈ મન ઉહાસિ. ૭ સંવત પનર પંચહારિ રે દીષ લેઈ આણંદ પસરિ, માઘ માસિઈ પંચમિ દિવસિસે સંયમ લ્યઈ મન ઉહાસિઇ. ૮૦ મનિ ઊલટ અધિકઉ થાઈ સુદ્ધ સંયમ પાલિવા ભાઈ, થોડાં દિવસે વિદ્યા ચઊદ રે ભણઈ વિનય કરઈ અખૂદ. શ્રીપાસચંદ ગુરૂ સાથિ રે દેશ વિદેસ વિહરઈ જન નાથ; ઈમ અનુક્રમિ વિહાર કરતા રે વર સલષણ પુરિ પહૂતા. ૮૨ [૨૨] 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ તિહાં શ્રાવક બહુલા ભાવી રે વંદઈ ગુરૂ સનમુખિ આવી ગુરૂ શિષ્ય તણું તે જેડ રે જસુ એક નહી છઈ ડિ. ૮૩ તપ તેજિ દિવાકર દીપઈ રે સસિ સીતલ કંતિઇ છપાઈ; દેવી શ્રાવક આણંદ રેજિમ ચાર પૂનિમનઈ ચંદઈ; તિહાં ઉચ્છવ અધિક મંડઈ રે યાચક જન દાલિદ પંડઈ. ૮૪ - હાલ ૯ દૂહા. સમવિમલ સૂરી પ્રમુખ સાસનનઈ સત્કાર; કરઈ તેડાવઈ સંઘનઇ કામિ ઠામિનઉ સાર. વિક્રમમંત્રીસર વરસધર મેઢ ખ્યાતિ સિંગાર; દેસી હેમા તનુજ વિલિ શ્રીમાલી ખ્યાતિ વિચારિ. ડબલઘા પાસરાજ એ બંધવની એ જેડ; પદનઉ મહુછવ તે કરી પૂરઈ મનનાં કોડ. શ્રીપાસચંદ સુરીસનઈ ભટ્ટારક પદ સાર; સંવત પર નવાણુથઈ શુભ મુહૂરતિ સુવિચાર. શ્રીવિજયદેવસૂરિંદ વર આચારિજ પદ ધાર; થાપઈ મન ઊલટ ધરી સકલ જીવ સુખકાર. શ્રીસમરચંદ મુનિનઇ તિહ યોગિ જાણિ સુપ્રમાણુ ઉવજ્ઞાય પદ તિહ હવઈ મનન હરષ નિયાણિ. || ઢાલ ૧૦ ચઉપઈ. રાગ રામગિરી. માલવદેસ મહીં મંડણુઉ સર્ગ લોક સરિસઉ એ ગિણી, ષાચરઉદ તિહં નગર પ્રસિદ્ધ અલકાની એપમ જિણિ લિદ્ધ. ૯૧ જોતાં દુખ સવિ નાસઈ દૂરિચિત થાઈ અતિ આણંદપૂર; શ્રીગુરૂ પહુચઈ તિહાઁ અનુક્રમિઈ સંઘ તણાઈ મનિ અધિકG ગમઈ. ૯૨ 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ લષમીવંત દાન ગુણ સાર ભીલગનઈ વચ્છરાજ અપાર; વિલસી વિત્ત અધિક ઉચ્છાહ મનિ જાણી એ ઉત્તમ લાહ. ૩ સંવત સોલ ચિડેત્તર સાર શ્રીપાસચંદ સૂવિંદ વિચાર; લક્ષણ કલા સકલ ગુણધાર પામ્યઉ જેણઈ આગમ પાર. ૯૪ આચારિજ પદવી તિહાં દીધ સુભ જસ કરતિ સઘલઈ લીધ; શ્રી મરચંદસૂરીનઇ તિહાં ઉછવ અધિકા હવઈ જિહોં. ૯૫ રૂપ સુલક્ષણ ગુણ આગાર મહિમાવંત વિમલ આચાર; શ્રીપાસચંદ સૂરીસર પાટિ દએ ભાણ તેજન થાટ. ૯૬ સૂરિ જેમ દીપતઉ પ્રતાપ ચંદ્ર જેમ ટાલઈ સંતાપ; મેરૂ ધીર સાયર ગંભીર સાધુ શિરોમણિ સમરથ વીર. ૯૭ જોધપુરિ સંવત સય સોલ બારિઇ નહી કાઈ ભેલ અણુસણ આરાધન આદરી શ્રી પાસગંદ લહઈ સુરપુરી. દૂહા. બાલ બ્રહ્મચારી નાણુ ગુણ પૂરા કિયા સુદક્ષ; મુગતિ નયરિ વર પામિયઈ ભવંતરિઇ વલિ દક્ષ. જનમ મર્યાદા નિર્મલા સીતલ જાણે ચંદ; જ્ઞાન ક્રિયા ગુણ આગલા પ્રણમઈ ગણિ જયચંદ. ૧૦૦ છે ઢાલ ૧૧ , રાગ મલ્હાર. મહ જૈન ધર્મ અનુપ મંદિર સુથિર પરઠિસુ રંગ,-એ દેસી. ભવ સમુદ્ર અપાર દુસ્તર જનમ મરણ ગંભીર, ચિહું દિસિઈ ચંચલ વ્યાપ અધિકઉ વિવિધ દુખ તિ નીર, સંગ ભાવ વિયેગ ચડતા દીસઈ કલેલ કઠીર. અઈસે સુહગુરૂકે ચરણકમલ નિતુ વંદિય રે, ચિંતા પસારતિ લઢ બંધન વધતિ લાભ વિલાપ ઘન ગાજ પણ અમાન ચિંતા પ્રબલ નિંદા વ્યાપ, એ કામિ ૨ અપાર દીસઈ પાષાણ પ્રઢ પ્રતાપ. અળસે૨ [૨૪] 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ અઇસ૦ ૩ અઇસે૦ ૪ વસુ માન કરમ તિ દાંત આલ મરજી ઊપર ભાગ, બહુ ભાવ ભિિથત ડહુલ પણ એ રીસ વિડવા લાગ; તૃષ્ણા તિ વાયુ ઉતંગ ભંગુર તુષાર તમ નમાગ. બહુ પરિ ́ આસા લવણુ યોવન અતિચપલ મચ્છ અપાર, અજ્ઞાન લઘુ મચ્છુ પંચવિષય એમ મગરમચ્છ અસાર; ભય સાગ તિ નઇં અતિ પરવત કરમ ચીષલ ચાર. અતિ વિપુલ વેલિ તિ ગતિ પ્રકાર તિ ચિહું દિસિ” અતિ વિસ્તાર, તિહાં ક્રોધ માન નઇ લેભ માયા પાતાલ કલસ તિ ચારિ; આવરત માહન” મતિ જલચરવિકથા તિ ચાર વિચારિ.અઇસે. પ તિહુ ધરમ દીપ વીસામ જાઇગ ઇમ સમુદ્ર જાણિ અગાધ, શ્રીસમરચંદ મુનિ≠ સુંદર સુહ ધરમ પ્રવહેણું લાધ; તે તરણુ કારણુ કરઈ સજાઈ મન વચન કાય અમાપ અઇસે૦ ૬ સવર કીધઉ ક્રૂ થભઉ વિમલ નાણુ સઢ સાર, શુભ નિયમ દાર સમત્ત માલિમ સનમાગ તારણહાર; ઉદ્યમ પરીક્ષા ધરમમાઉં જ્ઞાનાદિ કરિયણુ ભાર ચ્ચારઇજ મોંગલ શકુન સેાલન શુભધ્યાન વાચુ રસાલ, સુભ પુણ્ય સચય અષય સખલ જિનવાણિ નીર વિસાલ; મુનિ તિહાં સાથિ સષાઈયા જે ચરઇ આશ્રવ ટાલિ સૂષડી રૂચડી ગ્યારિ અભિગ્રહ ઉત્સર્ગનઇ અપવાદ, નાંગર મેટા નાયા નિશ્ચય વ્યવહાર વાદ; તિહાં સુદ્ધ જિનધમ તણી દેસન વાજિત્ર સાર નિનાદ. અઇસે૦ સિદ્ધાંત ભાષિત સુદ્ધ મારગ ગુરૂસીષ જ્યાતિષ પટ્ટ, અઢાર પાપ કુમાગ મૂકી મુતિ નયરી વટ્ટ; જિન ઇંદ્રની મનિ ભગતિ સુધી સાથિ સુહુડ સુઘટ્ટ. ઇમ આપ તરતા સદા શુભ પરિ તારતા ભવિયણ લેાક, ઉપદેસ દાનિ” વસતા ટાલતા હિયડઇ સાક; વિચરતા પરિવાર પરિકર વિસ્તારતા સુશ્ર્લોક. અઇસે૦ ૮ અઇસે ૧૦ [24] * 2010_05 ઇસે છ અઇસે ૧૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ હા. અનુકિંમ જ પુરવિર” આવ્યા શ્રીગુરૂરાય; ચરણુ કરણ ગુણ સાધતા આણી નિર્મળ ભાય ૫ તાલ ૧૨ ॥ રાગ ધન્યાસી. નાચઇ ઇંદ્ર આણુ દૃસ્યઉં, એ દેસી. ધર્મ૦ ૧૫ ધર્મ ૧૬ શ્રીગુરૂ તિહાં કિણિ આવિયા સભલિનયર મારિ રે; આણુ દઇ માનવ સહૂ હરષઇ સઘલી નાર રે. ધર્મ પ્રકાસક દિયરૂ શ્રીસમરચ ંદ્રસૂરિ રે; શ્રીપાસચંદ્રસૂરિ થાપિયા પાટિğ પરમાણુઢિ રે. ધર્મ આંચલી.૧૪ સાર વસ્તુનિ યનિ ધરઈ ભૂષણ પહિરઇ અગિ રે; સદગુરૂ વણિ સંચરઇ નરનારી મન રંગ રે. અનુમિ રાયમરીૢ કૂરિ” સંભલિ વાત નિયાણુ રે; જાવડજી પ્રતિ દાષિયઉં સંભલિ તાત સુજાણ રે. જંગમ સુરતરૂ આવિયઉ ગીતમનઉ અવતાર રે; ચરણકમલ જઈ વક્રિયઇ કરિયઇ સફલ અવતાર રે. ધર્માં૦૧૭ શ્રીગુરૂ વંદણિ ચાલિઆ તાતિ” સહિત કુમાર રે; જાણિ કિ પરતષિ શ્રેણિક સાથિ” અભયકુમાર રે. વિધિસ્યઉં વદ્યઇ તિહા જઈ ખઇસઇ યથાચિત હામિ રે; પરષદ આલિ દેસના ઉપદેસઇ શ્રુત પામિ રે. વિધિસÎ સાવદ્ય જિહુ નહી ધર્મ તણુઉ એ મમ રે; સદ્ધિ નિરતઉ પાલિસ્યઇ લહિસ્યઇ તે સિવ સ રે. ધર્માં૦ ૨૦ કાલ અનંતણે ઇમ ગયએ સમકિત વિષ્ણુ ભવમાંહિ રે; ધર્મ૦ ૧૮ ધ૦ ૧૯ 2010_05 ૧૨ દેવ ધર્મ ગુરૂ નહુ આલખ્યા પરખ્યા નહુ શ્રુતમાંહિ રે. ધર્માં૦ ૨૧ માનવ ભવ દુ:કર સહી સંભલિવઉ જિનધમ રે; સદ્ગુણા સુધી તિહાં પામી જાણુઉ મ રે. ધર્મ ૨૨ [ ૨૬ ] ૧૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કાયાઈ આરાધિવઉ ભવિયણ એહ વિચાર રે, ચિંતામણિ સુરગ સમઉ એહજ છઈ જગિ સાર રે. ધર્મ ૨૩ નવરસ ભૂષિત દેસના સંભલિ મનિ વઈરાગ રે, ધરીયન નિયગૃહિ આવિયા વીનવઈ તાત જોઈ લાગશે. ધર્મ. ૨૪ દૂહા, એ સંસાર અસાર ગિણિ પરમારથ સંભાલિક સંયમ આદરિ આદરી સહુ સુખ પામઉં સાલ. ૨૫ ઊતર પડઊતર ઘણું કરી સમઝાવઈ તાત; મેરૂ પર્વત જિમ નહુ ડગઈ કુમર ચિત્ત સુવિખ્યાત. ૨૬ તાત કહઈ અવસર લહી ગ્રહિયે ચારિત્ર ધર્મ દેસવિરતિ સૂધી ધરી પાલઉ શ્રાવક ધર્મ. ૨૭ દેસવિરતિ ગુરૂમુખિ ગ્રહઈ ગુરૂ વિચરઈ સુખિ દેસિક કુમાર વિમાસઈ ચિત્તસ્યઉં હું કિમ સંયમ લેસિ. વસ્તુકુમર ચિંતઈ ૨ નીયમન માહિ, સંયમનઉ મારગ ભલઉ ગ્રહીય દીષ કિણિ પરિઇ સાધઉ, તાત પ્રતિઈ ઇમ વીનવ શુદ્ધ ધર્મ ઉપદેસ લાધઉ, તે આદરિવા ઊમહઈ મન મેરઉ નિવણ, સફલ કરેવા તાતજી રચઈ ઉપાય સુજાણ. છે હાલ ૧૩છે છહુલીની. દુલ્લહ નરભવ પામીય શ્રીઅભિનંદન સ્વામીય; નામીય સીસ ચરણિ સંથવ કરઉં એ, એ ચાલિ. મનિ ઊપાય વર ચિંતઈ એ કુમર કઈ મનિ યંતિ એ, ચિંતઈએ ઈહાં સ્વજનવ છઈ ઘણુઉ એક જઈ અનેવિ વર કામિ જય ગુણ અભિરામઈએ, તાં મ એ ફલઈ વંછિત સંયમ તણુઉ એ, [૨૭] ૩૦ 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ - ૩૧ ૩૩ થંભતીરથ છઈ ગુણનિલઉ જસુ જસ ત્રિભુવનિ નિર્મલ, અટકલઉ લક્ષ્મી મન પ્રેમ ધાર એક લંકા રક્ષ કલંકિતા અયોધ્યા માનવ વર્જિતા, તર્જિતા અલકાપુરિ સહુ કારકૂ એ. ઉપમા કુણઘઉં એહનઈ સાર વસ્તુ કરિ જેહનઈ, સેવનિઇ સમુદ્ર સરીષઉ આવિયઉ એક સુંદરતાં જોવા ભણુ સહસ ચન થયઉ સુર ધણું, અતિ ઘણું મેનમેષ તિ વારિયઉ એ. ૩૨ સેષનાગ થવના કરઈ સહસરસનિ મનિ ઈમ ધર, ઈણિ પુરિ સભામઈ ઇમ થઈ એ; ગઢ દૃઢ દાસઈ દીપતઉ વઈરી મનનઈ જતઉ, જીપતઉ સિકરનઈ અવલેઇઇ એ. દેહરા દસઈ સુવિસાલ તેજિઈ સૂરિજ સમ તાલ, ઝલમાલ પરતષિ મંદરગિરિવરૂ એ, ઊંચઉ દીસઈ ધજદંડ જાણિ કિ સર્ગતણુઉ દંડ, અખંડ વાય લહરિ વિલસઈ ષરઉ એ. દુષ્ટ ઉપદ્રવ થંભણ૩ ત્રેવીસમ જિનથંભણુઉં, તસુ ગિણુઉ સફલ જનમ જિણિ પ્રભુમિયઉ એક તાસુ તણુઉ મહિમા ઘણઉ એક છભિ કહિ કિમ ભણવું, ગુણ તણુઉ પાર ન કેણઈ પામિયઉ એ. નવપલ્લવ જિનરાજિયઉ હેલિઈ મિથ્યા ભાજિયઉં, ગાજિયઉ દાનિઇ ત્રિભુવન જન તિલઉ એ; નીલ કમલદલ ભાસ એ ભવિયણ મન વિકાસ એ, નાસઈ એ મેહ સુહડ અલગુણનિલ એ. પિસહસાલ વિસાલ એ દીસઈ ઝાકઝમાલ એ, સાલ એ શ્રાવક દ્વાદસ વ્રત ધરઈ એ; દાન માન તિહ છાજઈ એ ઇંદ્ર પુરી જિમ રાજઈ એ, વાજઈ એ જસુ જસ ઉજજલ સવિ પરિઇ એ. ૩૭. 3४ ૩૫ ૩૭ [૨૮] 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભવનયંતિ નિર્મલ ઘણી સાર સુધા સહામણું, કામિની મંગલરવ જિહ ઉશ્ચરઈ એ; યહુઈ ચતુરાઈ ભણી મણિમાણિક મેતી તણી, અતિ ઘણી લીલા જેવત મન હરઈ એ. દુહા. મનમાંહિ ઈમ અટકલી જાવડછ મન ષતિ; પુત્ર સુતા પરિવારસ્યઉં આવઈ તિહાં ધર્મવંત. છે હાલ ૧૪ છે ચઉપઈ વસઈ ત્રંબાવતી નયર મઝારિ કલાકુશલ રાયમલ્લ કુમાર; દેવી જન હરષઈ મનિ ઘણુઉં માનવ રૂપિઈ સુરસુત ભણુઉં. વિવીસાલ આવઈ અતિઘણુ દેવી સજ્જન હરષઈ ઘણા; કુમર તણુઉ મન નિશ્ચલ સીલ સીલિઇ લહિયઈ સઘલી લીલ. ૪૧ કુમર પ્રતિઈ ઈમ બેલઈ હસી બંધવ યમલ્લ મુઝ ચિતિ વસી પરણુઉ બંધવ માનઉ બાલ નીડર થાઓ કાંઇ નિટેલ. ૪૨ હરિનઈ લક્ષ્મી હરનઇ ઉમા બ્રહ્માનાં સાવિત્રી સમા; દેવ ત્રિણિ એ સકલત્ર જાણિ અખ્ત વાણું તર્ક હિયડઈ આણિ. ૪૩ આદિનાથનઈ ઈકસઉ પુત્ર પામ્યા તિણિ ભવિ મુગતિ પવિત્ર શાંતિ કુંથુ અર ત્રિભુવન ધણી ચઉઠિ સહસ અંતેરિ સુણી. જ ઈમ અનેક મુનિવર જગિ ભણ્યા તે પણિ નારી પરણ્યા સુણ્યા; પહિલઉં પછઈ હુઆ ગુણવંત તઉં સઉ ઈમ બીઈ એકતિ. ૪૫ હેતુ યુગતિ ઈમ બેલઈ ઘણા બંધવ કન્યા પરિણિવા તણા; વલતઉ ઊતર આપઈ ષરઉં તુહે કહઉ તે મસ્તકિ ધરઉં. ૪૯ પણિ સંભલઉ અમ્હારી વાત પરણેવા મન અસ્તુ નહી તાત; સીલ ધરેસ્યઉં તનિ નિર્મલઉ ઈહભવિ પરભાવિ જે સંબલઉ. ચિંતામણિ સુરતરૂ જિમ સીલ કામધેનુ સુરઘટ સમ લીલ, સીલ સમાણુઉ નહી કે ધર્મ સીલિઇ લહિયઈ સિવપદ સમ. ૪૮ ૪૭ [૨૯] 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ અનુકમિ સમરચંદ સુપિંદ આવ્યા સંઘ ધરઈ આણંદ ઘરિ ૨ થાઈ મંગલ ચાર વરતઈ સઘલઈ યજયકાર. અમિયસમાણી દેસન સુણી ઘરિ આવઈ મતિ સંયમ તણી; વિનય કરીનઈ અંજલિ સરિઇ તાત પ્રતિઇ ઈમ વનતિ કરાઈ. ૫૦ બંધવ પ્રતિ જવ અનુમતિ તણુઉ કહઈ તિવાર થઉં તે સુણુઓ; પ્રેમિઈ સુણિ ધરણી તલિ હલઈ ષિણિ અંતરિ વિલિ ચેતન વલઈ. ૫૧ વસ્તુ એણિ અવસરિર બહનિ ગુણધામ, સંપૂરાઈનામિઇ સકલ સેલ સભાગ મંદિર, જંપઈ આદર ચિતિ ધરીય પ્રેમ પાલિ અવિહડસુ સુંદર, ઈણિ અવસરિ સંયમ કિસઉનિર્મલ ભેગવિ ભેગ, તુહુ વિરહ અમ્હ દેહિલઉ રહઉ ઘરિ કરી સંગ પર છે હાલ ૧૫ . રાગ આસાફરી. વચન જિનના એલષી માયામૃષા મ ભાષિ, એ દેસી. વિમલ ઇંદ્રી પંચ કેરા ભગવઉ વિષય વિલાસ સુરસુંદરી પરિ સુંદરી પરણુઉ તિ મન ઉલ્હાસ રે. ૫૩ બહનિ બંધવ ઈમ વીનવઈ રે સંભલિ મારી વાત રે, દીક્ષા અવસર ઓલષી લેજો ગુણના પાત રે. બહનિ. આંચલી ૫૪ આવાસ ઊંચા ગઉષ સેભિત વરવસ્ત્ર પહરણિ ચંગ; વરરમણિ સંગમ જોગવઉ અધિક ઉત્તમ રંગ રે. બહનિ. ૫૫ વરહાર ભૂષણ રસવતી ગુણ અતિસરસ રસ તબેલ; વરમિત્ત કેરી બેઠડી કરઉ તે સદા અમલ રે. બહનિ. પ૬ તત વિતત ઘનનઈ સુષિર ચાર વાજિત્ર મંગલ નાદ; વર અંગહાર વિષેપ સૂધઓ બત્રીસ નાટક વાદ રે. બહનિ. પ૭ વર લછિ વિલસઉ વિવિધ ભાવિ દાનિઈ વિથારઉ કીર્તિ, ઘરિરા પુણ્ય સમાચાર સજનાદિ સાધઉ વૃત્તિ રે. બહનિ. ૫૮ [૩૦] 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ તુહ અંગ કેમલ કમલની પરિચારિત્ર ઝંડાધાર; પરીસહ સેના જીપિવી નિજ બાંહ બલિ અવધારિરે. બહિન- ૫૯ કુમાર સંભલિ દિયઈ ઊતર સંભલઉ બંધવ વીર; સંસાર સુખ અહ દાષવઉ તિણિ લહિયઈ નહુ તીર રે. બહનિ. ૬૦ ઇતુ પંચઇટ્રી વિષય ગિઇ પૂરા ન થાઈ કેમ અનંત વારિઇ ભવસમુદ્રિઇ નદીઇ તિ સાગર જેમ રે. બહનિ૬૧ એ વિષય વિષસમ કિમ કહી જઈ ચિંતવ્યા ઘઈ સુખવાસ; ષિણ રંગ વિરતી કામિની તિહસઉં સુખ વિલાસ રે. બહનિ. ૬૨ ધન વીજલીની પરિઇ ચંચલ જૈવન નદીની પૂરક તિહાસઉકિસઉ પ્રતિબંધ કરિયઈ થાસ્યઉંહિવહઉં સૂર રે.બહનિ.૬૩ નારક ગતિઈ ઘન તાપ તૃષ્ણ સીતાદિ સહજિઈ હાઈ; ઈહથી અનંતઈ ગુણિ તિ વરતઈ ઈમ જિનવાણું ઈરે. બહનિ ૬૪ તિમ અસુર કીધી વિવિધ વેદન સંભલ્યઈ હાઈ રેમંચ તે નિજ સરીરિઇ ભેગવી વાર અનંત પ્રપંચરે. બહનિ. ૬૫ ઈમ તિરિયગતિ બિ તિ ચઉ પંચિંદિઇ જલચાર નઈ થલચાર; ખેચર ઉરપરિઅનઇ ભુજપરિ ઈમવિવિધ ભેદવિચારિ રે. બ૦ ૬૬ જઈ તિહાઁ દુખ તિ જોગવ્યા તિહાં એહ હુઇ કુણ માત્ર; કાપુરિસ ભાજઈ સૂર પુણુ જે તે હેઈ સૂરિમ પાત્ર છે. બહનિ. ૬૭ ઈમ ઘણુઉ ભાષી બહનિ બંધવ સમાવિ અનુમતિ સાર; લહિય તતષિણ હરિષ પામઈ ઊલટ અંગિ અપાર રે. બહનિ. ૬૮ દૂહાદેસી ધઉ ગુણનિલઉ અમરાદે તસુ નારિ ભૂયા રજા જાણિયઈ બંધવ જયમલ્લ સાર ઉજાઈ સુગુણિઈ પ્રવર અરઘાદે તસુ નામ; ભત્રીજા વાસણ તણું અનુમતિ પામઈ તામ. પાન મલિક રાજા પ્રમુખ જાઈ પરીક્ષા શુદ્ધ; રાયમલ્લ કુમાર ન હઠ તિજઈ ચારિત્રિ ભાવ વિશુદ્ધ. ૭૧ [૩૧] ૭૦ 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ સંઘ સ ઉચ્છવ કરઈ દાન માન સનમાન; ઉછરંગ લચ્છી લાહ લ્યુઇ વિલસઈ મંગલ ગાન, ૭૨ છે તાલ ૧૬ છે ઊલાલાની, (૭૪ જગિ એક મુનિ વેષ ધારી, એ ચાલિ. થંભ તીરથ વર ઠામ મંગલ ગુણિ અભિરામ; ચતુવિધ સંધ હાવઈ ઉચ્છવસ્યઉં મન ભાવઈ. ૭૩ નયર ગામાદિક દેસિ કÀત્રી ગુણ સિ; જાવડજી કુલચંદ રાયમલ્લ નામિ સુલંદ. દીક્ષાભાવ વિસાલ મંડઈ સુગુણ રસાલ; સંધ સહુ ય આણંદઈ ચકેર જેમ ચંદઈ. દાનિઈ ધનદ સમાણુ સેમસી નામિ પ્રધાન સર્વસિ સુવિખ્યાત જસુ ઊજજલ અવદાત. ઇંદ્રિાસમ લીલ ઈંદ્રાણી ઉત્તમ સીલ જસના વંછક બેવઈ ઉચછવ મંડઈ સમેવઈ. ફૂલેકાનાં મંડાણું દીસઈ વિવિધ વિના, પીઠી મન હેવ સાચવઈ સઘલી સેવ. ભેજન ભગતિ વિશેષ મેવા તિહાં અલેષ; સૂષડી રૂડી સેહઈ સંતેષી મન હઈ. સાલિ દાલિ વૃતઘલ સુરંગા દી જઈ તબેલ; માનનિ હરષ ન માઈ નિતુ ૨ મંગળ ગાઈ. સાર ઉદાર સિંગાર હિયડ વિલસઈ એ હાર, રાતી જગા અપાર કરાવઈ સેમસી નારિ. સંવત સેલ છવ્વીસઈ માસ વૈસાષ જગીસઈ; શુકલ નવમિ ગુણિ રાજઇ મહૂરત ઉત્તમ છાજઈ. 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ છે ઢાલ ૧૭ છે રાગ દેસાષ. સેમસીસાહનઇ હરષ અપાર મન જાણુઈ મુઝ લષમી એ સાર; પૂરવ પુષ્યિઈ સુગુરૂ સંગ થંભન તીરથનઉ વલી ગ. ૮ વાજિત્ર સંખ તે કેતી કહી જઈ લેરિ ભૂગલનઇ સંખ ગિણુજઈ; દદામા દડવડી વિનાણુ વાજઈ જંગી ઢાલ નિસાણ પડહ ઝાલરિ પંચસબદ નિનાદ તાલ આપ મૃદંગના વાદ; ગાયન ગાયઈ અધિકઈ રંગિ દાન લહી કરઈ દાલિદ ભંગ. ભાટ થાટ છંદ વિરદ સુહાવઈ સંભલિ લેકનઈ હરિષ ન માઈ; મૃગનય સસિવયણ સેહઈ કિનરકંઠી જન મન મેહઈ. ૮૬ ગાયઇ હરષિ મંગલ ચારિ તેરણ હોઈ ઘર ઘર બારિ, ઇંદ્રાણી મનિ હરષ અપાર ધન જીવ્યઉં અહ લષમી એ સાર. ૮૭ સબલા નવ નવ સિંગાર દીસઈ વસ્ત્ર નઈ વેષ ઉદાર; જાણિ કિ દેવકુમાર ગુણિ રાજઇ નવલિ તુરંગમિ ચડિઆ છાજઇ. ૮૮ લક્ષણ વંજણ ગુણહ ભંડાર રૂપિ ઉદાર નઇ કુલ સિંગાર; મનમથ મેહ થરહાર કંપાવઈનિજબલિ ત્રિભુવનિ આણ દીપાવઈ. ૮૯ મસ્તકિ પંપ અનોપમ દીસઈ તેજિઈ સૂરિજ વિશ્વાવસઈ; તિલક નિલાડિ કમલદલ નેત્ર અંજનરેષા અતિ ઝીણી પવિત્ર. ૯૦ કાને કુંડલ ઝલહુલકાર ચંદ્ર સૂરિજ પરતષિ અવતાર; કંઠ હિય વર હાર ઉદાર વદન ચંદ્ર સેવઈ તારાહાર, બાજુબંધ બહિરષા નવગ્રહ અંગુલિ જડિત મુદ્રાની સંગ્રહ; કણુદેરઉ કડિ વેસ ઉદાર વર્ણન કરત ન પામઉં પાર. વસ્તુ એમ બહુ પરિ૨ લ૭િ સુવિલાસ, ઓસવંસ પ્રગટ્યઉ સુજસ સાહ સેમ ગુણિ સોમરાજ, ઇંદ્રાણી તસુ વલ્લભા સકલરૂપ સોભાગ છાજઈ; ઉચ્છવ અધિકા તિહ કરી રાયમલ્લ કુમાર વિચાર, પિતા પ્રમુખ પયકમલિ નમિ વડઈ અસવાર. [૩૩] ૯૩ 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૪ છે હાલ ૧૮ રાગ ગઉડી. રતનપુરી સિંગાર સેલમ જિનવર, એ ચાલિ. શુભદિનિ સંયમ લીધ સુગુરૂ સમીપિઈ એ વિનયવિવેક સુગુણનિધી એ, થડે દિવસે સવ્વ વિદ્યા સીષ એ સુરગુરૂની પરિ અતિ સુધી એ, અંગઉવંગ સુચંગ છેદ સુદ એ મૂલ સૂત્ર વિધિસ્યઉં ભણઈ એ, છંદછંદ અલંકાર સાહિત્ય અધ્યાતમ શબ્દશાસ્ત્ર ગુણસંથણુઈ એ. તિષ વેદ અંગ સ્મૃતિ અતિ વિસ્તરિઇ નામમાલાદિક અતિઘણા એ, ગણ અનઈ વલિ પદ્ય શાસ્ત્ર સમુદ્ર એ રહસ રત્ન લ્યુઇતિહ તણું એક લક્ષણ અંગિ અભંગ સેહઈ મેહઈ એ દેષત સુરનર મન ભલા એ, રેષાદિક આકાર ઉચિત પ્રદેસિઇ એ રાજઇ તનિ અધિકી કલા એ. ધર્મ તણુઉં એ રાજ લહિસ્યઈ ઈમ ગિણું છત્ર ચામર કરતલિ હવઈ એ, મંગલ દંસણ એહ કલસ યુગલમચ્છ ઈમ ગિણિ સેવઈ ઉછવિઇ એક કુલિ એ ધજહ સમાણ ઈણિ કારણિ સહી ધજરેષા અતિ સેભતી એ, ભવિક લેક સુખદાય તાપ નિવારક વૃક્ષ તણ પણિ દીપતી એ. [૩૪] ૯ 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ સુભયસ પરિમલ સાર વિસ્તરસ્યઇ ઘણુઉ કમલ રેષ તિણિ કારણિઇ એ, પાત કમલ નિર્દેર કારક ઇણિ ઇિ વાપી સાહઇ સારઇિ એ; કમ પુજ ગિરિભેદ કરિસ્યઇ આદરિઇ વજ્ર તિષ્ણુિÛ કરતલિ વસઇ એ, પરીસહુ સેના સૂર વાસુદેવની પરિ સ`ખ લ’ઋણુ ઘણુ ઉલ્લુસઇ એ. ચઊદ વિદ્યા સુભ સાહુઇ ચક્રવત્તિ ચક્રસય હાથિઇ રહઇ એ, દીવ સમુદ્ર વિખ્યાત તિણિ રેષા કરિ દીવસમુદ્ર કરતલિ વહુઇ એ; ઇમ લક્ષણુ ખત્રીસ છત્રીસ ગુણાધિકા આચારિજના નિલા એ, શ્રીસમરચંદ સૂવિંદ દેષી અટકલઇ પદ્મવી” જુગતા અતિભલા એ. અનઘ સંધ મેલેવિ મનની વારતા સભલાવઇ હરષિઇ ઘણું” એ, અજંલિ સરિઇ ચડાવિ વિનય સહિત ઘણુઉં વલતઉ ઊતર છેમ ભણુઇ એ; જે તુમ્હે કહ્યઉ પ્રમાણ તે સહુ નિશ્ચલ તુમ્હે સિષ એ અતિ ગુણ ભયંઉ એ. ! હાલ ૧૯૫ ચપઈ. રાગ રામગિરી. 2010_05 ૐ ૯૮ સંઘ મનારથ અધિકા ધરઇ ઉચ્છવ મડેવા ચિતિ ધરઇ; સંઘતણી સી એપમ કહેઉં ઉત્તમ ત્રિભુવનિ સમ કિમ લહુઉં. ૨૦૦ [ ૩૫ ] ૯૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ કામધેનુ સુરમણિ સુરગવી કલ્પવૃક્ષ એપમ એહવી, એહ થિકઉ પણિ અધિકઉ સંઘ આસા પૂરક આસ ઉલંધિ. સંઘ મુખ્ય ધર્મધેરી ધીર હૃદય વિચારિઇ પરમ ગભીર; શ્રાવક ગુણ બહુલા સવિ સાર નિત ચિત ઉત્તમ વંછિત ધાર. ૨ સાહ શ્રીપાલ તે સુગુણ રસાલ સાહ હેમ લષમી સુવિસાલ શ્રીપતિ સરિષ૯ શ્રીપતિ જાણિ શ્રી પૂરણ સીપૂ તિ વષાણિ ૩ સાહ કાલા સાહ તેજ સુજાણુ સામસી સાહ દેઊ સુવિષાણુ, સાહ નાકર સીચગ ગુણખાણિ સોની તાપઉ નિજ ચિતિ આણી. ૪ કરણ સાઠ કરૂણ દઢ ચિત્ત શાહ નાની વિલસઈ નિજ વિત્ત, દેસી જયમલ્લ જયવંત સહી સહોદરિજસુ ત્રિભુવનિ કિતિ લહી. ૫ અહમ્મદાવાદનઉ સંઘ સુચંગ આવઈ આણું મનસઉં રંગ; દાતાગુણ અભિનવ નયણસી ધર્મ વાત જસુ ચિતિ અતિવસી. ૬ સાહ જીવરાજ સંઘ મુખ્ય જોઈ સહજપાલ અમરસી હોઈ; સંઘવી રાજપાલ રાયમલ્લ વરધઉ સાહ સદા શુભ દિ. વિરમગામિઇ અધિક પ્રતાપ દાસી નાકર પ્રવર ઉલ્લાપ; ઈમ બહુ નગર ગામ મણહાર આવઈ સંઘ મનિ હરષ અપાર. ૮ દૂહાત્રંબાવતીઇ આવિયા શ્રાવક ઘણા વિચારિ, પદનઉ મહોચ્છવ અતિ કરી ભરઈ સુયસ ભંડાર, ૯ યાચક જન મન ઉલ્હસ્યા દાનિઈ અધિક સમાહિક મેઘતણી પરિ વરસતા કીરતિ પામઈ સાર. શ્રીરાયચંદ સૂરીસરૂ દેશી ગુણ આગાર; સંઘ સહૂ મન ઉલ્હસ્યા વરત્યઉ જય જયકાર છે હાલ ૨૦ છે વિર જિણેસર વંદિસ્યઉં મન ઊલટ આણુનઈ, એ દેસી. ગુણ છત્રીસ વિરાજ એ શુભ પદવીઈ છાજઈ એ ગાજઈ એ આણું દસ દિસિ દીપતી એ, [ ૩૬ ] 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ પ્રતાપી ભાણુ એ ગુણગણુ મણિ માણિ એ, જાણુ એ વિદ્યા ચઊદ વિરાજતી એ; સવર સયમ પાત્ર એ અતિ નિલ ગાત્ર એ છાત્ર એ સેવા ભગતિ કરઇ ઘણી એ, ચંદ્રતણી પરિ સીતલ મધુરી પ્રભુ વાણી એ જાણી એ અમૃત રસ અધિક સુણી એ. મોંદર ગિરિ જિમ ખીર એ સાયર ગંભીર એ સીર એ ક ભૂમિ ઘન દારિવા એ, નિલ સાર૪ જલ જિસ્યઉ ભવિકાં મનિ તે વસ્યઉ ઉલ્હસ્યઉ પોંચાચાર વિચારિવા એ; સખ જેમ નિલેપ એ કામલેટિંગ નિષે છીપ એ લીપ એ પંકજ આપમ તિહાં ધરઇ એ, સીલરથાંગધર ધરૂ વૃષભહુ જિમ સંદર્ ગુણધર્ નાણુ દેસણુ ચારિત વરઇ એ. સુરગણુ માંહિં છંદ એ ઉડુસહ ગણિઇ ચંદ એ દ્ધિણિદ એ પ્રતાપવંત માંડુિઇ જાણિય† એ, મેરૂ મહિધરમાંહિઇ સુણ્યઉ ઉદધિઇ તિમ જલ ભ વિસ્તરથઉ સય ભરમણ વાણિય” એ, જિનગણમાંહિં તિથ કરૂ અતિસય કરી સહુઇ એ મેાહુએ વાણી ત્રિભુવન જન સહૂ એ, ચિંતામણિ રતનિઇં જિમ સાહસીક ગુણિ વિક્રમ દાનિ” એ અલિરાજા ભાષઇ મહૂ એ. સાહગરિ વસુદેવ સહી ભરતિÛ વલી ચક્રવત્તિ માંહિઇ એ ભરત અધિક શ્રવર્ણિ” સુણ્યઉ એ, ૧૪ ય ધમ માંહિ આણા દયા અતિ અધિકઉં ય સાહ એ મેહએ ચૂડામણિ ભૂષણ ભણ્યઉ એ; સાસ્ત્રમાંહિ સિદ્ધાંત એ પÛિ વલી રાજઇ એ ભાદ્રવપચમિ સુકિલ પષિ” સહી એ, [ ૩૭ ] 2010_05 ૧૨ ૧૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગંગાજલ નિર્મલ પણ સીતા નદીમાંહિ એ મેટિમ સવ્વસહ માહિછ જિમ મહી એ. ૧૫ સીતા સતીમાંહિ સંભલી ટાલી મતિ ભંભલી અટકલી રંભા રમણું ગુણિ ભરી એ, વૃક્ષમાંહિ કલપત્તરૂ ઈમ અતિઘણુ સેહગ મેહગ સંભલિયા શ્રવણે કરી એ સયલ ગચ્છનાયક અછઈ આપા પણુઈ ઠામિ એ પણિ નહી એ સમવડિ બીજઉ વલી એ, જ્ઞાન ક્રિયા તપ સંયમ અધિકઉ વલી ગુણમહિમ ત્રિભુવનિ આણે પ્રકટી નિર્મલી એ. _ ઢાલ ૨૧ છે સલગુણ રાસિ ગેહ, એ દેસી. રાગ ભીન મહાર. શ્રીરાયચંદ ટુરિંદ દીપઈ તેજિ દિણિંદ, કેમલ કંતિ સેહઈ સુરનર મન મેહઈ. સંથવઉં ભાવ આણુ જે નિરમલ પ્રાણી; અમૃત વિમલ પ્રાણી સુખકારણ જાણું. સંથવ આંચલી. ૧૮ મનિ ધરી હરષ સાર કરી શુદ્ધ વિચાર; પદ દિયઈ અતિ ઉદાર ઉચછવ હેઈ અપાર. સંથ૦ ૧૯ પૂરણચંદ જેમ મુખ દીપઈએ તેમ; પૂરણચંદ નામિ ઉવઝાય સુખધામ, સંથ૦ ૨૦ વાચક પેમચંદ શ્રુતસાર નિસિંદ; શિવચંદ શિવપ્રધાન લહઈ અતિ ઘણુઉ માન. સંથ૦ ૨૧ ચારિત્ર રતન પાલઈ તસુ દૂષણ ટાલ; વાચક રત્નચંદ નિત ક્રિયાઈ અમંદ. સંથ૦ ૨૨ હંસ સમ કીર્તિ રાજઇ હંસચંદ ગુણિ ગાજઈ; મુનિચંદ સેહ ધારી માનચંદ સુખકારી. સંથ૦ ર૩ ઈમ ગુણ પૂરિ દીપઈ વિષયાદિક છપાઈ સયલ જન સુખદાય બહુ કીર્તિ સમુદાય. સંથ૦ ૨૪ [ ૩૮ ] 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ સથ૦ ૨૮ સથ૦ ૩૦ વિર મુનિ વીપાલ જયરાજ ઉદાર; કુંભમુનિ અધિક દીસઇ જય તાસ જગીસઇ. જિણદાસ ઋષિ વિસેષ સરવણ સવિસેષ; મંગલઋષિ પ્રધાન હાપરાજ શુભ ધ્યાન. લાલ મુનિ ગેાપ ઢોઇ ચારિત્ર સઉં ચિત હાઇ; માધવ નામિ સાહઇ વાણી સયલનર માહુઇ. કડુય ઋષિ સુગુણુરાજ સાધઇ ઉત્તમ કાજ; ઋષિ વલીઇ મહરાજ ભાજા સુખ ભાજ. માંડણ ઋષિ વિખ્યાત ગણિ ગણપતિ ન્યાત; જાણુ લિંગ જાણુ ભણિયઇ જગમાલ જગિ સુણિયઇ. સંથ૦ ૨૯ ઋષિ વલિ શુભ આણુંદ શીતલ ગુણિ ચંદ; પંડિત પ્રસિદ્ધ ભાજ મુનિવર વચ્છરાજ. સુખ્ખકર જેમ ચંદ ગણિ પ્રવર ગાવિંદ; ડુંગર તેજપાલ હરાજ ગણુ રસાલ. ઋષિવર મેઘરાજ મનજી ગુણરાજ; પંડિત મુનિ આણુંદ ચરજી ગણિભ’૬. એમ સહુ વિજયવ’ત માટી મહિમાવંત; સાધવી પ્રવર લીલાં રજા ચરણ નહુ ઢીલાં. સતી ગઉરાં તિ જાણુઉ રાજા તારૂ વષાણુઉં; વલ્હી સખી પ્રમાણુ અજીરાં ભૂવિનાણુ, કાહૂળુ મકાઈ વિસાલ ખાઇ લાંતિ રસાલ; રાજા' સ’પૂરાં દ્વીસઇ લીલાં ફાડમદે સગીસ. ઇણિ પરિ વિમલ સંઘ પ્રતપઉ ઘણુઇ રગિ; મંગલ પ્રવર સાર હુન્ત્યા જય જયકાર. ॥ ઢાલ ૨૨૫ 2010_05 સથ૦ ૨૫ સથ૦ ૨૬ સ૨૦ ૨૭ સથ૦ ૩૧ કનક કમલ પગલાં હવષ્ટ એ, દેસી. ચિર પ્રતપઉ સૂરીસર્ એ જા લગ મેરૂ ગિરિ'; જયચંદ ગણિ ઉચ્ચર, એ; ભગતિ” મન એક ત. જય૦ આંકણી. ૩૭ મેદિની સાયર ચિ ુ દિસિઇ એ; દેવલાક જાં ઇંડુ હાઇ. જય૦ ૩૮ [ ૩૯ ] સથ૦ ૩૨ સથ૦ ૩૩ સથ૦ ૩૪ સંથ ૩૫ સથ૦ ૩૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ કૂતારઉ અવિચલ હુવઈ એ મુગતિશિલા વિખ્યાત. જય૦ ૩૯ જિનશાસન ધર્મ જ લગઇ એ જ લગિ સૂર્ય વિમાન. જય૦ ૪૦ ચંદ્ર નિસા સભા ધરઈએ; જા કૈલાસ વદીત. જય૦ ૪. ભવિયણ જણ પ્રતિબોધતા એક મહિયલિ મહિમાવંત જય૦ ૪૨ પ્રભુતાવાણું રસિ કરી એક મેહઈ સુરનર વૃદ. જય૦ ૪૩ શ્રીરાયચંદસૂરિ ગુણ ગાવતા એક પ્રાતા મનિ એકતિ. જય૦ ૪૪ સુણતાં નામ ભાવિ પરિઇ એક સેવતાં નિસિદીસ. જય૦ ૫ આણું મનશુદ્ધિ પાલતાં એક લહિયાં સુખ અનેક. જય૦ ૪૬ થંભનપુરવર પાસજી એ ચિંતામણિ સમ જાણિ જય૦ ૪૭ તાસુ તણુઈ સુપસાઉલઈ એ; રચઉ રાસ રસાલ. જય૦ ૪૮ સંવત સેલ સર વેદનઈ એક સવચ્છરિ અભિરામિ. જય૦ ૪૯ભગતિ ભાવિ મ ગાઇયઉ એ શ્રીરાયચંદ સૂવિંદ. જય૦ ૫૦ દેવેંદ્રાદિક જઈ મિલઈ એ; પાર ન પામઈ ઈ. જય૦ ૫૧ તે ગુણ કેતા હું કહઉં એ; પણિ એ ભગતિ વિચારિ. જય૦ પર જે આમિસ્યઉં નહમિલઈ એક મિચ્છાદુક્કડ તાસુ. જય૦ પ૩ હિવે હું માગઉં એતલઉં એ; પૂરઉ મનહ જગીસ. જય૦ ૫૪ ગણિ જયચંદ ઈમ વીનવઈ એક સેવ કરેલું નિસિદીસ. જય૦ ૫૫ વસ્તુ ન્યાન ગુણ નિધિ ૨ સુગુરૂ વિષ્ણાત, શ્રીરાયચંદ સૂરીસરૂ સકલ સાર ગુણ દેહ ભૂષિત, તાસુ તણું ગુણ વર્ણવ્યા પાસનાહ સુપ્રસાદિ સભિત મુનિ કુંવરજી ગણિવરૂ પ્રાર્થનિ ભગતિ જગીસ, ગણિ શ્રી જ્યચંદ વીનવાઈ પૂરઉ મનહ જગીસ, ૨૫૬ છે ઇતિ શ્રીરસરત્નરાસર સમાપ્ત છે સંવત ૧૬૬૩ વર્ષે વૈશાષ વદિ ૬ શુકવારે લિખિત કુંવરજી ગણિના શ્રીઅહમ્મદાવાદનગરે છે [૪૦] 2010_05 Page #99 -------------------------------------------------------------------------- ________________ -:૪૦ siz Us પર Sa " પર કર | ગg In कविलावण्यसमयविरचित सुमतिसाधुसूरि विवाहलो. સરસતિ સામિણિ દિલ મતિ દાન મઝ મનિ અતિ ઉંમહિલઉ એ, સુણિ ભવિઅણુ ભાવ ધરેવિ ગાયજી સુગુરૂ વિવાહ એ. ૧ મહઅલિ મોટઉ દેસ વિસેસ મેદપાટ જગિ જાઈ; વારઅ વન વનિતા અભિરામ જાઉર નયર વખાણુઈ એ. વાપી કૂપ સરેવર ચંગ રંગ કરઇ નિતુ જે અંતાં એક વાડીએ વર ઉદ્યાન વિવેક હેલાં જન મન મેહંતા એ. ઢાલ ઊલાલાની. ધન ધન જાઉર ગામ જગિ જયવંતઉં નામ, દિનિ દિનિ દહદિસિ દીપઈ ત્રાદ્ધિઇ સુરપુર જીપઇં; નગર નિપમ છાજઈ મદભરિઅ મયગલ ગાજઈ, સાતઈ ધાતુનઉ આગરૂ પુરૂષ યણનું એ સાગર; જિહિં ધર્મવંતની કેડિ અંગિ ન એકૃષિડિ, ઘરિ ઘરિ અમિઅ સમાણિએ નારિઅ મધુરિઅ વાણિઅ. ૪ વાસ નગરનઉ માટઉ લેક નહી હિઅડઈ ષટઉં, ચઉપટ ચહટાં ચઉરાસી વાટડી સુગંધિ એ વાસી, [ ૪૧ ] 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ ગઢિ કાસીસાંની લિ ઉપણ પાઢી પાલિ, તારણિ ત્રિભુવન માહુઇ ચિ ુ'દિસિ ક્રૂડ ઝલક તા સાહુઇ. પ ગૂડી ગગન ઊછલતી ચંકિરણ ઝલહુલતી; જોવા નીંચીએ ઢલતી .. ॥ ઢાલ ગા ગઢ મઢ મંદિર કુરિઅ સેરિઅ સાહુઇ એ સાર રે; થાનિક થાનિક માંડઆ દીસÙ સત્રકાર રે. પાંચ પ્રકારે દાન દિઇ આણિઅ ભાવ અપાર રે; પુણ્ય પ્રભાવિ તસુ ધરિ હણહણ તેજી તેાષાર રે. નગર વિચિદ્ધિ અતિ રૂઅડલઉ શાન્તિજિણુંદ વિહાર રે; કરજોડી કવિઅણુ ભણુઇ શાન્તિ જિણંદ નુહારૂ રે. ઢાલિ” કલસ જલÛ ભરી કિર ધરી ફૂલની માલ રે; કેસર ચંદ્ગનિ સિઉં ઘસી પૂજ રચÛ સુવિશાલ રે. કિર બીજરૂ પિરઠઉં સાઇ સાવન વાન રે; દર મુગતાલ હાર રે સાર રે કુંડલ કાનિ રે, હું તુમ્હે પૂછઉં હું સહી એકિસલૢ ઇંદ્ર વિમાન રે; ઇંદ્રથિકી અધિકેરડા અઇડા શાન્તિ પ્રધાન રે. પ્રભુ પ્રત્યા અતિ પૂરઇ ચૂરઇ મનની આધિ રે; દીઠલઇ દાલિદ સવિ ટલઇ મિન સતાષ સમાધિ રે. રાસ ભાસ ખેલઇ તિહાં ઘણું' કામિણુિ કરતી ગેલ્હિ રે; નયણે નાચ નિહાલતાં હિઅડા કુંપલ મેલ્હિ રે. વ્યવહારિઅ રિ ધન ૨ ગિરૂઉએ ગજપતિ સાહ રે; રૂપિ અનેાપમ સુંદર દેવિ સ’પૂરીનઉ ના રે. સંપૂરી સહિજ ́ ભલી ચંદન સીતલ અંગ રે; સીલ” સીત સમાણી પ્રીયસિઉં રૂડઉં રગ રે. ઝાલિ અમૃઇ ગાલિ રૈ જાણે સિસ નઇ એ સૂર રે; રાગસિઇ સેવા કઇએ અતિઘણ તેજન પૂર રે. ૧૩ ૧૪ [ ૪૨ ] 2010_05 ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૬ ૧૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મસ્તકિ સેહઈ રાષડી આડી અતિ અણિઆલી રે, ઓઢણિ આછી ચૂનડી પરિણિ નવરંગ ફાલિ રે. સાવ સુલક્ષણ સારિઅ સારિઅ કાજલ રેષ રે; રૂપિઇ રંભા અવતારિઅ દીસઈ રૂઅડલઉ વેસ રે. પૂજ કરી સામિઅ તણું સામી સાહસ ધીર રે, એક દિવસ નિસિ પઉઠીએ એઢિઆ જાદર ચીર રે. લહિના સુપન સેહામણુઉં જાગીએ વનવિઉ નાહ રે, સામી સુપન લહિ પછી મઝ મનિ અતિહિં ઊમાહ રે. ૨૧ જાણુઉં સેત્રુજિ જાઈઈ કીજ નિરમલ ગાત્ર રે, દીનતણું દયા કરું સંતેષઉં સવિ પાત્ર રે. ગુરૂ ગુરૂણ પહિરાઉંએ સાહંમીવચ્છઠ્ઠ સાર રે, જાણુઉં જિણવર પૂજઉંઅ હિઅડલઈ ધરિએ ઉલ્લાસ રે. વલતું નાહ ભણઈ ઈસિ૬ ધરિ હરિષ અપાર રે, ગુણિ ગરૂઉ કુલ દીપક હોસિઈ પુત્ર ઉદાર રે. છે હાલ છે દિનપુરે પુત્ર જનમિઓ એ કહિ જેસી તામ; લગન ભલઉ છઈ સુણુઉ સાહ સુત અતિ અભિરામ. નવગ્રહ અછઇ સવાડુઆ એ કેંદ્રીયા બિ સ્થારિ, તણુઈ પૃથ્વીપતિ હેઈસિઈ એ ગજપતિ અવધારિ. જેસી અતિહિં સનમાનિઉ એ માંડિઉ અતિ જંગ; ધવલ દિઈ કામિણિ ઘણીએ આણી મનિ રંગ. ધૃતસિઉં ઊંબર સીંચાઈ એ ઘરિ સહૂઈ આવઈ; જુગતા જુગત જેઈઈ તે સહુ કે ત્યાવઈ. વન્નરવાલી અતિ ભલી એ ઉપઇ ઘરિ બારિ, પટ્ટણ પુરવર નગરમાહિ વરતીએ અમારિ. સગાં સણીજો સવિ મિલઈ એ કુઈઅર સવિ ચાર, નારાજ કુમાર ઠવિઉં ભલઉં એ મનિ હરિષ અપાર. ૨૫ ૩૦ [૪૩] 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૧ છે ૩૪ રૂપ તાત સહદર માડલી એ લાલઈ પ્રતિપાલઈ પંચ વરિસકુ જમ થયુ એ પહત૭ ને સાલછે. કુંઅર સવિ લીલાં ભણિક અતિ હુઉ વિચક્ષણ, કલા બહુત્તરિ પરિવરિઉ બત્રીસ ય લક્ષણ. રમલિ કરંતંઉ એક દિવસ પહુત પિસાઈ; રત્નશેષરસૂરિ વદિઆ એ નિજ કુલ અજૂઆલઈ. નિત નિસુણઈ ગુરૂ તણુએ વાણિ મનિ હુઉં વિરાગ; એ સંસાર અસારડઉ એ નહી રહિવા લાગ. તીણિ અવસરિ માતા ભણઈ એ હિવ નિસુણ નાહ, કી જઈ મનહ મનોરથુ એ કુંઅર વીવાહ. કરજેડી કુંઅર ભણઈ અવધારઉ માત; દીક્ષા કન્યા મઈ વરી એ ઈડ સવિ વાત. ઢાલ રામગિરી. વલી ૨ માતા ઈમ ભણુઈ માત તાત કાંઈ અવગણ, વછ ઈમ નિટેલ ..... વલી ૩૭ અદ્ધિ રમણિ સુખ ભગવઉ વછ કરૂ વીવાહ; માત ભણઈ મઝ મન તણુઉ વક પૂરિ ઊમાહ, વલી ૩૮ સંયમ છઈ અતિ દેહિલઉ વછ ખડગની ધાર; ઉંન્હઉં આછણ પીઅવઉં ભેજન એકવાર. વલી ૩૯ ઉંહાલઈ અતિ દાઝવઉં જાવઉં દેસિ વદેસિ; પરધરિ ભિક્ષા માગવી વછ કિમ ગમેસિ. વલી ૪૦ સિઆલઈ સિઅ લાગિસિઈ જીપવઉ અનંગ; વરસાલઈ વછ દેહિલઉં નવિ રમશું સંગ. વલી, ૪૧ ઢાલ ભીમપલાસો. કુંઅર કર જોડી ભણઈ સંસાર અસાર, રોગ અનઈ સેગ પૂરિઉ બહુ દુખ ભંડાર. વલી૨ L[ ૪૪ ]. 2010_05 Page #103 -------------------------------------------------------------------------- ________________ તાતજી વાત માન વસુહાં વડઉ યાંનઉ; કાંઈં દાક્ષિણ્ય પાડઉ કિસિઉ પ્રીછઉછાંનઉ. ચારૂ ચારિત્ર દીજઇ વલી તપહ કરીજઇ; સિવ સુખ લાગવીજઇ ઇક વચનઉ લીજઇ. યાવન ચપલ જાણુઉ જિસÎ પીપલ પાન; આયુ છઇ અસ્થિર ગાઢઉં મઝ દઉ મહુ માન. માત નઈ તાત પ્રીછયાં તવ માનિઅ દીષ; પાલિત્સ્યે રૂઅડલઉં રે વછ દીજઇ સીષ. ! હાલા દહે દિસિ લેખ પડાવિઆ એ આવ્યા સંધ અપાર તુ; નપરાજ કુઅર પરિસિઇ એ વિરસિઇ સચમ નારિ તુ. ચઉરી ગૂડર તાડિઆ એ તલિયા તેારણુ ચગ તુ; માહજન સહૂ જીમાડીઇ એ મદિર માટઉ જંગ તુ. કુઅર હિવ સિણુગારિઇ એ મસ્તકિ ભરીઇ પ તે; આહે સાવન અહિરષા એ દીસઇ રૂઅડલ રૂપ તુ. કિડ નવરંગ પદેવડ એ એણિ આછઉં ચીર તુ; સાર તુરંગમ આણિ એ ચિડઉ બાવન વીર તુ. કામિણિ મુખિ મંગલ ભણુઇ એ ભટ્ટ ભગુ ́ મહુ છંદ તુ; લૂણું ઊતાર” અહિનડી એ કુઅર અતિ આણુ દેં તુ. વર પાસાલઇ આવિક એ દુરિઅ ગયાં સવી રિ તુ; શ્રીરત્નશેખરસૂરિ વદિઆ એ મનહુ મનારથ પૂરિ તુ. તાત ૪૩ 2010_05 તાત. ૪૪ તાત ! હાલ ૫ સંઘ સહૂ જખ આવિઉ એ તવ કામિણિ કુઅર વધાવિઉ એ; હરિષિ” દિઇ આસીસૂ એ વછ પ્રતપઉ કેાડિ વરીસ એ. તાત ૪૫ ૪૬ ४७ ૪ ૪ ૫૦ ૫૧ ૫૩ ગુરૂ ખઇઠા ગરૂઅહિ પણુઇ એ ધન૨ કવિજન ઈશુઇ પરિ ભણુઇએ; પામિઅ ગુરૂ આદેસ એ વિ પહિરઉ ઊજલઉ વેસુ એ. ૫૪ [ s ] પર Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉઘઉ કરિ ધરિ આપિ ગુરે સીસ સિમણિ થાપિ એક હાથ મેલાવઈ મુહપતી એ નારાજ કુંઅર હિવઇ થિઉ યતી એ. પપ નાદિ અને પમ સેહ એ સંયમસિરિ કુંઅર મેહ એ; ચઉથઉંઅ મંગલ જવ કહિઉં એ તવ સંઘ સયલ મન ગહગહિલ એ.પ૬ હાલ ચઉપઈનું ભણુઈ ગુણઈ વિદ્યા સંચરઈ અંગિ વિનય અધિકેરૂ ધરઈ; ભણિઆ આગમ લક્ષણ બહુ દિવસ કેતલે સીષિઉં સહુ. પ૭ વિગતિ સરીષાં આઠઈ કર્મ પ્રીછિઉ વિનય સરસ પ્રીછિઉં આગમ તણુઉ વિચાર મુનિવર પાલઈ પંચાચાર. ૫૮ નિદ્રા તંદ્રા બે અવગણું તુ મિથ્યા માયા નિરજણ; લેહ મેહ મદમચ્છર ક્રોધ જાણે સમરંગણિજીતા ચોધ. ૧૯ મુનિ બાવીસ પરીસહ સહઈ ગુરૂની આણ સદા સિરિ વહઈ; ધન ૨ તે સંપૂરી માત જીણઈ જનમિઉ એ જગ વિખ્યાત. ૬૦ પટ્ટણિ નગરિ સાહસિવરાજ તણુઇ અને પમ માંડિઆ કાજ; લક્ષમીસાગર સૂરિ વીનવ્યા રંગિ પંડિત પદ દેવરાવીઆ. ૬૧ ભગવતિ સુહુ ગુરૂનઈ મનિ વસી બેલઈ પદવી દીજઇ કિસી; એહ વાત દહ દિસિ વિસ્તરી દેશ વિદેસ ભણું સંચરી. ૬૨ ઈડરગઢિએ અનેપમ અસિહં કવિ કહઈ ઘઉં વષાણુઉં કિસઉં, જાણે અભિનવ લચ્છી ગેહ મહિમંડલિ અવતરિક એહ. ૬૩ ગઢ મઢ મંદિર પોલિ પગાર સોવન કલસ તણા ઝલકાર; રાજ કરઈ તિહાં ભૂપતિ ભાણ વસઈ લેક બહુ બુદ્ધિનિહાણ ૬૪ ઢાલ ત્રિપદીનુ. કેકારી નિવસઈ મહિરાજ જેણિ અને પમ કીધાં કાજ; રાજમાન્ય ધુરિ ધુર લગઈ એ. ૬૫ માણિકદેવિ તણુઉ ભરતાર ચઉવિત સંઘ તણું આધાર; સાર પુત્ર જગ જાણીઇ એ. [[૪૬] 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ રાજમાન્ય સેહઈ શ્રીપાલ કોઠારી નવિ ચૂકઈ ચાલ; સહજપાલ તસ બંધવૂ એ. સૂવદે વર જગ ધન ધન્ન દેવિ સરૂપ તણુઉ જીવ ધન્નતણુઉ લિઈ લાહલઉ એ. પદહ વાત શ્રવણે જવ સુણુંઅ તામ પહૂતા સુહુગુરૂ ભણીય; ઘણુય સજાઈ સવિ કરી એ. તવ ગચ્છનાયક લક્ષ્મીસાગર સૂરિ પુરંદર ગુણ મણિ આગર; મહિમા સાગર વીનવ્યા એ. ૭૦ સામી પૂરિ મને રથ આજ જાણુઉં પદહ કરાવવું કાજ; રાજ પુરૂષ પ્રણમી ભણઈ એ. ૭૧ તિણિ અવસરિ ગુરિ માની વાત તેડાવ્યા સંઘ સકલના સાથ; નાથ મિલ્યા નિરૂપમ ઘણું એ. આણ્યા વાસ ઠવ્યા સિરિ બહૂએ હરિષિઉં માહજન સહિ ગુરૂ સહિ; વહૂઅર સવિ મંગલ ભણઈ એ. મહિઅલિ મેટઉ માંડિઉ જંગ મણિ સાવત્ દીસઈ અતિ ચંગ; સંઘ સુગુરૂ પહિરાવીઈ એ. ૭૪ સૂરિ પદિ મુનિવર જવ જાણું તઉ સરસતિ આવીઊ જાણી; વાણી મિસિ સેવા કરઈ એ. ૭૫ કે ત્યારઈ લાભું નીલાગા પામું મધુરપણાનુ ભાગ, પાગ નમી ગુરૂ વિનવ્યા એ. સહિ ગુરૂ અંગિ ન એકૃ ડિ ભવિઅણુ વંદઈ બે કરજોડિ; કેડિ ગમે પ્રતિબધીઈ એ. નિરતીચાર ચારિત્ર પાલઈ વિકથા પંચ વિષય નિતુ ટાલ; અજૂઆલઈ કુલ આપણુઉં એ. છે ઢાલ છે લક્ષમીસાગર સહિ ગુરૂ એ માહલતડે, સીસ શિરોમણિ તાસ; ७६ ઉ૮ [ ૭] 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૯ તપગચ્છ મંડન સહિગુરૂ એ માહલંતડે, પૂરઉ ભવિઅણુ આસ. સુજન સહુ કે સાંભલઉ એ માહલતટે, પ્રણમઉ બે કર જોડિ; સુમતિ સાધુસૂરિ સેવંતા એ માહલંતડે, લહઈ સંપદ ડિ. પઢસિધ ગુણસિઈ નિસુણસિઈ માહલંતડે, વિવાહલ એ સાર; કવિ લાવણ્યસમય ભણઈ એ માહલંતડે, તસુ ઘરિ જય જયકાર. નવ નવિ વાણિહિં મતિ વિનાણિહિં હિયઈ હરિષ ઘણુઉ ધરી, મઈ એક ચિત્તિહિ કરીએ ભક્તિહિં અંગિ આલસ પરિહરી, જા સાત સાયર વર દિવાયર ગણિ હિણિ ચંદલુ, તાં એ અનોપમ સુગુરૂ સરિસઉ જયઉ જગિ વીવાહલ. ૮૨ | ઈતિશ્રીપરમગુરૂશ્રીસુમતિસાધુસૂરીશું [ ૪૮ ] 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ છે ક | કોળો નમઃ | सकलपंडितशिरोमणिपंडितश्री ५ श्रीकपूरसागरजीगुरुभ्यो नमः कीर्तिसागरशिप्यविरचित भीम चोपाई, દૂહાસરસ વચન છે સરસતિ પ્રણમી વિનવુ માય; અવિરલ મુઝ મતિ આપજે કરજે એ સુપસાય. સાસન સેહગ સુંદરી શ્રીવિદ્યા સુભ રૂપ; તે મન સમરૂ જેહને સેવિડસૂર નર ભૂપ. મિઠાઈ મુઝ વાણીમાં તિ દીધી સિંજીંગ; વલી અવસેં કિ વીનવું દિસિં ૨ રંગ અભંગ. ચતુર યેલ પંડિત પુરસ તસ મન અધિક સહાય; બુધિ અકલિ આવિએ કલિ શાંભલતાં સુષ થાય. જાણ હોસું તે જાણસેં અવર ન જાણે જોય, કાવ્ય ગીત ગુણ ઉરે મુઢ ન આણે હેજ, દુષ દેહગ દરે હરે આવિ સુખ ભરપૂર; ઈણ વિધી ચાલ જે નર તે નર સદા સબૂર. દાની માંની મહાગુણ ચતુર સદા સનેહ; તેહ નર સુષ પામેં સદા દિન દિન દીપે દેહ. ભિમસાહ ભેગી ભર જે અછે ઈસુ સંસાર; તેહ તણું ગુણ વરણવું સાંભળજે નરનાર. [૪૯] 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ દાન સીલ ત૫ ભાવના ધર્મના ચાર પ્રકાર; તે હિ પણ મહેં સાંભલો દાન તણે અધીકાર. કેતા દાન થકી તર્યા કેતા સીલ સનેહ, તપ હુતિ કેતા તર્યા ભાવે નરા અનેક ચેપઈ. કહે ભીમસાહ કિહાં વર્સિ કવણ માત પિતા કુણ છે કવણુ નગર કેણુ તેહને ગામ કહુ સુંણ મન રાષિ ઠામ. ૧૧ જંબુદ્વીપ એક અણ લાષ દેસ સહસ બત્રીસ ભાષ; સૂત્ર સીધાત કહું છે એહ મત કે આંણે મન સદેહ. મુગધ દેસ રાજગ્રહી પુરી અંગ દેશ ચંપા ગુણ ભરી; મેવાત દેશ આગરે જાણ માલ દેશ ઉજેણુ વષાણુ. દિક્ષણ દેશ વીજાપૂર જાણ ગુજર દેશ રાજનગર વષાણું; કુંકણ દેશ વિજાપુર જાણ મેવાડ દેશ ઉદેપુર વષાણુ. ઈમ અનેક દેશ સિં ઘણું નામ લેતા કહું તે જાણ; મહીમંડલ છે વાગડ દેશ તિહાં જસવંતસિંઘ નયર નરેસ. ૧૫ ધરા પંત્રિસર્ચો તેહને ધણું જ કીરતિ ને સભા ઘણું ગિરીપુર નગર વસવાનું ઠાંમ પાગથી ફરતો કે સૂચંગ. ૧૬ ઝલકે કેસીસાની ઉલ ચિહું દિસ સુંદર શ્યારે પોલ; રૂડાં હાટ સેરી વિસ્તાર જંદલ સાહ કરિ વ્યાપાર. છેહ બંધ ઊચા આવાસ ઝલકે જાણે રવી પ્રગાસ છયેલ સદા ષ ભગવે સરિષ કાલ સદા જે ગવૅ. સોભે સષરા જિન પ્રસાદ દંડ કલસ ઘંટાના નાદ; સતર ભેદ પૂજા મંડાણ બિઠા નિરષિ રાણે રાણ. ઠામ ઠામ બહુ સદ્ગકાર નિરધન લેક લë આરાંમ; સુધા શ્રાવક દિન દયાલ સાચા ધર્મ તણા પ્રતિપાલ. માહનુભાવ ભલા માહતમાં તિણો નિરમલ છે આતમા; આપ તરે પર તારર્વે પંચ આચાર સદા જાલ. [૫૦] 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વસિ વરણ અઢારે સુષિ તિણ નગરી કે ન મલિ દુષિ, દીઠિ મારગી ચાલિ સહુ પરલ પુન્ય કરિ તે બહુ. વાડી વાઘ અને વગીચ સભી સુંદર વાલી વેસ; ગિંય સરેવર ગંગા સે નિર સુંદર નારી પષાલે ચીર. પિહિર્યા પટેલ સેવન ચીર જેણે લખ્યાં છે બાવન વીર, ••••••••••••••••• રૂપવંત દિસિ નરનારિ દીઠાં સુષ પામેં સંસાર; ચોરાસી ચેહટાં બાજાર નાણાવટી દેસી નહી પાર. ૨૫ મેટે નગર અતિત મંડાણુ અણુ એક તણે પરમાણુ પાર્લિ રાજ જસવંતસંઘ નરરાય અરીઅણુ કેરો કાલ કહવાય. ૨૬ રાજનીતનું પાલૈં રાજ દેસાનાં માંહૈ સબલિ લાજ; ન્યાયઘંટ બાંધિ દરબાર સારિ વિના કે ન કહિ માર. ૨૭ કરમાં બાંધ લહી અત્રી તણું બીજે કે ન પડિ બાંધણું; દેઉલ ઉપર દંડજ હાય બીજો ડંડ ન માંગિ કેય. ૨૮ પટરાંણિ વીરપુરી મહાસતિ સિંચલે જાણે સીતા સતિ; અપછર રંભારિ અણુહાર જેણે વિસ કિછે નિજ ભરતાર. અસ્ત્રી તણરે જનમ પ્રમાંણ જિણી પીઉં ન લોપે આણુ ચાર્લ ચતુર પણિઈ ચમકતિ કુલની રીત ન લપિ રતિ. સેઠ સેનાપતિ મંત્રી ઘણુ કારકુન પ્રધાન નહી મણા; હસ્તી ઘેડા કણ કે ઠાર સેના રૂપ ન લામ્ પાર. ગાંમ નગર વસેં અતિ ચંગ દિઠાં ઉપજંઈ અધિકે રંગ; વસે ગામ પાંત્રીસે સાર નામ કહું સુણજે દેઈ ચાર. ૩૨ સાગલપુર વસેં અભિરામ કેટ વસિં તે માટે ગામ; સોભાવંત ભલો સાબલે આસપુર નગર દીસે અતિ ભલે. ૩૩ એહ આસપુર તણે વષાણુ સહ ઉદેકરણ વસઈ સું જાણું, તેહ તણે ઘરિ અંબુ નાર રૂપઈ રૂડી ગુણ ભંડાર. તેહની કુષઈ લીધે અવતાર જેહનો નામ જાણે સંસાર; પુન્ય તણું તે પરઘલ ઠામ કરે ઉતમ જિનશાસન કામ. [૫૧] ૩૪ ૩૫ 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ કુલ એહવે ભીમ અછે વીસ્યાત સૂણ તેહ તણાં અવદાત; ધન પિતા ધન તેહની માત જે અજુઆલેં પરૂઆડની ન્યાત. ૩૬ જે કંઈ ઉતમ કરણ કરેં નાંમ ઘણું તેહને વિસ્તરે; છત્રીસ રાજકુલીમાંહિ જાણ ચહુઆણુ અમરસિંઘ ગુણની ષણ, ૩૭ તેહ તણું કુલનો પરધન દિન દિન દિપે વધતે વાન, કરે ઉતમ ઠાકુરનાં કાંમ જિહાં જાય તિહાં પામઇ માન. ૩૮ ભીમસાહ નાંમેં અતિ ભલો બંધવસિંઘ તેહને ગુણની; બેં બાંધવની સરષી જેડ દ્રવ્ય તણું તે પરસેં કેડ. સંઘ ચલાવિ સાંમીવછલ કરેં દુષી દેયલને ઉધરે; યતિ વ્રતિનિ સારે સેવ સુષ વિલર્સે સદા નિતમેવ. ભીમ તણું ઘરે દેયર્સે નારિ રૂપું રૂડી ગુણ ભંડાર; મહેમાંહિ પ્રેમ અપાર સગા સણી જા ન લાબું પાર. બેટા બેટી કલત્ર પરીવાર સહકે સુષ વિલસે સંસાર; ઠાકુર પ્રધાનનૈ પ્રીત અપાર કુંઅર અજબસિંઘ ગુણ ભંડાર. ૪૨ સદિવ રમેં રંગે એકઠાં માંડે પાસાને સગઠાં, રંગ રમતાં મન ઉલટ ધર્યો વચન એક હિય સાંભર્યો. ૪૩ દૂહાકપૂર તણિ કુલ મંડણ ઉપને ભીમ સુજાણ; નિજ ચતુરાઈ આગલે માનિ રાઉલ રાંણું ચતુર નર મન ચિંત કીજે ઉતમ કામ; ધન ખરચી ધીરજ ધરી જગમાંહે રષિ માં. હવિ બે બાંધવ મીલી કીધો એમ વિચાર, સંઘ ચલાવાં ધુલેવ ને માંડ દે દેકાર. હાલ અલબેલ્લારી. દય બંધવ મન ચિતવે રે લોલ, કીજે ઉતમ કામ રે સોભાગી લાલ; ચતુર તુમ્હ સાંભલો રે લાલ. આંકણી ૪૭ [૫૨] 2010_05 Page #111 -------------------------------------------------------------------------- ________________ સુંભ દિન સંઘ ચલાવતાં રે લોલ, ચૈત્ર સુદ્ય પંચમ ગુરૂવાર રે ભાગી લાલ તિલ કરી તરણ તલે રે લોલ, શ્રીફલ આલું હાથ રે ભાગી લાલ. ચતુર૦ ૪૮ વિવહારી સામે મિલ્ય રે લોલ, ફલ દિધો કિણે આંણ રે ભાગી લાલ; કુંઆરી કન્યા મલિ રે લોલ, વલી સવછિ ગાય રે ભાગી લાલ. ચતુર૦ ૪૯ ગીત ગાવંતિ મિલિ બાલકા રે લોલ, વેદ ભણંતે બંભરે ભાગી લાલ, આવિ નિ પાસે વલી રે લોલ, જે દીઆ આસરવાદ રે ભાગી લાલ. ચતુર૦ ૫૦ હય પલાણે સામે મીલો રે લોલ, ગલ ગરજત ગજરાજ રે ભાગી લાલ; વેસ્યા દિઠિ વિલસતિ રે લાલ, દેવતા દરસણ દીધ રે ભાગી લાલ. ચતુર૦ ૫૧ નિરધુમ અગનિ સાંમી મલી રે લોલ, માલણ આપે કુલ રે ભાગી લાલ; ઉદે ભણંતિ જોગણિ રે લોલ, જમણુ જલનુ કુભ રે સોભાગી લાલ. ચતુર પર વંદિ નગરથી ચાલતાં રે લોલ, પુર ડાબો દિક્ષિણ ચાસ રે ભાગી લાલ, જમણાં હણમંત હુકતાં રે લોલ, ડાવિ દેવિ ચાસ રે ભાગી લાલ. ચતુર૦ ૫૩ મલાલી દરસણ દીઉ રે લોલ, ડાવિ લાલી હાય રે ભાગી લાલ; જીમણું રૂડી ચવરી રે લોલ, ડાવાં સારસ હાય રે ભાગી લાલ, ચતુર૦ ૫૪ [૫૩] 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ હરણ માલાં ઉતરે રે લોલ, મેરે કીધે છત્ર રે ભાગી લાલ; નેલ દરસણ અતિ ભલો રે લોલ, ડાબા રાજા હાય રે ભાગી લાલ. ચતુર૦ ૫૫ ઇમ અનેક સુકન થયા રે લોલ, કિંહતાં નાવિ પાર રે ભાગી લાલ, એણુ સુકન ચાલે જે નરે રે લોલ, તસ ઘર જઈજઇકાર રે ભાગી લાલ. ચતુર૦ ૫૬ પ્રથમ પ્રિણિ સાબલિં રે લોલ, આવ્ય સંઘ સમેલ રે ભાગી લાલ. ૫૭. કુતરી ચિહું દિસ મેકલી રે લોલ, સંઘ તેડાવણ ઉછાંહ રે સંભાળી લાલ; સાબેલા થિ સંઘ ચાલતાં રે લોલ, સહુ કે કરતા સેવ રે ભાગી લાલ. ચતુર૦ ૫૮ સગાં સણુજાં તેને રે લોલ, તેડે વરણ અઢાર રે ભાગી લાલ, મૃગ નયણી સાથિં માંનની રે લોલ, ચાલતી ગયંવર ચાલ રે ભાગી લાલ. ચતુર૦ ૫૯ શામ વેણ સીર સેભતી રે લોલ, ચાલતિ દંતકુંલી મચકુંદ રે ભાગી લાલ; અધર પ્રવાલા અતિ દિપતાં રે લોલ, મુષ મુનીમને ચંદ રે ભાગી લાલ. ચતુર. ૬૦ કટિ લંકી અતિ પાતલી રે લોલ, જાંગ યુગલનાં વંભરે સોભાગી લાલ; ઇંદ્ર લેકથી જાણે ઉતરી રે લોલ, જેહવિ રૂપિં રંભ રે ભાગી લાલ. ચતુર૦ ૬૧ ઈમ અનેક નારી મીલી રે લોલ, ૫૪ ] 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ મરને નહી પાર રે ભાગી લાલ ઢેલ દદામાં વાજતાં રે લોલ, માદલના ધઉકાર રે.સેભાગી લાલ. ચતુર૦ ૬૨ તાલ કંસાંલાં મેં દડબડી રે લોલ, પંચ સબદનાં પૂર રે સોભાગી લાલ; સંઘ તિહાંથી ચાલતાં રે લોલ, પ્રિલે ગાંતિ સૂર રે ભાગી લાલ. ચતુર૦ ૬૩ બીજી ઢાલ પુરી થઈ રે લોલ, કિહિ કવિ ચતુર સુજાણ રે ભાગી લાલ; હવિ આગલ તુહેં સાંભલો રે લોલ, કરૂ ભીમ તણું વષાણ રે સભાગ લાલ. ચતુર ૬૪ દૂહા. સંઘપતિ તિલક ધરાવિ8 મારગ ચાલે મન રંગ; કે વાહણ કે પાલખી કે નર ચડ્યાં તુરંગ. ચતુર પુરષ શ્યલ જે શ્રાવક સમકિત ધાર; મારગ ચાલે મલપતાં કરતા જય જયકાર. પૂરવ પુન્યથી પામી લષમી અતિ ઉદાર, પાંમી નિષિરચિ નહી ધીગ તિણ અવતાર. ભીમ ભલે જગ ઉપનો પરચે રીધ અપાર; દાન દેવારિ કારણે ન કરે ઢીલ લગાર. હર્વે સંગે મારગ ચાલતાં પુંહતા પુર ધૂલે, મનમાં ઉલટ ઉપનો જવ ભેટ્યા જિનદેવ. ઢાલ કાશી ધમાલીની. સંગ તિહાં આવિ ઉતર્યો હ ડેરા દીધા ચંગ, કેસર ચંદણ ઘેલત રેલત પૂજત ત્રાષભ જિણુંદ મન મેહન અષભજી ભેટીઈ હે. [[ પપ ]. 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ કેસર ચંદણું ચંપક સબહી મૃગમૂદ કેરી પાસ; મરૂઉ મચકુંદ મેગરે હે, ચંપકલી લાલ ગુલાલ. મન ૭૧ વિવિધ પ્રકારનાં કુલ લેઇને, પૂજ્ય પ્રથમ આનંદ, પૂજ્યાં પાતક સવિ ટલે હ, વિલિ હેય તસ ઘર આંસુંદ. મન કર અહનીસ સુર સેવા કરે છે, અણહુતિ એક કેડ, ગુણ ગાવે પ્રભુ તણા હો, રાય રાંણ દોય કર જેડ. મન ૭૩ ભીમ સાહ મન ભાવસું હો, પૂજ રચે ઉદાર, ચાલ્યાં પરવારમું પૂજવા હે, ઉલટ અંગ ન માય. મન૦ ૭૪ કરીએ પષાલ સેહામણે હે, આંગિ રચિ ઉદાર, દેષતાં સૂર નર મન મેડે, પુનિ ભરી સુકૃત ભંડાર. મન ૭૫ પ્રભૂજીનેં પૂજિ ભાવસું છે, આવ્યા મંડપ આપ; સહગુરુ પાય પ્રણમી કરી હો, કરી ધજા ચડાવા થાપ. મન૭૬ સહું સંઘ મીલી કરી , દેઈ પરદષણ સાર; ધજા ચઢાવિ દેહરે છે, વરતેં તવ જય જયકાર. મન ૭૭ રાષભ જીનેસર પૂજા કરીને, અંગ રચી ઉદાર ઉલસ ઉલસ સહુ પરિવારનું પૂતાંસુહો પૂજત સહૂ પરવાર. મન૦ ૭૮ દૂહા, ભેગી ભમર એ ભમડે, ચતુર વિદ્યાને ગેહ, ભગવંત પૂછ ભાવસું નિરમલ કીધી દેહ. દેવ જૂહારી દેહરે આવ્યા મંડપ તાંમ સંઘ નુહરી સંભ પર્વે વલી નુતરી ગામ. દેસ દેસના સંઘ મીલી આવ્યા ભગવંત જાત્ર; તે સહુ કો જીમાડને પોષવા પુન પાત્ર. ચેપઈ. સંઘ નુતરી ડેરે જાય ભેજન તણું સજાઈ થાય; એતલે સંધ આવ્યા સવ મલિ જાણે દુધ માંહે સાકર ભલી. ૮૨ [[ પ૬ ] 2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૫ માહજન જમવા બિંડું જોમ, આણિ મેક પરૂસ્યા તાં, ઉપરે પફસાં કુર કપૂર, જિમે સંઘ તે વધતે નૂર. ૮૩ સુરહાં ધૃત સાગ સુંચંગ, જીમતાં ઉપજે અધિક રંગ; જમીને દીધો તબેલ, તિલક કરાવ્યું કેસર ઘેલ. ૮૪ જીમાં ભેજગને બહુ ભાટ, જિમે વામણુ મલિયા થાટ; અમે ગરઢા બુઢા બાલ, મે નારી ભલી રસાલ. ભીલ ગોલમેં ગોવાલ જ હોય, ભૂખ્યા ભીમન મેલઈ કેય, સંઘ જમાડી લીધો ભાગ, ભગવંત પંજ્યા મનિ ધરી રાગ. ૮૬ આ ચંદન ને કલી કપૂર, વાસ્યાં અગર મેલ્યાં ભરપૂર પૂજી પ્રભુ પુન્ય પતઈ ભરી, સંઘ ચલાવારી સજાઈ કરી. ૮૭ ચૈત્રી પુનમ દિન ઉગતિ સુર, વાજાં વાંજા મંગલ સૂર; યાચક જે આવ્યા હજુર, તેહના દાલદ્ર કીધાં દુર. દીધું દાન એણુ પર ઘણું, નામ અજુઆલું પૂરવજ તણુંક ઇમ કરતિ કીધે વિસ્તાર, પુન્ય પસાઈ જયજયકાર. મારગ સંઘ ચાલિ મલપતે, ગામ નગર પુર જોઈ હરષતે; આવે આપણે નગરજદા, વલિ સામહિ આવિ તદા. મંગલ સબદ મુષથી ઉચરે, હરષ હિયા માહિ અધિકે ઉચરે; પહરણ પટલાં સેવન સાર, કંઠ હે મૂગતાફલ હાર. ૯૧ કાન ઝબૂકે વન ઝાલ, નકવેસર અમૂલુ માલ; પાએ નેવરનો ઝમકાર, પાયલ પાગડાં ન લાલૂ પાર. મસ્તક હે સેવન રાષડી, નેત્ર જન્મ્યાં કમલ પાંષડી; નાસા હે તિલને કુલ, દાંતણું કુણુ કરસી મૂલ. કાન ઝબૂકે સેવન ઝાલ, બાજુબંધ બિહરષાં રસાલ; રતન જડત સહિત સિણગાર, ગ્રહણ ગાંઠાને નહી પાર. ૯૪ દાંતે દીપે સેવન મેષ, નયણે ઉપે કાજલ રેષ; મૂષ સેહિ અધુર પ્રવાલ રંગ, ગાવિ કાંમનિ ગીત સુચંગ. હેલ્પ મલી સહેલી સગલી સાથ, હરીત જવારા સાહા હાથ; મસ્તક બર બેડાંની જેડ, આવિ કોમની હડાં હેડ [૫૭] ૩િ 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આગે હિય હસારવ કરે, સેવન થાલ વધાવિ ભરે; આગલ નાચે નવ નવ પાત્ર, આવ્યા સંઘવી કરીનિ જાત્ર. ૯૭ આવ્યા સંઘવી પોલેં જદાં, ભરી થાલ વધાવ્યાં તદા; ઘરે આવિ નિ દીધા દાન, સજન સહું કે પામ્યાં માન. સજન સહુનિ દિધી સીષ, રાષી ઉતમ કુલની રીત એકહજ સૂરજ અજૂઆલુ કરેં, એક સપૂત્ર જે કુલ ઉધરે. ૯૯ એક નરની બહું આસા કરિ, એક નર આગલ હાથજ ધરે, એક સુંપૂત્ર પિષિ દિન રાત, એક પરાઈ કરે નજ તાત. ૧૦૦ એક દયા પાલેઈ નર આપ, એક જીવનિ કરેં સાંતાપ, એક જગુડુ જેણુ જગ ઉઘર્યો, કાલ ઠેલી દઈ કર્યો. ૧૦૧ ધરણ સહ કીધે પ્રાસાદ, આપી દાન પડ્યા સાદ; એ નર પગ પગ પ્રગટ નીધાન, એક નર પાવા ન મિલેઈ ધાન. ૧૦૨ એક જગ વિમલ હુઉ આધાર, જિણુિં પાતસા બાંધ્યા બાર; અંબાંઈ પરતષ્ય હુઈ જદા, સગલાં કામ કરાં વલી તદા. ૧૦૩ તેહથી વિમલ હુઉ પ્રસીધ, જેણુઈ પરચી વલી બેહલી રીધ; એહ જેઉ પુન તણે પરમાણ, સાંભળજે નર ચતુર સુજાણ, ૧૦૪ સાંભળજે ભીમ તણા અવદાત, જે પ્રગટ પિરૂઆડની નાત સાત પુરષ જગ દેહલા મીલઈ, ધન ષરચઈ નિ ધર્મ સાંભ૯.૧૦૫ પર નરને કરતે ઉપગાર, અવગુણ બેલિ નહી લગાર; સીઅલ સદા પાલેઈમન કરે, સાતે ક્ષેત્રે ધાન વાવરે. ૧૬ દેવગુરૂ ઉપર અણું રાગ, તે નર પામેં બહુ ભાગ, એ સાતે ગુણ ભીમડ માંહીં, દીઠે સહનૈ આવું દાય. ૧૦૭ પાપ તણું વાત મન નવી ધરે, પુન તણે પંથે અનુસરેઇ. ૧૦૮ દૂહા, ભીમ દયણયર જૂ દીપત સિંઘ અતિ ચતુર સુજાણ; ષવદાસ મન મેહત વલમદાસ ગુણ પણ ૧૯ રંગ રાખે એણુ રતનજી ભીમતણું કુલ ભાણ, [ ૧૮ ] 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ તેજઈ ત્રીભવન દીપતો ચઉદ વિદ્યા ગુણ જાણ. ૧૧૦ ભીમ તણે છે ઘરી ભોમની રંભા રૂડી નારી; વલ તી સુજાણ દેવરી સુષ વિલસિ સીરદાર. ૧૧૧ હરબાઈ મન હરષી સિંઘ તણે ઈ ઘરિ નારિ, સુષમલની વલી તે સુતાં અપછરનિં અનુહાર. ૧૧૨ ચંપક વરણું શસીયુષી કેમલ નેત્ર કુંરંગ; ભીમ તણે દઈ ભામનિ નવ નવ હી નવરંગ. ૧૧૩ જસ ઘર ઘેડી હંસલી અંષડીઆલી નારી; તે ઘર સદા અજુઆલડું મૂરષ તેલ મ વાલ. ૧૧૪ હાલ ચીત્રોડા રાજારી. એમ જસ વિસ્તરી ઉરે પુનિ સુકીત ભરી રે; શિર સેભાગી સુંદર ભીમજી રે. ધન તહરી માતા રે જનમે પુત્ર વિખ્યાત રે, જે કે રાતે જનધર્મ ઉપરે રે. લક્ષણ બત્રીસે પુરે રે નહી કે વાત અધુરે રે, જે કે સૂરે દાન દેવા ભણું રે. ૧૧૭ વિદ્યાને અભ્યાસો રે ઘર લક્ષ્મીને ઘર વાસે રે; ભીમ તેજિ તાજો દણયરૂ રે. ૧૧૮ ઘરિ રંભા નારી રે લક્ષમી અવતારી રે, સુંદર ભાગી કરમની આગલી રે. ૧૧૯ ઠાકુરનું બહુ મન રે પરઘલ ધન ધાન રે, વલી પુન્ય ઘણું સિં પાછલું રે. ૧૨૦ દાન દેતાં હેડે રે બેડુ બાંધવ કેડ રે; જેણે કીરિતિ કીધી સમુદ્ર લગે રે. ૧૨૧ પરિઉ સંભાલે રે બલિ કુલ અજુઆ રે, કુલ કીતિ કારી રે, સેભાગી સાયારી ભીમજી રે. ૧૨૨. ધન અંબુ માતા રે પુત્ર જન વિખ્યાતા રે; જગ આધારી ભયે ભીમજી રે. ૧૨૩ [૫૯] 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ ધન ગડા ગ્રામે રે ઉતમ જન ઠામે રે, જીહાં બે બંધવ છે સરતરૂ રે. પિરૂઆડ જ્ઞાતિ રે દેશ દેશ વિધ્યાતિ રે, જેહની ન્યાત ગંગા પિં નિરમળી રે. લાહણ લષ આપે રે જગમાંહિ જસ વ્યાપ રે, વાન ઉથાપિ થાપઈ જૂહું દેસે છે. કલા બેહિતરી પૂરે રે નહી કે વાત અધૂરે રે; દિસંતાં કુલભૂગ કલ્પતરૂ રે. છઠી ઢાલે વારૂ રે કહિ મિં મન સારૂ રે; મારૂ રાગિ કહળે સહુ રે. દૂહા. જડી આ જગમાંહિ ભલો જાચક જિન આધાર; દાન દેયિં વલિ અતિ ભલું જૂ વરસે જલધાર. વરસે જલધાર. ૧૨૯ કુલમંડણ કુલદીવો જેહ મને હર વંસ; આવ્યું કે અવતર્યો જે માનસરોવર હંસ. હંસાનેં સરોવર ઘણાં પુફ ઘણાં ભમરાં; સા પૂરસાં થાનક ઘણાં દેશ પ્રદેસ ગયાં. ૧૩૧ ભીમ સિંઘ બે બંધવા રામ લક્ષમણની જોડ; કીરતિ કીધી ઉકલી જાણે સુરજ ઉગ્યા કેડ. ૧૩ ચોપાઈ ઇમ કુલ અજૂઆલિ ભીમસાહ પાંખ્ય લક્ષમી પુન્ય પસાહિં; આગે ભરથ બાહુબલ હૂઆ કુલ અજૂઆલિ મૂગતે ગયા. ૧૩૩ કુમારપાલ હુઉ વિખ્યાત અજુઆલ્યા ચાલક કુલજાત; ઈગ્યાર લાષ વાજી વિખ્યાત ગલું પાણી પીતાં દિનરાત. ૧૩૪ જીવદયાને સમઝી ધર્મ અઢાર દેશ ન કરે પાપ કર્મ; જેહને ગુરૂ શ્રીહેમસુરંદ જિણે પ્રગટ કી નો ચંદ. ૧૩૫ [૬૦] ૧૩૦ 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ १४० સેની સંગ્રામ હઉ નર જેહ કલીકાલ અંબે કે તે; ઝંઝેડ પીથડ મેટે હુએ ભીમસાહ સરીષા નર જે. ૧૩૬ ઇમ અનેક પૂરૂષ જે થયા કીરત જગત જગ તેહની કહવાય; તેહની જોડ આવે નર એહ મત કે આણે મન સંદેહ. ૧૩૭ કુલ જગ ધન પરચે જે નર નાર તેહને જગ વલી ધન અવતાર ઉદેકરણ સંત સવલ જગીસ ષરચિ વિલસેં બહુલિ રિદ્ધ. ૧૩૮ આપે દાન કરણ જિમ એહ ન આઈ મન માંહે કીસે સંદેહ, સંઘ કાઢી લીધે સભાગ લાહણ કીધી જગ વિખ્યાત. ૧૩૯ જમાડ્યો દેશ ૨ વિખ્યાત ધન લાહો લીધે સુવિસાર; નિ કુલ કરતિ કીધી બહુ દેશ પ્રદેશે જાણે સહુ કે જાણે તુઠે કિરતાર કિ ચીત્રાવેલ ફલી ઉદાર , કિં કુલદેવિ પ્રગટ થઈ દેઈ વરને પાસે રહી. ૧૪૧ શંષ દિક્ષણાવ્રત આવ્યા બાર કામધેન દુઝિ ઘરિવાર, કિ તુઝને મલિ મેહનવેલ લક્ષમી વાસ કઉ તુઝ ગેહ. ૧૪૨ લક્ષમી નિત તુઝ પાસે રહે કીરત દેસ પ્રદેશ ફરેઈ એ અચરજ મુઝ મનમાંહિ થાય સહુ કે લીલ કરે તુહ્મ પસાય. ૧૪૩ ભિષત જગ આવે જદ ભૂપું કેઈ ન જાઈ તદા ઈમ ઘર માંડ્યો દિદિકાર ધન ધન જગમાંહ તુજ અવતાર. ૧૪૪ જિન સાસન આપું દાન સહુ જિન સાસન પામેં પ્રઘલા માંન; માંગણ આ ભીમસાહ પાસ તે નર પાંઈ બહુ સુલવાસ. ૧૪૫ કવિત. મિલે ગંગાને નીર તે અવર નીર કિમ પીજે, મિલેં મીત્ર અતિ ઉચ તે નીચ સંગતિ કિંમ કીજે; મિલે મેંગલ મદમત પાએ પાલે કુણુ ચલે, મિલેં સાલુ ને ચીર તો અંગ બાસર કુણુ ઉઢિ, મિલેં સાયા કપઠ્ઠમ તે બાવલી તિલે કુંણ બિસઈ, કવિ કહે નર ગુણીએણે મિંદર એડિ કઈ મસાણે રહું. ૧૪૬ [ ૬૧] 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ મિલિ સરાવર નિર તા કુએ ભરણ કોણ જાÛ, જો મિલે સાલને દાલ તા કુણુ કાદર ખાઇ; જો આલે ભીમસુજાતા અવર કુણુ જાઇ માંગિ, જો મિલે પંડિત સુજાણુ તા મુરષ સ ંગતિ કરે; જો ભેટ્યો ભીમડસાહ તા મુરષ તે માંગણુ કરે. દૂહા ક્રિ પુરષ પર મંદીરે જો ભેટ્યા ભીમડસાહ; સાહુ સુગણ ભેટ્યા પસી હસ્ત ન ઉડિ હિ ચાપઈ. દૂા. ઝડી આંણુિઠ્ઠું જગમાંહિ ભલેા જાચક જન આધાર; દાંન નીચે વલી અતિ ભલે જૂં વરસે જલધાર. [૬૨] મહુ; ૧૫૦ ૧૫૧ અસ્યાં વચન એટલે નર મહુ વિવિધ પુરૂષ નર મીલી ગુણ ગાવેઇ તાહરા મુષસાર ધન પરગટમલ જ્ઞાત પાવાડ. ૧૪૯ અદેકરણ કુલ ઉગ્યે ભાનુ ભીમ ભાગી નર બહૂ સુજાણ; પ ધર્યો બૂં તુઝ માય તેહ તણાં ગુણુ કિંમ કહિવાય. જિનની સમા નહી તીરથ કાય સ્વર્ગ મૃતલાક પાતાલે જોય; જેણે માંની પેાતાની માય સકલ તીરથ ઘરે બૈઠાં થાય. સેાવન વાવર તેાલઇ જોય ષધિ ધરી કરે તીરથ કાય; ઇંદ્રમાલ પહેરાવે માય ગુણુ સકલ તેાઇ ન થાય. ભીમ નાંનવત અપાર બહુ નરને કરતા ઉપગાર; જે નર યા પાલે નર જેડુ સકલ પદારથ પામે તેઙ. તે કારણ તુા પાલા દયા સકલ જીવ ઉપર કરે। મયા; જીન વચન ઉપરી ધરા રાગ જિમ નર પાંમા મહુ સેાભાગ. ૧૫૪ રાજા પ્રજા નર ને નારી પુન્ય વિના તેહના સ્લેટ અવતાર; દાન વિના ન સાલે કાય હુંસમાંહિ જિમ પગલા હાય. 2010_05 ૧૪૭ ૧૪૮ ૧૫૨ ૧૫૩ ૧૫૫ ૧૫૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ૧૫૯ કુલમંડણ કુલ દીવેલ સોહે સવલ સરૂપ; બુદ્ધિ અભયકુંભાર જ ભલા સરાહે ભૂપ. બત્રીસ લક્ષણ ગુણનીલો બેહતર કલાનિધાન; રૂપે રતિપતિ સાર અભીનવ કાંમ અવતાર, ૧૫૮ ચા કુલ ચહુઆંણરે અમર અતલિબલ જાણું તમાં કુલ કમલ દેવાકરૂ કુઅર અજવસિંધ સુજાંણું. તાસ મંત્રીસર મુંગટમણિ ભીમ પુરંદર સાહક તસ વાંધવ સુગણ ચતુર સિંહ સદા સુષદાય. ઢાલ, રાગ ધન્યાસી. દાંન સુપાત્રે શ્રાવક દીજીયે રે દાંને દેલત હોય; દીધા ની દેવલ ચઢે રે સાચ કહે સહુ કેય, દાન સુપાત્રે શ્રાવક દીજીયે રે. ૧૬૧ દને મન વંછિત સુષ સાંપતિ મિલે રે દાને દુરજન દાસ; દાને દેવ દાણવ કેઈ નવિ ચલે રે દાને જસસેભાગ, દાન ૧૬૨ સાતે ષેત્રે ધન ષર ષરે રે પાત્રે દાન પડુર; ચતુરચિત વિચક્ષણ વાણી રે કરે વલી ઉતમ કામ, દાન ૧૬૩ શાહમીવછલ કિજે સતસું રે પર માંડિજે પરસાદ, તેરણ થંભને પતલી રે મંડપ કવિ વિખ્યાત. દાન ૧૬૪ રણ કે ઘંટ રૂલી આંમણાં રે ડંડ ધજા દીપંત; કેટ સેવનમેં દિપે કાંગરારે નવ ચેકીયે નીહાલ. દાન ૧૬૫ દાંને તે કરણ રાજા વિચિ દીપતે રે બુદ્ધ અભયકુમાર; રૂપે રતિપતિ જીતે રાજવીરે સુષ સાલભદ્ર કુમાર, દાન ૧૬૬ પાંચસેં પુરષ માંહિ પંડિત મિલે રે સહસે એક સુજાણ; લાશે દામેમિલે લાધેસરી રે દુલહે મુંષ માંગ દીયે દાન. દાન ૧૬૭ દાન દેઅંતાં દુરગત નવિ પડે રે શીઅલે બહુત સોભાગ કર્મ નિકાચિત તુટે ન પહુતિ રે ભાવે પામે પાર. દાન ૧૬૮ સાહ ઉદેકરણ સંત દીપો રે આપે દાન ઉદાર; કુલ અજુઆલું કરતિ વિસ્તરી રે જોઉં માંડે દેદેકાર. દાન ૧૬૯ [૬૩] 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ આઠે પહર અંગ ઉદમાદમેં રે આલસ નીદ્રા કરી દુર નહી જરા મરણ તસસેગ મીલેઈરે મન વાંસીત ભેગ. દાન ૧૭૦ આગે ધનસારથવા ધન રે આયે વૃતને દાન; તીર્થકર પદ દીધું દીપો રે મે મહીમાં સાર. દાન ૧૭૧ પુરવ ભવ રાંગે પારેવડે રે શેલમે શાંતિ આણંદ, પદવી પામિ ત્રિણ ત્રિભુવનમેં રે અહી દાન ઉદાર અધકાર. * દાન ૧૭૨ ભીમજી બંધવ સિંઘજી રે દાન દેતાં વિસ્તાર કીરતિ કીધી કુલ જગ ઉજલી રે રાષી વીજ નામ વિસેષ. દાન ૧૭૩ દાની માની અતિ ઘણ દેલતિ રે જાય પરચે મન ખુબ; રંકિ ટાંક દુષીને ઉધરી રે દેતાં દાન પર દાનવ ૧૭૪ આ પહર ઉધેલા ઈમ કરે રે જિમ કીધા જગડુસાહક તિમ તુહ્ય ભીમે કરવા માંડું અ છે રે પુન્યતણે પસાહ દાન ૧૭૫ ભીમ પુરંદર માટે સાહજી રે આસપુર નગર સુવાસ; ચતુર જેડાવિ રૂડી ચેપઈ રે કીધે ઉતમ કામ. દાન ૧૭૬ સકલ ભટ્ટારક પુરંદર સિરામણું શ્રીકાંતિસાગર સૂરંદ; તત્ શિષ્ય જેડિ ચેપઈ રે પુજપુર નગર મઝાર. દાન ૧૭૭ સંવત સતર બતાલીસમે રે ચૈત્રી પુન્યમ સુખકાર; જે નર ભણે ગુણે નેં સાંભલે રેતસ ઘર જય જયકાર. દાન ૧૭૮ | ઇતિ શ્રીભીમજીની પાઈ સમાસઃ સુભ ભવતુ કલ્યાણમસ્તુ સંવંત ૧૭૪૯ વર્ષે આ માસે સુકલ પક્ષે ૧૪ દિસિ તિથ શુક્રવારે સકલપંડિત સીરામણિ પંડિત શ્રી ૫ શ્રી કપૂરસાગરજી તત્ શિષ્ય ગણિ મેહનસાગર લિખિત ગડાનગરે ચતુરમાસક્તિ સાહ શ્રીભીમજી સાહશ્રી સિંઘજી સુત નષભદાસ બલમજી રતનજીકમ્ય સુખં કુરૂ કલ્યાણ મસ્તુ પરઉપગારાય છે [૬૪] 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ लक्ष्मीरत्नविरचित खेमाहडालियानो रास. દુહા. આદ્ય જનેર આદ્ય નૃપ આદ્ય પુરુષ અવતાર; ભવભય ભાવ ભગવંત નર કરૂંણ નિધી કીરતાર. પ્રણમું તારા પ્રથમ ચરણ ઘો મુઝ વચન વિલાસ સાંભલ ભાવીક જગ્ન હું રચું જૅમ રાસ. કવણ પેમે ક્યાં હુવે પ્રગટ્ય કવણ પ્રકાર; સાનિદ્ધ કરો ગુરૂ સદા કહુ કથા તસ સાર. ગુરૂ માતા ગુરૂ પીત્યા કીજે ગરૂ પાયે સેવક જ્ઞાન દીવાકર ગુરૂ કહ્યા નમો નમો ગુરૂદેવ. કુંભેં બાંધ્યું જલ રહે જલ, વિના કુંભ ન હોઈ, જ્ઞાનેં બાંધ્યું મન રહે ગુરૂ વિના જ્ઞાન ન હતું. ચૌપાઈ રાગ રામગીરી. જંબુદ્વીપ ભરત એણે ઠાંમ મધ્યપંડે મેટિા મંડાણ; ગુજર દેસ છે ગુણ નીલો- પાવા નાંમેં ગઢ બેંસ. ગઢ ઉપર છે સોભા ઘણિ અઢાર ભાર વનરાઈ તણિ, મેટા શ્રી જીન તણુ પ્રસાદ સરગ સરીશું માંડે વાદ. [૬] 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ વસેં સેંર તલેટી તાસ ચાંપાનેર નામું શુવીલાસ; ગઢમઢ મંદર પલ પ્રકાસ સત ભુમીયાં ઉતમ આવાસ. વરણ અઢાર ત્યાં સુષિ વસે સભા દેષિ મન સુલસે; વૈપારીની નહી રે મણું સાતમેં હાટ સરઈયાં તણું. નિત્ય ચેકડીયાં કેડી કરે રેસાનાં મંદર વીસસે, પાતસાહ તિહાં પરગડે રાજ્ય કરે મેંમ્મદ વેગડે, સતરસેંસ ગુજરને ધણિજિર્ણો મુજબલેં કીધી પેહવિ ઘણિ ૬ સવાલષ હંમર સેભતા દસ સોંસમાં ગજ દીપતા; સીતેર જાન બહાનેર એમરાઓ અવર ઘણાં છે રાંણુ રા. ૭ નગર સેઠ મેં ચાંપસી અહનિસ ધર્મ તણિ મતિ વસી; સેઠ સાથું માજન હાઇ એક દીવસ દરબારે જાઈ. મારાં મલિઓ દિધું માંન એમરાઓ સાલેષાન; પાન સાથે આવતા સેઠ અંબભાટ તવ દીઠે દષ્ટ. બે ઠો થઈબરદ હૈં જાન જાગ્ય તાગ્ય નિકલંક પરધાન; ચરંજીવી કહીને રહે માજન સામે કરજ વહે. બરદ કહે દકાલ દેહથ રાયે બંધ છેડણ સમરથ, રાયે થાપનાચ્ચારજ રૂપ જી જીવદયા પ્રતીભૂપ. કરણ કુબેંર બરદ બહૂધાર વડહથ જગડું અવતરિક બંખેં કહી કીરત અત્યઘણું તવ તે ષાને શ્રવણે શુંણિ. કીએ સલામ જાએ સલતાન પાતસાહ પ્રતે કહે ષાન; શુંણે બંબ ભાટ કી જાત દિયા ગરાસ તમેરા ષાત. બનિએકી કરતા હે પ્યાત તે એ બુરી ભીષારી જાત, બકાલસેં પડતા હૈ બેદ એસકા કહ્યું નવ જાણું ભેદ, બંબ બોલાવે પાતસાહ પાંમેં મનમેં ષાન ઉછાહ કાંઇક વાત સાહ મન વસી તેણે દલ ધીર મેંતો ચાંપસી. ૧૫ આ ભાટ કવ્ય તબહૂ ભણે જેને શુણિ શુર નર રણઝણે; તવ ઉતર પુછે પાતસાહ તમ બકાલસૈ પડતા હે કયાહ. ૧૬ [૬૬] 2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ કહે બંબ હમ બરદજ દીઠ સે ઉનકે બંડુને કીચે પેલાં દકાલ દેહથજ કહૂ સો જગડુકી બાતજ લહુ. ૧૭ જગડુ હતે એક વાણિઓ પડતે પરેતરે જાણિઓ, અનતણે તેણે વા વાંક દીધુ રાઓ રાણાં સીર રાંક. ૧૮ જતિ સતિ સંન્યાસી સહુ તેણે જીવ જીવાડ્યા બહુ; પનોતરે સમ કીધું જાણ ફરી નહી આવું હિવી માંહિ. ૧૯ અમે બરદ દે છું એમ વડે વડેરા ; શુંણતાં સહ મન ચલ્યો ક્રોધ વાત તણે તેણે વા વેધ. ૨૦ ઇંદ્રમલ ગયા સલતાન સષ થઈમેતા દીવાન; સભા સહુને સીષજ થઈ લષમીરતને કહી પાઈ. ૨૧ દુહા, કહે સેઠ કીજે નહી વડાં સરીસું વાદ; હારે જી હાંણ હવે વાત વધે વિષવાદ. સેઠ પ્રતે શું કવ્ય કહે એ અમ આચાર; બેલું બોલ ન પાલટું જે કે હઇ કીરતાર. ૨૩ હ્યું તે બાહેર પડે સેઠ કહે શુરંગ; શુર અશુર જાણે નહીં પ્રત્ય તણે પ્રસંગ. ૨૪ કાયર ષડગ મેં કીપણુ વચન કાચબ કેટ નિધાન; જ્ઞાની દાન ભટ વચન્ન એગજ દંત સમાન. ૨૫ શુણિ સેઠ છાંને રો બંબ કહે તવ બેલ; લેહ રઈજીને કવ્યજીયા મેલેં ન હોઈ મુલ. ૨૬ દાતા જમદેતે થકે ન ગણું પાત્ર કુપાત્ર; બેલ્યું ભાટ ન સંસહે મરણ ત્રણા માત્ર. ૨૭ શુંકવ્ય પ્રતે સેઠ કહે મન મત ધરસે આસંક; પાતસાહ મુષ માગસે તે દેસું નિસંક. [ ૬૭ ] 2010_05 Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩e ૩૩ ૩૪ ચેપાઈ. રાગ રામગીરી. નીકવચન શુણિ મુષવાણ આણિ મનશું નેહ, માજનને બોલાવીને પોં બંબ થ્યા ગેહ. ઇમ કરતાં દિન કેતા વોલ્યા વરસ થયું છે માઠું; મેહ ન વુંઠા મેહ દૃનિ મે વરસ નિપનું કાઠું. પડીઓ દકાલ કે પરજા પડે કે કેઈને નવ્ય આપું; આપ આપણે માપે ષાતાં ધાનેં કીમેં ન પ્રાપે. માત પિતા બંધવ ને બેટા ભાઈનેં ભેજાઈ; નાત્ય જાત્ય ગેત્રીજન જુઠાં એક અત્ત સાથે સગાઈ. અન વીના દેવાંન ન દીપે બુધ્ધ શુધ્ય સવી જાઈ કીડી કુંજર માષિ પંષિ અને સહુ કે ષાય. જાણ્યા જેસી અનને માર્ગે પણ મુરત અન્ન જેઇઇ; અન્ન વિના શુર સેવા ન માને તે માનવ્ય કમ વગેઇ. અને રથ ચંચલ ચાલે અને રતનસી માર્ગે અન વીના તે વસ્ત્ર ન થાઈ કાગલ રૂડે ન લાગે. અન વીના કુમ એક ન ચાલે સર્વ જીવનું કામ; સહુકોમાં અન્ન દાતા માટે તેનું સુરનર કરે વષાણ. અન વીના તેણે અવસરે વસ્ત્ર વના નિસંક; પાતસાહ તાં પડીયાં દેષે જાતાં રડતાં રંક. પાતસા દીવાન પ્રતે કહે એસી કર્યું લેકાઈ; દેષે કયું ઓ રે એ દુબલ કયા પકારતા ધાઈ. કર્યો સલામ ગરીબાં પરવર અન વીના એ એસૈ પાતસા કહે અને ન ભાવતા ષાત મીઠાઈ ન કેસે. કીએ સલાંમ ગરીબાં પરવર સાલ ભયા હે બેટા, અનાજ નવિ કસીકે દારમે કયા છેટા કયા મેટા. પેલેઇ લરકે ચરણે બેચે આપ બેંકાવત સાથે મુષ્ટિ એક અન ન પાવત વાકુ મીઠાઈ કાસે. [૬૮] ૩૫ ૩S ૩૮ ૩૯ yo 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ પાતસાએ ચિત વાત સંભારી પેલો બંબ બરૂદ કયમ દેસે, જાણે સંઘલાં બરદ મુંકાવું એકે બરડ નહી રેસે. બોલાવ્યા તવ બંબ આ અબ બરદ બનિએ કે બેલ્યો; તબ હી તે બકતે તાથે અબ પ્રગટ પારણા લે. બાંનિએ દીએ ધ્યાન જનકૂ તે સમ બરદ કેવાઈ; ગબેંગાર જે જુઠા કેર્વે દુજા જુઠા ગાવૈ. બેલે બંબ અંબ ફલ કબહી કડુવા રસ કયમ હે; કપડે સુતકે સુંદરૂ રે કઈ બેબિ આગ્યમાં ન ધોવે. સત્યવતી સત્ય વાચા પાલે ન ચૈત્ર મારગ ચુકે, કહૈ વારિક કુલવટ ભાટકે માજન બિરદ ન મુકે. તાંથી આવ્ય મહાજન માંહિ બરદ કહીનેં બેઠે; કહો થવરાજ આજ કયમ એવા બંબ તે દલગીર દીઠે. હરેં સાંભલો સભા ચતુરાઈ કેવાં શુભ વચન; બેલિ ઢાલ રસાલ એ બિજી જ્યવ્ય કહે લષમીરત. મહાજન અસમેં સમે કરે કરે તે ઉતમ કાજ; આગ્યમ બુદ્ધિ વાંણિયા સો મેં દીઠા આજ. સીત હરણ રાવણ મરણ કુંભકરણ ભડ અંત; એતા જે આગે હુવા વિણ મેંતા મતવંત. લિએ દીએ લેશે કરી લાષ કાટ ધન ધીર; વણીક સમે કે અવર નહી ભરણ ભૂપ ભંડાર. વિસ વસાયેલ વાણિએ જુએ તે નામ કહાઈ; આચારજ થાપન કરી ગઈ ચેરાસી માંહિ. કસુ સેહેર સાહા વીના પંડીત વીના સભાજ; જીમ ગુણ હેણિ ગેરડી તિમ રાજ વીણ રાજ ગુણ સમરથ ગુંડારથી સાહમાં સમરથ; વધું નીપાયા વાણિયા મેં કાજે સમરથ. [ ૬૯] 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ રાગ સેરઠે. બંબ કહે મુષ મીઠી વણજી, વરદ તણિ વાત પાતસાયે મુષ આણિજી; સભા સહમાં વાત બંચાણિજી, માહરે ને પાતસાને વાત તણુણિજી. તાંણિ તે જાણિ નહી રે પણિ રા મુઝ, ગુણષણ જગડું સારીષા કહે મનના ગુઝ. અમ ભાટ ઉચાટ નથી કલવટ કરતાં કાંઈક એતાં તણું જે તાંણસે પછે જીવ સાટાં થાઈ. ભાઈ અંબઇ દીધા મેટા પેટા કલજુગ માંહિ, તમે રાષવા સમરથ છે ઈમ બંબ બે તાંહિ. પાતસાએ તેડી મુઝ કહ્યું છેટુ તુઝ વચન્ન; સાંજલિ ચંતાતુર થઓ અચંત માહરૂ મન્ન. આ વરસ તો ન રસમાંહિ માજન દે અનદાન, પાતસા કહે જે બરદ પેટા નિકર કરૂ હરન. ઈમ સાંભલી સલતાન તિહાં તેડ્યું તે મહાજન સર્વ મલી સભા સામટી જાણે તે ઉત્તમ પર્વ. બંબ બિજી વાર જઈનૈ પાતસાનેં પુછે માંન; બરદ માસ એક મુંકસ વિતર દેસે અને દાન. લષિ લીધુ દિન ત્રીસનું ત્રીસમાં એક દિ; દિધા વિના જે બદ્દેજ કહે સો નિતર કરૂ હરન. ઈમ કહીને ત્યાંથી ઉક્યા બેંઠા બિજે ઠામ, નાના મોટા મત ગણે માજન સહુ સમાન. બેંઠા તે મેંતે ચાંપસી કરમસી બંધવ જેડ, કલ્યાણ ને વલિ કમલસી હેંમલસી નયણસી મોડ, પરતાપ ને વલી પદમસી પ્રણમી તે બેઠા ત્યાં જગીને તેડે ઉલસી માજન મજલસ માંહિ. [૭૦] 2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ સમરસી ને અમરસી ધરમસી ધન ધન્ય; રૂપસી ને રાજસી તેજસી વડે મન્ન. વરધમાંન ને વિરદાસ વાર્ કેસવદાસ શું જાણુ; પ્રેમજી રવજી વીરજી ઉગ્રસેન વચન પ્રમાંણુ, નાંગજીને પ્રાગજી ગવદજી ઉલાસ; નાંનજીને કાંનજી અમીચંદ ઉતમદાસ. માંનજીને માંણુકચંદ લાલજી લખમીચંદ; તાસ નાંમ કેતાં કહુ મળ્યું તે માજન વૃંદ. અદ્યકારી રૂડે રૂડા અદ્યકારી રાંકે રાંક; અધકારી જ્યારે આપે નહી તારે બીજાના સા વાંક. દાતારને ઝુઝાર નર રે અદ્યકારી સરષા હાઇ; કાઇ ન પુછે તેહને તે જાણે સહુ કાઇ. કયવરાજ કહે સહુ કા સાંભલા એક સીનિ છે વાત; અદ્યકારી જ્યાં દાતા હાવે તે ગાંમ જગત્ર વીખ્યાત. ખેલ્યા તે મેતા ચાંપસી હું કહુ તે એક વચન્ન; પ્રથમે દિન દેવું અમે સઉને સુકરીત જન્ન. ત્રણસેને સાયઠ દીનનેા લખ્યા કાગલ એક; લખ્યા તે મેતે ચાંપસીઇ પ્રથમ દીવસ એક. કાએક દીન તિહાં ચ્યાર માંડે કાએ દસ મલિ એક દીન; ઢાલ ત્રીજી એ કહી કયવ્ય કહે લખમીરતન્ન. દુહા ઈશુ વીધ કરતાં કાગલે લખ્યા માસજ ચ્યાર; પર પાટણ જાવા તણા કરવા કવણુ પ્રકાર ઢાલ, રાગ સારડ, પુછે પડિત પરસીધ્યા સુભ મુરતે દેરા દ્વિધા; સેઠ ચાંપસી આગે સાલે માજન દીઠે મન માહે, સારંગ મેતા તેજો તિહાં રથ જોતરીયા સસનેહી; કે જ્યાડારે પગે ઘુઘર ઘણું ઘમકે ચગે. સાજ કૂદતા માંહિ ઘડીયા લગ્યાં મેં જવેર આગે; [ ૭૧ ] 2010_05 ૬૭ 3 ૬૯ ७० ૭૧ ૭૨ ૭૩ ७४ ઉપ ७६ ७७ ७८ ge Page #130 -------------------------------------------------------------------------- ________________ સેહે સપરસીધ્યા કુદતા કુતલ કીધા. ચાલી વાત ઘણિ ચકચાલે અતિ ઉતાવલ ઘણુ પાલે બહુ ટાલા કરે સેવાલા થઈ હાકે હાક હઠાલા, માહે બેઠાં છે મછરાલા જાણે ગ્યવરી પુત્ર દુદાલા, ઇમ આવ્યા પાટણ પાસું માહાજન સમું આવ્યું એલાર્સ. ૮૨ મલીયા સર્વ માહાજન માંટે પુરમાંહે આવ્યા ઓછાહિ; દિઠી સુંદર પર ચતુરાઈ વિવેક દાન વડાઈ. જાણે ગુજરધર વર ભુપ ઇમ બ્રહ્મણ પુરસ રૂપ કવી કીરત કેતિ વષાણે જસ સભા સહૂકે જાણે. સવી વાત કહી સમઝાયા દેય માસ લખ્યા રે હાયા; હવે નગર વેંરાટે સધાવે દસ દીવસ લષિ ને લાવે. ચાંપાનેંર પાટણ ને વેંરાટ મનમાં માજન ને ઉચાટ, દસ દીવસમાં કામ ન થાઈ અંબભાટ મરી નીસે જાય. સેઠ કહે છે અરીહંત દેવ લજ્યા રાષે મહાજન હેવ; ત્યાંથી નગર ધંધુકે સધાવે મારગમાં હડાલું આવે. ૮૭ ત્યાં તે વસે પેમે દેદરાંણિ સંઘ આ ને વાત જ જાણિક આ સેઠ તણા રથ પાસે જુહાર કીધે રે ઉલાસે. બોલે મુષ મેહેતો વાણિ ક્રીપા કરે વાણોતર જાણિ; શેઠ એક દયા કરી જે આજ વચન માગું મુઝ દીજે. મેં મનમાંહે વીચારે ધન માંગે સહુ કો મુઝ પાસે, મનમાંહિં તે આવ્યું હાસ્ય દકાલમાં અદ્યક કમાણ્યું. સેઠ કહે કાંઈ અવસર જાણિ માગો મેંતા મુઝ વાણિ મે કહે વાત ભલેરી છાસ પીવોને મુઝ ઘર કેરી. સેઠ જાણે ધન્ય નવ્ય માગે કંથડીમાંથી ગેરષ જાગે, બિજા કહે કહ્યુ કરી જે ભેજન ફલ નવ ચુકીજે. તમે કહ્યું તે માથે ચઢ્યાવું જાણો ઘેર મહાજન આવ્યું બહું આગ્રહ કીધા તવ મહાજને ડેરા દીધા. ઉતાવલા કામે સંચરીઆ ભજનનાં તેડાં ફરીયાં સબી માજન સાર્થે સેહાવે મેતા જેમાંને ઘરે આવે. [ ૭૪ ] 2010_05 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ માંડી થાલ અને પમ લાવે સાકરને સીરે પ્રીસાવે, દાંતે જે કાંઈ ન કરાવે ઘરડાં બુઢાં તે પણ ચાવે. સીયાલામાં ઘણે ભાવે તેને શું કહ્યું નવ જા; પાસે પાપડ વડી પીરસાવે તે તે કેર કેરી અણુવે. મેલ મલિઓ છે કુર મગ કેરે સર્યા રસ વૃત ઘણેરે; સાકર પીરસી અતિ ચતુરાઈ પેમેં ઘણિ કીધી ભલાઈ ભજન કરી ઉઠી જામ આપ્યાં પાન સેપારી તામ; સહુ માજન ડેરે આવ્યા પેમે તવ સેઠ બોલાવ્યા. દુહા સરવ નગર એ એકઠાં, મલિએ મહાજન આજ; સેક પરતે પેમે કહે, કહો તે કવણ કાજ. મહેમદસાનાં વચન થકી, મલિઓ છે મહાજન પરગટ હર્વે ક્યાં પુછ, વાલે ઈમ વચન. લવુ તે કાગલ તલે, પેમે દેદરાંણિ નામ; હાસ્યુ કરી કાગલ દીઓ, કહુ મા એ કામ. હાલ, રાગ મારૂ મે કાગલ વાંચિ તમ અતિ ઘણું હરષિએ રે; ઉંમો દેદરાંણિ નામ કાગલ તલેં વાંચિઓ રે. સેઠ મયા કરીને નેટ સેવકને સંભારીઓ રે; મહારા તાતનેં પુછું વાત કે સંઘ આવ્યા. તણી રે. બાદ મેલા સાત હઠીલે ગુજરધણિ રે; તેણે સંઘ મલિઓ અનેક કે એ લષ વાણિઓ રે. કેાઈ માંડે દિન એક કેઇ દિન પાંચ મલિ રે, ઈમ કરતાં લખ્યા ષટ માસ દિવસ તે દસ છે રે. એહવું સૃણિ સાહ વચન બોલ્યા દેદર ધણિ રે, ષેમા મહાજન ને મહાર કરે છ અતિ ઘણું રે. મા જાણ ઘેર બેઠાં આવિ ગંગા પ્રાહુણિ રે, મા અવસરે આચાર મા જે રાષિઈ રે. જેમાં પચવીસમે તિર્થકર જીનેસરે ભાષિએ રે, [૭૩] ૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ મા પર નહી ધન ધર્મ મત કે નર રૂડા રે. જેમા રાખુ ન રહે નેટ કેઈ સાચક કુડા રે; મા જિમ ઉલંશું નિર તે વેલી માંહિ ગઈ રે. મા હેમ ડુંગરી નવ્ય નિષ્પ તે સાગરમાં રહી રે, મા લંકેસરનિ રિદ્ધ હતિ તે કયાં ગઈ રે. તાત હુ આદેસ ઉઠ્યો તે આદરી રે; વાજે ઢેલ નફેરી સરણાઈ ભાવતિ રે. આ શ્રીસંઘ પાસ કે અબલા ગાવતિ રે; પેમે આવ્યે તાંમ ઘણું પેલા પાથરે રે. મને મહાજનેં મુંક ભાર તે સેવક આદરે રે, તમેં નગર નગરના સેઠ મલ્યા ભાગીયા રે. તમેં ત્રણસૈનેં સાઠ દિવસ માગીયા રે, તવ બેલે છે બાલે વેસ બેલે છે વાણિઓ રે. ત્યારે અનંત કલ્યાણિ સંઘ કે સેઠે જાણિ રે, સેઠ કહે મા વાત વીચારી બાલિઈ રે. મેટી હોઈ મન મોહી કે થેડી યાંઇિ રે, જૅમે કહે સેઠ વાત કે થેડી સહી રે. મને અઘકી છે વાત કે થાડી મેં કહી રે; આ મુકે તેં મેલાં વસ્ત્ર સવાંગ તમેં પાલટે રે. અમેં વિવા વારતવાર સવાગ્યે નવ પાલટુ રે; નવી જાંણું સાદ્ધ દુસાહ્ન દેટી નંનાં તરે. અમેં ગાંમડીયા ગંમાર નગરના જાણિયા રે, અમે મેલડીયા હીગતેલ અમેં તે વાણિયા રે. સેઠ કહે તમે સેઠ વણતર અમે સહી રે, જેણે જોયું તમ રૂપ તમે એવા સહી રે. દેદરસાનિ સીષ માગ પેમ સંચરે રે, પાલષિમાં બેંસારી મેહે આગલ કરે રે. કહે કવી લખમીરતન્ન ચાંપાનેર આવીયા રે, પાંચમી ઢાલ રસાલ સુણે રે સેભાગીયા રે. ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨. [ ૭૪ ] 2010_05 Page #133 -------------------------------------------------------------------------- ________________ દુહા. બરદ ઘણું મુષ બેલતે મન આંણું સાહક મા સાથે સંઘ બહુ જઈ ભેટ્યો પાતસાહ. ૧૨૩ કહે મુષ મેં ચાંપસી અમ અરજ સુણે સુલતાન ત્રણસેને સાઠ દિવસ લગે અમ સેઠ દિએ અનદાન. ૧૨૪ જાડે મેલે લુંગડે દિઠો અચરજ રૂપ, કહો કેતે તમ ગાંમ હે ઇમ બોલ્યાં ગુજરભુપ. ૧૨૫ તવ તે પેમે બોલિઓ માહરે છે ઍ ગામ; સાહ કહે જે ગાંમ હે દેનુંકા કયા નામ. મુકે તવ પાલિ પલિ મુષ આગલ સલતાં; દેઉં તેલ પલિઇ ભરી પાલિઇ લેઉં ધાન. ૧૨૭ દીચે બરદ અધીકંદા મન આણું સાહ સાહ કહાવત વાણિઓ રે મિજે કે પાતસાહ. ૧૨૮ રાગ ધન્યાસરી. ધન્ય ધન્ય પેમે દેદાંણિ જેની કીરત જગમાં જાણિજી; દિધાં દાન તે ચઢતે પાણિજી કવિજને વાત વષણિજી. ધન્ય ૧૨૯ પાતસાઇ ઘણું માંનજ દી સાહ બરદ જેણે લીધુ છે; જાતાં બરદ જેણે રાખ્યાં સઘલાં દેહ દાન મન પ્રઘલાંજી. ધન્ય ૧૩૦ વલી સેવ્રજગીરી જાત્રા કીધી રૂડે લાહો લીધો ; અંતસમે ચારીત્ર પદ લીધું સરગેલેક કારજ સીધુ છે. ધન્ય) ૧૩૧ ગયા સાધુ તણું ગુણ ગાયા અને વિલિ રીષિ રાયા છે; કવીજન મત કેાઇ દેષણ મ દેજ્ય ગુણ હુવા તે ગાયા જી.ધન્ય૦૧૩ર સવંત સતર એકતાલિસા વરશે રાસ રચ્ચે મન હરશે જી; માગસર સુદ પુન્યમ ગુરૂવારે ગામ ઉંનાઉ મેઝાર જી. ધન્ય૦ ૧૩૩ પંડીત હીરરત્ન પરસીધ્યા તસ પસાય રાસ કીધો છે; છી ઢાલ ધન્યાશ્રીમાં ગાવૈ સાંભળતાં સુષ પાર્વે જ. ધન્ય૧૩૪ ••••••••••••••••••••••••••••••••••••••••• ; કીજે ધર્મ ભાવીક જન વૃંદા લષમીરતન કહંદ છે. ધન્ય૧૩પ ઈતિ શ્રીષે માહડાલિયાને પ્રબંધ સંપૂર્ણ સમાપ્ત ૧૮૯૮ ના કાતિ વદ ૧૪ દને લઘુ છે. અવાજ--- -- --- | [ ૭૫] 2010_05 Page #134 -------------------------------------------------------------------------- ________________ * - say R ' ન' T * ઉં નમઃ गणिजयचन्द्रविरचित रायचंद्रसूरिगुरुबारमास. દૂહા, સુંદરરૂપ સુજાણવર સેહગ મંગલકાર; મનમેહન જિઓ વલ્લઓ પરતષિ સુર અવતાર. શ્રીરાયચંદ સૂરીસરૂ મહિઅલિ મહિમાવંત, ગુણઆગર લીલાપવર સારદસસિ જિમ સંત. ભવિક કમલ ઉલ્હાસકરકમલાકૃષિ રત; જાવડજી કુલ મંડણઉ દેહિઈ સોવન વન્ન. મનમથમાણુવિહંડણ મેહ મનાવઈ આણું, ક્રોધાદિક અરિ પિવા સરિ ધારઇ જિનવાણિ. પંચમહાવ્રત સુમતિધર ગુપતિઈ ગુપત સુશીલ ૌતમ જન્મેઘમુનિ યૂલિભદ્રની લીલ. ઈમ કેતા ગુણ વર્ણવવું એક અભિ સુવિચાર; ઈંદ્રાદિક જઈ સંધુણઈ તજે ન આવઈ પાર. જસુ સંયમમતિ દઢ થઈ શ્રીસમરચંદ સૂરિ પાસિ; આગમ સુણિવઈ રાગ ધરિ શુભ વિવેક આવાસ. પરમારથ ચિતસ્યઉં ધરી ગિણિ સંસાર અસાર; વિષયથકી મન વાલિયઓ ટાલી કામ વિકાર. બહનિ સંપૂરા વીનવઈ સુખ અનેક સંસારિક બાર માસ નિતુ ભેગવઉ નવનવ ઉચ્છવ સાર [ ૭૬ ] 2010_05 Page #135 -------------------------------------------------------------------------- ________________ ( હાલ રા રાગ સામેરી. "હવિઈ તિ પાવસ ઊનયા આવિયઉ માસ આસાઢ, તિહ વીજ ચિહું દિસિ ઝલહલઈ ઘન મધુર ગાજઈ ગાઢ સખિ નાચ મંડઈ મનરૂલી કિકાર સબદ સુહાઈ, પરદેસ પંથી ગેહ આવઈ તુહેવિલસઉ સુખ અગાહરે ખંધવજી, સંપૂરાં બાઈઈમ વીનવઈરે, એ અખ્ત વચન પ્રતિપાલિ રે બંધવજી; તૂતઉ સુગુણ સનેહ રસાલ રે બંધવ જી અહ અછઈ આસ સુવિશાલ રે બંધવ જી; તંતઉ અહ ઊપરિ મન વાલિ રે બંધવ જી સ પૂરાં બાઈ ઇમ વીનવઈ રે. આંચલી. હૃહઉ. આગમ જલધર દેસના ગાજ વીજલી નાણ; ભવિક મયુર રસિઈ રમઇ એ આસાઢ સુજાણ. છે ઢાલ છે શ્રાવણ શીતલ વાયરએ દાદરા ઘણુ મદવંત, દિનનાહ છાહ્યએ મયણનઉ ભડવાય અતિ દીપત; સવિ તાપ ભાગા મહીય સભઈ હરિઇ તિ છાહી દેહ, ઇણિ સમઈ મંદિર રાગ રસ ઘણ જોગવઉ પ્રેમસુ ગેહ રે. બંધવજી. ૧૨ દૂહઉ. શીતલ અતિ વઈરાગ રસ તાપ સમઈ સંસાર; મયણમાણ ઊષિયઈ શ્રાવણિ ઈમ સુખ સાર ઢાલ છે ભાદ્રવઈ કામિનિ મન રૂલી નયણિઈ તિ કાજલ રેહ, નદીઇ તિ પરઘલ જલ વહઇ વરસઈ તિ અવિરલ મેહ; બાપીઓ ઉિર ઉચ્ચરઈ વિરહણ મન દુભાઈ ત્રી રમઈ ત્રીજ સકાજલી તુમ્હ રહ્યઈ અહ મનિ સુખ થાઈ રે. બંધવ જી.૧૪ [૭૭] ૧૩ 2010_05 Page #136 -------------------------------------------------------------------------- ________________ 19 દૂહઉ. ગુરૂ દેસન વરસઈ નદી વિદ્યા પૂરી પૂરાઈ; રમિયઈ ગુરૂ પવુિં બાપીયા શ્રાવક ભાદ્રવિ થાઈ. _ો ઢાલ છે આસો તિ અંબર સેભિચઈ નિર્મલએ ચંદ પ્રચાર, પરિમલિઇ બહુલા કમલ મધુકર કરઈ બહુ ઝંકાર, ચંદ્રસાલ ઉત્તમ કામિની જન મેહએ નિયનાહ, સંસાર સુખ ઈમ ભેગવઉતૂતઉનીકર કાંઈ મ થાઈરે. બંધ. ૧૬ દૂહઉ. અંબર ધર્મ તિ નિર્મલાઓ શીતલ ચંદ અરવિંદ પરિમલ જસ ઉત્તમ ભમર વિરતિ નારિ આનંદ. છે ઢાલ છે કાતીઈ કઉતિક અતિ ઘણું અતિ વિમલ જલ હયંતિ, નેવનવા અન્ન સુહામણું સવિ નારિ અધિકી વંતિ ભૂષણ અંગિઈ પહરિયાઈ પકવાન ઘોલ સુચંગ, તિહાં પર્વ દીવાલી ભલઉંહિવકરિવઉ અહમનરંગ રે. બંધ. ૧૮ દૂહઉ. સમકિત જલ વ્રત અન્ન ગિણિ ભાવન ભૂષણ સાર; પર્વ ચઉમાસઉં પુણ્યનઉં ઘોલ શુદ્ધ આચાર. | વાલ છે માગશિર માસિઇ લગન જેસી પૂછિયઈ વરનારિ, મંગલ ગાઈ ભામિની દીપતા તારા ચાર; મેદિની ઉત્તમ વિસદ દીસઈ પિકા ગોકુલ ગાઈ, તુહે ચંદ્રસાલાઈ રમઉ ઈમ અ મનિઈ સુખ થાઈ રે. બંધ. ૨૦ દુહઉ. ચારિત મહુરત લગન બલ તાર ચાર સુવિહાર; કાયા મેદિનિ ગાપિકા ભાવિક ગાયઈ સાર. - દાલ ! પિસિઇ તિ કાયા પોસિયઈ શુભ તેલ રસ અત્યંગ, દેટી તિરંગિત એઢિયાં પહરિયાઈ માણિક ચંગ; [૩૮] 2010_05 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વલિ કેતકી નઈ મરૂય જાઈ પરિમલ લી જઈ સાર, સિંદૂરરસ કામિની લાઇ તુમ્હ દીઠઈ હરષ અપાર રે. બંધ. ૨૨ દૂહઉ. મૂલ ગુણ કાયા ભલી તેલ ભંગ ગુણ રંગ; તપ દેટી સંયમ માણિકા કુસુમ જાતિ દઢ રંગ. - તાલા માહમાસિઇ વિમલ હરિલ પત્યેક સીરષ સાર, તંબોલરસ આસાદિવઉ સુખ મેઠિ શ્યામાતાર; હિમભરિઇ પોઈણિ દાઝીઇ તિમ વિરહણીનઉ અંગ અનિવાર સઘલઈ સંચરઇ જિમ તાઢિઇ સરિસ અનંગ રે. બંધ. ૨૪ મનસંતોષ પલંક વર સત્યવચન તંબેલ; રાગવત દાઝઈ મયણ પીડઇ તસુ અવલેઈ. | હાલ છે ફાગુણિ તરૂયર મઉરિયા કેઈલા સબદ કરે, ચંદનિઈ ટીલા કીજીઈ બહુ સજણ ફ્રીડ ભરેઈ; તિહીં ફાગ ગાયઈ રસ ભરિ વાયરઉ ફરહર વાઈ વનરાજિ લહકઈ અતિઘણુઉં તુમ્હ પ્રેમરસિUઅહ લાઈરે. બંધ. ૨૬ દૂહઉ. માર્દવ તરૂવર કેઈલા શ્રદ્ધા તિલક સુઆણ નવતત વનરાજી ભલી તિહાં અહુ સાતા નાણું. ર૭ | | તાલ છે ઐત્રિ તિ નાગ પુન્નાગ ચંપક સહકાર કલિકાવંત, કામી તિ રામાસ્યઉં જઈ વનકેલિ રસ પૂરતિ; ઘનસાર લાલ ગુલાલ સુંદર મૃગનાભિ વાસ સુહૃતિ, ઈમવિષયસુખરસ ભેગવઉ પૂરઉ મનની ષતિ રે. બંધવ જી.૨૮ ઉત્તરગુણ તરૂવર ભલા ક્રિીડા સૂત્ર વિચાર; વાસજાતિ નિર્મલપણુઉં મન યંતી અવિકાર. ૨૯ [ ૭૪ ] 2010_05 Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૧ |ઢાલ છે વૈશાષામાસિ વસંત મધુરઉ ગાયંતિ રાગ સર, ષડાષલીઈ ઝીલણઉં વર કુસુમમાલા પૂર; બહુમૂલ ઊજજલ વસ્ત્ર પહરણિ દિનનાથ ચંડ પ્રતાપ, વરનારિપરિણવા તણુઉ એ થાપઉ સૂધી થાપ રે. બંધવજી. ૩૦ દૂહઉ. રાગ જિનાગમ વાચીઠ ક્ષમા ઝીલણવું છેક; કુસુમમાલ જિનગુણુ ભણણ ધીરિમ વસ્ત્રવિવેક. છે. હાલ છે જેઠિઇ તિ તરવર સવિ ફલ્યા જલકેલિ કીજઈ વંતિ, વાચના ચંદન લાઈથઈ કપૂર નીતિહ ભંતિ; આવાસ સારણિ જલકણિઇ વાયરા સીતલ હુંતિ, બહુ ભેદિનાટક જોઈયહિવ કરિવઉ મન એકંતિ રે. બંધ. ૩૨ દૂહા. આસા તરૂવર હિવ ફલ્યઉં જિન સેવા જલકેલિ; ચંદન ગુરૂ નિરવઘ ઘર સમતા વાયુ સહેલ. બાઈ વચન પ્રમાણે મુઝ કીધઉ મન એકત; ચારિત લેવા કારણિ ગુરૂ સેવઉં ગુણવંત. ઈમ ઊતર આપી ઘણુ સમઝાવી પુણ્યવંત; અનુમતિ બંધવ બહનિની હરષિઈ તામ લઉંતિ. સુખ અનેક સંસારના જે સવિ જાણિ અસાર; શ્રીસમરચંદ સૂરી કહુઇ ચારિત ત્યાં ગુણધાર. લક્ષણ વંજણ ગુણ સહિત દેષી શ્રીગુરૂરાય; ગચ્છપતિ પદવી હરષ ધરિ આપઈ મન ઉછાહ. ચંદ્ર જેમ ચડતી કલા સાગર જિમ ગંભીર; તણું પરિ ભતા રૂપિઇ સુરગિરિ ધીર. શ્રીરાયચંદ સુરીસરૂ જે સેવઈ નર નારિ; ગણિ જયચંદ ઇમ ઉચ્ચરઈ તસુ હુઈ જયજયકાર. ઇતિ શ્રીગુરૂઆરમાસ સમાપ્ત લિખિત કુંવરજી અહમ્મદાવાદ - - - [ ૮૦ ] 2010_05 Page #139 -------------------------------------------------------------------------- ________________ D s . gશg “રા' अग्यारबोलनी सज्झाय. પ્રણમી સ્વામી વિરજિણિંદ જસુ દરસણિ હુઈ પરમાણંદ; કહિસુ સંખેપઈ બોલ ઈગ્યાર વિગતિ સહિત લહિ ગુરૂ આધાર. ૧ ઘર્મ લહઈ જીવ બિહુ પ્રકારિ તે નિસર્ગ ઉપદેસિ વિચારિક જાઈસરણિ નિસર્ગ તિ ભણુઉ હિવ ઉપદે ત્રિવિધ તુહ સુણઉ. ૨ ત્રિહ ઉપદેશિ પ્રથમ વિધિવાદ ચરિત યથાસ્તિ નહી વિવાદ રેય હેય આદેય વિચારિ એ વંછહ ભવિયણ અવધારિ. ધર્મ અધર્મ મિશ્ર સુય સૂધ પક્ષ ત્રિણિ પ્રવચનથી લદ્ધ એવં નવ નિશ્ચય વિવહાર ઈણિપરિબેલ્યા બોલ ઈગ્યાર. હિવ કહિયઈ છઈ એહની વિગતિ આગમમાહે જુગતિ, સૂત્રિ સાખિ વિણ માનઈ નહી ડાહેરઉ કોઈ અમ સહી. વિધિ કેતવિ અર્થ ઉપદેશ જિહાં નહી હિંસ્યા લવલેસિ કરઈ કરાવઈ જિણવર જેય અનુદઈ વલિ ત્રિકરણ તેય. ૬ કરણી કરિવી અનુમતિ ઇહાં અછ અસ્વારી ઈમ છછ જિહાં હિનઉ વદિવઉ તે વિધિવાદ માનઉ ટાલી વાદવિવાદ. ૭ અધ્યયન નવમઈ પહિલઈ અંગિ વિલિય વિચારઉ બેય ઉવંગિ, ભવિયણ મ કરઉ મન ભંભલઉ ઈહની સાખિ તિહાં સંભલઉં. ૮ | [ ૮૧ ] સ; 2010_05 Page #140 -------------------------------------------------------------------------- ________________ છે હાલ છે રાગ મેવાડઉ. સુધા સરીખી ભાષા જિનતણ ત્રિભુવન જસુ આધારિ, નાવતણું પરિ ભાવઈ આદરી ઉત્તરવહ ભવપારિ. આગમ નયગમ ભાગિઈ પરિખિયઈ અજ-વઉ જેહિ, નાહુઉ સૂત્રિક તાણતણું પરિઈ વિલિય સલુજઈ નહિ. આ આંકણું૧૦ નામ લેઈનઈ અમુક અમ કર્યઉ વિરૂઉ રૂડઉ કાજ; મિશ્ર વલી જેય રિત છે તિહાં તિહાં ઇમ ભાષઈજિનરાજિ. આ૦ ૧૧ સૂયગડંગિઈ રાયપસેણિયાઈ ઉત્તરાધ્યયને સાખિ; પ્રવચન જાણું ગુરૂ મુખહની જે પૂછાઈ તસ ભાખિ. આ૦ ૧૨ જીવ અજીવાદિક જે જગિ જેહવા જિમ ભાખ્યા જગનાહિ, તેહ જથાસ્થિત ત્રિદુ પક્ષે જાણિજો ચતુરતિ પ્રવચનમાહિ. આ૦ ૧૩ પહેલઈ બીજઇ અંગ વિચારિય! દસવૈકાલિક જાણિ ઈહાં જથાસ્થિત પદ છઈ ભાખિયા નિરતા હિયડે આણિ. આ૦ ૧૪ સેય તે કહિજઈ જે છઈ જાણિવઉ છાંડિવઉ તે હેય આદર કરીને ગ્રહીયાં જે સહી તે જાણુઉ આદેય. આ૦ ૧૫ દૂહામૂલસૂત્ર છે એહની અંગ ઉવંગે સાખિ, સ્વાદ લહિસિ જઈ અનુભવિસિ મીઠઉ ફલ જિમ ચાખિ. ૧૬ મીઠા ફલ છઈ જગિ ગણ એ જામલિ નહ કેઈ; અતિ સેવ્યા તે હુઈ વિરસ એહ અધિક રસ હઈ. ૧૭ આગર નવમા રસતણુઉ જાણુઈ જે હુઈ જાણુ જેહને મને એ પરિણમે તે પામઇ નિરવાણ. [ ૮૨ ] 2010_05 Page #141 -------------------------------------------------------------------------- ________________ ઢાલ-ફાગની. ધર્મ અધર્મ જે મિશ્ર તિ પક્ષ ત્રિણિ હિવ જોઈ, સાધુ પ્રથમ મિચ્છત્તિ અવિરત બીજઉ હાઈ; વિરત અનઈ મિચ્છાતી સમક્તિધારક જોય, દેશિવિરત એ બેવઈ મિશ્રપક્ષ ગિણિ તેય. સમકિતધારી અવિરત જે અસંખ જગમાહિ, તેય કહઉ જે જાણુઈ જેમ ભણઉ જગનાહિ, શ્રાવક સાધુ સમાણુ જિહ બોલ્યા તે ઠાણ, રૂડીપરછ વિમાસી જેજે ચતુર સુજાણ. પઢમ વિંગિઈ બીજઈ અંગિઈ દસાસુયખંધિ, એ ત્રિહ સૂત્રે ભાખીઉ સાધુતણે સંબંધિ, વિરતિ કદાચિત ભજના સમકિત મિશ્ર મ જોઈ, ઈણિ કારણિ એ પહિલઈ પક્ષે લહી મલ ઈ. બીજઈ અંગિ અઢારમ અધ્યયનિઈ એ ઠાણ, પક્ષ ત્રિણિ જિનભાષિત જાણે જે હું જાણું, સહુઅ મિલી બહુમાહિ ગણિયઈ ધર્મ અધર્મ, સમકિતધર મિચ્છાતી ગુરુમુખિ લાધઉ મર્મ. દેખીતઉ બહુમત પ્રગટ ગિણુઉ વિહાર, અંતર છાનઉ જાણઈ કેવલી ધણિય વિચાર; એ નિશ્ચયઈ બેવઈ ભાખ્યા પંચમ અંગિ, એહ તણઉ ભાવારથ ભવિયણ સુણ પ્રસંગિ. મહુરઉ ગુડ કડુ સૂઠી તિક્ત લિંબરૂ જાણિ, અરૂણુ મજીઠ હરી સુકપિ તિ હિયડઇ આણિક પીલઉ કંચણ સસિકર ઘઠઉ સુરહિ ઘનસાર, છારી લુખઈ કેવઈ જાણેવઉ વવહાર. નિશ્ચય પંચ દુ પંચરૂ વણગિંધ રસ ફાસ, [ ૮૩ ] ૨૪ 2010_05 Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સૂત્ર સાખે કીધઉ બોલ થાર પ્રાસ; રેય ધર્મ આદેય તિ ત્રિણિ મંલિઈ વિધિવાદિ, ચરિત્ર યથાસ્થિત ઈણિપરી પામ્યા સુગુરૂ પ્રસાદે, દૂહા. કામદેવ અરહાન્નગિઇ મુણિવર ગજસુકુમાલિક ચરિતિ પરીસહ જે સહ્યા તે વિધિસમ સંભાલિ. રાજા ચેડઈ કેણિકઈ જે કીધા સંગ્રામ હેય ચરિત્ર આદેય તે જે ચારિત ગુણગ્રામ. જહઠિય જિહતિહ જાણિજે ય હેય આદેય; હેય આદેય જિહાં નહી તે કેવલ ગિણિ નેય. પૂઢવિ દીવજલનિધિ ગગણ નરય તિરિય નરદેવ; ઈત્યાદિક તઉ પમિયઈ જઈ કથિઈ ગુરૂવ. હેય અધમ તે જાણિજે ધર્મ તે આદેય એક અસંજમ વિરતિ વલિ ક્રમ બેવઇ ગિણિ એહ. ૩૦ પરમારથ ગ્રહિયાં જિનગુણ લહિયાં આદરિ પ્રભુસરણ જિનસેવા કરિયઈ ભવજલતરિયાઈ ધરિયઈહિયડઈ ગુરૂવયણું ૩૧ ચારિ અઠ્ઠાહીની મહિમા નંદીસર મિલિ દેવ, કરઈ યથાસ્થિતિ મિશ્ર એ પંક્ષિઈ શ્રીજિનસેવ. ઈગ્યાર પદારથ ભાખ્યા સમરથ, સંભલિ ભવિયણ સહ એ; જે થાએ એક એકચિત પામઈ, સમકિતિ પાસચંદ ઈમ ઊચરઈ એ. --- --- [ ૮૪ ] 2010_05 Page #143 -------------------------------------------------------------------------- ________________ લire * " - છે. tb A uidaily9 કઠણ શબ્દાર્થ સંગ્રહ. ૪. અથ. ૮૪ ૨૨ ૨૯ ૪૯ પ૬ ૪૫ કડી. શબ્દ અગઉવંગ. ૭૫ અંગજ ૪૪ અંતેઊરિ ૪ અકલિ ૭૩ અણુહુતિ ૪૫ અસ્થિર અધિકારિ ૩૦ અમેષિ ૫૦ અમિય અમલ અંગોપાંગ. દીકરો. અંતઃપુરમાં રહેનારી, બી. નહિ કળાતું, નહિ સમજાતું. બીજા વગર. અંસ્થિર, વિષયમાં. બીજે. ૨૭ ૩૦ ૫૧ ૨૬ અરીઅણ. અવદાત. અવધાર૩ અવલોઈથઈ પર અવિહડ ઉપર અસુહ અમૃત, ભૂપાલ, રાજા, ઓશવાલનું બિરૂદ, શૂરવીર. અરિજન, શત્રુ, દુશ્મન. યશ, ગુણ ધ્યાનમાં લ્યો. અવેલેકીએ, જોઈએ. અવિહત, નહિ તૂટે તે. અસુખ. ૨ [૨] 2010_05 Page #144 -------------------------------------------------------------------------- ________________ આ ૪૧ ૨૪ ૪૪ ૨૧ ૫ ૪ ૧૦૦ ૩૯ ૬૬ ૫૪ ભંડાર. આગલ પડતા. નીતરામણ. આજ્ઞા. આગરૂ આગલી આછણ આણા આદેસૂ આપપઉં આવરત આષઈ આક્ષેપ આસન આઝા, આદેશ. પિતાપણું. લહેર, તરંગ. ૨૫ ૫ બાલે. ૮ ૯ આક્ષેપ. પાસે. છ ૧૪ એક, આ અહિ. ૧૪ ૧૦ ઇલ ૬૨ ૧૪૮ ૧૧૭૫ ધરે. ખર્ચ. પે, શોભે. ઉપજાવે. ૧ ઉડિ ઉઘેલા ઉપઈ ઉપાઈ ઉમાહલ ઉલિ ઉષઉ ૩૧ હાંસ, એળે. [પાછું હઠા ઉપેક્ષા કરૂં, ઉપેક્ષા કરવી, ઊમહઈ હસ રાખે, અભિલાષા રાખે. ૪૫ એકંતિ એકલે. [ ૮૬ ] 2010_05 Page #145 -------------------------------------------------------------------------- ________________ એ ૩ ૩૨ એડી દ અર્પણ કરી, આગળ ધરી. ઉગે. ૨૩ ૯૨ ૩૩ કંતિઈ. કડિ કણદોરઉ કદાગ્રહ કરલીઈ કરસણું ૦ ૪૯ કલિ ૧૦ ૩૧ ૬૭ કહનાસોરી કાપુરિસ કામ્યઉ ૨ ૭૩ કાતિવડે, રૂપવડે. કટિ, કેડે. કદા. દુરાગ્રહ. કચવાય. વાવેતર. કળવામાં–સમજવામાં. છાની વાત, કાનમાં કહેવી. કાયર પુરૂષ. કામનું. કાઈને. કુમાર્ગ. ભાત. કુંવર. કેઇએ. કોકિલા. કેટે, ગળે. અનેક, ઘણું. કાંગરા. કવિરાજ, કવિ. કુમાગ ૬૨ ૨૫ પ૭ ૧૭ ૨૮ ૭૯ ૨ ૨૧ ૪૨ ૬૯ ૧૪ ૧૦ ૮૩ ૪૦ ૩૫ ૨૬ ૨૦ ૬૯ 15 ફૂયર. કેણઈ કઈલા કટિં કોડ કેસીસ થવરાજ ર ૪૭ ૪૮ ૮૨ ગગને. ગણિ ' ગલગરજત ૫૩ ગાલગજાવતા. [ ૮૭] 2010_05 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૭૦ ૬૨ ૨૮ ૫૬ ૧૫ર ગહગાહીઓ ગુઝ ગુણસંકલ ગૂડી ગેલ્ડિ પ્રફૂલ થયા, ગુઈ, ગુણની ભરપાઈ ધા ગેલ, ગમ્મ. ૪૨ ૧૪ ઉપૂતમઈ ચણુકાજ ચીત્રાવેલ ચીપલ ૬૧ ૨૫ ૬૦ ૧૪૧ ૪ ૧૩૪ ચોપનમે. વીણી ખાવા, ઈચ્છિત ફળ આપનારી વેલી. કાદવ. ચાલુ. ચારસેં. ચાલક આસિયાં હોય. ૧૯ ૧૫ ૪૯ ૫૩ ૧૯ ૪ છએ છત્તરઈ ચલ છે ઉપર છે હેને તે. દક્ષ. ૪૧ જગિ જગતમાં ૩૨ જગીસ હસે ૧૭ ૨૫ ૪૧ ૬ ૪૩ ઈગ. જાદર જિહાં કિણિ જીપિવી અણુ હારે જગા-સ્થાન આછાં હાં, જે ઠેકાણે * જીતવી. જન, (૪ ગાઉ) ૫૧ ૬ ૬૨ રોહિઆ ચેકીદાર, રક્ષક, [૮] 2010_05 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વાગ્ય ત્યાગ, દાન. ૧૨ સં. ૯ ૬૧ તુંગ ઠે ૧૪ ૫૩ ૯૦ ૧૪૧ ७८ ૪૩ ૪૩ ૫૪ તે વારે, વ્હારે. મેટી. ઉંચી. સંતુષ્ટ થયો. જે. ૧૮ તુરિય ડે. તરિ - ચારે પ્રકારે (સામ, દામ, દંડ, ભેદ.) તે તે. તે તઉ ૨૮ ૩૩ થવના સ્તવના, સ્તુતિ. . પર ૩૩ ૬૬ ૧૫ ૧૧૮ ૮૪ ૧૫ ૨૩ ૭૭ = ર૫ દણયરૂ દામા દલધીર ક્ષિણાવરતિ દાલિદ દિનનાહ દીપવિસામ દીસઈ દુષમા સમાઈ દુહરાસિ દેસન દેટી દેહલા દિનકર, સૂર્ય. નગારી. દિલગીર. દક્ષિણાવત–જમણા વળવાળા. દારિદ્ર, નિર્ધનતા. સૂર્ય. દીવાદાંડી. દેશે. માઠા વખતમાં દુખરાશી, ઘણે દુ:ખી. દેશના, ઉપદેશ. પહેરવાનું વસ્ત્ર. દેહદ, ગર્ભિણીના મનોરથ. ૧૦ ૨ ૨૬ ૨૨ ૭૬ ૧૨૨ ૧૮ ૧૫ ૧૨ [ ૮૯ ] 2010_05 Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૭૨ ૧ ૪૧ ધણુકણ કંચણિઈ ધરેવિ * ધીવર. ધન ધાન્ય સુવર્ણ વડે. ધરીને. માછીમાર. પહેલેથી. ૮ ૪૮ ધુરથી ૧૮ ૧૭ ૩૭ ધુલરઉં હારડે. નરતિ ૪૬ નચૈત્ર ૧૮ ૯૯ ૩૦ ૨૪ ૨૭ ૨૯ ૨૨ ૪૨ ૭૭ ૫૯ તપાસ. નક્ષત્ર, નહિં. નાગપુર. જ્ઞાન. નમાવી. વિના કારણ. નિજ. દૂર કરી. ધૂમાડા વગરને વતે, વાળો. લલાટ, કપાળ. રાત દિવસ. ઝરણું. સાંભળે. નિષ્ફર, કઠોર ન હોય.'' ૫૩. નાગઉર નાણ નામીય નિટોલ નિય નિરજણી નિરધુમ નિલઉ નિલાડ નિસિદીસ નિસિંદ નિસુણ નીઠર નહઈ પર ૨૮ ૩૬ , ' ૩૨ ૨૨ ૭૧ ૩૮ ૫૬ ૭ ૬૫ Re પુર પUસહિ પાંસઠ. પંચોત્તર. ૨૨ ૮ ૯ પંચ૯ત્તરી [ ૯૦] 2010_05 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૫૦ ૪૫ રા પછવડઉ પઠાવિઆ પડઉત્તર પડવડઉ પડિબોહણ ૬ ૫૫ પછેડે. પાઠવ્યા, મોકલ્યા. પ્રતિઉત્તર. પ્રસિદ્ધ, જાહેર. પ્રતિબોધક. પ્રખ્યાત તાલુકામાં. પપૂર. પથર્કિ, પભણુઈ પથકમલિ ૩૩ ૯૩ પર્વ પદકમલે, પગે. ટેરવાં. પ્રકટ, પ્રસિદ્ધ પ્રત્યક્ષ. પ્રવર, મહાન. પરિષદુ, સભા. ૧૪ ૨ ૧૧ ૧૪ - - પરગડે પરતષિ પરવરી પરષટ્ટ પરિ પરિઘલ પરિડિG પરિસરિ ૭૩ પડે. ) ૬ અતિશય ૪૨ ૧૧ ૫૧ પાદરે. ૧૧ ૧૧ પસાથે ૧૪૮ ૪૩ ૨૨ પસી પહિરાવઉંઆ પહતા ૮૨ પ્રસાદ, કૃપા. પછી. પહેરામણી આપું. પહોંચ્યા, ગયા. પાસે. પાળશે. પા૫. પાલિત્સ્યઉં પાવ ૨૦ २२ ૨૨ ૮ ૫૭ ७८ ૭૯ ૭૭ મેળવી. પાવી પીવર પુરૂષયણ પોષ પ્રકાસઉં પુરૂષરત્ન. ૯ ૯ર પિષણ. પ્રકાશ કરૂં, જાહેર કરૂં. [ 1 ] 2010_05 Page #150 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પ્રચુર પ્રચુર ૮ ૨ પ્રહણ વિવિધ, ઘણું. વહાણ બળ, જબરાઈ. ૧૬ પ્રાણ બ. ૫૯ ૧૫ બાંહબલિ બાપીયા બાહુબલે. બપૈયા (પક્ષી) 192 ૪૫ ૫૧ ભટ્ટ ભાટ. ધો. ૧૭ ભડવાય ભણિવઉં ભમહ ભવિયણું ભાષ ૨૭ ૧૪ ભણવું. ભ્રમર ભવ્યજન. વચન, ભાષિત. ભેદ, મમ. ભૂલ. ભાતે. ભેય ૪૯ ૨૪ ૯૮ ભલ ભંતિ ૧૭ જ. મ મદ ભરિઆ મને હારિ ૪૧ ૮ ૪૧ ૨૧ ૪ ૮૨ ૪ ૬૧ મચગલ મયણ ડેહલાં. મદ ભરિત, મદ ભર્યો બરદાસ. હાથી. મદન, કામ. પૃથ્વી પર. મહિમાવંત. અતિશય. શભા. માંડવા, આરંભવા. ૪૩ ૫૧ ૨૦૦ મહીઅલિ મહિમાનિલઉ મહિમૂર મંડણિ મંડેવા ૩૫ [૨] 2010_05 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ _૮ ૮૨ માનિ માયતાય મુગતાં મેદપાટ મેલી મેનમેષ ર પ્રમાણ, માપ. માત તાત. (માતા પિતા). ઉધાડાં. (મરછમાં આવે તે લદ મેવાડ. લેવા માટે ખુલ્લાં. મેળવી. પલકારે ૪૧ ૧૫ ૧૪ યસિ યશવડે. ૬૬ ૧૬ ૪૪ પ૬ રણઝણે રમતિ રસવતી રાગ વસિઈ રાતઉ રાતી જગા રેહ ૪૨ ૧૮ ૩૨ ૭૭ સચેત થઈ જાય, ઉશ્કેરાય રમત. રાઈ. રાગવશે, પ્રેમથી. રાજી. રાત્રે જાગરણ રેખા. ૪૮ ૮૧ ૧૪ ૧૨ ૧૩ ૧૮ ૨૫ લચ્છી ૨ લધિ ૪૮ લહતઉ ૨૫ લહીઈ ૭૭ લહુવયિ ૯૩ લાહ લક્ષ્મી, લબ્ધિ,સિદ્ધિ. મેળવતો, પામે. લધુવયે. લાભ. ૧૨ ર . ૨૨ ૨૪ ૨૫ ૧૦ વટ્ટ વત્સ (દીકરે.) વાટ, રસ્તો. [ ૯૩ ૩. 2010_05 Page #152 -------------------------------------------------------------------------- ________________ o મહેટા, વિખ્યાત. લેખણ. ૧૮ ૪૪ ઊત્તમ મિત્ર. વડવખતી વરતણું વરમિત વરસાલઈ વસુહા વહતા વાગડ વાંની ૪૩ ૪૫ ૨૧ ૯ ૨ ૬૮ ૮૮ વાન ૬૦ ૪૧ ૧૨૬ ૨ વારૂપ વારૂપરિ વર્ષાઋતુમાં. (વસુધા) પૃથ્વીમાં. ધારણ કરતા. હલકા. વાન, રૂપ. ત્તિ, ઉત્તમ. સારી પેઠે. બોલે. સુગંધિતકરે. નષ્ટ થાય. વચ્ચે. વિસ્તારે. એક જાતનું રત્ન. વિજ્ઞાન. વિવાહ. વસા. વીશ વસા. ૪૧ ૧૨ વાસઈ ૫ વાસી વિઘટઈ વિચિહિં વિચારઉ વિદુમ વિનાણ વિવાહલુ ૩૭ વિધા વિશ્વા વિસઈ વિષઈ વિસરાલ ૧૦ વીસ. ૬ વેગડો ૭૦ વેધક વંસમંડણ ૧ વ્યાપ ૧૭ ૩૩ વિષે. ૨ ૬૬ ૭ ભૂલી જવાયલું. વીસે. બેગડે, બે ગઢ. અસરકારક. વંશને શોભાવનાર. ફેલાવ. ૨૪ શ. ७८ શકદાર હુકમદાર. [૨૪] 2010_05 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૫ શત્રુકાર. સદાવત. ૧૮ ૧૦ ૨૦ ૧૦ ૪૩ ૯૮ ૫૫ ભાગ્ય • પીરાદક પાવું પેસ ખગ, ખડગ વાપરવામાં. ઉજળાં દૂધ જેવાં ધોતીયાં. નંખાવું. નષ્ટ જ છે ૧૮ ૨૫ ૧૫ ૨૩ ૪૩ ૩૬ ૧૦ ૬ ૭૫ ૬૨ ૧૨૪ ૫૭ ૬૪ સÉપઈ સખાઈયા સઘન સણીજો સતરસેંસ સહણ સપ્તભુમીયાં સમાહિ સમિદ્ધિ સયલ સર સરતરૂ સરિ સરિ સરિસઉ સસિવયણિ સહસસ્સનિ સાયા સામિણિ સારદ સાહણ સાહલાદ સેપે. સોબતી. સજજડ. સ્નેહી. સત્તર હજાર. શ્રદ્ધા, આસ્તા. સાત માળના, સંતુષ્ટ કરે. સમૃદ્ધ. સકલ. તળાવ. ક૯૫વૃક્ષ. માથે. સરોવર. સરખું શશિવદની, ચંદ્ર જેવું મુખ. હજાર છભવડે. છાયા. સ્વામિની. શરદઋતુના. વાહનનાં જનાવર. ખુશી થઈને. ૨૦ ૬ ૧ ૧૫ ૧૭ ૨૮ ૩૩ ૬૧ ૧૪૬ ૪૧ ૩૭ ૪ ૮ ૧૩ ૩૬ ૭૯ [૫] 2010_05 Page #154 -------------------------------------------------------------------------- ________________ સાધુરત્ન. ૧૯ ૫૯ ૪૪ સિં સિઆ શીત-ઠંડી. શીલરૂપી બખર ૨૦ ૨૭ કામધેનુ, દૈવીઘડો, મનવાંછિત આપે તે. દેવપુત્ર. ૨૯ ૫૭ ૨૫ ૩ ૧૬ ૬૧ ૪૯ ૩૩ ૨૭ ૨૯ પર સાયણ ૧૨૦ ૪૧ સીલસના ૨૩ સુરગે સુરવટ ૪૦ સુરસુત ૮૪ સુરહાં ૧૦ સુહડ ૨૨ સુહુઈ ૩૨ સૂષિમ ૧૪૬ સોડિ ૨ સેહગ ૮૪ સંખ ૩૦ સંથવ ૪૭ સંબલઉ સંભાવિયઉ રસવાળાં, સુગંધિત. સુભટ, યોદ્ધા. સ્વને. સૂક્ષ્મ. છોડી. ભાગ. સંખ્યા. સંતવ, સ્તુતિ. ભાd. સંભાવિત. ૮ K રહ પર પર ૫ ૪૧ ૧૫ ૪૯ ૬૬ ૪૧ ૧૮ ૫ ૭ ૩ હરાણ હિઅડખોટઉ હુતિ હજ. હંમર હેલાં હેલિઈ આશ્ચર્યચકિત. બોટામનના, મેલાહૃદયના. થત. હત પ્રીત. ઉત્તમ છેડા. સહજમાં. સહજમાં. 2010_05 Page #155 -------------------------------------------------------------------------- ________________ થોdજ ખતમાં બહાર પહશે. * ઐતિહાસિક રાસ-સંગ્રહ, ( ભાગ ૨ ). આ સંગ્રહમાં, કવિવર લાવણ્યસમયકૃત ધિમત્રષિ, અલિભદ્ર અને યુરોાભસૂરિના રાસે છે. આની સાથે સંબંધ ધરાવતા હૃતિકે ડી અને નાડલાઈના શિલાલેખે અને રાસકર્તા કવિવર લાવણ્યસમયના જીવન સબધી રૂપરેખા પણ આપી છે, ઐતિહાસિક રાસ-સંગ્રહ, (ભાગ ૩ જો.) આ સંગ્રહમાં નવ રાસ છે. ૧ વિનયદેવસૂરિ, ૨ વિદ્યાસાગરસૂરિ, ૩ વૃદ્ધિવિજયગણિ, ૪ કાપડ હેડા, ૫ વૃદ્ધિસાગરસૂરિ, ૬ જિનદયસૂરિ, ૭ કર્મચંદ્રમત્રી, આણંદવિમલસૂરિ અને ૯ કમલવિગણિ રાસ. ઐતિહાસિકરાસ સંગ્રહ. ( ભાગ ૪ થ.). આ સંગ્રહમાં કેવળ વિજયતિલકસૂરિનાજ રાસ આપ્યો છે. ઉપરના તમામ ભાગોમાં આ પ્રથમભાગમાં આવ્યા પ્રમાણે પ્રત્યેક રાસનો સાર, એતિહાસિક ટિપ્પણીઓ અને કઠિણશબ્દાર્થ સંગ્રહ વિગેરે આપી તેની ઉપયોગિતામાં વધારો કર્યો છે, 2010_05 Page #156 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક-સજઝાયમાળા. ( ભાગ 1 લો. ) આ સઝાયમાળામાં તપાગચ્છમાં થયેલા સુપ્રસિદ્ધ આચાર્યોએ વિમલસૂરિ, સમવિમલસૂરિ, હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વિજયતિલ વિજયદેવસૂરિ, વિયાણ દસૂરિ, વિજયપ્રભસૂરિ, વિજયર-નસૂરિ, મેઘવિજય ધ્યાય, વિજયક્ષમાસૂરિ, વિજયદયાસુરિ, વિજયદાનસૂરિ, વિજયસિંહરિ, યરાજરિ, મુનિસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, ભાનુચંદ્ર ઉપાધ્યાય અને વિજય. સુરિ વિગેરેની ઐતિહાસિકવૃત્તાન્તાવાળા સજઝાયે આપવામાં આવી તેમ ગચ્છનાયકપટ્ટાવલી કે જે સજઝાય રૂ પેજ છે, તે પણ આપી છે. આની સજઝાના કર્તા અને હૈમાં આવતાં બીજા આચાર્યોનાં નામ વિગેરેના - ધમાં એતિહાસિક નાટો આપી ઇતિહાસની દૃષ્ટિએ પણ એક ઉપયોગી બન્યા છે. સજઝાયાના ગાનારાઓને તા આ પુસ્તક ઉપાગી છે, કહેવું જ શું. ઉપર બતાવેલ રાસસંગ્રહ ભાગ 2-3-4 અને સજઝાયમાળાને ભાગ છપાઈ ગયેલ છે. જે થોડાજ વખતમાં બહાર 'ડશે. આ સિવાય અમારા તરફથી 8 પ્રાચીનલેખસ ચહુ ' ( જહેતી અપ્રસિદ્ધ પ્રતિમાઓ ઉપરના 50 0 લેખે આપ્યા છે. તેમ તેની : આવેલ ગુછ-આચાર્યો વિગેરેનું વૃત્તાન્ત આપ્યું છે. ) " તીથ બાળ ગ્રહ’ વિગેરે ઐતિહાસિક પુસ્તકો પણ છપાય છે. જમ્હારે અપ્રસિદ્ધ ચાવી સંગ્રહ ? પ્રાચીન સ્તવનસંગ્રહું ? વિગેરે પુસ્તકા પણ તૈયાર થાય છે. ક્રમશ: છવાઈ પ્રકટ થશે. શ્રીયશોવિજયજૈનગ્રંથમાળા ખારગેટ ભાવન/a (કાઠીયાવાડ ) 2010_05