________________
૨૫
સૂત્ર સાખે કીધઉ બોલ થાર પ્રાસ; રેય ધર્મ આદેય તિ ત્રિણિ મંલિઈ વિધિવાદિ, ચરિત્ર યથાસ્થિત ઈણિપરી પામ્યા સુગુરૂ પ્રસાદે,
દૂહા. કામદેવ અરહાન્નગિઇ મુણિવર ગજસુકુમાલિક ચરિતિ પરીસહ જે સહ્યા તે વિધિસમ સંભાલિ. રાજા ચેડઈ કેણિકઈ જે કીધા સંગ્રામ હેય ચરિત્ર આદેય તે જે ચારિત ગુણગ્રામ. જહઠિય જિહતિહ જાણિજે ય હેય આદેય; હેય આદેય જિહાં નહી તે કેવલ ગિણિ નેય. પૂઢવિ દીવજલનિધિ ગગણ નરય તિરિય નરદેવ; ઈત્યાદિક તઉ પમિયઈ જઈ કથિઈ ગુરૂવ. હેય અધમ તે જાણિજે ધર્મ તે આદેય એક અસંજમ વિરતિ વલિ ક્રમ બેવઇ ગિણિ એહ. ૩૦ પરમારથ ગ્રહિયાં જિનગુણ લહિયાં આદરિ પ્રભુસરણ જિનસેવા કરિયઈ ભવજલતરિયાઈ ધરિયઈહિયડઈ ગુરૂવયણું ૩૧
ચારિ અઠ્ઠાહીની મહિમા નંદીસર મિલિ દેવ, કરઈ યથાસ્થિતિ મિશ્ર એ પંક્ષિઈ શ્રીજિનસેવ. ઈગ્યાર પદારથ ભાખ્યા સમરથ, સંભલિ ભવિયણ સહ એ; જે થાએ એક એકચિત પામઈ, સમકિતિ પાસચંદ ઈમ ઊચરઈ એ.
---
---
[ ૮૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org