________________ ઐતિહાસિક-સજઝાયમાળા. ( ભાગ 1 લો. ) આ સઝાયમાળામાં તપાગચ્છમાં થયેલા સુપ્રસિદ્ધ આચાર્યોએ વિમલસૂરિ, સમવિમલસૂરિ, હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વિજયતિલ વિજયદેવસૂરિ, વિયાણ દસૂરિ, વિજયપ્રભસૂરિ, વિજયર-નસૂરિ, મેઘવિજય ધ્યાય, વિજયક્ષમાસૂરિ, વિજયદયાસુરિ, વિજયદાનસૂરિ, વિજયસિંહરિ, યરાજરિ, મુનિસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, ભાનુચંદ્ર ઉપાધ્યાય અને વિજય. સુરિ વિગેરેની ઐતિહાસિકવૃત્તાન્તાવાળા સજઝાયે આપવામાં આવી તેમ ગચ્છનાયકપટ્ટાવલી કે જે સજઝાય રૂ પેજ છે, તે પણ આપી છે. આની સજઝાના કર્તા અને હૈમાં આવતાં બીજા આચાર્યોનાં નામ વિગેરેના - ધમાં એતિહાસિક નાટો આપી ઇતિહાસની દૃષ્ટિએ પણ એક ઉપયોગી બન્યા છે. સજઝાયાના ગાનારાઓને તા આ પુસ્તક ઉપાગી છે, કહેવું જ શું. ઉપર બતાવેલ રાસસંગ્રહ ભાગ 2-3-4 અને સજઝાયમાળાને ભાગ છપાઈ ગયેલ છે. જે થોડાજ વખતમાં બહાર 'ડશે. આ સિવાય અમારા તરફથી 8 પ્રાચીનલેખસ ચહુ ' ( જહેતી અપ્રસિદ્ધ પ્રતિમાઓ ઉપરના 50 0 લેખે આપ્યા છે. તેમ તેની : આવેલ ગુછ-આચાર્યો વિગેરેનું વૃત્તાન્ત આપ્યું છે. ) " તીથ બાળ ગ્રહ’ વિગેરે ઐતિહાસિક પુસ્તકો પણ છપાય છે. જમ્હારે અપ્રસિદ્ધ ચાવી સંગ્રહ ? પ્રાચીન સ્તવનસંગ્રહું ? વિગેરે પુસ્તકા પણ તૈયાર થાય છે. ક્રમશ: છવાઈ પ્રકટ થશે. શ્રીયશોવિજયજૈનગ્રંથમાળા ખારગેટ ભાવન/a (કાઠીયાવાડ ) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org