________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯
૩૧૯ સુધીનો પાઠ બોલે આ પાઠ પોતાના અપરાધો-અતિચારોને નિવેદન કરવા રૂપ હોવાથી “આલોચના' નામના પ્રાયશ્ચિતને સૂચવનાર સૂત્ર છે. તે પછીના ‘તરસ માસમ ! પડિhiામિ' વગેરે પાઠ પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત કહેનાર છે
તે “ફરી હું એવો અપરાધ નહીં કરું અને આત્માની શુદ્ધિ કરીશ' એવી બુદ્ધિથી અવગ્રહમાંથી બહાર નીકળે બોલે– ‘માવસિંગાપુ' - સાવવા : અવશ્ય અર્થાત ચરણસિત્તરી કરણસિત્તરરૂપ અવશ્ય કરવા યોગ્ય કાર્યોને અંગે જે અયોગ્ય વર્તન થયું હોય, તેનું ‘મિનિ' – પ્રતિમા = પ્રતિક્રમણ કરું છું અર્થાત્ તેનાથી પાછો ફરું છું. આમ સામાન્યરૂપે કહીને હવે વિશેષથી સ્પષ્ટ સ્વરૂપે કહે છે – “માસમUTvi દેવસિઝાગાયિUTIC” ક્ષમક્ષમUIનાં વૈવસ નાતિન = ક્ષમાશ્રમણ એટલે ગુરુ પ્રત્યે આખા દિવસમાં કરેલી, જ્ઞાનાદિ, લાભોને નાશ કરનારી આશાતના-ખંડના-આશાતના થવા વડે થએલા અપરાધોનું હું પ્રતિક્રમણ કરું છું – એમ આગળના સર્વ વાક્યોમાં સંબંધ જોડવો. હવે કઈ કઈ આશાતનાઓ વડે ? તે જણાવે છે – “તિરસનયરઈ' - ત્રટિશચતરથા = એટલે ગુરુની. તેત્રીશ આશાતનાઓ કહેલી છે, તેમાંથી કોઈ પણ એક, બે ત્રણ કે તેથી અધિક જેટલી આશાનતાઓ થએલી હોય, તે દરેક આશાતનારૂપ અપરાધોને અહીં આખા દિવસમાં અનેક આશાતનાઓ થવાનો સંભવ હોવાથી “એક, બે, અગર સઘળી આશાતનાઓ એમ કહ્યું છે તે આશાતનાઓ આગળ કહેવાશે તે સંબંધી કાંઈક વિશેષ કહે છે – “ગ' &િત્ર મિચ્છાણ – વત્ વિચિત્ મિથ્યા જે કંઈ ખરાબ ગમે તેવું નિમિત્ત પકડીને ખોટા ભાવથી કરી હોય, તેવી આશાતનાથી વળી ‘મહુડી, વહુડી, વાયદુવડા' - મનોહુથી વધુદુર્ણતયા યદુતય = દુષ્ટ મન કે પ્રષના કારણે, દુષ્ટ અસભ્ય કઠોર વચન બોલીને કાયાની દુષ્ટતા એટલે નજીક બેસવું પાસે ચાલવું એવી શરીરની ખોટી પ્રવૃત્તિ દ્વારા થએલી આશાતનાઓથી તેમાં પણ “ોહાણ, માપIC, માયા તો માણ' થયા, માનયા, મીયા, નોમથા = ક્રોધસહિત માનસહિત, માયાસહિત લોભસહિત અર્થાત્ ક્રોધાદિકથી કરેલી આશાતનાઓથી વિનયભ્રંશ થવારૂપ આશાતનાથી, આ પ્રમાણે દિવસે થએલી આશાતના જણાવી. તે પ્રમાણે પફખી ચોમાસી, સંવત્સરી સંબંધીના કાળમાં થયેલી તથા આ ભવ, ગતભવો તથા ભૂતકાળ, ભવિષ્યકાળ વિષયક થએલી જે આશાતના તેના સંગ્રહ માટે “સબ્રક્ષાનિયા' સર્વાનિયા સર્વ કાળ સંબધી આશાતના, અનાગત-ભવિષ્યકાલની આશાતના કેવી રીતે થાય ? તેનું સમાધાન કરતાં કહે છે કે – “આવતીકાલે આ ગુરુનું અમુક અનિષ્ઠ નુકસાન કરવાનો છું એમ વિચાર કરવાથી એવી રીતે ભવાંતરમાં પણ તેનો વધ આદિ નુકસાન કરવાનું નિયાણું કરવું સંભવે છે જ. એમ ત્રણેય કાળ સંબંધી આશાતનાઓથી સદ્ગમછોયારી સર્વપિથ્થોપવાથી - સર્વ દંભ - કપટ - માયાપૂર્ણ ખોટી પ્રવૃત્તિરૂપ અસન્ક્રિયા કરવારૂપ આશાતનાથી તથા સત્રથમૂત્રમUIIC - સર્વથાતિમાથા ! આઠ પ્રવચનમાતાનું પાલન, સામાન્યથી સંયમમાં કરવા યોગ્ય સર્વ કાર્યો તે રૂપ સર્વ ધર્મમાં જે અતિક્રમણઉલ્લંઘન-વિરાધના તે સર્વ કર્મમાં થએલી આશાતનાથી “માસીયાઈ ગો મારો ગો' - ભાશાતનયા યો મચાડતિવીર: #d: = એ પ્રમાણે ગુરુની આશાતના દ્વારા મેં જે કોઈ અતિચાર અપરાધ કર્યો હોય. “તસ મસમો ! પડિAમાનિ' - તસ્ય ક્ષમાશ્રમ ! પ્રતિમામિ = હે ક્ષમાક્ષમણ ! હું તે અતિચારોનું-અપરાધોનું તમારી સાક્ષીએ પ્રતિક્રમણ કરું છુ. અર્થાત્ ફરીથી નહિ કરવાની ભાવનાપૂર્વક તે અપરાધોથી મારા આત્માને પાછો હઠાવું છું તથા નિમિ, હિમ મા