________________ રામાયણ અને 4-58-17 આ પ્રમાણે भवद्भिर्तीतमिच्छाम्यात्मानं वरुणालयम् બી દ્વારા રચેલાં પરિવર્તનો સી વાચનાએ જે સાચવ્યાં છે, તે મૂળ પાઠ આપણે પારખી શકીએ છીએ. આપણે, ગ્રંથમાં જેમ આગળ વધતા જઈશું તેમ આવા ઘણા પ્રસંગોએ આ પ્રકારની વિલક્ષણતા આપણા ધ્યાનમાં આવશે. એક ખાસ મહત્ત્વનું ઉદાહરણ આપણે અહીં ચર્ચાએ છીએ. સગરના પુત્રોએ પૃથ્વી ખોદી નાખી અને જેને દિશાગજ કહેવાય છે (સી-૧-૪૦) તે તેમની નજરે પડ્યો. એમાં શંકા નથી કે શબ્દ “દિશા” સંસ્કૃતમાં સ્વીકારાયો છે. પણ પ્રયોગ ઘણો જૂજ છે. પણ એથી ઊલટું “દિશા” શબ્દ પ્રાકૃત-પાલીમાં પ્રચલિત છે. પછીથી આને ભૂલ માની લઈને બી અને એ ની વાચનાઓમાંથી દૂર કરવામાં આવ્યો. આ કેવી રીતે બન્યું તે સંબંધિત ખંડોની તુલના કરીને નિશ્ચિત કરી શકાય. (હું બી વાચનાના પહેલા કાંડની કાશ્મીરી હસ્તપ્રતને કે સંજ્ઞા આપીશ.) 1. સી 40.13 દિન વિરૂપ ધારયન્તમ્ મહીતનમ્ બી 42.12 दिशोगजं महीमिमाम् એ 33.42 आशागजं महीमिमाम् કે 42 आशागजं इमां महीम् 2. સી ૪૦.૧૬એ તે તY" પ્રક્ષિi કૃત્વા શિવાનં મહાનિમ્ બી ૪૨.૧૫એ તે તે दिशोगजं अरिन्दम (આ જ પ્રમાણે કેમાં) એ ૩૩.૪૪બી તે તે " " વિપત્તિ રોપમન્ સી ૪૦.૧૬બી માનયત્નો હિ તે રામ નમુખસ્વી રસાતત્તમ્ બી ૪૨.૧૫બી મચમીના હિશાં પાનં ક્ષિપાં વિપરિણમ્ (આ જ પ્રમાણે કેમાં) એ ૩૩.૪૫એ ચિમના વિશે ક્ષે નાત્વી વસુન્દરમ્ 3. સી 40.20 દિશાનું સૌમનાં દશ્તે મહીવત્તા બી 42.19 મારા વ્ર સૌમનાં વંદગુર્ત તે મરીનમ્ (આ જ પ્રમાણે કેમાં) 33.99 आशागजं सुमनसं महान्तमचलोपमम् /