________________ રામાયણ ટાંકવો જોઈએ. (2) મનુષ્ય માણસ નહીં પણ રાક્ષસ ઇન્દ્રજિતું રામાયણમાં બોલે છે. (3) ‘સર્વકાલ” અને “સદા' એ શબ્દાણુતા (Pleonasm)નું ઉદાહરણ છે. જેના માટે કવિને જવાબદાર લખવો જોઈએ. કવિએ મહત્ત્વનો વિચાર વ્યક્ત કરવા પૂરી પંક્તિ તો રચવી જ જોઈએ. 14. આ હું ચોક્કસપણે એટલે કહી શકું છું કે પ્રો. ઑફેટે રામાયણ (બૉમ્બે આવૃત્તિ)ના શ્લોકોના આરંભની યાદી તૈયાર કરી છે, અને મને માહિતી આપી છે કે, આ ઉપર્યુક્ત શ્લોક આમાં નથી. એટલે મારા તરફથી થનારી ભૂલની શક્યતાની બાદબાકી થાય છે. જુઓ મહાભારત 1-307 =1-2-37 अनाश्रित्येदमाख्यानं कथा भुवि न विद्यते / आहारमनपाश्रित्य शरीरस्येव धारणम् / / અભિવ્યક્તિમાં પણ સમાનતા મળે છે. ૧-૩૮-૨માં પ્રગાિમ: સ વાગ: અને ૬-૫૮-૫માં ભીમં મીનપરીક્રમનું આપણે વાંચીએ છીએ. આ શબ્દો નલકથામાં મળે છે. આ શબ્દો દરેક વાચક નલ-કથામાંથી શીખી શકે છે. 99. gall Hug 20447 The Evolution of the Indian metre in the post-Vedi time 18. રૂપો આ રીતે આવે છે. બીજો અને ચોથો પાદ U V U U -- U U U - TUU - Uu U--UU-UU પહેલો અને ત્રીજો પાદ (એ) પથ્યા U U -- U V U -- U U-UUU--U 0 -- 0 0 - - 0 (બી) વિપુલા 9- U UU-- UUUU U --D 2. U - U -- U U U U - U -- |-- U 0 - U - U U -- - 0 - 0 |