________________ હર્મન યાકોબી ધ્વનિન: પતાવનશૈવ 5-4-20 આ શ્લોકોનાં ભવ, પ, શ, ધ્વન ને એક અક્ષર તરીકે લેવાના છે. એક અક્ષર દબાવી દઈને એક અક્ષર તરીકે લેવાના છે. ૬-૧૦૫-૧૦માં દિવ્યતા વિવાર: પણ અનિયમિત આવે છે. (બી) સંયુક્ત વ્યંજનો પણ, ગણવામાં આવતા નથી. એટલે કે, એની અગાઉના અક્ષરને છંદની દૃષ્ટિએ દીર્ઘ બનાવતો નથી.) તથા શ્વાસય ટ્રીમન્તમ્ 2-19-9 "વંતુ સમસ્થ પ્રીત્યર્થમ્ 5-53-13 વિમૃ યુદ્ધચી પ્રશ્રિતમ્ 6-113-93 (સી) બીજો પાદ નિયમથી વિરુદ્ધ શરૂ થાય છે. પૈતૃપિતામહૈધૃવ:. 2-105-3 પણ ટીકા એવો પાઠ ઉદ્ભૂત કરે છે જેમાં છંદ બરાબર જળવાયો હોય. पितृपैतामहैर् વિપુલાનો બીજો પ્રકાર અનિયમિત છે. (-- U -- UU U) પરિત્રાતં પથ્થમવત્ 2-72 अपविद्धैश्चापि रथैः 6-43-43 તતઃ વૃદ્ધો વાયુસુતો 6-59-112 તુરાવારં વિષમઃ 6-90-66 નિત્યમૂના નિત્યક્ષતા: 6-128-102 વિપુલાનો ત્રીજો પ્રકાર (U - U ... / - -U) અનિયમિત છે. તમન્યારોહતું સુગ્રીવ: 6-38-8 इह प्रहस्तेनानीतम् 6-31-44 અથવા વિ વં ત્ રોષમ્ વગેરે ર-૩૬-૨૮ શૈતા: સુબ્રુવુ: પાનીયમ્ 6-23-17 તેલુગુ આવૃત્તિ છેલ્લાં બે ઉદાહરણોમાં છંદ જળવાયો હોય તેવો પાઠ આપે છે. (ડી).