Book Title: Ramayan
Author(s): Harman Jacobi, Vijay Pandya
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 76
________________ હર્મન યાકોબી 1 2. 11. પરમપિતા નાથ મતિર્મવેત્ મ. परमापद्गतस्यापि धर्मे मम मतिर्भवेत् / 2 / . પરમપદ્ધતિસ્થાપિ ધર્મ વ ધૃતિર્મવેત્ | બી શિક્ષd 2 મવિનું બ્રહ્માસ્વં પ્રતિપાતુ મે મ. ર૭૫-૩૦=બી 7-10-30 શિક્ષિત ર વ્રતત્રં ભવનું પ્રતિમાનુ છે. રા. 7 10, 30-31. યશ્મન્ રાક્ષસોની તે નાતમિત્રવર્ષળ મ. ભા. 277, ૩૧=બી 7-1034 યાદ્ રાક્ષસોની તે નાતામિત્રનાશન | રા. 7-10-34 બી નાથર્ષે થીયતે વૃદ્ધિરમરત્વે તાનિ તે . મ. ભા. નાથર્ને ગાયતે વૃદ્ધિરમરત્વે મિ તે ! રા નાથર્ષે વર્તત વૃદ્ધિરમરત્વે મિતે બી હું સૌ પ્રથમ નિમ્ન બાબતોને જણાવીશ :(એ) પાંચ વખત બી કરતાં મ.ભા. સાથે સીના પાઠો વધુ નજીક છે. (બી) બે વાર તે બી સાથે મળે છે (અને ૭મા કાંડમાં) (સી) બે વાર બી સાથે કશું સમાન નથી. આ પરિસ્થિતિમાંથી એવું ફલિત થાય છે કે મ. ભા. સીનું ઉત્તમ પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે બીનું મ. ભા. સાથે સામ્ય અતિ નજીવું હોવાથી રામોપાખ્યાનના રચનાકાળે બીની પરિસ્થિતિ વિશે ચોક્કસ કહી શકાય તેમ નથી. નીચેની બે હકીકતો પણ રસપ્રદ છે. 1. રામોપાખ્યાનમાં ઉત્તરકાંડના બે શ્લોકો મળે છે. 2. એક વાર મ.ભા. ૩-૨૭૮-૪૦નો ખંડ રામાયણના એક ખંડ સાથે મળતો આવે છે, અને જે હરહંમેશના છંદમાં રચાએલો નથી. આના પરથી આપણે એમ તારવી શકીએ તેમ છીએ કે, રામોપાખ્યાનના રચનાકાળે, ઉત્તરકાંડ અને ઓછામાં ઓછું રાવણની કથા અસ્તિત્વમાં હતી. (2). અત્યારે છે તે પ્રમાણે રામાયણના સર્ગ અંતે જુદા છંદની રચનાથી અંત

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136