________________ રામાયણ ટી ન, અવોર્થવ અને બોમ્બના અવશીર્થત ની જગ્યાએ અવીર્યત વાંચે છે. આ જ ટીકાકાર કિરાત 1-9 પર નિન્દ્રીય પ્રમશ સ્વરોષે પરણવત્ ટાંકે છે. બોમ્બે અને દક્ષિણ ભારતીય આવૃત્તિઓમાં ૨-૧-૨૪માં સ્વતોષપરકોષવિત્ એવું જુદું પાઠાન્તર છે. આ એ અને બીમાં તો છે જ નહીં. 11. જુઓ બૂહલરનો કાશ્મીરનો અહેવાલ પૃ. 47. ખૂહલરે વાચનાના પ્રશ્ન સાથે આને સંબંધ છે, તેનો ઉલ્લેખ કર્યો છે. હું પ્રો. સ્ટેનનો આભારી છું. એમણે ક્ષેમેન્દ્રના ગ્રંથની હસ્તપ્રત મને મેળવી આપી. D B E