________________
ગોત્ર કર્મ
અગુરુલઘુ આત્માનો ગુણ છે. જેમાં ઊંચ-નીચનો ભેદ ન હોય તેને અગુરુલઘુ કહેવાય. દરેક વ્યક્તિનું આત્મત્વ એક સરખું જ છે. કોઈ પણ શુદ્ધ આત્મા ભારું નથી કે હલકો નથી, મોટો નથી કે નાનો નથી. ઊંચનીચના ભેદ નથી. અગુરુલધુ ગુશયાળો છે. આત્માના આ ગુણને ઢાંકનારા કાર્યણસ્કંધોને ગોત્રકર્મ કહે છે. ગોત્ર એટલે નામ ઉપરાંત વિશેષ જેનાથી ઓળખી શકાય છે તે ગોત્ર છે. જેમ કોઈ શાહ, ઝાલા, ગોહિલ વગેરે અટકી ઓળખાય છે તેમ જીવ ઉચ્ચ ગાનથી અને નીચે ગોગથી
ઓળખાય છે.
ગોત્રકર્મને કુંભારની ઉપમા આપવામાં આવી છે. જેમ કુંભાર એક જ માટીમાંથી ઘડા બનાવતો હોવા છતાં કેટલાક ઘડા એવા સરસ બનાવે છે કે તે ઘડા મંગળ-કલશ આદિ તરીકે વપરાય છે. જ્યારે કેટલાક ઘડા એવા બનાવે છે કે તેનો ઉપયોગ મંદિરાદિ ભરવા તરીકે વપરાય છે. આ રીતે ઉચ્ચ અને નીચ ઘડાની શ્રેણીની જેમ ગોત્રકર્મ પણ લર્ન ઉચ્ચ-નીચ ગોત્રમાં લઈ જાય છે. કોઈને
હરિકેશી
કોઈ એક સમયે મથુરા નગરીના શંખરાજાએ સંસારથી વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી, ચારિત્ર ધર્મની આરાધના કરતા હતા. એકવાર તેઓ વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર પધાર્યાં. મિક્ષા માટે વિચરતા શંખમુનિ એક ગીની નજીક આવ્યા. ત્યાં સૂનકાર જોતાં નજીકમાં રહેતાં સોમદત્ત પુરોહિતને માર્ગ પૂછ્યો. તે ગલીનું નામ “ભુતવહ-રથ્યા' હતું. ને ગ્રીષ્મૠતુના સૂર્યના તાપથી તપેલા લોઢાની સમાન અત્યંત ગરમ રહેતી હતી. જેથી આ માર્ગ ઉપર ઉઘાડા પગે ચાલવું કોઈપણ પુરુષ વ્યક્તિ માટે શક્ય ન હતું. પરંતુ સોમદત્તને મુનિઓ પ્રત્યે દ્વેષ હતો એટલે તેણે દ્વેષવશ સંતમુનિને તે જ હુતવહ રથ્યાનો ઉષ્મમાર્ગ બતાવી દીધો. શંખમુનિ નિશ્ચલ ભાવથી ઈર્યા સમિતિપૂર્વક તે માર્ગ ઉપર ચાલ્યા. પરંતુ તેમના તપોબળના પ્રભાવથી જ ઉામાર્ગ એકદમ શીતળ બની ગયો. શંખમુનિ ધીરે ધીરે તે માર્ગને આનંદપૂર્વક પાર કરી રહ્યાં હતાં.
મુનિનું દૃષ્ટાંત
ચારિત્રપાલનના કારણે તેઓ આયુષ્યકર્મ સમાપ્ત થયા બાદ સ્વર્ગમાં ગયા.
દેવ આયુષ્યપૂર્ણ કરી સોમદેવ મુનિ જાતિમદના કારણે બાંધેલા નીંચોત્ર કર્મના કારણે ગંગાને કિનારે હરિકેશ ગોત્રીય ચાંડાલોના અધિપતિ ‘બલકોટ્ટ’ નામના ચાંડાલની પત્ની ‘ગૌરી'ના ગર્ભમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તેનું નામ બલ રાખવામાં આવ્યું, વળી રૂપમદના કારણે એ મનુષ્ય શરીર સૌ ભાગ્ય રૂપરહિત હો વાને લીધે તે મના સગાંસંબંધીમાં ઘૃણાપાત્ર તેમ જ હાસ્યનું કારણ બનતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમનો સ્વભાવ ક્રોધી અને ઝઘડાખોર થતો ગયો. આથી તેમની સાથે કોઈ રમતું નહિ.
આ જોઈને સોમદત્ત બ્રાહ્માના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે જ સમયે તેઓ નીચે આવ્યા અને એ જ માર્ગ ઉપર ઉઘાડા પગે ચાલ્યા. ત્યારે ગલીનો ચંદન સમાન શીતળ સ્પર્શ અનુભવી તેમના મનમાં ઘણો જ પશ્ચાતાપ થયો. શંખમુનિ પાસે આવી, તેમના ચરણોમાં પડી પોતાના અનુચિત કાર્ય બદલ ક્ષમા માગી ત્યારે શંખમુનિએ તેમને ધર્મોપદેશ આપ્યો. ધર્મનો ઉપદેશ સાંભળીને સોમદેવ બ્રાહ્મણને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને એમન્ને શંખમુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. સોમદત્ત મુનિએ ઘણાં વર્ષો સુધી ચારિત્ર તો પાળ્યું પણ તેઓ હંમેશાં બોલતાં કે હું બ્રાહ્મણ પુરોહિત છું, અમારી જાતિ જ શ્રેષ્ઠ ગણાય. બીજી બધી જાતિ તો હલકી ગણાય. હું ઉત્તમ કુળ જાતિવાળો છું. આમ જાતિમંદ, રૂપમદ કરતા રહ્યા, જેના કારણે તેમણે નીચોત્રકર્મ બાંધ્યું.
રાજકુળમાં જન્મ મળે છે તો કોઈને ચમાર આદિ કુળમાં જન્મ મળે છે. ઉચ્ચ ગોત્ર પૂજનીય ગણાય છે તો નીચ ગોત્ર નિંદનીય ગણાય છે. ગોત્રકર્મની (૧) ઉચ્ચ ગોલકર્મ અને (૨) નીચે ગોત્રક્રમ એમ બે ઉત્તરપ્રકૃતિ છે.
ગોત્રકર્મ બંધના કારણ
૧૧૯
ઉચ્ચકુળમાં જન્મેલાં હોય છતાં તેમને જાતિ અને કુળનો મદ ન હોય, અદ્ભુત રૂપ હોય છતાં રૂપનો ગર્વ ન હોય, અજય બળ હોય છતાં બળનું અભિમાન ન હોય, ઇચ્છિત વસ્તુ મળે છતાં લાભનો ગર્વ ન હોય, અગાઢ શ્રુતજ્ઞાન હોવા છતાં શ્રુતનું અભિમાન ન હોય, તપનું અભિમાન ન હોય અને ઐશ્વર્યનું અભિમાન ન હોય તે ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. તેવી જ રીતે જે જાતિ, કુળ, બળ, રૂપ, જ્ઞાન, તપ, લાભ અને એ શ્ચર્ય નો મદ કરે છે, અભિમાન કરે છે તે નીચોત્રકર્મ બાંધે છે. તેમ જ છે જ સારી જાતિ મળવાથી જીવો ઉદ્ધતાઈથી માનના માર્ગે જાય તો નોત્રકર્મ બંધાય.
એકવાર ભૂલ એકલો લાચાર અને દુઃખી થઈ બેઠો હતો. એટલામાં ત્યાં એક કાળો વિષધર સાપ નીકળ્યો. ત્યારે ચાંડાલોએ તે દુષ્ટસર્પ છે એમ કહી તેને મારી નાખ્યો. થોડીવાર પછી અશિક જાતિનો નિર્વિષ સાપ નીકળ્યો. લોકોએ તેને વિષરહિત છે કહીને છોડી દીધું. આ બંને ઘટના દૂર બેઠેલાં બન્ને (ચાંડાલપુત્ર) જોઈ. આ દુષ્ય જોઈ તેણે ચિંતન કર્યું કે મારા બંધુજનો મારા દોષયુક્ત વ્યવહારને લીધે જ મને વિશ્વસર્પની જેમ ધુત્કારે છે. જો હું પા અશિકની જેમ દોષરહિત હોત તો સહુનો પ્રિયપાત્ર હોત. આ પ્રકારની વિચારધારામાં નિમગ્ન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તેને પૂર્વભવમાં બાંધેલ જાતિમદના ફ્ળ સ્વરૂપે હમણાં પ્રાપ્ત થયેલ નીચત્ર તેમ જ ભોગવી આવેલ દેર્વાચિત સુખોની વિનશ્વરતાના વિચારો આવ્યા. આવા આવા વિચારો આવતાં તેણે આ સંસારને તુચ્છ સમજીને વૈરાગ્યપૂર્વક દીક્ષાાત અંગીકાર કરી લીધું અને એ હરિકેશબાના નામથી સંસારમાં વિખ્યાત થયા.
ગોત્ર કર્મ